________________
૨૫
વળી એજ હિતશિક્ષામાં એજ અધિકારમાં લખ્યું છે કેઃવ્હેમી નામ માળા વિષે, આઠ યારા નામ ।
દારુક કારણ્યકુન, કરુણા ઘૃણા ભુ તામ ઘા કૃપા અને અનુકપ ફુન, વલી અનુકાસ કહાય ।
નામ એકા આઠ એ, તૃતીય કાન્ડે રે માંય ॥૪॥ જિનરિખ સાસુ જોયો, રત્નદ્વીપની જેમ ।
દેવીની કરુણા કરી, જ્ઞાતા નવમે ચૈણુ પા કરુણા નામ યાતણું, તે માટે સુવિચાર,
એહ દયા સાવધ છે શ્રી જિન આજ્ઞા બહાર ાછા
આ પ્રમાણે લખી જગતને અવળે માર્ગે દોરવા પ્રયત્ન કર્યા છે. અહીં તમે હેમીનામમાલા ના પાઠેને સ્વીકારી છે. તે હેમીનામમાલામાં ખીજા ઘણા પાઠ એવા છે કે જે તમારી માન્યતાથી વિરૂદ્ધ છે તે તેને કેમ માનતા નથી ? આ હેમીનામમાળા તમે જે અત્રીશ સુત્રા માને છે તેમાં છે? તે શુ તમે હેમીનામમાળા ના કર્તાને પોતાના ગુરૂ માના છે ? અહી' એમના માનેલા પરમેશ્વરને શબ્દોનું પણ પુરૂ જ્ઞાન દેખાતુ નથી કે “કરૂણ” અને “કરૂણા” એટલે શું? આપણે એ તા માનીશું કે પૂજય શ્રી હેમચંદ્રાચાર્ય જી’એ દયા, ચૂક, કારૂણ્ય, કરૂણા, કૃપા, અનુકંપા, ઘૃણા અને અનુક્રેસ એ આઠ નામ અનુકંપાની દયાના અતાવેલ છે પણ અહીં જનરીખની કથા સાથે કશો સંબંધ એસતા નથી કારણ કે જિનરીખને કરૂણ રસ ઉત્પન્ન થયા હાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com