Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005031/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા. આધ્યાય : ૧ અભિનવટીકાકર્તા પૂજય મુનિરાજ શ્રી સુધાર્મસાગરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ દીપરત્ન સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नमिनाथाय नमः नमो नमो. निम्मल दंसणस्स. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગરગુરૂભ્યો નમ તત્વાર્થાધિગમ સૂત્ર બિીની ટીક્કી અધ્યાય ૧ - પ્રેરક પૂજયમુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ. સા. અભિનવટીકા-કર્તાઅભિનવ સાહિત્ય સર્જક મુનિદીપરત્નસાગર તા.૧૬, ૫ ૯૪ સોમવાર ૨૦૫૦ માસ વૈશાખ સુદ-૫ અભિનવ શ્રત પ્રકાશન– ૩૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ વિષય-અનુક્રમ પૃષ્ઠ ( ૧ ૨ ૧૪ 9 ૧૦૧ * ગ્દર્શનનું લક્ષણ અને ઉત્પત્તિ નિમિત્ત તત્ત્વોનો નામ નિર્દેશ ૧૪ ચાર નિક્ષેપ ૫ તત્ત્વોને જાણવાના સાધન ૬ તત્ત્વ વિચારણા માટેના દ્વારા ૭. જ્ઞાનના પાંચ ભેદ ૮ જ્ઞાન ને આશ્રીને પ્રમાણ ચર્ચા ૯ | મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો ૧૩ ૧૦ મતિજ્ઞાનની ઉત્પત્તિના નિમિત્તે ૧૧ અવગ્રહ આદિ ચાર ભેદો તથા તેનોવિષય ૧૫/૧૬ ૧૨ અવગ્રહ ના બે ભેદ ૧૭ થી ૧૯ ૧૩ શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને ભેદો ૧૪ અવધિજ્ઞાનના ભેદ અને સ્વામી ૨૧ થી ૨૩ ૧૦૯ ૧૫ મન:પર્યાય જ્ઞાનના ભેદ * ૨૪-૨૫ ૧૧૭. ૧૦ અવધે અને મન:પર્યાયનો તફાવત ૧૨પર. ૧૭ મતિ આદિ પાંચ જ્ઞાનના ગ્રાહ્ય વિષયો ૨૭ થી ૩૦ ૧૮ એક જીવને એક સાથે થતા જ્ઞાનની સંખ્યા ૧૩૩ ૧૯ વિપરીત જ્ઞાનનું નિર્ધારણ ૩૨-૩૩ ૨૦ નયના ભેદો અને સ્વરૂપ ૩૪-૩૫ ૧૪૧ પરિશિષ્ટ ૧ | સૂત્રાનુક્રમ ૧૫૨ અ-કારાદિસૂત્રક્રમ ૧૫૩ ૩. શ્વેતામ્બર દિગમ્બર પાઠભેદ ૧૫૪ ૪ | આગમ સંદર્ભ ૧૫૫ ૫ | શ્રી નંદિ સૂત્રોનુસાર જ્ઞાનના ભેદ ૧૫૭ સંદર્ભ સૂચિ ૧૫૯ ટાઇપસેટીંગ- રે કોમ્યુટર્સ,૩-દિગ્વીજય પ્લોટ,જામનગર,ફોનઃ ૨૩૯ પ્રિન્ટીંગ:- નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,ઘી-કાંટા રોડ, અમદાવાદ. પ્રકાશક:- અભિનવશ્રુત પ્રકાશન, પ્ર.જે. મહેતા, પ્રધાન ડાકઘર પાછળ ,જામનગર-૩૬૧ ૦૦૧. ૧ ૨૬ ૧૩૬ می به به Page #4 -------------------------------------------------------------------------- ________________ અપ્રતીમ વૈયાવચ્ચી પૂ. સાધ્વીશ્રી મલયાશ્રીજી મ. સૌજન્ય : સા. શ્રી પૂર્ણ પ્રજ્ઞાશ્રીજી તથા સા, ક૯પપ્રશાશ્રીજીના ઉપદેશથી સ્વ મુક્તાબેન નવલચંદ અમરચંદ કામદાર તરફથી Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રશાંતમૂર્તિ-વ્યવહારદક્ષ પૂ. સાધ્વીશ્રી નિરુજાશ્રીજી મ. HIT કિ કી સૌજન્ય : સા. મોક્ષજ્ઞાશ્રીજી, સા. વિદિતરત્નાશ્રીજી સા, ભવ્યશાશ્રીજી સા. કપિતાશ્રીજી. સા. છતપ્રજ્ઞાશ્રીજીની પ્રેરણાથી Page #6 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. ચુગદિવાકર આ. દેવ શ્રી ધમસૂરીજી મ.ના સમુદાયના પ. પૂ. સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજીના સુશિષ્યા પ. પૂ. સાધ્વીશ્રી કનકપ્રભાશ્રીજી મ. ના શિષ્યા. પૂ. સાધ્વીશ્રી મતિગુણાશ્રીજી મ. દિક્ષા તિથિ મ.વ.૧૩ સૌજન્ય :- સા. શ્રી જીજ્ઞરસાશ્રીજીની પ્રેરણાથી લવચંદભાઈ ફૂલચ‘દભાઈ કોરડીયા ( મુંબઈ ) સવત ૨૦૧૬ જેતપુર Page #7 -------------------------------------------------------------------------- ________________ જીનન ભવરભાઈ જૈન સૌજન્ય :- સા. શ્રી પૂર્ણ પ્રજ્ઞાશ્રીજીના શિષ્યા સા. શ્રી પૂ`દર્શિતાશ્રીજી તથા સા. શ્રી પૂર્ણન દિતાશ્રીજીની પ્રેરણાથી ભ'વરભાઇ સી. જૈન તરફથી Page #8 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स (તન્યાથધગમ સૂત્ર) તત્ત્વ: (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વ-ભાવ તે તત્ત્વ (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ – અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્ર: અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્રવાક્ય તે સૂત્ર. પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિપૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્ત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કયું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાયના આરંભે આ અધ્યાયમાં કુલ ૩પસૂત્રો છે. જેની શરૂઆત મોક્ષમાર્ગના પ્રતિપાદનથી કરાઇ છે. કેમ કે આ શાસ્ત્રોનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય મોક્ષ છે. જગતના તમામ જીવો સુખના અર્થી છે. તે સુખ માટે પ્રયત્નશીલ રહે છે. જો આ સુખ પરપુગલને આશ્રયી હશે તો તેનાશવંત જ રહેવાનું. જો તે સ્વઆશ્રયી હશે તો તે કાયમીત્વનું રૂપ ધારણ કરી શકશે. “કાયમી સુખ એ જ મોક્ષ''. મોલ વિશેની માન્યતા લગભગ બધાંજ દાર્શનિકો કે આસ્તિકો ધરાવે છે. પણ મોક્ષ પ્રાપ્તિના યોગ્ય માર્ગની જાણકારીને અભાવે જીવો ભટકયા કરે છે. તેથી પૂજયપાદ ઉમાસ્વાતિજી મહારાજા પ્રથમ સૂત્ર થકી સીધો મોક્ષ માર્ગ જ દર્શાવે છે. દર્શન-જ્ઞાન-ચારિત્રએ ત્રણ સુંદર સાધનો થકી મોક્ષનું સાધ્ય દર્શાવ્યું આ સાધનો પણ કેવા સુચારુ, ગોઠવ્યા કે જીવને આ સાધનો જ અંતે નિજ ગુણ પ્રગટતા સાધ્ય બની જશે. જૈન પરિભાષામાં દર્શન-જ્ઞાન-ચારિત્રનેરયત્રી કહેલ છે. વળી અન્ય સ્થાનેરાન ક્રિય-ગ્રામ્ મેં. પણ કહ્યું છે. તેનું કારણ એ છે કે દર્શન-જ્ઞાન જયારે સા હેય છે ત્યારે તેની ઉત્પત્તિસ્વામિત્વ વગેરેમાં વિપુલ સમાનતા હોવાથી એક જેવા ગણી દર્શન અને જ્ઞાનને માત્ર જ્ઞાન શબ્દથીઅભિવ્યકત કર્યા છે. જયારે ક્રિય અને વારિત્ર ને પર્યાયવાચી જેવા ગણેલ છે. સૂત્રકાર મહર્ષિ રત્નત્રયને આધારભૂત ગણી મોક્ષમાર્ગને જણાવે છે. ચારિત્રની ઇમારતનો આધાર સમ્યગ્દર્શન-જ્ઞાન ઉપર હોવાથી સૂત્રકારે પ્રથમ દર્શનશાન દ્રયોનો આધારસ્તંભ લીધો છે. તેથી આ અધ્યાયમુખ્યત્વેનસાન ત્રયી ને સ્પર્શે છે. તેની વિશદ્ અને યોગ્ય સમજ પ્રાપ્ત થયા પછી વારિત્રની વાત પછીના અધ્યાયોમાં કરી છે. આથી પ્રથમ સૂત્ર-સમગ્ર શાસ્ત્રની આધારશીલા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્ર: ૧ (અધ્યાય-૧ સૂત્રઃ૧ 0 [1]સૂત્ર હેતુ ભવ્ય જીવોને સત્યમાર્ગથી વાકેફ કરવા-જીવનના સારભૂત એવા મોક્ષમાર્ગનું આ સૂત્ર નિદર્શન કરે છે. 0 [2] સૂત્ર મૂળઃ-સગનસાનવારિત્રાળ મોક્ષમઃ U [3]સૂત્ર પૃથક-સી ટર્શન જ્ઞાન વિજ્ઞાન મોત - મા: U [4] સૂત્રસાર-સમદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્યારિત્ર (એ ત્રણેનો સમન્વય મોક્ષનો માર્ગ છે. U [5]શબ્દજ્ઞાનસ -પ્રશસ્ત,સંગત,અવિપરીત વન-જોવું તે, યથાર્થશ્રધ્ધાનું જ્ઞાન-અવબોધ,જેના વડે જણાય તે વારિત્ર-વર્તન, આચરણ મોક્ષ-કર્મનો સર્વથા ક્ષય. મા-સાધન, પથ. [6]અનુવૃત્તિ-આસૂત્રપ્રથમસૂત્રજહોવાથી તેમાં અન્ય કોઇ સૂત્રની અનુવૃત્તિઆવશે નહી. 0 [7]અભિનવટીકા-સૂત્રમાં સર્વપ્રથમ મૂકેલો સમ્યફશબ્દ માત્ર દર્શન સાથે નહીં જોડતા દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણે પદો સાથે જોડવાનો છે કારણ કે “સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણિ અહીં વારંવદુોદ્ર:નિયમાનુસારદ્વન્દ સમાસથયેલો છે. અને વ્યાકરણના નિયમ (દ્રાવો દ્રદ્ધાન્ત ૨ શ્યમા પર્વ પ્રત્યે અમિસસ્વસ્થત)મુજબ દ્વન્દ સમાસની આદિમાં કે અંતમાં જોડાયેલ શબ્દ પ્રત્યેક શબ્દ સાથે સંબંધ ધરાવે છે. જેમ રામ લક્ષ્મણ સીતા વનમાં ગયા તેમ કહેવાથી રામ વનમાં ગયા-લક્ષ્મણ વનમાં ગયા-સીતા પણ વનમાં ગયા એવું નક્કી થઈ જાય છે તે રીતે અહીં સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ પ્રમાણે સમ્યક શબ્દ ત્રણે પદો સાથે જોડાયેલો સમજવો. અહીંસમ્યક શબ્દ મુકવાથી મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર ત્રણેની નિવૃત્તિ બતાવે છે, જેથી આપોઆપ અતત્ત્વોનું શ્રધ્ધાન,સંશય-વિપર્યય અને અનધ્યવસાય રૂપ જ્ઞાન, વિપરીત ચારિત્ર ત્રણેને કોઈ મોક્ષમાર્ગ કે મોક્ષના સાધન રૂપ સમજશે નહી. * સમ્યફ- (૧)સમ્યફ શબ્દ પ્રશસ્તવાચી છે. (૨)સમ્યફ શબ્દ બે પ્રકારે પ્રશંશાવાચી છે. અવ્યુત્પન પક્ષે સમ્યફ શબ્દ નિપાતન છે. તે પ્રશંસા અર્થ ધરાવે છે. વ્યુત્પન્ન પક્ષે સમ પૂર્વક મગ્ન ધાતુને વિપ પ્રત્યય લાગીય શબ્દ પ્રથમ એકવચનમાં થયો તેનો અર્થ પણ પ્રશંસા થાય છે. (૩)સમ્યફ શબ્દ શબ્દ સંગત અથવા અવિપરીતપણાનો ભાવ સૂચવે છે. જ દર્શનઃ- (૧) જેના વડે જોવાય છે. (૨) યથાર્થ શ્રધ્ધાનું. Page #11 -------------------------------------------------------------------------- ________________ s તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમ્યક્દર્શનઃ- (૧)તત્ત્વભૂત જીવાદિ પદાર્થો વિશે શ્રધ્ધ (૨)દર્શન મોહનીયના ક્ષય કે ઉપશમ થકી ઉત્પન્ન થયેલી જીવ-અજીવ વગેરે તત્ત્વોની શ્રધ્ધા તે સમ્યક્ દર્શન. (૩)જે ગુણ અથવા શક્તિના વિકાસથી તત્ત્વની અર્થાત્ સત્યની પ્રતીતી થાય, જેના વડે છોડી દેવા યોગ્ય અને સ્વીકારવા યોગ્ય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય તે સમ્યક્ દર્શન કહ્યું છે. જ્ઞાનઃ- (૧)જેના વડે જણાય તે જ્ઞાન (૨)અવબોધ સમ્યજ્ઞાનઃ- (૧)જીવ-અજીવ વગેરે પદાર્થોનો યથાર્થ અવબોધ. (૨)પ્રમાણ અને નય થકી જીવાદિ તત્ત્વોનો સંશય-વિપર્યય અને અનધ્યવસાયથી રહિત બોધ તે સમ્યક્ જ્ઞાન. ચારિત્રઃ- વર્તન અથવા આચરણ. સમ્યક્ ચારિત્રઃ- (૧)નિજ સ્વરૂપે સ્થિરતા (૨)યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાથી એટલે કે રાગ-દ્વેષાદિ ભાવ અને મન-વચનકાયાના યોગથી નિવૃત્તિ તથા સક્રિયાની પ્રવૃત્તિ તે સમ્યક્ચારિત્ર મોક્ષઃ- (૧)જ્ઞાન અને વીતરાગ ભાવની પરાકાષ્ઠા (૨)સંચિત થયેલા અને થતા કર્મોને સર્વથા ક્ષય કરવો. * મોક્ષ શબ્દ થકી સઘળાં કર્મોનો સર્વથા કે આત્યન્તિક ઉચ્છેદ સમજવાનો છે. મોક્ષ શબ્દ મેક્ષ અમને ધાતુ પરથી બનેલો છે. અને મેક્ષળ મેસ: એ રીતે ક્રિયા પ્રધાન ભાવ સાધન છે. માર્ગઃ- સાધન અથવા પથ. માર્ગશબ્દ પ્રસિધ્ધ પથ-રસ્તો કે માર્ગના જેવો છે. જેમ કાંકરા રહિત માર્ગમાં યાત્રી સુખ પૂર્વક પોતાના જવાના સ્થળે પહોંચે છે તે રીતે મિથ્યા દર્શન વગેરે કંટક રહિત સમ્યક્ દર્શનાદિ માર્ગથી મોક્ષ નગર સુધી સુખેથી પહોંચી શકાય છે. માર્ગ શબ્દ માન્ અન્વેષળે એ પ્રમાણે વ્રુતિ ગણની ધાતુ લઇ એ તો ‘‘શોધવું’’ એવો અર્થ થાય. આ ધાતુને ધન્ પ્રત્યય લાગીને માર્યાં શબ્દ બન્યો. જેનાથી અભીષ્ટ પ્રદેશનું અન્વેષણ કે શોધન એવો અર્થ થશે. એ અભિષ્ટ પ્રદેશ તે ‘‘સ્વરૂપ પ્રાપ્તિ કે મોક્ષ.’’ જો માń શબ્દથી મૃન શુ એવો અદ્ ગણ લઇએ તો મૃત્ ધાતુને ધન્ પ્રત્યય લાગી બનેલા મા શબ્દનો શુધ્ધિ કરવી, અર્થ પરથી શુધ્ધ એવો અર્થ થશે. શુધ્ધ એટલે કાટાકાકરા રહિત સમજવો. જેમ આવો નિષ્કંટક માર્ગ નગર-ગામ-ઉપવનાદિમાં પહોંચવામાં અભિષ્ટ છે. તે રીતે મિથ્યાદર્શન-કુજ્ઞાન-અચારિત્ર વગેરે દોષો રહિત રત્નત્રય રૂપ મોક્ષમાર્ગે મુમુક્ષુ જીવ મોક્ષે પહોંચી શકે છે. જૈ મોક્ષમાર્ગઃ- આત્માની સર્વથા શુધ્ધિનો પથ અથવા આત્માશુધ્ધિ કે સ્વ-રૂપ દર્શન માટેના સાધનો તે મોક્ષમાર્ગ, * સૂત્રકાર મહર્ષિ એ પૂર્વપદ સમ્યક્ દર્શન જ્ઞાન ચરિત્રખિ વિશેષણરૂપ વાકય માં બહુવચન મૂકેલ છે અને વિશેષ્ય રૂપ એવા ઉત્તર પદમાં મોક્ષ માર્તં: વાક્ય એકવચનમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્ર: ૧ મૂકેલ છે. વ્યાકરણના નિયમ મુજબ વિશેષ્ય-વિશેણનું વચન સમાન હોવું જોઈએ. પરંતુ સૂત્રકારે જે વચન ભેદ કર્યો તે નિયમને માટે કરેલ છે. આ વચન ભેદ થકી શાસ્ત્રકાર મહર્ષિએવું સૂચવે છે કે મોક્ષના માર્ગ [સાધન ત્રણ નથી પણ એકજ છે. માર્ગશબ્દ ત્રણે સાધનોમાં સમાન રૂપે રહેલ છે. તેથી સમ્યગ્દર્શન,સમ્યજ્ઞાન, સમક્યારિત્ર એ ત્રણેનું એકત્વ કે સમન્વય એ મોક્ષમાર્ગ છે. ત્રણમાંથી કોઈપણ એકનો અભાવ એ મોક્ષનું સાધન બની શકે નહી. * સમ્મદર્શન સમ્યકજ્ઞાન-સમ્યક ચારિત્રની અલગ અલગ વિચારણા. પ્રશ્ન:- શબ્દ નયની અપેક્ષાએ સમ્યક દર્શન વગેરે શબ્દોથી ક્ષાયિક અને પૂર્ણ સમ્યફ દર્શન વગરે ગ્રહણ કરવા જોઈએ તે ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક ચારિત્ર ક્રમમાં જ પ્રગટથવાના. તે મુજબ ચોથાથી સાતમાં ગુણસ્થાનકસુધી ક્ષાયિકદર્શન પછી તેરમા ગુણઠાણે સાયિક જ્ઞાન, ચૌદમાં ગુણઠાણાના અંતે ક્ષાયિક ચારિત્રરહે છે, તેથી ક્ષાયિક ગુણોની પૂર્ણતામાં પૂર્વનો ગુણ હોય તો ઉત્તર પછીનો) ગુણ પ્રગટ થાય. આ નિયમ મુજબ ક્ષાયિકસમ્યક્દર્શન હોય તો અવશ્ય મોક્ષ પ્રાપ્તિ થવાની છે. તો પછી સમ્યક્ટર્સનરૂપ સાધનની શ્રેષ્ઠતા કેમ નથી સ્વીકારતા? સમાધાન-વળી કેવીતરાગપરમાત્માની સાથોસાથ શ્રીકૃષ્ણ મહારાજા કે શ્રેણિક જેવાભાવિ તીર્થકરોના આત્માઓ પણ શાયિકદર્શનયુક્ત જ હોયછેજેઓદેવકેનારકગતિમાંઅવિરતિવંત હોય તો પણ શાયિક સમ્યફ દર્શનનો સદ્ભાવ તો રહેવાનો જ, પરિણામે જો સભ્યદર્શન ની શ્રેષ્ઠતા સ્વીકારીએ તો ઉક્ત અવિરતિ સમકિત દૃષ્ટિને પણ વંદન કરવું જ પડશે. બીજી વાત એ કે ચોથા ગુણઠાણે જે ક્ષાયિક સમકિતની વાત તમે સ્વીકારી, તેવી રીતે સાથે સાથે ચૌદમા ગુણઠાણે ક્ષાયિક ચારિત્રને પણ તમે સ્વીકારો છો. જો ક્ષાયિકદર્શનને જ શ્રેષ્ઠ ગણશો તો વચ્ચે દશ તબક્કા [આત્માના વિકાસ ક્રમના પાંચથી ચૌદ સ્થાનકો નો પ્રવાસ બાકી રહેવાથી મોક્ષ થવાનો નથી એટલે માત્ર સમ્યકદર્શનને શ્રેષ્ઠ સાધન ગણી શકાય નહી. “જે વિણનાણ પ્રમાણ ન હોવે ચારિત્ર તરુ નવિ ફળીયો” પૂ.યશોવિજયજી મહારાજની આ પંકિતથી કદાચ દર્શનની શ્રેષ્ઠતા જણાય ત્યાં પણ એ જ સમજવું કે આ પંકિત સમદર્શનનું મહત્વ પ્રસ્થાપિત કરવા માટે છે. પણ ત્યાં જ્ઞાન અને ચારિત્રએ બે સાધનોનો લોપ કરવાનો ભાવ નથી. કેમ કે આ વિધિવાય છે નિષેધ વાકય નથી. પ્રશ્ન-મિથ્યાજ્ઞાનથી જ બધા મતવાળાઓએ કર્મબંધ માનેલ છે તેથી મોક્ષ તો કેવળ સમ્યક જ્ઞાન વડે જ થવો જોઈએ. તો પણ સમ્યક દર્શનાદિ ત્રણને બદલે માત્ર સમ્યકજ્ઞાન જ મોક્ષનું સાધન કેમ નથી ગણતાં? સમાધાનઃ- આ શંકા યોગ્ય નથી. કેમ કે મોક્ષ પ્રાપ્તિ સાથે સમ્યફદર્શન-સમ્યકજ્ઞાનસમ્યક ચારિત્રનો પ્રત્યક્ષ સંબંધ છે. ત્રણેના સમન્વય વિના મોક્ષ મળે જ નહીં. જ્ઞાનરૂપ આત્માના તત્ત્વાર્થ શ્રધ્ધાન્ પૂર્વક જ સામાયિક-સમતાભાવ રૂપ ચારિત્ર હોઈ શકે છે. * કહ્યું પણ છેકે ક્રિયા વગરનું જ્ઞાન નકામું છે. અને અજ્ઞાની આત્માની ક્રિયાનિષ્ફળ છે. હવે જો માત્ર જ્ઞાન વડેજ મોક્ષ માની લેવાય તો કેવળજ્ઞાનની પ્રાપ્તિની બીજીજ ક્ષણે મોક્ષ થવો જોઈએ. એક ક્ષણ પણ સંસારમાં રહેવાનું, તીર્થ પ્રવર્તન અથવા ઉપદેશાદિ પ્રવૃત્તિ કરવાનું થઈ જ ન શકે. Page #13 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પણ તે સંભવ નથી. જેમ દીવો પણ બળી જાય અને અંધારું પણ રહી જાય તે બની શકે અરું? તેમ અહીં પણ જ્ઞાન માત્રથી મોક્ષ થતો હોય તો પૂર્ણજ્ઞાન થઇ જાય અને મોક્ષ પણ ન મળે તેવું બની શકે ખરું? પણ પૂર્ણજ્ઞાન થયા બાદ પણ કેટલાંક કર્મો બાકી રહે છે. જેના ક્ષય વિના મોક્ષ મળતો નથી. જયાં સુધી તે કર્મો બાકી છે ત્યાં સુધી તીર્થ પ્રર્વતન-ઉપદેશાદિ પ્રવૃત્તિ ચાલુ રહે છે. હવે વિચારો કે બાકી કર્મોનો ક્ષય જ્ઞાનથી થવાનો કે અન્ય કોઇ કારણથી? જ્ઞાનતો પૂર્ણત્વ પામી ગયું. બીજા કર્મોનો ક્ષય અન્ય કારણથી થવાનો છે. તે અન્ય કારણ એ સમ્યક્ ચારિત્ર. જો માત્ર જ્ઞાનથી મોક્ષ થતો હોય તો જૈનધર્મ સર્વ સ્વીકૃત જ બની જાય કેમ કે ચારિત્ર પાલનની જરૂર જ ન રહે. જંગલમાં ભૂલા પડેલા માનવીને ભોમીયો રસ્તો દેખાડે છે, ત્યા ભોમીયો માર્ગનું જ્ઞાન ધરાવે છે. હવે તે ભોમીયાના જ્ઞાન મુજબ ચાલશે-વર્તન ક૨શે તો લક્ષ્ય સ્થાને પહોંચશે. તે રીતે સમ્યક્ જ્ઞાન હોય પણ જ્ઞાન મુજબનું આચરણ સમ્યક્ ન બને ત્યાં સુધી મોક્ષ થતો નથી. સમ્યક્ દર્શન હોય ત્યાં સમ્યક્ જ્ઞાન અવશ્ય સહચારી હોય છે તે મંતવ્યાનુસાર સમ્યજ્ઞાન હોય ત્યાં સમ્યગ્દર્શન હોવાનું જ. જો તત્ત્વાર્થ ભાષ્યનો મત લઇએ તો -‘‘પૂર્વના ગુણની પ્રાપ્તિ હોય તો ઉત્તરના ગુણ પ્રાપ્તિ હોય કે ન પણ હોય. પરંતુ ઉત્તર ગુણની પ્રાપ્તિ થતા પૂર્વના ગુણની પ્રાપ્તિ અવશ્ય હોય.’' એ કથન મુજબ પણ સમ્યક્ જ્ઞાન હોય ત્યાં સમ્યક્દર્શન હોવાનું જ છે. આ બંને મતથી પણ કદાચ જ્ઞાનની શ્રેષ્ઠતાનો વિચાર આવી શકે. તો ત્યાં પણ એ જ સમાધાન છે કે અહીં જ્ઞાન સાથે આપોઆપ દર્શનનું સાહચર્ય તો સ્વીકારાઇજ જાય છે. તેથી ફકત જ્ઞાનની શ્રેષ્ઠતા પૂરવાર થશે નહી. વળીતેરમાં ગુણ સ્થાનકે જ્ઞાન તો પૂર્ણ જ હશે છતાં મોક્ષ નથવામાં અ-યોગ રૂપ ચારિત્રની પૂર્ણતા જ બાકી રહેવાની. માટે માત્ર જ્ઞાનને મોક્ષનું પૂર્ણ સાધન ગણી શકાય નહીં. પ્રશ્નઃ-સમ્યક્ દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રમાં ઉત્તરની પ્રાપ્તિ થતા પૂર્વના ગુણોનો લાભ નિશ્ચિત હોવાનો જ. તો સમ્યક્ ચારિત્ર ને જ મોક્ષનું શ્રેષ્ઠ સાધન શા માટે નથી ગણતાં? સમાધાનઃ- પ્રથમ તો આ પ્રશ્ન થકી જ સમ્યક્ દર્શન અને સમ્યક્ જ્ઞાન ના અસ્તિત્ત્વનો સ્વીકાર થઇ જાય છે. પરિણામે ત્રણે સાધનોનો સમન્વય સ્વીકૃત બની જ જવાનો. બીજી વાત એ છે કે તત્ત્વની શ્રધ્ધા હશે તો જ્ઞાન પણ સંગત બનશે, અને દર્શન-જ્ઞાન બંને સાધન શુધ્ધ હશે તો પરિણામે ચારિત્ર પણ સમ્યક્ બનશે. તેથી ચારિત્ર હોય ત્યાં દર્શન અને જ્ઞાન અવશ્ય હોય તે વાત જેટલી સત્ય છે, તેટલું જ એ સત્ય છે કે દર્શન અને જ્ઞાનની સભ્યતા પછી જ ચારિત્ર પણ સમ્યક્ બનવાનું. જીવ-અજીવ વગેરે તત્ત્વોની શ્રધ્ધા ન હોય, મોક્ષની માન્યતા જ ન હોય તેનું જ્ઞાન કદી સમ્યક્ બને નહીં. અને સમ્યક્દર્શન અને જ્ઞાન વિનાનો આત્મા કદી સમ્યક્ ચારિત્રી બનશે નહીં. તેથી માત્ર ચારિત્ર પણ મોક્ષનું સાધન બની શકે નહીં. આગળ વધીને કહીએ તો તેરમાં ગુણસ્થાનકે તો સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન પરિપૂર્ણ છે. કેમ કે કેવળ દર્શન કેવળજ્ઞાન થયેલા જ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્ર: ૧ વીતરાગભાવરૂપ ચારિત્ર પણ છે જે છતાં મનોયોગ-વચનયોગ-કાયયોગ ચાલુ હોવાથી અયોગીપણું ન હોવાથી તેટલે અંશે ચારિત્રની અપૂર્ણતા રહેવાની. તેથી અશરીરસિધ્ધિ એટલે કે મોક્ષ થશે નહીં. આ ત્રણે સાધનોની સમ્યફ પરિપૂર્ણતાથી જ મોક્ષ થઈ શકે. સૂત્રકારે આ ત્રણે સાધનોની સમન્વીતતા દર્શાવવા માટે જ [ રન જ્ઞાન વારિત્રા એ પૂર્વ પદ બહુવચનમાં અને મોક્ષમા: એક વચનમાં દર્શાવેલ છે. જ ત્રણે સાધનોનો સખ્તવીત વિચાર સમ્યગ્દર્શન ની સાથે સામાન્ય મતિ શ્રુતજ્ઞાન અવશ્ય રહે છે. પરંતુ વિશેષ સમ્યગ્દર્શન પૂર્વે સમ્યજ્ઞાન હોવું જરૂરી નથી. પરિપૂર્ણદ્વાદશાંગીશ્રુતજ્ઞાન પણ એજજીવનેઉત્પન્ન થાયછેજેને પહેલા સમ્ય દર્શન ઉત્પન્ન થઈ ચૂકયું હોય. મન:પર્યવ અનેવળજ્ઞાન પણ સમ્યક્રુષ્ટિજીવને જ ઉત્પન્ન થાય છે. એમ સમગ્રતયા જોતાં સમ્યગ્દર્શનનું જ્ઞાન કરતા પૂજયપણું સાબિત થયેલું છે માટે સૂત્રકારે પ્રથમ સમ્યગ્દર્શન મૂક્યું તે યોગ્ય જ છે. જ ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્તિ થવા છતાં પણ તે ભવે કે બીજે ભવે મોક્ષ પ્રાપ્તિ થાય જ તેવો નિયમ નથી. શ્રેણિક રાજા જેવા ક્ષાયિક સમકિત ત્રીજે ભવે મોક્ષે જશે. વળી કોઇભોગ સુખવાળા યુગલિક ભૂમિમાં જન્મ પામ્યા હોય તેવા ક્ષાયિક સમકિતી જીવ ચોથા ભવે પણ મુકિત પામે. પરંતુ પ્રત્યક્ષ પૂર્ણજ્ઞાની (કેવળ જ્ઞાની) તે જ ભવે મોક્ષ પામેછે [તેથી દર્શન કરતાં જ્ઞાનની પૂજયતા વિશેષ લાગે તો તેઓએ પ્રથમ ચારિત્રની પૂજયતા વિચારવી આમ છતાં દર્શનહોય તો જ જ્ઞાન સમ્યફ બને છે. માટે બીજા ક્રમે જ્ઞાન મુકયું તે પણ યોગ્ય જ છે. # ક્ષાયિક દર્શન જેમ અવ્યવહિત પણે તે જ ભવે મોક્ષનું કારણ બને તેવો નિયમ નથી તે રીતે ક્ષાયિક જ્ઞાન-પૂર્ણજ્ઞાન પણ અવ્યવહિત પણે ઉત્તર સમયે મોક્ષનો સંપાદક બને તેવો નિયમ નથી ત્યાર પછી અઘાતી કર્મોનો નાશ-અયોગ્ય પૂર્ણ ચારિત્ર વગેરેની અપેક્ષા રહેવાની જ છે. કેવળજ્ઞાન પણ બાકીની ચાર કર્મ પ્રવૃત્તિનો નાશ થાય ત્યારે મોક્ષ પ્રાપ્તિ થશે. ચૌદમાં અયોગી જ્વળી નામના ગુણઠાણા ને અંતે પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એત્રણેજઅવ્યવહિત પણે ઉત્તરકાળથનાર મોક્ષના સાક્ષાતકારણરૂપ છે. તેમજ દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેનું પૂજયપણું સમાન છે. ત્રણે રત્નો મોક્ષ માટે સમાન રૂપે જ સાધનભૂત છે. એક વખત સમ્યદર્શનની સ્પર્શના પામેલો જીવ વધુમાં વધુ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષે જવાનો. અનંત ભવોનો મૂળ સહિત નાશ કરવામાં સમ્યફદર્શન જ એકમાત્ર પ્રાથમિક સાધન છે. ત્યાર પછી તેમાં ગુણસ્થાનક પૂર્વમોહનીયનો ક્ષય થયા બાદ જ્ઞાનાવરણીયાદિનો સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ જ્ઞાનશબ્દ બીજા ક્રમે મુકયોકેમકેવળજ્ઞાનનોસંબંધમોહનીયજ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયએચારકર્મનાક્ષયસાથે છે. ત્યાંસમ્યજ્ઞાન પરિપૂર્ણબને છે. ચોથાશુકલધ્યાનના અંતિમ તબકકે સંપૂર્ણ કર્મક્ષયથી ક્ષાયિક ચારિત્ર પરિપૂર્ણ બનશે માટે ત્રીજા ક્રમે છે. એ રીતે સૂત્રમાં પરિપૂર્ણતાની અપેક્ષાએ ઉત્પન્ન થતા દર્શન-જ્ઞાન-ચારિત્રનો ક્રમ સર્વથા યોગ્ય અને દોષ રહિત છે. 13 અહીંદર્શન-જ્ઞાન અને ચારિત્રએ ત્રણે શબ્દોને કઠૂંસાધન કરણસાધન-ભાવસાધન એમ ત્રણે પ્રકારે સમજવા જોઈએ. જ કતૃસાધન:(૧)દર્શન - પતિ ત નમ્ અર્થાત્ જે તત્ત્વ શ્રધ્ધા કરે તે દર્શન. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)જ્ઞાન-ગાનતિ તિ જ્ઞાનમ્ અર્થાત્ જે તત્ત્વ શ્રધ્ધા કરે તે જ્ઞાન. (૩)ચારિત્ર-વરતિ જ્ઞાતિ વારિત્રમ્ અર્થાત જેઆચરણ કરેતે ચારિત્ર. કર્તુત્વસાધનનો સ્વીકાર કરવાથી જ્ઞાન-દર્શનચારિત્ર પર્યાયોથી પરિણત આત્મા જ જ્ઞાન-દર્શનચારિત્ર રૂપ હોય છે. જ કરણ સાધનઃ(૧)દર્શન - દૃશ્યતે મનેન ત નમ-જેના વડે શ્રધ્ધા થાય તે દર્શન. (૨)જ્ઞાન -સાયતે મને રૂતિ જ્ઞાનમ્ જેના વડે જણાય તે જ્ઞાન. (૩)ચારિત્રઃ- વીતિ અને તિ વરિત્રમ્ જેના વડે આચરણ થાય તે ચારિત્ર. કરણ સાધનની સ્વીકૃતિ વડે દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના ગુણો છે તેમ નક્કી થશે. * ભાવ સાધનઃ(૧)દર્શનઃ- દૃષ્ટિર્ડશનમ્ તત્ત્વ શ્રધ્ધા એ જ દર્શન. (ર)જ્ઞાન-જ્ઞાતિ જ્ઞનમ્ જાણવું તે જ્ઞાન. (૩)ચારિત્ર- વર વારિત્રમ્ આચરણ તે જ ચારિત્ર. ભાવ સાધનની સ્વીકૃતિ વડે તાત્પર્ય એ થશે કે આ ત્રણે ક્રિયા જ મોક્ષ માર્ગ છે. * સાધન-સાધ્ય સંબંધ પ્રશ્નઃ-આત્મિક ગુણોનો વિકાસ એજ મોક્ષ કહ્યો છે. વળી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સમક્યારિત્ર એ ત્રણ સાધન પણ આત્માના ખાસ ખાસ ગુણોનો વિકાસ છે. તો પછી મોક્ષ અને તેના સાધનમાં તફાવત શો રહે છે? અહીં સાધ્ય સાધનભાવ કઈ રીતે સમજવો? સમાધાન - સમ્ય દર્શન-જ્ઞાન અને ચારિત્ર ત્રણે સાધન પણ છે અને સાધ્ય પણ છે. તેથી મોક્ષ કે મોક્ષના સાધનમાં કોઈ તફાવત જણાશે નહીં. પણ અહીં જુદી રીતે વિવક્ષા કરશો તો સાધ્ય સાધનભાવ સ્પષ્ટ થશે. જો સિધ્ધ પરમાત્માની અપેક્ષાએ વિચારશો તો મોક્ષ અને દર્શનાદિ રત્નત્રયનો સાધ્યસાધન ભાવ રહેશે નહીં. કારણ કે તેઓએ સાધ્ય સિધ્ધ કરી લીધું છે. પરંતુ સાધક અવસ્થામાં આ ભેદ સ્પષ્ટ થઈ શકશે. સાધક આત્માને માટેદર્શન-જ્ઞાનચારિત્રત્રણે સાધન પણ છે. અને સાધ્ય પણ છે. દર્શન-જ્ઞાનચારિત્રત્રણેપદની આરાધનાપૂર્ણરત્નત્રયરૂપમોક્ષ આપશે. અર્થાત જયાં સુધી દર્શનાદિઆરાધના થકી આત્માના ગુણોનોક્રમિક વિકાસ કરવાનો છે ત્યા સુધી દર્શન-જ્ઞાન-ચારિત્રએ સાધન રૂપ છે. જયારેપૂર્ણ વિકાસ થઈ જાય ત્યારે તે જ ગુણો સાધ્ય સ્વરૂપ પૂર્ણ કરે છે. જેમ એક મીણબત્તી છે. તે સળગતી હોય તેમીણબત્તીવડે આપણી મીણબત્તી સળગાવીએ ત્યારે પહેલી મીણબત્તી સાધન થયું અને આપણી મીણબત્તી સાધ્ય થયું. તેમદર્શન-જ્ઞાનચારિત્ર એ ત્રણે સાધન રૂપ છે. અને આ જ સાધનો વડે સાધ્ય એવા નિજ-ગુણ પ્રગટાવવાના છે. જ અંતિમ ખુલાસોઃ- [રત્નત્રયનું ઐકય કઈ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેમાં લક્ષણો વડે કરીને ભેદ છે. જોવું, જાણવું અને આચરવું એમ ત્રણે ક્રિયાઓ તો સ્પષ્ટ રૂપે અલગ અલગ છે. તેથી ત્રણે મળીને એક માર્ગન થઈ શકે. ત્રણે માર્ગ અલગ જ હોવા જોઇએ ને? For Private & Pers Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧ સમાધાનઃ- કોળીયું દિવેટ અને તેલ એ પદાર્થો ત્રણ છે. ત્રણે ભિન્ન પદાર્થો મળીને એક દિવો બને કે નહીં? એ જ રીતે અહીં ત્રણે સાધન સ્પષ્ટ અલગ હોવા છતાં એક એવો આત્મદીપક કે આત્મ જયોતિ પ્રગટ કરે છે કે જે અખંડ ભાવથી એક માર્ગ બની જાય છે. બીજું દ્રષ્ટાંત લઈએતો વિભિન્ન રંગોથી બનેલું કપડું જેમ ચિત્રપટ બની જાય છે. તેમ વિભિન્ન ક્રિયાવાળા આ દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ સાધનોથી એક માર્ગ બને છે. U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ(१) दंसणिस्सनाणं, नाणेण विणा न हुन्ति चरगुणा अगुणिस्स नत्थि मुक्खो, नत्थि अमुक्खस्स निव्वाणं * ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯ ગાથા ૩૦ (२)तिविधे सम्मे पण्णत्ते तं जहा-नाणसम्मे दंसण सम्मे વરિત્તસખે જ સ્થાનાંગ સ્થાન ૩ ઉદ્દેશ૪ સૂત્ર ૧૯૪/૨ # તત્ત્વાર્થ સંદર્ભદર્શનપદ - વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧-સૂત્ર ર-૩ જ્ઞાનપદ - વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧-સૂત્ર થી ૩૩ ચારિત્ર પદ - વિશેષ ચર્ચા અધ્યાયઃ૯ સૂત્ર ૧૮ મોક્ષ - વિશેષ ચર્ચા અધ્યાયઃ૧૦ સૂત્ર ૩-૪ [9] પદ્ય(૧) મુકિતમંદિર ગમનકરવા, માર્ગ વીરે ઉપદિશ્યો શ્રવણ કરીને ભવ્યજીવ, દયમાંહે સદ્યો સાચી શ્રધ્ધા જ્ઞાન સાચું, ચરણ સાચું આદરો શિથિલ કરીને કર્મબંધન મુકિતમાર્ગે સંચરો સર્વે ભૌતિક લાલસા જતી રહે જાગે મુમુક્ષા તથા લાવે જ્ઞાનશું વીતરાગી પણની પાકી પરાકાષ્ટાતા કર્મોક્ષીણ થતાં વિકાસ વધતા આત્માતણી પૂર્ણતા તે છે મોક્ષ સ્વરૂપ જે ભવિજનો જે માર્ગને ઝંખતા. U [10]નિષ્કર્ષ જીવો જગતમાં જે દુઃખ ભોગવી રહ્યા છે. તેનું કારણ પોતાના સ્વરૂપની ભ્રમણા,અજ્ઞાન દશા છે. જેનેમિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન કહેવાય છે. જીવે પોતાનીઆદશા પોતાની મેળે જ કરી છે. જો હવે શાશ્વત સુખની ઇચ્છા હોય તો સમ્યદર્શનાદિ પ્રગટ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ સૂત્ર શાશ્વત સુખ માટે શ્રધ્ધાળુ બનવા, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા અને પ્રશસ્તક્રિયા કે આચરણ કરવાનું જણાવે છે. _ _ _ _ _ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અધ્યાય- ૧ સૂત્રઃ ૨ [1]સૂત્રહેતુઃ -આ સૂત્ર સમ્યગ્દર્શનનું લક્ષણ-સ્વરૂપ અથવા વ્યાખ્યા પ્રગટ કરે છે. [] [2]સૂત્ર:મૂળ:-તત્ત્વાર્થાન્દ્રાનું સમ્યનિમ્ [] [3]સૂત્રપૃથ-તત્વાર્થ श्रद्धानम् सम्यक् दर्शनम् [] [4]સૂત્રસારઃ-(૧)તત્ત્વરૂપ [જીવ-અજીવાદિ] પદાર્થોની શ્રધ્ધાતે સમ્યગ્દર્શન. (૨)તત્ત્વરૂપી નિર્ણિત કરાયેલ વાસ્તવિક અર્થોનું શ્રધ્ધાન તે સમ્યદર્શન. ] [5]શબ્દજ્ઞાનઃ તત્ત્વ-તત્ત્વ,જીવ-અજીવ-આશ્રવ આદિ સાત. અર્થ-અર્થ, જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય શ્રદ્ધાન્-વિશ્વાસ,આદર, જેની શ્રધ્ધા કરાય તે. સમ્ય વર્શન-સમ્યક્દર્શન [જુઓ સૂત્ર ૧:૧] [] [6]અનુવૃત્તિ:- આ સૂત્રમાં કોઇ સૂત્રની અનુવૃત્તિ નથી. [7]અભિનવટીકાઃ-તત્ત્વાર્થ શ્રધ્ધાન્ એવા સમ્યગ્દર્શનના લક્ષણમાં તત્ત્વ અર્થ અને શ્રધ્ધાન્ ત્રણ શબ્દોને સૂત્રકારે વણી લીધા છે. જેમાં સર્વ પ્રથમ રહેલા તત્ત્વ શબ્દમાં જે તત્ શબ્દ છે તે સર્વનામ છે.. અને પ્રત્યેક સર્વનામ સામાન્ય અર્થના વાચક હોય છે. તેને ભાવ અર્થમાં ‘‘ત્વ’’ પ્રત્યય લાગેલો છે. એટલે કે સર્વિંગણમાં રહેલો તત્ શબ્દ + તદ્વિતનો ભાવ પ્રત્યેય ત્વલાગી બન્યું, જે ભાવ સામાન્ય વાચી શબ્દ થયો. તેથી પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ તત્ત્વ વડે કહી શકાય છે. .. તત્ત્વ કયા કયા છે તે આ અધ્યાયના સૂત્રઃ૪માં જણાવેલ છે તે મુજબ જીવ-અજીવઆશ્રવ-બંધ-સંવર-નિર્જરાં-મોક્ષ એ પ્રમાણે સાત તત્ત્વો ભે. બીજી રીતે દેવ-ગુરુ-ધર્મ એ ત્રણે ને જ તત્ત્વ ભૂત ગણ્યા છે. બંને વ્યાખ્યામાં તત્ત્વ એટલે ભાવથી નિશ્ચિત કરાયેલ’' એ અર્થ કહેવાય છે. ભાવથી એટલે પોતાની જ રૂચિ-સમજ (પ્રતિપત્તિ) વડે જે નિશ્ચય કરાયો હોય તે સમજવો. માતા-પિતા વગેરેના દાક્ષિણ્યથી કે ધન આદિના લાભની અપેક્ષા વડે કરાયેલ નિશ્ચય ભાવથી માવત: કરાયેલો સમજવો નહીં. તત્ત્વની બીજી વ્યાખ્યા મુજબ નિળ પન્નતંતત્ત જે રાગ દ્વેષ રહિત અર્હત્ એવા જિનેશ્વરે ભાખ્યુ તે જ તત્ત્વ. અવિપરીત ભાવ વ્યવસ્થા વાળા નિયત કરાયેલા જીવ વગેરે તત્ત્વોને તત્ત્વો જાણવા. તત્ત્વ શબ્દ સાથે જોડાયેલો બીજો શબ્દ અર્થ છે. અર્થ એટલે માનવું અથવા નિર્ધારણ કરવું. અહીં તત્ત્વ ને જ અર્થ રૂપે સ્વીકારવા માટે ત વ સર્વાં વાક્ય મુકી દીધું. જેમ કે જીવએટલે ઉપયોગ લક્ષણ વાળો જીવ તે તત્ત્વ છે. જીવ તત્ત્વ ઉપયોગ લક્ષણવાળા અર્થમાં સ્વીકારવું કે નિશ્ચય કરવો તે અર્થ. જ સમગ્ર જેતત્ત્વાર્થશબ્દબન્યોતેના અર્થનેસ્પષ્ટ કરતાં જણાવેછેકેતત્ત્વાર્થએટલે જે પદાર્થ જે રૂપમાં રહેલો છે તે પદાર્થ ને તે રૂપથી જ ગ્રહણ કરવો. મતલબ કે વસ્તુનું યર્થાથ ગ્રહણ થવું. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અધ્યાયઃ ૧ સૂત્ર ૨ તત્ત્વોના અર્થ અથવાતત્ત્વ (પદાર્થ કે વસ્તુ) નાસ્વ-રૂપ સહિત જે અર્થનું નિવારણ કેનિશ્ચય કર્યાબાદમહત્વનું પાસું છે શ્રધ્ધાનનું શ્રધ્ધાન શબ્દની વિચારણા કરણ-કર્મ-ભાવ ત્રણે રૂપે કરવાની છે. જેના દ્વારા શ્રધ્ધાનું થાય છે, જેની શ્રધ્ધા કરાય છે. તત્ત્વાર્થની રૂચિકે પ્રીતિ તે શ્રધ્ધા છે. તત્ત્વરૂપ અર્થોનું શ્રધ્ધાન અથવા તત્ત્વરૂપી અર્થોનું શ્રધ્ધાન કરવું તે તત્ત્વાર્થ શ્રધ્ધાનું કહેવાય છે. પરમઅર્થભૂત એવા જીવાદિ પદાર્થો કે વિતરાગ સર્વજ્ઞ ભાષિત વચનો પરત્વે રૂચિ-પ્રીતિ. સામાન્ય કે વિશેષ જ્ઞાનપૂર્વકની જીવાદિ તત્ત્વોની શ્રધ્ધા અથવા જીવાદિક પદાર્થોની હેય-ઉપાદેય-શેય પરિસ્થિતિ મુજબ આદરવા યોગ્ય-છોડવા યોગ્ય કે માત્ર જાણવા યોગ્ય પદાર્થોની નિશ્ચય પૂર્વકની શ્રધ્ધા તે તત્ત્વાર્થ શ્રધ્ધાનું. સમ્યક દર્શન પદ અધ્યાયઃ૧ સૂત્રઃ૧ માં વિવક્ષા કરાયેલી જ છે. તે મુજબ સમ્યફ શબ્દ પ્રશંસા કે પ્રશસ્ત અર્થનો વાચ્ય છે જે પદાર્થ જેવો છે તેવા જ રૂપે જાણવો પણ મિથ્યા અર્થાત વિપરિત રૂપે ન સમજવો. જેમ જીવને અજીવન માનવા કે સુદેવને જ સુદેવ સ્વરૂપે જાણવા તે સમ્યક અર્થ થયો. આ શબ્દ અહીં દર્શન સાથે જોડાયેલા છે. તેથી દર્શન શબ્દનો અર્થ પણ સમ્યફ રૂપે જ વિચારવાનો છે. સામાન્ય અર્થમાં તો તત્ત્વોની શ્રધ્ધાતે જસમ્યગ્દર્શન કરી દિીધું. વિશેષથી સ્પષ્ટતા કરતા કહી શકાય કે દર્શન મોહનીયના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમ થકી ઉત્પન્ન થયેલી તત્વની રૂચિ કે સત્યની પ્રતિતી. જેના વડે છોડી દેવા યોગ્ય અને સ્વીકારવા યોગ્ય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય તે સમ્યગ્દર્શન. જ તત્ત્વાર્થ શ્રધ્ધાનું રૂપ સમ્યગ્દર્શન આત્માનો સૂક્ષ્મ ગુણ છે. જેને કેવળી ભગવંત સિવાયના છદ્મસ્થ જીવો જોઈ શકતા નથી. તેથી સમ્યગ્દર્શનના અનુમાન માટે શાસ્ત્રકાર મહર્ષિ પાંચ લક્ષણો જણાવે છે. આ પાંચ ચિહ્ન જોઇને સમકિતી હોવાનું અનુમાન થઈ શકે. (૧)પ્રશમ-ક્રોધ-માન-માયા-લોભ રૂપ કષાયોનું મંદપણું. અનંતાનુબંધી કષાયોનો અનુદય તેને શમપણું કહે છે. બીજા અર્થમાં કષાય વૃત્તિ અને વિષયતૃષ્ણાનું શમી જવું તે પ્રશમ. (૨)સંવેગ-મોક્ષની અભિલાષા તે સંવેગ. જૈન પ્રવચન અનુસાર નરકાદિ ગતિને જાણવાથી જે ભય ઉત્પન્ન થાય છે. તેવા જીવ, પોતાના કર્મોદય વડે નારક-તિર્યંચ-મનુષ્ય આદિમાં પ્રાપ્ત થતાં શારીરિક-માનસિક મહદ્ દુઃખો હવે ન થાય કે ન ભોગવવા પડે તેવા વિચારથી હું પ્રયત્ન કરું તેમ ચિંતવે તેને સંવેગનું લક્ષ્ય સમજવું. (૩)નિર્વેદઃ- જેના ચિત્તમાં સંસારરૂપી કારાગૃહનું વર્જન કરવામાં તત્પર એવી બુધ્ધિ હોય તેને નિર્વેદ લક્ષણ સમજવું. પરમાત્માના ઉપદેશ વચનથી સંસાર-શરીર-ભોગ ત્રણે વિષયમાં કંટાળો ઉત્પન્ન થવો. (૪)અનુકંપા-સંસારના બધા પ્રાણીઓ પરત્વે કરુણા ભાવનાતે અનુકંપા, દીન દુઃખી દારિદ્રને પામેલા પ્રાણીઓના દુઃખોનું નિવારણ કરવાની નિરંતર ઇચ્છા તે અનુકંપા. આગળ વધીને ત્યાં સુધી કહ્યું કે સુખના અર્થી અને દુઃખ નિવારણાર્થી જીવોને મારા વડે અલ્પ પીડા પણ ન પહોંચે એવું ચિંતવી કરણાર્દ દય વડે વર્તતા હોવું તે અનુકંપા. (૫)આસ્તિક્યઃ- જિનેશ્વર પરમાત્માએ ભાખ્યું છે તેજ નિઃશક સત્ય છે એવી દઢ આસ્થાવિશ્વાસ, તે આસ્તિક્ય. જીવાદિ પદાર્થો જે સ્વરૂપે અરિહંતાદિકે બતાવ્યા છે તે તેમજ છે. અથવા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આત્મા છે-નિત્ય છે વગેરે જેની મતિ છે તે આસ્તિક. તેનો ભાવ કે પરિણામવૃત્તિ તે આસ્તિક્ય. જ આ પાંચ ચિહ્નોનોક્રમ પડ્યાનપૂર્વી સમજવો. પ્રથમ આસ્તિક્ય પછી અનુકંપાનિર્વેદ-સંવેગ-પ્રશમ. આવો ક્રમ પ્રધાનતાની અપેક્ષાએ છે. આસ્તિક્યથી અનુકંપા પ્રધાન છે. અનુકંપાથી નિર્વેદ પ્રધાન છે એમ ઉત્તરોત્તર ક્રમશ:પ્રશમ ગુણ પ્રધાન હોવાથી સર્વ પ્રથમ પ્રશમ ગુણ લખ્યો છે. અલબત્ત આ ગુણો જિનવચનાનુસારી હોય તે મહત્વનું છે. જિનવચનને નહીં અનુસરતા એવા પ્રશમાદિ ગુણો પરમાર્થથી ગુણોજનથી એટલે મિથ્યાદ્રષ્ટિમાં આગુણો હોય તેમ જણાય તો પણ તેને સમ્યફ ન મનાય. • તત્ત્વાર્થ શ્રધ્ધાનમ્ અનને સમ્યગ્દર્શનમ્ બંને સમાનાધિકરણ વાળા છે ત્યાં અગ્નિથી ધુમાડો જુદો છે તેવી રીતે આ બંને ભિન્ન છે તેવો ભેદ કરવો નહી. પણ જેમ અગ્નિ અને ઉષ્ણત્વમાં સમાનતા છે તેમ તત્ત્વાર્થ શ્રધ્ધાનું અને સમ્યગ્દર્શન સમાન ગણવા. જ તત્ત્વ અને અર્થમાં અનેકાન્ત મત મુજબ થોડો ભેદ છે અને થોડો અભેદ છે તેવો મત સ્વીકારીએ તો પ્રશ્ન થશે કે માત્ર તત્વ શ્રદ્ધાનું કે મર્ધ શ્રદ્ધાનું જ લખવું જોઇએ ને? પણ આ શંકા અયુકત છે. કેમ કે માત્ર તત્ત્વશ્રધ્ધાન્ થી “માત્ર સ્વરૂપ કે ભાવ” એવો અર્થ જ ગ્રહણ થશે અને અર્થ શ્રધ્ધાનું કહેતા બધાં જ પ્રકારના અર્થો ગ્રહણ કરવા પડશે. મતલબ એકાન્ત પક્ષનું ગ્રહણ થશે. માટે બંને લેવા જરૂરી છે. સૂત્રસારાંશ - તત્ત્વાર્થ શ્રધ્ધાનુ એવું ન લખે તો પણ સમ્યગ્દર્શન શબ્દનિરુકિત સામર્થ્ય વડે સ્પષ્ટ છે, છતાં આ સુત્ર બનાવવામાં આવ્યું તે સમજવા યોગ્ય છે. સમ્યક્નો અર્થ પ્રશંસા થયો. દર્શનનો સામાન્ય અર્થ “જોવું” થાય છે. આ બે શબ્દો ભેગા મુકવાથી સમ્યગ્દર્શનનો પારિભાષિક અર્થપ્રાપ્ત થતો નથી. નિરૂકતિથી તો “સારુ જોવું” એવો અર્થ નીકળશે. આવો દર્શનોપયોગતો અભવ્ય જીવોને પણ જ્ઞાનની પૂર્વેહોય છે. આવો કોઇ વિપરીત અર્થ ન થાય તે માટે તત્ત્વથી નિર્તીત થયેલા અર્થોનું શ્રધ્ધા તે સમ્યગ્દર્શન ગયું દુશ ધાતુનો સામાન્ય અર્થ “જોવું' એ આબાલ-ગોપાલ પ્રસિધ્ધ છે. એટલે પ્રશસ્ત અર્થ સ્વીકારતા “સારી રીતે જોવું'' અર્થ નીકળે પણ અહીં શબ્દ નિરુકિત સ્વીકાર્ય નથી. તેમ કરતા અતિ વ્યપ્તિ દોષ લાગે છે અને મિથ્યાત્વી દ્વારા થતું પ્રશસ્ત દર્શન પણ સમ્યગ્દર્શન ગણશે.. તેથી બધાં દાર્શનિકે માનેલી પારિભાષિકનિયુકિત જ સ્વીકારવી પડશે. કેમકે વ્યાઘ્ર ની શાબ્દિક વ્યુત્પત્તિ તો વિશેષ પ્રકારે સુંઘવાવાળો અને જેનુંછીત ફત એટલે ગમન કરવા વાળો જ થવાની પણ આપણે ગૌ નું બળદ/ગાય જ લઈએ છીએ તેમ અહીં પારિભાષિક અર્થલેતા “તત્ત્વાર્થ શ્રધ્ધા એ સમ્યગ્દર્શન'' અર્થજ લેવાનું સૂત્રકાર સૂચવે છે. કોઈ કહેશે કે પ્રતિમાજીનું દર્શન પણ મોક્ષનું કારણ પણું જણાવે છે. મોક્ષમાર્ગના હિસાબે તો દર્શનનો આ અર્થ પણ લેવો જોઈએ. તેમને એટલું જ કહેવું કે તત્ત્વાર્થ શ્રધ્ધાન રહિત કોરા દર્શનથી મોક્ષમાર્ગ કહેશો તો સમવસરણમાં બેઠેલા અભવ્ય ને પણ મોક્ષ પ્રાપ્તિ થવાની તેમ સાબિત થશે કેમકે ત્યાં તો સાક્ષાત્ અર્હત દર્શન થવાનું. તત્ત્વાર્થને બદલે માત્ર શ્રધ્ધાનું કેમ ન મુકયું? માત્ર શ્રધ્ધાનું લખે તો અનર્થોનું શ્રધ્ધાનું Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩ પણ સમ્યગ્દર્શન બની જશે અને અર્થ શ્રદ્ધાને એમ સૂત્ર લખે તો પણ અધુરું છે. કેમ કે ત્યાં કાલ્પનિક અર્થોનું શ્રધ્ધાનું પણ સમ્યગ્દર્શન બની જશે. એટલેમર્થ શબ્દ પૂર્વે તત્ત્વવિશેષણ મૂકયું છે. વળી માત્ર તેવું શ્રદ્ધાનું લખે તો પણ અનેકમતો ઉભા થશે. તત્ત્વનું શ્રધ્ધાનું ગણવું. તત્ત્વમાં શ્રધ્ધાનું ગણવું-તત્ત્વ કરીને શ્રધ્ધાનું ગણવું એવી અતિ વ્યાપ્તિ થશે. “તત્ત્વાર્થ' શબ્દ લેતા તત્ત્વ અને અર્થ બંને સ્પષ્ટ થશે. જેમકે જે જે સ્વભાવથી જીવવગેરે ભાવ વ્યવસ્થિત થતા હોય તે જ સ્વભાવ [ગુણધર્મ વડે તે જણાતા હોવાથી તે બધાં તત્ત્વાર્થ-છે. તત્ ના ભાવથી નિત કરાયેલા અર્થતે તત્ત્વાર્થ છે. તદ્ નો સંબંધ વેત્ સાથે છે. તિથી કહેતા જેથીનું અનુસંધાન જોડાઈ જ જવાનું “જે જીવ-અજીવ આદિ સ્વભાવોથી પદાર્થ પોતપોતાના સ્વરૂપે સ્થિત થઈ રહ્યા છે. તે જ સ્વભાવોથી પ્રમાણનય દ્વારા જાણેલો જે ભાવ તે તત્ત્વાર્થ છે.” આ તત્ત્વાર્થનું શ્રધ્ધાન્ એટલે કે રૂચિ-વિશ્વાસ તે સમ્યગ્દર્શન છે. U [8] સંદર્ભ$ આગમ સંદર્ભतहियाणं तु भावाणं सब्भावे उवएसेणं ભાવે સદહતસ સમ્પતિ તે વિયાદિયે--ઉત્તરાધ્યયન અધ્યયન-૨૮ ગાથા-૧૫ તત્ત્વાર્થ સંદર્ભઃતત્ત્વ - વિશેષ સ્પષ્ટતા અધ્યાય:૧ સૂત્રઃ૪ સમ્યગ્દર્શન-ઉત્પત્તિ અધ્યાયઃ ૧ સૂત્ર:૩ U [9]પદ્યઃ(૧) તત્ત્વભૂત પદાર્થ કેરી, રુચિ અંતર વિસ્તરે. એ શુધ્ધ દર્શન પ્રગટ થાતાં, ભવિક ભવથી નિસ્તરે. (૨) જૈનો તત્ત્વ તણા સદા ખરખરે રૂપે જ જોડેલ છે. તેની રુચિ યથાર્થ રૂપ સત તે સાચું જ છે દર્શન. 1 [10]નિષ્કર્ષ સાચી શ્રધ્ધા એ જીવ ના મુખ્ય ગુણને સ્થિર કરવાનું કે વિકસાવવાનું સાધન છે. આત્માની પરમોચ્ચે દશા પામવા કે જન્મ જરા મૃત્યુ આદિ અનંત દુઃખમય સંસારથી વિરમવા માટે આવતત્ત્વાર્થશ્રધ્ધા અર્થાતયર્થાથ પદાર્થોની રુચિકેળવવી જરૂરી છે તેમ આ સૂત્રનિર્દેશ છેઃ શુધ્ધ આસ્તિક્તા પ્રાપ્ત કરી-જીવન કરુણામય બનાવીસંસાર પરત્વેના કંટાળા પૂર્વક-મોક્ષની અભિલાષા વડે પ્રશમ ગુણની પ્રાપ્તિ થવી તે જ આ સૂત્રનો નિષ્કર્ષ છે. S S S S T US અધ્યાયઃ ૧ સૂત્રઃ૩) U [1]સૂત્રરંતુ આ સૂત્રસમ્યગ્દર્શનની ઉત્પત્તિના નિમિત્તો જણાવે છે. આત્મામાંથી સમ્યગ્દર્શન કઈ રીતે પ્રગટે તેનો નિર્દેશ કરે છે. [2] સૂત્રમૂળ-તનિધિયામાદા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિને ટીકા [3] સૂત્રઃ પૃથક-તત્ નિસાત્ ધિામાત્ વા 1 [4]સૂત્રસાર-તે સિમ્યગ્દર્શન નિસર્ગથી (સ્વભાવિક) અથવા અધિગમથી (બાહ્યનિમિત્ત-ઉપદેશાદિથી) [ઉત્પન્ન થાય છે [5]શબ્દજ્ઞાનઃતતે, સમ્યગ્દર્શન નિસ-સ્વાભાવિક, આપમેળે ધિરામ-બાહ્ય નિમિત્ત, વા-વિકલ્પ [6]અનુવૃત્તિઃ- તત્વાશ્રદ્ધાને સમૃર્શન ૧-૨ સૂત્રથી સમૃદ્ધ ની અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે. I [7]અભિનવટીક-સૂત્રમાં સૌપ્રથમ શબ્દમૂલછે. વ્યાકરણ પધ્ધતિ મુજબઅહીં સૂત્રકાર મહર્ષિસૂત્રનીલાઘવતામાટે આ રીતે ઉપરોક્ત સૂત્રોના અનુવૃત્તિ ગ્રહણ કરે છે. તેથી તત્ શબ્દ દ્વારા અનન્તર કહેવાયેલ સૂત્ર ૨ માંથી સગર્શન શબ્દનું ગ્રહણ કરવાનું છે. જ મૂળસૂત્રમાં પાંચમી વિભકિતવાળા બે પદ મુકેલા છે. એટલે (ઉત્પન્ન થાય છે, તે ક્રિયા અધ્યાહાર સમજવી. સૂત્રમાં વ્યાકરણ નિયમાનુસાર જે પદ નથી હોતા તેને બીજા સૂત્રોથી પણ ગ્રહણ કરાય છે. તેમજ મસ્તિ પતિ પદને વર્તત એવા ક્રિયાપદો તાત્પર્યબળથી શબ્દબોધ કરાવવા માટે અધ્યાહાર કરવામાં આવે છે. (૧)નિસર્ગ જે સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પૂર્વના સંસ્કાર કે આત્માની તથા ભવ્યતાના યોગે સહજપણે આપોઆપ આત્મામાં પ્રગટ થાય તે નિસર્ગજ ગણાય. (૨)પ્રાણીઓને તીર્થંકરાદિ ઉપદેશ દાન વિના આપમેળે જ કર્મનો ઉપશમ કે ક્ષય થવાથી આત્મામાં જે ઉત્પન્ન થાય તે નિસર્ગ સમ્યગ્દર્શન ગણાય. જ નિસર્ગશબ્દના સ્વભાવ-પરિણામ અપરોપદેશ એવા સમાનઅર્થવાળાપર્યાયવાચી શબ્દો છે. હવે બાહ્ય નિમિત્ત વિના સ્વભાવથીજ પરિણામ વિશેષથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન નિસર્ગજ કહેવાય છે. - જ્ઞાનદર્શન રૂપ ઉપયોગવાળો જીવ અનાદિકાળથી સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. તે જે કર્મોનો આશ્રવ કરે છે. તે કર્મોનો બંધ-નિકાચના-ઉદય-નિર્જરા વગેરે અપેક્ષાએ જીવ નારકી-તિર્યંચ-દેવ-મનુષ્ય ચાર ગતિમાં ભટકે છે. અને શુભ અશુભ કર્મોને ભોગવે છે. ત્યારે તે જીવ જ્ઞાન દર્શન ઉપયોગ રૂપ સ્વભાવને કારણે એવા અધ્યવસાયો [મન પરિણામ પ્રાપ્ત કરે છે કે તેના પરિણામ વિશેષથી ક્યારેક અપૂર્વકરણ થકી બાહ્ય નિમિત્ત વિના તે જીવને સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે. તે સમ્યગ્દર્શન નિસર્ગજ કહેવાય છે. આવા જીવોને અનાદિ મિથ્યાદ્રષ્ટિપણામાં જ એવા પ્રકારની તથા ભવ્યતાના યોગે કર્મો ખપતા ખપતા બાહ્ય નિમિત્ત વિના આત્માના કરણ-બળ-પુરુષાર્થ વિશેષથી આવું નિસર્ગ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. (૨)અધિગમ (૧) જે સમ્યગ્દર્શન પરના ઉપદેશ, દેવ-ગુરુ જિનપ્રતિમા, જૈન શાસ્ત્ર આદિ બાહ્ય નિમિત્તોથી ઉત્પન્ન થાય તને અધિગમજ કહેવાય. Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩ ૧૭ (૨)તીર્થંકરાદિ ઉપદેશ સહિત બાહ્ય નિમિત્તોની અપેક્ષાપૂર્વક કર્મનો ક્ષય કે ઉપશમ થવાથી જે આત્મામાં પ્રગટ થાય તે અધિગમ સમ્યગ્દર્શન કહેવાય. (૩)પરોપદેશ આદિબાહ્ય નિમિત્તથી જે પરિણામવિશેષથવાથી આત્મામાં પ્રગટ થાય છે તેને અધિગમ સમ્યગ્દર્શન કહે છે. અધિગમના અભિગમ-આગમ-શ્રવણ-શિલા-ઉપદેશ વગેરે સમાનાર્થી પર્યાયવાચી શબ્દો છે. જ અધિગમ:- અધિક જ્ઞાન બીજાના નિમિત્ત થકી ઉત્પન્ન થાય છે. તેથી પરનિમિત્ત રૂપ અધિક કહેવાય છે. આવું અધિક જ્ઞાન કે રુચિ તે અધિગમતા. # અભિગમ:-ગુરુમુખેથી અથવા ગુરુની અભિમુખતાના આલંબન વડે જે જ્ઞાન થાય તે અભિગમ. છે આગમ -પૂર્વ પુરુષપ્રણિત,પૂર્વાપર વિરોધ શંકા રહિત એવા વ્યવસ્થિત વર્ણ-પદ વાકયના સમૂહના આલોચનથી થતી તત્ત્વ રુચિ તેઆગમ. સંક્ષેપમાં આગમ એટલે શાસ્ત્ર. ૪ શ્રવણ -કાન વડે જે સાંભળવું તેના થકી ઉત્પન્ન થાય તે શ્રવણ. $ નિમિત્તઃ-પ્રતિમાજી વગેરે જે જે સમ્યગ્દર્શન ઉત્પત્તિ માટે બાહ્ય વસ્તુ છે તે તે સર્વે નિમિત્તો જ ગણવા. તેના થકી ઉત્પન્ન થતું નિમિત્ત સમ્યગ્દર્શન ગણવું. # શિક્ષાઃ- આપ્ત પ્રણીત ગ્રન્થના પુનઃપુનઃ અભ્યાસ વડે જે થાય તે શિક્ષા સમ્યગ્દર્શન. $ ઉપદેશઃ- જિનેશ્વર પરમાત્માની જેમ ગુરુ દેવો દ્વારા જે દેશના કથન થાય તે ઉપદેશ. આ સાત ભેદ અથવા અન્ય કોઈ બાહ્ય નિમિત્ત થકી તત્ત્વાર્થ -જીવાદિ પ્રત્યે જે રુચિ પ્રસરવી તે અધિગમ સમ્યગ્દર્શન સમજવું. જ જગતના પદાર્થોને યથાર્થ રૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક બને પ્રકારની અભિલાષમાંથી જન્મે, પણ ભૌતિક સાંસારિક લાલસા માટે થતી તત્ત્વ જિજ્ઞાસા સમ્યગ્દર્શન નથી. કેમ કે તેમાં પરિણામે મોક્ષ પ્રાપ્તિ લક્ષ્ય નથી. જયારે આધ્યાત્મિક વિકાસ હેતુથી મોક્ષના લક્ષ્ય પૂર્વક તત્ત્વનિશ્ચયની જે રુચિ થવી તે જ સમ્યગ્દર્શન છે. જેમાં શેયમાત્રને તાત્ત્વિકરૂપે જાણવાની અને હેય માત્રને છોડી દેવાની તેમજ ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિ-તેવા પ્રકારનો આત્મ પરિણામ એ નિશ્ચયસમ્યક્ત છે. જયારે રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વ નિષ્ઠા એ વ્યવહાર સમ્યગ્દર્શન છે. તેમાં આંતરિક કારણો સમાન હોવા છતાં બાહ્ય નિમિત્ત અનપેક્ષા તેનિસર્ગ સમ્યગ્દર્શન. બાહ્ય નિમિત્ત આપેક્ષિકને અધિગમ સમ્યગ્દર્શન. * અનાદિકાળથી સંસાર પ્રવાહમાં વિવિધ દુઃખોને અનુભવતા આત્મામાં કોઈવાર એવી પરિણામશુધ્ધિ થઈ જાય છે કે જે તે આત્મા માટે અપૂર્વ ક્ષણ બની જાય. આ પરિણામ શુધ્ધિને અપૂર્વકરણ કહે છે. જીવો બે પ્રકારના છે. ભવ્ય અને અભિવ્ય ભવ્ય એટલે મોક્ષ પામવાની યોગ્યતાવાળાં અ. ૧/૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અને અભવ્ય એટલે કદી મોક્ષની રુચિ જજેને થવાની નથી તેવા પરિણામવાળાજીવો. અભવ્ય માટે સમ્યગ્દર્શની વિચારણા કરવાની જ નથી કેમ કે તેને તેના પરિણામ થવાના જ નહીં. ભવ્ય જીવોમાં પણ જાતિભવ્ય એવો પ્રકાર છે. જેમ શીલવાનું સતિ ને પુત્ર થઈ શકે પણ પણ પતિ મૃત્યુ પામ્યા પછી તે સ્ત્રી અવંધ્યા હોવા છતાં બાળક થશે નહીં. તેમ જાતિભવ્ય જીવોમાં ભવ્યત્વ હોય પણ તેને મોક્ષને યોગ્ય સામગ્રી કદી મળવાની નથી. અહીં અપૂર્વકરણની કે સમ્યગ્દર્શનની વિચારણા કેવળ મોક્ષની યોગ્યતાવાળા ભવ્ય જીવોને આશ્રીને જ કરવાની. આ જીવો સૌ પ્રથમ જે સમ્યગદર્શન પ્રાપ્ત કરે તે ઔપથમિક સમ્યક્ત કહેવાય છે. જીવના તથા ભવ્યત્વ પરિપાકથી આત્માના વિશિષ્ટ અધ્યવસાય રૂપ યથા પ્રવૃત્તિ કરણ વડે આયુષ્ય સિવાયના સાત કર્મોની સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. આ સ્થિતિ થાય ત્યારે જીવ રાગ-દ્વેષની ગ્રંથિ પાસે આવે છે. આ દુર્ભેદ્ય ગ્રંથિ ભેદવા અનેરા વીર્ષોલ્લાસની જરૂર પડે. ઘણાં જીવોઆગ્રંથિભેદ કર્યા વિના જફરીસંસાર પરિભ્રમણ કરે છે. આસન્નભવિખવોઅપૂર્વકરણ વડે આ રાગ-દ્વેષની ગ્રંથિ ભેદી નાખે છે. ઉત્તરોત્તર વિશુધ્ધ અધ્યવસાય રૂપ અનિવૃત્તિકરણ વડે અંતર્મુહુર્ત સુધી જીવ મિથ્યાત્વના કર્મદલ રહિતની સ્થિતિ રૂપ *અંત:કરણ કરે છે. ત્યારે આ ઔપથમિક સત્ત્વની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જેને સમ્યગ્દર્શન કહ્યુ છે. આ સમ્યગ્દર્શનમાં દર્શન મોહનીયકર્મનો ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમ એ મહત્વનું કારણ છે, તે નિસર્ગ કે અધિગમ બંને સમ્યગ્દર્શનમાં સમાન જ હોય છે. * પ્રશ્નઃ- સૂત્રમાં ૩Hદ્યતે ક્રિયાપદ અધ્યાહાર સમજવું કહ્યું તેમ નોતે ને અધ્યાહાર કેમ ન સમજી શકાય? સમાધાનઃ-મિથ્યાદર્શન સંસારી જીવોમાં જોવા મળે જ છે. વળી મોક્ષ તથા સમ્યગ્દર્શન બંને સાદિ અનંત માનેલા છે. આવા કારણોસર કદી નોધંધતે ક્રિયાપદ અધ્યાહાર ન માની શકાય. વળી જો તેને અધ્યાહાર માનીએ તો સમ્યગ્દર્શનને નિત્ય માનવું પડે. કેમ કે નિસર્ગ કે અધિગમથી ઉત્પન્ન થતું નથી તેવો સૂત્રાર્થ નીકળશે. પણ તેમ માની શકાય નહીં. માટે ૩ઘતે ક્રિયાપદ જ અધ્યાહાર માનવું પડશે. U [સંદર્ભ આગમ સંદર્ભ-મેળે કુવિદે પUરે, તે નહીં તે મૂળ વેવ. મામસમૅને વેવ- * સ્થાનાંગ સૂત્ર સ્થાન ર ઉદ્દેશ ૧ સૂત્ર૭૦/૨ તત્ત્વાર્થ સંદર્ભ- અધિગમ-વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧ સૂત્ર થી ૮ G [9]પદ્ય(૧) શુધ્ધ સમકિત પ્રાપ્તિનાં બે કારણો સૂત્રે કહ્યાં. સ્વભાવને ઉપદેશ ગુરુનો જેથી જીવ દર્શન લહ્યા. (૨) સંસાર પરિણામ શુધ્ધિરૂપ જે ક્રિયા અપૂર્વ સ્ફરે. *યથાપ્રવૃત્તિ કરત-અપૂર્વકરણ-અનિવૃત્તિ કરણત્રણેની વિશેષ ચર્ચા દ્રવ્યલોકપ્રકાશ સર્ગઃ૩-કાર-૨૫-માં જોવી. Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧. સૂત્ર: ૪ આપો આપ જ એવી કૅસ્થિતિ કિવા નિમિત્તો વડે. [10] નિષ્કર્ષ-સંસાર પરિભ્રામણમાં જીવ સુધા-તૃષ્ણા-વ્યાધિ-ઈષ્ટ વિયોગઅનિષ્ટ સંયોગ-વધ-બંધ-વગેરે અનેક વિપત્તિને પ્રતિક્ષણ ભોગવી રહ્યો છે. તેમાં જે જીવ સ્વભાવિક કે બાહ્ય નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે તે અલ્પ એવા અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં મોક્ષનું અનંત સુખ માણે છે. મોક્ષના ઇચ્છુક આત્મજ્ઞાની પુરુષને આસૂત્રઅધિગમરૂપે સાત પ્રકારના સાધનો દર્શાવે છે. જેના દ્વારા અધિગમ સમ્યગ્દર્શન પામી અનંતા દુઃખમાંથી છુટકારો પામી શકાશે. 0 1 0 0 0 0 0 (અધ્યાયઃ ૧ સૂત્રઃ ૪) [1]સૂત્રહેતુ- બીજાસૂત્રમાં લખ્યું તે તત્ત્વો કયા કયા છે તેનો નામ-નિર્દેશ આ સૂત્રમાં કરાયો છે. તેમજ તત્ત્વના સ્વરૂપનો પરિચય અપાયો છે. U [2] સૂત્ર મૂળ:-નીવાનીવાશ્રવવન્યસંવર્ધનરામોલાતત્ત્વમ્ 1 [3] સૂત્ર પૃથક-ઝીવ નીવ મઝવ વન્ય સંવર નિર્નર મોક્ષ: dવમ્ 1 [4] સૂત્ર સાર-જીવ-અજીવઆશ્રવબંધસંવરનિર્જરાઅનેમોક્ષfઆસાત) તત્ત્વો છે.. [5] શબ્દ જ્ઞાનઃનવ-જીવ, આત્મા મગીવ -જીવ નથી તે માસવ-કર્મનું આવવું તે. વન્ય-જીવ સાથે કર્મનું ચોંટવું સંવર-આમ્રવનો નિરોધ નિર્જરી-કર્મોનું ખરી જવું મોક્ષ-કર્મોનો સર્વથા ક્ષય. તત્ત્વ-તત્ત્વ જુઓ -.ર [6]અનુવૃત્તિ - આ સૂત્રમાં ઉપરના કોઈ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકા-સૂત્ર બીજામાં જે તત્ત્વાશ્રદ્ધાને કહ્યું ત્યાં તત્ત્વની તાત્ત્વિક કે શાબ્દિક વ્યાખ્યા અપાઈ હતી પણ આપણે જે સાત તત્ત્વોની જ તત્ત્વ રૂપે વિચારણા કરવાની છે તે સ્પષ્ટ નામ-નિર્દેશપૂર્વક આ સૂત્રમાં જણાવેલ છે. જીવાદિ તત્ત્વોના સ્વરૂપનો પરિચય આ સૂત્ર દ્વારા પ્રાપ્ત કરવાનો છે. + (૧)જીવઃ- (૧) જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગને ધારણ કરે છે અથવા ચેતના લક્ષણ યુકત છે તે જીવ કહેવાય છે. (૨)જીવ એટલે આત્મા (૩)જે જીવે -પ્રાણોને ધારણ કરે તે જીવ. લોકમાં નવતત્વ એ મુખ્ય તત્ત્વ છે. પ્રાણના ભાવથી અને દ્રવ્યથી બે ભેદો છે. જ્ઞાન-દર્શનાદિ આત્માના જે ગુણો તે ભાવપ્રાણ કહે છે. અને પાંચ ઇન્દ્રિય મન-વચન કાયારૂપ ત્રણેયોગ+શ્વાસોચ્છવાસ+આયુષ્ય એ દશ પ્રાણ ને દ્રવ્યપ્રાણ કહે છે. સંસારી જીવોને દ્રવ્ય તથા ભાવબંને પ્રકારે પ્રાણ હોય છે. સિધ્ધના જીવોને માત્ર ભાવપ્રાણ હોય છે. તેઓ દ્રવ્ય પ્રાણના ધારક હતા તેનો ઉપચાર કરીને પણ જીવ ગણી શકાય. } Page #25 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આઠે પ્રકારના કર્મોનોઉપાર્જનકર્તાઅર્થતબાંધનાર છે. તે બાંધેલાકર્મોનોભોક્તા છે અર્થાત કર્મના ફળને ભોગવનાર છે. તે કર્મ ફળાનુસાર સંસારમાં પરિભ્રમણ કરે છે. અને તે જ કર્મોને નિવારનાર અર્થાત ક્ષય કરનાર છે તે જ આત્મા (જીવ) છે. એમ વ્યવહારનય કહે છે. નિશ્ચય નયે તો જ્ઞાનોપયોગ-દર્શનોપયોગ વાળો-ચૈતન્ય લક્ષણ યુકત સુખ-દુઃખને અનુભવતો એવો તે જીવ છે. - ઔપશમિક વગેરે ભાવોથી જોડાયેલ, સાકાર કે નિરાકાર સ્વરૂપ. શબ્દાદિ વિષયનો જાણનાર, અમૂર્ત સ્વભાવવાળો, ક્રિયાનો કર્તા, તે કર્મનો ભોકતા એવો જીવ છે. પાવણી ધારપેક્ષય ગીત મનીવી નવિષ્યતિ વા તિ નીવ: ભાવ પ્રાણ ધારણ કરવાની અપેક્ષાએ જે જીવી રહ્યો છે, જીવિત રહી ચૂક્યો છે કે ભવિષ્યમાં જીવવાનો છે તે જીવ છે. ગૌવ પ્રાણ ધારી ગ્વાદિગણની ધાતુને કર્તામાં પ્રત્યય લાગી નીવ+=ણીવશબ્દ થયો જ (૨)અજીવઃ- (૧)જે જીવ નથી તે અજીવ છે. (૨)જ્ઞાન-દર્શન ઉપયોગ રહિત કે ચેતન લક્ષણનો અભાવ તે અજીવ છે. (૩) જીવ કરતાં વિપરીત સ્વભાવવાળું કે લક્ષણવાળું તત્ત્વતે અજીવ. એટલે કે ચૈતન્ય લક્ષણ રહિત સુખ-દુઃખના અનુભવ વિનાનું અને જડ લક્ષણવાળું તત્ત્વ તે અજીવ. જેમ કે લાકડું-આકાશ વગેરે. આ અજીવ તત્ત્વોના ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને કાળ એવા પાંચ ભેદો છે. તેમાં પુદ્ગલ રૂપી છે.. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શથી યુકત છે. બાકીના ધર્માસ્તિકાય વગેરે ચાર અરૂપી છે. વર્ણાદિ ચતુષ્કથી રહિત છે. અરૂપી પદાર્થો ઈન્દ્રિયોથી જાણી શકાતા નથી. રૂપી પદાર્થો સ્થૂળ પરિણામી હોય તો ઇન્દ્રિયોથી જાણી શકાય છે પણ સૂક્ષ્મ પરિણામી હોય તો ઇન્દ્રિયોથી જાણી શકાતા નથી. પુદ્ગલાદિ દ્રવ્યઅજીવ છે. ૪ વર્ણાદિતે ભાવઅજીવ છે. જગતમાં જીવ પછીનું મુખ્ય તત્ત્વ અજીવ છે. બાકીના તત્ત્વો આ બંને તત્ત્વોના વિસ્તાર સ્વરૂપ જ છે. ભાવપ્રાણધારપાપેક્ષાય ન નીવતિ નાનીવન ગાવિષ્યતિ તિ નીવ: ભાવ પ્રાણ ધારણ કરવાની અપેક્ષાએ જે જીવતો નથી, જીવ્યો નથી કે જીવવાનો નથી તે અજીવ ગીવ શબ્દ સાથે નગ તત્પરુષ સમાસ કરવાથી મળી શબ્દ બન્યો છે. (૩)આશ્રવાઃ- (૧) મન-વચન-કાયાની ક્રિયા તે યોગ છે અને કર્મનો સંબંધ કરાવનારી હોવાથી તે ક્રિયા જ આશ્રવ છે. (૨)જે પરિણામ [મિથ્યાદર્શન-અવિરતિ-પ્રમાદ કષાય-યોગ]દ્વારા કર્મ આવે છે તેને આશ્રવ કહે છે. (૩)શુભ કે અશુભ કર્મોને આત્મામાં આવવાનું કારતે આશ્રવ છે. જે ક્રિયાઓ વડેશુભાશુભ કર્મઆવેતેક્રિયા પણ આશ્રવતત્ત્વ છે. મન-વચન કાયાની શુભાશુભ પ્રવૃત્તિ એદ્રવ્ય આશ્રવ છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના પરિણામકેતે પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા પરિણામને ભાવઆશ્રવ બીજા શબ્દોમાં કહીતો કર્મોનું આત્મામાં આગમનતેદવ્ય આશ્રવ છે અનેદવ્યાશ્રવમાં કારણભૂત મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે ભાવઆશ્રવ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૪ ૨૧ પુણ્ય અને પાપ એ બંને આશ્રવમાં સમાવિષ્ટ કરેલા તત્ત્વો છે. શુભ કર્માશ્રવ તે પુણ્ય છે અને અશુભ કર્માશ્રવતે પાપ છે. પુણ્યનો ઉદય હોય તો જીવને ઈષ્ટ સામગ્રીની પ્રાપ્તિસુખ ભોગ વગેરે પ્રાપ્ત થાય છે અને પાપનો ઉદય હોય તો ઉદ્વેગ થાય, પ્રતિકુળ સંયોગો, ઉદ્દભવે ઘણું ભોગવવું વગેરે બને છે. કર્મોના આશ્રવને સમજાવતા કહી શકાય કે જે રીતે સમુદ્ર સદા નદીયો દ્વારા જળથી ભરાતો રહે છે કે ખુલ્લા રહેલા મકાનના બારી બારણામાંથી કચરો આવતો રહે છે તે રીતે મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગના કારોથી આત્મા તરફ કર્મ કચરો આવતો રહે છે. મા એટલે સમન્નાત અને શ્રવ એટલે શ્રવવું-આવવું ચારે તરફથી કર્મોનું આવવું તે આશ્રવ મચ્છતે .” જેના વડે કર્મ ગ્રહણ કરાય તે આશ્રવ કહેવાય. શ્રિય-૩૫ર્ચત વર્મ : જેના વડેકર્મઉપાર્જન કરાય છે તે આશ્રવ. ના ઉપસર્ગપૂર્વક જૂવાદિ ગણની મતી ધાતુ છે. તેને પ્રત્યય લાગી --ગ એમ આશ્રવ શબ્દ બન્યો છે. * (૪)બંધઃ- (૧)જીવ સાથે કર્મ વર્ગણાનું (એકમેક થવું) ચોટવું તેને બંધ કહે છે. (૨)જીવ સાથે કર્મનું જે ક્ષીરનીરવત [દુધમાં પાણી મળી જાય તે રીતે જે જોડાવું તેને બંધ કહે છે. અહીં આત્મા સાથે કર્મયુગલોનો જે સંબંધ થવો તે દ્રવ્યબંધ અને દ્રવ્યબંધના કારણ રૂપ આત્માનો જે અધ્યવસાય તે ભાવબંધ કહેવાય. - મિથ્યાત્વાદિ કારણોથી થતો જે કર્મ આશ્રવ જીવ સાથે જે એક ક્ષેત્રાવગાહ થઇ જાય તેને બંધ કહે છે. જેવી રીતે બેડી વડે જકડાયેલ પ્રાણી પરતંત્ર બને છે, તેમ કર્મથી બંધાયેલો જીવ પરતંત્ર બને છે અને ઈષ્ટ વિકાસ સાધી શકતો નથી. વધ્યો અને વન્ય માર્ગ વા વન્ય: જેના વડે જીવ બંધાય અથવા જીવ અને કર્મનું એક મેક સાથે બંધાવું તે બંધ છે. અહીં કયાદિ ગણની ધાતુ વન્ય-વન્ધ ને કારણ અથવા ભાવ અર્થમાં ધન પ્રત્યય લાગીને વન્ય શબ્દ બનેલો છે. * * (૫)સંવરઃ- (૧)આશ્રવનો નિરોધ એ જ સંવર. (૨)કર્મોને આવતા અટકાવવા અથવા [ગુપ્તિ-સમિતિ -ધર્મ-અનુપ્રેક્ષા-પરિષહજયચારિત્ર) એ પરિણામોથી કર્મોનું આવવું રોકાઈ જાય તેને સંવર કહેછે. (૩) આશ્રવનો નિરોધ તે જ સંવર. આવતા કર્મોને રોકવા અથવા કર્મોને આત્મા તરફ ઝવતા અટકાવવા તે જ સંવર. સમિતિ ગુપ્તિ પરિષહ યતિધર્મ ભાવના અને ચારિત્ર એ પણ સંવરતત્ત્વ જ છે. શુભાશુભ કર્મનું રોકવું અથવા સંવરના પરિણામ રહિત સંવરની ક્રિયા અનુષ્ઠાનમાં વર્તવું તે દ્રવ્યસંવર અને દ્રવ્યસંવરના કારણભૂત આત્માનાં પરિણામને ભાવસંવર છે. બીજા શબ્દોમાં કહીએ તો કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્યસંવર છે અને વ્યસંવરના કારણભૂત સમિતિગુપ્તિ વગેરે ભાવ સંવર છે. જે રીતે બારી-બારણા બંધ થવાથી મકાનમાં કચરો આવતો નથી અથવા જે નગરના દ્વાર સારી રીતે બંધ હોય તે નગર દુશ્મનો માટે અગમ્ય બની જાય છે એ જ રીતે સમિતિગુપ્તિ વગેરેથી સુસંવૃત આત્મા કર્મશત્રુ માટે અગમ્ય બની જાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિયેતેમને-સંવરણ માત્ર વા સંવર જેના દ્વારા સંવરણ થાય (કર્મરોકાય) અથવાસંવરણ (કર્મનું રોકવું) માત્ર સંવર છે. સમ ઉપસર્ગ પૂર્વક સ્વાદિ ગણની વૃત્ર વાળ ધાતુને કરણ કે ભાવમાં વધુ પ્રત્યય લગાડવાથી સંવરશબ્દ બન્યો છે. ()નિર્જરા - આત્મા સાથે એકરૂપ બનેલા કર્મોનું ખરજવું તે નિર્જરા. (૨)નિર્જરવું એટલે કર્મોનું ખરવું. ખરવું,ઝરવું, સડવું, નાશ પામવું તે નિર્જરા. અથવા જેના વડે કર્મોનું ઝરવું અર્થાત્ નાશ પામવું બને તે તપશ્ચર્યાદિ પણ નિર્જરા તત્ત્વ તરીકે જ ઓળખાય છે. # અહીં ખાસ ખ્યાલ રાખવું કે કર્મનો ક્રમિક ક્ષય અથવા આંશિક ક્ષય તે નિર્જરા છે સર્વથા ક્ષય તો મોક્ષ જ કહેવાય.] શુભાશુભ કર્મોનો દેશથી ક્ષય થવો-સમ્યક્ત રહિત અજ્ઞાન પરિણામ વાળી નિર્જરા હોવી-અથવા-સમ્યફ પરિણામરહિતની તપશ્ચર્યા તે દ્રવ્યનિર્જરા છે અને કર્મોનાદેશ ક્ષયમાં કારણ રૂપ જે આત્માનો અધ્યવસાય-અથવા-નિર્જરાના સમ્યફ પરિણામયુક્ત જેતપશ્ચર્યાદિ ક્રિયાઓ તે ભાવનિર્જરા છે. અજ્ઞાન તપ-અજ્ઞાન કષ્ટ યુકત ક્રિયા-અનિચ્છા કે વિશિષ્ટ ઇચ્છા રહિત આપો આપ થતી નિર્જરા જેવી કે વનસ્પતિને ટાઢ-તડકો વગરે સહન કરવા પડે છે તે – આબધી અકામ નિર્ભર છે. સમ્યદૃષ્ટિ જીવો કે વિરતિવંત આત્માઓ જેના વિવેક ચક્ષુ જાગ્રત થયેલા છે તેવાની સમ્યફ ક્રિયા-તપશ્ચર્યાદિ સકામનિર્જરા છે. નિદ્ ઉપસર્ગપૂર્વક વયોહાન એ દિવાદિગણની ધાતુને કરણ કે ભાવમાં પ્રત્યય લાગ્યો. સ્ત્રીત્વ વિવક્ષામાંમા પ્રત્યય લાગી નિર્બરા શબ્દ બન્યો છે. નિ=Í==ા નિરાં થશે. નિર્નિયતેગનનિર્નર| મä વા નિર્નર (૭)મોક્ષ-સર્વકર્મોનો સર્વથા ક્ષય કરવો તે મોક્ષ કર્મોનો સંપૂર્ણ ક્ષય તેવ્યમોક્ષ કહેવાય અને સર્વથા યમાં કારણરૂપ આત્માનો પરિણામ એટલે કે સર્વસંવર ભાવ, અબન્ધકતા, શૈલેષીભાવ અથવાચતુર્થ શુકલધ્યાન કેસિધ્ધત્વ પરિણતિને ભાવમોક્ષ કહેવાય છે. સમ્યગ્દર્શનાદિ કારણો વડે સંપૂર્ણ કર્મોના આત્યન્તિક મૂલોચ્છેદ થવો તે મોક્ષ છે. જેમ બંધનમુકત પ્રાણી સ્વતંત્ર વિહરી શકે છે તેમ કર્મબંધન મુકત આત્મા સ્વાધીનપણે અનંત જ્ઞાનદર્શન સુખાદિનો અનુભવ કરે છે. આત્માનું પોતાના આત્મામાં જ અવસ્થાન કરવું તે મોક્ષ. મોક્ષ અને એ ચુરાદિ ગણની ધાતુને કરણ કે ભાવમાં ધનું પ્રત્યય લાગી મોક્ષ પદ બને છે. જીવ અને પુદગલ દ્રવ્યનો પૂર્ણરૂપથી છુટકારો થવો તે મોક્ષ. જ તત્ત્વ શબ્દની વિશેષ ચર્ચા અધ્યાયઃ૧ સૂત્ર ૨ માં થયેલી જ છે. છતાં તત્ત્વ શબ્દનો સામાન્ય ભાવ અત્રે વિચારીએ. તત્વશબ્દમાં મૂળ તત્ છે. એટલે તત્ માં ભાવવાચી ત્વ ઉમેરતા તત્વ શબ્દ બન્યો જેનો અર્થ છે “તે-પણુ.” બીજા શબ્દોમાં તત્ત્વોનો અર્થ સદ્ભાવ કે અસ્તિત્ત્વથાય છે. જીવતત્ત્વ એટલે જીવપણું કે જીવનું અસ્તિત્ત્વ. અજીવ તત્ત્વ એટલે અજીવપણું કે અજીવનું અસ્તિત્ત્વ એ રીતે સાતે તત્ત્વોનું અર્થઘટન સમજી લેવાય. Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૪ જ તત્ત્વ સંખ્યાભેદઃ- અહીં સૂત્રકારે સાત તત્ત્વો ગણાવ્યા છે *નવતત્ત્વકાર અને શ્રી સ્થાનાંગ સૂત્ર નવતત્ત્વ ગણાવે છે. અન્યત્ર પાંચ કે બે તત્ત્વો પણ ગણાવાય છે. આ બધો માત્ર વિવેક્ષાભેદ છે. ૨૩ જેમ કે ‘‘મુખ્યતયા તત્ત્વોબે જછે. જીવ અનેઅજીવ, બાકીનોતેનો વિસ્તાર છે. એ મતમુજબ તત્ત્વ સંખ્યા બે થશે. બીજા મત મુજબ આશ્રવ અને બંધ તત્ત્વને બદલે માત્ર બંધ તત્ત્વ ગણ્યું કેમ કે કર્મોનુંઆવવુંઅનેચોંટવુંએક જ વસ્તુછે. વળીનિર્જરા તથા મોક્ષમાં પણ મુખ્ય વસ્તુ તો કર્મોનોવિનાશ કે ક્ષય થવોતેછે. માટેએક જ નિર્જરા તત્ત્વો ગણોતોતત્ત્વો પાંચ થશે. જીવ અજીવ-બંધ-સંવર-મોક્ષ. જેઓ પાપ અને અને પુન્યને જુદા-જુદા જણાવે છે તે નવતત્ત્વકારના મતે કુલ નવતત્ત્વો થશે. અહીં અશુભ આશ્રવ તે પાપ તત્ત્વ અને શુભ આશ્રવ તે પુન્ય તત્ત્વ ગણી આશ્રવમાં જ બંને તત્ત્વો સમાવિષ્ટ કર્યા માટે સાત તત્ત્વો થયા. મતલબ કેસંક્ષેપ વિવક્ષામાં પાપ-પુણ્યનો આશ્રવ અને બંધમાં અન્તર્ભાવ કરી દેતા આ સૂત્ર સાત તત્ત્વોનું બનેલ છે. * પુણ્ય અને પાપતત્ત્વ બંનેના દ્રવ્ય અને ભાવથી બે-બે ભેદો છે. જેકર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય તેવા શુભકર્મ પુદ્ગલ તે દ્રવ્ય પુણ્ય અને દ્રવ્ય પુણ્ય બંધ કારણભૂત દયા-દાન વગેરે શુભ અધ્યવસાય તે ભાવપુણ્ય જે કર્મના ઉદય થી જીવનેદુઃખ નોઅનુભવ થાય તે અશુભવ થાય તેઅશુભકર્મ પુદ્ગલ તે દ્રવ્ય પાપ અને દ્રવ્ય પાપ બંધમાં કારણભૂત હિંસાદિ અશુભ અધ્યવસાયો તે ભાવ પાપ. જે બે તત્ત્વોમાં સમાષ્ટિતાઃ જીવતત્ત્વ તો સ્વતઃ પ્રસિધ્ધ છે જ. સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ તત્ત્વો જીવસ્વરૂપ કે જીવના પરિણામ રૂપજ છે. કેમ કે જેટલે અંશે સંવર આદિ થાય તેટલે અંશે જીવ સ્વસ્વરૂપમાં આવે છે. તેથી આ ત્રણે તત્ત્વોનો જીવતત્ત્વમાં સમાવેશ કરવો. જીવનથી તે અજીવ એ વ્યાખ્યા મુજબ બીજું તત્ત્વ અજીવ છે. આશ્રવ અને બંધ એ કર્મ પરિણામ છે. કર્મપુદ્ગલોની વૃધ્ધિ કરાવનાર છે માટે અજીવતત્ત્વમાં સમાવિષ્ટ કર્યા. તત્ત્વોનો પરસ્પર સંબંધ અને ક્રમઃ જીવ ને શરીર-મન-શ્વાસોચ્છ્વાસ-ગમન-સ્થિતિ-અવગાહ-વગેરે ઉપકારો ના કારણ ભૂત હોવાથી અનન્તર એવું અજીવ તત્ત્વ મૂકયું અહીં ઉપકાર્ય-ઉપકાર ભાવ સંબંધ છે. જીવ અને અજીવના આશ્રયથી આશ્રવ થાય છે માટે ત્રીજું આશ્રવ પદ મુકયું. અહીં. આશ્રયણઆશ્રયિભાવ સંબંધ છે. આશ્રવનું કાર્ય બંધ છે માટે આશ્રવ પછી બંધ તત્ત્વ જણાવ્યું તેમા કાર્ય-કારણ ભાવ સંગતિ છે. આશ્રવથી પ્રતિકુળ તે આશ્રવના નાશ અને બંધના અભાવના કારણભૂત હોવાથી બંધ પછી સંવર તત્ત્વ મુકયું અહીં પ્રતિ વાસુદેવ વાસુદેવની માફક પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવ સંબંધ છે. સંવર થયા પછી જ મોક્ષોપયોગીનિર્જરા તત્ત્વસમ્યક્ પ્રકારે ઉત્પન્ન થાય છે. તેથી સંવર પછી નિર્જરા કહી. અહીં પૂર્વાપરભાવ કે પ્રયોજય પ્રયોજક ભાવ સંબંધ છે. નિર્જરા થયા પછી છેવટે મોક્ષ જ થવાનો. માટે છેલ્લે મોક્ષ તત્ત્વ પ્રયોજયું. માટે ત્યાં કાર્ય *जीवा जीवा पुण्णं पावासव संवरो य निज्जरणा बन्धो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કારણભાવ સંબંધ થયો. જ સૂત્રસારાંશ - આ શાસ્ત્ર મોક્ષમાર્ગનો મુખ્ય ઉપદેશ આપતું હોવાથી સર્વ પ્રથમ તો મોક્ષ તત્ત્વનું શ્રધ્ધાન્ જ મોક્ષાર્થી જીવે કરવું જોઈએ. મોક્ષ તત્ત્વની સાથો સાથ બંધ તત્ત્વનું શ્રધ્ધાનું પણ આવશ્યક જ છે. અન્યથા વર્તમાનમાં કર્મોથી બંધાયેલો તે મોક્ષાર્થી મોક્ષની અભિલાષા કઈ રીતે કરશે? જો તે પોતાને કર્મોથી બંધાયેલો માનશે તો મોક્ષનો પુરષાર્થ કરશે. * જો મોલ અને બંધનું શ્રધ્ધાનું કરશે તો બંધના કારણભૂત આશ્રવતત્ત્વનું પણ શ્રધ્ધાનું કરવું પડશે. કેમકેકારણરૂપ આશ્રવતત્ત્વને માન્યાવિના બંધનો ક્ષય કઈ રીતે થવાનો? આશ્રવતત્ત્વનહીં માનોતોબંધતત્ત્વનિત્ય થઈ જશેબંધનિત્યથતા મોત થવાનો જ નહીં. જો બંધનું કોઈ કારણ જન માનો તો બંધનો અસદ્ભાવ થશે. માટે બંધના હેતુ આશ્રવનું પણ શ્રધ્ધાન્ કરવું જોઈએ. જોબંધ અને આશ્રવૃસ્વીકાર્યાતોઆશ્રવને રોકવા રૂપસંવરઅનેબંધનાએકદેશથયરૂપનિર્જરી એવા નીરના કારણોનો પણ સ્વીકાર કરવો પડશે. તેથી સંવર અને નિર્જરા તત્ત્વનું પણ શ્રધ્ધાન કરવું પડશે. જયારે બધાં જ કર્મોની નિર્જ થશેત્યારેજ મોક્ષ થવાનોતેજીવ-અજવબંનેનોથવાનો જીવને પુદ્ગલથી છુટકારો મળશે તેમપુદ્ગલપણ તેજીવથીવિશ્લિષ્ટબનશે. કેમકેજો કર્મપુદ્ગલોનોસંયોગ જન હોય તો જીવસ્વત મુકત જ છે. જો કર્મઅને આત્માનો સંયોગ છે તો બંનેનોએકમેકથીવિયોગ પણ થવાનો. માટે જીવ-અજીવનું પણ શ્રધ્ધાન્ કરવું જોઈશે. $ જીવનું લક્ષણ ઉપયોગ છે. જેમ કે જ્ઞાનોપયોગ-દર્શનોપયોગાદિ. # અજીવનું લક્ષણ અનુપયોગ છે કેમ કે વ્યકિતગત રૂપે તેમાં જ્ઞાનાદિઉપયોગ નથી. $ આશ્રવનું લક્ષણ યોગ છે. તેમાં મન-વચન-કાયાનો યોગ મુખ્ય છે. $ બંધનું લક્ષણ કાર્મણ વર્ગણારૂપ પુલને ગ્રહણ કરવા તે છે. $ આશ્રવનું અટકી જવું તે સંવરનું લક્ષણ છે. # સંચિત કર્મોનો સદાને માટે ખંડ ખંડ થઈ ક્ષય થવો તે નિર્જરાનું લક્ષણ છે. * સંપૂર્ણ કર્મોનો વર્તમાન તથા ભાવિ માટે સર્વથા ધ્વસ તે મોક્ષનું લક્ષણ છે. આવા લક્ષણ યુકત સાતે તત્ત્વોની શ્રધ્ધા તે જ સમ્યગ્દર્શન છે. સૂત્રમાં તત્વમ્ એવું એક વચન મુકવાથી જીવરૂપે તત્ નો ભાવ તે નવત્વ અજીવનો સ્વભાવ તે મનોવત્વ આશ્રવનું પરિણામ તે કાશવત્વ બંધની પરિણતિ તે વતત્વ સંવરનો ભાવ તે સંવરત્વ, નિર્જરાનો પર્યાય થવો તે નિરાત અને મોક્ષનો સામાન્ય ભાવ મોક્ષત્વ છે. એરીતે પ્રત્યેક પદાર્થમાં તમાવ અર્થાત તે પણું પ્રગટ કરવાને માટે તત્વમ્ એવુંએકવચન કહ્યું છે. જ તત્ત્વોમાં હેય-mય-ઉપાદેયતા આ શાસ્ત્ર મોક્ષશાસ્ત્ર હોવાથી મોક્ષ ના જિજ્ઞાસુ માટે તત્ત્વોની હેય-શેય કે ઉપાદેયતા નક્કી કરવી આવશ્યક છે, જેથી હેય તત્ત્વોનો ત્યાગ થઈ શકે. ઉપાદેય તત્ત્વોનું સેવન -ગ્રહણ થઈ શકે અને શેય તત્ત્વો જાણી શકાશે. જીવ અને અજીવતે તત્ત્વો શેય અર્થાત જાણવા યોગ્ય છે. સંવરનિર્જરા-મોક્ષ ત્રણે તત્ત્વો ઉપાદેય છે. આશ્રવ અને બંધ હેય એટલે કે છોડવા યોગ્ય છે. જો પુણ્ય અને પાપનો વિચાર કરો તો આશ્રવ રૂપ હોવાથી બંને તત્ત્વો હેય જ છે. છતાં Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૪ ૨૫ વ્યવહારનય થી પુણ્ય ઉપાદેય અર્થાત્ આદરવા યોગ્ય ગણ્યું. કેમ કે તે મોક્ષમાર્ગમાં ભોમીયાની ગરજ સારે છે. પણ નિશ્ચયથી તો પુણ્ય પણ હેય જ છે. કારણ કે આખરે તે શુભકર્મ હોવા છતાં પણ છોડવાનું તો છે જ અન્યથા તે સોનાની બેડી રૂપ બનશે. 1 [B]સંદર્ભ 6 આગમ સંદર્ભ-નવ ત્મિવિ પત્યા પછr,તે તંગ નીવા નવા પુovi પાવો ગાવો સંવરો નિઝર) વયો મોરલો સ્થાનાંગ સ્થાન ૯ ઉદ્દેશ-૩ સૂત્ર ૫ ૪ તત્વાર્થ સંદર્ભ-જીવતત્ત્વ-વિશેષ ચર્ચા મુખ્યત્વે અધ્યાયઃ ૨ –અજીવતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય: ૫ –આશ્રવતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય : –બંધતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય ૮ –સંવરતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય : ૯ -નિર્જરાતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય : ૯ –મોક્ષતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય ૧૦ નોંધઃ-અધ્યાય ૩અને૪નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવના વર્ણન થકી ભિન્ન ભિન્ન રૂપે જીવતત્ત્વને વર્ણવવા ઉપયોગી વિગતો રજૂ કરે છે. અધ્યાયઃ૭ માં વ્રતાતિચાર વર્ણન આસ્રવ તત્ત્વમાં જ મદદરૂપ છે. જ અન્ય ગ્રંથ સંદર્ભ(૧)નવતત્ત્વઃ- (સાતે તત્ત્વોની ચર્ચા છે) (૨)જીવવિચારઃ- (જીવતત્ત્વ સંબંધે વિસ્તૃત ચર્ચા છે) I[9]પદ્યઃ(૧) જીવ અને અજીવ એ બે શેય તત્ત્વો જાણવા બંધ આસ્રવ હેય ભાવે જાણી બંને ત્યાગવા તત્ત્વ સંવર નિર્જરાને મોક્ષ તત્ત્વને આદરો ગ્રહણ કરવા યોગ્ય એ ત્રણ જાણી ભવસાગર તરો (૨) વાજીવથી પુણ્ય પાપ અથવા, શુભાશુભી આગ્નવો સાતે સંવર નિર્જરા નવગણે, જો બંધને મોક્ષ તો. [10]નિષ્કર્ષ:-મોક્ષના અર્થી જીવોને માટે પાયો મુક્યો સમ્યગ્દર્શન, તત્ત્વોને શ્રધ્ધાનું સમ્યગ્દર્શન છે. અને તત્ત્વોએ આજીવાદિસાત કિનવી છે.આ સૂત્રથી શુધ્ધ શ્રધ્ધા માટે તત્ત્વોના નામ અને સ્વરૂપનું જ્ઞાન થાય છે. માટે શ્રધ્ધા પૂર્વક કિસભ્યશ્રધ્ધાને પ્રગટ કરવા માટે આ તત્ત્વ જાણકારીને સ્વીકારી,સ્ટયમાં અવધારવી જેથી શુધ્ધ ભાવો પ્રગટ થઈ શકશે. - બીજું મોક્ષના અર્થીને આગ્નવ-બંધત્વ થકી કર્મ કેમ બંધાય છે તે જણાવી કર્મબંધથી અટકવાની દિશા સૂચવે છે. તેમજ નિર્જરા કે સંવરના સ્વરૂપ દ્વારા કર્મો રોકવા કે ખપાવવા માટેની દિશા સૂચવે છે. મોક્ષાર્થી જીવ તેના પરિજ્ઞાન થકી મોક્ષમાર્ગે આગળ વધી શકશે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ ૧ સૂત્રઃ૫) U [1]સૂત્ર હેતુ જીવાદિ તત્ત્વોના નિક્ષેપાનો આ સૂત્ર નિર્દેશ કરે છે. U [2]સૂત્રમૂળ:-નાથાપનાવ્યોવતતાર U [3]સૂત્ર પૃથકના સ્થાપના દ્રવ્ય માવત: તત્ ચાસ: . [4 સૂત્રસાર નામ-સ્થાપના-ટ્યઅનેભાવએચારરથી તેનો[જીવાદિસાતતત્ત્વોનો ન્યાસ નિક્ષેપ થઇ શકે છે. અર્થાત્ નામઆદિ ચાર વારો વડે જીવાદિતત્ત્વોનું સ્વરૂપવિચારી શકાય છે.) U [5]શબ્દજ્ઞાનનાનિ)-નામ સંજ્ઞાઓળખ સ્થાપના(નિલેપ)-સ્થાપના,આકૃત્તિ *દ્રવ્ય(નિક્ષેપ)-વસ્તુની ભૂતકાલીન કે ભાવી અવસ્થા માવનિક્ષેપ)-વસ્તુની વર્તમાન અવસ્થા. તો તેનો, જીવાદિ તત્ત્વોનો ચાર-જ્ઞાન મેળવવાનું સાધન,સ્વરૂપ વિચારણા સાધન 1 [6]અનુવૃત્તિ-ગીવાળીવાશ્રવસંવર્ગ મોક્ષાસ્તવમ્ [7]અભિનવટીકા -પૂર્વ સૂત્રમાં તત્ત્વોના નામ જણાવ્યા છે. આ સૂત્ર તેના ચાર ભેદે નિક્ષેપો કરવા માટે છે. અર્થાત જીવતત્ત્વના ચાર નિક્ષેપ, અજીવ તત્ત્વના ચાર નિક્ષેપ એ રીતે સાતે સાત તત્ત્વોની ઓળખ નામ-સ્થાપના-દ્રવ્ય ભાવથી કરવી. સૌથી પ્રથમ ન્યાસ અથવા નિક્ષેપની સમજ આપતા જણાવે કે બધાં વ્યવહાર કે જ્ઞાનની આપ-લેનું મુખ્ય સાધન ભાષા છે. ભાષા શબ્દોની બનેલી છે. એક જ શબ્દ પ્રયોજન અથવા પ્રસંગ પ્રમાણે અનેક અર્થોમાં વપરાય છે. પ્રત્યેક શબ્દના સ્પષ્ટીકરણ માટે ચાર પ્રકારે અર્થની વિચારણા કરાય છે. આ ચાર અર્થો જજે-તે શબ્દાદિના અર્થ સામાન્યનાચાર વિભાગી કરણો છે. આ વિભાગ ન્યાસ કહેવાય છે જે બીજા શબ્દમાં નિક્ષેપ તરીકે સુપ્રસિધ્ધ છે. આ વિભાગીકરણના પરિણામે તાત્પર્ય સમજવામાં સરળતા થાય છે. ન્યાસ/નિક્ષેપઃ- (૧)જ્ઞાન મેળવવાના સાધન તેનિક્ષેપ કહેવાય છે. તે ચાર પ્રકારના છે. (૨)લક્ષણ અને ભેદો દ્વારા પદાર્થોનું જ્ઞાન જેના વડે વિસ્તારપૂર્વક થઈ શકે છે તેવા વ્યવહારરૂપ ઉપાયને ન્યાસ અથવા નિક્ષેપ કહેવાય છે. જ (૧)નામનિક્ષેપઃ- (૧)વસ્તુને ઓળખવાનો સંકેત તે નામ નિક્ષેપ છે જેમ કે ભગવાનનું નામ મહાવીર છે તે નામ નિક્ષેપ. (૨)કોઈ પણ વ્યકિત કે વસ્તુનું નામ નહોય તો વ્યવહારજ ન ચાલે. જેમવસ્તુને સાક્ષાત જોવાથી વસ્તુની ઇચ્છા કે વસ્તુ પરત્વે રાગ અથવાઢેષ થાય છે. તેમ વસ્તુનું નામ સાંભળવાથી પણ ઇચ્છા-રાગ કે દ્વેષ પ્રગટે છે. વસ્તુનું નામ તે નામ નિક્ષેપ કહેવાય છે. જેઅર્થવ્યુત્પત્તિસિધ્ધ નથી. પણ ફક્ત માતાપિતાને અન્ય લોકોનાસંક્તબળથી જાણી શકાય છે. તે અર્થ “નામનિક્ષેપ” જે કોઈ વ્યક્તિમાંસેવક યોગ્ય સેવાનો કોઈ ગુણ નથી છતાં કોઈએ તેનું નામ સેવક રાખ્યું તો તેને નામસેવક કહેવાય. નામને અર્થાન્તરમાં સંજ્ઞા કહેવામાં આવે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્ર: ૫ ૨૭ જ (૨)સ્થાપના નિક્ષેપઃ- (૧) સ્થાપના એટલે આકૃત્તિ અથવા પ્રતિબિંબ વસ્તુની ગેરહાજરીમાં અન્ય વસ્તુમાં તેનું પ્રતિનિધિત્વ આરોપવું,જેમકે પ્રભુ મહાવીર તો નથી પણ તેની પ્રતિમાજી તે સ્થાપના નિક્ષેપ. (૨)વસ્તુની સ્થાપના-આકૃતિ-પ્રતિબિંબ-ચિત્ર જોવાથી પણ તે વસ્તુની ઈચ્છા કે વસ્તુ પરત્વે રાગ અથવાઢેષ જન્મે છે. અહીં મૂળ વસ્તુની પ્રતિકૃત્તિ કે મૂર્તિ વગેરેમાં પણ સ્થાપના હોઈ શકે અને મૂળ વસ્તુના આરોપણ રૂપે પણ સ્થાપના થઈ શકે છે. જેમકે કોઈ સેવકનું ચિત્રમૂર્તિ કે છબી એ સ્થાપના સેવક છે. જો સ્થાપનામાં ઉપસ્થિત વસ્તુનો સંબંધ કેમનોભાવ જોડીને આરોપ કરાયો હોય તો તેને અતદાકાર સ્થાપના કહે છે. કારણ કે વસ્તુનું ચિત્ર-મૂર્તિ વગેરે તો સાદૃશ્ય ભાવવાળા છે તેથી તદાકાર સ્થાપના સ્વરૂપ જ છે. પણ જેમ સ્થાપનાચાર્યજી બોલીને આપણે ઠવણી ઉપર પધરાવીએ છીએ તો તે અતદાકાર સ્થાપના થશે.અતદાકાર સ્થાપનાનો મનોભાવ સાથે વિશેષ સંબંધ છે. જેમ લાકડું એક જ છે છતાં શુભ પ્રસંગે જમણવારમાં ઈધણ તરીકે વાપરો તો મગ-બાફણા' કહેવાય અને સ્મશાન યાત્રામાં ઈધણ રૂપે વાપરે તો લાકડું જ કહેવાય છે. કેમ કે સ્થાપના નિક્ષેપ માં પૂજય-અપૂજયનો વ્યવહાર સ્પષ્ટ છે. * (૩)દ્રવ્યનિક્ષેપઃ- (૧)વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થા તે દ્રવ્ય નિક્ષેપ. જેમ કે ભગવંત તીર્થકર નામકર્મ નિકાચીત કરે ત્યારથી કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધીની અને મોક્ષે ગયા પછીની અવસ્થા તે દ્રવ્ય તીર્થકર. . (૨)વસ્તુની પૂર્વ કે ઉત્તર અવસ્થા પરથી દ્રવ્ય નિપાનો સંબંધ જોડાય છે. મતલબ જે અર્થ ભાવ નિક્ષેપનો પૂર્વરૂપ અથવા ઉત્તર રૂપ હોય તે દ્રવ્ય નિક્ષેપ. જેમ કોઈ વ્યકિત વર્તમાનમાં સેવાકાર્ય નથી કરતી પણ ભૂતકાળમાં સેવા કાર્ય કરેલું છે. અથવા ભવિષ્યમાં સેવા કાર્ય કરવાના છે તો તે દ્રવ્ય સેવક ગણાય.આમ અહીં વસ્તુના બદલાતા પર્યાય સાથે મુખ્ય સંબંધ છે. બીજું દ્રષ્ટાન્ત લઇએ શ્રેણિક મહારાજા ભાવિ તીર્થકર છે માટે હાલ દ્રવ્ય તીર્થકર કહેવાશે. અને મોક્ષે જશે પછી પણ દ્રવ્ય તીર્થકર કહેવાશે. જ ભાવનિક્ષેપઃ- (૧)વસ્તુની વર્તમાન અવસ્થા જેમ કે તીર્થ પ્રવર્તાવે ત્યારથી મોક્ષગમન સુધીનો કાળ તે ભાવ તીર્થકર. - (૨)વસ્તુની વર્તમાન અવસ્થા કે પર્યાય આધારે ભાવ નિક્ષેપો ઘટાવાય છે. જેમ કોઈ વસ્તુનું નામ “ખુરશી' છે તો તે નામ નિક્ષેપ થયો. ખુરશીનું ચિત્ર તે સ્થાપના નિક્ષેપ થયો. ખુરશી બન્યા પૂર્વેનું લાકડું તે દ્રવ્ય ખુરશી થઈ પણ ખરેખર વર્તમાન અવસ્થામાં જે ખુરશી છે તેને ભાવ નિક્ષેપારૂપ સમજવી. સેવકના ઉદાહરણમાં સેવક યોગ્ય કાર્ય કરતી વ્યકિત તે ભાવ સેવક, વિચરતા તીર્થંકર પરમાત્મા તે ભાવિજન. ભાવ નિક્ષેપની બીજી વ્યાખ્યા છે કે અર્થમાં શબ્દનું વ્યુત્પત્તિ નિમિત્ત કે પ્રવૃત્તિ નિમિત્ત બરાબર ઘટતું હોય તે “ભાવ નિક્ષેપ' જાણવો. # વ્યુત્પત્તિ નિમિત્ત-નામ બે પ્રકારના હોય છે. (૧)યૌગિક (૨)રૂઢ. રસોઇયોપુજારી વગેરે યૌગિક શબ્દો છે. જયારે ગાય-ધોડો વગેરે રૂઢ શબ્દો છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા રસોઈ કરી તે રસોઈયો. પૂજાના કામ માટે રાખેલો તે પૂજારી. સંસ્કૃતમાં લઈએ તો મમ્ રતિ રૂતિ સુમર: આ બધા શબ્દોની વ્યુત્પત્તિનું નિમિત્ત છે. અર્થાત્ તે શબ્દો તેવી ક્રિયાના આધારે જ સાબિત થયા છે અને તે ક્રિયાએ આ શબ્દોની વ્યુત્પત્તિનું નિમિત્ત છે. આમ યૌગિક શબ્દમાં વ્યુત્પત્તિનું નિમિત્ત એ જ તેની પ્રવૃત્તિનું નિમિત્ત છે. # પ્રવૃત્તિનિમિત્ત- રૂઢ શબ્દોમાં આ રીતે ઘટાવી શકાશે નહીં. ત્યાં રૂઢિગત વ્યવહાર થાય છે. વ્યુત્પત્તિ પ્રમાણે વ્યવહાર થતો નથી. જેમકે (ગાય)નચ્છતિ તિએવી વ્યુત્પત્તિથી અર્થ બેસે નહીં. ત્યાં વ્યુત્પત્તિને બદલે રૂઢિથી જ વ્યવહાર બેસે છે. ત્યાં અમુક પ્રકારની આકૃત્તિ-જાતિ એ જ ગાય-ધોડો વગેરે અર્થ થાય છે સ્વીકારાય છે. અહીં વ્યુત્પત્તિને બદલે પ્રવૃત્તિ નિમિત્ત જ મહત્વનું ગણાય છે. જયાં યૌગિક શબ્દ હોય ત્યાં વ્યુત્પત્તિ નિમિત્તવાળો અર્થ ભાવનિક્ષેપ જાણવો અને જયાં રૂઢ શબ્દ [જાતિનામ વગેરે હોય ત્યાં પ્રવૃત્તિ નિમિત્તવાળો અર્થ ભાવ નિક્ષેપ જાણવો. # દ્રવ્યભાવ નિક્ષેપોની સાપેક્ષતા દ્રવ્ય અને ભાવ નિક્ષેપા એ બંને સાપેક્ષ છે. એક જ વસ્તુ અપેક્ષાએ દ્રવ્ય નિક્ષેપ હોય. બીજી અપેક્ષાએ તે ભાવ નિક્ષેપ પણ ઘટાવાય છે. જેમ કે રૂછે તે દોરાની અપેક્ષાએ દ્રવ્ય દોરો છે અને દોરો બની ગયા પછી ભાવદોરો છે. એ જ દોરોકપડાની અપેક્ષાએ દ્રવ્યકપડું છે પણ જયારે કપડું વણાઈ જાય ત્યારે કપડું ભાવ-કપડું છે. વળી તે જ કપડું શર્ટ-પેન્ટની અપેક્ષાએ દ્રવ્ય શર્ટ કે દ્રવ્ય પેટ છે. પણ સીવાઈ ગયા પછી તે ભાવ શર્ટ કે ભાવ પેન્ટ થઈ જશે. પણ જો તે શર્ટ-પેન્ટફાટીને પાછા ટુકડા થઈ જાય તો તે દ્રવ્ય શર્ટ કે દ્રવ્યપેન્ટબની જશે અને ટુકડાં એ ભાવ ટુકડાં બની જશે. આ રીતે દ્રવ્ય કે ભાવનિક્ષેપો સાપેક્ષ છે તેની વિવેક્ષા મુજબ અર્થ ઘટાવવો. * સ્થાપના નિક્ષેપ - દ્રવ્ય નિક્ષેપ - આ બંને નિક્ષેપમાં એક સામ્ય છે કે વર્તમાન કાળે તે બંનેની વિદ્યમાનતા કે અસ્તિત્ત્વ નથી. સ્થાપના નિક્ષેપ એ બતાવેલી વસ્તુનું આરોપણ માત્ર છે. જેમ કે જિનેશ્વર પરમાત્મા ની મૂર્તિ એ તેમાં પરમાત્મ ભાવનું આરોપણ પણ છે. જયારે દ્રવ્ય નિક્ષેપમાં તે મૂળ વસ્તુ ભાવિમાં પ્રગટ થવાની અથવા તે ભૂતકાળ હતી. જેમ કે ઋષભદેવ સ્વામી ભૂતકાળે તિર્થંકર પણે વિચરતા હતા અને કૃષ્ણ મહારાજા ભાવિ તિર્થંકર થવાના છે. જ જીવાદિ તત્ત્વોના ચાર નિક્ષેપા(૧)જીવતત્ત્વઃ (૧)નામજીવ-જેનેજીવ કહેવાય છે તેનામજીવ. જો કે સચેતન અચેતન-કોઈ પણ વસ્તુનો વાચકહોયતોપણતેનામજીવતરીકે ઓળખાશે.છતાં રૂઢિથીચેતનલક્ષણવાળો તેનામજીવગણાય. (૨)સ્થાપના જીવઃ- કોઈપણ જીવ દ્રવ્યની સભૂત કે અસદ્ભૂત (કલ્પિત) આકૃત્તિ વિશેષને જીવનો સ્થાપના નિક્ષેપ જાણવો. તેમાં લાકડું-પુસ્તક-ચિત્રવગેરેમાં આજીવ છે તેવી સ્થાપના કરાય છે. જેમ “નાન વેયારું સૂત્રપાઠ તે ચૈત્યોનો સ્થાપના નિક્ષેપ છે. (૩)દ્દવ્યજીવઃ- [જો કે આસમજવાપુરતી વ્યાખ્યા છે. ખરેખર તો આભાંગોશુન્યસમજવો.] Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૫ દવ્ય જીવ ગુણ-પર્યાયથી રહિત હોય છે. તેથી તે અનાદિ પારિણામિકભાવથીયુકત છે. તેથી જીવનોદવ્ય જીવભાગો કેવળ બુધ્ધિમાં સ્થાપિત કરવા માટે છે. કારણ કે ગુણ-પર્યાયથી રહિત એમ કહ્યું. પણ ગુણ એટલે જ્ઞાન-દર્શન-સુખ વગેરે આત્માના પોતાના ગુણો અને પર્યાય એટલે મનુષ્ય-તિર્યંચ-દેવ-નારકી અવસ્થા.આવા ગુણ પર્યાયથી રહિત તો માત્ર અજીવ હોઇ શકે. અજીવ કદીજીવથાય નહીં માટે દ્રવ્યજીવ હોઈ શકે નહીં. એ જ રીતે અનાદિ પારિણામિક ભાવ યુકત કહ્યું. પણ પારિણામિક ભાવો પણ સાદિ જ હોય છે. માટે અહીંશુન્ય ભાંગો કહ્યો છે. . આમ છતાં તેની ઓળખ માટે એવું કહી શકાય કે જે મનુષ્ય દેવને યોગ્ય પર્યાયવાળો જયાં સુધી નથી ત્યાં સુધી તેને દ્રવ્ય દેવ કહી શકાય અથવા નારકનું આયુ બાંધ્યું પણ હજી મનુષ્કાય પૂર્ણ થયું નથી ત્યાં સુધી દ્રવ્યનારકી જીવ કહી શકાય, બીજો વિકલ્પ એવો કરી શકાય કે જીવ શબ્દાર્થ જણાવનાર એવા જીવરહિત શરીરને દ્રવ્ય જીવ જાણવો. (૪)ભાવજીવઃ- જે ઔપથમિક-ક્ષાયિક-લાયોપથમિક-ઔદયિક અને પારણામિક ભાવોથી યુકત છે, જેનું લક્ષણ, ઉપયોગી છે. તેવો જીવ તે ભાવ જીવ. (૧)પાંચ ભાવો $ ઔપથમિક-કર્મોવિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેમના ઉદયનોસર્વથા અભાવ હોવો તે પ્રકારના અધ્યવસાયતેઔપશમિક ભાવ રાખછવાયેલ અગ્નિ જેવી સ્થિતિઅહીં હોય છે. # ક્ષાયિક- કર્મના સર્વથાલયથી ઉત્પન્ન થતા ભાવો ક્ષાયિક ભાવ કહેવાય. અહીં આત્માની નિર્મળતા પ્રગટે છે. ૪ ક્ષાયોપથમિક - કર્મોમાંથી કેટલાક ક્ષય પામ્યા હોય અને કેટલાક ઉપશાન્ત થયા હોય ત્યારે ઉપશમ અને ક્ષયના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવો તે ક્ષાયોપથમિક ભાવ. 3 ઔદયિકભાવ-કર્મનો ઉદય થવાથી ઉત્પન્ન થતા ભાવોએઔદયિક ભાવો કહેવાય છે. # પરિણામિક ભાવ-પરિણામ એટલે દ્રવ્યનું પોતાનું સ્વરૂપપરિણામથી ઉત્પન્ન થતા ભાવો તે પારિણામિક ભાવો કહેવાય. નિોંધ:- આ પાંચે ભાવોનું સ્વરૂપ વિસ્તારથી અધ્યાય ર સૂત્ર ૧ માં વર્ણવ્યું છે.] (૨)ઉપયોગ- સાકાર અને નિરકાર બે રૂપે છે. (૧)સાકાર ઉપયોગઃ- જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપયોગ. . (૨)નિરાકાર ઉપયોગઃ- જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપયોગ – સાકાર ઉપયોગ તે જ્ઞાન અને નિરાકાર ઉપયોગ તે દર્શન. ભાવ જીવ આવા પારિણામિક ભાવ તથા ઉપયોગથી યુકત હોય છે. (૨)અજીવતત્ત્વ-અજીવ એટલે ચેતનાશકિતરહિત કે જ્ઞાનાદિ ઉપયોગ રહિતતત્ત્વ. જીવ નથી તે અજીવ. (૧)નામ અજીવઃ- કોઈ પણ ચેતનકે અચેતનનું અજીવ એવું નામ રાખવુંતેનામ અજીવ. (૨)સ્થાપનાઅજવા-લાકડું-ચિત્રમૂર્તિ આદિસ્વરૂપેસ્થાપિત કરાયેલતે સ્થાપનાઅજીવ જાણવું. (૩)દ્રવ્યઅજીવઃ- દ્રવ્ય જીવની માફક આ ભાગો પણ શુન્ય જાણવો. કેમ કે જીવ કદી અજીવ બનશે નહી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)ભાવ અજીવઃ-ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય,પુદ્ગલાસ્તિકાય, એ ચારના ગતિ-સ્થિતિ-અવકાશ અને સ્પર્ધાદિ ચતુષ્ક એવા અનુક્રમે લક્ષણો છે. ભાવ અજીવ આ ગત્યાદિ લક્ષણવાળા ધર્માસ્તિકાયાદિને ગણેલ છે. (૩)આશ્રવ તત્ત્વઃ- કર્મોને આવવાના દ્વાર રૂપ આશ્રવ તત્ત્વ (૧)નામાક્સવ -જેનું આસ્રવ’ એ પ્રમાણે નામ કરાયેલું હોય તેને નામ-આસ્રવ કહેવાય. (૨)સ્થાપના આસવ-આસવનું કોઈ ચિત્ર-મૂર્તિ વગેરે દ્વારા સ્થાપના કરાઈ હોય તે સ્થાપના આમ્રવ. આમ્રવનો માત્ર આવવુંઅર્થ કરો તો બારી-બારણા પણ સ્થાપના આસવ રૂપ જ જણાવી શકાશે. (૩)દ્રવ્ય આસવઃ- (૧)શુભ અથવા અશુભ કર્મ પુદગલોનું આવવુંતેદવ્ય આસ્રવ. (૨)મિથ્યાત્વ-અવિરતિ કષાય યોગરૂપ ઉદયમાં નહીં આવેલા પરિણામો તેદવ્યાગ્નવ. (૪)ભાવ આસવઃ- (૧)દ્રવ્ય આસ્રવમાં કારણભૂત જીવોને જે શુભ-અશુભ પરિણામ તે ભાવ આસ્રવ. (૨)મિથ્યાત્વ-અવિરતિ-કષાય કે યોગના પરિણામ તે ભાવ આસ્રવ. (૪)બંધતત્ત્વઃ- કર્મ પુદ્ગલોનું આત્મા સાથે ક્ષીર-નીર જોડાવું તે બંધ તત્ત્વ. તેના ચાર નિપા આ રીતે છે. (૧)નામ બંધઃ- જે કોઇ વસ્તુનું નામ બંધ હોય તે નામ બંધ નિક્ષેપો જેમ કે ઘરમાં પુરાવુંજેલમાં પુરાવું કે કર્મોથી બંધાવું તે. (૨)સ્થાપનાબંધ-ચિત્ર-મૂર્તિ આદિ દ્વારા બંધની સ્થાપના કરવી. જેમકે મોહનીય કર્મ બેડી રૂપ કહ્યું. મોહનીયથી બંધાયેલા જીવ દર્શાવવા બેડી વાળો માનવ એવી આવૃત્તિ સ્થાપી અને કર્મબંધનું આરોપણ કરવું તે સ્થાપના બંધ. (૩)દ્રવ્યબંધઃ- (૧)બેડીરૂપ જે થકી કતૃત્વ પરિણામ અને ક્રિયત્વભાવને અવરોધકતા પ્રાપ્ત થાય તે દ્રવ્ય બંધન. (૨)આત્મા સાથે કર્મ પુદ્ગલોનો સંબંધ. (૪)ભાવ બંધઃ- પ્રકૃત્તિ રૂપ જે જે કર્મોની જે-જે પ્રકૃત્તિ આત્મા સાથે બંધાયેલી રહે તેને ભાવ બંધ જાણવો. જેના પરિણામ સ્વરૂપે સ્વ-ભાવ [આત્માનો પોતાનો ભાવ પરિણમનમાં પ્રતિબંધકતા થાયછે. (૨)દ્રવ્ય બંધના કારણરૂપ આત્માનો અધ્યવસાય. (૫)સંવર તત્ત્વઃ- જેના વડે આવતા કર્મ રોકાય તે સંવર તત્ત્વ. (૧)નામ સંવરઃ- કોઈપણ વસ્તુનું સંવર એવું નામ આપવું તે “નામ સંવર' (૨)સ્થાપના સંવર:- ચિત્ર-મૂર્તિ વગેરે દ્વારા સંવરની સ્થાપના કરવામાં આવે તે સ્થાપના સંવર. સંવર એટલે રોકવું અર્થ જ ગ્રહણ કરો તો “પ્રવેશબંધિ” એ નામ સંવરરૂપ ગણાશે અને ““રેડ સિગ્નલ કે ફાટક વગેરે સ્થાપના સંવર રૂપ ગણાશે. (૩)દ્રવ્ય સંવરઃ- જે દ્વારા કર્મને આવવાના દ્વારા રોકાય તે દ્રવ્યસંવર. સમિતિ-ગુપ્તિપરિષહ-યતિધર્મ-ભાવના ચરિત્ર થકી જે શુભા શુભ આશ્રવ રોકાય તે દ્રવ્યસંવર જાણવો. (૪)ભાવસંવરઃ- (૧)સમિતિ-ગુપ્તિ-પરિષહ-યતિધર્મ-ભાવના અને ચારિત્રના પરિણામોને પ્રાપ્ત થયેલા જીવ દ્વારા સમજપૂર્વક આશ્રવ નિરોધનો ભાવ તે ભાવસંવર. Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્ર: ૫ (૨)દ્રવ્યસંવર માટેનો અધ્યવસાય. (૬)નિર્જરાતત્ત્વઃ- આત્માએ પૂર્વે બાંધેલા કર્મોને તપ વગેરે દ્વારા આત્મા થકી છૂટા પાડવા તે નિર્જરા. તેના ચાર નિક્ષેપા. (૧)નામનિર્જરા - જે કોઈ વસ્તુ કે વ્યકિતનનું નામ નિર્જરા આપવામાં આવે તેને નામનિર્જરા જાણવી. (૨)સ્થાપના નિર્જરા - ચિત્ર-મૂર્તિ વગેરે સાધનો થકી નિર્જરાની સ્થાપના કરવી. વસ્તુમાં તેવું આરોપણ કરવું. જેમ કે મંદિર કે ઉપાશ્રય નિર્જરા સ્થાનકગણ્યાકારણ કે ત્યાં ધર્મક્રિયા થકી નિર્જરા માટે તે તે સ્થાનોની સ્થાપના કરાઈ છે. (૩)દુનિર્જરાઃ- (૧)મોક્ષના હેતુ રહિત અકામ નિર્જરા તે દ્રવ્ય નિર્જરા. (૨)શુભાશુભ કર્મોનો દેશથી ક્ષય થવો તે દ્રવ્ય નિર્જરા. (૪)ભાવનિર્જરા - (૧)સમ્યજ્ઞાનાદિ ઉપદેશ અનુષ્ઠાન પૂર્વકનીસકામ નિર્જરા. (૨)કર્મોના દેશ ક્ષય માટે આત્માના અધ્યવાસાય તે ભાવનિર્જરા. (૭)મોક્ષતત્ત્વઃ- સર્વ કર્મોથી સર્વથા મુકત થવું તે મોક્ષ. (૧)નામ મોક્ષ - કોઈ પણ જીવ-અજવાદિનું મોક્ષ નામ આપીએ તો તે “નામ-મોક્ષ'' કહેવાય.બીજા અર્થમાં મોક્ષને મુકાવું એમ ગણીએ તો જીવ કે અજીવનું “બંધનથી મુકાવું” તેને જે નામે ઓળખાવાય તે સંજ્ઞાને “નામ-મોક્ષ' કહેવાય. (૨)સ્થાપના મોક્ષ-મોક્ષના સ્વરૂપની સ્થાપનાતે “સ્થાપનામોક્ષ'' બીજા શબ્દોમાં કહીએતો જે કોઈ જીવ કે અજીવ જે ભાવે મુક્ત જણાય તે સ્વરૂપનું ચિત્ર-મૂર્તિ દ્વારા સ્થાપન કરવું તે. (૩)દ્રવ્યમોક્ષા બંધનથી છુટકારો તે દ્રવ્યમોક્ષ. જીવ અથવા અજીવને અન્ય દ્રવ્યથી સંયોગો કે સંબંધથી જેટલો અળગો કરાયતે મોક્ષ. (૪)ભાવમોક્ષ-સર્વથા કર્મનો ક્ષય કે દ્રવ્ય મોલમાં કારણ રૂપ જે આત્માનો પરિણામ કે સિધ્ધત્વની પરિણતિ તે ભાવ-મોક્ષ જાણવો. નોંધઃ- [જીવાદિ સાત તત્ત્વોના ચારે નિક્ષેપા ઉપરાંત પૂ.સિધ્ધસેનીય તત્ત્વાર્થ ટીકા મુજબ તત્ શબ્દથી સમ્યગ્દર્શનાદિ ત્રણે ના પણ ચારે નિપા સંભવે છે] (૧)સમ્યગ્દર્શન-ભવિજીવનામિથ્યાદર્શન પુગલોસમ્યગ્દર્શનવડેશુધ્ધિને પ્રાપ્ત કરે છે. તેને દૂથનિક્ષેપ સમજવો. આ દ્રવ્ય નિલેપ વિશુધ્ધ આત્મપરિણામ પૂર્વકનો હોય તે ભાવનિક્ષેપ. (૨)સમ્યજ્ઞાન-જીવની અનુપયુકત અવસ્થા તે દ્રવ્ય (જ્ઞાન) નિક્ષેપ જાણવો અને ઉપયોગ-પરિણતિ યુક્ત વિશેષાવસ્થા તે ભાવ (જ્ઞાન) નિક્ષેપ. (૩)સમ્યક્યારિત્રઃ- અભાવ કે ભવિ જીવોની અનુપયોગ પૂર્વકના ક્રિયા-અનુષ્ઠાન તે દ્રવ્ય (ચારિત્ર) નિક્ષેપ. આગમ પૂર્વક અને ઉપયોગ સહિતનું ક્રિયા અનુષ્ઠાન તે ભાવ (ચારિત્ર) નિલેપ. પ્રકારાન્તરથી નામ સ્થાપનાદિનો નામ દ્રવ્ય-સ્થાપના દ્રવ્ય-દ્રવ્યદ્રવ્ય અને ભાવ દ્રવ્ય એવો વ્યવહાર પણ થાય છે (૧)નામદવ્ય - કોઈ પણ જીવ કે અજીવની “દવ્ય” એવી સંજ્ઞા કરવી તેનામદવ્ય કહેવાય છે. (૨) સ્થાપના દ્રવ્યઃ- કોઈ કાષ્ઠ-પત્થર-ચિત્ર વગેરેમાં આ દ્રવ્ય છે એ પ્રમાણે સ્થાપના કરવી. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તે સ્થાપનાવ્ય. જેમકે દેવતાઓની મૂર્તિમાં આ ગણેશ છે આ વિષ્ણુ છે. તેમા સ્થાપના કરવી. (૩)દ્રવ્ય દ્રવ્યઃ- ધર્મ-અધર્મઆકાશવગેરેમાં કેવળ બુધ્ધિ થકી ગુણ-પર્યાય રહિત કોઈ પણ દ્રવ્યને દ્રવ્ય દ્રવ્ય કહે છે. કેટલાકનું કહેવું એમ છે કે દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાએ દ્રવ્ય માત્ર પુદ્ગલ દ્રવ્યને જ સમજવું. આ સંબંધે પાંચમાં અધ્યાયમાં ૨૫ અને ૨૬મું સૂત્ર છે મળવા ન્યાશ્વ તથા સિંધીત મેડદ્યન્ત આબે સૂત્રથકી પુદ્ગલોનો વિશેષ ખુલાસોમળશે.] (૪)ભાવ દ્રવ્યઃ- પ્રાપ્તિ રૂપ લક્ષણથી યુકત અને ગુણ પર્યાય સહિત ઘર્મ-અધર્મ આકાશ-પુદ્ગલને ભાવદ્રવ્ય કહેવાય છે. જ કેટલીક શંકાઃ- (૧)સૌ પ્રથમ દ્રવ્ય નિક્ષેપ લેવો જોઈએ કેમ કે દ્રવ્યના જ નામસ્થાપનાદિ નિક્ષેપ કરવામાં આવે છે. સમાધાનઃ-સમસ્તલોકવ્યવહાર સંજ્ઞાઅર્થાત નામથી ચાલે છે. માટેનામનિક્ષેપપ્રથમ ગ્રહણ કર્યો. સ્તુતિ-નિંદા,રાગ-દ્વેષ વગેરે બધું નામ-આધીન છે. જેનું નામ નક્કી થયું તે મુજબ તેની સ્થાપના થાય છે. તેથીનામપછી સ્થાપનાનું ગ્રહણ કર્યું. દિવ્ય અને ભાવ પૂર્વોત્તર કાલવ છે તેથી પહેલા દિવ્ય અને પછી ભાવનું ગ્રહણ કરવું યોગ્ય જ છે. નીકટતાની અપેક્ષાએ વિચારો તો ભાવ પ્રધાન તત્ત્વ છે. કેમ કે ભાવની વ્યાખ્યા બીજા દ્વારા થાય છે. ભાવથી નજીક દ્રવ્ય છે. તેમજ તે બંનેનો સંબંધ છે.સ્થાપના તે પૂર્વે રાખી કેમ કે અતરૂપ પદાર્થમાં તબુધ્ધિ કરાવવામાં તે પ્રધાન કારણ છે. તેની પૂર્વે નામનું ગ્રહણ કર્યું કેમ કે તે ભાવથી વધુ દૂર છે. શંકા ૨-જીવાદિના ચાર નિક્ષેપ થાય જ નહીં કેમ કે નામ નામ છે. સ્થાપના નથી. જો સ્થાપના માનો તો તે નામ નથી. સમાધાનઃ-લોકવ્યવહારમાં એક જ વસ્તુમાં નામ વગેરે ચાર વ્યવહાર જોવા મળે છે. મહાવીર નામનો માણસ છે, મૂર્તિમાં મહાવીરની સ્થાપના છે. તે માટે ઘડાતા પત્થરને સ્થાપના પૂર્વે મહાવીર તરીકે લોકો સ્વીકારે છે તેમજ ભાવિ પર્યાયની યોગ્યતાથી પણમહાવીર એવો સ્વીકાર થાય છે. વળી નામને આપણે સ્થાપના કહેતા જ નથી કે સ્થાપનાને નામ કહેતા નથી ત્યારે વ્યવહાર સ્વતઃ એક વસ્તુમાં ઘટાવાય છે. શંક ૩-ભાવનિક્ષેપમાં જ તે ગુણ જોવા મળે છે. તેથી ભાવ નિલેપ જ સત્ય માનવો જોઈએ. સમાધાનઃ-આવું માનવાથી નામ, સ્થાપના અને દ્રવ્યથી થતા તેમજ લોક વ્યવહારોનો જલોપ થઈ જશે. લોક વ્યવહાર બહુધાનામાદિત્રણ નિક્ષેપાથી જ ચાલે છે. તેથી કૃત્રિમ હોવા છતાં ત્રણે નિક્ષેપાનો લોપ ન કરાય. 0 [B]સંદર્ભઃ$ આગમ સંદર્ભઃजत्थ य जं जाणेज्जा निक्खेवं निक्खिवे निरवसेसं जत्थवि अ न जाणेज्जा चउक्कगं निक्खिवे तत्थ आवस्सयं चउव्विहं पण्णतं,तं जहा नामावस्सयं ठवणावस्सयं दव्वावस्सयं भावावस्सयं Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૬ ૩૩ જ અનુયોગ દ્વારસૂત્ર ૮ [9પદ્યઃ(૧) નામ સ્થાપના દ્રવ્ય ભાવે સાત તત્ત્વ વિચારણા નિક્ષેપ સંખ્યા ચાર કહી છે સર્વભાવે ભાવવા. દ્રવ્યથી જીવ દ્રવ્ય નથી ને છે વળી ઉપચારથી ગુરુ ગમદ્વારા જ્ઞાનધારા જાણવી બહુ પ્યારથી. નામ સ્થાપન દ્રવ્ય ભાવરૂપ જે છે ચાર નિક્ષેપ તો સર્વતત્ત્વ તથા જ અર્થ સઘળાં તે જાણવા સાધન તો જે છે નામ પરંપરાગત છતાં નિર્ગુણી નિક્ષેપને આરોપેલ જ સ્થાપના પ્રથમ છે ભાવોથી છે દ્રવ્ય તે. U [10] નિષ્કર્ષ - આ સૂત્ર દ્વારા આ રીતે બધાં તત્ત્વોના નિક્ષેપોનું જ્ઞાન મેળવી કે તત્સંબંધિ વિચારણા કરતા વ્યવહારથી નામ અને સ્થાપનાને જાણવા-પ્રમાણ માની તે રીતે વર્તન કરવું અને નિશ્ચયથી ભાવ નિલેપને જાણવો. જેના પરિણામે જીવન વ્યવહાર કેમ ચલાવવો અને લક્ષ્ય શું રાખવું તેનું જ્ઞાન થશે. જેમ કે ભગવંતનું સ્મરણ નામનિલેપાથી થશે. વંદનાદિભક્તિ સ્થાપના નિક્ષેપ સામે થશે. પણ તે સ્વરૂપની પ્રાપ્તિમાં ભાવ નિલેપાની સમજ થકી શુધ્ધ આત્મ દ્રવ્ય પ્રગટાવવું તે નિશ્ચય સમજ રહેશે. _ _ _ _ _ (અધ્યાયઃ ૧ સુત્ર:૬) [1]સૂત્રતુ-જીવાદિતત્ત્વોને જાણવા માટેના ઉપાયોઅથવા સાધનો આ સૂત્રમાં દર્શાવાયા છે. [2]સૂત્ર મૂળઃ-પ્રાગનયામ: [3]સૂત્ર પૃથક પ્રમાણ ન. અધિામ: U [4] સૂત્રસાર-પ્રમાણ અને નયોવડે તિત્ત્વોનો અધિગમ એટલે કે બોધ થાય છે. 5] શબ્દજ્ઞાન - પ્રમાણ-જેના વડે પદાર્થનો યર્થાથ બોધ થાય તે. નય-પદાર્થનો કોઈ એક ચોકકસ અંશ ને જણાવતો પક્ષ પાન-બોધ, જ્ઞાન 1 [Gઅનુવૃત્તિ-ગીવાળીવાવેવન્યસંવનિર્નામોલાસ્તિત્વમ્ 1 [7]અભિનવટીકા- જે જીવાદિ પદાર્થોના તત્ત્વને જાણ્યા-જેનો ન્યાસ-નિક્ષેપ સમજયા તેનો વિસ્તારથી અધિગમ પ્રમાણ અને નય દ્વારા થાય છે. પ્રમાણ અને નય બને જ્ઞાનસ્વરૂપ છે. કેમકે જેનાથી વસ્તુનો નિર્ણયાત્મક બોધ થાય તેને જ્ઞાન હે છે. પ્રમાણ અને નય દ્વારા કોઈ પણ વસ્તુનો નિર્ણાયત્મક બોધ થઈ શક્તો હોવાથી તેને જ્ઞાન અ. ૧/૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્વરૂપજ ગણ્યા છે. તે પ્રમાણ અને નયના સ્વરૂપની અહીં વિચારણા કરવાની છે. જ પ્રમાણનું સ્વરૂપઃ(૧)જેના દ્વારા પદાર્થનો બોધ (જ્ઞાન)પથાર્થ રૂપે થાય છે તેને પ્રમાણ કહેવાય છે. (૨)જેનાથી વસ્તુના નિત્ય અનિત્ય આદિ અનેક ધર્મોનો નિર્ણયાત્મક બોધ થાય તે પ્રમાણ. જ સમ્યજ્ઞાન પ્રમાણ સ્વરૂપ છે. તિથી જ તત્ત્વાર્થસૂત્રમાં આ અધ્યાયના સૂત્ર-૯થી જ્ઞાનના ભેદ રૂપે ચર્ચા કરતા સૂત્ર-૧૦માં તત્ પ્રમાણે લખ્યું છે. જ જેના વડે પદાર્થનો બોધ યથાર્થ રૂપે થાય છે તેને પ્રમાણ કહે છે. જ પ્રમીયતેને તિ પ્રમાણમ્ જેવડે વસ્તુ બરાબર જણાય તેને પ્રમાણ કહેવાય છે. પ્રમાણનયમાં પ્રમાણનું લક્ષણ જણાવતા લખ્યું છે. “સ્વ ૫૨ વ્યવસાયિ જ્ઞાન પ્રમાણમ્''સ્વ સ્વરૂપનો અને પર પદાર્થોનો નિશ્ચય કરે તેવું જે જ્ઞાન તેને પ્રમાણ કહે છે. - અભિમત ઈિષ્ટ વસ્તુનો સ્વીકાર અને અનભિમત [અનિષ્ટ વસ્તુના પરિહારમાં સમર્થ પ્રમાણ છે. તેથી પ્રમાણ જ્ઞાન સ્વરૂપ જ છે. પરંતુ જે અજ્ઞાન સ્વરૂપ છે તે પ્રમાણ થઈ શકે નહીં. આવા પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભેદ છે (જુઓ અધ્યાયઃ ૧ સૂત્ર-૧૧-૧૨] ૪ પ્રમાણના ભેદઃ- (૧)પ્રત્યક્ષ પ્રમાણ:- ક્યું પ્રતિપાત નામ ધનતય -આત્માની આધીનતાથી જે ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ પ્રમાણ જાણવું. નોંધ- આ તપુરુષ સમાસ છે. અવ્યવીભાવ સમાસ નથી (૨)પરોક્ષ પ્રમાણ:- વ્યાપાર નિરપેક્ષ મનોવ્યાપારેખ મસાક્ષાત્ અર્થ પરિચ્છેટું આત્મ વ્યાપારની અપેક્ષારહિત મનોવ્યાપારથી જ અસાક્ષાત્ અર્થનું બોધક જે જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન. જૈિન દર્શનાનુસાર પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારના પ્રમાણ સમાન મહત્વના છે) નાસ્તિક-બૌધ્ધ-નૈયાયિક-મીમાંસક-વૈશેષિક આદિ મતાનુસાર પ્રમાણના ભેદોમાં પ્રત્યક્ષ-અનુમાન-આગમ-ઉપમાન-અર્વાપત્તિ-અભાવ-સંભવ-ઐતિભ્ય-પ્રતિભ વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. પરંતુ આ બધા પ્રમાણો પ્રત્યક્ષ કે પરોક્ષમાં સમાવાઈ જાય છે (૧)પ્રત્યક્ષ પ્રમાણ:- આ પ્રમાણની ચર્ચા અહીં કરેલી જ છે. (૨)અનુમાન પ્રમાણ:-આગમ પ્રમાણઃ- આ બંને પ્રમાણો પરોક્ષ પ્રમાણના જ ભેદો છે જે અંગે અહીં ચર્ચા કરી છે. (૩)ઉપમાન પ્રમાણ-ઉપમાનમાં સાર્દશ્ય ભાવલેવામાં આવે છે. જે ભાવપ્રત્યભિજ્ઞામાં પણ છે જ અને પ્રત્યાભિજ્ઞા ભેદનો સમાવેશ પરોક્ષ પ્રમાણમાં થઈ જ જાય છે. (૪)અર્થપત્તિ - આ પ્રમાણાનુસાર એક પ્રકારે અનુમાન બાંધવામાં આવે છે. જેમ કે દેવદત્ત રાત્રે ખાતો નથી છતાં તે શરીરે તંદુરસ્ત રહે છે. માટે તે રાત્રે ખાતો હોવો જોઈએ. તેને અર્થપત્તિ કહે છે. આ એક પ્રકારે અનુમાન છે, તેનો સમાવેશ પરોક્ષ પ્રમાણમાં થઈ જાય છે. (૫)અભાવ પ્રમાણ-પ્રત્યક્ષ પ્રમાણથી વસ્તુ છે કે નહીંમતલબ સત-અસત્ પણું નક્કી થઈ જાય છે. એકનો સ્વીકાર કરતા બીજાનો પરિહાર નિશ્ચિત થઈ જાય છે. એટલે “અભાવ પ્રમાણ'' ને અલગ દર્શાવવાની જરૂર નથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અધ્યાયઃ ૧ સૂત્રઃ દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રીને ઘટાવો તો પરોક્ષ પ્રમાણથી પણ અભાવ પ્રમાણ નક્કી થઈ જશે. કેમકે તે જગ્યાએ ઘડાનો અભાવ છે. એ વાત સ્મરણ પ્રમાણથી નક્કી થઈ જશે. “તેજઘડાના અભાવવાળું આ સ્થળ છે.” આ વાત પ્રત્યભિજ્ઞાન પ્રમાણથી નક્કી થઈ જશે. જે અગ્નિવાળું નથી ત્યાં ધૂમાડાનો અભાવ છે. તેવું તર્ક પ્રમાણથી નક્કી થઈ જશે. આ દૂહમાં અગ્નિ નથી માટે ધૂમાડાનો અભાવ છે, તેમ અનુમાન પ્રમાણથી નક્કી થઈ જશે. તો પછી અભાવ પ્રમાણની પ્રવૃત્તિ જ કયાં થવાની? (૬)સંભવ પ્રમાણઃ- આ પ્રમાણ પણ અનુમાન રૂપ જ છે. જેમ બે શેરનો એક કિલોગ્રામ ગણાતો હતો તો આ બે શેર પણ ૧ કિલોગ્રામ બરાબર થશે તેવો સંભવ ભે. આવું અનુમાન પ્રમાણથી નક્કી થઈ શકશે. (૭)ઐતિહ્ય પ્રમાણઃ- આ પ્રમાણ એવા પ્રકારની વાત કરે છે કે જેમાં કલ્પીત પણે જણાય. જેમ કે “આ વટવૃક્ષમાં યક્ષ રહે છે.” આ વાત કેવળ પરંપરાથી જણાય છે તે માટે કોઈ પ્રમાણ નથી માત્ર વૃધ્ધ કથન છે વળી મૂળ વકતાનું પણ જ્ઞાન નથી.આ પ્રમાણ શંકાવાળું હોવાથી માન્ય થઈ શકે નહીં. કેમ કે તેમાં મૂળ વકતાનું જ્ઞાન નથી, કદાચ આ વચન આપ્ત વચન હોય તો આગમ પ્રમાણ ગણાય અને તેનો સમાવેશ પરોક્ષ પ્રમાણમાં થઈ જશે. (૮)પ્રતિભપ્રમાણ - જેમાં ઇન્દ્રિય હેતુ તથા શબ્દના વ્યાપારની અપેક્ષા રખાતી નથી કેવળ મનોકલ્પના જ છે. જેમકે મારાપરઆજે કદાચ અસ્માત જ રાજાની કૃપા થશે. આવા પ્રકારનું જ્ઞાન તે પ્રતિભા પ્રમાણ કહ્યું તે ઇન્દ્રિયજન્ય ન હોવાથી માનસ પ્રત્યક્ષમાં જ સમાવાશે. આમ પ્રમાણ પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ છે. (૧)પ્રત્યક્ષ પ્રમાણ:- જે સ્પષ્ટ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. જે જ્ઞાનાવરણ અને અંતરાય તેના ક્ષયોપશમ કે ક્ષયથી સ્પષ્ટવિશિષ્ટ જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને પ્રત્યક્ષ જાણવું. જેમબાળકને ટી.વી.વિશે શાબ્દિકખ્યાલ આપેતો માત્રઝાંખી થાય, પણ સીધું જ ટી.વી. લાવીને દેખાડાય તો સ્પષ્ટ બોઘ થશે. આવું પ્રત્યક્ષ પ્રમાણ બે પ્રકાર છે. (૧)સાંવ્યવહારિક પ્રત્યક્ષઃ- વ્યવહાર યોગ્ય સ્પષ્ટ જ્ઞાન. ચક્ષુ વગેરે બાહ્ય ઈદ્રિયોની અપેક્ષાથી ઈષ્ટ માં પ્રવૃત્તિ રૂપ અને અનિષ્ટમાં નિવૃત્તિ રૂપ મુશ્કેલી વિના જેનાથી જ્ઞાન થાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન. (૨)પારમાર્થિક પ્રત્યક્ષ- ઈન્દ્રિય કે મનની અપેક્ષા વિના આત્માના સાંનિધ્યથી જે જ્ઞાન થાય તે. આ જ્ઞાન કોઈપણ અપેક્ષા રાખતું નથી અહીં માત્ર જ્ઞાનને આવકવસ્તુના નાશનીજ અપેક્ષા છે. પરમઅર્થમાં જે હોય તેને પારમાર્થિક જાણવું. જેમકે આત્માનીનીકટતા માત્રની અપેક્ષા રાખવાવાળું અવધિ આદિ જ્ઞાન. [નોંધ:- પ્રત્યક્ષ પ્રમાણની વ્યાખ્યામાં મત એટલે ઇન્દ્રિય અર્થ કર્યો તે સાંવ્યવહારિકમાં લાગુ પડશે પણ પારમાર્થિક પ્રત્યક્ષમાં મક્ષ એટલે જીવઅર્થલેવો તેમ ન્યાયાવતાર માં જણાવેલ છે. અલ શબ્દો નીવ પર્યાય: I સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ પણ બે પ્રકારનું છે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)ઈદ્રિયનિબંધનઃ-સ્પર્શ-રસ-પ્રાણ-ચલુ અને શ્રોત્રએ પાંચ ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતું સ્પર્શ-રસ-ગંધ-રૂપ-શબ્દનું જે જ્ઞાન તે ઇન્દ્રિય નિબંધન પારમાર્થિક પ્રમાણ કહેવાય છે. સિરખાવો અધ્યાય-૨ સૂત્રઃ ૨૧] (૨)અનિન્દ્રિયનિબંધના - જેમનથી ઉત્પન્ન થનારું છે. અથવા જેમાં મનની મુખ્યતા છે તેને અનિન્દ્રિય નિબંધન પારમાર્થિક પ્રમાણ કહે છે. સિરખાવો અધ્યાય ૨ સૂત્ર ૨૨] સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણના આ બંને ભેદો પણ બીજા ચાર-ચાર ભેદો ધરાવે છે. (૧)અવગ્રહ:- ઇન્દ્રિય દ્વારા વસ્તુનો પ્રથમ બોધ થવો તે અવગ્રહ. કોઇપણ જ્ઞાન કરનાર પુરુષને પ્રથમ સામાન્ય અને વિશેષાત્મક કોઈપણ પદાર્થ અને ચક્ષુનોયોગ્ય નિપાત થાય છે. જેમકે “મેં આવું કંઈક જોયું ત્યાર પછી તે વસ્તુ છે એવું દર્શન (જ્ઞાન) થાય. ત્યાર પછી આ તે વસ્તુ છે તેવું વિશેષ ભાન થાય તે અવગ્રહ. (૨)હા - વસ્તુ પરત્વે નિશ્ચયગામી વિશેષ પરામર્શ તે ઇહા. અવગ્રહ જ્ઞાનથી ગ્રહણ કરેલા પદાર્થસંબંધી વિશેષ આકાંક્ષાત ઈહા જેમકેઆમનુષ્ય છે. પણ તે દક્ષિણનો હશે કે ઉત્તરનો તેવી શંકા થવી. પછી દક્ષિણનો હોવો જોઈએ તેમ નક્કી થવો ઇહા. (૩) અવાયઃ- બહાથી થયેલ જ્ઞાનનો પૂર્ણ નિર્ણય થવો તે અવાય. જેમ કે બહાથી આ દક્ષિણનો હોવો જોઈએ. તેમ વિચાર્યું પણ યર્થાથ નિર્ણય કરીએ કે આ દક્ષિણનો જ મનુષ્ય છે. તો આવો નિર્ણય તે અવાય. (૪)ધારણા- અવાય બાદ જ્ઞાનનું દૂઢ થવું જેથી ભવિષ્યમાં પણ સ્મરણ થઈ શકે તે ધારણાં. અવાય નિશ્ચિત અવસ્થાને પામે અને કાલાન્તરે સ્મરણ યોગ્ય બને તે ધારણા. પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણના પેટા ભેદો આ પ્રમાણે છે (૧)વિકલ પારમાર્થિક- પદાર્થનો અપૂર્ણ બોધ કરાવે તે વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ જાણવું. (૨)સકલ પારમાર્થિક-પદાર્થનો સંપૂર્ણ બોધ કરાવેતે સકલ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ જાણવું. (તે કેવળજ્ઞાન છે.) વિકલ પારમાર્થિકના પણ બે ભેદ છે. (૧)અવધિવિકલ (૨)મન પર્યવ વિકલ (૨)પરોક્ષ પ્રમાણ- વ્યાખ્યા મુજબતો પરોક્ષને અસ્પષ્ટપ્રમાણ કહ્યું છે. પણ પ્રત્યક્ષથી ઉલટું તે પરોક્ષ પ્રમાણ જાણવું. જ પરોક્ષ પ્રમાણના ભેદોઃ (૧)સ્મરણ-સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થનાર અને અનુભવેલા પદાર્થને વિષય કરનાર એવા સ્વરૂપવાળું જે જ્ઞાન તે સ્મરણ. સ્મરણ પ્રમાણમાં પૂર્વે અનુભવેલી વસ્તુનો ખ્યાલ આવે છે. જેમકે તીર્થંકર પ્રતિમા આ છે એવું જે જ્ઞાન તે સ્મરણનું સ્વરૂપ છે. (૨)પ્રત્યભિશાનઃ- કોઈપણ પ્રમાણ દ્વારા જે વિશ્વાસ પેદા થાય છે. તેને અનુભવ કહે છે. તે અનુભવ અને પૂર્વોકત સ્મરણ એ બંને દ્વારા પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૭ ખોવાયેલી વસ્તુ હાથ આવે ત્યારે “તે જ આ પ્રતિમા છે.” તેવું જ્ઞાન મ્હરે તેને પ્રત્યભિજ્ઞાન કહે છે. (૩)ત- જે વસ્તુ જેના વગર રહેતી નથી તે વસ્તુનો તેની સાથેના ત્રિકાલ વ્યાપી સંબંધનો નિશ્ચયતેતર્ક જેમકે ધૂમછે ત્યાં અગ્નિ છે. એન્ટેના જોઇ ટી.વી. છે. આવો નિયમ જાણનાર એન્ટેના જોઇ ટી.વી.નું અનુમાન કરી શકે. સ્મરણમાં અનુભવ કારણ બને છે. પ્રત્યભિજ્ઞાનમાં સ્મરણ અને અનુભવ બંને કારણરૂપ છે. તર્કમાં અનુભવ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન ત્રણે જ્ઞાનો કારણ રૂપ છે. (૪)અનુમાનઃ- વસ્તુના અનુમાન માટે વસ્તુને છોડીને નહીં રહેનાર એવો પદાર્થ જેને હેતુ કહેવામાં આવે છે. તેનું ભાન થવું જોઈએ. જેમ કે ધુમાડો જોતા ત્યાં અગ્ની હશે તેવું અનુમાન થાય. # સ્વાર્થઅનુમાનઃ-માત્ર હેતુને જોવાથી આત્મગત જે બોધ થાય છે તેને સ્વાર્થનુમાન કહે છે. જેમ કે ધુમાડો જોતાં અગ્ની હોય તેવો બોધ થવો. a પરાર્થ-અનુમાનઃ- આવો જ બોધ થયો હોય તે બીજાને જણાવવા માટે જે શબ્દ પ્રયોગ કરવામાં આવે તે પરાર્થાનુમાન જાણવું. (૫)આગમપ્રમાણ-આપ્તમનુષ્ય કે પ્રામાણિકપુરષના વચનથી ઉત્પન્ન થયેલ જ્ઞાન તે આગમ. અહીં આપ્તની વ્યાખ્યા કરતા જણાવે છે કે કહેવાયોગ્ય વસ્તુને યથાર્થ જાણે અને જાણ્યા પ્રમાણે જે કહે તે આપ્ત. આવા પ્રમાણિક પુરુષનું વચન જ અવિસંવાદિ હોય છે. જ નયનું સ્વરૂપ (૧)શાસ્ત્રરૂપ પ્રમાણથી જ્ઞાત એટલે કે જાણેલા પદાર્થનો એક દેશ (અંશ) જેના દ્વારા જણાય તેને નય કહેવાય છે. (૨)જેનાથી વસ્તુના નિત્ય આદિ કોઈ એક ધર્મનો નિર્ણયાત્મક બોધ (જ્ઞાન)થાય તે નય. (૩)વસ્તુને પૂર્ણ રૂપે ગ્રહણ કરવી તે પ્રમાણ અને તેના એક અંશને ગ્રહણ કરવો તે નય. (૪)એક જ વસ્તુ પરત્વે જુદી જુદી દષ્ટિએ ઉત્પન્ન થતાં જુદા જુદા યથાર્થ અભિપ્રાયો કે વિચારો ને નય કહેવામાં આવે છે. (૫)વસ્તુના અનેક ધર્મો હોય છે તેમાંથી કોઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવામાં આવે ત્યારે તેને નય કહેવાય છે. (૬)શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ અનંતધર્મવાળી વસ્તુને ગ્રહણ કરે છે તે અનંત ધર્મોમાંથી કોઈ એક ધર્મને જાણવાવાળું જ્ઞાન નય કહેવાય છે. (૭)બીજા અંશોનો પ્રતિક્ષેપ [અનાદર કે નિષેધ કર્યા વિના વસ્તુના પ્રવૃત્ત એક અંશને ગ્રહણ કરનાર અધ્યવસાય વિશેષ તે નય. [નોંધઃ- નયના ભેદો વિશે સૂત્ર ૧:૩૪ માં જણાવેલ જ છે છતાં અહીં નયના ભેદોની સામાન્ય સમજ રજૂ કરેલ છે.] વસ્તુના ધર્મો અનેક હોવાથી નયો પણ અનેક હોઈ શકે છે પણ અહીં કેટલાક ખાસ નયોની ચર્ચા કરેલ છે. અિધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૪ માં સાત નિયોનો ઉલ્લેખ છે.] Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ ભેદ પ્રકાર -૧ જ્ઞાનનયઃ- જે અભિપ્રાય જ્ઞાનથી સિધ્ધિ બતાવે છે તેને જ્ઞાનનય કહે છે. $ ભેદપ્રકાર-૨ઃ- જે અભિપ્રાય ક્રિયાથી સિધ્ધિ બતાવે છે તે ક્રિયાનય કહે છે. (૧)નિશ્ચયનયઃ- જે દ્રષ્ટિવસ્તુનીતાત્વિક અર્થાત મૂળ સ્વરૂપને સ્પર્શે તે નિશ્ચયનય. જેમ કે જીવ સચ્ચિાનંદ રૂપ છે. (૨)વ્યવહાર નયઃ- જે દ્રષ્ટિ વસ્તુની ધૂળ કે બાહ્યાવસ્થા તરફ લક્ષ ખેંચે છે. તે વ્યવહારનય. જેમ કે જીવ કર્મબધ્ધ છે તેના કોઈ પણ ઉદાહરણ. ૪ ભેદપ્રકાર-૩:- પ્રમાણનયતત્તાલોકાલંકારમાં નયના મુખ્ય બે ભેદો કહ્યા. (૧)વ્યાસનય:- વિસ્તાર રૂપ નયને વ્યાસન કહે છે. જો નયના વિસ્તારથી ભેદ કરવામાં આવે તો તે અનંત થશે. કેમ કે વસ્તુમાં અનંત ધર્મ છે અને એક એક ધર્મને જાણવા માટે એક એક નય હોય છે તેથી વ્યાસનયના ભેદોની સંખ્યા નિર્ધારિત થઈ શકે નહીં. (૨)સમાસનયર-સંક્ષેપરૂપનયનેસમાસનય કહેવામાં આવે છે. આ સમાસનયના પણ બે ભેદ છે. [૧]દ્રવ્યાર્થિક-દવ્યને મુખ્ય રૂપથી વિષયકરવાવાળું વ્યાર્થિકનય છે.દ્રવ્ય એટલે મૂળ પદાર્થ. વ્યાર્થિક નય સામાન્યગ્રાહી છે. માત્ર શુધ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે દ્રવ્યાર્થિક નય સમજવો. [૨]પર્યાયાર્થિકન:- પર્યાયને મુખ્ય રૂપથી વિષય કરવાવાળા પર્યાયાર્થિકનય છે. દ્રવ્યના પરિણામને પર્યાય કહેવાય છે જેમ કે માટી એદ્રવ્ય છે. અને ઘડો એ તેનો પર્યાય છે. જીવ એ દ્રવ્ય છે પણ નારકી -તિર્યંચ-મનુષ્ય એ તેના પર્યાયો છે. દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદોઃ-માઘૌ તૈકામ સંપ્રદ વ્યવહાર મેવત નેધા (૧)નૈગમનય-નિગમ એટલે સંકલ્પ કે કલ્પના. તેથી થતો વ્યવહારતે નૈગમ. અર્થાત લૌકિક રૂઢિ કે સંસ્કારના અનુસરણમાંથી જે વિચાર જન્મે છે તે નૈગમ નય છે. (૧)ભૂત નૈગમ:- થઈ ગયેલી વસ્તુનો વર્તમાન રૂપે વ્યવહાર કરવો. જેમ કે તે જ આ દિવાળીનો દિવસ છે કે જે દિવસે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા. . (૨)ભવિષ્યત નૈગમ:- ભવિષ્યમાં ભૂતની (વર્તમાનની) કલ્પના કરવી. જેમ તે ચોખા ચૂલે મૂક્યા હોય, રંધાયા ન હોય છતાં રંધાઈ ગયા છે તેમ કહેવું. (૩)વર્તમાન નિગમ- વર્તમાનમાં જે ક્રિયા શરૂ થઈ ન હોય તેને વર્તમાનરૂપે કથન કરવું. જેમ કે ચોખા રાંધવા શરૂ થયા હોય. માત્ર પાણી જ ગરમ મૂકયું હોય તો પણ ચોખા રાંધુ છું તેમ કહેવું. તેને સંકલ્પ નૈગમ પણ કહે છે. (૨)સંગ્રહનયઃ-જેસમ્યક પ્રકારે ગ્રહણ કરાયછેતે સંગ્રહનય. આનયમાં સામાન્યજ્યની માન્યતા છે પણ વિશેષની નથી. જેમ કે આત્મા એક છે. હવે ખરેખર જુઓ તો આત્મા તો બધાં શરીરમાં અલગ અલગ છે. છતાં આત્મા જાતિ તરીકે એક છે તેવું કથન કરવું તે સંગ્રહનયનો મત છે. (૩) વ્યવહારનયઃ- સામાન્ય રૂપે નિર્દિષ્ટ કરાયેલી વસ્તુ વિગતવાર સમજી શકાય તે માટે તેના ભેદ પાડી પૃથક્કરણ કરી બતાવનાર વિચાર તે વ્યવહારનય. વ્યવહાર એટલે બહુ ઉપચારવાળો વિસ્તૃત અર્થવાળો એવો જે લૌકિક બોધ અર્થાત લોક Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૯ જે ગ્રહે એજ વ્યવહાર. સંગહનયથી વ્યવહારચાલી શકતો નથી. જેમકે “દુથલાવ” એમ કહેવાથી એવોસંશય થાય કે કયુંદ્રવ્ય જીવ કે અજીવ આવો સંશય નિવારવા વ્યવહાર નયનો સહારો લેવો પડે. પર્યાયાથિક નયના ચાર ભેદો છે(૧) જુસૂત્રનયઃ- વસ્તુના વર્તમાન પર્યાયોને જુએ તે જુસત્રનય. પદાર્થના વર્તમાન ક્ષણમાં રહેલા પર્યાય કે અવસ્થાને જ મુખ્ય રૂપે વિષય કરવાવાળો અભિપ્રાયતે ઋજુસૂત્રનય કહે છે. જેમ કે સોનું એ દ્રવ્ય છે. તેનું કુંડલ બને તો વર્તમાન પર્યાય કુંડલ થયો. તેની બંગડી બને તો વર્તમાન પર્યાય બંગડી થશે. આ નય ભૂત કે ભાવિ કોઇપણ પર્યાયને સ્વીકારતું નથી. કેવળ વર્તમાન પર્યાયને જ માને છે. (૨)શબ્દનયઃ- જે વિચાર શબ્દ પ્રધાન બની કેટલાક શાબ્દિક ધર્મો તરફ ઢળી તે પ્રમાણે અર્થ ભેદ કલ્પે તે શબ્દનાય છે. આ શબ્દનય અનેક શબ્દો વડે સુચવાતા એકવાચ્યાર્થીને એક જ પદાર્થ સમજે છે. જેમાં ઇન્દ્ર-શુક્ર-પુરદર ગમે તે કહો-ઈન્દ્ર અર્થ થાય. પ્રમાણ નય મુજબ કાળ-કારક-લિંગ અને વચનના ભેદથી પદાર્થમાં ભેદ માનતો નય. તે શબ્દ નય. જેમ કે મેરુ પર્વત હતો-છે અને હશે. અહીં કાળ ભેદથી ત્રણ રૂપ સ્વીકાર્યા. (૩)સમભિરૂઢ નય - પર્યાયવાચી શબ્દોના નિરુકિત-વ્યુત્પત્તિ ભેદથી અર્થનો ભેદ માનવો તે સમભિરૂઢ નય કહેવાય. જેમાં રૂદ્ર ઐશ્વર્ય ભોગવવા વાળો તે ઇન્દ્રિ. શત્ર સામર્થ્યવાળો તે શુક્ર-પુર-શત્રુ નગરનો વિનાશ કરનારો તે પુરંદર. આ બધા શબ્દો ઇન્દ્રવાચી હોવા છતા તેના અર્થનો વાચક ત્યારે જબને જયારે વ્યુત્પત્તિ અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે. તેનું ક્ષેત્ર શબ્દનય કરતાં અલ્પ છે. (૪) એવંભૂત નય-શબ્દ પોતાના અર્થનો વાચક ત્યારેજ બને જયારે વ્યુત્પત્તિ અને શબ્દનો ભાવ સમાન હોય જેમા ઐશ્વર્ય ભોગ રૂપ ક્રિયા હોવાથી તે ઇન્દ્ર કહેવાય છે. શ-સામર્થ્ય રૂપ ક્રિયા હોવાથી જ તે શક્ર કહેવાય છે. • પૂર-શત્રુ નગરના નાશ રૂ૫ ક્રિયા હોવાથી જ તે પુરંદર કહેવાય છે. $ ભેદપ્રકાર-૪ (૧)અર્થનાઃ- જે નયો પદાર્થનું પ્રરૂપણ કરે છે તેને અર્થ નય કહેવામાં આવે છે. આ અર્થનયના ચાર ભેદ છે. નૈગમ સંગ્રહ-વ્યવહાર અને ઋજુ સૂત્ર. (૨)શબ્દ નય-શબ્દના વાચ્ય અર્થનું નિરુપણ કરતા હોવાથી તે શબ્દનય કહેવાય છે. શબ્દ નયના ત્રણ ભેદ છે. શબ્દ, સમભિરૂઢ અને એવભૂત. * અધિગમ અહીં પ્રમાણનવૈ: ધામ:જે સૂત્ર મૂકયું તેમાં પ્રમાણ શબ્દ અને નય શબ્દનો અર્થ જોયો. પણ અધિગમ એટલે શું? અધિગમનો અર્થ પ્રસ્તાવનામાં તથા અધ્યાય ૧ સૂત્રઃ ૩માં જોયો.અહીંધામનો અર્થ “બોધ લેવાનો છે. આ બોધ પ્રમાણ અને નય એ બંને સાધનો દ્વારા થાય છે તેમ સમજવું. અધિગમ સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકાર છે. મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન રૂપ બોધને સ્વાર્થાધિગમ કહ્યો છે. અને જે વચનરૂપ બોધ છે તે પરાર્થાધિગમ છે. - આ પરાર્થ અધિગમપણ બે પ્રકારે કહ્યો. એક પ્રમાણ-અધિગમ બીજો નય-અધિગમ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે વાકય દ્વારા પદાર્થનો સંપૂર્ણ રૂપે બોધ થાય તેને પ્રમાણરૂપપરાર્થાધિગમ કહેછે. જેના દ્વારા દેશતઃ બોધ થાય તેને નયરૂપ પરાધિગમ કહે છે. આ બંને પ્રકારના પરાર્થાધિગમની વિધિ અને પ્રતિષેધની મુખ્યતાને આશ્રીને સાત પ્રકાર કહ્યા છે તેને સપ્તભંગી કહે છે જેની ચર્ચા અહીં હવે પછી સપ્તભંગી નામક શીર્ષક હેઠળ અલગ કરેલી છે. પ્રમાણ અને નયની તુલનાઃ- નય અને પ્રમાણ વચ્ચે અંગાગી ભાવ છે. પ્રમાણ અંગી છે જયારે ન્યાયો તેના અંગો છે. પ્રમાણ કોઇપણ બાબતોનો પૂર્ણ પણે બોધ કરાવે છે, જયારે નય આંશિક બોધ કરાવે છે. આત્મા નિત્યાનિત્ય છે એમ કહીએ તો તે પ્રમાણવાકય થયું પણ આત્મા નિત્ય છે. અથવા આત્મા અનિત્ય છે, એ વાકયો નય વાકયો કહેવાય કેમ કે તે એક અંશને રજૂ કરે છે. એ જ રીતે જ્ઞાન યિામ્યાં મોક્ષ: આ વાકય પ્રમાણ વાકય ગણાય. જ્ઞાનેન મોક્ષ: અથવા યિયા મોક્ષ: એ નય વાક્ય ગણાય. સપ્તભંગી સ્વરૂપ (૧)સ્થાવસ્તિ વ: સર્વ વસ્તુ કથંચિત્ છે જ. આ વિધિ કલ્પનાથી પ્રથમ ભંગ છે. કથંચિત્ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપે વિધિ અંશનું પ્રધાનતાથી અને નિષેધ અંશનું ગૌણતાથી પ્રતિપાદન કરે છે. જેમ કે ઘડો વગેરે પદાર્થ છે, તો તે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિદ્યમાન છે પણ ૫૨ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિદ્યમાન નથી. જેમ કે ઘડો માટીના પર્યાય રૂપે છે (અસ્તિ) પણ પાણી વગેરે પણાએ નથી માટે સ્વાત્ અસ્તિ કહ્યું. ‘‘તે સ્વરૂપે જ છે.’’ તેમ દર્શાવવા વ મુકયું. સ્વાત્ અસ્તિ વ (૨)સ્થાત્ નાસ્તિ વ:-સર્વ વસ્તુ કથંચિત્ નથી જ. આ નિષેધની મુખ્યતા વાળો ભંગ છે. આભંગ ૫૨ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપે પદાર્થના નિષેધ અંશનું મુખ્યતાએ પ્રતિપાદન કરે છે. જેમ કે ઘડો છે. તેનું માટી એ સ્વદ્રવ્ય છે.પીતળ જસત વગેરે પર દ્રવ્ય છે. નામ-સ્થાપના દ્રવ્ય કે ભાવ એ ચારમાં જેનિક્ષેપાએ પદાર્થની વિવક્ષા કરી તે નિક્ષેપાએ સ્વ-રૂપ ગણાય પણ અન્ય નિક્ષેપાએ તો પર-રૂપ જ ગણાશે. જેમ કે મહાવીર એ નામ નિક્ષેપો છે તેથી સ્થાપના નિક્ષેપાએ તો સ્થાત્ નાસ્તિ વ જ ગણાશે. (૩)સ્યાત્ અસ્તિ સ્યાત્ નાસ્તિ સર્વ વસ્તુ કથંચિત્ છે જ કથંચિત્ નથી જ. એ પ્રમાણે વિધિ નિષેધની કલ્પના કરવી. જેમ કે સ્વ અપેક્ષાએ ઘડો છે. પણ પર પર્યાય દૃષ્ટિએ ઘડો નથી. એટલે કે સ્યાદ્રસ્તિ વ ધટ: સ્થાત્ નાસ્તિ વ ધટ: ઘડો કથંચિત્ છે અને કથંચિત્ નથી તે ભાંગો જાણવો. (૪)સ્થાત્ અવક્તવ્યમ્ વૅ સર્વ વસ્તુ કથંચિત્ અવકતવ્ય જ છે. જયારે એક સાથે છે અને નથી એમ કલ્પના કરો ત્યારે અવતૢ ભાંગો બનશે. ઞપ્તિ શબ્દ સત્વ ને પ્રતિપાદિત કરે છે.નાન્તિ શબ્દ અસત્વને પ્રતિપાદિત કરે છે. પણ પ્રધાનપણે બંને શબ્દો એક બીજાને પ્રતિપાદિત કરી શકતા નથી. ઘડો છે બોલે ત્યારે યાત્ ઞપ્તિ જ થશે અને ઘડો નથી બોલોતો સ્વાતનાસ્તિ જ થશે. પણ એક સાથે ઘડો છે. નથી તેમ Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ પ્રધાનપણે સાબીત ન થઇ શકે માટે તેને અવક્તવ્ય કહ્યું. (૫)સ્યાત્ મસ્તિ વ ચાત્ અવક્તવ્ય હવ ધટ: સર્વ વસ્તુ કથંચિત્ છે જ. કથંચિત્ અવકતવ્ય છે જ. જયારે કોઇપણ પદાર્થમાં પોતાના દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવથી સત્વ હોવા છતાં અસ્તિત્ત્વ નાસ્તિત્ત્વ એક સાથે કહેવું અશકય હોય ત્યારે આ પાંચમો ભંગ બને. વ્યવહારિક દૃષ્ટાન્ત લહીએ તો શીખંડમાં દહીં એ દ્રવ્યનું થોડું સત્વ છે તેથી કથંચિત્ સત્ છે. પણ સાથે સાથે તેમાં નહીં રહેલા ૫૨ દ્રવ્યોનું કથંચિત્ અસત્વ છે. તેથી કથંચિત્ સત્વઅસત્વની પ્રધાન પણે એક કાળે વિવક્ષા કરવાથી અવકતવ્ય રૂપ જ થશે. એટલે અહીં સ્વાત્ અસ્તિ અને સ્થાત્ અવક્તવ્ય રૂપ ભંગ થશે. (૬)સ્યાત્ નાસ્તિ વ યાત્ અવક્તવ્યમેવ સર્વ વસ્તુ કથંચિત્ નથી જ. કથંચિત્ અવકતવ્ય જ છે. એ પ્રમાણે નિષેધ તથા અવકતવ્યની કલ્પનાથી આ ભંગ બને. ૫૨ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી પર સ્વરૂપને અનુસરીને પ્રધાનપણે નાસ્તિત્ત્વ છતાં એક સાથે અસ્તિત્ત્વનાસ્તિત્ત્વ કહેવું હોય ત્યારે ભંગ બને છે. (૭)સ્થાત્ અતિ વ યાત્ મસ્તિ જીવ સ્યાત્ અવક્તવ્યમેવ સર્વ વસ્તુ કથંચિત છે જ કથંચિત્ નથી જ કચિત્ અવકતવ્ય જ છે. આ પ્રમાણે ક્રમે કરીને વિધિ-નિષેધ-અવકતવ્ય જ છે. જેમ કે ઘડામાં માટીની અપેક્ષાએ સ્વ દ્રવ્ય છે. [અસ્તિ] જસત્ તાંબાની અપેક્ષા એદ્રવ્ય નથી [નાસ્તિ]અને બંનેનો પ્રધાનતાએ સાથે વિચાર કરીએ તો અવક્તવ્ય ભાંગો થવાનો. ૪૧ જીવાદિ તત્ત્વોને જાણવા માટે પ્રમાણ અને નય રૂપ સાધનો જાણ્યા, તેમાં આ સપ્તભંગી પણ વસ્તુની જૂદી જૂદી અપેક્ષા એવિવક્ષા માટે જ છે. જેમ કે જીવ જીવસ્વરૂપેઞપ્તિ છેઃ પણ કર્માદિ અપેક્ષા એ નાસ્તિ છે. આ રીતે સાતે તત્ત્વોની વિવક્ષા થઇ શકે. ] [8]સંદર્ભ:આગમ સંદર્ભ: दव्वाण सव्वभावा सव्वपमाणेहिं जस्स उवलद्धा. સવ્વાદિ નર્યાવહાર્દિ વિત્યારફ ત્તિ નાયયનો જ ઉત્તરાધ્યયન અ૨૮. ૨૪. તત્ત્વાર્થ સંદર્ભ: પ્રમાણ-વિશેષ ચર્ચા અધ્યાયઃ૧ સૂત્ર ૯ થી સૂત્રઃ૩૨ નયઃ- વિશેષ ચર્ચા અધ્યાયઃ૧ સૂત્ર ૩૩-૩૪. અન્ય ગ્રંથ સંદર્ભ: (૧)પ્રમાણ નય તત્ત્વા લોકાલંકાર (૨)નય રહસ્ય. (૩)નય કર્ણિકા (૪)જૈન તર્ક ભાષા. (૫)સ્યાદ્વાદ રત્નાકર. [] [9]પદ્યઃ(૧) જીવ આદિ સાત તત્ત્વો પ્રમાણ-નયથી ધારતાં જ્ઞાન તેનું થાય સુંદર વસ્તુ તત્ત્વ વિચારતાં અનંત ધર્મધારી વસ્તુ અનેક ભેદે જે ગ્રહે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨ (૨) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કહેવાય તે પ્રમાણ ને નય એક ભેદને સદ્ગુ. નય છે વસ્તુનો અંશને સર્વાંશો પ્રમાણ છે. નય વા એક દૃષ્ટિને પ્રમાણ સર્વ દૃષ્ટિને. [10]નિષ્કર્ષઃ- કર્મબધ્ધ આત્માને કર્મથી છુટવાના ઉપાય તરીકે પરમાત્માએ પ્રકાશેલ જ્ઞાન પ્રમાણ રૂપ છે. આ સૂત્ર પ્રમાણ અને નયથી બોધ થવાનું જણાવે છે. પ્રત્યક્ષ પ્રમાણમાં સકલ પારમાર્થિક પ્રમાણ થકી પૂર્ણ બોધ થાય છે. આવો પૂર્ણ બોધ પામી અને અંતિમ લક્ષ્ય એવા મોક્ષ તત્ત્વનને પામી શકાય છે. વળી નય જ્ઞાનદ્વારા કે સપ્તભંગી પરથીસ્વદ્વારાસનું જ્ઞાન મેળવી પરદ્રવ્યનો પરિહાર થઇ શકે. તેથી સ્વ એવા જીવ દ્રવ્યનો આશ્રય કરી પર એવા કર્મ પુદ્ગલોનો પરિહાર કરવો. ઇઇઇઇઇઇઇ અધ્યાય ૧ સૂત્રઃ [] [1]સૂત્રહેતુ:- આ સૂત્ર દર્શનાદિ તથા જીવાદિ તત્ત્વોના વિશેષ જ્ઞાન માટેના કેટલાંક નિર્દેશ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો અધિગમ ઉત્પન્ન કરવાના સાધનો કયા કયા હોઇ શકે તેનો નિર્દેશ કરેછે. [] [2]સૂત્ર:મૂળ:-નિર્દેશસ્વામિત્વસાધનાધિરસ્થિતિવિધાનતઃ [] [3]સૂત્ર:પૃથક:-નિર્દેશ-સ્વામિત્વ - સાધન - અધિરળ - સ્થિતિ - વિધાનત: [] [4]સૂત્રસાર્:- નિર્દેશ [વસ્તુ સ્વરૂપ], સ્વામિત્વ [માલિકી], સાધન [કારણ],અધિકરણ [આધાર], સ્થિતિ [કાળ] અને વિધાન [પ્રકાર] [આ છ સાધન વડે તત્ત્વોનું જ્ઞાન થઇ શકે છે.] [] [5]શબ્દશાનઃ નિર્દેશ-વસ્તુ સ્વરૂપના કથનને નિર્દેશ કહે છે. स्वामित्व - व સાધન-વસ્તુની ઉત્પત્તિના કારણોને સાધન કહે છે. -વસ્તુના અધિકારી પણાને સ્વામિત્વ કહેછે. અધિરળ-વસ્તુનો આધાર અથવા વસ્તુ કયાં અને શેમાં રહેછે તેનેઅધિકરણ કહે છે. સ્થિતિ-વ -વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે. વિધાન--વસ્તુના ભેદોને વિધાન કહે છે. ] [6]અનુવૃત્તિ: (૧)પ્રમાણ વૈધિમ: થી ધિમ ની અનુવૃત્તિ લીધીછે. (२) जीवाऽजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ( 3 ) तत्त्वार्थ श्रद्धानं सूत्र थी सम्यग्दर्शनं Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૭ U [7]અભિનવટીકા-નાનો કે મોટો કોઇપણ જિજ્ઞાસુ જયારે પહેલવહેલો કોઇ નવી વસ્તુ જુએ છે. એનું નામ સાભળે છે ત્યારે તેની જિજ્ઞાસા વૃત્તિ જાગી ઉઠે છે. પરિણામે પૂર્વેનહીં જોયેલી કે નહીં જાણેલી/સાંભળેલી વસ્તુના સંબંધમાં અનેક પ્રશ્નો કરવા લાગે છે. એ વસ્તુનો આકાર-રંગ-રૂપ માલિકી-તેને બનાવવાનો ઉપાય-ટકાઉપણાની મર્યાદા -પ્રકાર આદિ સંબંધે વિવિધ પ્રશ્નો કરે છે અને ઉત્તર પ્રાપ્ત કરી પોતાની જ્ઞાનવૃધ્ધિ કરે છે. એ જ રીતે અંતર દ્રષ્ટિવાળી વ્યકિત મોક્ષમાર્ગ વિશે સાંભળીને તે સંબંધે વિવિધ પ્રશ્નો દ્વારા પોતાનું જ્ઞાન વધારે છે. જ એક દુષ્ટાન્ત લઈએ જેમ કે સાડી (૧)નિર્દેશ-સાડી એ બહેનોને પહેરવાનું એક જાતનું લાંબુ-પા મીટરનું કપડું છે. (૨)સ્વામિત્વ-આ સાડી અમુક બહેનની છે અર્થાત તે તેના માલિક છે. (૩)સાધન- આ સાડી કાપડમાંથી બને છે. (૪)અધિકરણ:- આ સાડી કબાટમાં મુકાય છે અથવા શરીરે પહેરાય છે. (પ)સ્થિતિ - આ સાડી બે-ત્રણ વર્ષ સુધી ટકી રહે છે. (૬)વિધાન (ભદ):- આ સાડી સફેદ-લાલ-પીળી-કાળી વગેરે રંગની હોય છે. જ જીવાદિ તત્ત્વોનો અધિગમ આ છ દ્વારના આધારે(૧)જીવ-છ દ્વારની ચર્ચા નિર્દેશ-પર્યાયર્થિકનયની દૃષ્ટિએ જીવ ઔપશમિક વગેરે ભાવથી યુકત છે. દ્રવ્યાર્થિક નયથી નામ-સ્થાપનાદિ રૂપ જીવ છે. પ્રમાણ દૃષ્ટિએ જીવનો નિર્દેશ નામાદિ તથા ભાવ બંને રૂપે થઇ શકે છે. સ્વામિત્વઃ- નિશ્ચય દૃષ્ટિએ જીવ પોતાના પર્યાયોનો સ્વામિ છે. જેમ કે અગ્નિનું સ્વામિત્વ ઉષ્ણતા ઉપર છે અને વ્યવહાર દ્રષ્ટિએ બધા પદાર્થો પર જીવનું સ્વામિત્વ હોઈ શકે છે. સાધનઃ-જીવને સ્વ-સ્વરૂપના લાભનું કારણ (સાધન) નિશ્ચય નથી તો અનાદિ પારિણામિક ભાવ જ છે. વ્યવહારનયથી ઔપશમિકાદિ ભાવ તથા માતા-પિતાના રજવિર્યથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અધિકરણ:- નિશ્ચય નયથી જીવ પોતાના અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. વ્યવહારનયે કર્માનુસાર પ્રાપ્ત શરીરમાં રહે છે. સ્થિતિઃ - દ્રવ્ય દ્રષ્ટિએ જીવની સ્થિતિ અનાદિ અનંત છે. પર્યાયની અપેક્ષાએ તો જે ગતિમાં જે આયુ હોય તે અપેક્ષાએ એક સમયથી માંડી અનેક પ્રકારે સ્થિતિ હોઈ શકે. વિધાન (ભેદ) - જીવ દ્રવ્ય નારક-મનુષ્ય વગેરે પર્યાયોના ભેદથી સંખ્યાત-અસંખ્યાત અને અનંત પ્રકારનું છે. (૨)અજીવ-છ દ્વારની ચર્ચાનિર્દેશ- દશ પ્રાણથી રહિત-ચેતના લક્ષણ વિહિન અજીવનું સ્વરૂપ છે અથવા નામ સ્થાપનાદિ રૂપ પણ અજીવ છે. સ્વામિત્વ -અજીવનો સ્વામી અજીવ જ છે પણ ભોક્તા હોવાના કારણે જીવ અજીવનો સ્વામી બને છે. સાધનઃ- (અજીવ)પુદ્ગલોના અણુત્વનો સાધન “ભેદ છે, સ્કન્ધનું સાધન “ભેદ” For Prive Page #49 -------------------------------------------------------------------------- ________________ ४४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અને “સંઘાત” છે. જયારે ધર્મ-અધર્મ કાળ અને આકાશમાં સાધન અનુક્રમે ગતિ-સ્થિતિવર્તન અને અવગાહના છે. અધિકરણઃ-સામાન્ય રીતે પ્રત્યેકદ્રવ્યોનું પોતાનુંનિજરૂપ અધિકરણ છે. જેમકે પાણી માટે ઘડો સ્થિતિઃ-દવ્યદૃષ્ટિથી અજીવની સ્થિતિ અનાદિ અનંત હોય છે. પર્યાય દૃષ્ટિએ એક સમયથી માંડીને સ્થિતિ હોય છે. વિધાન-દવ્ય દૃષ્ટિએ ધર્મ-અધર્મ-આકાશ ત્રણે અસ્તિકાયનો એકએક ભેદ છે. પર્યાય દ્રષ્ટિએ અનંત જીવ પુગલોની ગતિ સ્થિતિ વગેરે નિમિત્ત હોવાથી સંખ્યાત અસંખ્યાત અનંત સમય છે. કાળ સંખ્યાત અસંખ્યાત-અનંત છે. (૩)આશ્રવ - છ દ્વારની ચર્ચા નિર્દેશઃ- આશ્રવ મન વચન અને કાયાની ક્રિયારૂપ હોય છે. અથવા નામ-સ્થાપનાદ્રવ્ય-ભાવ રૂપ આશ્રવ હોય છે. સ્વામિત્વઃ- ઉપાદાન રૂપ આશ્રવનો સ્વામિ જીવ છે. નિમિત્ત દ્રષ્ટિએ કર્મપુદ્ગલ પણ આશ્રવનો સ્વામી છે. સાધન -આશ્રવનું કારણ અશુધ્ધ આત્મા અથવા નિમિત્તરૂપે કર્મ છે. અધિકરણ - આશ્રવનો આધાર જીવ પોતે છે. કેમ કે કર્મપરિપાક જીવમાં જ થાય છે.ઉપચારથી કર્મ નિમિત્તક શરીર પણ આશ્રવનો આધાર છે. સ્થિતિ - આશ્રવની સ્થિતિ રીઝવાર્તિક માં જણાવ્યા મુજબ વાચિક અને માનસ માટે જધન્યથી એક સમય-ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત છે. કાયિક આશ્રવ જધન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. વિધાન (ભેદ) - વાચિક અને માનસ આસ્રવ ના સત્ય અસત્ય-મિશ્ર-અસત્યાત્ય ચાર પ્રકાર છે. કાયશ્રવ ઔદારિક-ઔદારિકમિશ્ન-વૈક્રિય-વૈક્રિયમિશ્ર-આહારક-આહારકમિશ્રકામણ સાત ભેદે છે. શુભ અને અશુભ ભેદે આશ્રવ બે પ્રકારે છે. (૪)બંધઃ- છ દ્વારોથી બંધની ચર્ચા નિર્દેશ-જીવ અને કર્મપ્રદેશોનો પરસ્પર સંશ્લેષ બંધ છે. બંધના નામ-સ્થાપના-દ્રવ્યભેદ ચાર સ્વરૂપ છે. સ્વામિત્વ-બંધનું ફળ જીવ પોતે ભોગવે છે. માટે તેનો સ્વામી જીવ છે વળી પુદ્ગલ કર્મ પણ બંધનો સ્વામી કહી શકાય. સાધન -મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ એ બંધના સાધન છે. અથવા તે રૂપે પરિણત આત્મા બંધનું સાધન છે. અધિકરણ - જીવ અને કર્મ પુદ્ગલ જ બંધના આધાર છે. સ્થિતિઃ- ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાય ૩૦ કોડાકોડી સાગરોપમની, મોહનીય ૭૦ કોડા કોડી સાગરોપમની, નામ અને ગોત્રની ૨૦ કોડા કોડી સાગરોપમની અને આયુષ્યની ૩૩ સાગરોપમની સ્થિતિ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્ર: ૭ ૪૫ વિધાન (ભેદ):- સામાન્ય રીતે બંધનો એક ભેદ છે. શુભ અને અશુભ ભેદે, બંધ બે પ્રકારે છે. પ્રકૃત્તિ-સ્થિતિ-રસ-પ્રદેશથી બંધ ચાર પ્રકારે છે. મિથ્યાત્વ-અવિરતિ-કષાયયોગ અને પ્રમાદથી બંધ પાંચ પ્રકાર છે. જ્ઞાનાવરણીયાદિ મૂળ ભેદે આઠ પ્રકાર છે. કર્મપ્રકૃત્તિ ભેદે ૧૫૮ પ્રકારે પણ બંધ કહેવાયેલ છે. (૫)સંવર-છ દ્વારોથી ચર્ચા નિર્દેશઃ- આશ્રવ નિરોધને સંવર કહે છે. અથવા નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ ચાર સ્વરૂપે સંવર છે. સ્વામિત્વઃ- સંવરનો સ્વામી જીવ છે. અને રોકવામાં આવતા કર્મની દ્રષ્ટિએ કર્મ પણ સ્વામિ ગણી શકાય. સાધન - ગુપ્તિ-સમિતિ-ભાવના ધર્મ વગેરે તેના સાધનો છે. અધિકરણ-સંવરનો આધાર જીવ પોતે છે. સ્થિતિઃ - સંવરની જધન્ય સ્થિતિ અંતમૂહુર્ત છે. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ પ્રમાણ રીવર્તક માં કહી છે. વિધાન-સંવર પોતે એક ભેદે છે. ગુપ્તિથી ત્રણ ભેદ, સમિતિથી પાંચ ભેદે, ઘર્મથી દશ ભેદે; ભાવના ૧૨ ભેદે, પરીષહજય-૨૨ ભેદ, તપ બારભેદ,ચારિત્ર પાંચ ભેદે, એવા પ૭ ભેદે સંવર ગણાવાય છે. (૬)નિર્જરા - છ દ્વારોમાં નિર્જરા તત્ત્વની ચર્ચા. નિર્દેશક-સમયના પરિપાકે ભોગવાયાથી કેતપવિશેષ થકી કર્મોની ફળદાન શક્તિ નષ્ટ કરી કર્મોને ખેરવી દેવાતે નિર્જરાનું સ્વરૂપ છે. નામ-સ્થાપના દ્રવ્ય ભાવ એ ચાર સ્વરૂપે પણ નિર્જરાછે. સ્વામિત્વ -ભાવથી આત્માએ નિર્જરાનો સ્વામી છે. દ્રવ્યથી કર્મએ નિર્જરાનો સ્વામી ગણાય. સાધનઃ-નિર્જરાનું સાધન તપ છે અને બીજું કર્મવિપાક છે. અધિકરણઃ- આત્મા અથવા નિર્જરા પોતે જ અધિકરણ છે. સ્થિતિઃ-જધન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સ્થિતિ કહી. બીજી રીતે સાદિ , સાંત સ્થિતિ એટલે કે કર્મ બંધથી કર્મ ભોગવાઈ જાય ત્યાં સુધી. વિધાન(ભેદ)કર્મ અપેક્ષાએ તો સંખ્યાત-અસંખ્યાત કે અનંત ભેદ છે. મૂળ પ્રકૃત્તિ દ્રષ્ટિએ આઠ ભેદ છે. પ્રકૃત્તિ ભેદે ૧૫૮ ભેદ છે. સામાન્યથી નિર્જરા એક ભેદ ગણાય. (૭)મોક્ષ - છ દ્વાર થકી મોક્ષની ચર્ચા. નિર્દેશઃ- સંપૂર્ણ કર્મોનો ક્ષય તે મોક્ષ છે, અથવા નામ-સ્થાપના -દ્રવ્ય-ભાવ એ ચાર સ્વરૂપે પણ મોક્ષ નિર્દેશ થાય છે. સ્વામિત્વઃ- પરમ આત્મા અને મોક્ષ સ્વરૂપજ તેનો સ્વામી છે. સાધન-સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર મોલના સાધન છે. જુઓ સૂત્ર૧:૧] અધિકરણઃ- જીવ અને પુદ્ગલ તેનો આધાર છે. સ્થિતિ -મોક્ષની સ્થિતિ સાદિ અનન્ત છે. વિધાન-સામાન્યથી મોક્ષનો એક જ પ્રકાર છે. દ્રવ્ય-ભાવ અને ભોક્તવ્ય દૃષ્ટિએ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અનેક પ્રકાર થઈ શકે. સમ્યગુદર્શન-ખાસ નોંધ- સમગુ દર્શન વિશેની ચર્ચા અલગ વિભાગમાં કરી છે. છતાં અહીં સામાન્યથી છ દ્વાર કહ્યા છે. આ નિર્દેશઃ- તત્ત્વાર્થ શ્રધ્ધાન્ એ જ સમ્યગ્રદર્શનનું સ્વરૂપ છે. સ્વામિત્વ:- તેનો સ્વામી આત્મા પોતે છે. સાધન- ઉપશમ-ક્ષય વગેરે દર્શન મોહના અંતરંગ સાધન છે. ઉપદેશાદિબાહ્ય સાધન છે. અધિકરણઃ- આત્મા એ તેનો આધાર છે. સ્થિતિ - દર્શનની જધન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૬૬ સાગરોપમ છે. -ઔપશમિક-ક્ષાયોપથમિકનીસાદિ અનંત સ્થિતિ છે. વિધાન-સમ્યગ્દર્શનનો એક ભેદ છે. બીજી રીતે નિસર્ગ -અધિગમ બે ભેદ છે. ઉપશમ ક્ષય-ક્ષયોશમ ત્રણ ભેદે છે. પરિણામ ભેદે તો સંખ્યાત-અસંખ્યાત-અનંત ભેદ થઈ શકે. * સમ્યજ્ઞાનઃ- છ દ્વારની ચર્ચા. નિર્દેશઃ-જીવાદિ તત્ત્વોની જાણકારીને સમ્યજ્ઞાન કહે છે. સ્વામિત્વ - તેનો સ્વામી આત્મા પોતે છે. સાધન - જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરવો તે સાધન છે. અધિકરણઃ-આત્મા એ જ્ઞાનનો આધાર છે. સ્થિતિઃ-લાયોપથમિક એવા મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવની સ્થિત સાદિ સાત્ત છે. ક્ષાયિક જ્ઞાનની સ્થિતિ સાદિ અનન્ત છે. વિધાનઃ- સામાન્યથી જ્ઞાનનો એક ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદે બે પ્રકાર છે. દ્રવ્યગુણ-પર્યાય રૂપશેય ભેદેત્રણ પ્રકાર છે. મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવળ ભેદપાંચ પ્રકાર છે. શેય પરણિતિથી તો અનંત ભેદ પણ થઇ શકે. સમ્યચ્ચારિત્ર- છ દ્વારની ચર્ચા. નિર્દેશઃ- કર્મોને આવવાના કારણોની નિવૃત્તિને ચારિત્ર કહે છે. સ્વામિત્વઃ- સમ્યચ્ચારિત્રનો સ્વામી આત્મા છે. સાધના-ચારિત્ર મોહનીયનો ક્ષય ઉપશમ એ ચારિત્રનું સાધન છે. અધિકરણ - આત્મા પોતે ચારિત્રનો આધાર છે. સ્થિતિ -ઔપશમિક અને સાયોપથમિક ચારિત્રની સ્થિતિ સાદિ સાત્ત છે. ક્ષાયિક ચારિત્રની સ્થિતિ આદિ અનન્ત છે. વિધાન-સામાન્યથી એક ભેદ છે. બાહ્ય અને અત્યંતર નિવૃત્તિ અપેક્ષાએ બે ભેદ છે. સાયિક-લાયોપથમિક-ઔપથમિક એ ત્રણ ભેદ છે. સામયિક છેદોપસ્થાનીય-પરિહાર વિશુધ્ધિ-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાત પાંચ ભેદે છે. પરિણામ દષ્ટિએ તો અનંત ભેદ થઈ શકે. જ સમ્યગ્દર્શન સંબંધે છ દ્વારોની વિશેષ ચર્ચા (૧)સમ્યગ્દર્શનનું નિર્દેશ) સ્વરૂપ શું છે? સામાન્ય નિર્દેશથી જીવ અજવાદિ તત્ત્વોની શ્રધ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭. અધ્યાયઃ ૧ સૂત્રઃ ૭ સમ્યગ્દર્શન એ શુધ્ધ દર્શનમોહનીય કર્મરૂપ કામર્ણ વર્ગણાના સ્વરૂપે પુદ્ગલ દ્રવ્ય છે. દર્શન મોહનીય કર્મનો જેમને સર્વથા ક્ષય થયો છે. એવો વર્ણ ગંધ-રસ-સ્પર્શના અભાવરૂપ જીવ સમ્યગ્દષ્ટિવાળો જીવ કહેવાય. તે અપેક્ષાએ તેનું સમ્યગ્દર્શન જવરૂપ હોઈ અરૂપી છે તેથી તે પુદ્ગલ સ્કંધ કે પુદ્ગલ પરમાણું રૂપે નથી. (૨)સમ્યગ્દર્શનનો સ્વામી કોણ છે. (૧)આત્મસંયોગે જે આત્મામાં સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તે તેનો સ્વામી છે. (૨)પરસંયોગે એક કે એકથી વધુ જે જીવ કે અજીવની નિશ્રાથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તે તે જીવ કે અજીવ પણ સ્વામી ગણાશે. (૩)જીવને એક કે વધુ જીવ તથા પ્રતિમાદિ અજીવ નિશ્રાએ એમ ઉભય પણે સમ્યગ્દર્શન થાય છે તેને ઉભયસંયોગે સ્વામિત્વ ગણ્યું. $ બીજી દ્રષ્ટિએ સમ્યગ્દર્શનનો સ્વામી ભવ્ય જીવ જ હોઈ શકે. અભવ્ય કે જાતિભવ્ય સમ્યગ્દર્શનના સ્વામી ન હોય. # ઇન્દ્રિય અપેક્ષાએ સંજ્ઞી પંચેન્દ્રિય ત્રણે સમ્યગ્દર્શનનો સ્વામી થઈ શકે. એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિયને કોઈ જ દર્શન હોતુ નથી. # કાય અપેક્ષાએ ત્રસકાયને સમ્યગ્દર્શન હોઈ શકે. સ્થાવરકાયને ન હોય. ૪ વેદ અપેક્ષાએ ત્રણે વેદમાં ત્રણે દર્શન થાય પણ અવેદીને તો ક્ષાયિક દર્શન જ હોય. ૪ જ્ઞાનની અપેક્ષાએ મતિ આદિચાર જ્ઞાનમાં ત્રણે દર્શન હોય શકે પણ કેવળજ્ઞાનીને સાયિકદર્શન જ હોવાનું. આવા અનેક ભેદે સ્વામિત્વ નક્કી થઈ શકે. (૨)સમ્યગ્દર્શનના સાધન કયા? # સમ્યગ્દર્શન નિસર્ગ અને અધિગમ વડે ઉત્પન્ન થાય છે. આ આ નિસર્ગ અને અધિગમની વાત અધ્યાય ૧ઃસૂત્રઃ૩માં કહી છે. [અધિગમ એટલે યોગ્ય પ્રયત્ન એવો અર્થ અત્રે અભિપ્રેત છે. $ દર્શનને આવરતા કર્મોના ક્ષય-ઉપશમ કે થયોપશમ વડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. $ બાહ્ય સાધનમાં જાતિસ્મરણજ્ઞાન-ધર્મશ્રવણ-વેદનાનો અનુભવ-જિનદર્શન પ્રતિમાદર્શન-જિનમહિમા કે દેવત્રધ્ધિદર્શન વગેરે બાહ્ય નિમિત્તો થકી સમ્યગ્દર્શન થાય છે. (૪)સમ્યગ્દર્શનનું અધિકરણ શું? ૪ આત્મસંનિધાને સમ્યગ્દર્શન જીવમાં હોય છે. બાહ્ય સંનિધાને સમ્યગ્દર્શન એક કે વધારે જીવ અથવા અજીવમાં હોય છે. ઉભય સંનિધાને સમ્યગ્દર્શનનો આધાર આત્મતથા બાહ્ય બંને સંનિધાનોમાં હોય છે. # બીજી રીતે સમ્યગ્દર્શનનું અત્યંતર અધિકરણ આત્મા પોતે છે બાહ્ય અધિકરણ ત્રસનાડી છે. (૫)સમ્યગ્દર્શનની સ્થિતિ શું? સમ્યગ્દષ્ટિના બે ભેદ છે (૧)સાદિ સાંત (૨)સાદિ અનંત. સમ્યગ્દર્શનની સાદિ સાંત જ છે. તે જધન્યથી અંતમૂહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૦ સાગરોપમ છે. સાદિ અનંત એવા Page #53 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમ્યદૃષ્ટિમાં ૧૩ મે ગુણઠાણે સયોગી કેવળી અરિહંત, ૧૪માં ગુણઠાણા વર્તી અયોગી કેવળી અને સિધ્ધ પરમાત્મા સાદિ અનંત સ્થિતિવાળા છે. ૪૮ (૬)સમ્યગ્દર્શનના ભેદ કેટલા? ” હેતુની દૃષ્ટિએ દર્શન મોહનીય કર્મના ક્ષયાદિકથી ઉત્પન્ન થતું હોવાથી ક્ષાયિકઔપશમિક અને ક્ષાયોપશમિક ત્રણ પ્રકારે સમ્યગ્દર્શન છે. નિસર્ગ અને અધિગમથી બે ભેદે છે. ...આજ્ઞા-માર્ગ-ઉપદેશ-સૂત્ર બીજા-સંક્ષેપ-વિસ્તાર અર્થ-અવગાઢ-પરમાવગાઢ ભેદથી સમ્યગ્દર્શનના દશ ભેદ છે. [નોંધઃ-સ્વોપજ્ઞભાષ્યાદિ ગ્રંથથીદર્શનના ભેદનો વિસ્તાર નોંધ્યો છે. તેનો વધુ વિસ્તાર તે-તે ગ્રન્થથી સમજવો [] [8]સંદર્ભ: ૐ આગમ સંદર્ભ: નિર્દેસે રિસે ઝરળ દિ જેવુ ાતું વિદ્ બે અનુયોગદ્વાર સૂત્રઃ૧૫૧ ૨-૬-૭ ૧૫-૧૬-૧૮-૧૩ 3 [9]પધઃ (૧) (૨) નિર્દેશને સ્વામિત્વ બીજું ત્રીજું સાધન જાણવું અધિકરણ ચોથું સ્થિતિને વળી વિધાન છઠું ભાવવું સ્વરૂપ અધિકારિત્વ અને આધાર સાધનો કાળ સીમા પ્રકારો ય સત્તા સંખ્યાય ક્ષેત્રે જ [ઉત્તરાર્ધ પદ્ય સૂત્ર આઠમાં જોવું] ] [10]નિષ્કર્ષ: આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર આઠમાં આપેલ છે. કેમ કે બંને સૂત્ર મળીને ૧૪ દ્વાર વિચારણા થાય છે. gu અધ્યાયઃ ૧ સૂત્રઃ૮ [] [1]સૂત્રહેતુઃ- તત્ત્વોને વિશેષરૂપે જાણવા માટે આઠ અનુયોગદ્વારો ને આ સૂત્ર જણાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો અધિગમ [બોધ] પ્રાપ્ત કરવાના પધ્ધતિસરના શાસ્ત્રીય સાધનો જણાવે છે. [2]સૂત્રઃમૂળઃ- સત્તફાક્ષેત્ર૫ નવમગન્તરમાવા૫વદુત્વેશ્વ [] [3]સૂત્રઃપૃથ-સત્ - સંન્યા - ક્ષેત્ર - સ્પર્શન-જ-અન્તર-ભાવ-અલ્પવર્ત્ય: ૬ [] [4]સૂત્રસારઃ- સત્ (વિદ્યમાનતા), સંખ્યા,ક્ષેત્ર,સ્પર્શના,કાળ,અંતર,ભાવ, અલ્પબહુત્વ (ન્યુનાધિકતા) [આ આઠ દ્વારો ] વડે [તત્ત્વોનું શાન થઇ શકે છે] Page #54 -------------------------------------------------------------------------- ________________ નબાપ. ૮ D [5] શબ્દશાનઃસત-વસ્તુનું અસ્તિત્ત્વ કે વિદ્યમાનતાને સત્ કહે છે. સંય-વસ્તુના પરિણામોની ગણતરીને સંખ્યા કહે છે. ક્ષેત્ર-વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહે છે. -વસ્તુના ત્રણે કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. વોઈ વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે. અંતર-વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. ભાવ-પશમિક ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔદયિક પારિણામિક એ પાંચ ભાવ છે. એન્જિનાત્વ-અન્ય પદાર્થોની અપેક્ષાએ વસ્તુની હીનતા-અધિકતાનું વર્ણન તે U [6]અનુવૃત્તિ - (૧)પ્રમાણ વૈધામ: થી ધામ ની અનુવૃત્તિ લીધી છે. (૨)નીવાળીવઝવ, સૂત્ર ૪ (૩)તસ્વાર્થ શ્રદ્ધાન, સૂત્ર ૨ થી સગર્શનમ્ U [7]અભિનવટીકા-જે રીતે નિર્દેશ આદિછારોનું વિવેચન કર્યું તે રીતે આઆઠ દ્વારને પણ જીવાદિ તત્ત્વોમાં ચર્ચા શકાય. પરંતુ અહીં માત્ર સમ્યગ્દર્શનના સંદર્ભમાંજ આ આઠે દ્વારોની વિચારણા કરી છે. કેમ કે અહીં તેર (ચૌદ) માર્ગણાને આધારે કઈ રીતે મૂલવણી થઈ શકે તેને મહત્વ આપ્યું છે. જ સમ્યગ્દર્શનના સંદર્ભમાં આઠે દ્વારોની વિચારણા (૧) સત એટલે વિદ્યમાનતા. વિવલિત વસ્તુ જગતમાં વિદ્યમાન છે કે નહીં? તે બાબત વિચારણા માટે આ દ્વાર છે. જો કેસ શબ્દનો સાધુ-અર્ચિત-પ્રશસ્ત-સત્ય-અસ્તિત્ત્વએ રીતે કેટલાંયે અર્થો છે. તેમાં અહીં સત્ નો અર્થ અસ્તિત્વ સ્વીકાર્યો છે. સમ્યગ્દર્શન જગતમાં વિદ્યમાન છે. તે ચેતનનો ગુણ હોવાથી ચેતન (જીવ)માં જ વિદ્યમાન છે. અજીવ (જડ)માં હોતો નથી. છતાં દરેક જીવ સમ્યગ્દર્શનયુકત હોય તેવું બનતું નથી. પણ સિધ્ધનાજીવોકેકેવળીભગવંતોમાં નિયમા ક્ષાયિકદર્શનવિદ્યમાન હોય છે. બીજા જીવોમાં હોય અને ન પણ હોય. [ગતિ-ઈન્દ્રિય વગેરે *૧૩/૧૪ અનુયોગ દ્વારા થકી તેની વિચારણા આગળ કરી છે. આ અનુયોગ દ્વારોને જીવસમાસ તથા માર્ગણા કહી છે.] (૨)સંખ્યા-વિવક્ષિત વસ્તુની અથવા તેના માલિકની સંખ્યા કેટલી છે? તેની વિચારણા આ દ્વાર થકી થાય છે. જેનો સદ્ભાવ-વિદ્યમાનતા પ્રસિધ્ધ છે તેજ પદાર્થોની સંખ્યાત અસંખ્યાત કે અનંત રૂપે ગણના કરાય છે. માટે જ સત્ પછી સંખ્યાનું ગ્રહણ કરાયું છે. *સ્વોપજ્ઞ ભાષ્યમાં ૧૩ દ્વાર છે. કર્મગ્રન્થ મુજબ ૧૪ માર્ગણા દ્વારો છે તે તફાવત છે. અ. ૧/૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તાવાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમ્યગ્દર્શનની દ્રષ્ટિએ વિચારો તો સમ્યગ્દર્શન અસંખ્યાત છે. પણ સમ્યગ્દષ્ટિ અનંત છે. કેમ કે ચારેગતિમાં દ્રવ્ય રૂપ સમ્યગ્દર્શન વાળા જીવો અસંખ્યાત હોઈ શકે છે. જયારે છ% સ્થ અને સયોગી-તથા-અયોગી કેવળી એ ભવસ્થ ક્ષાયિક સદૃષ્ટિ જીવો તથા સિધ્ધસ્થ ક્ષાયિક સમ્મદ્રષ્ટિ જીવો મળી અનંતા છે. (૩)ક્ષેત્ર - વિક્ષિત તત્ત્વ અથવા તેનો સ્વામી કેટલા ક્ષેત્રમાં હોઈ શકે તે આદ્ધાર વડે નક્કી કરવું. [જયાં જીવાદિ દ્રવ્યો વસે છે તે ક્ષેત્ર.] જે વસ્તુની સંખ્યાનું જ્ઞાન થઈ ગયું તેનો ઉપર-નીચે આદી રૂપથી વર્તમાનમાં કેટલો નિવાસછેતે જાણવા માટે સંખ્યા પછી ત્રીજું ક્ષેત્રનું ગ્રહણ કર્યું છે. સમ્યગ્દર્શનમાં આ દ્વારને ઘટાવીએ તો લોકના અસંખ્યાતમાં સમ્યગ્દર્શન હોય છે. અર્થાત્ લોકાકાશનાઅસંખ્યાતમાંભાગે આકાશ-રૂપ ક્ષેત્રમાં સમ્યગ્દર્શની જીવો હોઈ શકે છે. લોકનો અસંખ્યાત ભાગ રૂપ૩૪૩ રાજુ પ્રમાણ લોકમાં જેટલો પ્રદેશ આવે તેટલા લોક પ્રદેશમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ શકે છે [આઠમા દેવલોકનો દેવ બારમા દેવલોક જઈ ત્યાંથી ઉત્તર વૈક્રિય શરીરથી ત્રીજી નરકે જાય તે અપેક્ષાએ આઠ રાજલોક ક્ષેત્ર થાય.] (૪)સ્પર્શનઃ-વિવક્ષિત ક્ષેત્ર અથવા તેનો માલિક કેટલા ક્ષેત્રને સ્પર્શે છે? તેનું જ્ઞાન આ દ્વાર વડે કરાય છે.પદાર્થના વર્તમાન નિવાસને ક્ષેત્ર કહ્યું પણ ભૂત-વર્તમાન-ભાવિએ સૈકાલિક અવસ્થાને સ્પર્શના કહે છે. કેટલાકનેક્ષેત્ર અને સ્પર્શનસમાન હોય છે પણસ્પર્શનમાં સૈકાલિક અવસ્થાને લીધે તે ક્ષેત્ર કરતાં વધુ વિસ્તાર ધરાવે છે. . સમ્યગ્દર્શન કેટલા સ્થાનને સ્પર્શે છે? સમ્યગ્દર્શન તો લોકના અસંખ્યાત ભાગને જ સ્પર્શે છે. પણ સમ્યગ્દષ્ટિ (કવળી સમુદ્રઘાત અપેક્ષાએ) સંપૂર્ણ લોકને સ્પર્શે છે. સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શનમાં શું તફાવત છે? સમ્યગ્દર્શન અપાય અભિનિબોધ રૂપ છે. મતલબકે (અપાય એટલેછૂટવું) સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે પછી છુટી જઈ શકે છે. અથવા છૂટી પણ જાય છે. જયારે સમ્યગ્દષ્ટિમાં (સદ્દવ્ય) તેનો સદ્ભાવ જ રહે છે. કેવળી સદ્દવ્યરૂપ છે માટે તેને સમ્યકષ્ટિ કહ્યા છે સમ્યગ્દર્શની નહીં કેમકે તેને (અપાય) તે છૂટવાનો યોગ નથી હોતો. [નોંધ:- દિગંબરોમાં સમ્યગ્દર્શની કે સમ્યગ્દષ્ટિ એવો ભેદ પડતો નથી. * અપાય એટલે અપાયનો બીજો અર્થમતિજ્ઞાન (મતિજ્ઞાનાંશ) કહ્યો. તેના યોગથી સમ્યગ્દર્શન કહેવાય છે. તે કેવળી ભગવંતોને હોતું નથી. માટે કેવળીને સમ્યગ્દષ્ટિ કહ્યાં. , ઉપશમ સમ્યગ્દર્શનીને મતિજ્ઞાન તથા ઉપશમ માં રહેલા દર્શન મોહનીયની પ્રકૃત્તિ આત્મા સાથે હોય છે એટલે સદ્દવ્યપણું હોય છે. ક્ષાયોપથમિક સમકિતિને અપાય (મતિજ્ઞાન) હોય જ છે. સાથે સમ્યગ્દર્શન મોહનીયનો ઉદય પણ હોય છે. તેથી તે બંને સમ્યગ્દર્શની જ છે. સાયિકસમકિતને પ્રકૃત્તિનો ક્ષય થયો હોય છે માત્ર અપાય (મતિજ્ઞાન) હોય છે. તેથી સમ્યગ્દષ્ટિગણ્યા છે. કેવળીને તો અપાય પણ નથી તેથી સયોગિઅયોગિ કેવળી અને સિધ્ધો સમ્યગ્દષ્ટિ જ ગણેલા છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ - ૫૧ અધ્યાયઃ ૧ સૂત્ર: ૮ (પ)કાળ - વિક્ષિત તત્ત્વ કેટલા કાળ સુધી રહે? તેની વિચારણા કરવી. કોઈ પણ ક્ષેત્રમાં રહેલા પદાર્થની સમય મર્યાદા નક્કી કરવી તે કાળ. સમ્યગ્દર્શનનીચર્ચાકાળદ્વારનાઆધારે કરતાં પ્રશ્ન કર્યો કે તે કેટલોકાળરહેછે? કાળની પરીક્ષા કેપ્રરૂપણા બે પ્રકારે થાય છે. એક જીવની અપેક્ષાએ અને અનેક જીવની અપેક્ષાએ. એકજીવની અપેક્ષાએ સમ્યગ્દર્શનનો જધન્યકાળ અન્તર્મુહૂર્તમાત્ર છે અને ઉત્કૃષ્ટ કાળ દક સાગરોપમ કરતાં કંઈક વધારે છે. અર્થાત કોઈ એક જીવને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયા પછી ઓછામાં ઓછું અત્તમૂહૂર્ત સુધી અવશ્ય રહે છે ત્યાર પછી છૂટી પણ જઈ શકે છે. વધુમાં વધુ સાગરોપમ કરતા કંઈક અધિક કાળ સુધી રહે છે પછી અવશ્ય છૂટી જાય છે. અનેક જીવોની અપેક્ષાએ તો સમ્યગ્દર્શનનો સંપૂર્ણ કાળ છે. અર્થાત કોઇપણ સમય એવો છે નહીં-હતો નહીં કેહશે નહીં કે જયારે એક પણ જીવને સમ્યગ્દર્શન હોય નહીં કે થાય નહીં. (૬)અંતર-વિવલિત તત્ત્વની પ્રાપ્તિ થયા બાદ તેનો વિયોગ થાય તો કેટલા કાળ સુધી વિયોગ રહે? તેનું જ્ઞાન આ દ્વાર વડે થાય છે. અંતર શબ્દના અનેક અર્થો નીકળે છે. અંતરનો અર્થ છિદ્ર-અન્ય-મધ્ય-સમીપવિશેષતા-બહાર-વિરહ વગેરે થાય છે તેમાં અહીં વિરહ અથવા વિયોગ અર્થ ગ્રહણ કર્યો છે. સમ્યગ્દર્શન નો વિરહકાળ કેટલો છે? એક જીવની અપેક્ષાએ જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્તન સિધ્ધસેનીયટીકામાં જણાવ્યા મુજબ કંઈક ન્યુન અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ એ પ્રમાણે ઉત્કૃષ્ટ વિરહ કહ્યો છે. પણ અનેક જીવની અપેક્ષાએ અંતરકાળ વિરહ કદી થતો જ નથી. એક જીવની અપેક્ષાએ અંતર થઈ શકે કેમ કે ઉત્પન્ન થયેલું સમક્તિ છૂટી પણ જાય અને ફરી ઉત્પન્ન પણ થાય. પણ કોઈને કોઈજીવતોસમકિતી હોવાનોજ, માટે સર્વથા વિરહતોકદીન થાય. (૭)ભાવઃ- ઔદયિક-સાયિક-લાયોપશમિક-ઔપથમિક-પારિણામિક એ પાંચ ભાવોમાંથી કયા ભાવે વિવક્ષિત તત્ત્વ છે તેની વિચારણા કરવી. * સમ્યગ્દર્શન આ પાંચ ભાવોમાં કયો ભાવ છે? ઔદયિક અને પારિણામિક ભાવોને છોડીને ત્રણે ભાવોમાં સમ્યગ્દર્શન હોય છે. અર્થાત્ સમ્યગ્દર્શન ઔપથમિક શાયોપથમિક સાયિક ત્રણે ભાવોમાં હોય છે. (૮)અલ્પબદુત્વ -તત્ત્વોના સ્વામીને આશ્રયીને ન્યૂન અધિકપણાનો વિચાર કરવો તે. સમ્યગ્દર્શન - વિષયે સૂત્રકાર પ્રશ્ન કરે છે કે ત્રણેય ભાવોમાં વર્તતા સમ્યગ્દર્શનોમાં ઓછા-વધતાપણું શું છે? સર્વથી થોડું ઔપશમિક સમ્યગ્દર્શન. તેથી અસંખ્યગણું ક્ષાયિક સમ્યગ્દર્શન તેથી અસંખ્યગણું લાયોપથમિક સમ્યગ્દર્શન. સમ્યગ્દષ્ટિઓ તો અનંત ગુણા છે. [નોંધઃ- જેઓ સમ્યગ્દર્શન અને સમ્યગ્દષ્ટિ એવો ભેદ નથી પાડતા ત્યાં પથમિક સમ્યગ્દર્શનવાળા જીવો સર્વથી અલ્પ છે. ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનવાળા જીવો અસંખ્યાત ગુણા છે. અને તેના કરતા ક્ષાયિક સમ્યગ્દર્શનવાળા જીવો અનંતગુણા છે.] Page #57 -------------------------------------------------------------------------- ________________ પર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બંને મતોનું અર્થઘટન એ છે કે શ્રેણિકાદિ છદ્મસ્થ ક્ષાયિક સમ્યગ્દર્શન યુક્ત જીવોનો સમાવેશ સમ્યગ્દર્શનમાં કર્યો અને સમ્યગ્દષ્ટિમાં સિધ્ધ કેવલી આદિનો સમાવેશ કર્યો છે. જયારે બીજા મત મુજબયાયિકદર્શનવાળામાંસીધોજસિધ્ધભગવંતાદિનો સમાવેશ કર્યોમાટે તેને અનંત ગુણા ગણાવ્યા. ત્યાંછદ્મસ્થ ક્ષાયિક દર્શની અને ક્વલી કેસિધ્ધોને જુદા પાડેલ નથી. જ માર્ગણા દ્વારને આશ્રીને વિવેચન સ્વોપલ્લભાષ્યમાંભાષ્યકારે ગતિ-ઈન્દ્રિય-કાય-યોગ-કષાય-વેદ-લેશ્યા-જ્ઞાન-દર્શનચારિત્રસિંયમ-આહારક-ઉપયોગસમ્યક્ત એ તેર દ્વારા કહ્યા છે. કર્મગ્રંથમાં ૧૪ માર્ગણા કહી છે તેમાં ભવ્ય દ્વાર અને સંસી દ્વારા બે વધારે છે અને ઉપયોગ' નામનું દ્વાર નથી. આ ચૌદ માર્ગણાના કર ઉત્તર ભાર્ગણા દ્વાર છે. (૧)ગતિ-૪ દેવ-મનુષ્ય-તિર્યંચ-નરક. (૨)ઇન્દ્રિય-પ એક-બે-ત્રણ-ચાર-પાંચ. (૩)કાય-પૃથ્વિ-અપ-તેલ-વાયુ-વનસ્પતિ-ત્રસ. (૪)યોગ-૩ મન-વચન-કાય. (૫)વેદ-૩પુરૂષ-સ્ત્રી-નપુંસક. ()કષાય-૪ ક્રોધ-માન-માયા-લોભ. (૭)જ્ઞાન-૮ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવળ મતિઅજ્ઞાન-શ્રુત અજ્ઞાન-વિર્ભાગજ્ઞાન. (૮)સંયમ-૭ સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુધ્ધિ-સૂક્ષ્મસંપરાય થખ્યાત દેશવિરતિ-અવિરતિ. (૯)દર્શન-૪ ચક્ષુ-અચલુ-અવધિ-કેવળ (૧૦)લેશ્યા - કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પદ્ર-શુક્લ (૧૧)ભવ્ય -૨ ભવ્ય-અભવ્ય (૧રસમ્યક્ત- વેદક-સાયક-ઔપથમિક-મિથ્યાત્વ-મિશ્ર-સાસ્વાદન (૧૩)સંજ્ઞી :- ૨ સંશિ-અસંશિ (૧૪)આહારક - ૨ આહારી-અણાહારી [આ રીતે ૧૪ માર્ગણાના દ્વાર બાસઠ થાય] ૪ ભાષાર “ઉપયોગ” નામક તાર ગણાવે છે તેના સાકાર અને નિરાકાર એ પ્રમાણે બે ભેદ છે. # સમ્યકત્વના સત્ દ્વાર સંબંધે ૧૪ માર્ગણાની ચર્ચા પ્રથમ સમ્યકત્વ ઉત્પન્ન થયેલું સાથે લઈ જનારા જીવો પૂર્વ પ્રતિપન કહેવાય છે. અને જયાં જાય ત્યાં નવું ઉત્પન્ન થાય તેને પ્રતિપદ્યમાન કહેવાય છે. ગતિમાર્ગણા-નરક-તિય-મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનસમ્યક્ત હોય છે. નરકદેવતથતિર્યંચગતિમાં શાયિક અને લાયોપથમિકથાય છે. મનુષ્ય ગતિમાં ક્ષાયિક લાયોપથમિક અને ઔપથમિક સમ્યક્ત હોય છે. . (૨) ઇન્દ્રિય માર્ગણા -એકન્દ્રિયને પૂર્વ પ્રતિપન્નકેપ્રતિપદ્યમાન બેમાંથી એકે સમકિત હોતું નથી. બેઈન્દ્રિય તે ઈન્દ્રિય ચઉરિન્દ્રિય અને અસંશિપંચેન્દ્રિયને સાસ્વાદનની અપેક્ષાએ પૂર્વ પ્રતિપનની ભજના હોઈ શકે પણ પ્રતિપદ્યમાન થતું નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૮ પ૩ સંજ્ઞી પંચેન્દ્રિયને બંને સમકિત હોય છે. પ્રકાર ભેદે શાયિકાદિ ત્રણે હોય છે. (૩)કાય માર્ગણા:-પૃથ્વિ-અ, તેઉ-વાયુ-વનસ્પતિ એ પાંચ કાયમાં બેમાંથી એકે સમકિત નથી. જયારે ત્રસકાયમાં બે-ત્રણ-ચાર ઈન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય ત્રસકાયને પૂર્વ પ્રતિપન્ન હોય છે. પણ પછી ઉત્પન થનારું સમતિ હોતુ નથી. સંજ્ઞિ પંચેન્દ્રિય ત્રસકાય પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સ્વરૂપે છે. (૪)યોગમાર્ગણા - પૃથ્વિ થી વનસ્પતિકાયને આશ્રીને કાયયોગે બંનેમાંથી એકે સમકિત નથી. કાયા અને વચન બંને યોગે સંયુકતપણે બે-ત્રણ-ચાર ઇન્દ્રિય તથા અસંશિ પંચેન્દ્રિયને પૂર્વપ્રતિપન્ન સમકિત એવું ક્ષાયોપથમિક તથા સાયિક સમકિત છે. કાયા વચન તથા મનોયોગમાં પૂર્વ પ્રતિપન્ન થયેલું) અને પ્રતિપદ્યમાન થતું) બંને સમકિત છે. (૫)વેદમાર્ગણા:- સામાન્યથી પુરુષ સ્ત્રી નપુંસક ત્રણેવેદેપૂર્વ પ્રતિપન્ન થયેલું) અને પ્રતિપદ્યમાન થનારું) બંને સમકિત હોય છે. વિશેષથીજણાવતાનપુંસકવેદમાંએકેન્દ્રિયથીમાંડીઅસંશી પંચેન્દ્રિય સુધી પૂર્વપ્રતિપન્નકોઈક હોય પ્રતિપદ્યમાન સમકિત કોઈને હોતું નથી. સંજ્ઞી પંચેન્દ્રિય નપુંસકમાં નારક-તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થયેલું અને થનારું બંને સમક્તિ સંભવે છે. દેવતામાં નપુંસક વેદ જ નથી. (૬)કષાયમાર્ગણાઃ-અનંતાનુબંધી કષાયના ઉદયે પૂર્વ પ્રતિપન અને પ્રતિપદ્યમાન બે માંથી એકે સમકિતનથી બાકી ત્રણે કષાય અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની-સંજવલનના ઉદયમાં ઉત્પન્ન થયેલું અને થનારું બંને પ્રકારનું સમકિત હોય છે. (૭)જ્ઞાન માર્ગણા -નિશ્ચયનયથી જ્ઞાનીને પૂર્વ પ્રતિપન્ન હોતું નથી પણ પ્રતિપદ્યમાન (ઉત્પન્ન થના) સમકિત હોય છે. વ્યવહાર નથી અજ્ઞાનીને પૂર્વપ્રતિપન (ઉત્પન્ન થયેલું) સમક્તિ હોય છે. પણ પ્રતિપદ્યમાન હોતું નથી. (૮)ચારિત્ર માર્ગણાઃ- ચારિત્રીને પૂર્વ પ્રતિપન્નસમક્તિ હોય છે. પ્રતિપદ્યમાન હોતું નથી. જયારે અચારિત્રીને પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સમકિત હોય છે. (૯)દર્શન માર્ગણા - ચક્ષુદર્શનીને પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સમક્તિ છે. માખી વગેરે તથા અસંશી પંચેન્દ્રિય સુધી પૂર્વપ્રતિપન્ન હોય છે. પ્રતિપદ્યમાનહેતું નથી. સંગ્નિ પંચેન્દ્રિયચક્ષુ દર્શનીને બંને હોય છે.જયારે અચારિત્રીને પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન નહીં સંશિ પંચેન્દ્રિય ચક્ષુદર્શનીને બંને છે. પૃથ્વિકાયાદિ એકેન્દ્રિય અચલુ દર્શનીને એક પણ સમકિત નથી. બે ઇન્દ્રિયથી અસંશિ પંચેન્દ્રિય સુધી પૂર્વ પ્રતિપન્ન હોય છે. જયારે સંજ્ઞિ પંચેન્દ્રિયથી પંચેન્દ્રિય અચક્ષુદર્શનીને પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને છે, અવિધ અને કેવળદર્શનમાં બંને સમકિત હોય છે. (૧૦)લેશ્યા માર્ગણા:- કૃષ્ણ નીલ અને કાપોત લેગ્યામાં પ્રતિપન્ન સમકિત છે પણ પ્રતિપદ્યમાન નથી જયારે તેજો-પડધ અને શુકલ એ ત્રણે લેશ્યા દ્વારે બંને સમકિત છે. (૧૧)ભવ્યમાર્ગણા - ભવ્યદ્વારે પ્રતિપન અને પ્રતિપદ્યમાન બંને સમકિત સંભવે છે. અભવિને એકે સંભવતું નથી. (૧૨)સમ્યત્વઃ- નિશ્ચયનય સમ્યગ્દષ્ટિને પ્રતિપન્ન નથી હોતું પણ પ્રતિપદ્યમાન Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોય છે. વ્યવહારનયે મિથ્યાષ્ટિને પ્રતિપન્ન નથી હોતું પણ પ્રતિપદ્યમાન હોય છે. (૧૩)સંશી માર્ગણા - સંજ્ઞીને પ્રતિપન અને પ્રતિપદ્યમાન બને હોય છે. અસંશી ને પ્રતિપન્ન એક જ સમકિત હોય છે. (૧૫) આહારક માર્ગણાઃ- આહારીને પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સમકિત છે પણ અણાહારીને માત્ર પ્રતિપન્ન જ હોય. ભાષ્યકારમતે જે “ઉપયોગદ્વાર છે તેમાં સાકારવાળાને પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સમકિત છે. જયારે અનાકાર ઉપયોગીને પ્રતિપન્ન સમકિત જ હોય છે. [આ રીતે આઠ દ્વારની વિવેચના કરવી.] # સૂત્રમાં ૨ કારનો અર્થ સૂત્રકારે સૂત્રમાં મૂકેલ ૨ કાર સમુચ્ચયાર્થક છે. એક અર્થ એવો પણ છેકેસૂત્રઃ૭ની સાથેસૂત્રઃ૮નોસંબંધ જોડેલ છે. અધિગમના ઉપાયો સૂત્ર૭ મુજબના નિર્દેશાદિ છે તથા આ સૂત્ર ૮ મુજબના કુલ સત વગેરે આઠ એમ ચૌદ છે. બીજો અર્થ એવો ગ્રહણ કરવો કે અધિગમ માત્ર વાસ-પ્રમાણ કે નયથી જ થાય તેમ નથી પણ આ ચૌદ દ્વારા થકી પણ થાય છે. જ નિર્દેશાદિક૭ અને સત્ સંખ્યાવાળા સૂત્ર ૮ વચ્ચે તફાવત શો છે.? નિર્દેશાદિની અધિગમ પધ્ધતિને વ્યવહારિક ગણાવી છે. સતસંખ્યાની પધ્ધતિને શાસ્ત્રીય ગણાવી છે. જોકે પ્રમાણ અને નય દૃષ્ટિએ તો બંને સત્રમાં રહેલાદ્વારોનો સમાવેશ પ્રમાણ-નયમાં થઈ જાયું છે. છતાં અહીં જે ભાગ કર્યા છે તે શિષ્યોના અભિપ્રયાનુસારતત્ત્વાર્થ દેશના છે. કેટલાંક શિષ્ય સંક્ષેપ રૂચિવાળા હોય કેટલાંક વિસ્તાર રુચિવાળા હોય. કેટલાંકને અતિ સંક્ષેપમાં સમજ નથી પડતી તો કેટલાંકને અતિ વિસ્તૃત સમજાતું નથી. આવા બધાં જીવોને માટે અહીં ભેદ પાડેલ છે જ નિર્દેશ અને સત નો તફાવતઃ નિર્દેશ અને સત બંને પ્રથમ દૃષ્ટિએ સમાન લાગે છે, પણ સત્ કારમાં ગતિ-ઇન્દ્રિય કષાય વગેરે ચૌદ માર્ગણા કયાં છે? કયાં નથી? વગેરે રૂપે સમ્યગ્દર્શનાદિનું અસ્તિત્ત્વ સૂચિત કરાય છે. વળી અધિકૃત જીવાદિનું ગ્રહણ નિર્દેશથી થાય છે પણ અનધિકૃત ક્રોધાદિ તથા અજીવ પર્યાય વર્ણાદિના અસ્તિત્ત્વનું સૂચન કરવા માટે “સ”” દ્વાર જરૂરી છે. ૪ વિધાન અને સંખ્યાનો તફાવતઃ “વિધાન'' દ્વાર સમ્યગ્દર્શનાદિના પ્રકારો ગણતરી થાય છે. જયારે “સંખ્યા' દ્વારા તેના પ્રત્યેક પ્રકારોની સંખ્યાની ગણતરી થાય છે. જેમકેપિશમસમ્યગદૃષ્ટિઆટલા. ક્ષાયિક સમ્યગુ દૃષ્ટિ આટલા વગેરે પેટા ભેદની ગણતરી પણ સંખ્યામાં થાય છે. ટૂંકમાં કહીએ તો પ્રકારની ગણના “વિધાનમાં થાય છે અને પેટા ભેદોની ગણના “સંખ્યા માં થાય છે. જ ક્ષેત્ર અને અધિકરણમાં તફાવતઃ અધિકરણ'' (આધાર)થી થોડી જગ્યા સૂચવાય છે તેથી તે વ્યાપ્ય છે. “ક્ષેત્ર શબ્દ વ્યાપક હોવાથી અધિક જગ્યાને સૂચવે છે. જ કાળ અને સ્થિતિનો તફાવત - “સ્થિતિ” શબ્દ વ્યાપ્ય છે. તે કેટલાંક પદાર્થોની કાળમર્યાદા બતાવે છે. “કાળ' શબ્દ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૮ વ્યાપક છે. તે બધા પદાર્થોની કાળમર્યાદા દર્શાવે છે. $ ભાવ શબ્દ ન્યાસ (સૂત્ર ૫) માં છે છતાં અહીં અલગ ગ્રહણ કેમ? ન્યાસમાં “ભાવ” નો અર્થ વર્તમાન અવસ્થા લીધો છે. જેમકેસિધ્ધ અવસ્થામાં ભાવ તીર્થકરપણું ગમ્યુ પણ ભવિષ્યમાં આ અવસ્થા થવાની હોય તો “દવ્ય''નિક્ષેપ ગણે છે. જયારે આ સૂત્ર ભાવનો અર્થ ઔપશમિક વગેરે ભાવો માટે ગ્રહણ કરેલ છે. બંને સ્થાને ભાવ શબ્દનું જુદું જુદું પ્રયોજન છે. # ક્ષેત્ર અને સ્પર્શનમાં તફાવતઃ ક્ષેત્ર શબ્દ અધિકરણથી વિશેષતા સૂચવે છે. તો પણ તે એક દેશનો વિષય કરે છે અને સ્પર્શન શબ્દ સર્વ દેશનો વિષય કરે છે. જેમ કે કોઈ પૂછે કે “રાજા કયાં રહે છે' ઉત્તર આવશે “અમુક નગરમાં રહે છે તેથી રાજાનો નિવાસ સંપૂર્ણ નગરમાં નથી હોતો પણ નગરના એક દેશમાં હોય છે. તેને ક્ષેત્ર કહે છે. પણ “તેલ કયાં રહેછે?” એમ પુછતાતેલ તલમાંકે મગફળીમાં રહે છે. તેમ ઉત્તર મળશે. અહીં સર્વત્ર તેલ રહેવાના કારણે તેલ કે મગફળી એ તેલનું સ્પર્શન છે. વળી બીજી રીતે તફાવત જોતા “ક્ષેત્ર” એ વર્તમાનકાળનો વિષય છે. જયારે સ્પર્શન” ત્રિકાળ ગોચર વિષય છે. [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ से किं तं अणणुगमे ? नवविहे पण्णत्ते तं जहा संतपयपरुवणया १ दव्व पमाणं च २ खित्त ३ फइसणा य ४ कालो य ५ अंतरं ६ भाग ७ भाव ८ अप्पाबडं चेव-९ જ અનુયોગદ્વાર સૂત્ર ૮૦ જ અન્યગ્રન્થ સંદર્ભ(૧)કર્મગ્રંથ ચોથો ચૌદ માર્ગણાના ૨ દ્વારોમાં આ અંગે કેટલાક ઉલ્લેખો છે. (૨)નવતત્ત્વ ગાથા-૪૩ U [9]પધઃ [બંને પદ્યોનો પૂર્વાર્ધ સૂત્ર૭ માં પદ્યવિભાગમાં નોંધ્યો છે.] (૧) સાતમું સત્પદ પ્રરૂપણા આઠમું સંખ્યા કહ્યું ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર, ભાવ તેરમું સહ્યું અલ્પ બહુત ચૌદમું છે, જ્ઞાન સમ્યગ જાણવા પ્રમાણને નયના પ્રમાણે સર્વભેદો ભાવવા આ ચૌદ પ્રશ્ન જ્ઞાન સાચું મેળવી મુકિતવરે જુભાવે જીવ ભાવો ભાવતા મેળવી મુકિતવરે. (૨) સ્પર્શન કાળને ભાવ આંતરો દ્વારા તેરમું ચૌદ છે બારણા જેમાં અલ્પ બહુત્વ ચૌદમું. U [10] નિષ્કર્ષ:- સૂત્ર ૭ અને સૂત્ર ૮ બંને થકી ચૌદ ધારો દર્શાવ્યા. તે થકી Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમ્યગ્દર્શન તથા જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ અતીવ સ્પષ્ટ બને છે. સમકિત પ્રાપ્તિ માટે કેવા પ્રયાસો કરવા આવશ્યક છે અથવાજીવકઈ કઈ સ્થિતિમાં સમ્યગ્દર્શનની હોઈ શકે તેના જ્ઞાન દ્વારા સ્વ-આત્મ વિકાસ માટેનું માર્ગદર્શન આ ચૌદે દ્વારોમાંથી મળી રહે છે. સામાન્ય અભ્યાસમાં આ દ્વારા કળાકુટવાળા કે તાત્વિક લાગશે પણ સમ્યગ્દર્શનાદિ પ્રાપ્તિના ઇચ્છુક આત્મા માટે આ સૂત્ર દ્વારા પોતે કઈ કક્ષાએ રહેવું કઈ રીતે રહેવું-કેવો પુરષાર્થ કરવો તેની સુંદર દોરવણી અપાઈ છે. જેમ કે અનંતાનુબંધી કષાય ને છોડવો, કૃષ્ણ નીલ કે કાપોત લેશ્યામાંથી મુકત થવું-ભવ્યકત્વ પકાવવું વગેરે મુમુક્ષુ આત્માઓ આ દ્વારા સમજી તેની ચિંતવના કરી વૈરાગ્ય માર્ગમાં આગળ વધવા આ જ્ઞાનનો ઉપયોગ કરી શકે. પ્રથમસૂત્રમાં મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી, બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ જણાવ્યુ. ત્રીજ સૂત્રમાં સમ્યગ્દર્શન પ્રાપ્તિનું સ્વરૂપદર્શાવ્યું તે મુજબ અધિગમને જણાવવા સૂત્રપ-૬૭-૮ ચારે મુકયા. અધિગમ કરવાના મુખ્ય સાધનો તરીકે નામાદિ નિક્ષેપા પૂર્વક તત્ત્વોનો અધિગમ આ ચૌદ દ્વારા થકી કરવા જણાવ્યું. આ રીતે સમ્યગ્દર્શન સંબંધી મુદ્દાની ઘણી બધી બાબતો ટૂંકમાં અહીં સમજાવી. એ રીતે સમ્યગ્દર્શનની વિચારણાનો વિભાગ મુખ્યતયાએ અહીં પૂર્ણ થાય છે. છતાં સૂત્ર ૬-૭-૮પ્રમાણ-નય અને નિર્દેશાદિતથા સત્યથપ્રરૂપણાદિ દ્વારોનો ઉપયોગ તો સમગ્ર ગ્રંથમાં રહેવાનો જ. કેમ કે તત્ત્વોના અધિગમમાં જ ગ્રંથ રોકાયેલો છે. મોક્ષમાર્ગે સમ્યગ્દર્શન નામક પ્રથમ અવયવની વિચારણા અહીં સમાપ્ત થઈ હવે મોક્ષમાર્ગના દ્વિતીય અવયવ સમ્યજ્ઞાન સંબંધિ વિચારણા આરંભ થાય છે. અલબત્ત આ જ્ઞાનવિચારણા દ્વારમાં પરોક્ષરૂપે “પ્રમાણ” ની ચર્ચા સમાવિષ્ટ છે. તે બાબત સૂત્રોના અભ્યાસથી સ્પષ્ટ બનતી જશે. 'S S S S T U | અધ્યાયઃ ૧ સૂત્રઃ ૯) D [1]સૂત્રહેતુ-આ સૂત્રજ્ઞાનના ભેદો અથવા પ્રકારો જણાવે છે. જિ સૂત્ર ૧:૬માં જણાવ્યા અનુસાર પ્રમાણના ભેદો રૂપ પણ છે.]. D [2]સૂત્રમૂળ-ત્રુિતાવવમન:પર્યાયવનિજ્ઞાનમ્ ડ્રિસૂત્ર પૃથક-મતિ - શ્રત - અર્વાર્ધ - મન:પર્યાય - વસ્ત્ર જ્ઞાનમ્ U [4]સૂત્રસાર:-મતિ શ્રત અવધિ મન:પર્યવ અને કેવળ આ પાંચ જ્ઞાન છે. U [5]શબ્દ જ્ઞાનનતિ-પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા જે જ્ઞાન થાય તે કુતરાક્શન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચન પૂર્વક થતો બોધ તે. ગવિગ્રાઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના આત્મ શકિત વડે થતો રૂપી પદાર્થોનો બોધ તે મન:પર્યવેરા અઢી દ્વીપમાં રહેલાસંશિ પંચન્દ્રિયજીવોના મનના વિચારોનો-પર્યાયોનો બોધતે. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૭ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૯ U [6]અનુવૃત્તિ- આ સૂત્રમાં પૂર્વસૂત્રની અનુવૃત્તિ નથી. U [7]અભિનવટીકા-જ્ઞાન-જ્ઞાતિ જાણવું તે જ્ઞાન સામાન્ય અર્થમાં વસ્તુ સ્વરૂપનું અવધારણ તે જ્ઞાન વિષયના બોધાત્મકચૈતન્ય અંશ માટે જ્ઞાન શબ્દ લોક પ્રસિધ્ધ છે. જ્ઞાન શબ્દનો અર્થ સુપ્રસિધ્ધ હોવાથી તેનું સીધું વિવેચન કરવાને બદલે તેના લોકમાં અપ્રસિધ્ધ અને શાસ્ત્ર પ્રસિધ્ધ નામો અને ભેદો બતાવવા પૂર્વક વિવેચન કરેલ છે. વળી સૂત્રમાં છેલ્લે જ્ઞાન શબ્દ મૂકીને મતિ-શ્રુતાદિ જોડવાનું સૂચવી દીધેલ છે. કારણ કે દ્વાનો કુયમા વં પ્રત્યે સંવંધ્યતે ન્યાય મુજબ દ્વન્દ સમાસમાં અંતે રહેલ એવું આ જ્ઞાન પદ મતિ વગેરે પાંચે શબ્દો સાથે જોડતા મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન એ પ્રમાણે સમજવું. (૧)મતિજ્ઞાનઃ-મતિ-આવરણકર્મનોલયોપશમથતાં ઈન્દ્રિય અને મનની સહાયતાથી થતું અર્થોનું મનન તે “મતિ” છે. * इन्द्रियैर्मनसा च यथास्वमर्थो भज्यते अनया, मननमात्रं वा मति: જ અહીં મન મત: એ અર્થ ભાવસાધન છે. * મનુને તિ: એ કતૃસાધન પણ સ્વતંત્રવિવક્ષામાં થઈ શકે. જ મતે અને એ કરણ સાધન પણ મતિ શબ્દ બની શકે છે. * ઇન્દ્રિય અને મને કરીને જણાય કે માનીએ તેને મતિજ્ઞાન કહે છે. સિધ્ધાંતમાં તેને આભિનિબોધિક પણ કહે છે. કેમ કે નિવૃધ્યતે તિ ગામિનિવોધિ (સન્મુખ રહેલ નિયત પદાર્થને જણાવે તે મતિજ્ઞાન) - જુઓ કર્મગ્રંથ-૧ ગાથા-૪ વિવેચન. * જ્ઞાન શબ્દ સામાન્યનો વાચક છે. મતિ શબ્દ વિશેષનો વાચક છે. મીતિક્વાસી જ્ઞાન વ-તિ એવું આ જ્ઞાન તે મતિજ્ઞાન. જ મતિ જ્ઞાનના આવરણ આડા આવે ત્યારે કંઈ મતિ સૂઝતી નથી. આવા મતિઆવરણનો ક્ષય કે ઉપશમ થતાં જે પ્રગટ થાય છે, તે મતિજ્ઞાન. (૨)શ્રુતજ્ઞાન-શ્રુત: કૃતં-સાંભળવું તે શ્રુત શબ્દાર્થનું સંવેદન.કૃત વત જ્ઞાન - શ્રત એવું તે જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન. * સાંભળવા દ્વારા જે જણાય તે શ્રુતજ્ઞાન. * શ્રુત શબ્દ કર્મસાધન ગણતાં-શ્રુતાવરણ કર્મનો ક્ષયોપશમ થવાથી જેસંભળાયતે શ્રુત. * કર્તુ સાધનમાં શ્રુત પરિણત આત્મા જ શ્રુત ગણેલ છે. કરણ વિવામાં જેના દ્વારા સંભળાય તે મૃત. * ભાવ સાધનમાં શ્રવણ ક્રિયા શ્રુત છે. * કર્મથ ગાથાનું વિવેચનઃ-શ્રુતજ્ઞાન આડે જેઆવરણો આવે તેના વડે શ્રુત આવડતું નથી. આવા શ્રુત જ્ઞાનાવરણીય કર્મોનાલય અથવા ઉપશમ દ્વારા જે પ્રગટ થાય તેને શ્રુતજ્ઞાન કહે છે. જ શબ્દો અને પુસ્તકો બોધરૂપ ભાવકૃતનું કારણ હોવાથી તે દ્રવ્યશ્રુત છે. (૩)અવધિજ્ઞાન - અવધિ એટલે મર્યાદા. અવધિ એવું તે જ્ઞાન તે અવધિ જ્ઞાન. અમૂર્તિને છોડી સાક્ષાત્ મૂર્ત વિષયમાં ઇન્દ્રિયોની અપેક્ષા રહિત મનના પ્રણિધાનપૂર્વક થતું જ્ઞાન તે અવધિજ્ઞાન. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ' મર્યાદા મુજબ રૂપી દ્રવ્યનું જાણવું તે અવધિજ્ઞાન. ૪ ગવ પૂર્વકથા ધાતુથી કર્મ આદિ સાધનોમાં મધ શબ્દ બને છે. બવ શબ્દ અધ: વાવી છે. તે મુજબ અવધિજ્ઞાન નીચેની તરફ ઘણા પદાર્થોનો વિષય ગ્રહણ કરે છે. અવધશબ્દ મર્યાદાનો પણ સૂચક છે અર્થાત્ દ્રવ્ય અને ક્ષેત્ર વગેરેની મર્યાદાથી સીમીત એવું જ્ઞાન તે અવધિજ્ઞાન છે. ૪ અવધિજ્ઞાન આડા આવરણને લીધે અવધિજ્ઞાન થતું નથી. તેથી આવા અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ઉપશમથી પ્રગટ થાય તેને અવધિજ્ઞાન કહે છે. (૪) મન:પર્યવજ્ઞાન-મનનો પર્યાય તેમન:પર્યાયમન:પર્યાય એવુંજેજ્ઞાન તેમન:પર્યવજ્ઞાન. # મનચિંતિત અર્થનું જાણવું તે મનઃ પર્યવજ્ઞાન. # મનોગત અર્થને મન કહે છે. મનમાં રહેવાને કારણે તે અર્થ મન કહેવાય છે. મનોવિચાર વિષય વિશુધ્ધિવશ જાણી લેવો તે મન:પર્યવ છે. છે બીજાના મનોગત અર્થને મન કહે છે. સંબંધથી તેનું પરિગમન કરવાવાળા જ્ઞાનને મન:પર્યવ જ્ઞાન કહેવાય છે. $ મન:પર્યવ જ્ઞાનનાં આવરણ આડા આવતા મન:પર્યવજ્ઞાન ઉપજતું નથી. આવા મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતાં જે જ્ઞાન ઉત્પન્ન થાય તે મન:પર્યવ જ્ઞાન. (પ)કેવળજ્ઞાનઃ- કેવળ એટલે એક. સ્વભેદ રહિત અથવા શુધ્ધ,સઘળા આવરણથી રહિત, સંપૂર્ણ કે અસાધારણ, સર્વ વ્યભાવને જણાવનારું જ્ઞાન તે કેવળજ્ઞાન. $ કેવળ અખંડપણે લોકાલોકનું તથા રૂપી અરૂપી સર્વદ્રવ્યનું અને સર્વ જીવાજીવના સર્વ પર્યાયોનું સમકાળે જાણવું તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાન આડે આવતા આવરણોને કારણે બંધાયેલ કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતાં ઉપજતું જ્ઞાન કે જે સર્વ આવરણથી રહિત છે. શુધ્ધ અને સંપૂર્ણ છે. મતિજ્ઞાનાદિ રહિત અસાધારણ છે. સર્વ દ્રવ્ય-પર્યાયોનો બોધ કરાવનાર છે. 4 बाह्येनाभ्यन्तरेण च तपसा यदर्थमर्थिनी मार्ग केवन्ते सेवन्ते तत्केवलम् अथाननेमाटेवा અને અભ્યત્તર તપ દ્વારા માર્ગનું ક્વન અર્થાત સેવન કરે છે.તે કેવળજ્ઞાન કહેવાય છે. જ મતિ આદિ જ્ઞાનોના કમનું રહસ્ય (૧)મતિ શબ્દ ધિ સંશક છે અલ્માક્ષર છે અને મતિજ્ઞાન અલ્પ વિષયક છે માટે તેનું ગ્રહણ સર્વ પ્રથમ કર્યું છે. (ર)શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે. વળી પરોક્ષથી જ્ઞાનના માત્ર બે ભેદ જ છે માટે શ્રુતનું ગ્રહણ મતિપૂર્વક કર્યું છે. વળી મતિ અને શ્રુત બંને સહભાવી હોવાથી તેની પાસે નિર્દેશ કર્યો છે. (૩)પરોક્ષજ્ઞાન અન્ય સાધનની અપેક્ષા રાખે છે. તેમજ દરેક જીવમાં અલ્પાંશે પણ તેનું અસ્તિત્ત્વ રહેતું હોઈ પ્રથમ નિર્દેશ કર્યો, જયારે પ્રત્યક્ષ જ્ઞાન મન અને ઈન્દ્રિયની સહાયથી રહિત હોય તેનો પછી નિર્દેશ કર્યો. આવા પ્રત્યક્ષજ્ઞાનના ત્રણ ભેદોમાં સર્વપ્રથમ અવધિજ્ઞાન લીધું કેમ કે ત્રણેમાં તે જ્ઞાન સૌથી અલ્પ વિશુધ્ધિવાળું છે. (૪)અવધિ જ્ઞાન પછી અને કેવળજ્ઞાન પૂર્વે મન:પર્યવજ્ઞાન ગ્રહણ કર્યું.અવધિજ્ઞાનથી તે વિશુધ્ધતર છે. સંયમી આત્માઓને જ ઉત્પન્ન થાય છે. વળી આ જ્ઞાનની ઉત્પત્તિ પછી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૯ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૯ નિયમા કેવળજ્ઞાન થાય જ છે. તેથી ચોથા ક્રમે મન:પર્યવ જ્ઞાનનું ગ્રહણ કરેલ છે, કેવળજ્ઞાનની નજીક મન:પર્યવ જ્ઞાન ગ્રહણ કરવાનું એક કારણ એ પણ છે કે તે બંને જ્ઞાનમાં યથાખ્યાત ચારિત્રસમાન અધિકરણ છે. પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સૌથી છેલ્લે થાય છે. માટે તેને અંતે લેવાનું હોવાથી આ જ્ઞાન તે પૂર્વે મૂક્યું. (૫)કેવળજ્ઞાનની પ્રાપ્તિ સૌથી અંતે થતી હોવાથી તેનું ગ્રહણ છેલ્લે એટલે કે પાંચમેકર્યું. વળી કેવળજ્ઞાનથીમોટુંબીજુંકોઈજ્ઞાનનથી. આજ્ઞાન પ્રાપ્તિ પછી બીજાકોઇજ જ્ઞાનની આવશ્યક્તારહેતી નથી. કેવળજ્ઞાન પ્રાપ્તિ બાદ નિર્વાણ થવાનું જ છે માટે તેને અંતિમ સ્થાને મૂકયું. વિવિધ શંકાઓ - (૧)મતિ-શ્રુત એક કેમ નહીં? મતિ અને શ્રુત બને સહચારી છે. એક વ્યકિતમાં સાથે જોવા મળે છે. તો પછી તે બંનેને એક જ કેમ નથી ગણતા? # મતિ અને શ્રુત બંને મન અને ઇન્દ્રિયોની સહાયથી થતા હોવા છતાં શ્રુતમાં શબ્દ અને અર્થનું પર્યાલોચન હોય છે. મતિજ્ઞાનમાં તે હોતું નથી. # મતિ જ્ઞાન વર્તમાનકાળના વિષયને ગ્રહણ કરે છે. જયારે શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે. ૪ મતિજ્ઞાનની અપેક્ષા એ શ્રુતજ્ઞાન વિશુધ્ધ છે. તેથી શ્રુતજ્ઞાન વિશેષ બોધદાયી છે. વિષય એક હોવાથી બંને જ્ઞાન એક ગણી શકાય નહીં. કેમ કે ઘડાનું દર્શન અને સ્પર્શ બંને ઘડાનું જ જ્ઞાન કરાવતા હોવા છતાં જેમ ભિન્ન છે તેમ મતિ અને શ્રુતનો વિષય સમાન હોવા છતાં જાણવાના પ્રકાર જુદાજુદા છે માટે બંને જ્ઞાન ભિન્ન છે. નોંધઃ-સૂત્ર-૨૦માં ફરી મતિ-શ્રુતની ભિન્નતાની વિશેષ ચર્ચા આવવાની જ છે તે નોંધ લેવી. (૨)જ્ઞાને એકવચનમાં કેમ? પૂ.હરીભદ્રસૂરિજી કૃત ટીકામાં જણાવે છે કે મતિ વગેરે પ્રત્યેક અલગ જ્ઞાન છે. જ્ઞાન એકજનથી. એકવચન નિર્દેશથી ઓધથકી બધાનું સમાન જાતીયત્વ જણાવે છે. તેથી બધાં જ (મતિ વગેરે) વિષયના અવબોધમાં જ્ઞાન જ છે તેવો સૂત્રનો સમુદાય અર્થ નીકળે છે. (૩)સમ્યગ્દર્શન માફક સમ્યજ્ઞાનનું લક્ષણ કેમ નહીં? અહીંસૂત્રમાં “જ્ઞાન” શબ્દ મુક્યો છે. સમ્ય જ્ઞાન નહીં. તાર્કિકખુલાસો કરતા પંડિત સુખલાલજી જણાવે છે કે જીવસમ્યગ્દર્શન રહિત હોય છે પણ જ્ઞાન રહિત કયારેય હોતો નથી. કોઈને કોઈ જ્ઞાન તેનામાં અવશ્ય હોવાનું. એ જ જ્ઞાનમાં સમ્યક્તનો અવિર્ભાવ થતા સમ્યગુજ્ઞાન બની જવાનું. બીજો મહત્વનો મુદ્દો એ નોંધ્યો છે કે સમ્યજ્ઞાન સમ્યક્ત સહચારી હોય છે. અસમ્યજ્ઞાન સમ્યક્ત રહિત હોય છે. આ શાસ્ત્રમાં અધ્યાત્મ દૃષ્ટિ જ મહત્વની હોવાથી જે જ્ઞાન સંસારની વૃધ્ધિ કે આધ્યાત્મિક પતન કરાવેતેને અસમ્યજ્ઞાન ગયું અને જે જ્ઞાન મોક્ષમાર્ગ બને અર્થાત મોક્ષના સાધનરૂપ બને તે સમ્યજ્ઞાન સમજવું. તેથી શ્રધ્ધા કે સમ્ય દર્શનનો પાયો જ્ઞાન માટે આવશ્યક ગણ્યો. આમ સમ્યગ્દર્શન હોવું તેજ તેનું લક્ષણ ગણવું. Page #65 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)પ્રમાણ-જ્ઞાનની વિચારણા કઇ રીતે? પ્રમાણનવૈરધિામ: સૂત્રમાં જે પ્રમાણનાભેદ જોયાતેભેદોહવેજ્ઞાનના ભેદો તરીકે પણ વર્ણવાયેલા જોવા મળશે. કેમકે પ્રમાણ વિશેઅનેક ગુંચોઉકેલીને ‘‘પ્રમાણનય’’માં શ્રીવાદિદેવસૂરિજીએપ્રમાણ જ્ઞાન સ્વરૂપ છે તે સાબિત કરી આપ્યું છે. જૈનદર્શન પણ જ્ઞાન વિશેની સમજૂતી આપતા પ્રમાણના ભેદ-પ્રભેદ સ્પષ્ટ કરી જ આપે છે. એ રીતે પ્રમાણની વિચારણા થઇ જ જવાની છે. [] [8]સંદર્ભઃઆગમ સંદર્ભઃ पंचविहे जाणे पण्णते, तं जहा आमिणिबोहियणाणे सुयनाणे ओहिणाणे, मणपज्जवणाणे જેવાળે- જૈ (૧)સ્થાનાંગ સૂત્ર સ્થાન-૫ ઉદ્દેશો-૩ સૂત્રઃ ૪૬૩. नाणं पंचविहं पण्णतं, तं जहा आमिणिबोहियनाणं, सुयनाणं, ओहिनाणं मणपज्जवनाणं, વના. * અનુયોગ દ્વાર સૂત્ર-૧ તથા જૈ નંદિ સૂત્ર-૧ તથા હૂઁ ભગવતી સૂત્ર શતક ૮ ઉદેશ-૩ સૂત્ર ૩૧૮ તત્ત્વાર્થ સંદર્ભ: to પાંચે જ્ઞાનના ભેદો સૂત્ર ૧:૧૪ થી ૧:૨૪ માં જણાવેલા છે. અન્ય ગ્રંથ સંદર્ભ: (૧)કર્મગ્રંથ-પહેલો,પ્રારંભમાં પાંચ જ્ઞાનનું સ્વરૂપ. ] [9]પદ્યઃ (૧) મતિજ્ઞાન પહેલું શ્રુત બીજું ત્રીજું અવિધ જાણવું. મન:પર્યવજ્ઞાન ચોથું છેલ્લું કેવળ માનવું. મતિ શ્રુત અને ત્રીજું અવધિ મન:પર્યવ. ને કેવળ મળી પાંચ જાણવા જ્ઞાનના ભેદ. (૨) • ] [10]નિષ્કર્ષ:-શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા આ પાંચ જ્ઞાન ને જાણનારો જીવ જ્ઞાનના સમ્યગ્ સ્વરૂપને સમજી-પામી અને અવધિ આદિ તરફ ગતિ કરનારો થાય તો પ્રાન્તે કેવળ જ્ઞાન પામી શકે છે. તેમ સમજી સમ્યગ્દર્શનયુકત થઇ જ્ઞાનને ધારણ કરવા પ્રયત્ન કરવો જોઇએ તેવું આ સૂત્રથી ફલિત થાય છે. અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૦ [] [1]સૂત્રહેતુ:-સૂત્રઃ૬માં પ્રમાળનવૈધિમ: કહ્યું હતું. તે પ્રમાણ એટલે શું તેઅંગે સૂત્રકાર આ સૂત્ર બનાવીને પ્રમાણનો ખુલાસો કરે છે. [] [2]સૂત્ર:મૂળ:-તત્ પ્રમાને [] [3]સૂત્ર:પૃથઃ- તત્ પ્રમાણે (દ્વિવચન) [] [4]સૂત્રસારઃ-તે [પાંચ પ્રકારનું જ્ઞાન] બે પ્રમાણ [રૂપ] છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૦ I [5]શબ્દ જ્ઞાનઃતતે. તે જ્ઞાન જેના દ્વારા વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થાય તેને પ્રમાણ કહે છે. U [6]અનુવૃત્તિ - મસ્કૃિતાર્વાધમન:પર્યાયવનિસાનમ્ સૂત્ર અહીં અનુવર્તે છે. I [7]અભિનવટીકા-પદાર્થનું સ્વરૂપ નક્કી કરવા માટે પ્રથમ-જ્ઞાનની જરૂર પડે છે. “જ્ઞાનમાનું પ્રમાણપણું પણ જ્ઞાનનું જ એક સ્વરૂપ છે.' અર્થાત જ્ઞાન પ્રમાણરૂપ છે અને તેની વહેંચણી આ સૂત્ર જણાવે છે. - જ્ઞાનના મતિ શ્રત આદિ જે પાંચ પ્રકારો કહ્યા છે. તે પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રમાણમાં વિભકત થાય છે. પ્રમાણનો અર્થ-સ્વરૂપ અને પ્રકારોની વિસ્તૃત ચર્ચા પૂર્વે સૂત્રઃ ની અભિનવટીકામાં થયેલી જ છે. છતાં સામાન્ય અર્થને અહીંપુનઃજણાવેલ છે. પ્રમાણ અંગે કપિલે ત્રણ ભેદ કહ્યાં છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ અક્ષપાદે ઉપમાન સહિત ચાર પ્રમાણો કહ્યા. મીમાંસકે અર્થપત્તિ અને અભાવ સહિત છ પ્રમાણો ગણાવ્યા છે. માયા સૂનવીયે પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણ કહ્યા. કાણભૂજે બે અથવા દર્શન ભેદથી ત્રણ પ્રમાણ કહ્યા. આ બધા ભેદોનું નિરસન કરીને જૈન દર્શનકાર જ્ઞાનને જ પ્રમાણ રૂપ ગણાવી પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણો જણાવે છે. પ્રમાણનું સ્વરૂપઃ- પ્રયોગનેને તિ પ્રમાણમ જેમાં મીયોગનેન તિ માનમ કહી માન એટલે જેના વડે મપાય તે એવો અર્થ કર્યો અનો અર્થ પ્રવૃષ્ટ કર્યો છે. આ શબ્દ અને મન શબ્દનો ઉપપદ સમાસ કર્યો છે. પ્રકૃષ્ટ માપન એટલે પ્રમાણ. છે જેના વડે વસ્તુના નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મોનો નિર્ણયાત્મક બોધ થાય તેને પ્રમાણ કહેવાય છે. - ૪ યુત્પત્તિ અર્થ-મિતિ પ્રમીયોને પ્રમિતિ માર્ગ વા પ્રમાણમ્ જે સારી રીતે માનકરી શકે છે (માપી શકે છે, જેના દ્વારા સારી રીતે માપન કરાય છે. અથવા પ્રમિતિ માત્ર પ્રમાણ છે. * સૂત્રમાં આગળ કહેવાનારા લંદની અપેક્ષાએ દ્વિવચન [પ્રમાણેમુકેલ છે તેના માથે પરોક્ષ અને પ્રત્યક્ષમત એવાબે ભાવિ સૂત્રોમાં કહેવાનારબે પ્રમાણનો નિર્દેશ પ્રાપ્ત થાય છે અને આવા દ્વિવચનના ઉપયોગ થકી પ્રમાણના ભેદોની અન્ય સંખ્યા કે પ્રકારોનું પણ નિરાકરણ થઈ જાય છે. $ મત કૃતા. સૂત્રામાં પાંચ જ્ઞાનોને દર્શાવી આ સૂત્રમાં તેની પ્રમાણતા દર્શાવી છે. અન્ય દર્શનકારો જ્ઞાનને બદલે સન્િકર્ષ અને ઇન્દ્રિય વગેરેને પ્રમાણ માને છે તે માન્યતાના નિવારણ સાથે જ્ઞાન જ પ્રમાણ રૂપ છે તેમ આ સૂત્ર સાબિત કરે છે. જ કેટલીક શંકાઓઃ(૧)જો જ્ઞાનને પ્રમાણ માનશો તો ફળ શું થશે? અહીં એવી શંકા કરે છે કે ફળનો અર્થાધિગમ અર્થાતજ્ઞાન છે. જો જ્ઞાન જ પ્રમાણરૂપ ગણશો તો ફળ શું થશે? માટે (ઇન્દ્રિય અને પ્રદાર્થના સંબંધ રૂપ) સન્નિકર્ષ અથવા ઇન્દ્રિય ને જ પ્રમાણ માનવાથી જ્ઞાન એ પ્રમાણનું ફળ બનશે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમાધાનઃ- જો સનિકર્ષને પ્રમાણ અને અર્થાધિગમને ફળ ગણાવશો તો સનિકર્ષતો બે વસ્તુમાં રહે છે. ઈન્દ્રિય અને ધડો વગેરે પદાર્થમાં. તેથી ફળ પણ બે વસ્તુમાં રહેવું જોઈશે. જો તેમ સ્વીકારશો તો ઘડા વગેરેને પણ જ્ઞાન થવા માંડશે. વળી સન્નિકર્ષ જ પ્રમાણ માનતા સૂક્ષ્મ અર્થનું, વ્યવહિત અર્થનું (ભૂતકાળમાં કહેવાએલ રામ-રાવણ વગેરેનું અને વિપ્રકૃષ્ટ અર્થનું (મરુ વગેરેનું) પ્રહણ થઈ શકશે નહીં કેમ કે ઈન્દ્રિયોની સાથે આ પદાર્થોનો સંબંધ થતો નથી. વળી આ પદાર્થો પ્રત્યક્ષ ન થવાથી કોઈ સર્વજ્ઞ પણ બનશે નહીં. જ્ઞાનને પ્રમાણ માનવા માત્રથી ફળનો અભાવ થતો નથી. અર્થના જ્ઞાનથી આત્મામાં એક પ્રકારની પ્રીતિ ઉત્પન્ન થાય છે અથવા અજ્ઞાનનો નાશ થાય છે તે જ જ્ઞાનનું ફળ છે. રાગદ્વેષનો અભાવ થવો તે પણ પ્રમાણ-જ્ઞાનનું ફળ છે. (૨)પ્રમેયને પ્રમાણ વડેજાણશોતો પ્રમાણને શેના વડે જાણશો' અહીંએવી શંકા કરે છે કે પ્રમેય (પદાર્થ) પ્રમાણ વડે જાણી લીધા પણ પ્રમાણને જાણવા માટે પણ અન્ય પ્રમાણ આવશ્યક બનશે. # સમાધાન -પ્રમાણ દીવાની માફકસ્વ-પરપ્રકાશક છે. જેમદીવો પ્રકાશે ત્યારે ઘડોવસ્ત્ર આદિ અન્ય પદાર્થોને પ્રકાશીત કરે છે પણ દીવાને જોવા માટે કંઈ બીજા પ્રકાશની જરૂર પડતી નથી. દીવાના પ્રકાશમાં દીવો પણ જણાય જ છે. તેમપ્રમાણને જાણવા માટે અન્ય કોઈ પ્રમાણની આવશ્યકતા નથી તે સ્વ-પર પ્રકાશક જ છે. જો પ્રમાણ પોતાને નહીં જાણતો સ્વાધિગમનાઅભાવેસ્કૃતિનો જ અભાવથશે. સ્મૃતિ અભાવે લોક વ્યવહાર જ ખતમ થઈ જશે. માટે આવી શંકા યથાર્થ નથી. (૩) સૂત્રમાં ત કેમ મુકયું? તત્ પદ થકી એક તો પૂર્વસૂત્રની અનુવૃત્તિ લેવી છે માટે મુકયું. બીજું ઇન્દ્રિય અથવા સન્નિકર્ષને પ્રમાણ માનતા લોકોના તે ભ્રમનું નિરસન કરવા માટે તત્ શબ્દ મુકયો છે જેથી સ્પષ્ટ થઈ જાય તે મતિ વગેરે જ્ઞાન જ પ્રમાણ છે. બીજું કોઈ પ્રમાણ નથી. (૪)સન્નિકર્ષ કે ઈન્દ્રિયને પ્રમાણ માનવામાં શો દોષ? સમાધાનઃ-પ્રથમ પ્રશ્નમાં આ વાતને વણી લીધી છે છતાં વિસ્તારથી અહીંસમાધાન કરતા જણાવે છે કે જ સન્નિકર્ષને પ્રમાણ માનવામાં નીચે મુજબ દોષ છે. (૧)સૂક્ષ્મ,વ્યવહિત ભૂતકાળની],વિપ્રકૃ[મેરુ વગેરે શાસ્ત્રીય પદાર્થ નું જ્ઞાન થતું નથી તેથી સર્વજ્ઞતાનો અભાવ થશે. (૨)ચહ્યું અને મનથી જ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી કારણ કે તે અપ્રાપ્યકારી છે. (૩)પ્રત્યેક ઈન્દ્રિયનો અલગ અલગ વિષય માનવો ઉચિત નથી. કેમ કે ચક્ષુ ઈન્દ્રિયનો રૂપની સાથે સંબંધ પ્રાપ્ત થતા જેમ તે રૂપના જ્ઞાનનું જનક છે. એ જ રીતે તેનો રસની સાથે પણ સંબંધ પ્રાપ્ત થાય છે તો તેને રસનું પણ જ્ઞાન થવું જોઇએ ને? (૪)સનિકર્ષ માત્ર એકનો થતો નથી પણ ઈન્દ્રિય અને અર્થ એ બે કે તેનાથી વધુનો હોય છે. તેથી સક્નિકર્ષનું ફળ જે જ્ઞાન છે તે પણ ઇન્દ્રિય અને અર્થ બંનેમાં થવું જોઈશે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૧ . ૧ ઇન્દ્રિયને પ્રમાણ માનતા નીચે મુજબ દોષ આવે છે - (૧)ઇન્દ્રિયો બધા પદાર્થોનો એક સાથે જાણવામાં અસમર્થ છે તેથી સર્વજ્ઞતાનો અભાવ થાય છે. (૨) ઈન્દ્રિયથી સૂક્ષ્મ-વ્યવહિત અને વિપ્રકૃષ્ટ પદાર્થોનું જ્ઞાન સંભવ ન હોવાથી પણ સર્વજ્ઞતાનો અભાવ થાય છે. (૩)અનુમાન વગેરે જ્ઞાનની ઉત્પત્તિ નહીં થાય કેમ કે તે ઇન્દ્રિયથી થતું નથી. આ રીતે સક્નિકર્ષ અને ઇન્દ્રિયને પ્રમાણ માનતા અનેક દોષ આવી શકે છે, માટે પૂ.ઉમાસ્વાતીજી વાચકે પ્રમાણે પદથી પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણો જણાવી અન્ય દર્શનની માન્યતાવાળા પ્રમાણોના સર્વ દોષોનું નિવારણ કર્યુ છે. 0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ વિદે ના પumત્ત તં નહીં-વ્યક્ર વેવ પરોવે વેવ- સ્થાનાંગ સૂત્ર સ્થાન-૨ ઉદ્દેશો-૧ સૂત્રઃ૭૧/૧ તે સમસમો સુવિ vouત્ત તંગી વ્યક્રવં પરોલંવ જ નંદિ સૂત્ર-સૂત્ર ૨. ૪ તત્વાર્થ સંદર્ભ ૧ પ્રમાણ ના બે ભેદઃ સૂત્ર-૧૧ અને સૂત્રઃ૧૨ માં જણાવેલ છે. અને પ્રભેદો સૂત્રઃ૧૪ થી જણાવેલ છે. ૪ અન્ય ગ્રંથ સંદર્ભઃપ્રમાણ નય તત્ત્વાલો કાલંકારમાં પ્રમાણની વ્યાખ્યા અને સ્વરૂપ છે. U [9]પદ્ય' (૧) સૂત્ર ૧૦-૧૧-૧૨નું પદ્ય સાથે છે. (૨) ગણાય જ્ઞાન અજ્ઞાન સમ્યક્ત પ્રગટયા વિના. જ્ઞાન પ્રમાણ રૂપે તો પ્રત્યક્ષ કે પરોક્ષ બે. U [10]નિષ્કર્ષ-આસૂત્રનો મુખ્યસારછે, કેપ્રમાણ જ્ઞાનસ્વરૂપે જ છે. આ જ્ઞાનને સ્વ-પર પ્રકાશક ગયું છે. મુમુક્ષુ આત્માએ પ્રમાણ સ્વરૂપ એવા આ જ્ઞાનના પ્રામાણ્યને સ્વીકારી સમ્યકજ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો અને અન્યદર્શનીના પ્રમાણોની મિથ્યાપ્રરૂપણા જાણી તેનો પરિહાર કરવો. 0000000 અધ્યાય-૧ સુત્રઃ૧૧ U [1]સૂત્રહેતુ-સૂત્રઃ૧૦માં જે પ્રમાણ શબ્દ મૂકયો છે. તે પ્રમાણમાં પરોક્ષ પ્રમાણ કયું છે? તે આ સૂત્ર થકી દર્શાવાયું છે. U [2] સૂત્રમૂળ-માધે પરોણામ 0 [3]સૂત્ર પૃથકા-ગાવે રો સિમ્ Page #69 -------------------------------------------------------------------------- ________________ SX તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ વિસૂત્રસાર-પાંચ શાનામાંનાપ્રથમબે[શાનમતિ અનેઋતપરોવ પ્રમાણ છે. [Bશબ્દશાનઃઆ પ્રારંભના બે, મતિ અને શ્રુત પોલમ-પરોક્ષ, ઈન્દ્રિય ની મદદથી થતા જ્ઞાન U [6]અનુવૃત્તિઃ- (૧)ત્રુિતાવધ મન:પર્યવનિ સાનમ્ (ર)તમાળે બંને સૂત્રોની અહીં અનુવૃત્તિ લેવાની છે. U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિએ વ્યાકરણ પધ્ધતિથી નાનકડું સૂત્ર મૂકી દીધું છે. પ્રથમ પદમૂકયું રાધે. બીજુંપદમૂક્યું પરોક્ષ. તેથી બાઘે એવા દ્વિવચનપદને લઈને પ્રથમના બે” એવો અર્થ લીધો. પરીણમ્ એટલે પરોક્ષ છે તેવો અર્થ થયો. માત્ર શાબ્દિ અર્થમાં કંઈ જ સ્પષ્ટતા થઈ શકતી નથી. વ્યાકરણનું જ્ઞાન હોય તે આ પદ્ધતિત સરળતાથી સમજી શકે. પૂર્વસૂત્રની અનુવૃત્તિ લેવાથી જ અર્થ સ્પષ્ટતા થશે. જ આઘે જે આદિ (પ્રારંભ)માં હોય તેને બાદ કહેવાય આદ્ય શબ્દનું દ્વિવચનનું રૂપ માધે થયું માધે એટલે “પહેલાના બે એવો અર્થ ગ્રહણ કરવો. માધે પ્રથમનાબે. જ્ઞાનની વાત ચાલે છે માટે બંને જ્ઞાન લીધા. પ્રથમ બે મતિ અને શ્રુત છે માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે તેવો અર્થ કર્યો. બીજી વાત પ્રમાણની ચાલે છે. એટલે તે સૂત્રની અનુવૃત્તિ લેતા આ બંને જ્ઞાન પરોક્ષ પ્રમાણ છે તેમ સમજી શકાશે. ઉપરોકત પાંચ જ્ઞાનમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એબે પ્રારંભના જ્ઞાનો પરોક્ષ પ્રમાણ છે તેવો અર્થ ગ્રહણ કર્યો. આ બંને જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેથી તેને પરોક્ષ પ્રમાણ ગણ્યા. # ન્યાયશાસ્ત્રમાં લિંગ-હેતુ તથા શબ્દાદિજન્ય જ્ઞાનને પરોક્ષ કહેવું છે પણ અહીં તે લક્ષણ સ્વીકારેલ નથી. અહીં તો આત્મસાપેક્ષતા જ મહત્વની ગણેલી છે તેથી આત્માની સહાય વિના ઇન્દ્રિય તથા મનની અપેક્ષા રાખતું જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન કહ્યું. # જે જ્ઞાનની ઉત્પત્તિમાં આત્માથી ભિન્ન પર વસ્તુની અપેક્ષા હોય તેને પરોક્ષ ગણ્યું છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ઇન્દ્રિય અને મન કે જે આત્માથી ભિન્ન પુદ્ગલરૂપ છે તે નિમિત્ત હોય છે તેથી આ બંને જ્ઞાન પરોક્ષ ગણેલા છે. વિશેષતા એ છે કે મતિજ્ઞાનમાં તો ઇન્દ્રિય અને મન બંને નિમિત્ત છે. પણ શ્રુતજ્ઞાનમાં મનજ નિમિત્ત ભૂત છે. તેમ છતાં મતિજ્ઞાન પૂર્વક તે થતું હોવાથી ઉપચારથી તેમાં ઇન્દ્રિયો પણ નિમિત્તભૂત છે. જેમ કે પરોપદેશ સાંભળવામાં કાન (શ્રોત્રેન્દ્રિય) નિમિત્ત છે. અહીં સાંભળવું તે મતિનો વિષય છે પણ તે શબ્દોના વિષયમાં અથવા તેના અવલંબન પૂર્વક અર્થાન્તરવિષયમાંવિચાર કરવો તે શ્રુતજ્ઞાન છે. અહીંમુખ્યબાહ્ય નિમિત્તતોમનછે. પણ સાંભળ્યા વિના વિચારનથઈ શકે માટે ઉપચારથી શ્રવણ-ઇન્દ્રિય પણ નિમિત્ત કહી શકાય છે. $ નિમિત્તની અપેક્ષા રહેતી હોવાથી આ બંને જ્ઞાનોને પરોક્ષ પ્રમાણ કહ્યા છે. તે સાથે શાસ્ત્રીય રીતે બીજી પણ વાત મહત્વની છે તે અપાય અને સદ્દવ્ય પણું. Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૧ ગાય છુટું પડવું કે દૂર થવું [નિશ્ચય અર્થ પણ કરે છે] સદ્દવ્ય-સમ્યક્ત્વના દળિયા પ આ અપાય અને સદ્વ્યપણું તે મતિજ્ઞાન છે. કે જે [સૂત્ર ૧:૧૪માં કહેવાશે તે મુજબ] ઇન્દ્રિય અને અનિન્દ્રિયનિમિત્તક છે. તેમજ શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાન પૂર્વક અને બીજાના ઉપદેશથી ઉત્પન્ન થતું હોવાથી પરોક્ષ જ છે. ♦ આવે:- આવી મવમ્ આઘું પહેલા હોય તેને આદ્ય કહેવાય. જેનાથી પછી કંઇક હોય પણ પૂર્વેકશુંન હોય તેને આવિ કહેવાય. આ િમાં હોવુંતે'' ાિવિાત સૂત્રથી પ્રત્યય લાગી ઞાદ્ય બનશે. આદ્ય ૬ આદ્ય ૬-દ્વિવચન રૂપ આઘે થયું. આમ વિશિષ્ટ કમથી વ્યવસ્થિત એવો આદ્યનોવ્યપદેશ જણાય છે. જેમ કે આ યતિ વિશિષ્ટ ક્રમમાં આદ્ય છે. તેમ અહીં પણ અમૂર્ત એવા જ્ઞાનોમાં ક્રમથી મતિ એ આદ્ય છે. વળી ક્રમના પ્રામાણ્યથી નિકટવર્તી ગ્રાહ્ય બને તે સન્નિવેશ ભાવથી મતિ સાથે શ્રુતનું જ ગ્રહણ બીજા આદ્ય તરીકે થશે માટે આઘે શબ્દથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને ગ્રહણ કરવા. વિ શબ્દ પ્રથમ-પ્રકાર-વ્યવસ્થા-સમીપતા-અવયવ વગેરે અનેક અર્થોમાં વપરાય છે. છતાં અહીં વિવક્ષાથી તેનો ‘‘પ્રથમ’’ અર્થ ગ્રાહ્ય છે. જેમ કે ગભરાવ્યો વળ: અહીં મૈં કારને પ્રથમ વર્ણ ગણ્યો.તેમ મતિ-શ્રુતને પ્રથમના બે ગણવા તેવો અર્થ થશે. * પરોક્ષ (૧)અક્ષાત્ અથવા અક્ષમ્ય: પર: કૃતિ પરોક્ષમ્ અહીં અક્ષ નો અર્થ આત્મા થાય છે. આત્માની સાક્ષાત્ મદદથી પર તે પરોક્ષ સમજવું. (૨)જૈન પરંપરાનુસાર પર અર્થાત્ બીજાની સહાયતા વડે અર્થાત્ આત્માનું જ્ઞાન થાય છે તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ એવા છે કે જે મુખ્યતયા ઈન્દ્રિયમન-ઉપદેશ વગેરે સિવાય થઇ શકતા નથી તેથી તે બંનેને પરોક્ષ માનેલા છે. કદાચ કોઇ એમ કહે કે જ્ઞાન તો જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થાયછે. તેનો ખુલાસો કરતાં જણાવે કે મતિ શ્રુતાવરણના ક્ષયોપશમ થવા છતાં પણ ઈન્દ્રિય અને મન રૂપ એવા પરદ્વારો ના નિમિત્ત થકી જ જ્ઞાન થાય છે. પરોક્ષનો અર્થઅજ્ઞાન કે અનવબોધ નથી પણ પરાધીન જ્ઞાન એવો કર્યોછે. મતિ અને શ્રુત પરદ્વારોથી થતા જ્ઞાન હોવાથી પર આધીન છે અને પર આધીન હોવાથી તે બંને પરોક્ષ છે. સંક્ષેપમાં કહીએ તો જૈનદર્શન પ્રમાણના બે ભેદ ગણાવે છે. તેમાં પરોક્ષ પ્રમાણ શું? તે પ્રશ્નનો ઉત્તર છે કે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. કેટલીક શંકાઃ (૧)આ જ્ઞાનને પ્રત્યક્ષ કેમ નથી ગણ્યું? ૐ દાર્શનિક ગ્રંથો ન્યાય ગ્રંથોમાં ઇન્દ્રિયજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગણાવેલ છે. લોકમાં પણ ચક્ષુ આદિ ઇન્દ્રિય થકી બોધ અર્થાત્ મતિજ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ ગણે છે. ‘‘નંદિસૂત્ર’’પ્રશ્નઃ૫૭માં પણ યિ પદ્મવું કહી તેને ઈન્દ્રિય પ્રત્યક્ષ કહ્યું છે. ♦ પ્રમાણનયના પરિચ્છેદ ઃ ૨ સૂત્રઃ ૪માં પણસાંવ્યવહારિક પ્રત્યક્ષ ગણ્યું. : અ. ૧/૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ $$ તવાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમાધાનઃ- આવા પ્રમાણ ગ્રંથો સ્વાભાવિક એમ માનવા પ્રેરે છે કે ઈન્દ્રિય નિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. પણ સૂત્રકારે તેને પરોક્ષજ્ઞાન ગયું તેનું સામાધાન આપે છે. (૧)જેઓ અક્ષનો અર્થ ઇન્દ્રિય કરે છે તે મતે ઇન્દ્રિય નિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ ગણાય. અહીં દરેક વિષયની વિચારણાનો પાયો મોક્ષમાર્ગ છે તેથી અહીંમક્ષ નો અર્થ આત્મા ગ્રહણ કર્યો છે. કેવળ આત્મા થકી થાય તે પ્રત્યક્ષ અને જે જ્ઞાન ઇન્દ્રિયોની મદદથી થાય તે આધ્યાત્મિક દૃષ્ટિએ તો પરોક્ષ જ જાણવું. (૨)જૈન ન્યાયંગ્રન્થોમાં પણ મતિ વગેરેને જે પ્રત્યક્ષ ગણાવ્યા છે તે ઈન્દ્રિય પ્રત્યક્ષતાથી છે. તેમજ લોક વ્યવહારની દ્રષ્ટિએ તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવા. (૩)નંદિસૂત્રમાં જેમન્વય પચ્ચેવે કહ્યું છે તેમ એજનંદિસૂત્ર પ્રશ્ન ૧૫/૧માં પૂછયું છે કે?? વિતં પરોવના ? परोक्खनाणं दुविहं पन्नतं तं जहा आमिणिबोहियनाण परोक्खं च सूयनाण परोक्खं વ પરોક્ષજ્ઞાન બે પ્રકારે કહ્યા. આભિનિબોધ (મતિ) જ્ઞાન પરોક્ષ અને શ્રુતજ્ઞાન પરોક્ષ (૨)મતિ-શ્રુત બંને પરોક્ષ કેમ કહ્યાં? નિમિત્ત અપેક્ષાનેકારણે બંનેને પરોક્ષ કહ્યાં છે. ઇન્દ્રિય અને મનોનિમિત્ત અપેક્ષા રહેતી હોવાથી તેને પરોક્ષ ગણ્યા છે. કોઈ એવી પણ શંકા કરે કે અવધિ વગેરે જ્ઞાનમાં પણ વિશિષ્ટ ક્ષયોપશમ આદિ નિમિત્તની અપેક્ષા તો રહે જ છે ને? તેનું શું? આવી શંકા ટાળવા માટે અપાય-પદ્રવ્ય તથા મતિજ્ઞાનમ્ એવું વચન મૂકી પરોક્ષ માટે બીજો મુદ્દો જણાવે છે. ગાય એટલે નિશ્ચય અર્થ કર્યો. સ દ્રવ્ય નો અર્થ સુંદર દ્રવ્ય અર્થાત્ સમ્યક્તના દળીયા કર્યો છે. આ સપષ્ય સત્ દ્રવ્યાળિ ૨ નો જે ભાવ તેને અપાય દ્રવ્યમ્ કહયું. અપાય:-ઈન્દ્રિય જન્ય અને અનિન્દ્રિય જન્ય છે. તેમાં ઈન્દ્રિય નિમિત્તમાં કહ્યાગૃદિg અને તિરિત-ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરનાર અને અન્ય પદાર્થ નિમિત્તની અપેક્ષાએ મતિજ્ઞાનને પરોક્ષ ગણેલ છે. વિશેષ સ્પષ્ટતા માટે શ્રીમાન્ હરીભદ્રસૂરિજી આગળ લખે છે કે તે મતિજ્ઞાન શ્રોત્રવગેરે પાંચ ઈન્દ્રિય અને અનિન્દ્રિય એવું મનના કારણે થતું જ્ઞાન છે. જ શ્રુતજ્ઞાનના પરોક્ષત્વ માટે વિશેષ કારણ જણાવે છે કે તે મતિજ્ઞાન પૂર્વક હોય છે તેમજ તીર્થકરાદિના ઉપદેશ પૂર્વક ઉત્પન્ન થાય છે. માટે તેને પણ પરોક્ષ કહ્યું. (૩)માઘ બે કઈ રીતે થઈ શકે? પહેલું મુખ્ય કલ્પનાથી પ્રથમ છે. બીજું ઉપચાર કલ્પનાથી પ્રથમ છે. મતિજ્ઞાન તો પાંચ જ્ઞાનમાં પ્રથમછે તે સ્પષ્ટ છેમાન પરિભાષા મુજબનિકટનાને જ સામર્થ્યબળથી લેવાય છે માટે મતિ સાથે શ્રુતનું ગ્રહણ કર્યું. - દ્વિવચન હોવા માત્રથી તો કયા બે જ્ઞાન લેવા તે પ્રશ્ન થાય જ. વળી અવધિની Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૨ ૬૭ અપેક્ષા એ આદિ પણું ગણો તો તો કેવળજ્ઞાન અપેક્ષાએ ચારે જ્ઞાન આદિ જ ગણાશે તેના સમાધાન માટે જ ઉપરનાસન પણાનો ઉલ્લેખ કર્યો. પતિની સમીપવર્તીકેનિકટપણું સ્થાનને આશ્રીને તો છે જ. તદુપરાંત સમાન વિષય અને સમ સ્વામિત્વ હોવાથી પણ નિકટ છે. द्विवचन निर्देश सामर्थ्यात् गौणस्यापि श्रुतज्ञानस्य आद्यत्वेन वेदितव्यम्. 0 [B]સંદર્ભઃ$ આગમ સંદર્ભ(१) परोक्खे णाणे दुविहे पण्णत्ते तं जहा आमिणिबोहियणाणे चेव सूयणाणे चेव. જ સ્થાનાં સ્થાન ૨ ઉદેશો ૧ સૂત્ર:૭૧/૧૭. (२) परोक्खनाणं दुविहं पन्नत्तं, तं जहा आमिणिबोहिय नाण परोक्खं च, सुयनाणं परोक्खं च - * નંદીસૂત્ર સૂત્રઃ ૨૨. # તત્ત્વાર્થ સંદર્ભઃ(૧)દ્રિતિક્રિય. - સૂત્ર ૧૧૪ (૨)કૃતનિદ્રિયસ્થ - સૂત્ર ૧:૨૧ (૩)મતિ-શ્રુતના પેટા ભેદો સૂત્ર ૧:૧૫ થી ૧૨૦ જે અન્ય સંદર્ભઃ-વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૯૦ G [9પદ્ય(૧) સૂત્રઃ૧૦:૧૧:૧૨ નુ પદ્ય સૂત્ર ૧૨ માં મૂકેલ છે. (૨) સૂત્ર ૧૧:૧રનું પદ્ય સૂત્રઃ ૧૨ માં મૂકેલ છે. U [10] નિષ્કર્ષ - અહીં પરોક્ષપ્રમાણ રૂપે મતિ અને શ્રુતજ્ઞાન બંનેની ચર્ચા કરી તેમાં બાહ્ય નિમિત્તની મુખ્યતા જણાવી. તેના આધારે જો આવું જ્ઞાન મેળવવું હોય તો તીર્થકરાદિ બાહ્ય ઉપદેશ પ્રાપ્ત કરવો તેવું ફલિત થાય છે. છતાં મહત્વની વાત એ છે કે તેમાં મતિ જ્ઞાનાવરણ અને શ્રુત જ્ઞાનાવરણ કર્મનો થયોપશમ આવશ્યક છે. મુમુક્ષુ આત્માઓએ કર્મના યોપશમ દ્વારા આવીયોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ તે આ સૂત્રનો નિષ્કર્ષ છે. OOOOOOO અધ્યાય-૧ સૂત્રઃ૧૨) U [1]સૂત્રહેતુઃસૂત્ર ૧૦માં પ્રમાણ શબ્દ મૂકયો તે પ્રમાણમાં પક્ષપ્રમાણ છે. જે સૂત્ર:૧૧માં દર્શાવ્યું. બીજું પ્રત્યક્ષપ્રમાણનું સ્વરૂપ શું છે? તે આ સૂત્ર થકી દર્શાવાયેલ છે. [2] સૂત્રમૂળ પ્રત્યક્ષમચન્દ્ર 0 [3]સૂત્ર પૃથક પ્રત્યક્ષમ્ ગચર્ U [4] સૂત્રસાર-મિતિશ્રુત સિવાયના બાકીના[અવધિ-મન:પર્યવ અને કેવળ એ ત્રણે શાનો પ્રત્યક્ષ પ્રમાણ છે] 1 " Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [] [5]શબ્દશાનઃપ્રત્યક્ષ-પ્રત્યક્ષ,ઇન્દ્રિયની મદદ વિના થતો બોધ. અન્યત્-અન્ય,સિવાયના,અવધિ-મનપર્યવ-કેવળ [] [6]અનુવૃત્તિઃ (૧)મતિવ્રુતાધિમન:પર્યયòવનિ જ્ઞાનમ્ (૨)તત્વમાળે (૩) આઘે પરોક્ષમ્ એ ત્રણે સૂત્રની અનુવૃત્તિ આ સૂત્રમાં પ્રવર્તે છે. [] [7]અભિનવટીકાઃ-સૂત્રઃ૧૧માં જણાવ્યાનુસાર આ સૂત્ર પણવ્યાકરણ પધ્ધતિ આધારે રચાયેલુંછે. અષ્ટાધ્યાયીના અભ્યાસી આ અનુવૃત્તિ ક્રમ સહેલાઇથી સમજી શકે. કેમ કે અહીં અન્યત્ શબ્દ લખ્યો પણ અન્ય એટલે ક્યાં? તે સંબંધ ઉપરના સૂત્રોને આધારે જ સ્પષ્ટ થઇ શકે છે. પૂર્વે પાંચ જ્ઞાન કહ્યા છે. તેમાંના પ્રથમના બે જ્ઞાન, તેને પરોક્ષ પ્રમાણ ગણ્યા માટે અન્ય બાકીના ત્રણ પ્રત્યક્ષ પ્રમાણ થાય. અન્યત્-બીજા [આ શબ્દ ઉપરોકત ૧૦ અને ૧૧ માં સૂત્રના સંદર્ભમાં છે. ૧૦ માં સૂત્ર મુજબના પાંચ જ્ઞાનમાંથી બે પરોક્ષ કહ્યા તે સિવાયના તે અન્યત્ સમજવા. * અવધિ-મન:પર્યવ અને કેવળ એ ત્રણજ્ઞાનો પ્રત્યક્ષ [પ્રમાણ] છે. આ જ્ઞાનને પ્રત્યક્ષ એટલા માટે કહ્યા છે કે તે ઈન્દ્રિય તથા મનની મદદ વિના ફકત આત્માની યોગ્યતાથી સાક્ષાત્ આત્માને જ ઉત્પન્ન થાય છે. અક્ષ:- અોતિ વ્યાખોતિ જ્ઞાનતિ કૃતિ ક્ષ આત્મા. [વ્યાપ અને હૈં ધાતુ એકાર્થક છે] જે આમોક્ષ માર્ગદર્શાવતું શાસ્ત્ર છે તેથી તેમાં આત્મસાપેક્ષતા જ મહત્વની ગણી છે. ઞક્ષ નો આત્મા અર્થ જ ગ્રાહ્ય કરી, ‘‘આત્માની યોગ્યતાના બળથી ઉત્પન્ન થતા’’ એવા અવધિ આદિ ત્રણને પ્રત્યક્ષ કહ્યાં. ઈન્દ્રિય તથા મનોજન્ય જ્ઞાનને કયાંક પ્રત્યક્ષ કહ્યું છે તે ન્યાયશાસ્ત્ર કે લોકાધારે સમજવું. અધ્યાત્મ શાસ્ત્ર તો પરોક્ષ જ ગણેલ છે. પ્રત્યક્ષ મહં પ્રતિ વર્તતે જીવની જ સાન્નિધ્યતાથી થતો બોધ તેને પ્રત્યક્ષ” કહેવાય. * આત્મા પ્રતિ જેનો નિયમ હોય એટલે પર નિમિત્ત એવા ઇન્દ્રિય-મન-ઉપદેશ વગેરે રહિત આત્માના આશ્રયે જે ઉપજે છે અને તેમાં અન્ય કોઇ નિમિત્ત હોતું નથી એવું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે. જે પ્રત્યક્ષ જ્ઞાનને માટે ભાષ્યકારે લક્ષણ બાધ્યું કે તે અતીન્દ્રિય છે. અતીન્દ્રિય નો અર્થ ફન્દ્રિયમ્ અતિાન્ત: એવો લીધો છે. અર્થાત્ ચક્ષુ-શ્રોત્ર-વગેરે પાંચ ઇન્દ્રિય અને મન કે જેને અનિન્દ્રિય કહ્યું છે. તે બંનેની સહાયતાની જેમાં અપેક્ષા રહેતી નથી. વળી જો ઇન્દ્રિય જ્ઞાનને પ્રત્યક્ષ માનવા જઇશું તો સર્વજ્ઞતા જ સ્થિર નહીં રહે. કેમ કે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનને કિવળજ્ઞાનને] પ્રત્યક્ષ માનેલું છે હવે જો તેને ઈન્દ્રિયજન્ય માનશો તો ઈન્દ્રિયનો વિષય તો અલ્પ અને નિયત છે માટે ગતીન્દ્રિય લક્ષણ જ સાર્થક છે. ધ સિધ્ધસેનીયટીકામાં જણાવેછેકે જો પ્રત્યક્ષતામાં અંતર નિમિત્ત એવા ક્ષયોપશમને કારણ રૂપ ગણીશું તો તો મતિ વગેરે સર્વેમાં સાધારણ ક્ષયોપશમ કારણ રહેવાનું જ. તેથી તો Page #74 -------------------------------------------------------------------------- ________________ ૯ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૨ પાંચ જ્ઞાન પ્રત્યક્ષ જ ગણાશે. [સર્વથા જ્ઞાનાવરણીય કર્મક્ષયલક્ષણ વિચારશોતો કેવળજ્ઞાન સિવાય કોઇ પ્રત્યક્ષનહી રહે એટલે પ્રત્યક્ષતા માટે પૃથ નિમિત્તને જણાવતા લખ્યું કે ત્રણે જ્ઞાનની પ્રત્યક્ષતાને પ્રગટ કરવામાં અતીન્દ્રિયત્વ જ મુખ્ય કારણ છે. તિખ્તમ દ્રિાણિ પ્રાણીને જ્ઞાન-દર્શન આવરણના ક્ષયોપશમ કે ક્ષયથી ઇન્દ્રિયઅનિન્દ્રિયદ્વારની અપેક્ષા રહિત કેવળ આત્માની અભિમુખતા કરીને થતું જ્ઞાનતે પ્રત્યક્ષજ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાનના બેભેદ કહ્યા. (૧)દેશ પ્રત્યક્ષ(૨)સકલ પ્રત્યક્ષ. અવધિ અને મન:પર્યવ દેશ પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન સકળ પ્રત્યક્ષ છે. જ વિવિધ શંકાઓઃ(૧)મચંત એકવચન કેમ મુકયું? જ્ઞાનના વિભાગોની દૃષ્ટિએ મધ વગેરે ત્રણ જ્ઞાન છે. પણ પ્રમાણની દૃષ્ટિએ માત્ર એક જ પ્રત્યક્ષ પ્રમાણરૂપ હોવાથી એક વચન મુકયું હોય તેમ જણાય છે. (૨) ઈન્દ્રિય અને મન રૂપ સાધન વિના જ્ઞાનની ઉત્પત્તિ જ કઈ રીતે થશે? જેમ પાંચ-પચીસ સાધુને ખીર વહોરાવવી હોય તો પણ તપેલું ભરી ખીર બનાવવી પડે છે. પણ ગૌતમ સ્વામીજી જેવા મહર્ષિ અલીણ મહાનસી લબ્ધિવડે ૧૫૦૦ તાપસને પારણું કરાવ્યું ત્યારે માત્ર એકજ પાત્રમાં અંગુઠો રાખી બધાને ખીર વપરાવી દીધી હતી. એજ રીતે કર્મમળથી મલિન આત્માને સાધારણતથા ઇન્દ્રિય અનેમનનો આધાર જરૂરી બને પણ જે આત્મા જ્ઞાનાવરણના વિશેષ ક્ષયોપશમરૂપ શકિતવાળો બની ગયો છે કે જેણે પૂર્ણપણે જ્ઞાનાવરણ કર્મનો ક્ષય કર્યો છે તેને બાહ્ય સાધન વિના પણ જ્ઞાન થાય છે. કર્મના સંપૂર્ણ આવરણ દૂર થતા સ્વશક્તિ વડે જ પદાર્થોને જુએ છે-જાણે છે. (૩)ઈન્દ્રિયવ્યાપારજન્ય જ્ઞાનજપ્રત્યક્ષગણવું જોઈએ, કેમકે પ્રાયઃ બધાંવાદીઓમાં એકમત છે– ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ માનવાથી આત્માને પ્રત્યક્ષ જ્ઞાન થઇ શકશે નહીં, સર્વજ્ઞતાનો લોપ થઈ જશે. કેમકે સર્વજ્ઞ આત્માને ઈન્દ્રિયજ જ્ઞાન થતું નથી. વળી આગમથી અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન માનીને પણ સર્વજ્ઞતાનું કથન યુકિતયુક્ત નથી. કેમ કે આગમ પ્રત્યક્ષદર્શી વીતરાગ પરુષ દ્વાર પ્રણીત હોય છે, તેથી જો અતીન્દ્રિય પ્રત્યયને સિદ્ધ નહી માનીએ તો અતીન્દ્રિય પદાર્થોમાં આગમનું પ્રમાણ્ય કઈ રીતે થશે? અને આગમનું અપૌરૂષયત્વતો અસિધ્ધ છે. માટે ઇન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષમાની શકાય નહીં. [નોંધ:-રાજવાર્તિકમાં બૌધ્ધ-નૈયાયિક અદ્વૈતવાદી વગેરેના પ્રત્યક્ષપ્રમાણોની માન્યતાનું સુંદર ખંડન કર્યું છે.] (૪)અવધિદર્શન અને કેવલદર્શન પણ અલ અર્થાત આત્મા પ્રતિ નિયત છે તો પ્રત્યક્ષ શબ્દથી આ બન્નેનું પણ ગ્રહણ કરવું જોઇએને? આ શંકા વ્યાજબી નથી. એક કારણ તો એ છે કે અહીં જ્ઞાનની અનુવૃત્તિ ચાલે છે એટલે દર્શનની આપોઆપ જ નિવૃત્તિ થઈ જાય છે. બીજું અવધિજ્ઞાન કે કેવળજ્ઞાનની વાતમાં અવધિદર્શન અને કેવળ દર્શન અંતર્ભત-સમાવિષ્ટ થઈ જ જાય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૫)વિર્ભાગજ્ઞાનને પ્રત્યક્ષ કેમ નથી ગણાતા? અહીં સભ્યપદનો અધિકાર સમજી લેવાનો છે તેથી જ્ઞાન વિશેષ્ય થઈ જાય છે. જયારે વિભંગ જ્ઞાન મિથ્યાદર્શનના ઉદયથી વિપરીત પદાર્થોનો વિષય કરતો હોવાથી તે સમ્યફનથી. માટે તેને પ્રત્યક્ષ ગણી શકાય નહીં. (૬)અનુમાન-ઉપમાન-આગમ-અર્થાપત્તિ-સંભવ-અભાવ પણ પ્રમાણો છે તેની નોંધ કેમ નથી લીધી? . આ પ્રમાણો અંગેની ચર્ચા પ્રમાણુ , વાળા સૂત્રમાં કરેલી છે. છતાં શંકા નિવારણ માટે અહીં જણાવે છે કે આ સર્વે પ્રમાણો કાં તો મતિજ્ઞાન કેશ્રુતજ્ઞાનમાં સમાવાય જાય છે કેમ કે તે ઇન્દ્રિય અને પદાર્થોના સંબંધમાં નિમિત્તભૂત છે. અથવા તો તેમાંના અર્થાપત્તિ-સંભવઅભાવ વગેરે પ્રમાણો અપ્રમાણોજ છે. અથવા તો પ્રમાણ જ નથી. કેમ કે તે મિથ્યાદર્શન વડે સ્વીકારાએલ અથવા વિપરીત ઉપદેશ રૂપ જ છે. અનુમાનાદિ પ્રમાણ કરતાં પણ આગળ વાત કરી કે જો મતિ-શ્રુત-અવિજ્ઞાન પણ મિથ્યા દર્શનથી જોડાએલા હેય તો તે અજ્ઞાનરૂપ છેઅપ્રમાણ છે. સૂત્ર ૧૩માં આ અંગેની ચર્ચા છે.] આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. પ્રમાણનો અર્થ સિધ્ધસેનીય ટીકામાં ફરી વખત લખતા જણાવે છે કે “પ્રમીયતે મર્થ: તૈઃ તિ પ્રમાણનિ પ્રમીયતે સતઅસનિત્ય અનિત્ય વગેરે ભેદો વડે અર્થને યથાવનિશ્ચિત કરવો તેને પ્રમાણ ગયું. આવા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ રૂપ જ્ઞાન ચર્ચા કરી. D 8િ] સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ (१)पच्वकरवे नाणे दुविहे पन्नत्ते तं जहा केवलनाणे चेव णोकेवलणाणे चेव. પોવાળે વિદેપuત્તે તંગહા મહિનામાં વમળવMવગેવ. આ સ્થાનાંગ સ્થાન ૨ ઉદેશો ૧ સૂત્ર ૭૧/૨-૧૨ (२)नो इंदिय पच्चकखं तिविहं पन्नत्तं तं जहां ओहिनाणपच्चकखं, मणपज्जवनाण પષ્યવું વસ્ત્રનાળપચ્ચેઉં - નંદી સૂત્ર સૂત્રઃ૫ ૪ અન્યસંદર્ભ(૧)વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૮૯. [9]પદ્ય સૂિત્ર ૧૦ ૧૧ ૧૨ નું સંયુકત (૧) જ્ઞાન એ જ પ્રમાણ છે ને ભેદ છે તેના કહ્યાં. પરોક્ષને પ્રત્યક્ષમતિ શ્રુત, પ્રથમ ત્રણ બીજે લહ્યા. ત્યાં છે પ્રમાણ પ્રત્યક્ષ, જયાં માત્ર આત્મ યોગ્યતા. ને મન ઇન્દ્રિયોની જયાં. મદદ ત્યાં પરોક્ષ તે. અવધિ - મનપર્યાય કેવળ જ્ઞાન તે ત્રણ. જાણો પ્રમાણ પ્રત્યક્ષ મતિ શ્રુત પરોક્ષ છે. (ર) Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૧ અધ્યાયઃ ૧ સુત્ર: ૧૩ U [10]નિષ્કર્ષ-આ સૂત્ર પ્રત્યક્ષ પ્રમાણને રજૂ કરે છે. પ્રત્યક્ષ પ્રમાણમાં પાયાનું તત્ત્વ છે આત્માની યોગ્યતા અને પરની સહાયતાનો અભાવ. જે આત્મા પ્રત્યક્ષ જ્ઞાન પામવા ઈચ્છતો હોય તેણે પરની પંચાત છોડી સ્વમાં કેન્દ્રિત થવું ઘટે. સ્વયોગ્યતા કે આત્મ વિકાસની કક્ષા જ સકળ પ્રત્યક્ષ જ્ઞાનને અપાવનારી થશે. 0 0 0 0 0 અધ્યાયઃ ૧ સૂત્રઃ૧૩) [1]સૂત્રહેતુ-સૂટકારે પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રમાણ એવા જ્ઞાનના જે ભેદ જણાવ્યા તેના પેટા ભેદોનો આરંભ કરે છે તેમાં આ સૂત્ર મતિજ્ઞાનના પર્યાયવાચી સમાનાર્થી શબ્દોને જણાવે છે. 0 [2] સૂત્ર મૂળતિઃસ્મૃતિ સંસાવિનામનિષડયન થનાર | 0 [3]સૂત્ર પૃથક-મતિઃ - સ્મૃતિ: - વિના - સામાનવોપ તિ અનર્થ-નરમ્ U [4] સૂત્રસારમતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ એ પાંચે શબ્દો એકાર્થક [પર્યાયવાચી છે [અર્થાત્ આ પાંચે શબ્દોનો અર્થ મતિજ્ઞાન જ સમજવો] [5]શબ્દશાનઃ(૧)મતિ:-(મતિજ્ઞાન સામાન્ય અર્થ બુધ્ધિ છે. (૨)મૃતિ:પૂર્વે અનુભવેલ વસ્તુનું સ્મરણ. (૩)સંજ્ઞા:-સંકેત-ય સંબંધે તદાકારતા. (૪)ચિંતા:-ભાવિ વિષયની વિચારણા. (૫)આપનવોક-સામાન્યથી બોધ-ઈન્દ્રિયો થતો બોધ. (): એ પ્રમાણે-મકારવાચી (૭)મના એકાWવાચક-અર્થાન્તરવજીને. D [6]અનુવૃત્તિ- આ સૂત્રમાં ઉપરના સૂત્રોના અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકા-સૂત્રકાર અહીં મતિ શબ્દના પર્યાય વાચી નામોનો ઉલ્લેખ કરીને લોક વ્યવહારમાં પ્રસિધ્ધ એવા અન્ય નામોને જણાવે છે. એ રીતે શબ્દભેદ હોવા છતાં અર્થભેદનથી તે વાતનું સૂચન કરે છે. જો કે તેમાં અભિનિબોધ શબ્દ કેવળ જૈન શાસ્ત્ર પ્રસિધ્ધ જ છે. તેનો આભિનિબોધિક તરીકે પણ આગમ શાસ્ત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. મિતિઆદિ શબ્દો ને ભાષ્યકારે, પૂ. સિધ્ધસેનગણિજી, પૂ.હરિભદ્રસૂરિજી,સર્વાર્થ સિધ્ધિના કર્તા શ્રી પૂજયપાદ સ્વામીજી તથા તત્ત્વાર્થ વાર્તિકના કર્તા શ્રી અકલંક દેવ કે શ્રી ભાસ્કરનંદિ વગેરે સર્વે એ એનાર્થક અને પર્યાયવાચી જ ગણાવેલા છે. તત્ત્વાર્થવૃત્તિના રચયિતા શ્રી શ્રુતસાગરસૂરિ તેના સાંવ્યવહારિક પ્રત્યક્ષ-સ્મરણ-પ્રત્યભિજ્ઞાન વગેરે અર્થો ઘટાવે છે છતાં મતિ આદિ એકાWક શબ્દો છે તે વિષે તો તેઓ પણ નિઃશંક જ છે.] આવા દરેક શબ્દોના સામાન્ય અર્થભેદનો ખુલાસો કરવા પૂર્વક અન્ને મતિ આદિના અર્થોને સુસ્પષ્ટ કરેલ છે. જ મતિઃ-ભાષ્યકાર તેને માટે મતિજ્ઞાન શબ્દ વાપર્યો છે. Jain Education. International Page #77 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મનનું મતિ: જે તે વર્તમાન વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ ઈન્દ્રિયો કે મન દ્વારા વર્તમાનમાં વિદ્યમાન વિષયનો બોધ તે મતિજ્ઞાન. ૭૨ મન અથવા ઇન્દ્રિયોથી, વર્તમાન કાળવર્તી પદાર્થને અવગ્રહાદિ રૂપ સાક્ષાત્ જાણવો તે મતિ છે. મતિ એજજ્ઞાનતે મતિજ્ઞાન. તે ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તે વર્તમાનકાળવિષયને જણાવનારું છે. ઇન્દ્રિય અથવા મનના નિમિત્તે કોઇ પણ પદાર્થનું જે આદ્ય જ્ઞાન થાય છે તેને અનુભવ અથવા મતિજ્ઞાન કહે છે. (૨)સ્મૃતિઃ- ભાષ્યકાર તેને સ્મૃતિ જ્ઞાન કહે છે. જ સ્મરણંસ્કૃતિઃ- સ્મૃતિ એ જ જ્ઞાન તે સ્મૃતિજ્ઞાન. ઇન્દ્રિય વગેરેથી જે જણાયેલા વિષયના રૂપ વગેરે. કાલાન્તરે તે નાશ થવા છતાં તેનું સ્મરણ રહે તે તે સ્મૃતિજ્ઞાન જાણવું. * સ્મૃતિ-ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે. પૂર્વે અનુભવેલ વસ્તુનું સ્મરણ તે સ્મૃતિજ્ઞાન. આ અતીતવિષયક જ્ઞાન છે. તેમાં પૂર્વ અનુભૂત વસ્તુનું સ્મરણ છે. અતીત વસ્તુના આલંબનમાં એકકર્તૃક એવી ચૈતન્ય પરિણતિ-સ્વભાવ અથવા મનોજ્ઞાન તે સ્મૃતિ. પહેલાં જાણેલા-સાંભળેલા-અનુભવેલા પદાર્થોનું વર્તમાનમાં સ્મરણ તે સ્મૃતિ. કાળાન્તરે તે જાણેલા પદાર્થોનું વર્તમાનમાં આવવું તેને સ્મૃતિ કહે છે. (૩)સંજ્ઞાઃ- સગ્ગાનું સંજ્ઞા-ભ ભાષ્યકારે તેને સંજ્ઞા જ્ઞાન કહે છે. * ભૂતકાલના વિષયને વર્તમાન કાળનો વિષય બનાવે છે. પૂર્વે અનુભૂત વસ્તુને વર્તમાનમાં જોતા ‘‘તે જ આ વસ્તુ છે'' [જેમેં પૂર્વે જોઇ હતી] એ પ્રમાણે થતું જ્ઞાન તેસંજ્ઞાજ્ઞાન. * પૂર્વમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ સંજ્ઞા છે. આથી તે વર્તમાન તથા અતીત ઉભય વિષયક છે. વર્તમાનમાં કોઇ પદાર્થ નજરે પડતા આ પદાર્થ તે જ છે જે મેં પહેલા જોયો હતો, એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડ રૂપ જ્ઞાનને સંજ્ઞા કહેછે. * પૂ.હરિભદ્રસૂરિજી સમેત કેટલાંક સંજ્ઞા જ્ઞાન માટેપ્રત્યભિજ્ઞા અથવા પ્રત્યભિજ્ઞાનપર્યાય શબ્દ વાપરે છે. સંજ્ઞા એટલે અનુભવ+સ્મૃતિ (૪)ચિંતાઃ- વિન્તનું વિના ભાષ્યકાર તેને માટે ચિંતાજ્ઞાન શબ્દ કહે છે. ભવિષ્યકાળના વિષયને ગ્રહણ કરે છે. ભવિષ્ય માટેની વિચારણા તે ચિંતા જ્ઞાન. તે અનાગતવિષયક છે કેમ કે તે ભાવિ વિષયક વિચાર ગ્રાહી છે. જો જ્ઞાનાદિ ત્રય સમન્વય થાય તો જ પરમ સુખની પ્રાપ્તિ થાય અન્યથા ન થાય એ પ્રકારે જો ભવિષ્યમાં આમ થશે તો તેનું તેમ ફળમળશે અન્યથા નહીં મળે, એવી જે ચિંતા તે ચિંતાજ્ઞાન કહેવાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૩ * સાધ્ય અને સાધનના અભિનાભાવ સંબંધ રૂપ વ્યાપ્તિના જ્ઞાનને ચિંતા કહે છે. અહીં સાધ્ય એટલે જે સિધ્ધ કરાય અથવા અનુમાનનો વિષય હોય તે-અને-સાધન એટલે સાધ્યનું અવિનાભાવી ચિહ્ન. આ ચિંતા જ્ઞાનને કેટલાંક અન્ય લોકો ઉહ-ઉહા-તર્ક કે વ્યાપ્તિ જ્ઞાન કહે છે. પણ તે બાબત સિધ્ધસેનીય કે હારિભદ્રિય ટકામાં કોઈ ઉલ્લેખ નથી. (૫)અભિનિબોધ-માનવોનમ નવો: જ ભાષ્યકાર તેને અભિનિબોધ જ્ઞાન કહે છે. જ અભિનિબોધ શબ્દ મતિ આદિ દરેક જ્ઞાન માટે સર્વસામાન્ય છે. * જે વિષયજ્ઞાન નિશ્ચિત કે અભિમુખ છે તેને અભિનિબોધ કહ્યું. જ અભિનિબોધ શબ્દ મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિંતાએબધાંજ્ઞાનોમાટેવપરાય છે. અર્થાત્મતિ જ્ઞાનાવરણીય કર્મના થયોપશમથી ઉત્પન્ન થતાં બધાં જ્ઞાનોને માટે અભિનિબોધ એ સામાન્ય શબ્દ છે. વળી અતીત વિષયક-વર્તમાન વિષયક -અનાગત વિષયક વગેરે જે ભેદો દર્શાવ્યા તે પણ લોક દૃષ્ટિએ છે. તેમાં નિમિત્ત કે વિષયભેદથી એ રીતે ઓળખ આપી છે. છતાં મતિજ્ઞાનાવરણીય કર્મનોલયોપશમ એ જ અંતરંગ કારણ સામાન્ય રૂપે વિવક્ષિત હોવાથી આ બધાં શબ્દો પર્યાયવાચી કે એકાWક જ સમજવા. છે આવી રીતે કેટલેક અંશે ભેદ જોવા મળતો હોવા છતાં તેને મતિજ્ઞાન વિરહિત અર્થમાં વિચારવા નહીં. અહીંઅભિનિબોધિક જ્ઞાનના જઆત્રિકાળવિષયક પર્યાયોછે પણ કોઈ અર્થાન્તરનથી એવો અનર્થાન્તર શબ્દનો અર્થ જ ગ્રહણ કરવો પણ અન્ય અર્થમાં વિચારણા કરવી નહી. સૂત્રમાં મૂકેલીનતમ્ શબ્દનો અર્થ ઉપરજોયો. તેવો બીજોશબ્દત છે.તિ શબ્દના અનેક અર્થો છે. જેમકેતિએટલે તુ-એપ્રકારે-પ્રકારવાચી-સમાપ્તિ-વ્યવસ્થા-અર્થવિપર્યાસ-શબ્દ પ્રાદુર્ભાવ વગેરે અનેક અર્થો છે. અહીં વિવક્ષાથી આદિ અને પ્રકાર એ બે અર્થ લેવા જોઈએ. જો પ્રકાર અર્થ લઈએ તો “એ પ્રકારે પાંચ એકર્થક શબ્દો છે તેમ કહેવાય. જો આદિ અર્થ લઈએ તો બુધિ-મેઘા વગેરે અર્થો પણ થાય. જ અર્થ વિવક્ષાથી મતિ વગેરે શબ્દો ભિન્ન લાગેતો પણ તેને એકાWક જ કલ્પવા તેવું સ્પષ્ટ સુચન છે. કારણ કે જેમ છતિ તિ : એવો વ્યુત્પત્તિ અર્થ લેવામાં આવે તો : નો અર્થ ગાય-ઘોડો વગેરે બધાં ચાલવાવાળાને ગ્રહણ કરવા પડશે. છતાં તેમ ન કરતા મો: નો અર્થ માત્ર “ગાય” જ કર્યો છે. તે રીતે મતિ-સ્મૃતિ વગેરેનો વ્યુત્પત્તિ અર્થ ભિન્ન હોવા છતાં પર્યાયવાચી જ સમજવા. વળી જેમઇન્દ્ર-શુક્ર-પુરંદર-શચિપતિ વગેરે શબ્દોમાં શબ્દભેદ છે-વુત્પિતિ ભેદ છે. છતાં તેનો અર્થ ઈન્દ્રસર્વસ્વીત છે. તે રીતે મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિંતાવગેરેમાં શબ્દભેદ અને વ્યુત્પત્તિ ભેદ હોવા છતાં તેમાં મનનરહ્યું હોવાથી અર્થાન્તર સમજવું નહીં. પણ પર્યાયવાચી જ સમજવા. જેમ અગ્નિ એટલે? તુરંત વિચાર આવશે કે ઉષ્ણ છે તે. કોન ઉષ્ણ? પ્રશ્નથી અગ્નિનું સ્મરણ થવાનું. તે રીતે “સમાન પ્રશ્નોતર' ન્યાયથી મતિ વગેરેમાં પણ એમ જ સમજવું જેમ કે મતિજ્ઞાન શું? જે સ્મૃતિ વગેરે છે તે. સ્મૃતિ વગેરે શું છે? જે મતિજ્ઞાન છે તે. . Page #79 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આગમમાં પણ આભિનિબોધક જ્ઞાન શબ્દના સંજ્ઞા સ્મૃતિ મતિ ચિંતા વગેરે પર્યાયો જણાવેલા છે. એ રીતે લોકો વ્યવહારમાં મતિનો અર્થ વર્તમાન જ્ઞાન, સ્મૃતિનો અર્થ અતીત જ્ઞાન, ચિંતાનો અર્થ તર્ક, અભિનિબોધનો અર્થ અનુમાન કરે છે તેના મતનું ખંડન થઇ જાય છે. વાસ્તવમાં અહીં સૂત્રકારે સ્મૃતિ વગેરે નામોનો સંગ્રહ વિવિધ જ્ઞાનની અપેક્ષાએ કર્યો જ નથી. * લોક વ્યવહારથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ વગેરે અર્થો કરાય છે તે શું છે? (૧)કેટલાંક નૈયાયિકો મતિજ્ઞાનને સાવ્યવહારિક પ્રત્યક્ષ ગણે છે. (૨)સ્મૃતિને સ્મરણ કે પરોક્ષપ્રમાણ જ્ઞાન રૂપે ઓળખાવે છે. (૩)સંજ્ઞા ને ‘‘તર્ક’’ તરીકે ઓળખાવે છે. હેતુ અને સાધ્યની એક સ્થાને વ્યાપ્તિ જોવામાં આવવાથી બધે સ્થાને તે વ્યાપ્તિ લાગું કરવી. જેમ કેલીલા લાકડા સળગે ત્યારે ધૂમાડો થતો જોઇ જયાં જ્યાં ધૂમાડો દેખાય ત્યાં અગ્નિ હોવાનું અનુમાન કરાય છે તો આ જ્ઞાનને ઉહ અથવા તર્ક કહે છે. (૪)ચિંતાને પ્રત્યભિજ્ઞાન કહે છે. કોઇ ગુરુ ભગવંતને પહેલા જોયા હોય ફરી કેટલાંક વર્ષ બાદ મળે ત્યારે એમ યાદ આવે કે પહેલાં મેં જોયેલા તે ગુરુ ભગવંત આ છે. ત્યાં પ્રત્યક્ષ અને સ્મૃતિ બંને જે જ્ઞાનમાં ભાસે તે તેપ્રત્યભિજ્ઞાન. ૭૪ (૫)અભિનિબોધને અનુમાન ગણાવે છે. તર્કના જ્ઞાનથી થયેલી વ્યાપ્તિના સ્મરણથી હેતુને આધારેસાધ્યનું જ્ઞાન થાય છે તેને અનુમાન કહેછે. ધૂમાડો જોતાં અગ્નિનો નિશ્ચય કરવો. સૂત્રકારે સ્પષ્ટ પણે કૃતિ અનર્થાન્તરમ્ લખેલ હોવાથી આપણે આવા કોઇ અર્થોને સ્વીકારતા નથી. આપણે તો મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ મતિજ્ઞાનસ્મૃતિજ્ઞાન-સંજ્ઞાજ્ઞાન વગેરેને પર્યાયવાચી અથવા એકાર્થક જ સમજવા. [] [8]સંદર્ભઃઆગમ સંદર્ભ: ईहा अपोहवीमंसा - मग्गणा यं गवेसणा સના સર્ફ મર્ફે પન્ના સત્યં આમિળિયોયિ અન્ય સંદર્ભ:- વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૩૯૬ [] [9]પદ્યઃ (૧) (૨) નંદિ સૂત્ર ૩૭/ગાથા ૮૦ મતિ તણા પર્યાય નામો અનેક ગ્રંથે પાઠવ્યાં. મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા આભિનિબોધિક તે કહ્યાં. શબ્દથી અંતર થતો પણ અર્થથી અંતર નહીં. વિષય ચાલુ કાળનો જે ગ્રહે તેહિ મતિ કહી, મતિ સંજ્ઞા સ્મૃતિ ચિંતા, અભિનિબોધ પાંચ આ એકાર્થ વાચી છે શબ્દો જે મતિજ્ઞાન બોધતા [] [10]નિષ્કર્ષ:- આ સૂત્રમાં મતિજ્ઞાનના પર્યાયો જણાવેલા છે તેમાં સુંદર વૈરાગ્યમય નિષ્કર્ષ તારવી શકાય છે. સ્મૃતિમાં અતિત કાળ વિષયક સ્મરણને લીધું. આત્મ સ્મરણ થતું નથી, પ્રભુ સ્મરણ થતું નથી, વીતરાગવાણીનું સ્મરણ થતું નથી, Page #80 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૪ સુકૃતોનું સ્મરણ થતું નથી—કેમ? કારમ સ્મૃતિ તો પૂર્વે અનુભવેલ પદાર્થની હોય. આત્મસ્વરૂપનું યર્થાથ જ્ઞાન કે ચિંતવના કરી હોય તો સ્મરણ થાય ને? પ્રભુની વંદના-ભજના કરી હોય તો સ્મરણ થાયને? વીતરાગવાણીનું શ્રવણ મનન કર્યું હોય તો સ્મરણ થાય ને? આ સૂત્રમાં સ્મૃતિજ્ઞાનનો આજ નિષ્કર્ષ ગ્રાહ્ય છે. જો મોક્ષમાર્ગ ને સમજયા હો તો તેને અનુસરતી પ્રવૃત્તિ કરવી જેથી તેનું સ્મરણ રહે. આવો જ બીજો શબ્દ છે ચિંતાજ્ઞાન. ‘જો આમ હશે તો તેમ થશે’’ એવી ચિંતા જ કરાતી હોય છે. [ત્યાં પૂ. સિધ્ધસેનગણિજીએ આપેલ દૃષ્ટાન્ત મનનીય છે.] જો જ્ઞાનાદિત્રયનો સમન્વય થશે તો પરમસુખની પ્રાપ્તિ થશે અન્યથા નહી. મનમાં ચિંતન તો થવાનું જ તો શુભ ચિંતન કેમ ન કરવું? આ શાસ્ત્રમાં સૂત્રકાર મહર્ષિએ પ્રથમ સૂત્રમાં જ મોક્ષમાર્ગ માટે દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધનો બતાવ્યા. જોઆ ત્રણ સાધનોનો એકત્રિત ઉપયોગ કરશો તો મોક્ષ મળશે. માટે આ સૂત્રનો નિષ્કર્ષ છે કે શુભ ચિંતન જ કરવું. ] ] અધ્યાયઃ ૧ સૂત્રઃ૧૪ [1]સૂત્રહેતુઃ-આ સૂત્ર થકી મતિજ્ઞાનનું સ્વરૂપ અથવા મતિજ્ઞાન ઉત્પત્તિના નિમિત્તો જણાવેછે. ૭૫ ] [2]સૂત્ર:મૂળ:-તરિન્દ્રિયાનિન્દ્રિયનિમિતક્ ] [3]સૂત્ર:પૃથ-તદ્ ફન્દ્રિય અનિન્દ્રિય નિમિતક્ [] [4]સૂત્રસારઃ-તે[મતિજ્ઞાન] ઈન્દ્રિયઅનેઅનિન્દ્રિય (મન)નીનિમિત્તે (સહાયતા વડે) ઉત્પન્ન થાય છે. ] [5]શબ્દશાનઃ તત્-તે, તે મતિજ્ઞાન [સૂત્રઃ૧૩માં દર્શાવ્યા મુજબ] રૂન્દ્રિય-પાંચ છે. સ્પર્શન, રસના, પ્રાણ,ચક્ષુ અને શ્રોત્ર ફન્દ્રિય નિમિત્ત-પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયનું જે જ્ઞાન તે ઇન્દ્રિય નિમિત્તક કહેવાય. અનિન્દ્રિય નિમિત્ત-મનની પ્રવૃત્તિ કે ઓઘથી થતું જ્ઞાન તે અનિન્દ્રિય નિમિત્તક કહેવાય. ] [6]અનુવૃત્તિ- મતિ:સ્મૃતિ:સંજ્ઞાનિનાઽમિનિકોષ [] [7]અભિનવટીકાઃ ત્વચા (ચામડી),રસના (જીભ),નાક,આંખ અને કાન એ પાંચે ઈન્દ્રિયો છે. આ પાંચ ઈન્દ્રિયો દ્વારા અનુક્રમે સ્પર્શ,રસ,ગંધ,રૂપ અને શબ્દનું મતિજ્ઞાન [મત્યાદિ પાંચે જ્ઞાન] થાય છે. તેને ઈન્દ્રિય નિમિત્તક કહ્યાં. ૐ અનિન્દ્રિય એટલે મન. તે નિમિત્તે જે જ્ઞાન થાય તેને અનિન્દ્રિય નિમિત્તક જ્ઞાન કહ્યું. ૐ જયારે સ્પર્શ આદિ વિષયનું મતિજ્ઞાન થાય છે. ત્યારે સર્વ પ્રથમ વિષય કે વસ્તુની Page #81 -------------------------------------------------------------------------- ________________ وق તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સાથે ઇન્દ્રિયનો સંબંધ થાય છે. ત્યાર પછી ઇન્દ્રિય સાથે જોડાએલા જ્ઞાનતંતુઓ મનને ખબર આપે છે. મન નિમિત્તે આત્મામાં તે વિષયનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે ઇન્દ્રિય અને મનની સહાયતા વડે મતિજ્ઞાન થાય છે. * ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિય બાહ્ય સાધન છે અને મન આંતરિક સાધન છે તે કારણે ઇન્દ્રિય અને અનિન્દ્રિય એવો સંજ્ઞા ભેદ કર્યો છે. બાકી બંને મતિજ્ઞાનના નિમિત્ત રૂપ છે. જ પૂર્વે જણાવેલ મતિજ્ઞાન મિત્યાદિ પાંચ જ્ઞાન] સામાન્યથી પ્રત્યેક જીવને પોતપોતાના મંતિજ્ઞાનાવરણીય કર્મના પ્રાપ્ત થયેલ ક્ષયોપશમ અનુસાર અને વિશેષથી કહીએ તો નામ કર્માનુસારે પ્રાપ્ત ઈન્દ્રિય ના નિમિત્ત દ્વારા ઉપયોગ અનુસારે થતું હોય છે. સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શનું. રસનેન્દ્રિય દ્વારા રસનું, ધ્રાણેન્દ્રિય દ્વારા ગંધનું, ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપ કે આકૃત્તિનું અને શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દનું જ્ઞાન થાય છે. મન પણ ઇન્દ્રિય થકી ગ્રહણ કરાયેલ કે નહીં કરાયેલ વિષય સંબંધિ વિશેષ પ્રકારે વિચારણા કરે છે. * તત્ શબ્દથી મતિજ્ઞાનનું અવતરણ કર્યું છે. મતિની અનુવૃત્તિ તત્ શબ્દથી -નલેતો પણ સમજી શકાય તેમ હતી, છતાં અહીં તત્ શબ્દનો જે પ્રયોગ કર્યો છે તેના બે હેતુઓ છે. (૧)અનન્તરપણું દર્શાવવા. ઈન્દ્રિય અને અનિન્દ્રિયના વ્યાપાર પછી તુરંત મતિજ્ઞાનની ઉત્પત્તિની મુખ્યતાએ અહીં તત્ શબ્દથી મતિજ્ઞાનની અનુવૃત્તિ લીધી છે. જ એ રીતે સંદેહ નિવૃત્તિ કે સ્પષ્ટતા થઈ જાય છે. કેમ કે શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિયઅનિન્દ્રિયની મદદથી જ પરંપરાએ ઉત્પન્ન થાય છે. (૨) પછીના સૂત્રઃ૧૫ માં પણ મતિજ્ઞાનની અનુવૃત્તિ લઈ જવાની છે. છે ઈન્દ્રિય નિમિત્ત કઈ રીતે? સ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિય) નિમિત્ત છે જેના તેને ઇન્દ્રિય નિમિત્તે કહ્યું. આ વસ્તુની વિશેષ સ્પષ્ટતા કરતા જણાવે છે કે અહીંનામતમ્ કહ્યું તે શ્રોત્રઇન્દ્રિયને કારણે આ શબ્દ થયો કે સ્પર્શનના સંબધથી આ શીત અથવા ઉષ્ણ એમ ઉત્પન્ન થયું કે ધ્રાણેન્દ્રિયથી સુગંધ દુર્ગધ થઈ વગેરે... તેમના સમજતા જેનું સ્પર્શનાદિ પાંચ નિમિત્ત છે તે ઇન્દ્રિય નિમિત્ત છે તેવો સમુદિત અર્થ ગ્રહણ કરવો. # સ્પર્શન-સન-પ્રાણ-ચક્ષ-શ્રોત્ર આ પાંચે પોતાના વિષયમાં પ્રવર્તે છે અને અન્યના અભાવનો નિયમ કરે છે. તેથી સ્પર્શનને સ્પર્શના વિષયમાં, રસનનું રસના વિષયમાં, પ્રાણનું ગંધના વિષયમાં, ચક્ષસનું રૂપના વિષયમાં અને શ્રોત્રનું શબ્દના વિષયમાં એ રીતે સ્પર્શન-ઈન્દ્રિયવગેરે પાંચેનું વિષયમાં પ્રર્વતમાન થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન તે-તે ઇન્દ્રિયોના આલંબનથી ઉત્પન્ન થતું ઇન્દ્રિય નિમિતમ્ જ્ઞાન કહેવાય છે. જ અનિન્દ્રિય નિમિત્ત કઈ રીતે? ન્દ્રિયાત્ નમ્રૂતિ ઈન્દ્રિયમ્ ઇન્દ્રિયથી અન્ય અથવા પર તેને અનિન્દ્રિય કહ્યું. મન અને ઓઇ. તે તે બંને) નિમિત્તનું જે મતિજ્ઞાન તેને અનિન્દ્રિયનિમિત્તમ્ કહ્યું. Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૪ જેમ કે સ્મૃતિજ્ઞાનનો હેતુ મન છે. મનોવૃત્તિ-મનનું વિજ્ઞાન-મનના ભાવો કે વર્તન, વિષયજ્ઞાન જન્ય પરિણતિ. આવા કોઈપણ શબ્દોથી ઓળખવાની પ્રવૃત્તિ કે જેનું નિમિત્ત મન હોય. તે અનિન્દ્રિય નિમિત્ત. ગોધરાન - સામાન્યથી જયાં સ્પર્શનાદિ ઇન્દ્રિયો નથી અને મનના નિમિત્તનોપણ જયાં આશ્રય કરાતો નથી પરંતુ કેવળ મતિજ્ઞાન આવરણીયનો ક્ષયોપશમ જ તે જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત છે. જેમ વેલડી કે વેલાઓનું ઉપર-ચડવું-તેમાં સ્પર્શન નિમિત્ત પણ નથી અને મનનું નિમિત્ત પણ નથી. તેથી ત્યાં મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમ જેએક માત્ર નિમિત્ત ગણાય છે. તેને ઓઘજ્ઞાન કહ્યું. તે પણ અનિન્દ્રિય નિમિત્તે જાણવું. જ ઇન્દ્રિય-અનિન્દ્રિય-ઉભયનિમિત્ત (૧)એક જ ઈન્દ્રિયનિમિત્ત જ્ઞાન ને મતિ કહ્યું. જેમ કે પૃથ્વિ-પાણી-અગ્નિ-વાયુ અને વનસ્પતિ એક ઈન્દ્રિયવાળા છે. તદુપરાંત બે ઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયવાળા તથા અસંજ્ઞિ પંચેન્દ્રિયને મનનો અભાવ છે. આ બધાંને માત્ર ઇન્દ્રિય નિમિત્ત જ છે. (૨)અન્દ્રિયનિમિત્તક એટલે કે માત્ર મનવિષયક એવું જ્ઞાન સ્મૃતિજ્ઞાન છે. વળી બીજા સંજ્ઞા ચિંતા એ જ્ઞાનમાં ચક્ષુ વગેરેના વ્યાપારના અભાવે ઈન્દ્રિય નિરપેક્ષ ગણ્યા છે. (૩)જાગ્રત અવસ્થામાં ઈન્દ્રિય અનિન્દ્રિયનિમિત્ત ગયું. જેમ કે મનના ઉપયોગ પૂર્વક મિન સહિત] સ્પર્શીને આ ઉષ્ણ છે આ શીત છે તેવું જ્ઞાન થાય. અહીં તેની ઉત્પત્તિમાં ઇન્દ્રિય અને મન બંને નિમિત્ત ભૂત છે. આ જે ભેદો દર્શાવ્યા તેમાં અંતરંગ કારણ ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તગણ્યું પણ પારમાર્થિક કારણ તો મતિજ્ઞાનાવરણ કર્મોનોક્ષયોપશમ જ છે. આમ છતાં ક્ષયોપશમ એ સર્વ સાધારણ કારણ હોવાથી મુખ્ય વૃત્તિએ કહેવાતું નથી. પણ ભાષ્યકારે દ્રિય નિમિત્તમ્ નન્દ્રિય નિમિત્તમ્ ૨ એમ લખીને રે કાર દ્વારા ક્ષયોપશમ નિમિત્ત જ ગણાવેલ છે. આં ૨ કારનો ઉલ્લેખ ઓઘસંજ્ઞા દ્વારા ભાષ્યકારે પોતે જ પ્રકારેલ છે. જ કેટલીક શંકા (૧)અનિન્દ્રિય શબ્દ ઇન્દ્રિયનો નિષેધ પરક છે. તો તેને “મનમાં કઈ રીતે ઘટાવ્યું? અહીં ન– સમાસમાં નગ્ન “ષટ્ અર્થમાં સ્વીકારેલ છે. નિષેધ અર્થમાં નહીં. રૂષ ન્દ્રિય ત મન્દ્રિય. જેમકવિઓ શૃંગારરસના વર્ણનમાં અનુક્ર ન્યા લખે છે ત્યારે કન્યા કંઈ પેટ વગરની નથી હોતી. પણ કશોદર અર્થમાં હોય છે. અથવા ગર્ભધારણ કરવાને લાયક નહીં તેવી નાના પેટવાળી કન્યા અર્થ ત્યાં ગ્રહણ કરાય છે. (૨)નિદ્રિય માં ડૂત અર્થ લેવાની જરૂરશી? “મન”, ચહ્યુ વગેરેની માફક નિયત કરેલા દેશવર્તી વિષયોને જાણતું નથી પણ અનિયત વિષયવાળું છે. કાળાન્તરે મન અવસ્થિત પણ રહેતું નથી એટલે ત્યાં “ફકત્' ભાવ કહ્યો છે. મનને ગુણદોષનોવિચારતથાસ્મરણ કરવું વગેરે કાર્યોમાંઇન્દ્રિયોની અપેક્ષાનથી રહેતી તેમજ ચલુ વગેરે માફક બાહ્ય ઉપલબ્ધિ પણ હોતી નથી તેથી તેને અત:કરણ કહે છે. (૩)ઇન્દ્રિયોની શકિત કેટલી? Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે જે ઈન્દ્રિયોના જે જે વિષયો હોય છે તે તે વિષયોને જાણવાની શકિત તેતે ઇન્દ્રિયોમાં હોય છે. જેમ કે કાન સુંઘી શકે નહીં, આંખ સાંભળી શકે નહીં, નાક જોઈ શકે નહીં... વળી દૂરના, ઢંકાયેલા, ભૂતકાળના ભવિષ્યકાળના વિષયો ઇન્દ્રિયો સાક્ષાત જાણી શકતી નથી. વળી શક્તિહીન કેરોગયુક્ત ઈન્દ્રિયો પણ બરાબર જ્ઞાન પ્રાપ્ત કરાવી શકતી નથી. વિષયોમાં કોઈ વિષયની તીવ્રતા વધી જાય ત્યારે પણ બીજી ઈન્દ્રિયોના અલ્પવિષય ઢંકાઇ જાય. નોંધઃ- (૧) ઇન્દ્રિયોનાવ્યા અને ભાવ ઈન્દ્રિયો નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિય, લબ્ધિ અને ઉપયોગ ઈન્દ્રિયવગેરે ભેદો પણ સમજવા જેવા છે. જે અધ્યાયઃ નાસૂત્ર ૧૫થી રરમાં વર્ણવાયેલ હોવાથી અત્રે તેની ચર્ચા કરેલ નથી. . (૨)અહીં થી મતિજ્ઞાન અધિકાર શરૂ થાય છે. (૩)જ્ઞાનના ભેદો સૂત્રકારે વર્ણવ્યા તે ક્રમથી અહીં નોંધેલ છે અને તે નંદિસૂત્ર મુજબ પરિશિષ્ટમાં નોંધેલ છે. 0 [B]સંદર્ભઃ આગમ સંદર્ભઃसे किं तं पच्चक्खं पच्चक्खं दुविहं पण्णत्तं, तं जहा इंदिय पच्चक्खं नोइंदिय-पच्चक्खं - નંદિ સૂત્રઃ ૩ से किं तं पच्चक्खं पच्चक्खं दुविहे पण्णत्ते, तं जहा इंदिय पच्चखे अ नोइंदिय - પચ્ચેવે - અનુયોગ દ્વાર સૂત્રઃ ૧૪૪ # તત્ત્વાર્થ સંદર્ભઃ(૧) ઇન્દ્રિયોના ભેદો માટે સૂત્ર ૨૧૫ થી ૨૨૧ (૨)અનિન્દ્રિયને આશ્રીને સુત્ર રઃ૨૨ (૩)જ્ઞાનના ભેદ રૂપે સૂત્ર ૧:૧૫ થી ૧:૩૩ U [9]પદ્ય(૧) મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે કહ્યા છે બે કારણો. ઈન્દ્રિય કારણ પ્રથમ છે ને મન તે બીજું સૂણો. (૨) ઈન્દ્રિયોને મન દ્વારા એ નિમિત્તે થઈ જતું જાણવું તે મતિજ્ઞાન પરોક્ષ આત્મ દ્રષ્ટિએ D [10]નિષ્કર્ષ-આપણે આત્માને નિમિત્તવાસી ગણાવેલ છે. જયાં સુધી ઉપાદાન [આત્મા સર્વથા શુધ્ધ ન બને અથવા શ્રેણી ન માંડે ત્યાં સુધી નિમિત્તની અસરો થતી રહે છે. આવા ઈન્દ્રિયો કે અનિન્દ્રિય નિમિત્તો થકી મતિજ્ઞાન થાય છે તેમ આ સૂત્ર જણાવે છે. આ સૂત્રનો નિષ્કર્ષ એવો લઈ શકાય કે ઇન્દ્રિયને અશુભનિમિત્તો મળતા અશુભ ગ્રહણ થાય છે અને શુભ નિમિત્તો મળતા શુભનું ગ્રહણ થાય છે. તેથી નિમિત્તવાસી આત્માએ ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તો થકી શુભમાં-શુભ યોગોમાં પ્રવર્તવું જેથી આ શુભ યોગો સમ્યકજ્ઞાન-દર્શન થકી સમ્યફ ચારિત્ર પ્રતિ ગતિ કરાવે. OOOOOOO Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૫ (અધ્યાયઃ ૧ સૂત્ર :૧૫) 0 [1]સૂત્ર હેતુ - આ સૂત્ર મતિજ્ઞાનના ભેદો-જણાવે છે. બીજો શબ્દોમાં કહીએ તો જ્ઞાનપ્રાપ્તિનો ક્રમ પણ જણાવે છે. 0 [2] સૂત્રમૂળ પ્રવાહેદી પાયRUTI: 0 ત્રિપૃથક-ગવપ્રદ રૂદ્દા અપાય ધાર: [4]સૂત્રસાર-મિતિજ્ઞાન ના અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા એમ ચાર મુખ્ય ભેદો છે.] U [5]શબ્દજ્ઞાન :અવધૂહ-અવ્યકત જ્ઞાન, જેમ કે “આ કાંઈક છે.” હ:-વસ્તુ ધર્મની વિચારણા. અવગ્રહથી ગૃહિત વિષયનો વિશેષરૂપે નિશ્ચય અપાય-:- નિશ્ચય. ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિષયનો કંઈક અધિક નિશ્ચય - પરિણા:- ધારી રાખવું. અવાય રૂપ નિશ્ચય કર્યા પછી ઘારી રાખવું તે. U [6]અનુવૃત્તિ-મતિ:સ્કૃતિ:સંવિતામાં પરિવધિ થી મતિ: 0 [7]અભિનવટીકા ૪ આ પૂર્વેસૂત્રમાં મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે ઇન્દ્રિય અને મનએબેનિમિત્તો જણાવ્યા. આ સ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિયો તથા મનએછના અવગ્રહ-હા-અવાય-ધારણા-એમચારચાર ભેદો છે. એટલે કુલ ચોવીસ ભેદો થશે. & સ્પર્શન અવગ્રહ, સ્પર્શન ઈહા, સ્પર્શન અપાય, સ્પર્શન ધારણા એ રીતે રસના વગેરે બધાના અવગ્રહાદિ ચારે ભેદો સમજવા. (૧)ગવપ્ર-ઇન્દ્રિય સાથે વિષયનો સંબંધથતા “કંઈકછે એવો અવ્યકતબોધ. જેમકેગાઢ અંધકારમાં કંઈકસ્પર્શથતાં આ કંઈકછે એમ જ્ઞાન થાય પણ “શું છે?” એ માલૂમ પડતું નથી. આવું જે અવ્યકત જ્ઞાન થયું તે અવગ્રહ કહેવાય. પોતપોતાનાવિષય પ્રમાણે ઈન્દ્રિયોડેવિષયોનુંઅવ્યકતરૂપેઆલોચન-જ્ઞાનતેઅવાહ. છે અવગ્રહના ગ્રહણ-આલોચન-અવધારણ એવા પર્યાયવાચી શબ્દોભાગ્યકારે જણાવેલા છે. વિપ્રદામ્ વદિ: સામાન્ય અર્થનું જ્ઞાન. જે જ્ઞાન સ્પર્શન વગેરે ઇન્દ્રિય થકી જન્મેલ વ્યંજનાવગ્રહથી અનંતર ક્ષણે થતું સામાન્ય નિર્દેશવાળું અર્થાત સ્વરૂપ કલ્પના અને નામાદિ કલ્પના રહિત વસ્તુને જણાવનારું જ્ઞાન તેને અવગ્રહ કહે છે. તેનો સંબંધ અવ્યકત કે અસ્કુટ અવધારણ સાથે છે. આ અવ્યકત જ્ઞાન કોને અને કેવી રીતે સમજવું તે જણાવતા સિધ્ધસેનીયટીકામાં લખે છે કે જે આત્મીય એટલે પોતાના વિષયમાં સ્પર્શનાદિ સાધનો વડે જે વિષયોનું જ્ઞાન છે તેનું અવ્યકત અવધારણ થવું અથવા મર્યાદા પૂર્વક થતું જ્ઞાન. *દિગમ્બર આસ્નાયમાં નવમહેરાવાય ધાર: સૂત્ર છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે અવગ્રહના પ્રકારઃ (૧)વ્યંજનાવગ્રહ-ઉપકરણ ઇન્દ્રિયથકીતે ઇન્દ્રિયનાવિષયનુંવિષયઅનેવિષયના સંબંધથી થયેલું અતિ અવ્યકત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. સંક્ષેપમાં કહીએતો ઇન્દ્રિયનેવિષય પ્રાપ્ત પદાર્થનુંઅવ્યકતપણે જાણવુંતેવ્યંજનાવગ્રહ. આ વ્યંજનાવગ્રહ ચાર ભેદે છે. સ્પર્શન-રસન-પ્રાણ-શ્રોત્ર આ ચાર ઇન્દ્રિયોને વ્યંજનાવગ્રહ હોય છે. જુઓ સૂત્રઃ૧-૧૮ અને ૧૯] (૨)અર્થાવગ્રહઃ- ઇન્દ્રિયને વિષયપ્રાપ્ત પદાર્થનું સામાન્યપણે જાણવું તે અર્થાવગ્રહ. કંઈક છે એવું જે જ્ઞાન” તે અર્થાવગ્રહ. શબ્દ-રૂપ આદિ વિષયનું સામાન્ય માત્ર અવ્યકતપણે જાણવું તે અર્થાવગ્રહ, આ અર્થાવગ્રહ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠ મન, એમ છ ભેદ હોય છે. છે અર્થાવગ્રહના અન્ય નામ તથા રહસ્ય. [શ્રી નંદિસૂત્ર આગમમાં મતિજ્ઞાન [અભિનિબોધજ્ઞાન ના ભેદોના વિભાગમાં અર્થાવગ્રહના છ ભેદો બાદ આ પ્રકરણ છે] पंच नामधिज्जा भवंति तं जहा ओगेण्हणया, उवधारणया, सवणया, अवलंबणया मेहा (૧)અવગ્રહણતા -જેના દ્વારા શબ્દાદિપુદ્ગલો ગ્રહણ કરાયતેને અવગ્રહ કહેવાય પૂર્વે કહેલ વ્યંજનાવગ્રહ અન્તર્મુહૂર્ત સુધી હોયછે. તેના પહેલાં સમયમાં અવ્યકત ઝલક ગ્રહણ કરાય છે તે અવગ્રહતા. (૨)ઉપધારણતા- વ્યંજનાવગ્રહના શેષ સમયમાં નવીન નવીન પુદ્ગલોને સમયે ગ્રહણ કરવા અને પહેલા ગ્રહણ કરેલાને ધારણ કરવા તે. કારણકે આ જ્ઞાન વ્યાપારને આગળ આગળના સમયો સાથે જોડે છે. અર્થાત અવ્યકતથી વ્યકતાભિમુખ થઈ જનાર અવગ્રહને ઉપધારણતા કહેવાય છે. (૩)શ્રવણતા જે અવગ્રહ શ્રોત્રેન્દ્રિય થકી થાયતે શ્રવણતા કહેવાય છે. એક સમયમાં થનાર સામાન્ય અર્થાવગ્રહ બોધરૂપ પરિણામ શ્રવણતા કહેવાય છે. (૪)અવલંબનતા:-અર્થનું ગ્રહણ કરવું તે. જે અવગ્રહ સામાન્યજ્ઞાનથી વિશેષાભિમુખ કરે તથા ઉત્તરવર્તી ઈહા-અવાય અને ઘારણા સુધી પહોંચાડનાર છે. (૫)મેઘા- સામાન્ય અને વિશેષ બંનેને ગ્રહણ કરે છે. તેમજ ઘારણા સુધી પહોંચડાનાર છે. (૨)ડ્યા- “કંઇક છે' એવોબોધથયાબાદ “તે શું છે એવી જિજ્ઞાસા થાય છે. “તે શું છે?” એવી જિજ્ઞાસાને સંતોષવાઅર્થાત “તેવસ્તુશું છે? એનો નિર્ણય કરવામાટે થતીવિચારણાતે ઈહા. જેમ કે કોઈક ચીજનો સ્પર્શ થયો અને અવ્યકત જ્ઞાન થયું તે અવગ્રહ કહ્યો. ત્યાર પછી એવી વિચારણા કરે કે શું આ સ્પર્શ દોરડાનો છે કે સર્પનો? ના ના દોરડું હોવું જોઈએ, સાપ તો હુંફાડો મારે આવી વિચારણા તે ઈહા. જ અવગ્રહ થયા પછી વિષયાર્થના એક સામાન્ય અંશના જ્ઞાન ઉપરથી બાકી રહેલા બીજા વિશેષ અંશના જ્ઞાન તરફની પ્રવૃત્તિ અર્થાતુ અમુક પ્રકારનો ચોક્કસ નિર્ણય જાણવાની ઇચ્છા પૂર્વકનો પ્રયત્ન તે ઈહા. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૧ અધ્યાયઃ ૧ સૂત્ર: ૧૫ - ઇહાના ઉહા-ચેષ્ટા-તર્ક-પરીક્ષા વિચારણા જિજ્ઞાસા એ પર્યાયવાચી શબ્દો છે. * નિશ્ચય વિશેષની જીજ્ઞાસા એટલે અપાય સુધી પહોંચવાની ઈચ્છા તે બહા. જ સ્પર્શન આધારે વિચારતા કહ્યું કે સામાન્ય સ્પર્શ તે અવગ્રહ અને તેના ઉત્તર ભેદ સંબંધિ વિચારણા તે ઈહા. * ઈહા છ પ્રકારે કહી શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસના-સ્પર્શન અને મન એટલે કે શ્રોત્રેઈન્દ્રિય ઈહા, ચક્ષુરિન્દ્રિય ઈહા વગેરે... જ નંદિસૂત્રમાં મતિજ્ઞાન અભિનિબોધિકજ્ઞાન) ના એકર્થિક પાંચ નામો કહ્યા. * तं जहा आभागणया, मग्गाणया, गवेसणया, चिंता विंमसा से तं ईहा. (૧)આભોગનતા-અર્થાવગ્રહ પછી સદ્દભુત અર્થની વિશેષ વિચારણા કરવી. (૨)માર્ગણતા - અન્યવ-વ્યતિરેક રૂપ ધર્મનું અન્વેષણ કરવું (૩) ગવેષણા - અસદ્ભુત ધર્મના ત્યાગ પૂર્વક અન્યધર્મનું અન્વેષણ કરવું. (૪)ચિંતાઃ- સદ્ભુત પદાર્થનું વારંવાર ચિંતન કરવું. (૫)વિર્મશ- કંઈક સ્પષ્ટ વિચાર કરવો. (૩)મપાય-હા પછી આ વસ્તુ અમુક જ છે તેવો જે નિર્ણય તે અપાય. જેમ કે આ કંઈક છે તે વિચારણા એ નવપ્રપછી આ દોરડું હશે કે સાપ હશે તેવી વિચારણા તે હા અને આ સાપનો સ્પર્શનથી દોરડાનો જ છે તેવો નિશ્ચય તે અવાય-અપાય. , સામાન્ય અને વિશેષ પ્રકારે અવગૃહીત થયેલા વિષય વિશેસારો કે ખોટો? યોગ્ય કે અયોગ્ય? એક રીતે કે બીજી રીતે? એ પ્રમાણે ગુણ અને દોષની વિચારણા પૂર્વક માનોઃ કરનાર અધ્યવસાય તે અપાય. શ્રી ભાષ્યકારના જણાવ્યા મુજબ અપગમ,અપનોદ,અપવ્યાધ, અપેત,અપગત, અપવિધ્ધ અને અપનુત્ત એ અપાયના પર્યાયવાચી શબ્દો છે. જ ગુણ-દોષ વિચારણા અંગે જણાવતા સિધ્ધસેનીય ટીકામાં લખ્યું કે સાધારણ ધર્મ તે ગુણ. જેમકે દોરડાનો ગુણ ધર્મતે દોરડાપણું છે જે ધર્મ ત્યાં સંભવતો નથી તે દોષ જેમ કે દોરડામાં દોરડાપણું છે પણ સાપપણાનો ધર્મ નથી તેથી સાપપણુ વિચારણા તે દોષ છે. આ ગુણ દોષ વિચારણા રૂપ અધ્યવાસય તે અપાય કહ્યું. અપતિ તિ અપનો ત્યાગ. અપાય આ જ પ્રત્યય થાય અને બીજો ન થાય તેવો નિર્ણય તે અપાય. બીજા અર્થમાં જણાવ્યું કે નિશ્ચયપૂર્વક જાણવું તેને અપાય કહે છે. # અવાય જ્ઞાન પણછ ભેદે પ્રરૂપેલું છે. શ્રોત્રેન્દ્રિય અવાય, ચક્ષુરિન્દ્રિય અવાય, પ્રાણેન્દ્રિય અવાય,જિલ્વેન્દ્રિય અવાય, સ્પર્શનેન્દ્રિય અવાય અને અનિન્દ્રિય (મન) અવાય. ૪ શ્રી નંદિસૂત્ર આગમમાં અવાય માટે પાંચ પર્યાયવાચી નામો જણાવતા લખ્યું કે ....पंच नामधिज्जा भवन्ति तं जहाआउट्टणया, पच्चाउट्टणया,अवाए बुद्धि विण्णए सेत्तं अवाए. (૧)આવર્તનતાઃ- ઈહાપછી નિશ્ચય બોધરૂપપરિણામથી પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કરવું અ. ૧/૬ Page #87 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તે આવર્તનતા. (૨)પ્રત્યાવર્તનતા- ઈહા દ્વારા અર્થોનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું તે પ્રત્યાવર્તનતા. (૩)અવાય-સર્વ રીતે પદાર્થનો નિશ્ચય તે અવાય. (૪)બુધ્ધિઃ- નિશ્ચયાત્મક જ્ઞાન તે બુધ્ધિ. (૫)વિજ્ઞાન - વિશિષ્ટતર નિશ્ચય અવસ્થાને પામેલું જ્ઞાન તે વિજ્ઞાન. (૪)ધારણ:- અવાય દ્વારા નિર્ણય થયા બાદ તેનો ઉપયોગ ટકી રહે તે ધારણા. # અવાયરૂપ નિશ્ચય થયાબાદતે કેટલાંક સમય સુધી રહે છે, પછી મને બીજા વિષયોમાં ચાલ્યું જતું હોવાથી તેનિશ્ચયે લુપ્ત થઈ જાય છે. છતાં તે એવો સંસ્કાર મૂકતો જાય છે કે જેથી આગળ કોઇ નિમિત્ત મળતાં તે નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારાતજન્ય સંસ્કાર અને સંસ્કારજન્યસ્મરણ એ બધાં મતિવ્યાપાર તેધારણT. જ પોતપોતાના વિષય પ્રમાણે પ્રતિપત્તિ, મતિમાં સ્થિર થવુંઅનેઅવધારણયાદકરવું તે ધારણા. * ધારણાના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧)પ્રતિપત્તિ યથાસ્વમ્ અર્થાત્ અવિશ્રુતિઃ અપાય થયા પછી અંતર્મુહૂર્ત સુધી તે જ વિષયનો ઉપયોગ એમનો એમ ચાલુ રહે છે. વિસ્મૃત થતો નથી. તે અવિસ્મૃતિ ધારણા. (૨)મત્યવસ્થાપના અર્થાત્ વાસના - અવિસ્મૃતિ ધારણા પછી ક્ષયોપશમ રૂપે સંખ્યાતા અસંખ્યાતા ભવ સુધી રહે છે તેવાસના. (૩)અવધારણ અર્થાત્ સ્મૃતિ-ધારણા - સ્મરણાદિક રૂપે પાછું યાદ આવે છે તે ધારણા. તેમાં પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ નિમિત્ત બનતાં જાગૃત થાય છે. * શ્રીભાષ્યકાર ધારણાના પર્યાય શબ્દોને જણાવતાં પ્રતિપત્તિ,અવધારણ, નિશ્ચય, અવસ્થાન, અવગમ, અવબોધ એ શબ્દો પ્રયોજે છે. * ઘારણાનાછભેદ છે. શ્રોસેન્દ્રિય ધારણા,ચક્ષુરિન્દ્રિય ધારણા, ધ્રાણેન્દ્રિય ધારણા, રસનેન્દ્રિય ધારણા, સ્પર્શનેન્દ્રિય ધારણા, નોઈન્દ્રિય ધારણા. * શ્રી નંદિસૂત્રમાં ધારણાના એકાર્થકએવા પાંચનામો કહ્યા છેd ગ ઘર-ધારVIહવU-પટ્ટા - છોટે ? તું ધારVT. (૧)ધરણા - જધન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ વ્યતીત થવા છતાં પણ યોગ્ય નિમિત્ત મળતા જે સ્મૃતિ જાગી ઉઠે તે ધરણા. (૨)ધારણા - જાણેલા અર્થને અવિશ્રુતિ પૂર્વક અંતર્મુહૂર્ત સુધી ધારણ કરી રાખવું. (૩)સ્થાપનાઃ-નિશ્ચય કરેલ અર્થનીર્દયમાં સ્થાપના કરવી. તેને વાસના પણ કહે છે. (૪)પ્રતિષ્ઠા:-અવાય દ્વારા નિર્ણત અર્થોને ભેદ-પ્રભેદ સહિત ર્દયમાં સ્થાપના કરવા. (૫)કોષ્ઠઃ- જેમ કોષ્ઠમાં રાખેલ ધાન્યનઝન થતા સુરક્ષિત રહે છે તે રીતે હૃદયમાં સૂત્ર અને અર્થને ધારણ કરી રાખવા. Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્ર: ૧૫ ૮૩ જ અવગ્રહાદિનો કાળ - અવગ્રહ આદિ ક્રમશઃ પ્રવર્તતા હોવા છતાં અતીશીઘ્રતાથી પ્રર્વતતા હોવાથી તેનો ખ્યાલ આવતો નથી. $ શ્રી નંદિસૂત્રમાં જણાવ્યા મુજબ અર્થાવગ્રહ જ્ઞાનનો કાળ-પ્રમાણ એક સમય છે, ઈરાનો અંતર્મુહૂર્ત પ્રમાણ સમયછે, અવાયનો પણ અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે. ધારણાનો કાળ સંખ્યાત અને યુગલિયાઓની અપેક્ષાએ અસંખ્યાત કાળ છે. ૪ અર્થાવગ્રહ જ્ઞાનોપયોગ એક સમય, ઈહા અને અવાયનો ઉપયોગ અધમુહર્ત પ્રમાણ તથા ધારણાનો કાળ પરિણામ સંખ્યાત અસંખ્યાત કાળ. જ મતિના કુલભેદ-આ રીતે ચાર પ્રકારે વ્યંજનાવગ્રહ,છપ્રકારે અર્થાવગ્રહ, છ પ્રકારની ઈહા, છ પ્રકારે ધારણા એમ કુલ ૨૮ ભેદ મતિજ્ઞાન કે આભિનિબોધિક જ્ઞાન ના જાણવા. જ અવગ્રહાદિનું દૃષ્ટાન્તઃ- [શ્રી નંદિ સૂત્ર અનુસાર, (૧)શ્રોત્રેન્દ્રિયસંબંધઃ- કોઈ વ્યકિતના કાને અવ્યકત શબ્દ અથડાય ત્યારે તે ભાષાના પુદ્ગલો તેપુરુષનાકર્ણદ્વારા પ્રવેશી શ્રોત્રેન્દ્રિયને સ્પર્શતઅનંતરઆ શબ્દછે તેવું તે વ્યક્તિ જાણે તેઅવરહ. આ શબ્દ કયો છે? [અમુક પુરુષનો કે સ્ત્રીનો કે અન્ય કોઈ] તે વિચારણા એ ઈહા. પછી આ શબ્દ અમુકનો જ છે. જેમ કે ખર સ્વર છે એટલે અમુક પુરૂષનો જ હોવો જોઈએ તેવું નિશ્ચયાત્મક જ્ઞાન તે અવાય. ત્યાર પછી તેને સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી ધારણ કરે છે તે ધારણા. (૨)ચક્ષુરિન્દ્રિય સંબંધ છેઃ-કોઈ વ્યકિતએ અસ્પષ્ટરૂપ જોયું તેને “આ કોઈ રૂપ છે'' તેમ ગ્રહણ કરે પણ કોનું રૂપ છે તે જાણે નહીં તેને અર્થાવગ્રહ કહ્યો. પછી આ રૂપ અમુક છે તેવું જાણે. આિ જડ રૂપ છે કે પુરુષાકૃત્તિ. જડ તો સ્થિર હોય.ચેતન હાલચાલે એવી વિચારણા તે ઈહા. પછી અવાયમાં પ્રવેશે ત્યારે તે ઉપગત થઈ જાય. [આ (ચેતના કૃત) પુરૂષ જ છે કેમ કે હાલે ચાલે છે તેવો નિશ્ચય તે અવાય પછી ધારણામાં પ્રવેશેલ જ્ઞાન સંખ્યાત-અસંખ્યાત કાળ સુધી રહે છે. આ રીતે ધ્રાણેન્દ્રિય-રસનેન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય સંબંધે પણ અવગ્રહ-ઈહા-અવાય-ધારણા સમજી શકાય. શ્રી નંદિસૂત્રમાં આ વાત ગાથાબધ્ધ રીતે સમજાવેલ છે. (૬)નોઇન્દ્રિય-મનસંબંધે- કોઈ પુરૂષે અવ્યક્ત સ્વપ્ન જોયું તેને સ્વપ્ન છે તેટલી ખબર પડેતે અવગ્રહ. મેસ્વપ્નમાં શું જોયું તે સંબંધિવિચારણા તેને બહા' કહે છે. તદનંતરતે અવાયમાં પ્રવેશે છે. ત્યારે તે ઉપગત થાય છે [મેં અમુક જ સ્વપ્ન જોયું તેવો નિર) તેને “અવાય' કહે છે. તત્પશ્ચાત ધારણામાં પ્રવિષ્ટ થતા સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી તે ધારી રાખે છે. જ આ અભિનિબોધિક-મતિજ્ઞાન ચાર પ્રકારે પણ નિરૂપેલ છે [શ્રી નંદિસૂત્રાનુસાર) (૧)દ્રવ્ય દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્ય રીતે સર્વદ્રવ્યોને જાણે છે પણ જોતા નથી. (૨)ક્ષેત્રઃ- ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્યતઃ સર્વ ક્ષેત્રને જાણે છે પણ જોતા નથી. (૩)કાળઃ- જ કાળથી મતિજ્ઞાની સામાન્યતયા ત્રણે કાળને જાણે છે પણ જોતા નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ ८४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)ભાવ જ ભાવથી મતિજ્ઞાની સામાન્યપણે સર્વભાવોને જાણે છે પણ જોતા નથી. 0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભ (१)से किं तं सुअनिस्सिअं? चउब्विहं पण्णत्तं, तं जहा उग्गह १ ईहा २ अवाओ ૩ ધાર ૪ નંદિસૂત્ર ૨૭ आभिणिबोहे चउविहे पण्णते तं जहा उग्गहो इहा अवाओ धारणा * मातीत ૮ ઉદેશ-૨ સૂ. ૩૧૭ (૨)મતિજ્ઞાન પ્રકરણ સૂત્રઃ ૨૭થી સૂત્રઃ ૪૭ જ નંદિસૂત્રમાં # તત્ત્વાર્થ સંદર્ભઅધ્યાયઃ ૧ ગાથા ૧૮-૧૯-૨૦ અર્થ અને વ્યંજન-અવગ્રહ. જે અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રંથ પહેલો ગાથા-પનું વિવેચન (૨)વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૧૮૧ થી ૧૮૫૨૮૯-૨૯૧ U [9]પધઃ(૧) તે જ્ઞાનના છે ચાર ભેદો અવગ્રહ ઇહા વળી અવાયને છે ઘારણા જે બુધ્ધિ સાધે નિર્મળી (૨) ઈહા અવાય અને ત્રીજા, ઘારણા અર્થને અડે અવગ્રહ અડે ચોથો ભંજન તેમ અર્થને [10] નિષ્કર્ષ - આ સૂત્રમાં અવગ્રહ-ઈહા-અવાય ઘારણા ચાર ભેદ કહ્યા. અર્થોના અવગ્રહણને અવગ્રહ કહ્યો. વિચારણાને ઇહા કહી, અર્થના-નિર્ણાયાત્મક જ્ઞાનને અવાય કહ્યું અને ઉપયોગની અવિશ્રુતિ-વાસના-સ્મૃતિને ધારણા કહી. જીવે પણ આપ્તવચનથી-સાધુમુખે શ્રવણથી આત્માનું સ્વરૂપ સાંભળવું. પરપદાર્થો તરફથી લક્ષ ખેંચી સ્વ સન્મુખ લક્ષ કરવું. પ્રથમ સ્થૂળપણે સામાન્યથી આત્મા સંબંધી જ્ઞાન થવું તે આત્માનો અર્થાવગ્રહ. પછી આત્મજ્ઞાન સંબંધિ વિચારણા કરવી તેને ઈહા કહ્યું. ઈહાથકી જાણેલા આત્મા “આતે જ છે” અન્ય નથી એવુંનિશ્ચયતાત્મક જ્ઞાન તેઅવાય. આત્મા સંબંધે કાલાંતરે પણ સંશય તથા વિસ્મરણ ન થાય તે ધારણા. આ સૂત્ર દ્વારા આત્મજ્ઞાન-આત્મ જાગૃતિ અને છેવટે પ્રશસ્ત શુભ ધ્યાન પ્રતિ કેન્દ્રિત થવું અને અવગ્રહથી ધારણા સુધી પહોંચવું તે જ સુંદર નિષ્કર્ષ નીકળી શકશે. U J S T U T U Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૬ (અધ્યાયઃ ૧ સુત્ર : ૧૬) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી અવગ્રહ વગેરેના ભેદો જણાવે છે. બીજા શબ્દોમાં સૂત્રનો હેતુ વિષયભેદ અને ક્ષયોપશમભેદે અવગ્રહાદિના ભેદ જણાવવાનો છે. [2]સૂત્ર મૂળ "વદુવવિપ્રિન્નિતાસંવિધાધુવાસેતરાણ U [3]સૂત્ર પૃથક-વહુ-વહુવિધ ક્ષિા નિશ્રિત સંવિધ-ધુવાળ ફેંતરામ [4] સૂત્રસાર-બહુ ઘણાં)-બહુવિઘ (ઘણાં પ્રકારે)-ક્ષિપ્ર (જલ્દી)-અનિશ્રિત ચિતરહિત)-અસંદિગ્ધ (સંદેહ રહિત) ધ્રુવ નિશ્રિત) [આ છ અને આ છ થી ઈતર વિપરીત) [અબહુ-અલ્પ,અબહુવિધ-ઓછા પ્રકારે અક્ષિપ્ર-વિલંબે નિશ્ચિત-ચિહ્નસહિત,સંદિગ્ધ-સંદેહયુક્ત અધુવએિપ્રમાણે બાર પ્રકારે અવગ્રહ-ઇહા અપાય-ધારણા એવા મતિજ્ઞાનના ભેદો પ્રવર્તે છે.] U [5]શબ્દજ્ઞાન - વહુ- એક સાથે ઘણાં પદાર્થોનું જ્ઞાન થવું મહું- અલ્પ અથવા એકાદ પદાર્થનું જ્ઞાન થવું. વિવિધ-ઘણાં પ્રકારના પદાર્થોનું જ્ઞાન થવું. બહુવિધ:-એક અથવા અલ્પ પદાર્થોનું જ્ઞાન થવું. પ્રિ-શીવ્રતાથી પદાર્થનું જ્ઞાન થવું. અક્ષિ -કોઈ પદાર્થને વિચારી વધુ વખતે જાણે નિશ્રિતઃ-નિશ્રા, નિશાની કે લક્ષણ વિના જ્ઞાન થવું. નિત્રિત:- નિશ્રા કે લક્ષણ થકી જ્ઞાન થવું. અધિ -સંદેહ રહિત પણે જ્ઞાન થવું. સંવિ-સંદેહયુકત જ્ઞાન થવું. જુવા-એક વખત ગ્રહણ કર્યા પછી કદી ન વિસરે તેવું જ્ઞાન.. મવિ:- જે ક્ષણેક્ષણે હિનાધિક થાય તેવું અસ્થિર જ્ઞાન. -તરઇતર એટલે બીજા. અહીં તેનો અર્થ વિકલ્પ પક્ષે થાય. તે એટલે સાથે. [6]અનુવૃત્તિઃ(૧): સ્મૃતિ: સંજ્ઞા થી મતિ: શબ્દની અનુવૃત્તિ (૨)વપ્રદાય ધારણ: 0 [7]અભિનવટીકા:-અહીં બહુ-બહુવિધ-ક્ષિપ્ર-અનિશ્રિત-અસંદિગ્ધ-ધ્રુવ એછ ભેદ તથા તેના વિરોધી એવા અબહુ વગેરે છ ભેદના અવગ્રહ-ઈહા અપાય-ધારણા રૂપ મતિજ્ઞાનના પ્રકારો અત્રે વર્ણવેલા છે. અવગ્રહનું સ્વરૂપ સૂત્ર ૧:૧૫માં વર્ણવેલું છે. ક્ષયોપશમની વિચિત્રતાથી અહી બહુ વગેરે વિવિધ ભેદો પડેલા છે. *દિગંબર પરંપરા મુજબ આ સૂત્ર દુવવિક્ષિપ્રાનિ:વૃતાનુબ્રત ધુવાળા છેતરમ્ એ રીતે છે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એટલે સ્વાભાવિક જ મતિજ્ઞાનના આ બધાં ભેદો થશે. તે ભેદોમાં પ્રથમ પાંચ ઈન્દ્રિય અને છઠું મન એ છ સાધનોથકી અવગ્રહાદિની ગણના કરવી. અર્થાત બહુગ્રાહીના ૨૪ ભેદ થશે. છ અવગ્રહ-છ ઈહા-છ અપાય-છ ધારણા. આ રીતે બહુ-અબહુ વગેરે જે બારભેદની ચર્ચા અને કરવાની છે તેના પાંચ ઈન્દ્રિય અને છઠું મન રૂપ કુલ છ અવગ્રહ-છ ઈહા-છ અપાય અને છ ધારણા એમ ૨૪-૨૪ ભેદો થશે. કુલ ૨૪ ભેદો X૧૨ બહુ-વગેરે ભેદ=૨૮૮ ભેદ સૂિત્રઃ૧૮માં વ્યંજનાવગ્રહ ની વાત આવે છે તે વ્યંજનાવગ્રહના મન તથા ચક્ષુ સિવાયના બીજા ચાર ભેદ(સ્પર્શન,રસન, પ્રાણ,શ્રોત્ર) છે. તેથી બહુ-અબહુ સાથે ગુણતાં ૧ર૮૪=૪૮ ભેદ થશે.] [આ રીતે ૨૮૮+૪૮=૩૩૬ભેદ મતિજ્ઞાનના થયા.] બાર ભેદ | છ અવગ્રહ | છ ઈહા ! છ અપાય | છ ધારણા પઈન્દ્રિયમના પઈન્દ્રિયમ્મન | પઈન્દ્રિયમ્મન પઈન્દ્રિયમન ૧ બહુ ૨ અલ્પ ૩ બહુવિધ ૪ એકવિધ પ લિમ અક્ષિક ૭ અનિશ્રિત ૮ નિશ્રિત ૯ અસંદિગ્ધ ૧૦ સંદિગ્ધ ૧૧ ધ્રુવ ૧૨ ધ્રુવ | (૧)બહુ ગ્રાહી:- એટલે ઘણાં અથવા અનેક. જેમ કે શયામાં રહેલો પુરૂષ સ્પર્શના બળે ત્યાં રહેલી સ્ત્રી પુષ્પ-વસ્ત્ર-ચંદન વગેરે એકેક વસ્તુને જાણે. આ સ્ત્રીનો સ્પર્શ છે અને તેની સાથે રહેલા પુષ્પનો સ્પર્શ છે. તેની સાથે રહેલા ચંદનનો સ્પર્શ છે. આ વસ્ત્રનો સ્પર્શ છે. એમ બહુલ સ્પર્શને એક સાથે જાણે તે બહુગ્રાહી જાણવો. આ રીતે મતિજ્ઞાન થતા અનુક્રમે બહુગ્રાહી-અવગ્રહ-બહુગ્રાહીણી ઇહા-બહુગ્રાહી અપાય અને બહુગ્રાહી ધારણા કહેવાય. જ બહુ શબ્દ સંખ્યાવાચી અને વૈપુલ્યવાચી છે. * સંખ્યાવાચી બહુશબ્દ નો એક-બે અનેક અર્થ લેવો. જ વૈપુલ્યવાચી બહુ શબ્દ ઘણાં-ખૂબ એવા જથ્થાના સૂચક છે. (૨)અલ્પગ્રાહી - બહુનો વિપક્ષી શબ્દ છે એક અથવા અલ્પ. જેમ કે શયામાં રહેલો પુરૂષ સ્ત્રી-વસ્ત્ર-પુષ્પ-ચંદનાદિમાં કોઈ એકાદસ્પર્શને જાણે પણ અન્ય વસ્તુની હાજરી હોવા Page #92 -------------------------------------------------------------------------- ________________ و) અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧ છતાં ક્ષયોપશમના અપકર્ષને કારણે તેનું સ્પર્શ જ્ઞાન ગ્રહી શકે નહી. આએકનુંકે અલ્પનુંજણહણ કરવું તેને અલ્પાહીજાણવું. આરીતે મતિજ્ઞાન થતાંઅલ્પગ્રાહી અવગ્રહ,અલ્પાહીણી ઈલ, અલ્પગ્રાહી અપાય અને અલ્પગ્રાહી ધારણા કહેવાય. જ અલ્પ શબ્દથી અહીં સંખ્યાવાચી અર્થમાં એક અને વૈપુલ્ય વાચા અર્થમાં અલ્પ જથ્થો એમ સમજવું. (૩)બહુવિધ ગ્રાહી - બહુવિધ એટલે ઘણાં પ્રકારે. અહીં શબ્દ પ્રકારવાચી છે. * बढ्यो विधा यस्य स बहुविधः જેમ સ્ત્રી-પુષ્પ-વસ્ત્ર-ચંદનાદિ જે સ્પર્શથયો તેમાં આ સ્પર્શ શીત છે-સ્નિગ્ધ છે-મૂદુ છે -કઠિન છે ઉષ્ણ છે આદિનું જે ગ્રહણ કરવું તે બહુવિધગ્રાહી. આ રીતે મતિજ્ઞાન થતાં બહુવિધગ્રાહી અવગ્રહ, બહુવિધગ્રાહીણી ઇહા, બહુવિધગ્રાહી અપાય અને બહુવિધગ્રાહી ધારણા કહેવાય. ઘણા પ્રકારના ગુણો વડેબિનસ્પર્શને જણાવનાર એવુંજ્ઞાનતેને બહુવિધાહીજ્ઞાન જાણવું (૪)એકવિધ ગ્રાહી - એકવિધ એટલે એક પ્રકારે સ્ત્રી પુષ્પ વસ્ત્ર ચંદનાદિમાં ગમે તે એકાદ સ્પર્શને જાણે. જેમ કે-આ સ્પર્શ શીત છે અથવા આ સ્પર્શ સ્નિગ્ધ છે અથવા આ સ્પર્શ મૂદુ છે એવા એકાદનું જ જ્ઞાન થાય તેને એક વિંધગ્રાહી અવગ્રહ, એકવિધ ગ્રાહીણી ઈહા, એકવિધ ગ્રાહી અપાય, એક વિધગ્રાહી ધારણા કહેવાય. (૫)ક્ષિપ્ર ગ્રાહી:- ક્ષિપ્રા એટલે જલ્દી થનારું જ્ઞાન. ઈન્દ્રિય-વિષય વગેરે બાહ્ય સામગ્રી બરાબર હોવાછતાં પણ ફકત ક્ષયોપશમની પટુતાને લીધે કોઈને એ વિષયનું જ્ઞાન જલ્દી થાય છે. તેને ક્ષિપ્રગ્રાહી કહ્યું. જેમ ક્યાંય સંગીતના સ્વરો સંભળાય કે તુરંત જ આ શરણાઈ સીતાર- હારમોનીયમ - તબલાનો અવાજ છે તેમ પોતાના જ્ઞાન વડેઝડપથી જાણી લે તે ક્ષિપ્ર ગ્રહણ કરનાર ગણાય છે. આ રીતે મતિજ્ઞાન થતા ક્ષિપ્રગ્રાહી અવગ્રહ-ક્ષિપ્રગ્રાહીણી ઈહા-લિપ્રગ્રાહી અપાય લિપ્રગ્રાહી ધારણા કહેવાય. (૬)અક્ષિપ્રગ્રાહી:- અક્ષિપ્ર એટલે વિલંબથી થનારું જ્ઞાન. જેને માટે સિધ્ધસેનીય ટીકામાં વિરેનશબ્દ વાપર્યો છે. વિરે-ઘણાં કાળે કરીને જાણવું. જેમસંગીતના સૂરોમાંશરણાઇસીતાર, તબલા વગેરેવાગતા હોય પણ પોતાના જ્ઞાનવડેઘણાં કાળે કેવિલંબથી તે જાણે. ક્ષયોપશમની મંદતાને લીધે આ વિષયનું જ્ઞાન વિલંબથી થાય. આ રીતે મતિજ્ઞાન થતા અલિપ્રગ્રાહી અવગ્રહ, અમિગ્રાહી હા, અલિપ્રગ્રાહી અપાય અને અમિગ્રાહી ધારણા કહેવાય. (૭)અનિશ્રિતગ્રાહી - દિગંબર આમ્નાયમાં નિ:શબ્દ છે] અનિશ્રિત એટલે નિશાની-લિંગ કે ચિત્રહિત પણે જ્ઞાન થવું તે. લિંગ દ્વારા અપ્રમિત અથવા હેતુ દ્વારા અનિર્ણાત વસ્તુ એટલે અનિશ્રિતગ્રાહી. જેમકે ધ્વજાને જોયાવિનાજઆમંદિરછેએમજાણી શકે અથવા શીત-કોમળવગેરે સ્પર્શચિહ્નો સિવાય જ આ જૂઇના સુલો છે તેમ જાણી શકે તેને અનિશ્રિતગાહી કે અલિંગાહી અવગ્રહ Page #93 -------------------------------------------------------------------------- ________________ ८८ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અનિશ્રિતગ્રાહણી ઈહાઅનિશ્રિતગ્રાહી અપાય અને અનિશ્રિત ગ્રાહી ધારણા કહેવાય. શ્રી નંદીસૂત્રની શ્રીમલયગિરિ ટીકા મુજબ-“પરધર્મોથી નિશ્રિતગ્રહણ તે નિશ્રિતાવપ્રદ પરધર્મોથી અનિશ્રતતે નિશ્ચિાતાવ ઉં (૮)નિશ્રિતગ્રાહી:-નિશ્રિત એટલે નિશાની ચિહ્નકે લિંગ સહિત પણે જ્ઞાન થવું તે. લિંગ દ્વારા પ્રમિત કે હેતુ દ્વારા નિર્ણિત વસ્તુ તે નિશ્રિતગ્રાહી જ્ઞાન સમજવું જેમ ધ્વજાને જોઈને અહીં મંદિર હશે તેમ જાણે અથવા શતકોમળ સ્પર્શ ચિહ્ન કે અમુક પ્રકારની સુગંધથી જૂઈનાં ફુલો છે તેમ જાણે તેને નિશ્ચિત અથવા સલિંગગ્રાહી જ્ઞાન જાણવું. આ રીતે મતિજ્ઞાન થતાં નિશ્રિતગ્રાહી અવગ્રહ-નિશ્રિતગ્રાહીણી ઈહા-નિશ્રિતગ્રાહી અપાય-નિશ્રિતગ્રાહી ધારણા કહેવાય. તફાવત નોંધ:- દિગંબર આમ્નાયમાં અહીં નિ:સ્કૃત અને નિઃસૃતભેદ જણાવેલ છે. જયારે પૂરી વસ્તુપ્રગટ થવાને બદલે કંઈક પ્રગટ રહે અને કંઈક અપ્રગટ રહેઅર્થાત્ સંપૂર્ણ રીતે આવિર્ભત નહીં એવા પુદ્ગલોનું ગ્રહણ તે અનિઃસૃતાવગ્રહ અને સંપૂર્ણ પણે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ તેને નિઃસૃતાવગ્રહ સમજવો. (૯)અસંદિગ્ધગ્રાહી:-કોઈ જાતના સંદેહવિના ચોક્કસપણે જાણવું તે અસંદિગ્ધગ્રાહી. કેમ કે અસંદિગ્ધ એટલે નિશ્ચિત કે સંદેહ રહિત. જેમ કે આ સ્પર્શ ચંદનનો જ છે ફુલનો નથી તેવું નિશ્ચિત-શંકારહિત જ્ઞાન. આ રીતે મતિજ્ઞાન થતા અસંદિગ્ધગ્રાહી અવગ્રહ-અસંદિગ્ધગ્રાહીણી હાઅસંદિગ્ધગ્રાહી અપાય-અસંદિગ્ધગ્રાહી ધારણા કહેવાય. (૧૦) સંદિગ્ધગ્રાહી:-કોઈ સંદિગ્ધપણે શંકાસહિતપણે જાણે તેને સંદિગ્ધગ્રાહી જાણવું. કેમ કે સંદિગ્ધ એટલે અનિશ્ચિત સંદેહ યુતિ. આ સ્પર્શ શીતળ છે તો તે ચંદનનો હશે કે પુષ્પનો હશે? વિશેષ અનુપલબ્ધિથી સંશયાત્મક સ્થિતિ રહે માટે તે સંદિગ્ધગ્રાહી જાણવું. આ રીતે મતિજ્ઞાન થતાં સંદિગ્ધગ્રાહી અવગ્રહ-સંદિગ્ધગ્રાહીણી ઇહા-સંદિગ્ધગ્રાહી અપાય-સંદિગ્ધગ્રાહી ધારણા કહેવાય. # સૂત્ર તફાવત નોંધ - દિગંબરીય પરંપરામાં અહીં શબ્દ પ્રયોજાયો છે. . વકતાના મુખમાંથી નીકળેલ શબ્દમાંના એકાદ શબ્દને સાંભળીનેકેઅસ્પષ્ટ અધૂરા ઉચ્ચારણ પરથી “તમે અમુક વાત કહેવા માંગો છો' એમ અભિપ્રાયથી જાણી લેવું તે અનુકત અઝહ. વકતા સંપૂર્ણ બોલી રહે ત્યારે જ અભિપ્રાય સમજાય તે ઉકત અવગ્રહ. નંદિસત્રમાં પ્રતિ એક જ પાઠ છે પણ હારિભદ્દીય ટીકામાં સૂત્રમાં સાથે મત એવો પાઠ પણ કૌંસમાં લખેલ છે. વ્યાખ્યામાં ઉલ્લેખ કર્યો નથી. અનુત મવપ્રદ માત્ર શબ્દના વિષયમાં જ લાગુ પડશે. સ્પર્શદિમાં નહીં. તેથી આવી અપર્ણતાને લીધે નહિ ને બદલે વસંવિધ પાઠ જ વધારે યોગ્ય લાગે છે. (૧૧)ધૃવગ્રાહીઃ- ધ્રુવ એટલે નિશ્ચિત, ધ્રુવનો અર્થ અવશ્ય ભાવી સમજવો. ઇન્દ્રિય અને વિષયનો સંબંધ તથા મનોયોગ રૂપ સામગ્રીથી કોઈ એ વિષયને અવશ્ય જાણી લે છે તેને ધ્રુવગ્રાહી કહે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૬ ૮૯ જયારે જયારે સ્ત્રી-પુષ્પ-વસ્ત્ર-ચંદનાદિનો સ્પર્શ થાય ત્યારે ત્યારે તેને તે સ્પર્શીને અવશ્ય જાણી લે તે ધ્રુવગ્રાહી કહ્યો. આ રીતે મતિજ્ઞાન થતા ધ્રુવગ્રાહી અવગ્રહ-ધ્રુવગ્રાહીણી ઈહા-ધ્રુવગ્રાહી અપાય અને ધ્રુવગ્રાહી ઘારણા કહેવાય. (૧૨)અધુવગ્રાહી:- અધ્રુવ એટલે અનિશ્ચિત અથવા કદાચિદ્ ભાવી. ઇન્દ્રિય અને વિષયનોસંબંધ તથા મનોયોગ રૂપ સામગ્રી છતાં કોઈએ વિષયને કદાચિત્ જાણે અને કદાચિત્ ન પણ જાણે. સામગ્રી પ્રાપ્ત થવા છતા ક્ષયોપશમની મંદતાને લીધે વિષયને કોઇવાર રહે અને કોઇવાર ન રહે. આ રીતે મતિજ્ઞાન થતા અધુવગ્રાહી અવગ્રહ- અધ્ધવગ્રાહીણી ઈહા-અધૃવગ્રાહી અપાય-અધુવગ્રાહી ધારણા કહેવાય. છે ઈન્દ્રિયો થકી બહુ-બહુવિધ આદિ બાર પ્રકારના [૧૨xઅવગ્રહાદિ ૪=૪૮] મતિજ્ઞાનના ભેદો નો ખુલાસો:| મુખ્યતાએ સ્પર્શનેન્દ્રિય થકી૪૮ ભેદોનો ખુલાસો કર્યો. એજ રીતે શ્રોત્રેન્દ્રિયથકી જાણીએતોજેમ સંગીત સંભળાય ત્યારે આમાં વાંસળી-શરણાઈ-ત્રાસા-ઢોલ-ડમ વગેરે સર્વેના અવાજો જાણે અથવા કોઈ એક અવાજ જાણે તે શ્રોત્રેન્દ્રિય ને આશ્રીને બહુ-અબહુ અવરહાદિ સમજવા. ચક્ષુ-ઇન્દ્રિય નું ઉદાહરણ લઈ એ તો એક સમયે-ધોળા-લીલા કાળા-રાતા વગેરે સર્વે વર્ણોને જાણે તે બહુગ્રાહી અને એકાદ વર્ણને જ જાણે તે અબહુગ્રાહી અવગ્રહાદિ સમજવા. રસના-ઈન્દ્રિય - મુખમાં મુકેલ પદાર્થમાં તીખો-ખાટો-ખારો બધાં સ્વાદને જાણે તે બહુગ્રાહી અને એકાદ સ્વાદને જ જાણે તે અબહુગ્રાહી અવગ્રહાદિ જાણવા. જ કેટલીક શંકા (૧)આ બાર ભેદોમાં વિષય વૈધિધ્યતા ને લીધે કેટલા અને ક્ષયોપશમ ની પટુતા મંદતાને લીધે કેટલા ભેદ થશે? $ બહુ-અબહુઅને બહુવિધ-અબહુવિધએ ચારભેદ વિષયની વિવિધતા ઉપર અવલંબિત છે. બાકીના ક્ષિપ્ર વગેરે આઠ ભેદો થયોપશમની પટુતા કે મંદતા પર આધાર રાખે છે. (૨)બહુ-બહુવિધમાં શો તફાવત છે? ઘણા પદાર્થોની જાણકારી તે બહુગ્રાહી છે પણ પદાર્થોના પેટા ભેદોની માહિતીને બહુવિધ ગ્રાહી ગણી છે. અર્થાત બહુગ્રાહીમાં પ્રકારભેદ ઈષ્ટ નથી પણ બહુવિધાગ્રાહીમાં પ્રકારભેદ ઈષ્ટ ગણેલ છે. જેમ ફુટ શ્રીખંડ ખાનારો રસના ઈન્દ્રિયના અવગ્રહથી દરેક ફળને જાણે તે બહુગ્રાહી અને દરેક ફળને જાણવા સાથે કયું ફળ ખાટું છે? કયું મીઠું છે. એમ સ્વાદો પણ સાથે જાણે તે બહુવિધ ગ્રાહી કહેવાય. (૩)સૂત્રમાં ષષ્ઠી વિભકિત કેમ પ્રયોજી? સૂત્રઃ૧-૧૫ઝવપ્રહાયથાર: માં પ્રથમાવિભકિત છે ત્યાં વબવિ કૃદન્ત છે. કૃદન્તનું કર્મ ષષ્ઠયત્ત થાય છે. તેથી અવગ્રહાદિ કૃદન્તના કર્મ એવા બહુબહુવિધ ને ષષ્ઠી થઈ છે. જો કે અર્થ તો કર્મ હોવાથી દ્વિતીયા વિભકિત મુજબ જ થવાનો છે. જેમ કે ષષ્ઠી હોય Page #95 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તો -“તેને અવગ્રહ કરે” અર્થ થાય અને દ્વિતીયાનુસાર “તેને અવગ્રહી” થાય, અહીં બહુ-અલ્પ આદિશબ્દો વિષયના વિશેષણરૂપે વપરાય છે જેમ કે બહુઅર્થને ધારેઅલ્પ અર્થને અવગ્રહ વગેરે. (૪)ધ્રુવાવગ્રહ અને ધારણામાં ભેદ શો? ધ્રુવ-અવગ્રહ એ અત્યંત ભાવિ અર્થમાં છે. ક્ષયોપશમની તીવ્રતાને લીધે પહેલા સમયે જેવો અવગ્રહ થયો તેવો જ બીજા-ત્રીજા આદિ સમયે થાય તે ધ્રુવાવગ્રહ. પણ વિશુધ્ધ અને સંકલેશયુકત પરિણામના મિશ્રણથી જયારે અવગ્રહ થાય ત્યારે બહુ કે અબહુ-બહુવિધ કે એકવિધ ગમે તે થાય પણ ધ્રુવગ્રાહી ન થાય તેવો નિયમ નથી. જયારે ધારણા એ તો ગ્રહણ કરેલા અર્થને નહીં ભૂલવાના કારણભૂત જ્ઞાનને કહે છે. આમ ધ્રુવાવગ્રહ અને ધારણામાં ઘણો ભેદ છે. U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ (१)छव्हिा उग्गहमती पण्णत्ता, तं जहा-खिप्पमोगिण्हति, बहुमोगिण्हति, बहुविध मोगिण्हति, धुवमोगिण्हति, अणिस्सिय मोगिण्हइ, असंदिद्ध मोगिण्हई। छव्विहा ईहामती पण्णता, तं जहा खिप्पमीहति...जाव असंदिद्धमीहति । छब्धिा अवाय मती पण्णत्ता । छविधा ધારVT JUપત્ત-તં ગહીવટું ધારે... સ્થાનાં સ્થાન ૬ ઉદ્દેશ-૩ સૂત્ર ૫૧૦ # અન્ય ગ્રંભ સંદર્ભ(૧)વિશેષાવશ્યક સૂત્ર-ગાથા ૩૦૭ થી ૩૧૦ [9]પદ્ય(૧). અલ્પ બહુ બહુવિધ એક વિધ ક્ષિપ્રને અક્ષિપ્ર છે. અનિશ્રિત નિશ્ચિત સંશય-યુકતને વિયુકત છે. ધ્રુવ ને અધુવગ્રાહી એમ બાર ભેદને છથી ગુણી ગુણો ચાર થાશે ભેદ બે અઢાસીએ છે. (૨) બહુ બહુ વિધ લિખ અનિશ્રિત અને ધ્રુવ અસંદિગ્ધ ને બીજા છે વિરોધીય તેમ જ. [10] નિષ્કર્ષ - આ સૂત્રમાં જે બહુ-અબહુ વગેરે બાર ભેદ જણાવ્યા તેમાં પૂર્વે કહ્યા મુજબ ક્ષયોપશમની વિચિત્રતા મુખ્ય છે. ક્ષયોપશમને પટુતા કે મંદતાનુસાર આ જ્ઞાન થાય છે. જે આત્મા આ ભેદને બરાબર સમજીને અવધારશે તેને સમજાઈ જશે. કે મારે જે ઓછું હતું જ્ઞાન થાય છે તેમાં કારણભૂત મારા જ કર્મોને ક્ષયોપશમ છે. જો તેમાંથી છૂટવું હોય તો જ્ઞાનાવરણીય કર્મોની નિર્જરા કરતા ક્ષયોપશમમાંથી સાયિક જ્ઞાન તરફ ગતિ કરવી જોઈએ. _ _ _ _ _ _ Page #96 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૭ (અધ્યાયઃ ૧ સૂત્ર : ૧૦) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર સામાન્યથી અવગ્રહ વગેરેનો વિષય જણાવે છે. 0 [2] સૂત્ર મૂળ:-અર્થય 0 [3]સૂત્ર પૃથ સ્પષ્ટ જ છે. 0 [4]સૂત્રસાર-અવગ્રહ ઇહા, અવાય અને ધારણા એ ચારે મતિજ્ઞાનના અર્થને ગ્રહણ કરે છે. અર્થાત્ તેને અર્થાવગ્રહ,અર્થઇઅર્થ-અવાય અને અર્થ-ધારણા કહે છે. માટે તે ચારે અર્થના પેટા પ્રકાર રૂપ ગણાય છે. I [5] શબ્દજ્ઞાનઅર્થ- અર્થના અર્થ-ઇન્દ્રિયોનો વિષયરૂપ અર્થ [6]અનુવૃત્તિઃ(૧)તિ:કૃતિ સંજ્ઞવન્તા થી મતિઃ (૨)ગવપ્રદેહાપાયધાર : I [7]અભિનવટીકા - આ સૂત્રની સ્પષ્ટતા પછીના સૂત્રઃ૧૮ ને આધારે થઈ શકે તેમ છે કેમ કે શ્રી નંદિસૂત્રમાં જણાવ્યા મુજબ અવગ્રહ ના બે ભેદ છે. से किं तं उग्गहे ? उग्गहे दुविहे पण्णत्ते तं जहा अत्थुग्गहे य वंजणुग्गहेय અવગ્રહ બે પ્રકારે છે (૧)વ્યંજનાવગ્રહ અને (૨)અર્થાવગ્રહ. જેમાં વ્યંજનાવગ્રહની વાત સૂત્ર ૧-૧૮ માં છે. આ સૂત્રમાં અર્થાવગ્રહને જણાવે છે. ફર્કમાત્ર એ છે કે શ્રી નંદિસૂત્ર અવગ્રહના જ બે ભેદો દર્શાવી હા-અવાય-ધારણાના ભેદ સીધા જ જણાવે છે. જયારે અહીં અર્થ-અવગ્રહ સાથે ઈહા અવાય ધારણા જોડી દીધા છે. જ અર્થ:- ચક્ષુ-વગેરે ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થને અર્થ કહે છે. જે બાહ્ય અને અભ્યત્તર નિમિત્તોથી સમુત્પન પર્યાયોનો આધાર છે તે દ્રવ્ય અર્થ છે. અર્થ શબ્દના લોક પ્રસિધ્ધ અર્થ તો ઘણા છે. જેમ કે અર્થ એટલે (૧)ઘન (૨)પ્રયોજન(૩)શબ્દનો વાર્થ (૪) ઇન્દ્રિયોનો વિષય રૂપ અર્થ (૫)જ્ઞાનનો વિષયરૂપ અર્થ-શેય ()દ્રવ્ય કે પર્યાય રૂપ કોઇપણ ભાવવસ્તુ (૭)અર્થ પર્યાય-વ્યંજન પર્યાય વગેરે. # આપણે વર્ષ માટે સૂત્ર રઃ૨૧ અને રરમાં સૂત્રકારે પોતે સૂચવ્યા મુજબ સરસ વળ શાdષાર્થી ૨-૨૧ણુતમનિદ્રિયસ્થા ર-રરસૂત્રથી અહીં ઇન્દ્રિયોના વિષયરૂપઅર્થનેજ ગ્રહણ કરવાનો છે. તેથી સ્પર્શન-રસના-પ્રણ-ચયુઅને શ્રોત્રએ પાંચ ઈન્દ્રિયોના વિષય-સ્પર્શ-રસગંધ-વર્ણઅને શબ્દએજ અર્થો છે તથા નોઈન્દ્રિય એટલે તેમના એછઠુંલેવું કેમકે મનવડેશ્રુતજ્ઞાન રૂપ અર્થના વિષયના-અવરહાદિક રૂપ મતિજ્ઞાનોપયોગી પ્રવર્તે છે. પાંચ પ્રકારના વર્ણાદિક અર્થોના અને છઠ્ઠા શ્રુતજ્ઞાન રૂપ અર્થના અવગ્રહાદિક ઉપયોગો-પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનથી ઉત્પન્ન થાય છે. 3 અહીં શંકા થાય કે શું પાંચ ઇન્દ્રિયોના વિષયભૂત રૂપાદિક અને તેના આશ્રયભૂત Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૐ પુદ્ગલ દ્રવ્યો અને શાસ્ત્રરૂપ દ્રવ્ય શ્રુત સિવાયના બીજા અર્થો જગતમાં છે જ નહીં? આ શંકાના નિરસન માટે જણાવે છે કે જગમાં પદાર્થો તો અનેક છે પણ તે સર્વ દ્રવ્યો અને સર્વપર્યાયોનો સમાવેશ સૂત્ર ૧:૩૦સર્વ દ્રવ્ય પર્યાયેષુ જેવસ્ય માં સમાવેશ થઇ જાય છે. અહીં તો અર્થ શબ્દથી પાંચ ઇન્દ્રિયો અને મનના વિષયભૂત બની શકતા સ્પર્શદિને તથા તે સ્પર્શાદિ જેમાં હોય તે પદાર્થ ને તથા શ્રુતને જ ગ્રહણ કર્યા છે. અર્થસ્યઃ- શબ્દ શબ્દમાં એકવચન મુક્યું છે. તેનો હેતુ એ છે કે ‘‘તે તે ઇન્દ્રિયોના વ્યાપાર વખતે-પોતપોતાના જ તે વખતના એક જ વિષયને જાણવામાં ઇન્દ્રિય મદદગાર થતી હોય છે તેનો જ જ્ઞાનપયોગ આત્મામાં થાય છે’’. એટલે એક સમયમાં એક જ ઉપયોગ પ્રવર્તે છે. અર્થ:- શબ્દ સ્પર્શવગેરે સામાન્ય નિર્દેશથી સ્વરૂપ અને નામાદિકલ્પના રહિત એવા અવગ્રહને ગાહક છે. (૧)તેનો જ સ્પર્શ વગેરે તે અવગ્રહ. (૨)શું આ સ્પર્શ છે કે નહીં તે જણાવનારી ઇહા. 4 (૩)નાના આ “તે સ્પર્શ જ છે’’ એ પ્રમાણે જણાવના૨ અર્થનું જ્ઞાન તે અપાય. (૪)તે જ સ્પાદિ અર્થનો અપાય થયા બાદ પછીના કાળે જે અવિસ્મૃતિ તે ધારણા. આ પ્રમાણે રસ-ગંધ-રૂપ-શબ્દ વગેરે ના અર્થના પણ અવગ્રહાદિ સમજી લેવા. સૂત્રનો સમગ્ર અર્થ-એ છે કે પાંચ ઇન્દ્રિયોના અને મનના વિષયભૂત વર્ણાદિ રૂપ અને તે જેમાં હોય તે દ્રવ્યોરૂપ અર્થોને જાણવા માટે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન પ્રવૃત્તિ કરે છે તે વખતે આત્મામાં અનુક્રમે અવગ્રહ -ઇહા-અપાય-ધારણા ઉપયોગ રૂપ મતિ જ્ઞાનોયપોગ બહુ-બહુવિધ આદિ બાર ભેદે પ્રર્વેતે છે. કેટલીક શંકાઃ (૧)અર્થ એટલે વસ્તુ. દ્રવ્ય અને પર્યાય બંને વસ્તુ કહેવાય, તો ઇન્દ્રિય-અનિન્દ્રિય અવગ્રહ -ઇહા-અપાય ધારણા જ્ઞાન દ્રવ્યરૂપ વસ્તુને વિષય કરે છે કે પર્યાય રૂપ વસ્તુને? સમાધાનઃ- ઉકત અવગ્રહાદિ જ્ઞાન મુખ્યપણે પર્યાયને ગ્રહણ કરે છે. સંપૂર્ણ દ્રવ્યને નહીં. દ્રવ્યને એ પર્યાય થકી જાણે છે કેમ કે ઇન્દ્રિય અને મનનો મુખ્ય વિષય પર્યાય જ છે. પર્યાય દ્રવ્યનો એક અંશ છે. પરિણામે અવગ્રહ -ઇહા વગેરે જ્ઞાન દ્વારા જયારે ઇન્દ્રિયો કે મન પોતપોતાના વિષયભૂત પર્યાયને જાણે છે ત્યારે તે તે પર્યાય-રૂપથી દ્રવ્યને પણ અંશતઃ જાણે છે. કેમ કે દ્રવ્યને છોડીને પર્યાય રહી શકતો નથી. જેમ કે ચક્ષુનો વિષય રૂપ અને આકાર છે કે જે પુદગલ દ્રવ્યના અમુક પર્યાયો છે. જયારે ચક્ષુ કેરી વગેરેને ગ્રહણ કરે છે ત્યારે ભાવાર્થ એટલો જ કે તે કેરીના રૂપ તથા આકાર વિશેષને જાણે છે. અહીં સ્થૂલ દૃષ્ટિએ તો ચક્ષુ થકી કેરીનું ગ્રહણ થયું તેમ લાગે પણ ખરેખર કંઇ આખી કેરીનું ગ્રહણ થયું નથી. કેરીમાંતોસ્પર્શરસ-ગંધ બધું જ છે નેત્રથકી આ પર્યાયો જણાતા નથી. અરે! કોઇપણ એક ઈન્દ્રિય એક વસ્તુના સંપૂર્ણ પર્યાયોને જાણી શકતી નથી. તેથી સમાધાન એટલું થઇ શકે કે ઈન્દ્રિય-અનિન્દ્રિયજન્ય અવગ્રહાદિ ચારે જ્ઞાનો પ્રથમ પર્યાયને જ મુખ્યપણે વિષય કરે છે અને તે પર્યાય થકી દ્રવ્યોને જાણે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૭ (૨)પૂર્વસૂત્રઃ-૧૬ અને આ સૂત્રઃ૧૭ વચ્ચે શો સંબંધ છે? अर्थस्य સૂત્ર સામાન્યનું વર્ણન કરે છે. જયારે પૂર્વસૂત્ર નદુવિધ વિશેષને ગ્રહણ કરે છે. અર્થાત્ આ સૂત્રમાં પર્યાય અથવા દ્રવ્ય રૂપ વસ્તુને અવગ્રહ આદિ જ્ઞાનના વિષય તરીકે જે સામાન્ય રૂપે બતાવી છે. તેને જ સંખ્યા જાતિ વગેરે થકી પૃથક્કરણ કરી બહુ અલ્પ આદિ વિશેષ રૂપે પૂર્વસૂત્રમાં બતાવી છે. (૩)અર્થે એવું સપ્તમ્યન્ત સૂત્ર હોવું જોઇએ. કેમ કે અર્થના હોવા ઉપર મતિજ્ઞાન થાય છે? આવો એકાન્ત નિયમ નથી કે અર્થ હોવાથી જ જ્ઞાન થાય છે. આફ્રિકામાં ઉછરેલ બાળકને અહીંની નવરાત્રિના ગરબા જોતાની સાથે આ ગરબા છે તેવું કંઇ જ્ઞાન થતું નથી. બીજું કારક વિભકિત વિવક્ષાનુસાર થાય છે. અહીં અધિકરણ વિવક્ષા ન રહેવાથી સપ્તમી થતી નથી. પણ સંબંધ વિવક્ષાને લીધે ષષ્ઠી વિભકિત થઇ છે. (૪) વદુ વગેરે સાથે સામાનાધિકરણ્ય હોવાથી અર્થાનામ્ એવું બહુવચન કેમ નથી? આ પ્રશ્નનું બે-ત્રણ રીતે સમાધાન થાય. (૧)અથૅ નો સંબંધ અવગ્રહાદિ સાથે કરવો. કેમ કે સવપ્રાવિ કોના? આ પ્રશ્નનો ઉત્તર છે અર્થસ્ય અર્થના. ૯૩ (૨)વદુ વગેરે બધા જ્ઞાનના વિષય હોવાથીર્થ છે. એટલે સામાન્ય દૃષ્ટિથી એકવચન નિર્દેશ કરી દીધો છે. (૩)વદુ વગેરે એક-એકની સાથે એકવચનવાળા અર્થે નો સંબંધ કરવો જોઇએ. [] [8]સંદર્ભ: આગમ સંદર્ભઃ तं युग ? अत्युग् छव्विहे पन्नत्ते तं जहा सोइन्दिय अत्युग्गहे चक्खिंदिय अत्थुग्गहे, ધાનિંદ્રિય અદ્યુમ્નહે, નિમિંત્રિય અહ્યુકે, સિવિય અસ્થુળદે. નોન્દ્રિય અણુહે । જ નંદિસૂત્ર ૩૦ અન્યગ્રંથ સંદર્ભ: (૧)કર્મગ્રંથ પહેલો ગાથા- ૫ નો પૂર્વાર્ધ [][9]પદ્યઃ (૧) સૂત્ર ૧૭-૧૮-૧૯ ત્રણેનું પઘ સાથે સૂત્રઃ ૧૯માં (૨) પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું મન એ ચાર રૂપ છે. પ્રકા૨ને બા૨ ગુણ્યે બસો અઠ્ઠાસી ભેદ છે. [] [10]નિષ્કર્ષ:- આ સૂત્રનિર્દિષ્ટ અથૅ શબ્દ કેવળ ઇન્દ્રિય-અનિન્દ્રિય ગ્રાહ્ય પર્યાય તથા તે થકી દ્રવ્યને જાણે છે. પણ સમગ્ર દ્રવ્ય-પર્યાયોને જાણતું નથી. કેમ કે કોઇપણ ઇન્દ્રિય માત્ર તેના વિષયભૂત પર્યાયોને જ જાણે છે. અન્ય ઇન્દ્રિયનાં વિષયભૂત પર્યાયોને જાણતી નથી. જેમ ચક્ષુ થકી કેરીનો રંગ-રૂપ જણાય પણ સ્વાદ તો રસના ઇન્દ્રિયથી જ જાણી શકાય છે. આમ જયાં સુધી અર્થાવપ્રદ, ગર્વેત્તા અર્થાપાય અને અર્થધારા હશે ત્યાં સુધી સઘળા પર્યાયો અને દ્રવ્યોની જાણકારી પ્રાપ્ત થતી નથી કેમ કે તે સર્વેમાં નિમિત્ત તો ઇન્દ્રિયોનું તથા મનનું જ રહેવાનું છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જો સઘળા પર્યાયોતથા તેથકી દ્રવ્યોને જાણવા હશે તો ઇન્દ્રિય અનિન્દ્રિયથી પર જવાનું રહેશે. કેવળ આત્મ સાપેક્ષ જ્ઞાન જ આવો માહિતી પ્રકાશ આપી શકે, તે માટે મતિજ્ઞાનને બદલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ જરૂરી છે. OOO OOOO (અધ્યાયઃ ૧ સૂત્ર : ૧૮ U [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર ના અવાન્તર ભેદને જણાવે છે. અથવા અવગ્રહઉપયોગ વિષયની વિશેષતા જણાવે છે. U [2] સૂત્ર મૂળઃ-વ્ય%નાવBE: U [3]સૂત્ર પૃથક-વ્યંગસ્થ મવપ્રદ: U [4] સૂત્રસાર-ઉપકરણેન્દ્રિયઅનેવિષયનો પરસ્પર સંબંધથતાં અત્યંત અવ્યકત જ્ઞાન થાય છે તેને વ્યંજનાવગ્રહ કહે છે. બીજું વ્યંજનનો અવગ્રહ જ થાય છે. ઈહા-અપાય કે ઘારણા થતા નથી. U [5] શબ્દજ્ઞાનઃવ્યાનાWદ - અવ્યકત-અપ્રગટ અર્થના અવગ્રહ ને વ્યંજનાવગ્રહ કહેછે. અવપ્રાં-સૂત્રઃ૧પમાં આ શબ્દ કહેવાઈ ગયો છે. [6]અનુવૃત્તિ-કોઈ સ્પષ્ટ અનુવૃત્તિ નથી. [7]અભિનવટીકા-અવગ્રહ બે પ્રકારે કહેલા છે. (૧) અર્થાવગ્રહ (૨)વ્યંજનાવગ્રાહ. જેમાં અર્થાવગ્રહ પૂર્વસૂત્રમાં જોયો આ સૂત્ર વ્યંજનાવગાહનામક ભેદનું વર્ણન કરે છે. સિધ્ધસેનીય ટીકામાં તેની વ્યાખ્યા કરતાં લખ્યું કે “જેના વડે અર્થ પ્રકાશીત થાય છે. વ્યmતે તે વ્યંજન” કહેવાય છે. જેમ દીવા વડે (દીવાના પ્રકાશ વડે) ઘડો જણાય (ઓળખાય) છે તેમ અહીં વ્યંજન વડે અર્થ પ્રકાશીત થાય છે. વ્યંજનની બીજી વ્યાખ્યાસંશ્લેષરૂપકહી છે. ઉપકરણ ઇન્દ્રિયસ્પશનઆદિનો સ્પર્શાદિ આકારથી પરિણત પુદ્ગલ દ્રવ્યોની સાથે જે પરસ્પર સંશ્લેષ” તે વ્યંજન. તેનો જ અવગ્રહ ते व्यंजनस्यावग्रहः જ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૧૯૪માં કહ્યું वंजिज्जइ जेणत्यो घडोव्व दीवेण वंजणंतंच उवकरणिंदिअद्दाइ परिणओ दव्व संबंधो પૂર્વે વ્યાખ્યા કર્યા મુજબ જ આ શ્લોકનો અર્થ પ્રગટ કરતાં શ્રીમા હરિભદ્રિસુરિજી જણાવે છે કે-જેમ દીવા વડે ઘડો પ્રકાશે છે (ઓળખાય છે) તેમ વ્યંજન વડે અર્થ પ્રકાશાય છે. બીજી વ્યાખ્યામાં વ્યંજન એટલે ઉપકરણ ઇન્દ્રિયનો શબ્દાદિ વિષયમાં પરિણત દ્રવ્ય સંબંધ. જ સ્પર્શનાદિ ઉપકરણ ઇન્દ્રિય સાથે સંબંધિત સ્પર્શનાદિ આકાર પરિણત યુગલોને વ્યંજન કહે છે. તેનું ગ્રહણ કરવું તે વ્યંજનાવગ્રહ. Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૮ ૯૫ વ્યંજનાવગ્રહ માં અર્થનું અવ્યકત પણુંછેજયારે અર્થાવગ્રહમાં અર્થનું વ્યક્ત કે પ્રગટપણું છે.તેને દૃષ્ટાન્ત થી જોઇએ-અંધકારમાં અથવા બેધ્યાનપણામાં પુસ્તકનો સ્પર્શ થાય ત્યારે ક્ષણવાર તે વસ્તુનું જ્ઞાન પ્રગટપણે થતું નથી. પુસ્તકના સ્પર્શ વિશે આ અવ્યકત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. પરંતુ જયારે પ્રગટરૂપે પુસ્તકનું સ્પર્શ જ્ઞાન થાય ત્યારે તેને અર્થાવગ્રહ કહેવાય. જે અવ્યક્તનો અર્થ:- એક માટીનું કોરું વાસણ હોય તેને પાણીના છાંટા નાખી ભીંજવવાનું શરૂ કરવામાં આવે ત્યારે થોડાક છાંટા પડવા છતાં તે સુકાઇ જાયછે જોનાર ને તો તે વાસણ કોરું જ લાગશે છતાં યુકિતથી તો તે ભીનું છે એ વાત માનવી જ પડશે. અહીં જયાં સુધી માટીનું વાસણ પાણી ચૂસી જાય છે. ત્યાં સુધી તેમાં પાણી દેખાતું નથી. છતાં તે વાસણ પાણી વગરનું તો ન જ કહી શકાય. પાણી છે પણ અવ્યકત રૂપે છે. [પાણી વ્યકતરૂપે ત્યારે જ કહેવાય જયારે વાસણ ભીનું દેખાવા લાગે.] આ રીતે કાન-નાક-જીભ અને ત્વચા એ ચાર ઇન્દ્રિયોનો પોતાના વિષયો સાથે સંશ્લેષ થતા જ્ઞાન ઉત્પન્ન થઇ શકે છે, પણ થોડા સમય સુધી વિષય સાથે ઇન્દ્રિયનો મંદ સંબંધ રહેતો હોવાથી પ્રગટ જ્ઞાન જણાતું નથી. યુકિતથી તો માટીના વાસણની ભીનાશ માફક અહીં પણ જ્ઞાનનો આરંભ થયો તે વાત માનવી જ પડશે. આ અવ્યકત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. [નોંધઃ-વ્યંજનાવગ્રહ વિષયનું સ્વરૂપ જ સ્પષ્ટ નથી તો પછી ઇહા-અપાય-ધારણાનું જ્ઞાન તો થવાનું જ કયાંથી? તેથી અવ્યકત એવા આ વ્યંજનાવગ્રહને ઇહાદિક હોતાં જ નથી.] વ્યકતનો અર્થ:- જે રીતે ઉપરોકત દૃષ્ટાન્તમાં માટીનું વાસણ ભીનું દેખાય ત્યારે તેને વ્યકત કે પ્રગટ જ્ઞાન કહ્યું, તેમ પ્રગટ પણે સ્પર્શદિ જ્ઞાન થાય તેને વ્યકત કહેવાય. વળી સૂત્ર ૧:૧૯ માં જણાવશે તે મુજબ મન અને ચક્ષુ દ્વારા જે જ્ઞાન થાય તે વ્યકત જ્ઞાન જ થશે. કેમ કે અવ્યકત જ્ઞાન આ બંનેમાં થતું નથી. આ વ્યકત જ્ઞાન તે અર્થાવપ્રદ આ અર્થાવગ્રહ પાંચે ઇન્દ્રિય અને મન થકી થાય છે. જયારે વ્યંજનાવગ્રહ સ્પર્શન-૨સન-પ્રાણ અને શ્રોત્ર એ ચાર ઇન્દ્રિય થકી જ થાય છે. * જેનાથી અર્થનું જ્ઞાન થાય તેને વ્યંજન કહ્યું. ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધથી જ અર્થનું જ્ઞાન થાય છે.[ચક્ષુ અને મન સિવાયની ઇન્દ્રિયો લેવી] તેથી ઉપકરણેન્દ્રિય અને વિષયના પરસ્પર સંબંધને વ્યંજન કહે છે. આ સંબંધમાં થતું અત્યંત અવ્યકત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. પછી ‘‘કંઇક છે’’ એવું સામાન્ય જ્ઞાન તે અર્થાવગ્રહ. અહીં એક નિયમ ખ્યાલમાં રાખવો કે વ્યંજનાવગ્રહ થાય તો અર્થાવગ્રહ થાય જ તેવો કોઇ નિયમ નથી. જ્ઞાનધારા આવિર્ભાવક્રમઃ-આત્માની ની આવૃત્ત જ્ઞાનધારાનેઆવિર્ભૂત થવા માટેપ્રારંભમાં તો ઇન્દ્રિય અને મનની બાહ્ય મદદ જરૂરી બનશે પણ જ્ઞાનધારાનો આવિર્ભાવક્રમસમાન હોતો નથી. આ ક્રમે બે પ્રકાર છેઃ (૧)મંદક્રમઃ- ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણેન્દ્રિયનો સંયોગ વ્યઞન- થતાં જ જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. પ્રારંભમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય Page #101 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે કે તેથી “આ કંઈક છે' એવો સામાન્યબોધ પણ થતો નથી. ધીમે ધીમે જ્ઞાનની માત્ર વધતી જાય છે પછી ““આ કંઈક છે' તેવો બોધ થાય છે. આ સામાન્ય ભાન કરાવનાર જ્ઞાનાંશ ૩મર્યાવપ્રદ કહેવાય છે. આ અર્થાવગ્રહ એ જ્ઞનાવBહ નો છેલ્લો પુષ્ટ અંશ છે. આ મંદક્રમમાં જે ઉપકરણેન્દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા બતાવી છે તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અર્થાવગ્રહ સુધી જ છે. (૨)પટુકમઃ- આ ક્રમમાં ઉપકરણેન્દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા નથી. દૂરદૂરતર હોવા છતાં પણ યોગ સંનિધાન માત્રથી ઇન્દ્રિય એ વિષયને ગ્રહણ કરી લે છે.અને ગ્રહણ થતાં જ એ વિષયનું એ ઇન્દ્રિય દ્વારા શરૂઆતમાં જ અર્થાવગ્રહરૂપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી ક્રમપૂર્વક ઈહા-અપાયાદિ જ્ઞાન વ્યાપાર થાય છે. આ રીતે મંદક્રમની જ્ઞાનધારામાં પ્રથમ અંશે અવ્યક્તરૂપ વ્યંજનાવગ્રહછે અને અંતિમ અંશે અર્થાવગ્રહ રૂપ જ્ઞાન છે જયારે પહુકમની જ્ઞાનધારામાં પ્રથમ અંશ અર્થાવગ્રહ છે અને અંતિમ અંશ સ્મૃતિ રૂપ ધારણા છે. વ્યંજનીય માં ષષ્ઠી વિભકિત કેમ? વ્યંજન-વિષયરૂપ પદાર્થોનો અવગ્રહ બતાવવા માટે વ્યંજન શબ્દને સૂત્રમાં છઠ્ઠી વિભકિત લગાડી છે. * કેટલાંક પ્રશ્નો - (૧) મતિજ્ઞાનના કેટલાં ભેદ થયા? જ મતિજ્ઞાનના ૩૩ ભેદ થયાં. પાંચ ઇન્દ્રિય અને છ મન, એ છ ને અર્થાવગ્રહઅર્થેહા-અર્થાપાય-અર્થધારણા એ ચાર ભેદે ગુણતાં [૪] ૨૪ ભેદ થશે. આ ૨૪ભેદમાં પ્રાપ્ય કારી ઇન્દ્રિયો[સ્પર્શન-રસન-પ્રાણ-શ્રોત્ર] નાચાર વ્યંજનાવગ્રહ ઉમેરતા કુલ [૨૪+૪] ૨૮ ભેદ થશે. આ ૨૮ ભેદને બહુ-બહુવિધ-વગેરે ૧૨ ભેદે ગુણતાં [૨૮૧૨] ૩૩૬ભેદ થશે. (૨)બહુ અલ્પ વગેરે જે ભેદો કહ્યા તે વિષયોના વિશેષમાં જ લાગુ પડે છે જયાર અર્થાવગ્રહનો વિષય તો સામાન્ય છે આથી તે અર્થાવગ્રહમાં કેવી રીતે ઘટી શકે? # અર્થાવગ્રહ બે પ્રકારનો છે (૧)વ્યવહારિક (૨) નૈશ્ચયિક. બહુ અલ્પ વગેરે જે બાર ભેદો કહ્યા છે તે વ્યવહારિક અર્થાવગ્રહના જ સમજવા નૈશ્ચયિકના નહીં. કેમ કે નૈશ્ચયિક અર્થાવગ્રહમાં જાતિગુણ-ક્રિયા શુન્ય માત્ર સામાન્ય પ્રતિભાસિત થાય છે. આથી તેમાં બહુ-અલ્પ આદિ વિશેષોના ગ્રહણનો સંભવ જ નથી. (૩)વ્યવહારિક અને નૈશ્ચયિક અવગ્રહમાં શો તફાવત? જે અર્થાવગ્રહ પ્રથમ જ સામાન્ય માત્રનું ગ્રહણ કરે છે તે નૈશ્ચયિક અને જે જે વિશેષ ગ્રાહી અવાયજ્ઞાન પછી નવા નવા વિશેષોની જિજ્ઞાસા અને અન્યાય થતાં રહે છે તે બધાને સામાન્ય વિશેષગ્રાહી અવાયજ્ઞાન વ્યવહારિક અર્થાવગ્રહ કહે છે. આમ છતાં વ્યંજનાવગ્રહ પછી નૈશ્ચયિક અર્થાવગ્રહ પછી વ્યવહારિક અર્થાવગ્રહએવા ત્રણ ભિનભેદોને બદલેનૈશ્ચયિકઅર્થાવગ્રહનીખારવિવક્ષા કરાતી નથી તેથી અહીં વ્યંજનાવગ્રહઅને અર્થાવગત એવા બે ભેદો જ પ્રસિધ્ધ છે. શ્રી નંદિસ્ટમાં પણ આજ બેભેદોની વિવલા કરી છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્ર ૧૮ (૪) વિવેદ ની અનુવૃત્તિ ચાલુ હતી છતાં આ સૂત્ર કેમ બનાવ્યું? અહીં જે મવપ્રદ શબ્દ સૂત્રકારે મુકયો તે પૂર્વની અનુવૃત્તિ અટકાવવા માટે છે. પૂર્વ સૂત્રમાંથી વિપ્રદ સાથે દાં-બાય-ધારણા ની અનુવૃત્તિ ચાલું હતી. તેને બદલે અહીંગવપ્રદ જ એક ગ્રહણ કરવાનો છે. ફ્રાતિ નહીં.માટે જુદું સૂત્ર બનાવ્યું. (૫)સૂત્રમાં પ્રવપ્રદ જ લેવો હતો તો વદ છવ એમ કેમ ન લખ્યું? $ વ લખવાની જરૂર નથી કેમ કે વ્યાકરણની પરિભાષામાં એક ન્યાય છે. સિદ્ધ સતિ ગારમો નિયમાર્થમ કોઈ કાર્ય સિધ્ધ હોવા છતાં પુનઃ વિધાન કરીએ તો તે નિયમને માટે જ હોય. તેથી દવ કાર ન કરે તો પણ વદ જ લેવો તે નિયમ થઈ જશે. U [સંદર્ભ# આગમ સંદર્ભઃ (૧)સુનિવિદેપ તંગી મત્યદેવેવવંmોવ પદે રેવ. * સ્થાનાંગ સ્થાન ર ઉદેશો-૧ સૂત્ર ૭૧/૧૯. (૨)રૂપદે સુવિદ્દે પUDરે તે નહીં ગયો પદે ય વંનળોદે ય ભગવતી શતક ૮ ઉદેશ-૨ સૂત્ર ૩૧૭ (૩)આ સંદર્ભ સૂત્ર ૧૮ તથા ૧૯ બંનેનો છે. से किं तं वंजणुग्गहे ? वंजणुग्गहे चउव्विहे पण्णत्ते, तं जहा सोईन्दिय वंजणुग्गहे, ધાવિય વંનપુપદે નિમૅવિય વંનપુણદે, વિય વંનપદે જ નંદિસૂત્ર ૨૯ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રંથ પહેલો ગાથા-૪ ઉત્તરાર્ધ. [નોંધ - આ સંદર્ભ પણ સૂત્ર ૧૮+૧૯ નો છે] (૨)વિશેષાવશ્યક સૂત્ર ગાથા-૨૦૪. U [9]પદ્ય(૧) સૂત્ર ૧૭-૧૮-૧૯નું પદ્ય એક સાથે સૂત્રઃ૧૯માં છે. (૨) સૂત્ર ૧૮-૧૯નું પદ્ય સાથે જ સૂત્રઃ૧૯માં છે. U [10]નિષ્કર્ષ - વ્યંજનાવગ્રહમાં મૂળભૂત વસ્તુ છે ઉપકરણ ઇન્દ્રિયોનોવિષયની સાથે સંયોગ થવો. આત્માની આવૃત ચેતનાશકિતને પરાધીનતાને લીધે જ્ઞાન ઉત્પન્ન થવામાં મદદની અપેક્ષા રહે. ઈન્દ્રિય અને મનની બાહ્ય મદદ જોઈએ. અહીં વ્યંજનાવગ્રહમાં પણ ચહુ સિવાયની ચાર ઇન્દ્રિયોનોજ વિષય સાથે સંબંધ એ જ્ઞાન ઉત્પત્તિ છે. જયાં સુધી કર્મના આવરણો રહેલા છે ત્યાં સુધી તો મતિશ્રુત જ્ઞાન વડે જ તેને દૂર કરવા પડશે. ત્યારે કેવળજ્ઞાન સુધી પહોંચાશે અને મતિના ભેદો રૂપે જ અહીં ઇન્દ્રિય જન્ય જ્ઞાનની વાત કરી છે. તો આ સૂત્ર થકીએ જનિષ્કર્ષવિચારવો કે આ ઈન્દ્રિયોને પ્રશસ્તમાં પ્રવર્તાવવી. સ્પર્શથી વીતરાગની પૂજા કેમ ન કરવી? રસના પ્રભુના ગુણગાનમાં કેમ ન પ્રવર્તે? શ્રોત્ર થકી વિતરાગ વાણી જ કેમ ન સાંભળવી? અ. ૧૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જો ઇન્દ્રિયો શુભમાં જ પ્રવર્તશે તો તેના ઈહા-અપાય-ધારણા થતા સંખ્યાત-વર્ષ સુધી તે ધારણા આત્મા કરી શકશે. I J S T U T US (અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૯) I [1]સૂત્રહેતુ- વ્યંજનાવગ્રહ કઈ ઈન્દ્રિયમાં થાય છે અને કઈ ઈન્દ્રિયમાં થતો નથી તે આ સૂત્ર દર્શાવે છે. || [2] સૂત્ર મૂળ - વધુનિક્રિયામ 0 [3]સૂત્રપૃથક- વ: મનદ્રિયામ્યમ્ U [4] સૂત્રસાર:-ચક્ષુ અને મન વડે [વ્યંજનાવગ્રહ થતો નથી. I [5]શબ્દજ્ઞાનઃવધુ: આંખ અથવા નેત્ર નામક ઇન્દ્રિય. નિદ્રિય-મન -નહીં નકાર અર્થ સૂચવે છે. U [6]અનુવૃત્તિ વૈજ્ઞાવાદ: [7]અભિનવટીકા* ચક્ષુરિન્દ્રિય અને અનિન્દ્રિય[એટલે કે મન નાવિષયભૂતદ્રવ્યોને-પદાર્થોને તે બે ઇન્દ્રિય સ્પર્યા વિના જ પોતપોતાના વિષયોને જાણી શકે છે. તેથી ચહ્યું અને મનનો વ્યંજનાવગ્રહરૂપ મતિજ્ઞાનોપયોગ હોતો નથી. પણ અર્થાવરહાદિક રૂપચાર મતિજ્ઞાનોપયોગ જ પ્રવર્તે છે. ચકું અને મનના પણ ઘણા અવ્યકત વિષયો જ્ઞાનોપયોગમાંથી પસાર થાય છે કે જેના સ્પષ્ટ બહા-અપાય-ધારણા થતા નથી. પરંતુ અહીં ઇન્દ્રિયો સાથે સ્પર્શ પામતાવિષયદ્રવ્યોનેજ વ્યંજનકહ્યા છે. તેથી મન અને ચક્ષના વ્યંજનાવગ્રહો સંભવતા નથી. જો આ બે ઇન્દ્રિયોનો અવાહ થાય તો સીધો અર્થાવગ્રહ જ થાય. ક આ રીતે સ્પર્શન-રસન-પ્રાણ અને શ્રોત્રને પાંચ ઉપયોગ પ્રવર્તે છે પણ ચહ્યું અને મનનો વ્યંજનાવગ્રહ નહીં થતો હોવાથી આ બે ઇન્દ્રિયોને તો ચાર-ચાર ઉપયોગ પ્રવર્તે છે. જ જુદી જુદી ઇન્દ્રિયોની બે પ્રકારે જુદીજુદી શકિત હોય છે. (૧) પ્રાપ્યકારી વિષયો પ્રહણ કરવાની (૨)અપ્રાપ્યકારી વિષયો ગ્રહણ કરવાની. અપ્રાપ્યકારી પદાર્થને અવગ્રહવાની શકિતવાળી ઇન્દ્રિયોને વ્યંજનાવગ્રહ થતો નથી જયારે પ્રાપ્યકારી પદાર્થને અવગ્રહવાની શકિતવાળી ચાર ઈન્દ્રિયોનો વ્યંજનાવગ્રહથાયછે. * ચહ્યું અને મન એ બંને અપ્રાપ્યકારી ઇન્દ્રિયો છે કેમ કે ચક્ષુને દ્રશ્ય પદાર્થો સ્પર્શી શકતા નથી અને મનને ચિંતનીય પદાર્થો સ્પર્શી શક્તા નથી. બંને ઇન્દ્રિય દૂરથી જ તે પદાર્થોનું જ્ઞાન મેળવે છે. જેમ કે સળગતા અંગારા જેવા ગરમ પદાર્થે સ્પર્શીને જ જો આંખ જોઈ શકતી હોત અને મન એ રીતે જ વિચારી શકતું હોય તો તો ચક્ષુ અને મન બંને બળી જ જવા જોઈએ. પણ તેમ બનતું નથી. કારણ કે અરીસામાં પડતા પ્રતિબિંબની માફકતેબને દૂરથી જ પોતાના વિષયોને Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૯ જુએ છે અને વિચારે છે. આ રીતે આ બંને ઇન્દ્રિયો અપ્રાપ્યકારી વિષયને જ અવગ્રહે છે. તેથી સીધો અર્થાવગ્રહ થાય છે પણ વ્યંજનાવગ્રહ થતો નથી. * તૃતીયા વિભકિત - સૂત્રમાં તૃતીયા વિભક્તિ કરણ અથવા સહાર્થે પ્રયોજેલી છે. કરણ એટલે સાધન. જેમ કે ચક્ષુ અને મનરૂપ સાધન વડે વ્યંજનાવગ્રહ થતો નથી. ત્યાં કરણ તૃતીયા થઈ. ચક્ષુ તથા મન સાથે એટલે ઉપકરણ ચક્ષુ ઇન્દ્રિય સાથે અથવા નોઈન્દ્રિય અર્થાત મન કેઓઘ જ્ઞાન સાથે તે રૂપાકાર પરિણત પુદ્ગલોકે ચિત્ત્વમાન વસ્તુ વિશેષનો સંબંધ[સંશ્લેષ થતો નથી અહીં સહાળે તૃતીયા થઈ. શ્રી ભાષ્યકારના જણાવ્યા મુજબ મતિજ્ઞાન ભેદોમતિજ્ઞાન બે પ્રકારે ચાર પ્રકારે અઠ્ઠાવીસ પ્રકારે-૧૬૮ પ્રકારે અને ૩૩ પ્રકારે છે. જ બે પ્રકારઃ- તત્ત્વાર્થસૂત્રાનુસાર બે પ્રકારે મતિજ્ઞાન એટલે (૧) ઇન્દ્રિય નિમિત્તક (૨)અનિન્દ્રિય નિમિત્તક [અધ્યાયઃ૧ સૂત્ર ૧૪ જુઓ તદ્રિયનિદ્રિય નિમિત્તમ શ્રી નંદિસૂત્ર મુજબના મતિજ્ઞાનનો બે ભેદआभिणिबोहियनाणं दुविहं पण्णत्तं तं जहा सुयनिस्सियं च, अस्सुयनिस्सिअंच આભિનિબોધિક [મતિજ્ઞાન] બે પ્રકારે છે. (૧)શ્રુત નિશ્રિત (૨)અશ્રુત નિશ્ચિત # પ્રાય: શ્રુતના અભ્યાસ વિના સહેજે જ વિશિષ્ટ ક્ષયોપશમને વશે મતિ નીપજે તેને અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન જાણવું ૪ શ્રતને અભ્યાસ-ઈન્દ્રિયાર્થથકી વ્યવહાર સંપજે તે શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન જાણવું અહીં સૂત્ર ૧૫ થી સૂત્ર ૧સુધીની ચર્ચામાં જણાવેલા ૩૩૬ ભેદો શ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના છે. • ચાર પ્રકારે મતિજ્ઞાનઃ- સૂત્ર ૧:૧૫ પ્રવપ્રદાયધાર-મુજબ શ્રિત નિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદો છે. અવગ્રહ ઇહા અપાય ધારણા. * શ્રી નંદિસૂત્રમાં જણાવ્યા મુજબ અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના પણ ચાર ભેદો છે– असुय निस्सियं चउव्विहं पण्णत्तं तं जहा उप्पत्तिया १ वेणईया २ कम्मिया ३ परिणामिया ४ (૧)ઔત્પાતિકી -પ્રસંગોપાત જરૂરિયાત મુજબ સહેજે પોતાની મેળે જજે બુધ્ધિ ઉપજે અનેઉદ્ભવેલ સમસ્યાનું નિવારણ કરી શકે તે ઔત્પાતિકીબુધ્ધિ.જેમ કેબીરબલ અભયકુમાર કે રોહકની મતિ. (૨)વૈનાયિકીઃ-ગુરુનો વિનય સુશ્રુષા આદિની સેવાથી પ્રાપ્ત થતી મતિ-બુધ્ધિ જેમ કે નિમિત્તજ્ઞ શિષ્યની મતિ (૩)કાર્મિકીઃ- કર્મ કરતા અભ્યાસ પૂર્વક કે ઉપયોગ પૂર્વક કાર્યોના પરિણામ જોવા વાળી મતિ-બુધ્ધિ જેમ કે ખેડુતની ચિત્રકારની મતિ. (૪)પારિણામિકીઃ- અનુભવોથી પ્રાપ્ત થતી અથવા દીર્ઘકાળના પૂર્વાપર અર્થના અવલોકન વાળી મતિ-બુધ્ધિ. જેમ કે વજસ્વામી- ઉદિતોદિત રાજાની મતિ. છ પ્રકારે મતિજ્ઞાન - સ્પર્શન-રસના-ધ્રાણ-ચક્ષુ-શ્રોત્ર મન એ છ ઈન્દ્રિય (પાંચ Page #105 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઇન્દ્રિયમન) થી જે ઉપયોગ પ્રવર્તે છે તે. જ ૨૮ ભેદે મતિજ્ઞાનઃ ૪ ઈન્દ્રિયોના ૪ વ્યંજનાવગ્રહ. દ ઈન્દ્રિયોના ૬-૬ અવગ્રહ ઇહા અપાય ધારણા [xzx=૨૪] કુલ ૨૪+૪=૧૨૮ ઇન્દ્રિય વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ | ઈહા ! અપાય | ધારણા ! કુલ સ્પર્શન રસના પ્રાણ શ્રોત્ર - - ટ - ટ - ટ - ૪ ચહ્યુસ - - A | - મતિ જ્ઞાનના ૩૩૬ભેદોઃઈન્દ્રિયભેદ-૩૩૬. અવગ્રહાદિ ભેદે ૩૩૬ બાર ભેદ સ્પર્શ રસન પ્રાણ શ્રોત્ર ચલ મન | કુલ લં. અર્થા. ઇહા અવાય ધારણા કુલ < < < < < અબહુ પ ૫ બહુવિધ પ ]૫ લિમ ૫ | અલિપ્ર નિશ્રિત ૫ અનિશ્રિત પ સંદિગ્ધ અંદિગ્ધ ૫ < ччччччччччи < ичимчиччичо < < પ્રવ < અધ્રુવ પ ૫ | ૫ ૫ ૫ [૪ < ૩૩૪ કુલ ૧૬૦ ૦ ૦ ૦ ૪૮ | ૪૮ | | _ ૪૮ ૭૨ | ૭૨ ૭૨ ૭૨ | ૩૩ * મતિજ્ઞાનના ૩૩૬ ભેદો -૨૮ ભેદને બહુ-અબહુ વગેરે ૧૨ વડે ગુણતા [૨૮૪૧૨] ૩૩૬ ભેદ.ઉપર મુજબ થયા જ મતિજ્ઞાના ૩૪૦ ભેદ-અશ્રુત નિશ્રિતના ચાર ભેદને આ શ્રુત નિશ્રિતના ૩૩૬ ભેદમાં ઉમેરતા કુલ ૩૪૦ ભેદ મતિજ્ઞાનના થયા. આ રીતે સૂત્ર ૧:૧૪ થી ૧:૧૯ માં મતિજ્ઞાનના ભેદો પુરા થયા. U []સંદર્ભઃ$ આગમ સંદર્ભ-(૧)સૂત્ર ૧૮ માં સૂત્રઃ૧૯નો સંદર્ભ આપેલ છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૦ $ અન્ય ગ્રંથ સંદર્ભઃ(૧)સૂત્ર ૧૮માં સૂત્ર ૧૯ નો સંદર્ભ આપેલ છે. G [9]પદ્ય સૂત્ર ૧૭-૧૮-૧૯ સાથે (૧) આ સર્વેભેદો અર્થના છે, સુણો વ્યંજનના હવે નયનને મનના વિના તે થાય એમ જ્ઞાની કહે બહુ આદિક બારને ઇન્દ્રિય ચારે ગુણતા પચાસમાં બે ભેદ ઉણ વ્યંજન અવગ્રહના થતા આંખ ને મન છોડી જે બાકીની ચાર ઇન્દ્રિયો વ્યંજન અવગ્રહે એમ અડતાલીસ ભેદ તો આમ કુલ્લે થયા ભેદ મતિજ્ઞાન તણા બધા ત્રણસો અને છત્રીસ જાણવા નિત્ય ઘારવા. U [10] નિષ્કર્ષ-આસૂત્રમાં મુખ્ય વાત એ છે કે ચલ અને મનનો વ્યંજનાવગ્રહ થતો નથી બાકી આ સૂત્ર અને સૂત્ર ૧૮ બંને સંયુક્ત હોવાથી અહીં કોઈ ભિન્ન નિષ્કર્ષદશવિલ નથી. સૂત્રઃ ૧૮મુજબ ઈન્દ્રિય અને મનને શુભભાવ અથવા પ્રશસ્ત પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત કરવા જેથી તે પ્રશસ્ત રાગાદિ વિતરાગત તરફ ગતિ કરાવનાર બને. અહીં મતિ જ્ઞાનના ભેદોનું પ્રકરણ પૂર્ણ થયું હવે શ્રુતજ્ઞાનના ભેદોની ચર્ચા કરાશે. 'S S S S S T U (અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૦) [1]સૂત્રહેતુ- આ સૂત્ર શ્રુતજ્ઞાનનું સ્વરૂપ તથા પ્રકારો જણાવે છે. U [2]સૂત્ર મૂળ કુતમતિપૂર્વ દયનેશમેલમ્ 0 [3]સૂત્ર પૃથકકૃત પતિ પૂર્વ દ્રિ - અને વિમેમ્ U [4]સૂત્રસાર- શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે તે બે પ્રકારનું છે [અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ][જેમાં અંગબાહ્ય અનેક પ્રકારનું છે અને અંગ પ્રવિષ્ટ બાર ભેદવાળું છે. [5]શબ્દજ્ઞાન - કૃત:- (શ્રુતજ્ઞાન) સાંભળવું તે, શાસ્ત્ર. મતિપૂર્વ-મતિજ્ઞાન પૂર્વક [મતિ શબ્દનો અર્થ :૯૧૩ માં જુઓ મને - ઘણાં, અનિર્ધારીત સંખ્યા શ:- શ્રુતના ૧૨ ભેદ. આ સંખ્યા નિશ્ચિત જાણવી. પરમ - ભેદ અથવા પ્રકારો. U [6]અનુવૃત્તિઃ-આ સૂત્રમાં કોઈ સૂત્રની અનુવૃત્તિ નથી. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા I [7]અભિનવટીકા - શ્રુત અને મતિ જ્ઞાનોની ચર્ચા પૂર્વ સૂત્ર ૯માં થયેલી જ છે છતાં શ્રુતજ્ઞાનનો વિભાગ આ સૂત્રમાં શરૂ થતો હોવાથી અહીં ફરીથી શ્રુતનું સામાન્ય સ્વરૂપ નોંધેલ છે. (૧)શ્રુતનો અર્થ- શ્રુત શબ્દ સામાન્યથી શ્રુતજ્ઞાનઅર્થમાં જ વપરાય છે છતાં કેવળ શ્રતની વ્યુત્પત્તિ કરતાં જણાવે છે સુયત મ ત કૃતમ્ “જે સંભળાય તે મૃત” જ શ્રોત્રાદિ નિમિત્તનું શબ્દાર્થ જ્ઞાન તે શ્રુત. શબ્દાત્મક ઉપચારથી અને જ્ઞાનનો હેતુ હોવાથી જે સંભળાય તેને શ્રુત કહ્યું છે. તેમાં શબ્દ રૂપ સાથે આપ્ત વચનને મહત્વનું ગયું. તેથી આપ્ત વચન રૂપ અંગપ્રષ્ટિઅંગબાહ્ય એ બંનેને અહીં મુખ્ય રૂપે શ્રુત ગણ્યાં છે. * શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થવાથી નિરૂપ્યમાન પદાર્થ જેના દ્વારા સંભળાય તેને શ્રુત કહેવાય છે. (૨)શ્રુતજ્ઞાનનું સ્વરૂપ:-બોલાયેલો શબ્દ સાંભળીને, પુસ્તક વગેરેમાં રહેલો શબ્દ ચક્ષુ દ્વારા જોઈને અથવા પ્રાણ વગેરે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતા અક્ષરો ને જણાવનાર વિજ્ઞાન વડે જાણીને જે જ્ઞાન થાય તેને શ્રુત કહે છે. એવા એ મૃત વડે જે જણાવાય છે તે શ્રુતજ્ઞાન. * શ્રી વિશેષાશ્યકમાં જણાવ્યા મુજબ “મન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચન પૂર્વક થતો બોધ તે શ્રુતજ્ઞાન [શબ્દો અને પુસ્તકો બોધરૂપ ભાવ શ્રુતનું કારણ હોવાથી દ્રવ્ય શ્રત છે] * શબ્દ અને અર્થના સંબંધ વિના જ વિષયનું જ્ઞાન તે મતિજ્ઞાન. આવું જ્ઞાન થયા પછીતે વિષયને અમુક શબ્દથી ઓળખવામા આવે છે, તે વિષયના લાભાલાભ વિચારાય છે, તે વિષયનો ઉપયોગ થવાન થવાની રીત વિચારાય છે. આવા અનેક પ્રકારના જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે કેમ કે આવું જ્ઞાન સાંભળીને કે વાંચીને વિશેષ પ્રકારે થતું હોય છે. s આ રીતે શ્રુતજ્ઞાન થવામાં સાંભળેલા શબ્દોનું મતિજ્ઞાન નિમિત્ત છે. તદુપરાંત ઉપલક્ષણથી બીજી ઇન્દ્રિયો થકી થયેલા વાચ્યોના મતિજ્ઞાન ઉપરથી થતા તે તે પદાર્થોના તે તે શબ્દોનું જ્ઞાન પણ શ્રુતજ્ઞાન જ છે. (૩)શ્રુતજ્ઞાનમાંનિમિતભૂત એવા-અથવા જેને શ્રુત ગણે છે તેવામામિ વગેરેનો અર્થ કુયતે આપણે શ્રત રૂપે શબ્દને ઓળખાવાય છે. તે શબ્દોને જણાવનારું એવું કે જ્ઞાન તેને શ્રુતજ્ઞાન કહ્યું તેમાં આપ્ત વચનાદિનો સમાવેશ કર્યો છે. માતરાગ વગેરેથી રહિત એવા વીતરાગના વચનને આપ્તવચન કહે છે. કેમકે તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન કેવળદર્શનના પ્રભાવે બધું જ જાણે છે-જુએ છે. અર્થસ્વરૂપે પ્રકાશે છે. તેથી પ્રાપ્તવચન કહ્યું. ગણધર પરમાત્માએ ગયેલ દ્વાદશાંગીને જ અર્થ રૂપે પ્રકાશતા હોવાથી ગણધર ભગવંતોના વચનને પણ વચન માપ્ત ગણેલ છે. ગા-ગાછિત ગાવાયં પરમ્પરય આચાર્યની પરંપરાથી વાસીત થયેલ તે આગમ. રૂપરેશ-૩પરિતે ઉગ્વાતિ ત. જે ઉચ્ચારાય અથવા નીકટથી કહેવાય તે ઉપદેશ. તિ-“એ પ્રમાણે વૃધ્ધોએ કહેલું સંભળાય છે.” તેને ઐતિહ્ય કહે છે આનો Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્ર: ૨૦ ૧૦૩ વ્યવહારિક અર્થ પરંપરાગત આવેલું-જાણેલું સમજવો. માનાય માનાયતે –માખ્યસ્થતિ નિર્નરથમિ: તિ મનાય-નિર્જરાને ઇચ્છતા એવા નિર્જરાર્થી દ્વારા પળાતો કે અભ્યાસ કરતોને આમાન્ય વ્યવહારથી આને કેટલાંકગુરુપરંપરા પણ કહે છે. પણ તે અર્થ અપૂર્ણ લાગે છે પ્રવચન-પ્રકૃષ્ટપણે-મુખ્યરીતિએ નામાદિ નિક્ષેપ તથા નયપ્રમાણ નિર્દેશ વગેરેથી જે જીવાદિ તત્ત્વોનું વ્યાખ્યાન તેને પ્રવચન કહે છે. પ્રવચન-પ્રકૃષ્ટ રીતે રહેલુવચન અથવા પ્રશસ્તવચનઅથવાપ્રધાનવચન,જેનેજિનવચનકહે છે પ્રવચન. • આબધા શબ્દોએકાર્થકગણ્યા છે અર્થાતુઅર્થારને પ્રગટ કરતા નહીંતેવાપર્યાયવાચી શબ્દો છે તે બધાને દ્વાદશાંગી અથવા ગણિપિટક કહેવાય છે. આ બધાને શ્રી ભાષ્યકાર શ્રુતના પર્યાય ગણાવે છે. કૃત અતિપૂર્વ-મતિપૂર્વક શ્રુત કઈ રીતે? અહીં “મૃત' એ લક્ષ્ય છે અને મતિપૂર્વક એ લક્ષણ છે. મતિજ્ઞાન પૂર્વક શ્રુતજ્ઞાન થાય છે એમ કહેવાનો મુખ્ય ભાવ છે. મતિ વડે કરાયેલ જ્ઞાનને જણાવનાર તે મતિજ્ઞાન-જેના વિશે પૂર્વે સૂત્ર ૧૧૯ તથા ૧:૧૩ માં કહેવાઈ ગયેલ છે. મતિજ્ઞાન પૂર્વકને તપૂર્વ કહ્યું છે. (૧)કણેન્દ્રિયઃ- શબ્દ સાંભળે પછી તે શબ્દ જે અર્થ માટે વપરાયો હોય તે અર્થનું જ્ઞાન થાય. અહીં કર્મેન્દ્રિય થકી શબ્દનું શ્રવણ થયું તે મતિજ્ઞાન. પછી શબ્દ શ્રવણથકી અર્થનો બોધ થયો તે શ્રુતજ્ઞાન. જેમ કે ઘડો શબ્દ સાંભળે તેમાં અવગ્રહથી ધારણા થકી મતિજ્ઞાન થયા બાદ બાજુમાં પડેલો પાણી ભરવાનો ઘડો એવું પદાર્થ જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. (૩)ચક્ષુરિન્દ્રિય-આંખથી ફળ જોયું. અહીપદાર્થ દેખાય છે ત્યાં સુધી મતિજ્ઞાન. આ પદાર્થ ફળોએફળને કેરી કહે છે એવું શબ્દ જોડાણ અને મનના વ્યાપારની મદદથીથયેલોબોધતેશ્રુતજ્ઞાન. (૩)અનિન્દ્રિય-મન-મનદ્વારા પ્રથમ મતિજ્ઞાન થાય છે પછી શ્રુતજ્ઞાન થાય છે. જેમકેકેરીનું સ્મરણ થાય ત્યારે પહેલાં તો કેરીની આકૃત્તિ આંખ સામેઉદ્ભવેપછી “આવી આકૃત્તિકરૂપરંગવાળો પદાર્થ તે કેરી” એમસ્મરણમાં આવે જે આકૃત્તિ તે મતિજ્ઞાન અને કેરી છે તેવો નિર્ણય તે શ્રુતજ્ઞાન. આરીતે મનમાં કોઈ પણ વસ્તુ યાદ આવે તે માનસ મતિજ્ઞાન છે અને તેના પર વિચારણા ચાલે કે વાચકતાનો નિર્ણય થાય તે તે શ્રુતજ્ઞાન કહ્યું. આ રીતે કૃતમતિપૂર્વ સમજવું મતિ પછી જ શ્રુત પ્રવર્તે છે. છતાં તે એટલી ઝડપથી થાય છે કે બંને સાથે જ પ્રવર્તતા હોય તેમ લાગે. જેમ આંખ સામે ઘડો આવતાંજ “આ ઘડો છે” તેમસમજાય છે. પરંતુ આ કોઈ પદાર્થ છે અને તે ઘડો છે એવો અલગ-અલગ બોધથતો નથી. આનું કારણજ્ઞાનની ગતિની શીવ્રતા છે. મતિ અને શ્રત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી બધા જીવોને હોય છે. જેમકડીનું દૃષ્ટાન્ત પ્રસિધ્ધ છે. ગોળની ગંધના અણુઓની સાથે ધ્રાણેન્દ્રિયનોસંબંધથતાં “કંઇક છે' તેવુંમતિજ્ઞાન કીડીને થાય છે. પછી આ મારાખાવાલાયક છે એવું જ્ઞાન થતા તુરંત પ્રવૃત્તિ શરૂ થાય છે તે શ્રુતજ્ઞાન છે. શબ્દથી તેને કોઈએજ્ઞાન આપેલ નથી પણ આત્માનેતથા પ્રકારનુંઋતબળ[અર્થાતભાવકૃત તેમાં મદદગાર Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ૮. બને છે. આ જ રીતે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય બધાને માટે સમજવું શ્રી નંદિસૂત્રમાં જણાવે છે કે મારું પુર્વ ને સુયે, ને માયપુત્રિ શ્રુત જ્ઞાનમતિપૂર્વક હોય છે પણ મતિજ્ઞાન શ્રુતપૂર્વક હોતું નથી. સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં લબ્ધિ રૂપ છે. અર્થાત્ શ્રુતજ્ઞાન થાય ત્યારે પૂર્વે મતિજ્ઞાન અવશ્ય હોય પણ મતિ હોય ત્યાં શ્રુત હોય અથવા ન પણ હોય. (૫)મતિ શ્રુતમાં તફાવત શો? [આ તફાવત પહેલાં સૂત્રઃ ૯માં કહેવાયેલ છે, છતાં અહીં ફરીથી નોંધેલ છે.] # મતિ-શ્રુત તફાવતની ભૂમિકા મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. કેમ કે મતિપૂર્વક શ્રુત ઉત્પન્ન થાય છે છતાં મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનનું બહિરંગ કારણ છે. અંતરંગ કારણ તો શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે. કેમ કે ક્ષયોપશમ ન હોય તો મતિજ્ઞાન થવા છતાં શ્રુતજ્ઞાન ન થાય. માનસિક ચિંતનથી થતા મતિ-શ્રુતમાં પણ નોંધનીય તફાવત શબ્દ-આતોપદેશકશ્રુત છે. આ ત્રણે રહિત ચિંતન મતિજ્ઞાન છે. તેના સહિતનું ચિંતન શ્રુતજ્ઞાન છે. શ્રુતકેવળી પણ જાણેલા પદાર્થોનું ચિંતન શ્રતગ્રંથોની સહાયરહિત કરે ત્યારે તે મતિજ્ઞાન છે. શ્રતગ્રંથ સહાયપૂર્વક કરે ત્યારે શ્રુતજ્ઞાન છે. એ જ રીતે સામાન્ય જીવો શબ્દાદિ રહિતપણે જે ચિંતન કરે તે મતિજ્ઞાન છે અને શબ્દાદિપૂર્વક કરે તે શ્રુતજ્ઞાન છે. # મતિ-શ્રુત તફાવતઃ (૧)વિધમાનતા -મતિજ્ઞાન વર્તમાનકાલીન છે. ઉત્પન્ન થઇનાશન પામ્યા હોય ત્યાં સુધીના પદાર્થને જાણે છે જયારે શ્રુતજ્ઞાન અતિત-વિદ્યમાન તથા ભાવિ સૈકાલિક વિષયોમાં પ્રવૃત્ત થાય છે. (૨)શબ્દોલ્લેખ -મતિજ્ઞાનમાં હોતો નથી શ્રુતજ્ઞાનમાં શબ્દનો ઉલ્લેખ હોય છે. (૩)વ્યાપ- બંને જ્ઞાનોમાં ઇન્દ્રિય અને મનની અપેક્ષાતુલ્ય હોવા છતાં મતિ કરતા શ્રુતનો વિષયવ્યાપઅધિકછે અને સ્પષ્ટતા પણ અધિક છે. કેમ કે શ્રુતમાં મનોવ્યાપાર પ્રધાન છે અને પૂર્વાપરનું અનુસંધાન પણ રહે છે. . (૪) પરિપકવતા-જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય એવું પરિપકવ ન હોય તે મતિજ્ઞાન અને ભાષામાં ઉતારી શકાય તેવા પરિપાકને પ્રાપ્ત થયેલ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. (૫)પ્રાથમિકતા -શ્રુતજ્ઞાનમતિવિનાનજથાય. જયારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનવિના હોઈ શકે અથવા થાય. ()ઉત્પત્તિ-મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત ઇન્દ્રિય અને મન છે જયારે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત મતિ છે. તેની સાથે આપ્તપુરુષનો ઉપદેશ પણ છે. (૬)શ્રુતજ્ઞાનના ભેદોઃશ્રુતજ્ઞાનના મુખ્ય બે ભેદ તત્ત્વાર્થ સૂત્રકારે દર્શાવેલા છે. (૧) અંગબાહ્ય (ર)અંગ પ્રવિષ્ટ. જ અંગ બાહ્ય અનેઅંગ પ્રવિષ્ટનો અર્થવકતા અથવા જણાવનારના ભેદની અપેક્ષાએ આ બંને ભેદો કહ્યા છે. પ્રવિણ તીર્થંકર પરમાત્મા થકી પ્રકાશીત જ્ઞાનને ગણધરો થકી જે રીતે સૂત્રમાં ગુંથાયું તે સૂત્રબધ્ધ દ્વાદશાંગીને પ્રવિષ્ટ કહ્યું છે. તેમાં આચારાંગાદિ બાર અંગોનો સમાવેશ થાય છે. Jain Buucation international or Private & Personal use only jainelibrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૦ ગોપુ બાવાgિ pવષ્ટમૂનતમ્ આચારાંગ આદિ અન્તર્ગત તે અંગપ્રવિષ્ટ. * મંડ વાઈ-ઝડપાઈ માવાય: તેગ્ય: વાદ્યમ્ આચારાંગ વગેરે [બાર] અંગો છે તેનાથી બાહ્ય એટલે કે તે સિવાયનું તે અંગબાહ્ય ગણ્યું. સમયદોષથી બુધ્ધિબળ તેમજ આયુષને ઘટતાં જોઈ સર્વસાધારણ હિતને માટે દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષયો ઉપર ગણધર ભગવંત પછીના શુધ્ધ બુધ્ધિ આચાર્યોએ કરેલી રચના તે સંવીશું. કાળદોષ-સંઘયણ દોષ અને આયુદોષ જોઈને અલ્પશકિતવાળા શિષ્યોના ભલા માટે આગમનાવિશુધ્ધ જ્ઞાની-પરમ ઉત્તમ વાણી મતિ-બુધ્ધિ અને શકિતધારી [ગણધર ભગવંતો સિવાયના આચાર્યોએ કહ્યું તે વાહ્ય શ્રુત. સંક્ષેપમાં કહીએ તો બે મુખ્ય ભેદ કહ્યા છે. | (૧)વકતા-ગણધર રચિત દ્વાદશાંગી તે પ્રવિષ્ટગણધર સિવાયના વિશિષ્ટ જ્ઞાની આચાર્યોએ કહ્યું તે વીહ્ય. (૨)અંગઃ- આચારાંગ આદિ તે મં પ્રવિણ તે સિવાયનું વાહ્ય ખાસ નોંધઃ- આ બંને ભેદ ખુદ શ્રીમાનું ભાષ્યકાર મહર્ષિએ પ્રકાશેલા છે. તેમજ સિધ્ધસેનીય આદિ ટીકામાં પણ વ્યાખ્યાયીત કરાયેલ છે. શ્રી સિધ્ધસેનીયટીકામાં તો એટલે સુધી સ્પષ્ટતા કરી છે કે “ગણધર સિવાયના એટલે જબૂસ્વામી-પ્રભાસ્વામી વગેરે આચાર્યો' અર્થાત સુધર્માસ્વામીની પ્રથમ પાટ પરંપરાથી જે આચાર્ય ભગવંતોએ કહ્યું તે સંવાહ્યમાં સમાવેલ છે. અં પ્રવિણ ના ૧૨ ભેદ તથા સમજ:(૧)આચારાંગ- તેમાં આચાર-જ્ઞાનાદિનું વર્ણન છે. ૧૮૦૦૦ પદ . (૨)સૂત્રતાંગ-પદ્રવ્યાત્મકલોક-અલોકજીવ-અજીવ વગેરેનું વર્ણન છે. ૩૬O0 પદ છે. (૩)સ્થાનાંગર-એ-બે-ત્રણ આદિસ્થાનરૂપે અર્થોનું વર્ણન છે. ૭૨૦૦૦પદUપછી દરેકમાં બમણાં. (૪)સમવાયાંગ- જીવ-અજીવ-સમીચીન બોધ સ્વદર્શન પરદર્શન બોધ વગેરે. (૫)વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ - જીવાદિ ગતિની નય દ્વાર વડે પ્રરૂપણા. (૬)જ્ઞાતાધર્મ કથાગ - દૃષ્ટાન્ત કથાનકોને આશ્રીને ધર્મકથન. (૭)ઉપાસક દશાંગ - દશ ઉપાસક શ્રાવકોના કથાનક થકી શ્રાવણકાચારનું વર્ણન. (૮)અન્નકૃતુદશાંગ-વર્ધમાનસ્વામીનાતીર્થમાં મરણાન્ત ઉપસર્ગપૂર્વકમોક્ષ પામેલા દશ આત્માની કથા. (૯)અનુત્તરોપપાતિકદશાંગ-ઉપસર્ગોને સહન કરીને અનુત્તર વિમાને ગયેલા દશ મુનિની કથા. (૧૦)પ્રશ્ન વ્યાકરણ - જીવાદિ સંબંધિ પ્રશ્નો અને તેના ભગવાને આપેલા ઉત્તર. (૧૧)વિપાક સૂત્ર - શુભાશુભ કર્મોના વિપાક અનુભવોનું દર્શન તેમાં વર્ણવેલ છે. (૧૨)દષ્ટિવાદઃ- સમસ્ત ભાવોનું તથા ચૌદ પૂર્વ વગેરેનું વર્ણન. અં વાઈ ના અનેક ભેદોअङ्ग बाह्यम् अनेक विधम् तद्यथा सामायिकं चतुर्विशतिस्तव: वन्दनं, प्रतिक्रमणं, काय Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા व्युत्सर्गः, प्रत्याख्यानं दशवैकालिकं, उत्तराध्यायाः दशा: कल्प व्यवहारौ, निशिथम् ऋषि भाषितानि आदि - શ્રીભાષ્યકાર મહર્ષિના જણાવ્યા મુજબ સામાયિકચર્તુવિંશતિસ્તવ-વંદન-પ્રતિક્રમણકાયોત્સર્ગ-પ્રત્યાખ્યાન દશવૈકાલિક ઉત્તરાધ્યયન દશાકલ્પ વ્યવહાર નિશિથ ઋષિભાષિત વગેરે અંગબાહ્ય શ્રુત છે. [આ અંગે શ્રી હારિભદ્રિય ટીકા શ્રી સિધ્ધસેનીય ટીકામાં સામાયિકાદિની સંક્ષિપ્ત વ્યાખ્યા કરાયેલી છે. અને સંવાદ્ય સ્વરૂપે જ સ્વીકારી ટીકા રચેલી છે. વિશેષાવશ્યકમાં છે આવશ્યક સૂત્રો ગણધર કૃત હોવાનું જણાવેલ છે પણ ઉકત ટીકાઓમાં આવો કોઈ ઉલ્લેખ નથી. તેમજ ભાષ્યકાર મહર્ષિએ પણ સામાયિકાદિને અંગવાઈ માં જ ગણાવેલા છે] શ્રી નંદિસૂત્ર તથા પાકિસૂત્રતથા સ્થાનાં સ્થાન ૨/૭૧-૨૨ માં પણ આ અંગે એવો ખુલાસો છે કે મંગવાણ બે પ્રકારે છે (૧)આવશ્યક (૨)આવશ્યક સિવાયના. આવશ્યક સિવાયના અંગબાહ્યના પણ બે ભેદ પાડયા (૧)ઉત્કાલિક (૨)કાલિક તેમાં શ્રી ઉત્કાલિકના સૂત્ર દશવૈકાલિક વગેરે ૨૮ ભેદ ત્યાં કહ્યાં છે અને શ્રી કાલિક સૂત્રના ઉત્તરાધ્યયન વગેરે ૩૭ ભેદ કહ્યાં છે. અતિ વિસ્તાર ભયે તે બધાની નોંધ અત્રે કરી નથી. ૪ શ્રી નંદિસૂત્રપાઠ:-સે તિં વહિ ? સંવાદિ વદંપUUત્ત તંગદા વિસ્મય च, आवस्सयवइरित्तं च । से किं तं आवस्सयं ? आवस्सयं छव्विहं पण्णत्तं सामाइयं आदि से किं तं आवरस्सयवइरतं आवस्सय वइरतं दुविहं पण्णत्तं तं जहा कालियंउक्कलियं च * શ્રુતના ચૌદ ભેદ-કર્મગ્રંથ પહેલાની ગાથા માં તથા શ્રી નંદિ સૂત્રમાં અને જ્ઞાન પંચમીના દેવવંદનમાં શ્રુત જ્ઞાનમાં દુહામાં ચૌદ ભેદો વર્ણવ્યા છે. ચૌદ પ્રકારે શ્રુતજ્ઞાનના ભેદોની સામાન્ય ઓળખ. (૧)અક્ષર શ્રુતઃ - સામાન્યથી અક્ષર શ્રત એટલે અ-આ વગેરે સ્વરો અને ક-ખ-ગથી હ સુધીના વ્યંજનો એ અક્ષર શ્રત. (૨)અનક્ષર શ્રુત - ઉચ્છવાસ નિઃશ્વાસ, ઘૂંકવું, ખાશી, છીંક, સુંઘવું, સત્કાર કરવો વગેરે ચેષ્ટા અનાર શ્રત છે. (૩)સંજ્ઞિ શ્રતઃ- જેને મનોજ્ઞાન સંજ્ઞા હોય તે સંશી કહેવાય. આવા સંશીનું જે શ્રુત સંગીશ્રુત (૪)અસંજ્ઞિકૃતઃ- જેને મનોજ્ઞાન સંજ્ઞા ન હોય તે જીવો અસંશી કહેવાય છે. આવા અસંજ્ઞીનું જે શ્રુતતેને અસંજ્ઞી શ્રુત કહેવાય. (૫)સમ્યકશ્રુત-લોકોત્તર એવુંઅંગપ્રષ્ટિ અને અંગબાહ્યને મુખ્ય વૃત્તિએ સમ્યફકૃત ગણેલ છે. (૬)મિથ્યા શ્રુતઃ- લૌકિક એવા શાસ્ત્રોને મિથ્યા કૃતમાં ગણેલા છે. (૭-૮) સાદિ પર્યવસિત શ્રતઃ- પર્યાયાસ્તિકનયના અભિપ્રાયે ગતિ આદિ પર્યાયો વડે જીવની પેઠે શ્રુતને સાદિ સપર્યવસિત કહ્યું છે. બીજી રીતે કહો તો એક જીવને આશ્રીને શ્રુત સાદિ હોઇ શકે સાંત પણ હોઈ શકે. (૯-૧૦) અનાદિ અપર્યવસિત શ્રુત-વ્યાસ્તિક નયના મતે પંચાસ્તિકાયની પેઠે શ્રુત એ અનાદિ અપર્યવસિત છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૦ ૧૦૭ બીજી રીતે અનેક જીવને આશ્રીને શ્રત અનાદિ છે, અને અનંત અપર્યવસિત પણ છે. (૧૧)ગમિક શ્રુતઃ- જેમાં ભાંગા-ગણિત વગેરે વિશેષ હોય અથવા કારણવશાત્ સમાન પાઠ જેમાં વધારે હોય તે ગમિક શ્રુત કહેવાય. (૧૨)અગમિક શ્રુત - ગાથા-શ્લોક વગેરે રૂપ અસશ પાઠાત્મક હોય તે અગમિક શ્રુત છે. (૧૩)અંગ પ્રવિષ્ટ કૃતઃ- આચારાંગાદિ જે અંગોનું વર્ણન બાર ભેદે કરેલ છે તે અંગ પ્રવિષ્ટ શ્રુત કહ્યું. (૧૪)અંગબાહ્ય શ્રુત-આવશ્યકછ ભેદે અને આવશ્યક ઇત્તરના કાલિક ઉત્કાલિક બે ભેદ કહ્યા [તે બધું વર્ણન જે આ સૂત્રની ટીકામાં છે.] તે અંગબાહ્ય શ્રુત કહ્યું. * શ્રુતના વીસ ભેદ:- કર્મગ્રંથ પહેલાની ગાથા ૭માં શ્રુત જ્ઞાનના વીસ ભેદ. (૧)પર્યાયશ્રુતઃ- પર્યાય એ જ્ઞાનનો સૂક્ષ્મ અંશ છે. અવિભાગ પલિચ્છેદ છે. (૨)પર્યાય સમાસ શ્રુતઃ- બે ત્રણ પ્રમુખ જ્ઞાનાંશ વધે તેને પર્યાય સમાસ કહ્યું. (૩)અક્ષર શ્રુતઃ- Hકારાદિ લબ્ધિ અક્ષર તે અક્ષર શ્રત (૪)અક્ષર સમાસ શ્રુત- બે-ત્રણ કે વધુ અક્ષરનું જાણવું તેઅક્ષર સમાસ શ્રુત. (૫)પદ શ્રુત-આચારાંગાદિને વિશે ૧૮૦૦ પદ કહ્યા છે તેમાંનું એક પદનું જ્ઞાન તે પદ. (૬)પદ સમાસ શ્રુતઃ- પદનો સમુદાય કે ઘણાં પદો તે પદ સમાસ શ્રત. (૭)સંઘાત કૃતઃ-ગતિ-ઈન્દ્રિય વગેરે ગાથામાં કોઈ પણ એક ભાગ જેમકે ગતિ-તેનો પણ એકદેશ જેમ કે દેવ ગતિ તેની માર્ગણાનું જે જ્ઞાન તે સંઘાત . (૮)સંઘાત સમાસ શ્રુતઃ- એકથી વધુ સંઘાતો મળીને થાય તે સંઘાત સમાસ શ્રુત. (૯)પ્રતિપત્તિ શ્રુતઃ-મુખ્ય માર્ગણા, જેમકે ગતિમાર્ગણાનાબધાસંઘાતપુરા થાય ત્યારે એક પ્રતિપત્તિ બને. (૧૦)પ્રતિપત્તિ સમાસ શ્રુતઃ- એકથી વધુ પ્રતિપત્તિ થાય ત્યારે પ્રતિપત્તિ સમાસ બને. (૧૧)અનુયોગ શ્રુત-બધી પ્રતિપાત્તિઓનો સતપ આદિમાંનો કોઈ એક અનુયોગ બને. (૧૨)અનુયોગસમાસ શ્રુતઃ- બે-ત્રણ અનુયોગોનો એક અનુયોગ સમાસ બને. (૧૩)પ્રાકૃત પ્રાભૃત શ્રુત- આવા બધા અનુયોગો પુરા થાય ત્યારે પ્રાભૃત પ્રાભૃતશ્રુત બને. (૧૪)પ્રાકૃતપ્રાભૃતસમાસકૃત-એકથી વધુ પ્રાભૃત પ્રાભૂતનું જ્ઞાન પ્રાભૃતપ્રાભૃતસમાચબને. (૧૫)પ્રાકૃત શ્રુત-વસ્તુનો અંતર્વતિ અધિકાર અથવા બધાં પ્રાભૃત-પ્રાભૂતપુરા થાય ત્યારે પ્રાભૃત બને. (૧૬) પ્રાભૃત સમાસ શ્રુત - એકથી વધુ પ્રાભૃત થાય ત્યારે પ્રાભૃત સમાસ બને. (૧૭)વસ્તુશ્રુત-પૂર્વનો અંતર્વિર્તિ અધિકાર તે વસ્તુ શ્રત [બધા પ્રાભૂત પુરા થાય તે વસ્તુ (૧૮)વસ્તુ સમાસ શ્રુત- એકથી વધુ વસ્તુનું જ્ઞાન તે વસ્તુ સમાસ. (૧૯)પૂર્વ શ્રુતઃ- બધી વસ્તુઓ પૂર્ણ થાય ત્યારે થતું ઉત્પાદન વગેરે એક પૂર્વનું જ્ઞાન ચૌદ પૂર્વોમાનું એક] તે પૂર્વશ્રુત. (૨૦)પૂર્વ સમાસ શ્રતઃ- એકથી વધુ પૂર્વોનો પૂર્વ સમાસ શ્રુત બને. ચૌદ પૂર્વે ભેગા થતા પૂર્વગત નામનો બારમા દ્રષ્ટિવાદ અંગનો એક ભાગ બને. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભેદે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાની દ્રવ્યથી ઉપયોગવંત થઈ સર્વદ્રવ્યને જાણે દેખે... ક્ષેત્રથી ઉપયોગવંત બની સર્વક્ષેત્ર-લોકાલોક જાણે-દેખે...કાળથી ઉપયોગ વંત બની શ્રુતજ્ઞાની સર્વકાળને જાણે દેખે.... અને ભાવથી ઉપયોગવંત બની શ્રુતજ્ઞાની સર્વભાવને જાણે-દેખે. U [સંદર્ભ૪ આગમ સંદર્ભઃ(૧)મડું પુન્ન ને , ન મ યુગ પુવક-નંદિ સૂત્ર-સૂત્ર ૨૪ (૨)સુનાળે વિદે પuત્તે તં ગઠ્ઠા નં પવિદ્દે વ ા વાહિરે વેવ, સ્થાનાંગ સ્થાન ૨ ઉદ્દેશ ૧ સૂત્ર ૭૧/૧ (૩)નંદિસૂત્ર ૪૪માં વિષ્ટ તથા (મન પ્રવિષ્ટ) મંગાવી ભેદોનું વર્ણન છે. अंगबाह्यो म आवस्सय आवस्सयवईरत्तं । आवस्सय १७ मे समाइयं चउविसत्थओ વગેરે.માવયવરd ના બે ભાગ ૩જયિં ત્રિમં-આ સમગ્ર વર્ણન સૂત્ર ૪૪માં છે. ૪ તત્વાર્થ સંદર્ભ(૧)અધ્યાયઃ ૨ સૂત્ર ૨૨ કુતમન્દ્રિયસ્થ ૪ અન્ય ગ્રંથ સંદર્ભઃ(૧)કર્મગ્રંથ પહેલો ગાથા અને ગાથા ૭ (૨)વિશેષાવશ્યક ગાથા ૮૬ U [9]પદ્ય(૧) શ્રુતજ્ઞાન બીજું મતિપૂર્વક જાણવું બે ભેદથી અંગ બાહ્યને અંગવાળું સર્વ એ દૂર દોષથી અનેક ભેદો છે પ્રથમના ને બીજાના બાર છે. આ ચાર આદિ અંગ ઉત્તરાધ્યયન આદિ બાહ્ય છે. છે બે અનેક વળી બાર પ્રકાર ભેદે અંગ પ્રવિષ્ટ ગણજો મૃત મુખ્ય રૂપે જે શાસ્ત્રની ગણધરે રચના કરી તે આચાર્ય અન્યકૃત અંગબહાર રૂપે U [10]નિષ્કર્ષ-આસૂત્રમાં મુખ્ય વાત છે કે શ્રુત જ્ઞાનમતિપૂર્વક થાય છે. આ શ્રુત જ્ઞાનમાં સહાયક પરિબળ તરીકે આપ્ત ઉપદેશ અને આગમાદિ શાસ્ત્રને ગણાવ્યા છે. આ સૂત્રના નિષ્કર્ષ રૂપે આ પરિબળ મહત્વ આપવા જેવું છે. જો સમ્યફ શ્રુતની ઝંખના હોય-યથાર્થ આત્માજ્ઞાન પ્રાપ્તિ માટે લક્ષ્ય હોય તો જિનવાણી -પ્રવચન-શાસ્ત્ર શ્રવણ થકી સતત શ્રતની પ્રાપ્તિ કરવી. Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૧ અધ્યાય :૧ -સૂત્રઃ૨૧ [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી અવધિજ્ઞાનનું સ્વરૂપ અને ભેદને જણાવે છે. [] [2]સૂત્ર:મૂળ:-*દ્ધિવિષોવધિ: [] [3]સૂત્ર:પૃથ-દ્વિવિધ: અધિ: [] [4]સૂત્રસારઃ- અવધિ [જ્ઞાન] ના બે ભેદ છે. [ભવનિમિત્તે અને ક્ષયોપશમ થવાથી] ] [5]શબ્દશાનઃ દ્વિ-બે. અવધિજ્ઞાનના ભેદની સંખ્યા સૂચવતો આંક છે. વિશ્વ-પ્રકાર અથવા ભેદ. ૧૦૯ અવધિ-અવધિજ્ઞાન (સૂત્રઃ૯ માં કહેવાઇ ગયું છે) [] [6]અનુવૃત્તિઃ-કોઇ સૂત્ર અહીં અનુવર્તતુ નથી. [7]અભિનવ ટીકાઃ-આ સૂત્રમાં અવધિજ્ઞાનનું સ્વરૂપ તેના ભેદને આશ્રીને રજૂ કર્યું છે તે પૂર્વે અવધિજ્ઞાનનો અર્થ અહીં નોંધેલ છે. અવધિજ્ઞાન:- પ્રમાણના બે ભેદ-પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રમાણના ત્રણ ભેદોમાં એક છે અવધિજ્ઞાન. અહીં અવધિ શબ્દનો અર્થ મર્યાદા છે. એટલે ‘‘મર્યાદા પૂર્વકનું જ્ઞાન’’ એવો અર્થ થશે. અરૂપી દ્રવ્યનો પરિહાર કરીને કેવળ રૂપી દ્રવ્યોનો બોધ કરાવતું જ્ઞાન હોવાથી તેને મર્યાદા પૂર્વકનું જ્ઞાન ગમ્યું. બીજી રીતે કહીએ તો રૂપી અને અરૂપી બે પ્રકારના દ્રવ્યોમાંથી [ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના કેવળ આત્મશકિત વડે] માત્રરૂપી દ્રવ્યોને જોઇ શકાય તેવા પ્રકારની મર્યાદાવાળું આ જ્ઞાન છે. તેમજ ક્ષયોપશમ જન્ય હોવાથી મનુષ્ય કે તિર્યંચને જેટલો ક્ષયોપશમ હોય તેટલું જ ઉર્ધ્વ-અધો કે તિછું તે જોઇ શકે છે. તેથી વધારે મર્યાદામાં જોઇ શકતો નથી. * અવધિજ્ઞાનના ભેદઃ- સૂત્રકારે સૂત્રમાં તો માત્ર એટલું જ જણાવ્યું કે ‘‘અવધિના બે ભેદ છે.’’ તેથી વિશેષ કંઇ જ જણાવેલ નથી. પણ તેના ભાષ્યની રચના કરતાં લખ્યું ‘‘ભવ પ્રત્યય: ક્ષયોપશમ નિમિત~ અર્થાત્. અવધિના બે ભેદ (૧)ભવ પ્રત્યય (૨)ક્ષયોપશમ નિમિત્ત. પ્રત્યય એટલે નિમિત્ત અથવા કારણ, ભવના નિમિત્તે અવશ્ય થાય તે ભવ પ્રત્યય અને અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય તે ક્ષયોપશમ નિમિત્તક જાણવું. ભવ પ્રત્યયઃ- જે અવધિજ્ઞાન જન્મતાની જ સાથે પ્રગટ થાય છે તે ‘‘ભવ પ્રત્યય’’કહ્યું. અર્થાત્ જેના આવિર્ભાવને માટે વ્રત-નિયમ આદિ અનુષ્ઠાનની અપેક્ષા નથી એવુંજન્મસિધ્ધ અવધિજ્ઞાન તે ભવ પ્રત્યય. સૂત્રઃ૨૨ માં જણાવશે તે મુજબ દેવ અને ના૨ક નામે ઓળખાતા-લક્ષણવાળાને તે ભવને પામીને જ જ્ઞાન થાય છે. અહીં દેવ-નારક ભવ એ લક્ષણ છે અને જ્ઞાન એ લક્ષ્ય છે. * આ સૂત્ર દિગંબર આમાન્યામાં નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેમાં જીવાત્માઓ દેવપણા કે નારક પણાના શરીરને પામે છે તેને ભવ કહ્યો છે અને તે ભવને આશ્રીને જે અવધિજ્ઞાન થાય છે તે “ભવ પ્રત્યય' કહ્યું. ક્ષયોપશમ નિમિત્ત - જે અવધિજ્ઞાન-જન્મસિધ્ધ નથી. પણ જન્મ લીધા બાદ તપધ્યાન-વ્રતાદિ અનુષ્ઠાનના બળથી પ્રગટ થાય છે તેને “ક્ષયોપશમ નિમિત્ત” અથવા ““ગુણ પ્રત્યય' અવધિજ્ઞાન કહ્યું અહીં ક્ષયોપશમ એ લક્ષણ છે અને જ્ઞાન એ લક્ષ્ય છે. અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કે ઉપશમ થવાથી આ જ્ઞાન પ્રગટે છે, તેમાં ઉદયમાં આવેલાનો ક્ષય અને નહીં ઉદયમાં આવેલાનો ઉપશમ થાય છે. માટે ક્ષયોપશમ નિમિત્તે કહ્યું. ક્ષયોપશમ જ મુખ્ય કારણ છે પછી ભવપ્રત્યય અને ક્ષયોપશમનિમિત્ત ભેદ કેમ? ક્ષયોપશમ એ સામાન્ય કારણ જરૂર છે અને અપેક્ષિત પણ છે, કેમ કે કોઇપણ જાતનું અવધિજ્ઞાન યોગ્ય ક્ષયોપશમ સિવાય થઈ શકતું જ નથી, છતાં અહીં જે ભેદ પાડેલ છે. તે નિમિત્ત જન્ય છે. નિમિત્ત ના વૈવિધ્યને આશ્રીને અહીં ભિન્નતા દર્શાવી છે. નહી કે લયોપશમને ગૌણ કરીને. દેહધારીઓની કેટલીક જાતિ એવી છે જેમાં ભવ નિમિત્તે અર્થાત જન્મ લેતાં જ યોગ્ય ક્ષયોપશમનો આવિર્ભાવ અને તે દ્વારા અવધિજ્ઞાનોત્પતિ થઈ જાય છે. તે જીવોને ન્યુનાધિક રૂપમાં જન્મસિધ્ધ અવધિજ્ઞાન અવશ્ય થાય છે અને તે જીવનપર્યત રહે છે. બીજા કેટલાંક જાતિવાળા એવા છે. જેમાં જન્મ સાથે જ અવધિજ્ઞાન પ્રાપ્તિનો નિયમ નથી. પણ અવધિજ્ઞાન યોગ્ય ક્ષયોપશમનો આવિર્ભાવ થવા માટે તપવગેરે ગુણોનું અનુષ્ઠાન કરવું પડે છે. તેથી એવી જાતિવાળા બધા જીવોમાં અવધિજ્ઞાનનો સંભવ નથી. આ રીતે ક્ષયોપશમ અંતરંગ કારણ હોવા છતાં કોઈ જાતિમાં જન્મ સાથે જ જુઓ સૂત્ર ૨૨માં પ્રાપ્ત થાય છે અને કોઈ જાતિમાં તપ આદિ ગુણોની અપેક્ષા રહે છેજુઓ સૂત્ર ૨૩] માટે ભવ પ્રત્યય અને ક્ષયોપશમ નિમિત્ત એવા બે ભેદ કહ્યાં છે. જે દેહધારીઓમાં કેટલાંકને જન્મ સાથે અને કેટલાંકને ગુણ અપેક્ષાએ અવધિજ્ઞાન થાય એવા બે ભેદ કેમ? સૂત્ર ૨૨ મુજબ દેવ અને નારકને જન્મ સાથે અને મનુષ્ય-તિર્યંચને ક્ષયોપશમાનુસાર અવધિજ્ઞાન થતું હોવાથી આવો સંશય જરૂર થાય કે બધાં જ દેહધારી હોવા છતાં આ ભેદ કેમ? તાર્કિક રીતે સમજાવી શકાય કે કાર્યની વિચિત્રતા અનુભવસિધ્ધ છે. પક્ષી પણ પંચેન્દ્રિય છે. છતાં તે પક્ષી હોવા માત્રથી ઉડી શકે છે. પણ પંચેન્દ્રિય માનવ આકાશમાં ઉડી શકતો નથી. માનવીમાં પણ કેટલાંક સિધ્ધહસ્તલેખક હોય પણ પ્રવચન પ્રભાવના કરી શકે નહીં. પ્રવચન પ્રભાવક હોય પણ તપ સામર્થ્ય નહોય તેમ અહીં પણ દેહધારી અવધિજ્ઞાન માટેભેદ પડેતો નવાઈ શી? નોંધ હાલમાં ભરત ક્ષેત્રમાં અવધિજ્ઞાન થતું નથી. U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ(१)से किं तं ओहिनाणं पच्चक्खं ? ओहिनाणं पच्चकखं दुविहं तं जहा भवपच्चयं Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૨ 7, રવમય ર જ નંદિસૂત્ર-સૂત્રઃ (२)ओहिणाणे दुविहे पण्णत्ते तं जहा भव पच्चइए चेव खओवसमिए चेव* स्थानांग સ્થાન ૨ ઉદ્દેશા-૧ સૂત્ર ૭૧/૧૩ ૪ અન્ય સંદર્ભ(૧)વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૫૬૮. U [9પદ્ય(૧) સૂત્ર ૨૧-૨૨-૨૩નું પદ સાથે છે. (૨) સૂત્ર ૨૧-૨૨નું પદ્ય સાથે છે. U [10]નિષ્કર્ષ-સૂત્ર ૨૧-૨૨-૨૩નો વિષય એક જ હોવાથી તેનો નિષ્કર્ષ સાથે જ સૂત્ર ૨૩ માં રજૂ કરેલ છે. આ સૂત્રમાં મુખ્યત્વે અવધિજ્ઞાનના બે ભેદ છે તે વાતનો ઉલ્લેખ છે. તે કઈ રીતે? એ વાત પછીના બે સૂત્રો દ્વારા કહી છે. (અધ્યાય :૧ -સૂત્રઃ૨૨) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર ભવપ્રત્યય અવધિજ્ઞાનના માલિક છે તે જણાવે છે. U [2] સૂત્ર મૂળ (તત્ર) વિપત્યિયોનીરવવાનામ્ U [3]સૂત્ર પૃથક-તત્ર ભવ - પ્રત્ય: નાર - દેવાનામ [4]સૂત્રસાર-નારકોને અને દેવોને ભવપ્રત્યય ભવ-નિમિત્તક અવધિજ્ઞાન હોય છે. U [5]શબ્દજ્ઞાનતત્ર-તે બે ભેદ જે ઉપર સૂત્રઃ ૨૧ માં કહ્યા તે. નવપ્રત્યય:-ભવનિમિત્તે-જન્મતાંની સાથે. નારી:-નરકમાં ઉત્પન્ન થયેલ જીવ. તેવો દેવો [6]અનુવૃત્તિ-દિવિધોવૃધ: સૂત્ર થી વધ: શબ્દ લેવો. [7]અભિનવ ટીકા-સૂત્રમાં કોઈક તત્ર શબ્દ લખે છે. અને કોઈક તત્ર શબ્દનો ઉલ્લેખ નથી કરતાં માટે તેને કૌંસમાં મુકેલ છે. શ્રી ભાષ્યકારે પોતે તત્ર શબ્દ મુકેલ નથી. * નારકો અને દેવોને સંભવ પ્રમાણે ભવનિમિત્તક અવધિજ્ઞાન હોય છે તેમ કહ્યુંઅહીં મૂળ શબ્દ મવ પ્રત્યય: મુક્યો. આ નવ પ્રત્ય: નો અર્થભવનિમિત્તભવહેતુક ભવનેકારણે એમસમજવો. સામાન્ય ભાષામાંતો એટલું જ કહેવાયકદેવકનારકરૂપે જન્મ ધારણ કર્યોએટલેકેતેઓનું તેતેભવમાં ઊત્પન્ન થવું એ જ તેઓના અવધિજ્ઞાનનું કારણ છેઃ જ જો કે અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થવાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે છતાં દેવ અને નારકીઓને અવધિજ્ઞાન થવામાં ક્ષયોપશમને બદલે ભવનિમિત્તક જ કહ્યું તેનું *દિગંબર આમ્નાયમાં નવા પ્રયોગથર્દેવ નારાણા એમ સૂત્ર છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કારણ ત્યાં ભવની પ્રધાનતા ગણી છે.જે જીવાત્મા દેવ કે નારક સ્વરૂપે જન્મ પામે તેને નિયમા અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થઇ જ જાય છે. , જેમ પક્ષીઓને જન્મથી જ આકાશમાં ઉડવાનોસ્વભાવ છે. તે માટે કંઇ શિક્ષણ લેવું પડતું નથી. ભવને આશ્રીને ચક્રવર્તી કે વાસુદેવને તેટલું બળ હોય છે તેમ દેવ કે નારકને અવધિજ્ઞાન હોય જ છે. જ યથાશ્ર્વમ્-‘‘સંભવ પ્રમાણે' ' આ શબ્દ ભાષ્યકારે મુકયો તેનો અર્થ એ છે કે દરેક દેવ કે નારકીનું અવધિજ્ઞાન સમાન હોતું નથી. પણ જેની જેટલી યોગ્યતા હોય તેને તેટલું અવધિજ્ઞાન થાય તેમ સમજવું. * અવધિજ્ઞાનના ફેલાવાનો આકાર तप्पागारे पल्लग पडह झल्लरी मुइंग पुप्फजवे तिरिय- मणुस ओही नाणा विहसंठिओ भणिओ વિશેષાવશ્યક ગાથા ૭૦૨ (૧)ત્રાપાને આકારે નારકોનું અવધિજ્ઞાન હોય છે. (૨)પ્યાલાને આકારે ભવનપતિઓનું અવધિજ્ઞાન હોય છે. (૩)ઢોલના આકારે વ્યંતર દેવોનું અવધિજ્ઞાન હોય છે. (૪)ઝાલરના આકારે જયોતિષી દેવોનું અવધિજ્ઞાન હોય છે. (૫)મૃદંગના આકારે વૈમાનિક દેવોનું અવધિજ્ઞાન હોય છે. (૬)ફુલદાનીના આકારે નવપ્રૈવેયક દેવોનું અવધિજ્ઞાન હોય છે. (૭)જવના આકારે અનુત્તરવાસી દેવોનું અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય તથા તિર્યંચને તમામ આકારોએ અવધિજ્ઞાન હોય છે. * અવધિજ્ઞાન નું ક્ષેત્ર જયોતિષ વૈમાનિક દેવોનું અવધિક્ષેત્ર અધ્યાય ૪ ના સૂત્ર :૨૧માં જણાવેલ છે. અવધિક્ષેત્ર ભવનપતિ વ્યંતર ઉત્કૃષ્ટ તિર્યક્ ત્રણેમાં જેમનું અર્ધા સાગરોપમથી ન્યુન આયુષ હોય તેમને સંખ્યાત યોજન ત્રણેમાં જેમનું અર્ધા સાગરોપમ કે તેથી વધુ આયુષ હોય તેમને અસંખ્યાત યોજન. સંખ્યાત યોજન ઉત્કૃષ્ટ ઉર્ધ્વ સૌધર્મ સુધી સંખ્યાત યોજન ઉત્કૃષ્ટ અધો ત્રીજી નરક સુધી સંખ્યાત યોજન સંખ્યાત યોજન ઉર્ધ્વ -અધો- અને ૨૫ યોજન સંખ્યાત યોજન તિર્યક્માં જધન્ય જ. નારકોનું અવધિક્ષેત્ર: નારકી ઉત્કૃષ્ટ જધન્ય ૧ ૪ ગા અધિક્ષેત્ર-ગાઉમાં ૪ ર ૩ ૩૫ | ૩ ૩ ૨૫ યોજન વિશેષાવશ્યક ગાથા ૬૯૫-૬૯૬-૬૯૭ ૫ ૫ ૨ ૧૫ ૨ા૨ ૧૫ ૧ ૭ ૧ ા વિશેષાવશ્યક ગા ૮૯ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૩ 0 [B]સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ(૧)ોખું મવ પ્રવ્રુપ પvજે, નહીં તેવા વેવ રેડ્ડા વેવ. જે સ્થાનાંગ સ્થાન ર ઉદ્દેશા-૧ સૂત્ર ૭૧/૧૪ (૨)સે કિં તે મવ ? તંગદા સેવા અને વાળ ક જ નંદિસૂત્ર૭. # અન્ય સંદર્ભઃવિશેષાવશ્યક સૂત્ર ગાથા ૫૬૯-૭૦-૭૧ [9]પદ્ય (૧) સૂત્ર ૨૧-૨૨-૨૩ નું પદ્ય સાથે છે. (૨) અવધિજ્ઞાન કહેવાય જન્મ સિધ્ધ તે જગે ભવ પ્રત્યય છે નામ નારક દેવને વિશે 10]નિષ્કર્ષ-આ સૂત્ર મુખ્યત્વે એક જ વાત રજૂ કરે છે કે દેવો અને નારકોને જન્મતાની સાથે જ અવધિજ્ઞાન જોડાયેલું હોય છે. સૂત્ર ૨૧-૨૨-૨૩નો વિષય એકજોવાથી બધાંનો નિષ્કર્ષસૂત્ર ર૩માં અંતે સાથે જ આપેલ છે. |_ _ _ _ _ _ _ (અધ્યાય ૧ -સૂત્રઃ૨૩) I [1]સૂત્રહેતુઃ આ સૂત્ર ક્ષયોપશમ અવધિજ્ઞાનના સ્વામી કોણ છે તે દર્શાવે છે. U [2] સૂત્ર મૂળ-યોજતનિમિત્ત: પશ્વિકોષાગામ 0 [3]સૂત્ર પૃથકોd નિમિત્ત: પવિત્ર: શેફામ U [4]સૂત્રસાર-બાકીના [અર્થાતુમનુષ્ય અને તિર્યંચને સૂત્રમાં કહેલ ક્ષયોપશમ નિમિત્તથી ઉત્પન્ન થયેલું છ પ્રકારનું અવધિજ્ઞાન હોય છે. U [5]શબ્દજ્ઞાન(૧)યથોd: કહ્યા મુજબ અર્થાત જે પ્રકારે સૂત્રઃ ૨૧ માં કહ્યું છે તે. (૨)નિમિત્ત:નિમિત્તોથી-હેતુ અથવા કારણથી. (૩)ષત્રિપુ:-છ પ્રકારનું આિનુગામિક-અનનુગામિક-વર્ધમાનનીયમાનઅવસ્થિત-અનવસ્થિત.] (૪)શેષાામ બાકીનાઓનું, તિર્યંચ અને મનુષ્યોનું. U [6]અનુવૃત્તિઃ(૧)દિવિધી વધ: * દિગંબર પરંપરામાં ક્ષયો શનિમિત્ત: પવિત્વ: પામ્ પાઠ છે. અ. ૧/૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)ભવ પ્રત્યયો નાર દેવાનામ્ આ બંને સ્ત્રી અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે. [7]અભિનવ ટીકા-સૂત્ર ૨૧માં અવધિજ્ઞાન ના બે ભેદ કહ્યાં (૧)ભવ પ્રત્યય (૨)ક્ષયોપશમનિમિત્ત-તેમાં ભવપ્રત્યયદેવ અને નારકીઓને હોય છે તે વાતનો ઉલ્લેખ સૂત્ર ૨૨માં થઈ ગયો. તેના અનુસંધાને આ સૂત્ર કહ્યું છે. ૪ તેથી થોત નિમિત્ત-યા ૩d નિમિતે યર્સ શબ્દથી અહીંયોપશમ નિમિત્ત લેવું કિમ કે નવ પ્રય: પૂર્વે લેવાઈ ગયું છે.] ૪ શેષા” શબ્દઃ “બાકીનાઓનો” એવો શબ્દાર્થ ધરાવે છે. [બાકીના અર્થાત સૂત્રઃ૨૨મુજબ કહેલા દેવ નારક સિવાયના મનુષ્ય અને તિર્યંચો-તેમને ક્ષયોપશમ નિમિત્તે અવધિજ્ઞાન થાય છે. # પવિત્ર છ પ્રકારે-અનુગામી વગેરે છ ભેદ જેની અહીં ચર્ચા કરેલી છે. નોંધઃ-નંદીસૂત્રમાં કહ્યા મુજબ આ જ્ઞાન ગુણસંપન્ન સાધુને થાય.] યોત નિમિત્ત-યથા જે પ્રકાર 3d-કહેવાએલું નિમિત્ત-હેતુ. એવો અર્થ કહ્યો. કહેવાયેલ હેતુ તો ભવ પ્રત્યય પણ છે. છતાં તે લેવાનો નથી એમ જણાવવા માટે ભાષ્યકારે પોતે જ યથોત નિમિત્ત: નો અર્થોપશમ નિમિત્ત: થાય તેમ કહી દીધું. છતાંસૂત્રઆધારે આ વાત જણાવવી હોય તો એમ કહી શકાય કે અધ્યાયઃરના સૂત્રપમાં જ્ઞાને ચાર પ્રકાર કહ્યા છે. તેમાં ત્રીજા અવધિજ્ઞાન માટે ત્યાં લખ્યું કે અવધિજ્ઞાનાવરણના લયોપશમથી અવધિજ્ઞાન પ્રગટ થાય છે. તેથીયથોતિ નિમિત્તમ ક્ષયોપશમ નિમર: અર્થ નીકળી શકશે. જ પવિત્ન:- આ અવધિજ્ઞાનના ક્ષયોપશમ નિમિત્તે છ પ્રકારો કહ્યા છે. [નોંધ:- અહીં છ પ્રકાર તો મુખ્યતાએ કહ્યા છે. બાકી શ્રીનંદિસૂત્રમાં સૂત્ર૧૦થી અવધિજ્ઞાન ના અનેક પેટા ભેદો કહ્યા છે.] (૧)અનુગામી:- મનુચ્છતિ અવશ્ય તિ મનુ મિ સૂર્યના પ્રકાશની માફક કે ઘડાના રાતા ગુણની માફક ગમે ત્યાં ઉત્પન્ન થયું હોય છતાં બીજા ક્ષેત્રમાં જાય તો પણ જે અવધિજ્ઞાન ચાલ્યું જતું નથી તે. જેમ કોઈ વસ્ત્રને એક સ્થાને રંગહોય. તે વસ્ત્રને એ સ્થાનેથી બીજા સ્થાને લઈ જશો તો પણ વજીનો રંગ કાયમ જ રહે છે તે પ્રમાણે જે અવધિજ્ઞાન એની ઉત્પત્તિના ક્ષેત્રને છોડીને બીજા સ્થાને પણ કાયમ રહે છે તે અનુગામીક અનુગામી અવધિજ્ઞાન વાળો જીવ ગમે ત્યાં જાય તો પણ અવધિજ્ઞાન ઉપયોગ પ્રવર્તે છે. (૨)અનનુગામી:- મનુભાવસ્થ પ્રતિપેયં - અનાનુ મિક્સ જેસ્થાનકે રહીને અવધિજ્ઞાન ઉપજયું હોય તે સ્થાને જાય અથવા સ્થાનેરહેત્યારે તેઅવધિજ્ઞાન રહે પણ બીજે સ્થાને જાય ત્યારે તે જ્ઞાનોપયોગ રહેતો નથી તેને અનનુગામી અવધિજ્ઞાન કહ્યું. અહીં ભાષ્યકાર પ્રશ્નાદેશક પુરૂષનું દ્રષ્ટાન્ત આપે છે. જેમ કેટલાંક નિમિત્ત શાસ્ત્ર જાણનારા નિમિત્ત સાથે સંબંધ ધરાવતા પ્રદેશમાં રહીને જ નિમિત્તનું ફળ કહી શકે છે. પણ અન્યત્ર તેનું ફળ બરાબર કહી શકતા નથી. તેમ આ અનનુગામી અવધિજ્ઞાન જે ક્ષેત્રને આશ્રીને ઉત્પન્ન થયું તે ક્ષેત્ર સિવાય બીજા પ્રદેશમાં પ્રવર્તતુ નથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૩ ૧૧૫ થાંભલા પર ગોઠવેલા દીવાનું પણ અહીં ઉદાહરણ આપે છે. દીવો હોય ત્યાં પ્રકાશ કરે પણ બીજે સ્થળે તેને લઈ જઈ શકાય નહીં તેમ અવધિજ્ઞાન બીજે જાય નહીં. - સિધ્ધસેનીયટીકામાં નોંધ્યું છે કે-જેમકાયોત્સર્ગાદિ ક્રિયાપરિણતઆત્માને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તે તે સ્થાનેથી બીજે ન જાય ત્યાં સુધી અવધિજ્ઞાન રહે તેવું કયારેક બને છે. અન્ય સ્થાને જતાં નાશ પામે છે. (૩)હીયમાનક - હીતે મેળ ખીમતિ વત પહેલાં શુભ પરિણામને કારણે ઘણું ઉપજે પણ તથાવિધ સામર્થ્યના અભાવે પડતા પરિણામે કરીને ઘટતું જાય તેને હીયમાનક અવધિજ્ઞાન કહ્યું. જેમ અગ્નિની જવાળા સળગતી હોય, તેમાં વારંવાર લાકડા નાખવાનું તદ્દન બંધ કર્યા પછી ધીમેધીમે અગ્નિની જાળ બુઝાઈ જાય છે તેમ પડતા પરિણામે અવધિજ્ઞાન ઘટતું જાય છે. જે અવધિજ્ઞાન અસંખ્યદ્વીપો-સમુદ્દો-પૃથ્વીઓ-વીમાનોમાં, ઉર્ધ્વ-અધોકેતીછઉત્પન્ન થયું હોય અને અનુક્રમે ઘટતાં ઘટતાં અંગુલના અસંખ્યાતમાં ભાગ સુધી ઘટીને રહે અથવા તદન ચાલ્યું જાય તે હીયમાનક. (૪)વર્ધમાનકઃ-જેમ અગ્નિ ઉત્પન્ન કરી તેમાં સુકાલાકડા પાંદડા નાંખીએ-વધુને વધુ લાકડા નાંખતા જઈએ ત્યારે જેમ અગ્નિનો ભડકો વધતો જાય છે તેમ અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમાં ભાગથી માંડીને કોઈપણ માપથી ઉત્પન્ન થયેલું હોય તે વધતા વધતાયાવત સર્વ લોક સુધી વધતું જાય તે વર્ધમાનક અવધિજ્ઞાન. અહીં અવધિજ્ઞાન ઉત્પન્ન થયા બાદ પ્રશસ્ત અને અતિ પ્રશસ્તતર અધ્યવસાય થતાં ક્રમશઃ તે અવધિજ્ઞાન વધતું જાય છે. (૫)અવસ્થિતઃ-પુરૂષ કે સ્ત્રી ચિહની માફક જે અવધિજ્ઞાન જેટલા ક્ષેત્રમાં અંગુલના અસંખ્યાતમાં ભાગથી લોકપર્વતનું ઉત્પન્ન થયું હોય તેટલાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી અથવા મરણ પર્યત અથવા બીજા જન્મો સુધી પણ સ્થિર રહેતે અવસ્થિત અવધિજ્ઞાન જાણવું. આ જ્ઞાનનો એક પ્રકાર છે-પરમાવધિ-એ પરભાવધિની ઉત્પત્તિ બાદઅંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અથવા આ અવધિજ્ઞાન જીવનપર્યત રહે છે. જન્માંતરમાં પણ સાથે જાય છે. આ અવસ્થિત જ્ઞાનને અપ્રતિપાતી એટલે કાયમ રહેનાર” પણ કહ્યું છે. (૬)અનવસ્થિતઃ-પાણીમાં ઉછળતા મોજાંઓની માફકજેઅવધિજ્ઞાન ઘટીને વધી જાય અને વધીને ઘટી જાય, વારંવાર ચાલ્યુ જાય અને વારંવાર ઉત્પન્નપણથાયતે અનવસ્થિત અવધિજ્ઞાન. આ જ્ઞાનને પ્રતિપાતિ એટલે કે “આવીને નાશ પામનારે' અથવા અનિયત પણ કહ્યું છે. આવા છ મુખ્ય ભેદ કહ્યાં. બાકી તેના અસંખ્ય ભેદ હોવાનું વિધાન છે. જ્ઞાનપંચમીના દેવવંદનમાં અવધિજ્ઞાન ના પ્રથમ દુહામાં પણ તે વાત વણી લીધી છે. “અસંખ્ય ભેદ અવધિતણા, ષ તેહમાં સામાન્ય જ શેષા–અર્થાત સૂત્રઃ૨૨માં કહેલા ભેદને વર્જીને ચારગતિમાં દેવ અને નારકને ભવ પ્રત્યય છે. તે સિવાયના બે અર્થાત માનવ અને તિર્યંચને ક્ષયોપશમ જન્ય Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અવધિજ્ઞાન ના આ છ વિકલ્પો કહ્યા. જ તીર્થંકર પરમાત્માને તો જન્મથીજ ત્રણે જ્ઞાન હોય તે અવસ્થિત કે અપ્રતિપાતિ ભેદવાળું ગણાય છે. તેમજ કોઈ અન્ય મનુષ્યને કદાચ જન્મથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તેવું બને છે તો પણ તે ભવપ્રત્યય ન ગણતાં ક્ષયોપશમ જન્મ જ ગણવું કેમકે તથાવિધ પરિણામ કે ગુણના અભાવે તે જ્ઞાન કાયમ રહેતું નથી. જ અવધિજ્ઞાન નું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચાર ભેદ સ્વરૂપઃ(૧)દ્રવ્યથી જધન્યથી અનંતારૂપીદવ્યજાણે-ખેઅને ઉત્કૃષ્ટથી સર્વરૂપીદવ્ય જાણે-દેખે. (૨)ક્ષેત્રથકીઃ-જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગજાણેદેખે. ઉત્કૃષ્ટપણે અલોકને વિશે લોક જેટલાં અસંખ્યાતા ખંડવા જાણે-દેખે. (૩)કાળ થકીઃ- જધન્યથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ જાણે-દેખે અને ઉત્કૃષ્ટ પણે સંખ્યાતી ઉત્સર્પિણી- અવસર્પિણી લગે અતીત અનાગત કાળ જાણે દેખે. (૪)ભાવથકી:- જધન્યથી અનંતા ભાવ દેખું-જાણે. ઉત્કૃષ્ટ પણે પણ અનંતા ભાવ જાણે-દેખે. પણ સર્વ પર્યાયોના અનંતમાં ભાગ માત્રને જાણે દેખે. તિર્યંચનો અવધિજ્ઞાન નો વિષયદ્રવ્યથી–ઉત્કૃષ્ટ તૈજસ વર્ગણાના દ્રવ્યો ક્ષેત્રથી– ઉત્કૃષ્ટ અસંખ્ય દ્વિપ સમુદ્દો કાળથી–ઉત્કૃષ્ટ પલ્યોલમનો અસંખ્યમો ભાગ ભાવથી– ઉત્કૃષ્ટ મનુષ્યવત્ U [ઉ] સંદર્ભઃ છે આગમ સંદર્ભઃ- (१)से किं तं खओवसमिअं ? खओवसमिअं दुण्हं, तं जहा मणुसाण य पचिंदियतिरिक्ख जोणियाणं य । को हेउ खाओवसमियं ? खाओवसमियं तयावरणिज्जाणं कम्माणं उदिण्णाणं खएणं, અણુIિIM સર્વસમે મોરિખા સમુગડુ - નંદિસૂત્ર ૮ दोएहं खओवसमिए पण्णते तं जहा मणुस्साणं चेव पंचिदियतिरिक्ख जोणियाणं चेव * સ્થાનાંગ સ્થાન ર ઉદ્દેશ-૧ સૂત્ર ૭૧/૧૫ ઈદે મહિનાઓ પછ? - સ્થા.સ્થા. સુ.પરદ ઉદ્દેશ ૩ (१)गुणपडिवन्नस्स अणगारस्स ओहिनाणं समुप्पज्जई, तं समाओ छविहं पण्णत्तं तं जहा आणुगामियं१ अणाणुगामियं २ वढमाणयं ३ हीयमाणयं४ पडिवाइयं ६ अपडिवाइयं हसूस છે અન્ય સંદર્ભઃ(૧)કર્મગ્રંથ પહેલો ગાથા ૮ પૂર્વાર્ધ (૨)વિશેષાવશ્યક ગાથા ૭૦૧-૭૧૦ 0 9પધઃ(૧) સૂત્ર ૨૧-૨૨-૨૩નું પદ્ય Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૭ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૬ બે ભેદે અવધિજ્ઞાન છે, ભવથી થતું પે'લું કહ્યું બીજું ગુણ પ્રત્યય પ્રથમ તે નારકી દેવે લહ્યું ક્ષયોપશમથી નીપજે તિર્યંચ નરને તે બીજું ષભેદ તેના અનુગામી આદિ તે અવધિ ત્રીજું (૨) ગુણોથી પ્રાપ્ત બાકીની બંને ગતિ મહીં થતું નિમિત્ત જન્ય તે જ્ઞાન અવધિ છ પ્રકારનું થઈને એક જન્મે જે એક જ ક્ષેત્રમાં રહે અન્ય ક્ષેત્રેય સાથે તે ગણાય એમ ભેદ બે તેજ રીતે વધે કિવા ઘટતું જાય એમ બે સ્થિર અસ્થિર રૂપેય, કુલ્લે છ ભેદ થાય છે આનુગામિક છે એક, બીજું અનાનુગામિક વર્ધમાન તહીં ત્રીજું ને ચોથું હિયમાન છે પાંચમું છે અવસ્થિત, ને છઠ્ઠ અનવસ્થિત અવધિજ્ઞાન ના એમ, છ એ વિકલ્પ નિશ્ચિત U [10]નિષ્કર્ષ-આ સૂત્ર મુખ્યત્વે બે વાત રજૂ કરે છે. ક્ષયોપશમ નિમિત્ત જ્ઞાન મનુષ્ય તથા તિર્યંચને થાય છે અને તેના મુખ્ય છ વિકલ્પો કહ્યા છે. અવધિજ્ઞાન સંબંધે સૂત્રર૧-૨૨-૨૩ત્રણમાંવિવરણ થયુંત્રણનો સંયુક્ત નિષ્કર્ષઅત્રેરજૂકરેલછે. પ્રત્યક્ષ પ્રમાણરૂપ એવુંઆ જ્ઞાન છે જેદેવ-નારકીનેતોભવનિમિત્તે પ્રાપ્ત થાય છે. પણ મનુષ્ય અને તિર્યંચનેયોપશમથકી ઉત્પન્ન થાય છે. અલબત્ત હાલભરતક્ષેત્રમાં આ જ્ઞાન થવાનું નથી, છતાંનિષ્કર્ષ રૂપે એક વાત સ્મરણીય છે કે ત્યાં પરિણામોની વિશુદ્ધિ અને તપ ધ્યાન આદિને પ્રાધાન્ય આપેલ છે. - જો કાયોત્સર્ગ ધ્યાનતપવગેરે વિશુધ્ધિપરિણામથી કરવામાં આવેતો આત્મપ્રત્યક્ષએવું જ્ઞાન પ્રગટી શકે માટેક્રિયામાંદ્રવ્ય સાથેભાવની પણવિશુધ્યિરાખવી.પરિણામોમાંવિશેષશુધ્ધતાલાવવી. S S S S T U U અધ્યાય ૧ સૂત્રઃ ૨૪ [1]સૂaહેતુ- આ સૂત્ર મન:પર્યવ જ્ઞાનના સ્વરૂપ તથા ભેદને જણાવે છે. [2]સૂત્ર મૂળઃ-gવિપુમતિમન:પર્યાયઃ 0 [3]સૂત્ર પૃથકનું વિપુછ મતિ મન:પર્યાય: U [4] સૂત્રસાર-મન:પર્યવજ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે ભેદો છે. 3 [5]શબ્દજ્ઞાનઃ ગુમતિ-સામાન્ય જ્ઞાન-વિષયને સામાન્ય રૂપે જાણે વિપુમતિ- વિશેષ જ્ઞાન વિષયને વિશેષ રૂપથી જાણે. મન:પર્યાય-મનપર્યવ જ્ઞાન-મનના પર્યાયો ને જાણે *દિગંબર પરંપરામાં મન:પર્યાય: નેબદલે મન:પર્ય: શબ્દ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [6]અનુવૃત્તિ - આ સૂત્રમાં કોઈ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકા- આ સૂત્રમાં મન:પર્યાય જ્ઞાનના સ્વરૂપને રજૂ કરવા માટે તેના બે ભેદને રજૂ કરેલ છે. સામાન્યથી મન:પર્યય જ્ઞાનનો ઉલ્લેખ તો અધ્યાયઃ ૧ સૂત્રઃ૯માં કર્યો છે. અહીં તેની વિશેષ સ્પષ્ટતા છે. * મન-પર્યાય - એટલે મનના વિચારો. અર્થાત પરિણામ વિશેષ. મન:પર્યાય અને મન:પર્યવ બંને શબ્દો એકાર્થક રૂપે વર્ણવ્યા છે. મન:પર્યવ જ્ઞાનથી, મનના પર્યાયો-વિચારો જ પ્રત્યક્ષ દેખાય છે. તે થકી વિચારણીય વસ્તુ પ્રત્યક્ષ થશે નહીં. જે વસ્તુ સંબંધિ વિચારણા હોય તે વસ્તુ અનુમાનથી જણાય છે. કેમ કે મને જયારે વિચારો કરે ત્યારે વિચારણીય વસ્તુ અનુસાર મનોવર્ગણાના પુદ્ગલોના જુદાજુદા આકારો ગોઠવાય છે. આ આકારો એ જ મનના પર્યાયો છે. જ આ જ વાત થોડી શાસ્ત્રીય પરિભાષામાં રજૂ કરતા કહી શકાય કે મનવાળા સંશી પ્રાણીઓ કોઈ પણ વસ્તુનું ચિંતનમનથી કરે છે. ચિંતન સમયે ચિંતનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિંતનકાર્યમાં પ્રવર્તેલુંમનભિન્નભિન્ન આકૃતિઓને ધારણ કરે છે. એ આકૃત્તિઓ જમનના અથવા મનને વિશે ઉત્પન્ન થયેલા પર્યાય છે. મન: પર્યાયા: મનસિ પર્યાયા: મનના પર્યાયો માટે પાત્ર એવો શબ્દ પણ વપરાય છે. કેમ કે જેમ અક્ષર અથવા ચિત્રોની અમુક પ્રકારે આકૃતિ બને છે તેમ અહીં મન:પર્યાય મુજબ મનના આકારો રૂપાન્તર પામે છે. આ રૂપાન્તરીત આકૃતિ પરથી અમુક જીવ શું વિચારે છે તે કહી શકાય છે. જ મનના પર્યાયની પ્રક્રિયા. જ જગતનાં પંચેન્દ્રિયજીવોબે પ્રકારે છે.(૧)મનવાળા (૨)મનવગરના અર્થાત્સંગી અને અસંજ્ઞી.. તેમાં મનવાળા પ્રાણીઓને જન્મ પૂર્વેજ મન પર્યાપ્તિ બનવાની શરૂ થઈ જાય છે. પછી જીવ તેના અને કાયયોગના બળથી મનોવર્ગણાના પુગલોને આકર્ષે છે. તે આકર્ષેલા પુદગલોને વિચારી શકાય તેવા મનપણે પરિણમાવે છે. પરિણામાવીને તેનું મન બનાવે છે અને તેમનથી વિચાર કરે છે. વિચાર્યાબાદ તુરંત તે મનના પુગલોને છોડી દે છે. આ રીતે મનોવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ-પરિણમન-અવલંબન-અને વિસર્જન ચાર ક્રિયા થાય છે, તે ક્રિયા સમયે જેવા વિચાર હોય તેવી આકૃત્તિ તે પુદ્ગલોની ગોઠવાય છે. જેને મનના પર્યાય કહે છે. જ મન:પર્યાવજ્ઞાનનું નિમિત્તઃ- આખી પ્રક્રિયા જાણવાથી કદાચ એમ થાય કે મન:પર્યાય જ્ઞાનમાં નિમિત્તભૂત મન હશે.પણ તેમ નથી. મન:પર્યાયમન વડે પરિણમે છે. તે વાત સત્ય છે. પરંતુ મન:પર્યાય જ્ઞાન થવામાં એટલે ઉત્પત્તિમાં કારણ ભૂત મન નથી તે જ્ઞાનની ઉત્પત્તિ તો આત્માની શુધ્ધિથી જ થાય છે. આ જ્ઞાન સ્વ-પર બંનેના મનના પર્યાયો જાણવામાં મદદગાર છે. પણ તે આત્મ પ્રત્યક્ષ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી. માટે મન એ મન:પર્યાય જ્ઞાનની ઉત્પત્તિનું કારણ નથી. મન:પર્યાય જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૪ ૧૧૯ મન:પર્યાય શાનઃ-મનના પર્યાયોને સાક્ષાત્ જાણવાવાળું જ્ઞાન તેમન:પર્યાય જ્ઞાન. જ જે જ્ઞાન વડે મનુષ્ય લોકવર્તી મન:પર્યાપ્તિ વાળા પંચેન્દ્રિય પ્રાણીઓના મનના પર્યાયો જણાય છે તે જ્ઞાન મનઃ પર્યાય જ્ઞાન. જ મન:પર્યાય જ્ઞાની મનના પર્યાયોને કઈ રીતે જાણે? જેમ કોઈ કુશળ માણસ કોઈનો ચહેરો અથવા હાવભાવ જોઈને તેના ઉપરથી એ વ્યકિતના મનોગત ભાવો અને સામર્થ્યનું જ્ઞાન અનુમાનથી નક્કી કરી લે છે. હોશીયાર વૈધ માનવીની મુખાકૃતિ વગેરે પ્રત્યક્ષ જોઇને શરીરમાં રહેલા રોગને અનુમાન વડે જાણી લે છે તે રીતે મન:પર્યવ જ્ઞાની મહાત્મા પોતાના જ્ઞાન વડે મનના પર્યાયોકેવિચારોને પ્રત્યક્ષ જુએ છે. તે મનોવર્ગણાના પુદ્ગલોના જુદાજુદા આકરો પરથી અનુમાન કરી લે છે કે અમુક વસ્તુનો વિચાર કરે છે. તે ચિંતવનાર કઈ વસ્તુ ચિંતવે છે તે જાણી શકાતું નથી પણ ચિંતન સમયે અવશ્ય રચાતી આકૃતિ પરથી ચિંતિત વસ્તુનું અનુમાનતે જ્ઞાની કરી લે છે. જેમકેતે ઘડા વિશે વિચારતો હોય તો તેના મનોવણાના પુગલો જે આકૃતિ ધારણ કરશે તે પરથી જ્ઞાની મહાત્મા અનુમાન કરી લેશે કે આ માણસ ઘડાનો વિચાર કરે છે. » મન:પર્યાય જ્ઞાનના બે ભેદ - મન:પર્યાય જ્ઞાનના ક્ષયોપશમની વિચિત્રતાને આશ્રીને બે ભેદ કહ્યા છે.. (૧)નુમતિ મન:પર્યાયજ્ઞાન વિષયને જે સામાન્યરૂપે જાણે છે તે જુમતી મન:પર્યાય જ્ઞાન કહે છે. તેની સ્પષ્ટતા વૈવિધ્યતા વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનની અપેક્ષાએ અલ્પ છે. જે મતિ સામાન્યને ગ્રહણ કરે છે તે અામતિ કહેવાય છે તેમ કહ્યું અહીં સામાન્ય નો અર્થ એક અથવા એક રૂપે એમ સમજવો. જેમ કે ઘડા વિષે કોઈ ચિંતવન કરતો હોય તો તેના મનમાં પર્યાયો જાણીને ઋજુમતિ મન:પર્યવજ્ઞાની “આ ઘડા વિશે વિચારે છે એટલું કહી શકશે તેથી વિશેષ કંઈ જાણી શકશે નહી. t [નોંધ:- જુમતિ સામાન્યગ્રાહી છે પણ તેને દર્શન ન કહેવાય.] (૨)વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન - વિષયને જે વિશેષરૂપથી જાણે તે વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન જાણવું. ઋજુમતિ કરતાં આ જ્ઞાનનો વ્યાપ-સ્પષ્ટતા વધારે છે. જેમતિ વિશેષને ગ્રહણ કરે છે તેને વિપુલમતિ કહેવાય છે તેમ કહ્યું. અહીંવિપુલમતિનો અર્થ એક કરતાં વધારે અથવા વિપુલરૂપે વિષયને જાણે છે તેમ સમજવું. જેમકેઘડાવિશે કોઇ ચિંતવન કરતો હોય તો તેના મનના પર્યાયોજાણીનેવિપુલમતિમનપર્યાય જ્ઞાની એમ કહી શકશે કે “આ ઘડા વિશે વિચારે છે. તે ઘડો લાલ રંગનો છે-મોટો છે?— એપ્રમાણેઘડાવિશેનાભિન્નભિન્ન પર્યાયોને પણ જાણી શકશે. વિશેષમાટે જુઓસૂત્ર-૨૫] ઋજુમતિ-વિપુલમતિ ભિન્નતા - , 28જુમતિ કરતાં વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન વિશુધ્ધતર છે. સૂક્ષ્મતર અને અધિક વિશેષોને ફુટપણે જાણી શકે છે. વળી જુમતિ ઉત્પનન થયા પછી ચાલ્યું પણ જાય જયારે વિપુલમતિ અપ્રતિપાતિ અર્થાત્ નાશ નહીં પામતું કહ્યું છે. તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. www.jainelibrary.omg Page #125 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મનઃપર્યાય જ્ઞાનનું ક્ષેત્ર અને સ્વામીઃ મન:પર્યાય જ્ઞાની મહાત્મા જ્ઞાનના બળથી અઢીદ્વિપ અર્થાત્ મનુષ્યલોકમાં રહેલો સંશિ પર્યાપ્ત પંચેન્દ્રિય પ્રાણીઓએ વિચારેલી વસ્તુઓને જાણી શકે છે. આ જ્ઞાનના સ્વામી અથવા ધારક પ્રમાદ રહિત એવા સાધુઓ જ હોય છે. અવિરતિ અથવા દેશિવરતિધરને આ જ્ઞાન કદાપી થતું નથી. સર્વવિરતિધરને પણ મન:પર્યાય જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતા આ જ્ઞાન પ્રગટે છે.તીર્થંકર પરમાત્માને આ જ્ઞાન દીક્ષા ગ્રહણ કરે તે સમયથી જ ઉત્પન્ન થઇ જાય છે. ૧૨૦ દેવો-નારકો તિર્યંચો કે ગૃહસ્થોને આ જ્ઞાન કદાપિ થતું નથી. વિશિષ્ટતમ શુધ્ધ પરિણામોથી કદાચ ઘેર બેઠા કેવળજ્ઞાન થયું હોય તેવા દ્રષ્ટાન્ત છે. પણ ગૃહસ્થને દીક્ષા લીધા સિવાય મન:પર્યાય જ્ઞાન કદી થતું જ નથી. જે મન:પર્યાયજ્ઞાન દુવ્યક્ષેત્ર-કાળ અને ભાવાથી-શ્રી નસૂિત્ર અનુસાર (૧)દ્રવ્યથી -ૠજુમતિ અનંત પ્રદેશિક અનંત સ્કંધોને વિશેષ તથા સામાન્યરૂપે જાણે છે. જુએ છે. વિપુલમતિ તે જ સ્કન્ધોને અધિકતર-વિપુલતર-વિશુધ્ધ અને નિર્મળ રૂપે જાણે છે. (૨)ક્ષેત્રથીઃ- ઋજુમતિ જધન્યથી અંગુલના અસંખ્યાત્મા ભાગ માત્ર ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટથી નીચે રત્નપ્રભાના ક્ષુલ્લક પ્રતર સુધી ઉપર જયોતિષિના ઉપરના તળ સુધી-તીર્છ અઢીદ્વિપમાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનોગત ભાવ જાણે-દેખે. વિપુલમતિ તે ક્ષેત્રને અઢી અંગુલ વધારે જીએ-જાણે. તેમજ વિશુધ્ધતર-વિપુલતરનિર્મળતર-તિમિર રહિત જાણે અને જુએ. (૩)કાળથીઃ- ઋજુમતિ જધન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ-અતીત અનાગત કાળ જાણે અને જુએ. વિપુલમતિ એટલા જ કાળને અધિકતર-વિપુલતર-વિશુધ્ધતર અને નિર્મળ જાણે અને જુએ. (૪)ભાવથીઃ- ઋજુમતિ અનંતા ભાવ જાણે-દેખે-સર્વ ભાવનો અનંતમો ભાગ જાણે-દેખે. વિપુલમતિ તે જ ભાવ અધિકતર વિશુધ્ધ અને નિર્મલ જાણે તથા જીએ. [નોંધઃ- શ્રી નંદિસૂત્ર ૨૭-૨૮-૨૯માં મનઃપર્યાયજ્ઞાનનું સુંદર વર્ણન છે.] [] [8]સંદર્ભ: આગમ સંદર્ભ: (१)मणपज्जवणाणे, दुविहे पण्णते, तं जहा उज्जुमति चेव विउलमति चेव* સ્થાનાંગસૂત્રસ્થાન-૨ ઉદ્દેશો ૧ સૂત્ર૭૧/૧૬ (૨)તા ૬ ટુવિદ્ ઉપન્નર, તે ના કન્તુમડ્ ય વિમા ય બ નંદિસૂત્રઃ૧૮ ૪ અન્યગ્રંથ સંદર્ભ: (૧)કર્મગ્રંથ પહેલો ગાથા ૮ ઉત્તરાર્ધ ] [9]પધઃ આ બંને પઘો-સૂત્ર ૨૪ અને ૨૫ના સંયુકત પઘો છે. ૠજુમતિને વિપુલમતિ મન:પર્યવ છે દ્વિધા (૧) Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૫ વિપુલમતિમાં શુધ્ધિ વધતી જાય નહીં પાછુ કદા શુધ્ધિ ઓછી જુમતિમાં આવી ચાલ્યું જાય એ એમ બે વિશેષ ભેદ છે જ્ઞાન ચોથું જાણીએ. (૨) ઋજુ વિપુલ બે ભેદ, મન:પર્યાય જ્ઞાનના વિશેષ સ્થિતિ શુધ્ધિમાં વિપુલ મોખરે રહે. U [10]નિષ્કર્ષ-આનિષ્કર્ષસૂત્ર ૨૪:૨૫નો સંયુકત છે. આ સૂત્ર જુમતિ અને વિપુલમતિ એવા બે ભેદના આધારે મન:પર્યાય જ્ઞાનનું સ્વરૂપ રજૂ કરે છે. નિષ્કર્ષ લાયક સુંદર તત્ત્વ તો એક ચારિત્ર જ છે તેવું લાગે છે. જેના પછીનિચ્ચે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની છે તેવા વિપુલમતિ કે તે સિવાયના ઋજુમતિ મન:પર્યવ જ્ઞાનની પ્રાપ્તિની ઇચ્છા હોય તો સર્વવિરતિ ચારિત્ર લેવું જ પડશે. - હાલ મન:પર્યાય જ્ઞાન ભરતક્ષેત્રમાં થતું નથી પણ આ જ્ઞાન પ્રાપ્તિ માટે જે વિશુદ્ધ ભાવોની આવશ્યકતા છે, તેવા ભાવો સહિતના ચારિત્ર માટે પણ આજનું ચારિત્ર પાયારૂપ બનશે. માટે ચારિત્રને શ્રેષ્ઠ સાધન માની તેના સ્વીકાર કે આદર માટે જ પ્રયત્ન કરવો. | S S T U S T (અધ્યાય ૧ સૂત્રઃ૨૫) [1]સૂત્રહેતુ- આ સૂત્ર ઋજુમતિ અને વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનમાં રહેલા તફાવતને રજૂ કરે છે. [2]સૂત્રમૂળઃ-વિશુદ્ધયાતિપાતામ્યાંતોષઃ 0 [3]સૂત્ર પૃથક-વિશુદ્ધિ પ્રતિપાતામ્યાં તદ્ વિશેષ: [4] સૂત્રસાર-વિશુધ્ધિ અને અપ્રતિપાત (કાયમ ટકવું તે) એ બે ભેદ વડેજુમતિ અને વિપુલમતિ] તે બંનેમાં તફાવત છે. [5]શબ્દજ્ઞાન - (૧)વિશુદિનવિશેષ પ્રકારે શુધ્ધિ. (૨)ગપતિપાત-પુનઃપતનનો અભાવ-અવિનાશી (૩)-તે ઋજુમતિ-વિપુલમતિ (૪)વિશેષ-વિશેષતા -તફાવત અથવા ભેદ. U [6]અનુવૃત્તિનું વિપુમતિ મન:પર્યાય સૂત્રની અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે. Uિ [7]અભિનવટીકા-સૂત્ર ૨૪માં સામાન્યથી જુમતિ અને વિપુલમતિનો ભેદ પ્રગટ કર્યો છે. છતાં સૂત્રકાર ભગવંતે તેના માટે અલગ સૂત્રની રચના કરી હોવાથી અત્રે ફરીથી તે તફાવતની નોંધ કરેલ છે. વિશુદ્ધિકૃત અને અપ્રતિપાતિકૃત એમ બે રીતે તે બંને જ્ઞાનમાં તફાવત છે. (૧)વિશુધ્ધિકૃતઃ-જુમતિ મન:પર્યાયજ્ઞાન કરતાંવિપુલમતિ મન:પર્યાય જ્ઞાન ઘણુંજવધારે શુદ્ધ છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ . તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જેમકે પૂર્વે જણાવ્યા મુજબ કોઈ વ્યકિત ઘડાવિશેવિચારણા કરે છે. ત્યારે ઋજુમતિ મન:પર્યાય જ્ઞાની તેના મનોવર્ગણાના પુદ્ગલોપરથી એટલું જ જાણશે કે એ વ્યકિત એ ઘડા વિશે વિચાર્યું. જયારે વિપુલમતિ મન:પર્યાય જ્ઞાની તેમનોવર્ગણાનાપુગલો પરથી એટલુંવિશેષ નક્કી કરી શકશે કે એ વ્યક્તિએ અમુક રંગના અમુક આકર,અમુક સ્થળે રહેલા માટીના ઘડા વિશે વિચારકર્યો છે. આ રીતે ઋજુમતિ કરતાં વિશેષ પર્યાયોને વિપુલમતિ જુએ છે. જાણે છે વિશેષ શુધ્ધતા પૂર્વક જુએ છે- જાણે છે વળી જુમતિએ સામાન્ય પ્રાણી છે જયારે વિપુલમતિ વિવિધ ભેદને જાણતું એવું વિશેષ ગ્રાહી જ્ઞાન છે. આ ઉપરાંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવથી રજુમતિ કરતા વિપુલમતિની વિશેષતા કઈ રીતે અને કેટલી છે તે સૂત્રઃ ૨૪ની અભિનવટીકામાં જણાવેલ છે.] (૨)અપ્રતિપાત કૃતઃ-જુમતિ મન:પર્યાય જ્ઞાન વારંવાર ચાલ્યુ પણ જાય છે. પરંતુ વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનતો જતું જ નથી [અર્થાત્ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ટકી રહે છે.] I [સંદર્ભ$ આગમ સંદર્ભ (१)उज्जुमईणं अणंतपएसिए खंधे जाणइ पासइ ते चेव विउलमई, अब्भहियतराए વિતરણ વિશુદ્ધતરાપ, વિતિપિતરાઈ નાખણ પાસ. જે નંદિસૂત્ર ૧૮ U [9]પદ્ય આ બંને પદ્યો સૂત્ર ૨૪માં સાથે અપાયા છે. U [10]નિષ્કર્ષ-સૂત્ર ૨૪માં ૨૪ અને ૨૫માં સૂત્રનો નિષ્કર્ષસંયુકત આપ્યો છે. OOOOOOO અધ્યાય ૧ સૂત્રઃ૨) D [1]સૂત્રહેતુ-અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં જુદા જુદા કારણોથી તફાવતને આ સૂત્ર થકી રજૂ કરવામાં આવેલ છે. U [2] સૂત્ર મૂળઃ-વિશુદ્ધિક્ષેત્રસ્વામિવિષોથમન:પર્યાવો: U [3]સૂત્ર પૃથક-વિશુદ્ધિ - ક્ષેત્ર - સ્વામિ - વિખ્ય અવધિ મન:ચો: U [4]સૂત્રસાર-વિશુધ્ધિ ક્ષેત્ર, સ્વામી (કોને ઉપજે તે) અને વિષય (તે જ્ઞાન વાળા શું જાણે તે) એ ચાર મુખ્ય બાબતોથી અવધિ અને મન:પર્યાયનો તિફાવત જાણવો] [5]શબ્દજ્ઞાનવિશુદ્ધિ-વિશેષ પ્રકારે શુધ્ધિ. ક્ષેત્ર:- ક્ષેત્ર-લોકમાં કેટલા હિસ્સાને સ્પર્શે છે તે. સ્વામિ -માલિક,આ જ્ઞાનનો ધારક કોણ? વિષય- આ જ્ઞાન કેટલું જાણે છે? *દિગંબર આમ્નાયમાં પર્યાયો ને બદલે પર્યો છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૬ અર્થ:- અવધિજ્ઞાન. મન:પર્યાય :-મન:પર્યાય જ્ઞાન ૧૨૩ [] [6]અનુવૃત્તિ:- વિશુધ્યપ્રતિપાતામ્યાંતદ્વિશેષ: થી વિશેષ: [] [7]અભિનવટીકાઃ-અવધિ અને મનઃપર્યાય એ બંને પારમાર્થિક વિક્લ [અપૂર્ણ] પ્રત્યક્ષરૂપે સમાન છે. છતાં તે બંનેમાં કેટલાંક તફાવતો છે તે દર્શાવવા સૂત્રકાર મહર્ષિએ આ સૂત્રની રચના કરેલ છે. (૧)વિશુધ્ધિ:- નિર્મળતા-જેના દ્વારા અધિકતર પર્યાયોનું પરિજ્ઞાન થઇ શકે તેવી નિર્મલતાને વિશુધ્ધિ કહે છે. વિશેષ પર્યાયના જ્ઞાનને કારણે અવધિજ્ઞાન થી મન:પર્યાય જ્ઞાન ઘણું શુધ્ધ અને સ્પષ્ટ જાણે છે. જેટલા પરિમાણોને-રૂપ,રસ,ગંધ,સ્પર્શ,શબ્દને જણાવતા એવા રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે. તે અવધિજ્ઞાન વડે ઉપલબ્ધ રૂપી દ્રવ્યો મનઃપર્યાયજ્ઞાનીના વિષયમાં જેટલા આવે છે તેને આ મનઃપર્યાયજ્ઞાની ઘણાં પર્યાયોથી અર્થાત્ વિશુધ્ધતર પણે જાણે છે. (૨) ક્ષેત્રઃ- ક્ષેત્રએટલે શાસ્ત્રીય પરિભાષામાં તેને આકાશ કહેછે—દ્રશ્યમાન અદ્રશ્યમાન રૂપી-અરૂપી દ્રવ્યનો આધાર તે ક્ષેત્ર. જેટલા સ્થાનમાં સ્થિત ભાવોને જાણે છે તેને ક્ષેત્ર કહે છે. અંગુલના અસંખ્યાતમાં ભાગમાં ઉત્પન્ન થઇ ને સર્વે લોકસુધી અવધિજ્ઞાન હોય છે. મન:પર્યાય જ્ઞાન તો માનુષક્ષેત્રમાં જ હોય છે, બીજા ક્ષેત્રમાં હોતું નથી. અંગુલના અસંખ્યેય ભાગ કરોતેમાંનો એક ભાગ થાય એટલાજ ક્ષેત્રમાં માત્ર જેટલા રૂપી દ્રવ્યો જધન્યથી રહ્યા હોય તે સર્વદ્રવ્યોને જુએ અને શુભ અધ્યવસાયના બળે વધતા જતા જ્ઞાનથી વધુને વધુ રૂપી દ્રવ્યોને જાણતો તે અવધિજ્ઞાની સર્વલોકમાં રહેલા રૂપી દ્રવ્યોને જુએ છે. જયારે મનઃપર્યાય જ્ઞાનનું આટલું મોટું નથી. તે માત્ર અઢીદ્વિપના તથા બે સમુદ્રના સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીના મનોગત ભાવોને જ જાણે છે. શર્કરા પ્રભાદિ અન્ય કોઇપણ ક્ષેત્ર કે ઉર્ધ્વલોકને જાણતા નથી. જ [નોંધઃ-લોકપ્રકાશ ગાથા ૯૨૮-૯૨૯ મુજબ-મનઃ પર્યવજ્ઞાની સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય-દેવ કે તિર્યંચના મનના પર્યાયોને ઉપર ૯૦૦ યોજન સુધી અને નીચે ૧૦૦૦ યોજન સુધી જાણી શકે છે] (૩)સ્વામી:- માલિક--જે જે જીવોને આ જ્ઞાન હોય છે તેને વિવક્ષિત જ્ઞાનના સ્વામી સમજવા- જ્ઞાનના ઉત્પાદયિતા તે સ્વામી અવધિજ્ઞાનસંયતા સંયત [સંયતને અને અસંયતને હોય છે તેમજ સર્વગતિમાં પણ હોય છે. અર્થાત્ આ જ્ઞાન દેવ-નાક-તિર્યંચ-મનુષ્ય બધાંને થઇ શકે છે અને તે વિરતિવંત સાધુ કે અવિરતિ જીવોને પણ હોય છે. જયારે મનઃપર્યાય જ્ઞાન મનુષ્યને જ થાય છે અને તે પણ સંયતને અર્થાત્ અપ્રમત્ત સર્વવિરતિ ધર સાધુ મહાત્માઓનેજ. અહીં મનુષ્ય ગ્રહણ થતા દેવ-ના૨ક અનેતિર્યંચનેનજ થાય તેમ સમજવું. અને સંયતનું ગ્રહણ કરવાથી મિથ્યાદ્રષ્ટિ અવિરતિ-દેશવિરતિ-પ્રમત્ત આદિ સર્વનો નિષેધ થઇ જાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવટીકા સાતમા ગુણઠાણે રહેલા-અપ્રમત્ત સાધુઓને જ ઉત્પન્ન થાય છે અને છઠ્ઠાથી બારમા ગુણઠાણા સુધી આ જ્ઞાન રહે છે. પછી તેરમે ગુણઠાણે કેવળજ્ઞાન થતા નિવૃત થાય છે (૪)વિષયઃ-શેય. જ્ઞાન દ્વારા જે પદાર્થ જણાય તેને શેય કહે છે ?ય એટલે વિષયજ વિષય એટલે જ્ઞાનગમ્ય પદાર્થ. અવધિજ્ઞાન નો વિષય અર્થાત્ જ્ઞાનગણ્ય પદાર્થ સર્વરૂપી દ્રવ્યો છે-સર્વ પર્યાયો નથી. જયારે મન:પર્યાય જ્ઞાનનો વિષય તેના અનંતમે ભાગે હોય છે જો કે અવધિની અપેક્ષાએ મન:પર્યાય જ્ઞાનનો વિષય અતિશય સૂક્ષ્મ છે. જેરૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે તેની વ્યાખ્યા કરતા શ્રી સિક્સેનીયટીકામાં જણાવે છે કે-ઉત્પાદ-વ્યય આદિ જેમાં છે તે સર્વ પર્યાયોને સંપૂર્ણ પર્યાય ગણ્યા છે. સર્વ પર્યાય અને અસર્વપર્યાયો માંહેના સર્વ પર્યાયોને અત્રે ગણેલ નથી. ઉપરોકત સંપૂર્ણ પર્યાયોના જ સર્વેદ્રવ્યોને અવધિજ્ઞાની જાણે પણ તેના સર્વ પર્યાયોને જાણતા નથીએક એક પરમાણુના કદાચ અસંખ્યાતા પર્યાય જાણે, કદાચ સંખ્યાતા પર્યાય જાણે, જધન્યથી રૂપ-રસ-ગંધ-સ્પર્શને જાણે પણ સર્વપર્યાયોને તો નજ જાણે સર્વ પર્યાયને જાણનાર કેવળી જ હોય અર્થાત અવધિજ્ઞાનીનો વિષય અસર્વ પર્યાય કહ્યો. જયારે મન:પર્યાય જ્ઞાનનો વિષય તો તેનો અનંતમો ભાગ છે જુઓ સૂત્ર ૧-૨૯] અર્થાત માત્ર મનોદવ્ય છે. આ રીતે વિષયની વિશાળતામાં વધશાન વધે છે જયારે જાણવાની તીવ્રતા અને સૂક્ષ્મ જ્ઞાન શકિતમાં મન:પર્યાય જ્ઞાન વધે છે. • પ્રશ્નઃ-મનના પર્યાયોપણ અવધિજ્ઞાનનોવિષયછેતો તેનાથી મનના વિચારો જાણી શકાય? જ જાણી શકાય. વિશુધ્ધ અવધિજ્ઞાન વડે મનના વિચારો જણાય છે. જેમ કે અનુત્તર દેવો કોઇ પ્રશ્ન કરે ત્યારે ભગવંતે આપેલો ઉત્તર તો દ્રવ્ય મનથી જ હોય છે. છતાં આ દ્રવ્ય મનથી આપેલો ઉત્તર અવધિજ્ઞાની એવા અનુત્તર વાસી દેવો જાણી શકે છે. પુનર્રશ્ન - અવધિ અને મન:પર્યાયમાં તો પછી વિશુદ્ધિની દ્રષ્ટિએ કયો ભેદ છે? ૪ મનપર્યાય જ્ઞાની જેટલી સૂક્ષ્મતાથી મનના પર્યાયોને જાણી શકે છે તેટલી સૂક્ષ્મતા થી વિશુદ્ધિ અવધિજ્ઞાની જાણી શકતો નથી. વિશુધ્ધિનો આધાર વિષયની ન્યૂનાધિકતા ઉપર નથી પણ વિષયમાં રહેલી જૂનાધિક સૂક્ષ્મતાઓને જાણવા ઉપર છે. જેમ ડોકટરોમાં જનરલ સર્જન બધા ઓપરેશન કરે પણ આંખના કે નાક-કાનના સ્પેશિયાલિસ્ટ માત્ર પોતાના તજજ્ઞ વિષયના ઓપરેશન હાથમાં લે, ત્યારે વિષયનો વ્યાપ જનરલ સર્જનનો વધુ કહેવાય પણ સૂક્ષ્મતાકતજજ્ઞતાતોસ્પેશિયાલિસ્ટની વિશેષ ગણાય. તેમ અવધિ કરતા મન:પર્યાય જ્ઞાન વિશુદ્ધતર છે. U [8] સંદર્ભઃ આગમ સંદર્ભ:-શ્રી નંદિસૂત્રમાં મન:પર્યવ જ્ઞાનના અધિકારમાં દ્રવ્યાદિચાર ભેદે આ વિષય ચર્ચેલ છે પણ સ્પષ્ટ સંદર્ભ નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૬ # તત્ત્વાર્થ સંદર્ભ(૧)અવધિનો વિષય-અધ્યાય-૧ સૂત્રઃ૨૮ (૨)મન:પર્યાયજ્ઞાનનો વિષય અધ્યાય-૧ સૂત્ર ૨૯ (૩)સર્વદવ્ય પર્યાય સંબંધે અધ્યાય-૧ સૂત્ર ૩૦ D [9]પદ્ય - (૧) વિશેષતા છે ચાર ચોથા અને ત્રીજા જ્ઞાનમાં શુધ્ધિ વિશેષ જ્ઞાન ચોથે અલ્પશુધ્ધિ અવધિમાં ક્ષેત્ર નાનાથી લઈને જાણે પુરા લોકને જ્ઞાન ત્રીજું ચોથું અઢીદ્વિપવર્તી ચિત્તને અવધિ પામે જીવ ચારે ગતિના શુભ ભાવથી જ્ઞાન ચોથું મુનિ પામે બીજા અધિકારી નથી કેટલાંક પર્યાય સાથે સર્વરૂપી દ્રવ્યને જાણે અવધિ મન:પર્યાય ભાગતદનંતો ગ્રહ મનથી ચિંતવેલ સૌ જાણે વિચાર આકૃતિ મન:પર્યાય તે જ્ઞાન થાય અવધિના પછી તે રીતે ક્ષેત્રને સ્વામી વિષયો વડે તે મન:પર્યાયને એમ અવધિજ્ઞાન ભેદ છે. I [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં નિષ્કર્ષ રૂપે સૂત્ર ૨૪ના જેવો જ નિષ્કર્ષ તારવી શકાય. જો વિશેષ વિશુધ્ધિ અને અપ્રતિપાત જ્ઞાનની અપેક્ષા હોય તો માનવભવ માટે પ્રયાસ કરવો. સ્વાભાવિકપાતળાકષાય અને સરળ જીવન થકીપુનઃપુનઃમાનવભવની પ્રાપ્તિ કરી. સંયમ ગ્રહણ કરી વિશેષ વિશેષ અપ્રમત્ત ભાવોમાં રહીએ તો જ આવા મન:પર્યવ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે કે જે કેવળજ્ઞાન અપાવનારું બને. અહીં ચાર જ્ઞાન સંબંધિ સ્વરૂપ પ્રગટ કર્યું. હવે પાંચમાં કેવળજ્ઞાન માટે શ્રી ભાષ્યકારે મહર્ષિ અહીં કેવળ સૂચના આપે છે. કેવળજ્ઞાન માટે અધ્યાય દશમસૂત્ર પહેલું મુકેલ છે મોક્ષાજ્ઞાનરર્શનાવરણનરીક્ષયાત્ર જેમ સૂત્ર દ્વારા કેવળજ્ઞાનનું સ્વરૂપ રજૂ કરેલ છે. વળી કેવળજ્ઞાનના કોઈ ભેદ છે નહીં એટલે તેના ભેદો રજૂ કરતું સૂત્ર બનાવેલ છે નહીંઅહીં કેવળજ્ઞાનની કોઈ વાત ન કરતા મોક્ષતત્ત્વના પ્રકરણમાં તેસૂત્ર મુકયું. 0 0 0 0 0 0 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય :૧ સુસઃ૨૦) U [1]સૂત્રતુ આ સૂત્ર મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનની વિષય જાણવાની મર્યાદા રજૂ કરે છે. U [2] સૂત્ર મૂળ “સ્કૃતયોર્નિવંશ:સર્વ દ્રષ્યર્વપર્યાયેષ U [3]સૂત્ર પૃથક-તિ - કૃતયો - વન્ય: સર્વ દ્રવ્યg -સર્વ પર્યાય U [4]સૂત્રસાર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય-વ્યાપાર સર્વ દ્રવ્યોમાં અને [ગર્વ અર્થાત કેટલાંક પર્યાયોમાં છે. I [5]શબ્દજ્ઞાનઃમતિ -મતિજ્ઞાન નો કૃત-શ્રુતજ્ઞાન નો] નિવ-પ્રવૃત્તિ અથવા વિષય વ્યાપાર સર્વદ્રવ્યસર્વદ્રવ્યો-બધાં જ દ્રવ્યો (પદાર્થો) સર્વ પર્યાય-કેટલાંક પર્યાયોમાં U [6]અનુવૃત્તિઃ- આ સૂત્રમાં કોઈ સૂત્રની અનુવૃત્તિ વર્તતી નથી. U [7]અભિનવટીકા-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષયવ્યાપાર સર્વ દ્રવ્યોમાં હોય છે. અર્થાત આ બે જ્ઞાન વડે આત્મા સર્વે દ્રવ્યોને જાણે છે. પરંતુ કેટલાંક પર્યાયોમાં હોય છે. અર્થાત્ આબે જ્ઞાન વડે આત્મા જેસઘળા દ્રવ્યોને જાણે છે તે સર્વદ્રવ્યોને સર્વ પર્યાયપૂર્વક જાણતો નથી પણ કેટલાંક પર્યાયોને જ જાણી શકે છે. મતિશ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ સર્વદ્રવ્યો દ્રિવ્ય એટલે ધર્મ-અધર્મ-આકાશ-પુગલજીવાસ્તિકાય) અને અસર્વ કિટલાંક પર્યાયોમાં હોય છે. અર્થાત હૃતોપદેશની મદદથી એ બે જ્ઞાનવાળા સર્વ મૂળ દ્રવ્યોને દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી સમજી શકે છે. પરંતુ આ બંને જ્ઞાનો સર્વપર્યાયો વડેતે દ્રવ્યોને જાણી શકાતા નથી. અર્થાત્ કેટલાંક પર્યાયોને જાણે છે અને કેટલાંક પર્યાયોને નથી પણ જાણતા. જ કેટલાંક પર્યાયોને જ જાણે તે કઈ રીતે? આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન રૂપી-અરૂપી બધાં દ્રવ્યો જાણી શકાય છે. પણ એમના પર્યાયો તો કેટલાંક જ જાણી શકાય છે. કારણકે જગતમાં સૌથી વધુ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન ગણધર ભગવંત કે ચૌદપૂર્વી ને જ હોય છે. તીર્થંકર પરમાત્મા જગતના ત્રણે કાળના સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયોને સાક્ષાત જુએ છે-જાણે છે. પણ તેભાવોનાઅનંતમાંભાગનાભાવજેટલાજ શબ્દો હોય છે. સર્વભાવોમાટેના શબ્દોજહોતા નથી.જેટલા શબ્દો છે તેનો અનંતમો ભાગજ તીર્થકર પરમાત્મા ઉપદેશ દ્વારા બોલી શકે છે. તીર્થંકર પરમાત્મા જેટલું બોલી શકે છે તે ઉપદેશનો અનંતમો ભાગ જ ગણધરો દ્વાશાંગીમાં ગુંથી શકે છે. *દિગંબર આમ્નાયમાં તકૃતર્નિવચક્રવર્વ એ રીતે સૂત્ર છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૭ ૧૨૭ આમદ્વાદશાંગીના અભ્યાસી એવા ચૌદ પૂર્વધર સર્વદ્રવ્યના અનંતમાંભાગના પર્યાયો જાણી શકે છે. પણ જે ભાવો કેપર્યાયોદ્વાદશાંગીમાં ગુંથાયા નથી તથા ભાવો માટે શબ્દોનથી. તે અનંત ભાવોને જાણી શકાતા નથી. આથી મતિ શ્રુતનો વિષય સર્વદ્રવ્યો છે પણ સર્વપર્યાયો નથી. જ પ્રશ્ન મતિજ્ઞાન ઇન્દ્રિય વડે ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયો તો માત્ર રૂપી દ્રવ્યોને જ ગ્રહણ કરે છે. તો મતિજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય કઈ રીતે હોઈ શકે? 8 મતિજ્ઞાન ઇન્દ્રિયની માફકમનવડેપણ ઉત્પન્ન થાય છે.મનપૂર્વ-અનૂભૂતવિષય ઉપરાંત શ્રત દ્વારા જાણેલા વિષયોનું અર્થાત બધાં રૂપી-અરૂપી દ્રવ્યોનું ચિંતન કરે છે. આથી મનોજન્ય મતિજ્ઞાનની અપેક્ષાએ બધાં દ્રવ્યોને મતિજ્ઞાનના ગ્રાહ્ય માનવામાં કોઈ વિરોધ નથી. જ પ્રશ્ન-સૂત્રકારના જણાવ્યાનુસાર મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા રૂપી-અરૂપી બધાં દ્રવ્યો જાણી શકાય છે. તો પછી મતિ અને શ્રુતના ગ્રાહ્ય વિષયમાં કંઈજૂનાધિકતા છે જ નહીં તેમ માનવું પડશેને? $ દ્રવ્ય રૂપ ગ્રાહ્યની અપેક્ષાએ તો બંનેના વિષયોમાં ન્યૂનાધિકતા નથી. પણ પર્યાય રૂપ ગ્રાહ્ય અપેક્ષાએ બંનેનાં વિષયોમાં અવશ્ય ચૂનાવિકતા છે. બંને જ્ઞાન દ્રવ્યોના પરિમિત પર્યાયને જ જાણી શકે છે એટલી સમાનતા જરૂર છે. પણ મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હોવાથી વર્તમાન પર્યાયોને જ ગ્રહણ કરી શકે છે. પણ શ્રુતજ્ઞાન ત્રિકાળગ્રાહી હોવાથી ત્રણે કાળના પર્યાયોને ગ્રહણ કરી શકે છે. * પ્રશ્નઃ-અવધિ મન:પર્યાય અને કેવળજ્ઞાન નો વિષય વ્યાપ જણાવવા અલગ સૂત્ર રચ્યું તો મતિ-શ્રુત માટે એક જ સૂત્ર કેમ? $ શ્રુતજ્ઞાન મતિપૂર્વક જ થાય છે તેવું પૂર્વે સૂત્રમાં કહ્યું છે. તેથી જેટલાનું શ્રુત થયું તેટલાનું મતિજ્ઞાન હોવાનું જ એટલા માટે બંનેના વિષય જાણવાની શકિતની સમાનતા દર્શાવવા એકજ સૂત્રમાં બંને જ્ઞાનનો વિષય દર્શાવેલ હોય તેમ જણાય છે. U [8] સંદર્ભઃઆગમ સંદર્ભ નંદિસૂત્રમાં સૂત્ર ૩૭માં મતિજ્ઞાનને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી જણાવ્યું છે. સૂત્ર૫૮માં શ્રુતજ્ઞાનને દ્રવ્યાદિ ચાર ભાવે વર્ણવેલ છે. તેના આધારે આ સૂત્રનો ભાવ પ્રતિપાદિત થાય છે. પણ સર્વથા સંગત આગમ સૂત્ર મળેલ નથી. 3 [9]પદ્ય(૧) મતિને શ્રુતજ્ઞાન સર્વે દ્રવ્યને જાણી શકે સર્વ પર્યાયો નહીંપણ પરિમિત પર્યાયએ. (૨) છે મર્યાદિત પર્યાયો, મતિને શ્રુતજ્ઞાનના છતાં રૂપી-અરૂપીમાં તે બંને જ્ઞાન પહોંચતા. [10] નિષ્કર્ષ - આ સૂત્ર મતિ અને શ્રુતજ્ઞાનની વિષય મર્યાદા જણાવે છે. તેમાં મુખ્ય વાત એ છે કે સર્વ દ્રવ્યોને જાણે પણ કેટલાંક પર્યાયોને જ જાણે. - બીજાની તુલનાએ થોડું પણ વિશેષજ્ઞાન કે બુધ્ધિ હોય તો આપણે આપણને જ્ઞાની કે Page #133 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૧૨૮ બુધ્ધિશાળી માનીએ છીએ. ત્યાં આ સૂત્ર લાલબતી ધરે છે. તીર્થંકર પરમાત્માના જ્ઞાનના અનંતમાં ભાગ જેટલા શબ્દો હોય છે. જેટલા શબ્દો છે તેના અનંતમાં ભાગે તે ઉપદેશ દ્વારા કહી શકે છે. તે ઉપદેશનો અનંતમો ભાગ સૂત્રમાં ગુંથાય છે તેટલું જ્ઞાન ચૌદ પૂર્વધર સુધી જ હોય છે. આ જ તો પુરું એક અંગ જેટલું પણ જ્ઞાન નથી પછીનો જ્ઞાનનો અહંકાર શા કામનો? માટે આ સૂત્ર થકી વિચારવું કે ગમે તેટલું મતિ કે શ્રુત હોય તે પૂર્વ પુરૂષ અપેક્ષા એ ન્યૂનજ છે. માટે અભિમાન ન કરવું અને જો સર્વદ્રવ્ય-પર્યાય જાણવા હોય તો કેવળ જ્ઞાન માટે પ્રયત્ન કરવો. અધ્યાય :૧ સૂત્રઃ૨૮ [1]સૂત્રહેતુઃ-અવિધજ્ઞાનનો ગ્રાહ્ય વિષય અથવા અવધિનો વિષય વ્યાપ આ સૂત્ર દ્વારા રજૂ કરાયો છે. [] [2]સૂત્ર:મૂળ:-રુપિવવષે: [] [3]સૂત્રઃપૃથ-રુષુિ - અવષે: [] [4]સૂત્રસાર:-અવધિજ્ઞાનનો વિષય-વ્યાપ અર્થાત્ જાણવાની શકિત] રૂપી દ્રવ્યોમાં અને કેટલાંક પર્યાયોમાં હોય છે.] [] [5]શબ્દજ્ઞાનઃરુપિણુ:-રૂપી દ્રવ્યોને વિશે. અવધિ-અવિધજ્ઞાન [ની શકિત] [] [6]અનુવૃત્તિ: મતિશ્રુતયોનિનમ્ય:સર્વદ્રવ્યન્વસર્વપર્યાયપુ. સૂત્ર થી નિવન્ય: અને અસર્વ પર્યાયપુ એ બે શબ્દની અનુવૃત્તિ અહીં લેવી. [] [7]અભિનવટીકાઃ-આ સૂત્રમાં અવિધજ્ઞાનનો વિષય વ્યાપ જણાવતાં લખે છે કે – અવિધજ્ઞાન રૂપિવ્યોમાં જ પ્રવર્તેછે. તેમ જ તે સર્વ પર્યાયોમાં નહીં પણ કેટલાંક પર્યાયોમાં પ્રવર્તેછે. અત્યન્ત શુધ્ધ અવિધજ્ઞાન હોય તોપણ તે રૂપી દ્રવ્યોનેજ જાણી શકેછે. તેદ્રવ્યોના પણ પરિમિત પર્યાયોને જ જાણે છે.- પરમ પ્રકર્ષને પહોંચેલા જે પરમાવધિ જ્ઞાનનું અલોકમાં પણ લોક પ્રમાણ અસંખ્યાત ખંડોને જોવાનુંસામર્થ્ય છે. તે પણ ફકત રૂપી અર્થાત્ મૂર્ત દ્રવ્યોને જ જાણે છે. અમૂર્ત દ્રવ્યોને નહીં અને તે રૂપી (મૂર્ત) દ્રવ્યોના પણ સમગ્ર પર્યાયોને જાણી શકતું નથી. રુપી .શબ્દ મત્વીય પ્રત્યય વાળો છે. જે નિત્ય રૂપવાળો છે તેને રૂપી કહેવાય છે. × લોકાલોકમાં ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-જીવ એ પાંચ દ્રવ્યોછે. [જુઓ અધ્યાય -૫ સૂત્ર-૨] તેમાં એક પુદ્ગલ જ રૂપી દ્રવ્ય છે. [જને રૂપ-૨સ-ગંધ-સ્પર્શ હોય તે પુદ્ગલ] આ રૂપી દ્રવ્યોને અવિધજ્ઞાની જાણે છે. બાકીના ધર્માદિઅરૂપી દ્રવ્યોને અવિધજ્ઞાની જાણી શકે નહીં. Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૯ ૧૨૯ 6 અતીત-અનાગત-વર્તમાનના ઉત્પાદ વ્યય-ધ્રૌવ્ય રૂપી અનંતા પર્યાયોમાંથી સર્વ પર્યાયોને ન જાણતા તેમાંના કેટલાંક પર્યાયોને જાણે છે. U [8] સંદર્ભ# આગમ સંદર્ભઃ ओहिनाणी जहन्नेणं अणंताइं रुवि दव्वाइं जाणइ पासइ । उक्कोसेणं सव्वाइं रुविदव्वाइं ગાડું પાડું જ નંદિસૂત્ર-૧૬ U [9]પદ્ય(૧) રૂપીમાં ગતિ અવધિની પર્યાયની તો અલ્પતા (ઉત્તરાર્ધ સૂત્ર ૨૯માં છે.) (૨) રૂપી દ્રવ્યો તણા ફેંક,પર્યાયો ચોગતિ વિશે. જાણે છે અવિધિજ્ઞાન, વિશાળ ક્ષેત્રી એ રીતે, [10]નિષ્કર્ષ:- અવિધજ્ઞાન રૂપી દ્રવ્યોને જ જાણે છે. અર્થાત અરૂપી એવા આત્મતત્ત્વનું જ્ઞાન અવધિ વડેથઇ શકતું નથી. જયાં સુધી અરૂપી એવા આત્માને જાણ્યો નથી ત્યાં સુધી આત્મ વિકાસની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ નથી. જો આત્મવિકાસની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો કેવળજ્ઞાન પ્રાપ્તિ જરૂરી છે. કેવળજ્ઞાનીજ અરૂપીદ્રવ્યોને જોઇ શકે છે. અવધિનાજ એક ભેદ એવા પરમાવિધિને પામનારો આત્મા નિચ્ચે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. જો રૂપીદવ્ય સાથે અરૂપી એવા આત્મતત્ત્વને જાણવો હોય-જોવો હોય તો સકલ પ્રત્યક્ષ એવા કેવળજ્ઞાન માટે સર્વ પુરૂષાર્થ કરવો. @oooooo અધ્યાય ૧ સૂત્રઃ૨૯) [1]સૂત્રોત મન:પર્યાયજ્ઞાનનો ગ્રાહ્ય વિષય અથવા મન:પર્યાયનો વિષય વ્યાપ રજૂ કરતું એવું આ સૂત્ર છે. 1 [2]સૂત્ર મૂળ જતનનામાનોમન:પર્યાવસ્થ [3] સૂત્રપૃથક-તલ્ બનનામાને મન: પર્યાયસ્થ U [4] સૂત્રસાર-મન:પર્યાય જ્ઞાનની પ્રવૃત્તિ અર્થાતુ વિષય વ્યાપાર,રૂપી દ્રવ્યોના અનંતમાં ભાગ હોય છે. I [5]શબ્દજ્ઞાનઃ ()-તે અવિધજ્ઞાનના મનતિમાને-અનન્તમાં ભાગે મન:પર્યાયય-મન:પર્યાયજ્ઞાનનો વિષય *દિગંબર પરંપરામાં મન:પર્યાય ને સ્થાને મન:પર્યવશ છે. અ. ૧/૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [6]અનુવૃત્તિમતિ કૃતનિશ્વ સર્વ સર્વપર્યય સૂત્રથી નિવ: અને સર્વપર્યયપુ ની અનુવૃત્તિ લેવી. fપષ્યવધે: ની અનુવૃત્તિ લેવી. U [7]અભિનવટીકા-ઉપરોકતસૂત્ર ૨૮માંકહ્યા મુજબ અવિધજ્ઞાનીએરૂપિદ્રવ્યોને જાણે છે [ત તે રૂપી દ્રવ્યોને અનંતમાં ભાગમાં મન:પર્યાય જ્ઞાનની વિષય મર્યાદા પ્રવર્તે છે. મન:પર્યાય જ્ઞાની અવિધજ્ઞાનના વિષયના અનંતમાં ભાગને જાણે છે. અર્થાત મન વડે ચિંતવાએલા-મનુષ્યલોકપૂરતાં જ સંજ્ઞિ પંચેન્દ્રિય પ્રાણીનામનોવર્ગણાના પુદ્ગલોને અર્થાત્ તે જ રૂપી દ્રવ્યોને તથા દ્રવ્યોને કેટલાક પર્યાયોને ઘણાં જ સ્પષ્ટ પણે જાણે છે. અવિજ્ઞાની રૂપીદ્રવ્યોને આત્માથી સાક્ષાત જાણી શકે તે રૂપીદ્રવ્યોમાં મનોવર્ગણાના પુગલોનો પણ સમાવેશ થાય છે. તેથી અવધિજ્ઞાની તેને પણ જાણે છે. છતાં તે માત્ર મનોવર્ગણાના પુદ્ગલોને જ જાણે . મન:પર્યાયજ્ઞાની તે મનોવર્ગણાના પુદ્ગલો કેવી રીતે પરિણત થયા છે? કઈ વસ્તુનો વિચાર કરવામાં ગોઠવાયા છે? જે વસ્તુના વિચાર માટે ગોઠવાયા છે તે વસ્તુના સંબંધમાં વિચાર કરનાર કેવી જાતનો વિચાર કરે છે? શું શું વિચારે છે? તે બધું મન:પર્યાય જ્ઞાની જાણી શકે છે. આ રીતે તે વધુ વિશુધ્ધ છે, સ્પષ્ટ છે, સૂક્ષ્મતર છે અને બહુતર પર્યાયોને જાણે છે. બાકી સર્વપુદ્ગલ દ્રવ્યોની અપેક્ષાએ મનોવર્ગણાના પુદ્ગલો અનંતમાં ભાગે છે. એટલે અવિજ્ઞાન કરતા મન:પર્યાય જ્ઞાનનો ગ્રાહ્ય વિષય અનંતમાંભાગે કહ્યો. [વળી લોકને બદલે માત્ર અઢીદ્વિપ ક્ષેત્ર પ્રમાણ કહ્યું અને સંગ્નિ પંચેન્દ્રિય જીવોના જ મનોગત ભાવ લીધા છે.] U [સંદર્ભ$ આગમ સંદર્ભઃ(१)सव्वत्थोवा मणपज्जवणाण पज्जवा । ....ओहिणाणपज्जवा अणंतगुणा इत्यादि * ભગવતી સૂત્ર શતક ૮ ઉદ્દેશ ૨ સૂત્ર ૩૨૨ U [9]પદ્યઃ (પૂર્વાર્ધ-સૂત્ર ૨૮માં છે) (૧) તેના અનંતમાં ભાગમાં છે મન:પર્યાય ગ્રાહ્યતા (૨) જાગે માત્ર મનુષ્યોમાં મન:પર્યાય જ્ઞાન તે જાણે માત્ર મનો દ્રવ્ય ક્ષેત્ર તો તેનું ટૂંકું છે. [10]નિષ્કર્ષ -આ સૂત્રમાં મુખ્યત્વે સુર એટલો જ છે કે મન:પર્યાયજ્ઞાન અવિધજ્ઞાનના અનંતમાં ભાગે જાણે. અર્થાત રૂપી દ્રવ્યોની જાણકારી નો જ ગ્રાહ્ય વિષય અહીં છે તેથી અરૂપી એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પૂર્વે સૂ૨૮માં નોંધેલ નિષ્કર્ષ જ અહીં સમજી લેવો. 0 0 0 0 0 0 ચતા Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૦ (અધ્યાય :૧ સૂત્રઃ૩૦) D [1]સૂત્રોત:-આસૂત્ર કેવળજ્ઞાનનો વિષય વ્યાપ જણાવે છે અથવા કેવળજ્ઞાનની પ્રવૃત્તિ કયાં થાય છે તેનો ખ્યાલ આપે છે. U [2સૂત્રઃમૂળઃ-સર્વદ્રવ્યપર્યાયેષુ જેવી 0 [3] સૂત્ર પૃથક-સર્વ દ્રવ્ય પર્યg વેવસ્થ [4]સૂત્રસાર -કેવળજ્ઞાનનો વિષયઅર્થાતુ તેની પ્રવૃત્તિ સર્વ [બધાજ]દ્રવ્યો અને પર્યાયોમાં છે. U [5]શબ્દજ્ઞાનસર્વ-બધાં સઘળાં. દ્રવ્ય-[રૂપી-અરૂપી બધાં જ] દ્રવ્યો પર્યાય -અવસ્થા] -પર્યાયોમાં-પર્યાયોને વિશે. જૈવ-કેવળજ્ઞાન [ની] 3 [6]અનુવૃત્તિઃ- ઋતયોર્નિવચ: ૧-૨૭ સૂત્રથી નિવન્ય: U [7]અભિનવટીકા-અત્યાર સુધી જે ચાર જ્ઞાનની વિચારણા કરી તેના કરતા વિશેષતા અને સંપૂર્ણતાને પ્રગટ કરતુ આ સૂત્ર છે. કેમ કે આ સૂત્ર દ્વારા સૂત્રકાર કેવળજ્ઞાન અર્થાત સંપૂર્ણ જ્ઞાનનો વિષય વ્યાપ જણાવવા થકી લખે છે કે તે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોમાં પ્રવર્તે છે. કેવળજ્ઞાન-સંપૂર્ણ પદાર્થો જાણનાર છે. સંપૂર્ણલોક અને અલોકરૂપવિષયવાળું છે.. તેનાથી ઉંચુ કોઈ જ્ઞાન નથી. કેવળજ્ઞાનના વિષય કરતાં બીજાં કોઈ પણ ય બાકી રહેતું નથી' એમ શ્રી ભાગ્યકાર મહર્ષિ પોતે જાણાવે છે. આ કેવળજ્ઞાનની વિશેષ ઓળખ આપતા શ્રી ભાષ્યકારે લખ્યું કેવળ-પરિપૂર્ણ-સમગ્ર-અસાધારણ નિરપેક્ષ-વિશુધ્ધ-સર્વભાવ જણાવનાર લોક અને અલોકમય વિષયવાળું અનંત પર્યાયોવાળું છે. એમ સમજવું. (૧)કેવળઃ- અર્થાત એકલું. કેવળજ્ઞાન વખતે બીજા જ્ઞાનો ન હોય. (૨)પરિપૂર્ણ-જયારે ઉત્પન્ન થાય ત્યારે એકીસાથે સંપૂર્ણ જ ઉત્પન્ન થાય છે. થોડું થોડું વધતું વધતું ઉત્પન્ન થતું નથી. (૩)સમગ્રઃ- તે સર્વ શેયોને જાણે છે. (૪) અસાધારણ -આવું જ્ઞાન જગતમાં બીજું એકે નથી અર્થાત્ આજ્ઞાન અદ્વિતીય છે. (૫)નિરપેક્ષા-સ્વયં પ્રકાશી હોવાથી તેને જરા પણ બીજી મદદની અપેક્ષા રહેતી નથી. (૬)વિશુધ્ધઃ- તેને એક પણ કર્મપરમાણુ જ્ઞાનાવરણીયાદિ કર્મો આવરી શક્તા નથી. કેમ કે તમામ [ઘાતી] કર્મોના ક્ષય પછી જ તે ઉત્પન્ન થાય છે. અને પછી કદી નાશ પામતું નથી (૭)સર્વભાવશાપક-જગતની સર્વ સ્થૂલ અને સૂક્ષ્મતમ હકીકત જણાવવાનું સામર્થ્ય માત્ર કેવળજ્ઞાનમાં છે. કેમ કે તે રૂપી-અરૂપી અથવા મૂર્ત-અમૂર્ત એવા તમામેતમામ દ્રવ્યોને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેમજ તેના ઉત્પાદ વ્યયધ્રૌવ્ય રૂપ સઘળા પર્યાયોને જાણે છે. (૮)લોકાલોક વિષય:- કેવળજ્ઞાની જે સઘળાં દ્રવ્યો અને પર્યાયોને જાણે છે તેમાં માત્ર લોકને જ જાણે છે તેમ નથી. લોક ઉપરાંત અલોકમાં પણ આ જ્ઞાનની પ્રવૃત્તિ છે. એટલે લોક અને અલોક બંને તેની વિષય મર્યાદામાં છે. (૯)અનંત પર્યાય - કેવળજ્ઞાની જેમ જીવ-ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ એ પાંચે દ્રવ્યોને જાણે છે તેમ તેના અનંતા પર્યાયોને પણ જાણે છે. એટલે જ પૂર્વેની સર્વપર્યાપુ ની અનુવૃત્તિ ન લેતા અહીંસર્વપર્યાપુ એમ સૂત્રકારે કહ્યું છે. આ રીતે કેવળજ્ઞાનના પર્યાય શબ્દોની સાર્થકતા જણાવી કેવળજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ અધ્યાય ૧૦ સૂત્ર:૧માં જોવું * જગતના દરેક પ્રાણીમાં જ્ઞાનની માત્રા હોય છે, તે વાત સર્વમાન્ય છે -સર્વવિદિત છે. પણ તે જ્ઞાનની માત્રામાં તરતમતા છે. જ્ઞાનની લઘુતમ કે જધન્ય માત્રાને અક્ષરનો અનંતમો ભાગ કહે છે, જે નિગોદના જીવમાં પણ નિત્ય હોય છે અને જ્ઞાનની ઉત્કૃષ્ટકે મહતમમાત્રાતે સંપૂર્ણ જ્ઞાન જે કેવળજ્ઞાનની ભગવંતોની હોય છે. જગતમાં ત્રણ કાળમાં જેટલો શેયો સંભવી શકેતે સર્વદ્રવ્યો અને સર્વપર્યાયોને જાણનાર કોઈ હોય તો તે માત્ર કેવળજ્ઞાન છે. જ જેમઆરસીમાં આબેહુબ પ્રતિબિંબ પડે છે. તેમ આત્મામાં ત્રણે કાળના સર્વેપદાર્થો તથા સર્વે ભાવોનું એવું વિલક્ષણ-જ્ઞાનીગમ્ય પ્રતિબિંબ પડે છે. તેથી જ તેને સર્વજ્ઞ કહે છે. જ મતિ આદિ ચારે જ્ઞાનો ગમે તેટલાં શુધ્ધ હોય તો પણ તે આત્મશકિતના અપૂર્ણ વિકાસ રૂપ છે. તેથી કોઈ એક વસ્તુના સમગ્ર ભાવોને પણ જાણવામાં અસમર્થ હોય છે. જયારે કેવળજ્ઞાન એ આત્મ શકિતના સર્વોચ્ચ વિકાસ [ઘાતી કર્મ ક્ષય રૂપે પ્રગટ થાય છે તેથી તેમાં કોઈ અપૂર્ણતાજન્ય ભેદ-પ્રભેદ રહેતા નથી. તેથી જ કેવળજ્ઞાનની પ્રવૃત્તિબધાંજ દ્રવ્યો અને બધાંજ પર્યાયોમાં માનેલ છે. જ કેવળજ્ઞાન થતાં જ પહેલે સમયે સમગ્ર લોકાલોકના ત્રણેય કાળના જ સઘળાયે ભાવો છે તે ભાસમાન થાય છે. આજ ભાવો બીજા-ત્રીજા કે કોઈપણ સમયે ભાસમાન થાય છે. આત્માની નિર્મળ જ્ઞાન શકિત જ એવી હોય છે કે જે કાંઈ હોય- જે કંઈ હોઈ શકે તે સર્વેનું તેમાં પ્રત્યેક સમયે પ્રતિબિંબ પડ્યા વિના રહે જ નહીં-રહેતું પણ નથી. કેવળી ભગવંતોનો કેવળ-ઉપયોગ એકધારો-અનંતકાળ સુધી ચાલુજ હોય છે-કદી પણ વિરામ પામતો નથી. જ સર્વ શબ્દ સાથે જોડાયેલા દ્રવ્ય અને પર્યાય શબ્દનો ઇત્તરોત્તર દ્વન્દ સમાસ થયો છે. સર્વ વિશેષણ તેથી છુટા પાડતી વખતે બે પદ બન્યા સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય. વળી દ્રવ્ય અને પર્યાય શબ્દબે છે છતાં સપ્તમી બહુવચન મુકયું તે પણ બધાં દ્રવ્યો અને બધાં પર્યાયો એવો અર્થ સૂચવીને જ કરાયું છે Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૧ ] [8]સંદર્ભ:આગમ સંદર્ભઃ तं समासओ चउव्विहं...अह सव्वदव्व परि-भावविएणत्ति कारणमणंतं सासयमप्पङिवाई વિદં લેવબંગાળું મૂ નંદિસૂત્રઃ૨૨ [] [9]પદ્યઃ(૧) ૧૩૩ દ્રવ્યને પર્યાય સર્વે જાણતા ત્રણે કાળના જ્ઞાન પંચમ કહ્યું કેવલ, સર્વજ્ઞ સ્વામી તેહના કોઇથી રોકાય નહીં ને જાય નહીં આવ્યા પછી એ જ્ઞાન મળતાં કર્મઝરતા મુકિત પામે શાશ્વતી. એકને જાણતું છો ને સર્વ પર્યાય જાણતું એક જ સમયે સર્વ કેવળજ્ઞાન તે કહ્યું. (2) [] [10]નિષ્કર્ષ:- મતિ આદિ ચારે જ્ઞાન થકી ગમે તેટલું જ્ઞાન થાય તો પણ અપૂર્ણ છે એ બધામાં ‘‘પર’’ ની જાણકારી પરથી જ્ઞાનીપણું ઓળખાવ્યું. છતાંયે તે અપૂર્ણ જ રહ્યું. જયારે કેવળ પોતાના એક આત્માને તથા તેના સઘળાં પર્યાયોને જાણનારો પૂર્ણજ્ઞાની ગણાયો અને સર્વ દ્રવ્ય તથા સર્વ પર્યાયનો જ્ઞાતા કહેવાયો. તેથી પ્રત્યેક આત્માએ વિચારણીય વાત આ એક જ છે કે મારું પોતાનું બેહદ સામર્થ્ય છે અનંત જ્ઞાન અને ઐશ્વર્ય છે હું પૂર્ણ જ્ઞાનધન સ્વાધીન આત્મા છું. એમ નક્કી કરી સ્વ સાથે એકત્વ અને પર સાથે વિભકત ભાવ કેળવે તો આવી પૂર્ણ જ્ઞાન દશા પ્રગટે. પૂર્ણ જ્ઞાન દશાના સાધન રૂપ એવા દર્શન-જ્ઞાન ચારિત્રની આરાધનામાં સદા રત રહેવું. gun અધ્યાય :૧ સૂત્ર ૩૧ [] [1]સૂત્રહેતુ:-આ સૂત્ર થકી જીવને એક સાથે કેટલા જ્ઞાન હોઇ શકે તે વાત રજૂ કરે છે. [] [2]સૂત્ર:મૂળ:-પાવીનિમાન્યાનિયુ પડેનિાવતુf: [] [3]સૂત્ર:પૃથ-પાવીનિ માગ્યાનિ પુપદ્ સ્મિન્ આવતુર્ગ: [4]સૂત્રસારઃ-એક જીવમાં એક સાથે એકથી માંડીને ચાર જ્ઞાન સુધી [એક-બેત્રણ કે ચાર જ્ઞાનની] ભજના હોય છે. [અર્થાત્ એકથી ચાર જ્ઞાન હોઇ શકે છે. ] [5]શબ્દશાનઃ પાવિની-એકથી આરંભીને-એક બે ત્રણ માન્યાનિ-ભજના હોવી, સંભાવના, વિકલ્પ,હોઇ શકે. યુવાપત્-એકસાથે આ-વત્તુર્થ:-[સુધી, મર્યાદા સૂચવેછે.]વત્તુરચાર જ્ઞાનસુધી સ્મિન્ એકજીવમાં [] [6]અનુવૃત્તિઃ-આ સૂત્રમાં સ્પષ્ટ પણે કોઇ સૂત્રની અનુવૃત્તિ નથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [7]અભિનવટીકા-મતિ વગેરે જ્ઞાનોમાંથી એક જીવમાં એકી સાથે એકથી માંડીને ચાર જ્ઞાન સુધી ઘટાવી લેવા * કોઈક જીવમાં મતિ આદિ જ્ઞાનોમાંનું એક જ્ઞાન હોય છે. * કોઈક જીવમાં મતિ આદિ જ્ઞાનોમાંના બે જ્ઞાન હોય છે. * કોઈક જીવમાં મતિ આદિ જ્ઞાનોમાંના ત્રણ જ્ઞાન હોય છે. * કોઇક જીવમાં મતિ આદિ જ્ઞાનોમાંના ચાર જ્ઞાન હોય છે. પરંતુ એક વાત યાદ રાખવી કે શ્રુતજ્ઞાન સાથે મતિજ્ઞાન અવશ્ય હોય જ છે. કેમ કે મૃત મતિ પૂર્વ એ વાત સૂત્રકારે પૂર્વે સ્વયં કહેલી જ છે. તેના અર્થ એ કે શ્રુતજ્ઞાન હોય તેને અવશ્ય મતિજ્ઞાન હોય જ. પરંતુ મતિજ્ઞાન હોય તેને શ્રુત જ્ઞાન હોય અથવા ન પણ હોય. જ એકજ્ઞાન -જયારે જીવનિર્સગ સમ્યક્ત પામે છે. ત્યારે તુરંતમતિ અજ્ઞાનને બદલે મતિજ્ઞાન ગણાય છે. અને તે વખતે હજુ જયાં સુધી શ્રુત કે શાસ્ત્રનો અભ્યાસ નહોય ત્યાં સુધી શ્રુતાનુસારી શ્રુતજ્ઞાન હોતું નથી. માત્ર મતિજ્ઞાન હોય છે. $ અથવા કેવળજ્ઞાન જયારે હોય ત્યારે તે એકલું જ હોય છે. કેમ કે કેવળજ્ઞાન પરિપૂર્ણ હોવાથી એ સમયે અન્ય અપૂર્ણ બીજા જ્ઞાનનો સંભવ નથી. આ રીતે જીવને માત્ર મતિજ્ઞાનકે માત્ર કેવળજ્ઞાન હોવું તેએકજજ્ઞાનનીભજનાછે તેમ કહેવાય. * બેશાનઃ-જયારે જીવનેશ્રુતજ્ઞાનના અભ્યાસ સાથે મતિજ્ઞાન હોય ત્યારેબેજ્ઞાનનીભજના કહેવાય. અર્થાત તેને બે જ્ઞાન હોય છે. પાંચજ્ઞાનમાંથી નિયત સહચારી આ બે જ્ઞાન જ હોય છે. * ત્રણશાનઃ-જીવને એક સાથે ત્રણ જ્ઞાનની ભજના હોય તેવો સંભવ માત્ર અપૂર્ણ અવસ્થામાં જ હોય છે. તેમાં અવધિજ્ઞાન કે મન:પર્યાય જ્ઞાન વિકલ્પ હોય છે. પણ મતિઅને શ્રુત તો સાથે જ રહેશે. આ રીતે બે વિકલ્પ. -મતિ શ્રત અને અવધિજ્ઞાન અથવા -મતિ શ્રુત અને મન:પર્યાયજ્ઞાન * ચાર જ્ઞાનઃ-ચાર જ્ઞાન પણ અપૂર્ણ અવસ્થામાં જ એક સાથે હોઇ શકે છે–મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય –આ ચાર જ્ઞાનની [ભજના) જીવને એક સાથે હોય શકે. -કેવળજ્ઞાન થતાં બીજા કોઈ જ્ઞાનો રહેતા નથી. જેિ ચર્ચા આગળ કરી છે. તેથી પાંચ જ્ઞાનનો સંભવ એક સાથે નથી. # મતિજ્ઞાન આદિ સાથે કેવળજ્ઞાન હોય કે નહીં? અહીં બે પ્રાચીન મત ભેદ છે. (૧)કેવળજ્ઞાની ભગવંતોને બીજા જ્ઞાનો હોય. (૨)કેવળજ્ઞાની ભગવંતોને બાકીના જ્ઞાનો ન હોય. બંને મત સંબંધિ જુદા જુદા આચાર્યો જે મત દર્શાવે છે તે અહીં રજૂ કરેલ છે. (૧)બીજા જ્ઞાન સાથે કેવળજ્ઞાન હોય છે. છતાં કેવળજ્ઞાનની મહત્તા કઈ રીતે? Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૧ (૧)બીજા જ્ઞાનો સાથે કેવળજ્ઞાન હોય છે. પરંતુ કેવળજ્ઞાનને લીધે બીજા બધા ઝાંખા પડી જવાથી ઈન્દ્રિયોની માફક નકામા થઈ પડે છે. (૨)જેમ ખુલ્લા આકાશમાં સૂર્ય ઉગે ત્યારે તેનું તેજ ઘણું હોવાથી સૂર્યના તેજમાં દબાઈ ગયેલા અગ્નિ-મણિ-ચંદ્ર-નક્ષત્ર વગેરે તેનો પ્રકાશી શકતા નથી, તેમ કેવળજ્ઞાનની પ્રભામાં બીજા જ્ઞાનોપ્રકાશી શકતા નથી. (૨)કેવળી ભગવંતોને માત્ર કેવળજ્ઞાન જ હોય (૧) “અપાય અને સદ્દવ્યઃ”તે મતિજ્ઞાન. તે પૂર્વક શ્રુતજ્ઞાન થાય. વળી અવધિઅને મન:પર્યાય જ્ઞાન રૂપિદ્રવ્યોમાં પ્રવર્તે છે. માટે આ ચારેય જ્ઞાનો કેવળિભગવંતોને હોતા નથી. (ર)મતિ જ્ઞાનાદિક ચારેયનો ઉપયોગ અનુક્રમે હોય છે. એકી સાથે હોતો નથી. પરંતુ સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ દર્શનયુકત કેવળીભગવંતોને બીજી કોઈપણ જાતની મદદ વિના એકી સાથે સર્વ પદાર્થોને જાણી લેનારા કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં એક એક સમયને આંતરે ઉપયોગ હોય છે. અર્થાત એક સમયે જ્ઞાન-એક સમયે દર્શન એમ અનુક્રમે પ્રવર્તે છે. તેથી કેવળજ્ઞાન થયા પછી અન્ય કોઈ જ્ઞાનનો ઉપયોગ રહેતો નથી. (૩)પ્રથમનાં ચાર જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મનાક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા હોય છે અને કેવળજ્ઞાન ક્ષયથી જ ઉત્પન્ન થાય છે. તેથી કેવળજ્ઞાનીને બીજાં જ્ઞાનો હોતાં નથી. * બે-ત્રણ અથવા ચાર જ્ઞાનોનો એકી સાથે સંભવ કહ્યો છે. તે શકિતની અપેક્ષાએપ્રવૃત્તિ અપેક્ષાએ નહીં. જેમ કે મતિ અને શ્રુત એ બે જ્ઞાન વાળો હોય કે અવધિ આદિ ત્રણ જ્ઞાનવાળો કે મન:પર્યાય સહિત ચાર જ્ઞાનવાળો આત્મા હોય પરંતુ જયારે મતિજ્ઞાનનો ઉપયોગ વર્તતો હોય કે તેને પ્રવૃત્તિ હોય ત્યારે શ્રુતની શકિત હોવાછતાં શ્રુતનો ઉપયોગ હોતો નથી. અવધિની શકિત છતાંઅવધિનો ઉપયોગ હોતો નથી. એ જ રીતે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ સમયે મતિ-અવધિ કે મન:પર્યાયના વિષયમાં આત્મા ' પ્રવૃત્ત થતો નથી. એક આત્મામાં એકી સાથે વધુમાં વધુચારજ્ઞાન શકિતઓહોય તો પણ એકસમયમાં કોઈ એક જ શક્તિ પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે. તે સમયે અન્ય શકિતઓ નિષ્ક્રિય રહે છે. મતિ-શ્રુત સાથે હોવા છતાં એકલા મતિનો ઉલ્લેખ કેમ? શબ્દ રૂપ શ્રુતની અપેક્ષા એ કેવળ મતિજ્ઞાન હોઈ શકે છે. એકેન્દ્રિયાદિ જીવોને સૂક્ષ્મ શ્રત હોવા છતાં અક્ષર બોધ રૂપ શ્રત ન હોય. અથવા વિશિષ્ટ શાસ્ત્ર રૂપ કે સમ્યફથુતની અપેક્ષાએ એકલા મતિજ્ઞાનનો નિર્દેશ કર્યો છે U []સંદર્ભઃ$ આગમ સંદર્ભ जे णाणी ते अत्थेगतिया दुणाणि, अत्थेगतिया तिणाणी, अत्यंगतिया चउणाणी, अत्थेगतिया एगणाणी। जे दुणाणी ते नियमा आभिणिबोहियणाणी सुयणाणी य, जे तिणाणी ते आभिणिबोहियणाणी Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા सुतणाणी ओहिणाणी य, अहवा आभिणीबोहियणाणी सुययणाणी मणपज्जवणाणी य, जे चउण्णाणी ते नियमा आभिणीबोहियणाणी सुतणाणी ओहिणाणी मणपज्जवणाणीय, जे TIMાળી તે નિયમ - જીવાજીવાભિગમ સૂત્રપ્રતિપત્તિ ૧ સૂત્ર ૪૧. જ ભગવતી સૂત્રશતક ૮ ઉદ્દેશો-૨ સૂત્ર ૩૧૭ [9]પદ્યઃ(૧) મતિ શ્રુત વળી અવધિજ્ઞાને, જ્ઞાન ચોથું મેળવે, એક જીવને એક કાળે, જ્ઞાન ચારે સંભવે, પંચ જ્ઞાનો એક સાથે, જીવ કદીયે ન પામતાં, તત્વવેદી તત્ત્વજ્ઞાને સરસ અનુભવ ભાવતા એકી સાથે જીવને એકથી ચાર જ્ઞાન એકાત્મામાં પામતા તે સંગસ્થાન, નાકો જીવે લાધતા તે પાંચ જ્ઞાન, તેથી વિચ્ચે રહે ચાર વિકલ્પ જ્ઞાન. [10] નિષ્કર્ષઆ સૂત્ર પાંચ જ્ઞાનના અનુસંધાન રૂપે હોવાથી કોઈ અલગ નિષ્કર્ષ તારવેલ નથી. ooooooo (અધ્યાય :૧ સૂત્ર:૩૨) [1]સૂરહેતુક-આ સૂત્રમાં મતિ-શ્રુત અને અવધિજ્ઞાનની વિપરીતતા અર્થાત્ અજ્ઞાનતાનું સ્વરૂપ રજૂ કરેલ છે. [2]સૂત્ર મૂળ-તિકૃતાવો વિપર્યયશ્વ 0 []સૂત્ર પૃથકા-મતિ કૃત વય: વિપર્યયઃ ૨ [4] સૂત્રસાર મતિજ્ઞાન-શ્રુત જ્ઞાન અને અવધિજ્ઞાનવિપર્યય અર્થાતુવિરૂધ્ધ રૂપે પણ હોય છે. (મતિ-શ્રુત અને અવધિ ત્રણે જ્ઞાન છે. તેમ અજ્ઞાન પણ હોઈ શકે તેને મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહે છે. 0 5શબ્દશાનઃઅતિ કૃત મવપ-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વિપર્યય-વિપરિત-અજ્ઞાનરૂપ. વ-પિ-ના અર્થમાં છે [6]અનુવૃત્તિ-આ સૂત્રમાં કોઈ પૂર્વસૂત્રની અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકા-અહીં મતિ-શ્રુત અને અવધિ માટે તે વિપર્યય હોય છે તેમ સૂત્રમાં કહી ભાષ્યમાં પૂજય ઉમાસ્વાતિજી જણાવે છે કે - જ્ઞાન એજ અજ્ઞાન સ્વરૂપે હોય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૨ ૧૩૭ જ્ઞાનથી વિરુધ્ધ તે અજ્ઞાન. અહીં ભાષ્યકાર મહર્ષિ એક શંકા દર્શાવી તેનું સમાધાન કરે છે-જો જ્ઞાન તે અજ્ઞાન એવું કહેશો તો છાયડો અને તડકો તથા ઠંડુ અને ઉત્તું તેની માફક પરસ્પર અત્યન્ત વિરૂધ્ધ વાત થશે તેનું શું? એ જ્ઞાનો મિથ્યાદર્શનથી જોડાયેલા હોવાથી વિપરીત જાણનારા છે માટે તે અજ્ઞાન રૂપ છે તેથી તેને મતિ અજ્ઞાન,શ્રુત અજ્ઞાન અને [અવધિ-અજ્ઞાન] વિભંગ જ્ઞાન કહ્યા છે. અજ્ઞાન શબ્દનો ભાવ શો? અહીં અજ્ઞાન શબ્દ મૈં જ્ઞાન જ્ઞત ઞજ્ઞાનું એવાનન્ સમાસવાળો નથી. અર્થાત્ જ્ઞાનનો અભાવ જણાવતો નથી. પણ ‘‘વિપરિત જ્ઞાન’’ એવો અર્થ જણાવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ વસ્તુના યર્થાથ બોધ ને જણાવે તેને જ જ્ઞાન કહ્યું છે પરિણામે વિપરીત બોધ કરાવનાર બાહ્ય દૃષ્ટિએ જ્ઞાન અવશ્ય કહેવાય છતાં આત્માને મોક્ષ માર્ગે સહાયક ન હોવાથી તેને અજ્ઞાન જ ગણેલ છે(મિથ્યા દ્રષ્ટિના મતિ-શ્રુતિ-અવધિ એ ત્રણે જ્ઞાનાત્મક પર્યાયો અજ્ઞાન જ છે) વસ્તુનો યર્થાથ બોધ થવો એ જ જ્ઞાન છે. વસ્તુનો યથાર્થ બોધ કયારે થાય? જયારે મિથ્યાત્વ મોહનો ઉદય હોય ત્યારે વસ્તુનો યથાર્થ બોધ થતો નથી. વિપરિત બોધ જ થાય છે. એથી મિથ્યાદષ્ટિના મતિ-શ્રુત અને અવધિ એ ત્રણે જ્ઞાન વિપરિત અર્થાત્ અજ્ઞાન રૂપજ છે. જયારે મિથ્યાત્વ મોહનો નાશ થાય અને સમ્યગ્દર્શન ગુણ પ્રગટે ત્યારે સમ્યગ્દર્શનના પ્રભાવથી વસ્તુનો યથાર્થ બોધ થાય છે. મતિ શ્રુત-અવધિ ત્રણે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ બને છે. યથાર્થ બોધની વિવક્ષા શું? અહીં યથાર્થબોધનો અર્થપ્રમાણ શાસ્ત્રની દૃષ્ટિએ નથી કર્યો પણ અધ્યાત્મ શાસ્ત્રની દૃષ્ટિએ ર્યોછે. પ્રમાણ શાસ્ત્રની દૃષ્ટિએ તો સમકિતી આત્માને પણ અયથાર્થ બોધ છે તેવું ઘટી શકશે. જેમ દોરડું છે તેમાં દોરડાનું જ્ઞાન એ યથાર્થ બોધ છે પણ સાપનું જ્ઞાન થાય તો અયથાર્થ છે. કારણ કે ત્યાં સાપ નથી. અરે! કદાચ પીળીવસ્તુ જુએ ત્યારે આ પીતળ છે કે સોનું? તેવો સંશય પણ અયથાર્થ બોધ જ છે. પ્રમાણ શાસ્ત્ર પ્રસિધ્ધ આવો અયથાર્થ બોધ સમ્યક્દર્શન વાળાને પણ હોઇ શકે. પણ અહીં તેની વિવક્ષા કરી નથી. અહીં તો મોક્ષમાર્ગમાં સહાયક બોધને યથાર્થ બોધ કહ્યો છે અને સમ્યગ્દર્શન યુકત જ્ઞાન મોક્ષમાર્ગમાં સહાયક રહેવાનું માટે તે બોધ યથાર્થ બોધ કહ્યો. આ ઉપરાંત સમ્યક્ત્વયુકત જીવને આધ્યાત્મિક વિષયમાં પણ ક્યારેક સંશય કે વિપર્યય થાય તે સંભવ છે. પણ તેની શ્રધ્ધા મજબૂત હોવાથી સમ્યગ્દર્શનને કારણે સત્યની જિજ્ઞાસા હોવાથી કાંતો સત્યા સત્યનો નિર્ણય કરશે. અથવા ‘“મે જાણ્યું તે જ સાચું'' એવા આભિગહિક મિથ્યાત્વને બદલે સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું તે સત્ય છે એ વાતની શ્રધ્ધાવાળો જ હશે માટે તેનો બોધ યથાર્થ કહ્યો. વ્યવહાર ભાષામાં કહીએ તો જીવ બે પ્રકારના. મોક્ષાભિમુખ અને સંસારાભિમુખ. મોક્ષાભિમુખ આત્મામાં સમભાવની માત્રા અને આત્મ વિવેક હોય છે. તેથી તે જ્ઞાનનો ઉપયોગ હેયોપાદેય પૂર્વક કરે છે. વળી સમભાવની પુષ્ટિ કરે છે માટે તેને યથાર્થ બોધ ગણ્યો. Page #143 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંસારાભિમુખ આત્મા પોતાના જ્ઞાનનો ઉપયોગ સંસાર વાસના પુષ્ટિ માટે કરે છે. માટે તેનો બોધ યથાર્થ બોધ ગણેલ નથી. આ એક જ સૂત્ર થકી શાનો પ્રમાણ ભૂત અને [પ્રમાણ ભાસ] વિપર્યય પણ હોવાનો સંભવ છે તે જણાવી દીધું. [] [8]સંદર્ભઃઆગમ સંદર્ભ: ૧૩૮ अणाण परिणामेण भंते कतिविधे पण्णत्ते गोयमा ! तिविहे पण्णत्ते तं जहा मइअणाण પરિણામે, સુયઞબાળ પરિણામે, વિષંગાળ પરિણામે જ પ્રજ્ઞાપના પદ ૧૩/૦૭ વસિયા મડું મફનાળું ન...વિસેસિયં સુર્ય મુયનાળ ૪ મુખ્ય અનાળ ૧...જ નંદિસૂત્રઃસૂત્ર ૨૫ अन्ना किरिता तिविधा पन्नत्ता तं जहा मति अन्नाण किरिया सुत्त अन्नाण किरिया विभंग િિરયા. જે સ્થાનાંગ સૂત્ર સ્થાન-૩ ઉદેશ ૩ સૂત્ર ૧૮૭ અન્ય ગ્રંથ સંદર્ભ (૧)શ્રી વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૩૨૯ થી ૩૩૨ મતિ અજ્ઞાન નિરૂપણ [] [9]પધઃ (૧) (૨) મતિ શ્રુત અવધિ એ ત્રણ અજ્ઞાન રૂપે થાય છે મતિ શ્રુતને અજ્ઞાનને વિભંગ એમ બોલાય છે અવધિ ને મતિ શ્રુત ત્રણે અજ્ઞાન છે કહ્યાં અનાત્મદૃષ્ટિને આત્મદૃષ્ટિ અજ્ઞાન જ્ઞાનમાં [] [10]નિષ્કર્ષ:-આ સૂત્રની વિશેષ સમજ સૂત્રઃ૩૩માં પણ આપી છે તેથી સૂત્રઃ૩૨ અને સૂત્ર ૩૩માં સંયુકતપણે નિષ્કર્ષ રજૂ કરેલ છે. અધ્યાય :૧ સૂત્રઃ૩૩ ‘સમ્યગ્દર્શનથી જોડાયેલા હોય ત્યારે મત્યાદિ ત્રણ જ્ઞાન છે અને તેથી વિપરીત હોય તો તે ત્રણેય જ્ઞાન અજ્ઞાન છે’' એમ પૂર્વ સૂત્રમાં જણાવ્યું પણ ભવ્ય કે અભવ્ય મિથ્યાદ્રષ્ટિઓ પણ ઇન્દ્રિયોની મદદથી સ્પર્શાદિ વિષયોને અવિપરીત રીતે બરાબર જાણે છે. સ્પર્શને સ્પર્શ તરીકે, રસને રસ તરીકે... એરીતે પાંચ ઇન્દ્રિયોના વિષયને ઓળખાવે છે તો પછી તેને વિપરીત જ્ઞાન કેમ કહેવાય? [] [1]સૂત્રહેતુઃ-આ સૂત્ર ઉપરોકત પ્રશ્નનો ઉત્તર આપે છે અર્થાત્ મિથ્યાદૃષ્ટિના ત્રણ જ્ઞાન વિપરીત કેમ કહ્યાં તે જણાવવાનો આ સૂત્રનો હેતુ છે. ] [2]સૂત્ર:મૂળ:-સવલતો વિશેષાવ્ યુટ્ોપ=ન્મત્તવત્ ] [3]સૂત્રઃપૃથ-સત્ - અસતો: અવિશેષાત્ થર્યા ૩૫૦વ્યે: સન્મત્તવત્ [] [4]સૂત્રસારઃ-સત્ અને અસત્નો તફાવત સમજી શકતા ન હોવાથી ગાંડાની Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૩ માફક મરજી પ્રમાણે [અર્થ કરવાથી મતિ આદિ જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે.] U [5]શબ્દજ્ઞાન - -વાસ્તવિકતા અથવા સત્ પદાર્થ અર–અવાસ્તવિકતા અથવા અસત પદાર્થ વિશેષા–-તફાવત રહિત ભેિદ ન જાણતા] યચ્છી-પથ-વિચારશૂન્ય-ઉપલબ્ધિના કારણથી મરજી પ્રમાણે. ૩નવ-ગાંડાની જેમ U [6]અનુવૃત્તિઃ-મમ્મુિતાવો વિપર્યa. U [7]અભિનવટીકા-પૂર્વસૂત્રના અંતે પ્રશ્ન કર્યો કે સ્પર્શ-રસ વગેરે જ્ઞાન સમ્યગ્દર્શની કેમિથ્યાદ્રષ્ટિવાળાબંનેને સમાન હોય છે તો પછી આ જ્ઞાન ને અજ્ઞાન કેમ કહ્યું? આ પ્રશ્નનો ઉત્તર આપતા આ સૂત્રના ભાષ્ય થકી ખુલાસો કરે છે જેમ કોઈ ગાંડો માણસ [ઉન્મત થયેલો માણસ કર્મોના ઉદયથી તેની ઇન્દ્રિયો ખામીવાળી હોવાને લીધે ખરી વસ્તુ સ્થિતિ-[વાસ્તવિકતા કે સત્ પદાર્થ ને જાણી શકતો નથી. તે ગાયને ઘોડો કે ઘોડાને ગાય એમ કહી દે છે. સોનાને ઢેકું કે ઢેફાંને સોનું પણ ધારે છે. આ પ્રમાણેની વિપરીત ધારણાઓને કારણે તેને જેમ અજ્ઞાન જ કહે છે તેમ-વિપરીત રીતે ધારણા કરનારને અજ્ઞાન જ હોય છે. અર્થાત મિથ્યાદર્શનથી જેની ઇન્દ્રિયો અને બુધ્ધિ ઘેરાઈ ગયેલી હોય તેના મતિશ્રત અને અવધિ અજ્ઞાનરૂપ હોય છે. આ અજ્ઞાન ને અપ્રમાણ કે અસમ્યગું [મિથ્યા) જ્ઞાન પણ કહે છે. સૂત્રકારે તેને માટે વિપર્યય (જ્ઞાન શબ્દ પણ વાપરેલ છે. મિથ્યાદ્રષ્ટિ - સત ને અસત્ કહે અને અસત્ ને સત્ કહે. કોણ સ છે અને કોણ અસત્ છે? કેમ સત કે અસત છે, વગેરે વિશેષતાઓ સમજી શકતો નથી. સર્વજ્ઞ ભગવંત જણાવે છે કે પ્રત્યેક વસ્તુ સ્વ-રૂપે સત છે અને પર-રૂપે અસત્ છે. દરેક વસ્તુ સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અપેક્ષાએ સત-વિદ્યમાન છે અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાએ અસત-અવધિમાન છે. સુપ્રસિધ્ધ અને વારંવાર કહેવાતા ઘડાના દૃષ્ટાન્ત ને જોઈએ. જેમ-અમદાવાદનો શિયાળામાં બનેલો લાલ રંગ માટીનો એક ઘડો છે-તે માટીરૂપ સ્વ દ્રવ્યની અપેક્ષાએ સત્ છે પણ સુતરરૂપ પર દ્રવ્યની અપેક્ષાએ અસત્ છે. અમદાવાદ રૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સત છે અને મુંબઇ રૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસ છે. શિયાળારૂપસ્વકાલની અપેક્ષાએ સત છે અને ઉનાળારૂપ પર કાલની અપેક્ષાએ અસતછે. લાલરંગ રૂપસ્વભાવ [પર્યાય ની અપેક્ષાએ ઘડોસત છે પણ કાળા રંગરૂપ પરભાવની અપેક્ષાએ અસત્ છે. * આ રીતે પ્રત્યેક પદાર્થમાં સત્વકે અસત્વ, નિત્યત્વકે અનિત્યત્વ, સામાન્ય કે વિશેષાદિ ધર્મો હોવા છતાં મિથ્યાદ્રષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે કે અમુક વસ્તુઅસત્ જ છે... એવા એકાંત રૂપે એકાદ ઘર્મનો સ્વીકાર કરી અન્ય ધર્મનો અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન-અજ્ઞાન સ્વરૂપ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સારાંશ રૂપે એમ પણ કહી શકાય કે ઉન્માદના કારણે જેમ સત્ય-અસત્યનો તફાવત જાણી શકતા નથી. આથી તેનું સાચુ જૂઠું બધું જ્ઞાન વિચાર શુન્ય અથવા અજ્ઞાન જ કહેવાય, તેમમિથ્યાબ્દિકે સંસારાભિમુખ આત્મા ગમેતેટલા અધિક જ્ઞાનવાળો હોય તો પણ આત્મિક વિષયમાં આંધળો હોવાથી એનું બધું લૌકિક જ્ઞાન આધ્યાત્મિક દ્રષ્ટિએ અજ્ઞાન જ છે. કેમ કે તેનું વિશાળ જ્ઞાન સાંસારિક વાસનાની પુષ્ટિમાં જ વપરાશે. જો જ્ઞાનમાં વિપર્યય થતો ન હોય તો જગતમાં બધાં મોક્ષાભિલાષી જ રહે અથવા કયાંય મત-મતાંતર કે ગેરસમજ કેભૂલ થવાનું બને જ નહીં. બધાં બધી વસ્તુને સમરૂપે જ સ્વીકારે અથવા સત્ય વાત સમજાતા ભૂલ છોડી જ દે. પણ તેમ બનતું નથી માટે જ્ઞાનમાં વિપર્યયતા છે તે ચોક્કસ છે માટે જ તે અજ્ઞાન છે. $ મોક્ષમાર્ગના ત્રણ સાધનોઃજ સમ્યગ્દર્શન વિશે સૂત્ર ૮ સુધીમાં કહેવાયું. જ સમ્યજ્ઞાન વિશે આ સૂત્ર સુધીમાં કહ્યું. જ સચ્ચારીત્ર વિશે અધ્યાયઃ ૧માં કહેશે. પૂર્વે સૂત્ર પમાં પ્રમાયિામ: કહ્યું પ્રમાણ એટલે જ્ઞાન તેની ચર્ચા કરી હવે બે સૂત્રમાં નયને જણાવે છે. U [સંદર્ભ૪ આગમ સંદર્ભઃ से किं तं मिच्छासुयं ? जं इमं अण्णाणिएहि मिच्छादिट्ठएहिं सच्छंदबुद्धिमइ विगप्पिअं ત્યાદ્રિ ! જ નંદિસૂર૪૨ [9]પદ્ય(૧) ખોટા ખરાનો ભેદ ન લે વિના વિચાર આચરે જેમ ગાંડાની પ્રવૃત્તિ તેમ તેહ અજ્ઞાની કરે. . (૨) હોય જયારે ત્રણે જ્ઞાન નહિં આત્મા વિમુખ જયાં ત્યારે ગણાય અજ્ઞાન જ્ઞાને આત્માભિમુખતા [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં જણાવ્યાનુસાર મિથ્યાદ્રષ્ટિજીવ સત્ અને અસત્નો ભેદ જાણતો નથી તેથી નિષ્કર્ષ એ લઈ શકાય કે પ્રત્યેક મોક્ષાભિલાષ જીવે પહેલા સત્ અને અસતનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા અને વિવેક જાળવવા પ્રયત્ન કરવો જોઇએ. અથવા તો તેના પાયારૂપ એવી પૂર્ણ શ્રધ્ધા કેળવવી જોઇએ. કેમકે સમ્યગ્દર્શનીનું જ્ઞાનસમ્યગમ્યું છે. વળી ૩૧ સૂત્ર સુધી ગતિ પણાને સૂચવે છે. જયારે આ બે સૂત્ર નાસ્તિપણાને જણાવે છે. મતલબ કે આ બે સૂત્ર પરિહારપણું જણાવે છે. તેથી આદરવા યોગ્ય વસ્તુ આદરી અને છોડવા યોગ્ય વસ્તુનો પરિહાર કરી સત અને અસતના ભેદના જ્ઞાનથી મિથ્યાજ્ઞાન ટાળવું. (જ્ઞાનના ભેદો માટે શ્રીનંદિસૂત્રનુંસાર ભેદો જાણવા પરિશિષ્ટ જોવું.) [U S T U M T US Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૪ ૧૪૧ # * (અધ્યાય ૧ સૂત્રઃ ૩૪) [1]સૂaહેતુ:-આસૂત્રથકી સૂત્રકારનયોનું નિરૂપણ કરે છે એ રીતે કાળભૈરષિામ: સૂત્રમાંના નય શબ્દનું સ્વરૂપ સ્વયં સ્પષ્ટ કરે છે U [2]સૂત્ર મૂળ રામસંગ્રહવ્યવહારનું સૂત્રશા ન્યા: U [3]સૂત્ર પૃથકનૈન સંપ્રદ વ્યવહાર નુકૂa શબ્દા: નયા: U [4] સૂત્રસાર-નૈગમ-સંગ્રહ-વ્યવહાર-જુ સૂત્ર અને શબ્દ એ પાંચ ગયો છે. I [5] શબ્દજ્ઞાનઃ ભિાષ્યકાર મહર્ષિના જણાવ્યા મુજબ નામનાયઃ-નિગમ એટલે દેશ. જુદા જુદા દેશોમાં જે જે શબ્દો બોલાય છે તેના અર્થો અને શબ્દાર્થોનું જ્ઞાન તે નૈગમનય. સંપ્રદાય-પદાર્થોના સર્વદેશ અને એક દેશનો સંગ્રહ જે શબ્દોથી જણાયતે સંગ્રહનય. વ્યવહારનયઃ- જે શબ્દોથી સામાન્ય લોકો જેવું લગભગ ઉપચાર રૂપ અને ઘણા શેયોવાળું જ્ઞાન થાય તે વ્યવહારનય. sqનય - વર્તમાનકાળે વિદ્યમાન પદાર્થને જ પદાર્થ તરીકે કહેવાય અને જણાય છે. શબ્દનય:- જેવો અર્થ તે પ્રમાણે જે શબ્દો વડે કહેવાય છે. U [6]અનુવૃત્તિ- આ સૂત્રમાં કોઈ પૂર્વસૂત્રની અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકા(૧)શ્રી ભાણકાર મહર્ષિએ કોઈ વિશેષ ભાષ્ય બનાવેલ નથી. (૨)સામાન્ય સમજ તથા નયના બધાં ભેદો પૂર્વેસૂત્ર ૧૬માં નોંધાયેલા છે. એટલે નયનો અર્થ તથા પ્રકારો ફરીથી અહીંનોધેલ નથી. (૩)નયના ભેદોની વિસ્તૃત સમજત્ર ૧૯૩૫માં આપવાની છે-શ્રીભાષ્યકારે પણતેમજ કરેલ છે. તેથી અહીં તેનું અનુસરણ કર્યું છે. માટે અભિનવટીકા સૂત્ર ૧૬ તથા ૧૩પ જોવા 0 [B]સંદર્ભઃસંયુકત પણે સૂત્ર ૧૩૫માં છે. U [9]પદ્યસંયુકત પણે સૂત્ર ૧૯૩૫માં છે. U [10]નિષ્કર્ષ - સંયુકત પણે સૂત્ર ૧૩૫માં છે. OOO0000 *દિગંબર આમ્નાય મુજબ અહીં નમસંપ્રદ્યવારસૂત્રરાપિવંપૂતાના સૂત્ર છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય :૧ સૂત્ર : ૩૫ U [1]સૂત્ર હેતુ સૂત્ર ૩૪માં જે નયના પાંચ મુખ્ય ભેદો પ્રસ્તુત કર્યા છે તેના પેટા ભેદોને જણાવવા માટે સૂત્રકારે આ સૂત્ર અલગ બતાવેલ છે. [2]સૂત્રમૂળ-માદ્યદ્ધિવિમેડી U [3]સૂત્ર પૃથકક-માઘ શબ્દ ૬િ - વિ મેરો [4] સૂત્રસાર-પ્રથમનાગિમનયના બે ભેદ છે અને શબ્દનયના ત્રણ ભેદ છે. નિગમનયના બે ભેદ-દેશ પરિપેક્ષી-સર્વપરિપેક્ષી] [શબ્દનયના ત્રણ ભેદ - સાંપ્રત સમભિરૂઢ અને એવંભૂત ત્રણ ભેદ છે.] [5]શબ્દશાનઃમાાં પહેલું અથવા પ્રથમનું નૈગમનય શબ્દ-શબ્દનય [પૂર્વસૂત્રમાં કહેલ છે તે] દ્રિ -બે ત્રિ-ત્રણ મેવૌ-પ્રકારો U [6]અનુવૃત્તિ-મૈાસંપ્રદુ સૂત્ર થી શી નથ: ની અનુવૃત્તિ U [7]અભિનવટીકા:-અહીં સૂત્ર ૩૪ અને ૩૫ બંનેની વિચારણા સાથે કરવાની છે. શ્રી ભાષ્યકાર મહર્ષિ પણ ભાષ્યમાં સાતે નયોની વિચારણા સંયુક્ત પણ કરે છે. તેથી એ પરંપરાને અનુસરીને પૂ. સિધ્ધસેન ગણિજી તથા પૂ. હરિભદ્રસૂરિજીએ પણ એ રીતે ટીકારચી છે. તેથી અહીં પણ એપરંપરાનું અનુસરણ કરેલ છે. ભૂમિકા - નયના ભેદોની સંખ્યા વિશે ત્રણ પરંપરાનો ઉલ્લેખ મળે છે. (૧)પ્રથમ પરંપરા સાત ભેદોનો ઉલ્લેખ કરે છે. જે અનુયોગ દ્વારમાં જણાવેલ છેનૈગમ-સંગ્રહ-વ્યવહાર-જુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ- એવંભૂત. (૨)પૂ.સિધ્ધસેન દિવાકર સૂરિજી બીજી પરંપરાઅનુસરે છે. તેઓ નૈગમનયને છોડીને બાકીના છ નનયોને સ્વીકારે છે. (૩) પૂ. ઉમા સ્વાતિજી મહારાજા ત્રીજી પરંપરા જણાવે છે. તે મુજબ પાંચ નવો સૂત્રઃ૩૪માં કહ્યા અને આ સૂત્ર થકી બે પેટા ભેદ કહ્યા. જ નથનિરૂપણ -કોઈ એક વસ્તુવિશે અનેક પ્રકારના વિચારોથઈ શકછે.જેમ કેએકઘડાને જોતા આઘડો-લાલ રંગનો છે. ગોળ છે-હલકો છે શીયાળામાં બન્યો છે-પાણી સારું રહે તેવો છે... એવા અનેકવિચારોથઈ શકે છે. આવા વિચારોને એક એક કરી ધ્યાનમાં લેવા અશકય બને છે. તેથી આ વિચારોનું વર્ગીકરણ કરી દેવાય છે. આવા વર્ગીકરણને “નય” કહે છે. - “વિરોધી દેખાતા વિચારોને વાસ્તવિક અવિરોધનું મૂળ તપાસનાર તેમ કરી તેવા વિચારોનો સમન્વય કરનાર શાસ્ત્ર” તે નયવાદ એવી પણ વ્યાખ્યા જોવા મળે છે. જેમ કે એક પુરૂષને કોઇબહાદુરકહે છે-કેમકે તેણે જંગલમાં સીંહને વીંધી નાખ્યો. બીજા બીકણ કહે છે. કેમ કે તેની સ્ત્રીથી પણ બીતો ફરે છે. ત્રીજા વિદ્વાન કહે છે. કેમ કે યુનિવર્સિટી Njainelibrary.org Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૫ ૧૪૩ પરીક્ષામાં પ્રથમ આવેલો ચોથો મુર્ખ કહે છે કેમ કે તેનું વ્યવહારનું જ્ઞાન નથી. આવા અનેક ગુણધર્મોથી તે માણસની ભિન્ન ભિન્ન ઓળખ અપાય છે. અહીં પરસ્પર વિરોધી લાગતા લક્ષણો જ એક માનવીમાં જણાય છે. છતાં તેને અસત્ય કહી શકાતું નથી. કારણ કે દરેક લક્ષણ કોઇને કોઇ અપેક્ષાએ કહેવાયું છે. નયવાદ આવા પરસ્પર વિરોધી વાકયો વચ્ચે એકવાકયતા સાધે છે. તેથી નયવાદ અપેક્ષાવાદ પણ છે. આપણો સમગ્રવ્યવહાર નય અથવા અપેક્ષા પર ચાલે છે. વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી આપણને જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વ્યવહાર કરીએ છીએ. જેમ કે સાધુ ભગવંત “મોક્ષને સાધે છે.” તે અપેક્ષાએ સાધુ કહ્યા. ઘર રહિત હોવાથીમMાર કહ્યા. ભિક્ષાચર હોવાથી ભિખ્ખું કહ્યા. ગ્રંથિ રહિત હોવાથી નિર્ગથ કહ્યાં એ રીતે એક અપેક્ષાએ મુનિ કહ્યા, બીજી અપેક્ષાએ શ્રમણ કહ્યાં. બધાં જ સાધુ શબ્દના પર્યાય છે. છતાં જયારે જે અપેક્ષાએ વાત થાયત્યારે તે ધર્મને આગળ ધરી તેનો પર્યાય કહ્યો છે. અપેક્ષા અનંત છે માટે નયો પણ અનંત છે. આ અનંત નયમાંથી અહીં પાંચ સાત નયો સૂત્રકારે આપણી સમક્ષ મૂકેલા છે. જ નયનો અર્થ અને અપર્યાય - જુદાં જુદા અર્થ કે વ્યાખ્યા પૂર્વે સૂત્ર ૧: માં કહ્યા છે. એટલે નય નિરૂપણમાં આપેલ વિગતને જ અહીં વ્યાખ્યારૂપે રજૂ કરી છે. પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ કે સ્વભાવ હોવાથી એક જ વસ્તુ જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી ભાસે આ અનંત ધર્મમાંથી જે ધર્મ કે સ્વભાવને મુખ્ય કરીને બોલાય તે નય કહેવાય. આ નય શબ્દના વિવિધ પર્યાયો કહ્યા છે. ન:- નયને રૂતિ નયા: જીવાદિ પદાર્થોને સામાન્યથી પ્રગટ કરવું તે નય. તેને માટે ભાષ્યકારમહર્ષિપ્રાપક-કારક-સાધક-નિર્તક-નિર્ભસક-ઉપલંભક-ભંજકએપર્યાય શબ્દો વાપરે છે. સિધ્ધસેનીય તથા સભાષ્ય ટીકામાં તેની વ્યાખ્યા કરાયેલી છે. જેમકે પ્રાપ:-જે તે પદાર્થોને આત્મામાં પહોંચાડે તે પ્રાપક. પર આત્મામાં અપૂર્વ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરાવે તે કારક. # સૂત્રકારે મુખ્ય પાંચ નયો કહ્યા. જેમાં શબ્દ નયના ત્રણ ભેદ ગણતાં કુલ [૪+૩. સાત ભેદો થશે. જે નીચે મૂજબ કહ્યા છે. (૧)નૈગમનયા-નિગમ એટલે દેશ. જુદા જુદા દેશોમાં જે જે શબ્દો બોલાય છે. તેઓના અર્થોનું જ્ઞાન તે નૈગમ નય. વ્યુત્પત્તિ અર્થ લઇએ તો જો યચ. જેને એક ગમ એટલે કે એક વિકલ્પ કે દ્રષ્ટિ નથી અર્થાત્ બહુ વિકલ્પ કે અનેક દૃષ્ટિઓ છે તે નૈગમ. વ્યવહારમાં થતી લોકરૂઢી અને સંસ્કારના અનુસરણમાંથી જન્મે છે. નૈગમમનયના ત્રણ ભેદો થકી તેનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરાય છે. (૧)સંકલ્પ -એક ક્રિયા કરવા વિશે નિર્ણય કર્યો. તે મુજબ તે ક્રિયા માટે અન્ય પ્રવૃત્તિ આરંભી તો તે પ્રવૃત્તિને પણ ક્રિયા માટેની પ્રવૃત્તિ જ ગણી. કોઈગરીબમજૂરને પૂછેકે “કયાં જાઓ છો? તે કહેશેકેજમવા જાઉછું.ખરેખરતોતેમજુરીના પૈસા લઈ બજારમાં જશે. ત્યાંથી ખરીદી કરશે, ઘેર જઈ રોટલી-શાક બનાવશે, પછી જમશે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ - તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તોપણફેક્ટરીમાંથી છુટતાંજતે “હુંજમવાજાઉં છું તેમ કહે છે. અહીં ભોજનક્રિયાની મુખ્યતા છે. તે સંકલ્પની સિધ્ધિ માટે અન્ય ક્રિયાઓ છે તેની ગૌણતા છે. તેથી આ સંકલ્પ-નૈગમનથ કહ્યો. અંશ -અંશનો પૂર્ણમાં ઉપચાર તે અંશ-નૈગમનય કહ્યો. પગમાં સામાન્ય ફેકચર થયું હોય તો પણ પગ ભાંગ્યો તેમ કહેવાય છે. સાડી સહેજ ગંદી થઈ હોય તો પણ આખી સાડી ગંદી કરી નાખી તેવું બોલાય છે. આ સમગ્ર વ્યવહારને અંશ નૈગમ કહ્યો. ઉપચાર-ભૂતનો વર્તમાનમાં ઉપચાર,ભવિષ્યનો વર્તમાનમાંઉપચાર,કારણનો કાર્યમાં ઉપચાર, આધેયનો આધારમાં ઉપચાર એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. તેને ઉપચાર નૈગમ કહેછે. આજે દિવાળીનો દિવસ છે. આજે ભગવાન મહાવીરનિર્વાણ પામ્યા. હવે પ્રભુના નિર્વાણને તો સેંકડો વર્ષથઈ ગયા છતાં આપણે ભૂતકાળનો વર્તમાનમાં આરોપ કરીને બોલીએ છીએ. મજુરો એમ બોલે છે કે “ચા” એ અમારું જીવન છે. ખરેખર “ચા” જીવન થોડું છે? પણ મજુરોને “ચા” જીવનના અંગભૂત કારણ સમાન લાગે છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર થયો કહેવાય. રાજાના કુંવરના લગ્નને દિવસેઆખું નગરઆનંદમય બની ગયું. અહીંનગરજનોના હર્ષને બદલે નગર આનંદમય થયું તેમ બોલાય છે તે આધેય એવા નગરજનોના આધારરૂપ નગરમાં ઉપચાર કરાયો છે. આ બધાં ઉપચાર નૈગમના દ્રષ્ટાંતો છે. સામાન્ય-વિશેષ-નગમનયનૈગમન સામાન્ય તથા વિશેષ બંનેને અવલંબે છે. તેનો આધાર લોકરૂઢિ છે. જેમ લંડન ગયેલા કોઈ ભારતીયને પૂછે કે ક્યાં રહો છો? તો તે કહેશે કે હિન્દુસ્તાનમાં રહું છું હિન્દુસ્તાનમાંના કોઈ અન્ય પ્રદેશમાં હોયઅને પૂછે કે તમે ક્યાંના કહેશે કે હું મહારાષ્ટ્રનો વતની. મહારાષ્ટ્રમાં કદાચ કોઈ ગામડે ગયો હોય અને પૂછશોતો કહેશે કે હું મુંબઈનો. મુંબઈમાં પાયધુની ઉપર મળી જાયને પુછો કે કયાં રહો છે? તો કહેશે કાંદીવલી. છેવટેશંકરગલી-શંકરગલીમાંમહાવીરએપાર્ટમેન્ટર-બી. ૧૭ એવો કોઈ જવાબઆવશે. અહીં મહારાષ્ટ્રની અપેક્ષાએ હિન્દુસ્તાન સામાન્ય છે પણ મુંબઈ વિશેષ છે. મુંબઈની અપેક્ષાએ મહારાષ્ટ્ર સામાન્ય પણ કાંદીવલી વિશેષ છે. આ રીતે આ નૈગમન સામાન્ય તથા વિશેષ ઉભયને ગ્રહણ કરે છે. ભાષ્યકારે જણાવેલા નૈગમનયના બે ભેદ (૧)સર્વપરિક્ષેપી (૨)દેશ પરિક્ષેપી -સર્વપરિક્ષેપી એટલે સામાન્ય. દેશપરિસેપી એટલે વિશેષગ્રાહી. –પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વરૂપ છે. --જીવમાં જીવતત્ત્વ' એ સામાન્ય ઘર્મ છે જે સદાકાલ સાથે રહેનારું છે. જયારે તેના પર્યાય એ વિશેષ ધર્મ છે. નારક-તિર્યંચ-દેવ-માનવ એ જીવના પર્યાયો છે. એજ રીતે-ઘડો. ઘડા તરીકે સામાન્ય ધર્મ છે. જયારેલાલ કાળો વગેરે તેના વિશેષ ધર્મો છે. (૨)સંગ્રહનયઃ # પદાર્થોનો સવદેશ સામાન્ય અને એક દેશ [વિશેષ) નો સંગ્રહ જેિ શબ્દથી જણાય તેને સંગ્રહનય કહે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩પ ૧૪૫ ૪ સંસ્કૃતિ તિ : જે એકત્રિત કરે છે. અર્થાત જેવિશેષ ધર્મનોસામાન્ય સત્તાએ સંગ્રહ કરે છે. # જે વિચાર જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક વ્યકિતઓને કોઈપણ જાતના સામાન્ય તત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી એ બધાંને એકરૂપે સંકેલી લે છે તે સંગ્રહનય. # જે નય સર્વ વિશેષોને એકરૂપ સંગ્રહ કરી લે છે તે સંગ્રહનય.. અપેક્ષાભેદથી દરેકમાં સામાન્ય અંશઅનેવિશેષઅંશરહેલછે. સંગઠનયતેમાં સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે સામાન્ય વિના વિશેષ ન સંભવે આથી આ નયની દૃષ્ટિવિશાળ છે. (૧) “જીવ'' અસંખ્યાત પ્રદેશવા છે. એમ ‘જીવ” શબ્દ બોલવાથી બધા જીવોને સમાવેશ તેમાં થઈ જાય છે. (૨)કોઈ શેઠ નોકરને કહે કે “દાતણ” લઈ આવ. ત્યાં નોકર દાંતણ સાથે પાણીપાવડર-રૂમાલ આદિ લાવશે. ત્યાં દાતણમાં બાકી બધાંનો સંગ્રહ થઈ જશે. (૩)આ વનસ્પતિ” છે. તેમ કહેતા-પીપડો-લીંબડો-આંબો-વાંસ વગેરે વૃક્ષોનો સમાવેશ થઈ જાય છે. આમ સંગ્રહનયના અનેક દૃષ્ટાન્ત મળશે. સામાન્ય અંશ જેટલો વિશાળ તેટલો સંગ્રહનય વિશાળ. (૩)વ્યવહાર નય - જે શબ્દોથી સામાન્ય લોકો જેવું, લગભગ ઉપચાર રૂપ અને ઘણાં શેયોવાળું જ્ઞાન થાય તે જ્ઞાનને વ્યવહારનય કહે છે. # વિષે વહરતિ-જે વિશેષતાથી માને છે કે સ્વીકારે છે તેને વ્યવહારનય કહ્યો. જે કેવળ વિશેષ ધર્મને જ ગ્રહણ કરે છે. જે વિચાર સામાન્ય તત્ત્વ ઉપર એક રૂપે ગોઠવેલી વસ્તુઓના વ્યવહારિક પ્રયોજન પ્રમાણે ભેદ પાડે છે. તે વ્યવહાર નય. '$ જે નય વિશેષ તરફ દૃષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે વ્યવહાર નથ. આનય કહે છેકેવિશેષ સામાન્યથી અલગ નથી પણ વિશેષવિનાવ્યવહારચાલી શક્તોનથી. જેમકે “દવા” એવા સામાન્ય શબ્દથીબધીદવાલઈ શકાય. પણ “દવાઆપો” એમ કહેવામાત્રાથી ગમેતે રોગ માટે ગમે તે દવા ન અપાય. જેવો રોગ તેવી દવા અપાશે. આ નયની વિચારણા ન કરો તો “દવા” એવા સામાન્ય સંગ્રહથી કોઈ રોગ માટે જ નહીં. “સ્ત્રીત્વ' એવા સામાન્ય સંગ્રહથી જગતમાં કોઈ માતા-બહેન-પત્ની-પુત્રી આદિ વ્યવહાર ચાલશે જ નહીં. (૪) જુસૂત્રનયઃ # જે શબ્દોથી વર્તમાન કાળે વિદ્યમાન પદાર્થોને જ પદાર્થ તરીકે કહેવાય અને જણાય તે જ્ઞાન-ઋજુ સૂત્ર નય. જે અજુ એટલે સરળ અને સૂત્ર એટલે બોધ. સરળએવોવર્તમાનતેનોબોધજેમાંથીથાયછેતેજુઆનયઅતીત અને અનાગતકાળને સ્વીકારતો નથી. વસ્તુના અતીતના પર્યાય નાશ પામ્યા છે. અને અનાગત કાળના પર્યાયની ઉત્પત્તિ અ. ૧/૧૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા થઈ નથી તેથી વર્તમાન કાળનો પર્યાય હોય તે જ સ્વીકારવો તેવુંઆ નય માને છે. $ આ રીતે જે નય ભૂત અને ભવિષ્ય કાળને બાજુ પર મૂકી વર્તમાનને સ્પર્શ કરે તે જુ સૂત્ર નય અર્થાત્ અત્યારે કોઈ શેઠાઈ ભોગવતો હોય તો જ તેને શેઠ કહેવો. # કોઈભાવિમાં રાજા થનારા એવા રાજકુમારને કદાચ અત્યારે રાજા કહે તો આ નય તેને સ્વીકારતું નથી. રાજા થાય ત્યારે જ રાજા. $ આ નય વર્તમાન ભાવોને જ સ્વીકારતો હોવાથી તેને ભાવનય પણ કહે છે અને તે નામાદિ ચાર નિપામાં માત્ર ભાવનિક્ષેપાને જ સ્વીકારે છે. . (૫)શબ્દનય જેવો અર્થ તે પ્રમાણે જે શબ્દોથી કહેવાય તે શબ્દ નય. આ શબ્દ નયના ત્રણ ભેદ છે, સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત. ત્રણે નવો શબ્દ પ્રધાન છે. –પર્યાયર્થિક છે અને વર્તમાનકાલિન છે. (૧)સાંપ્રત શબ્દનય-નામનિક્ષેપાદિક વડેનિલેપાયેલ પદાર્થમાં જે શબ્દપ્રથમવાપર્યો હોય, તે શબ્દથી પણ માત્ર ગમેતે એક નિપાયુકત અર્થવિશેનું જ્ઞાનતે સાંપ્રત શબ્દ નય. $ Aતે-ગાદ્વયતે વસ્તુ નેન તિ શ૬: જેનાથી વસ્તુ બોલાય છે તે શબ્દ. શબ્દ નય અનેક શબ્દો વડે સુચવાતા એક વાગ્યર્થને એક જ પદાર્થ સમજે છે. જેમ-કુંભ કળશ ઘડો આદિ શબ્દો “ઘડો'' અર્થના જ વાચ્યાર્થ છે. આ નયમાં કાળ-લિંગ-વચન-કારક આદિ ભેદે પણ એક જ વાચ્યાર્થ સૂચવાય છે પણ અર્થ જુદા જુદા હોય છે. # કાળભેદ-ભરતક્ષેત્ર હતું છે અને હશે. આમાં ત્રણેમાં કાળ ભેદ છે. પણ શબ્દ રૂપે ભરત ક્ષેત્ર એક જ છે. અર્થમાં ભેદ પડી જશે. કે “ભરત ક્ષેત્ર હતું” અર્થાત તે કાળે જેવું હતું તેવું છે] વર્તમાનકાળે નથી. # લિંગભેદ-તટ-તટી-તટસ્ ત્રણેનો મૂળ શબ્દ એક જ છે છતાં લિંગ ત્રણેમાં બદલી ગયા. કુવો અને કૂઈ શબ્દ એક છે પણ લિંગ બદલતા અર્થ ભેદ થઈ જશે. વ્યવહારમાં કુવો એટલે મોટો અને કૂઈ એટલે નાનો કુવો અર્થ પ્રસિધ્ધ છે. વચનભેદ-તા: એબહુવચન છે જ્યારે છi એ એકવચન છે. બંને સ્ત્રી શબ્દના સૂચક છે. છતાં અર્થથી ભેદ થઈ જશે. એકમાં સ્ત્રીઓઅર્થછે. બીજામાં એક સ્ત્રી એવોઅર્થસ્પષ્ટ છે. જ કારક ભેદ-છોકરો-છોકરાને-છોકરા વડે-છોકરા તરફથી વગેરેમાં છોકરો શબ્દ સામાન્ય છે. છતાં કારક ભેદે અર્થના ભેદોને સૂચવે છે. એકમાં કર્તા છે. બીજામાં કર્તા બદલી જાય છે. છોકરો કર્મ વગેરે બને છે. જ ઉપસર્ગભેદ-૮ ઘાતુને હાર એમ બનવા સાથે જયારે જુદા જુદા ઉપસર્ગો લાગે છે ત્યારે વિહાર-કાહાર-નિહાર-માદાર એવા શબ્દો બને છે. ત્યાં બધાનો અર્થભેદ જાણીતો છે. ()-પ-૨)સમભિરૂઢ શબ્દનયન-નયનાસાતભેદમાંછકો અને આપણા શબ્દ નયનો પેટા ભેદ બીજો તે સમભિરૂઢ નય. જ પોતાના વ્યુત્પત્તિસિધ્ધઅર્થસિવાય બીજા પર્યાય શબ્દથી વાચ્ય પણ પોતાના અર્થો વિદ્યમાન છતાં જેિ શબ્દોમાં તેઓમાં જ્ઞાન ન પ્રવર્તે તે જ્ઞાન, સમભિરૂઢ શબ્દ નય. Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ૩પ ૧૪૭ * सम्यक् प्रकारेण पर्याय शब्देषु निरुक्तिभेदेन भिन्नं अर्थ अभिरोहन्-इति समभिरुढ: * જે વિચાર શબ્દની વ્યત્પિત્તિને આધારે અર્થભેદ કહ્યું તે. આ નયનો મત એ છે કે જેલિંગ-કારક વગેરે ભેદે અર્થભેદ માનો છો તો વ્યુત્પત્તિ ભેદે પણ અર્થનો ભેદ માનવો જોઈએ. ઈન્દ્ર-નાત્ ઐશ્વર્યવાળો હોવાથી ઈન્દ્ર. શક્ર-શનાત્ શકિતવાળો હોવાથી શક્ર. પુરંદર-પુરવારણાત્ દૈત્યોના નગર નાશ કરવાથી પુરંદર. (૭)-[૫-૩]એવંભૂત શબ્દ નય - વ્યંજન એટલે પદાર્થ ઓળખવા માટે વપરાયેલો શબ્દો અને અર્થએટલે જેને માટે તે શબ્દ વાપરેલો હોય તે પદાર્થ. તે બંને જયારે બરાબર હોય ત્યારે જે જ્ઞાન પ્રવર્તે તે એવંભૂત નય. જ પુર્વ મવતિ એના જેવું છે. વાચક શબ્દનો જે અર્થ વ્યુત્પત્તિ રૂપે વિદ્યમાન છે. તેની સમાનજ અર્થની તેવીજ રીતે ક્રિયા તે વાચક શબ્દથી બતાવાય છે. * નયનો સાતમો ભેદ અને શબ્દનયનો ત્રીજો પેટા ભેદ એવોઆ એવભૂત શબ્દનય એમ કહે છે કે, “શબ્દથી ફલિત થતો અર્થ ઘટતો હોય ત્યારે જ તે વસ્તુનેતે રૂપે સ્વીકારે, બીજી વખતે નહીં જેમ ગાયક જયારે ગાયન ગાતો હતો હોય ત્યારે જ ગાયક કહેવાય અન્ય સમયે નહીં. લખતો હોય ત્યારે જ લેખક- રાજચિહ્યી શોભતો હોય ત્યારે જ રાજા. આમ શબ્દનયના ત્રણ ભેદ કર્યા. તેમાં સાંપ્રતનય ઘડો-કુંભ-કળશ વગેરે પર્યાય કહે છે. સમભિરૂઢનયટનાત્-એટલે ઘટ-ઘટએવો અવાજ કરે છે માટે ઘડો કહે છે. એવંભૂતનયઘડો ત્યારે કહેવાય જયારે પાણી ભરવાની ક્રિયા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો હોય-અથવા સ્ત્રીના મસ્તકે ચડીને પાણી લેવા જવા આવવાની ક્રિયા ચાલુ હોય. * નયોના પરસ્પર સંબંધ - ૪ નૈગમનયનો વિષય સૌથી વિશાળ છે કારણ કે તે સામાન્ય અને વિશેષ બંને લોક રૂઢિને અનુસરે છે... સંગ્રહનયનો વિષય નૈગમ નયથી ઓછો છે કારણ કે તે માત્ર સામાન્યલક્ષી છે... વ્યવહારનય નો વિષય તો સંગ્રહથી પણ ઓછો છે. કેમ કે તે સંગ્રહનયે સંકલિત કરેલા વિષય ઉપર જ અમુક વિશેષતાઓને આધારે પૃથક્કરણ કરે છે. આ રીતે ત્રણેનું વિષય ક્ષેત્ર ઉત્તરોત્તર ટૂંકાતું જાય છે. આમ છતાં ત્રણેમાં પૌર્વાપર્યસંબંધતો છેજ. સામાન્ય-વિશેષ અને તે બંનેનું ભાન નૈગમનય કરાવે છે. એમાંથી સંગ્રહાયનો જન્મ થાય અને સંગ્રહનીજ ભીંત ઉપર વ્યવહારનું ચિત્રતૈયાર થાય. આ રીતે સંગ્રહ નય સામાન્યનો અને વ્યવહારનય વિશેષનો સ્વીકાર કરતું હોવા છતાં કયારેક પરસ્પર સાપેક્ષ જણાય છે. જેમ આ નગરમાં મનુષ્યો રહે છે. આ વિચાર સંગ્રહનયનો છે. તેમ તે નગરમાં મનુષ્ય ઉપરાંત પશુ-પક્ષી પણ હશે જ. એટલે જીવની અપેક્ષાએ વિશેષતા દર્શાવી મનુષ્ય રહે છે તે વાત એ વ્યવહારનય. સ્ત્રી-પુરૂષો-બાળકોની અપેક્ષાએ એ મનુષ્ય એવો સામાન્ય શબ્દ તે સંગ્રહનય. # ઋજુસૂત્રનયવર્તમાનકાળનેસ્વીકારીને ભૂતતથાભાવિનો ઇન્કાર કરે છે. તેથી તેનોવિષય Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્પષ્ટ બની જતા વિશેષ રૂપે બને છે અને આ નયથી જ વિશેષગામી દ્રષ્ટિનો આરંભ થાય છે. ૠજુ સૂત્ર પછીના ત્રણે નયો તો ઉત્તરોત્તર વધારે ને વધારે વિશેષગામી થતા જાય છે. અલબત્ત એક હકીકત અહીં ધ્યાનમાં રાખવી કે ઉત્તર ઉત્તર નયો જેમ વિશેષ સ્પષ્ટ કે સૂક્ષ્મ બને છે, તેમ તે ઉત્તર નયની અપેક્ષાએ પૂર્વનો નય સામાન્યગામી ગણાશે. આ શબ્દ નય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે છે. પણ જો એક સમાન પર્યાયવાચી શબ્દો હોય તો અર્થભેદ સ્વીકારતો નથી તેથી કયારેક તેના અર્થઘટનમાં વિસંવાદિતા જણાશે. કેમ કે કોઇ અર્થભેદ છે તેમ કહેશે અને કોઇ કહેશે કે શબ્દ ભેદથી અર્થભેદ નથી. જેમ કે ચંદ્રસોમ-ઇન્દુ-વગેરે શબ્દો પર્યાયવાચી છે. માટે અર્થભેદ ગણેલ નથી. પણ પૂર્વે કહ્યા મુજબ કારક-લિંગ-વચનભેદ થાય તો અર્થભેદ ગણાશે. જયારે સમભિરૂઢ નય એક પર્યાયવાચી શબ્દોમાં પણ શબ્દ ભેદથી અર્થભેદ માને છે. આ રીતે શાબ્દિક ધર્મોને આધારે જે અર્થભેદની અનેક માન્યતા ચાલે છે તે શ્રેણી શબ્દનયની. શાબ્દિક ભેદે અર્થભેદની વિચારણા કરતી બુધ્ધિ વ્યુત્પત્તિ ભેદ તરફ ઢળે છે અને રાજા નૃપત્તિ-ભૂપતિ વગેરેના વ્યુત્પિત્તિ ભેદે અર્થ ભેદ કરે છે તે સમભિરૂઢ નય-સવિશેષ ઉંડાણમાં ટેવાયેલી બુધ્ધિ-વ્યુત્પત્તિ ભેદે ઘટતો અર્થ વર્તતો હોય ત્યારે જ તે શબ્દને તે અર્થમાં સ્વીકારે છે. આ રીતે રાજચિહ્નોથી જયારે શોભતો હોય ત્યારે જ તે રાજા એવું કહેછેતે એવંભૂત નય. સાત નયોમાં પૂર્વ પૂર્વ-નયો કરતા ઉત્તર-ઉત્તર નય વધુ સૂક્ષ્મ છે. પ્રથમના ત્રણ અથવા ચાર સામાન્ય ગ્રાહી છે. પછીના ચાર અથવા શબ્દાદિ ત્રણ નયોવિશેષ ગ્રાહી છે. આ રીતે સાત પ્રકારે વિચાર સરણીની ગોઠવણીને નય નિરૂપણ-નયવાદ કે નય વિચારધારા કહી છે. સમાપનઃ- આ રીતે જે નયો કહ્યા તે પ્રત્યેક ને જુદી જુદી અપેક્ષાએ સ્વીકારવા પણ એક બીજાના વિરોધી માનવાનહીં. કેમ કે એક પદાર્થોમાં જુદા જુદા વિચારોનું મિશ્રણ જોવા મળે છે. જેમ કે સર્વે પદાર્થોમાં વિશેષતા ન હોવાથી સામાન્ય રીતે સત્ રૂપે એક છે. સર્વે પદાર્થો જીવ-અજીવ રૂપે બે છે. સર્વે પદાર્થો દૃવ્ય-ગુણ-પર્યાય અપેક્ષાએ ત્રણ છે. -સર્વે પદાર્થો ચાર દર્શનના વિષય તરીકેની અપેક્ષાએ ચાર છે. સર્વે પદાર્થો પાંચ અસ્તિકાયની અપેક્ષાએ પાંચ છે. સર્વેપદાર્થો છ ધ્રૂવ્યોની અપેક્ષાએ છ છે. અહીં પદાર્થો તો તે જ છે માત્ર અપેક્ષા મુજબ વચન બદલાય છે. આ દરેક નયો પોતપોતાના વિષયમાં સ્વતંત્ર છે. છતાં તે બીજા નયોને ખોટા ઠેરવતા નથી માટે તેનયો કહ્યા. જોપોતાની વાતને જ સાચી ઠેરવે અને બીજાને ખોટી ઠરાવે તો તે દુર્નય અથવા નયાભાસ કહેવાય. નયના વિવિધ ભેદોઃ- નયના ઉપર મુજબ સાત અથવા પાંચ નય ગણાવ્યા. એજ રીતે તેના ભિન્ન ભિન્ન ભેદો પણ ઓળખાવાય છે. દૃવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયઃ- નૈગમાદિ નયોને મુખ્ય બે વિભાગમાં પણ વિભાજીત કરાય છે-જે દ્રવ્યના અસ્તિત્ત્વનું ગ્રહણ કરે છે. અથવા દ્રવ્યની ગુણ-સત્તાને મુખ્યપણે ગ્રાહે છે અને તેના પર્યાય [ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય] ને ગૌણ પણે ગૃહે છે તે દ્રવ્યાર્થિક નય. દ્રવ્ય એટલે સામાન્યકે મૂળભૂત પદાર્થ પ્રથમના ત્રણે નય [કોઇ મતે ચાર નય] દ્રવ્યાર્થિક નયો છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૫ (૧)નૈગમન - સર્વ જીવ ગુણ-પર્યાય વત છે. (૨)સંગ્રહન-જીવને અસંખ્યાતા પ્રદેશ છે. [અહીં બધા જીવોનું ગ્રહણ કર્યું તે સામાન્ય (૩)વ્યવહારનય - આ જીવ સંસારી છે અને આ જીવ સિધ્ધ છે. (૪)જુ સૂત્રનયઃ- જીવ ઉપયોગવંત છે. જે મુખ્યતા એ પર્યાય ને વસ્તુ માને. તે પર્યાયર્થિક નય. પર્યાય એટલે વિશેષ અથવા મૂળભૂત પદાર્થોની ભિન્ન ભિન્ન અવસ્થા. અહીં મુખ્યતાએ પર્યાયોનું ગ્રહણ છે અને ગૌણતાએ દ્રવ્યનું ગ્રહણ છે. આમાં છેલ્લા [ચાર અથવા ત્રણ નયો લીધા. શબ્દ-સમભિરૂઢ-એવંભૂત. * નિશ્ચય અનેવ્યવહાર નય - નિશ્ચયનય-એટલે સૂક્ષ્મ અથવા તત્ત્વદૃષ્ટિ. ખરી રીતે તો એવંભૂત એ જ નિશ્ચયની પરાકાષ્ટા છે. છતાં ઋજુ સૂત્રાદિ ચારને પણ નિશ્ચય નય કહેવાનો મત જોવા મળે છે. વ્યવહારનય-તે સ્થૂલગામી કે ઉપચાર દૃષ્ટિવાળો છે.નૈમિતિક ભાવો મુજબ પણ તેમાં વ્યવહારનું આરોપણ થાય છે. આ વ્યવહારનયને પણ નય જ ગણેલ છે. તેને અસત્ય કેનયારોપણ ગણતાં નથી. નિશ્ચય અને વ્યવહાર બંને જાણવા. પછી યથાયોગ્ય અંગીકાર કરવું પક્ષપાતી થવું નહી. વ્યવહારરૂપ બાહ્ય ક્રિયા ત્યજી દેવાથી સર્વ નિમિત્ત નાશ પામતા, ફકત એકલા નિશ્રય રૂપ ઉપાદાનથી મોક્ષ પ્રાપ્તિ કાર્ય સિધ્ધ થતું નથી. નિશ્રય દ્રષ્ટિ હૃદયધરીજી પાસે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી ભવ સમુદ્રનો પાર * શબ્દનય-અનય -જેમાં અર્થનીવિચારણાપ્રધાનપણે હોયતેર્યા અને જેમાં શબ્દનું પ્રધાન્ય હોય તે નિય. પહેલાના ચારનય તે અર્થનયોછે. પછીના ત્રણ તે શબ્દનયોછે. જ જ્ઞાનનય-ક્રિયાનયઃ- જેનય જ્ઞાનને અર્થાત્ તત્ત્વને સ્પર્શે છે તે જ્ઞાનની જે નય આ તત્ત્વાનુભાવને પચાવે છે અર્થાત તખ્તાનુસારી આચારને પ્રધાન માને છે તે જિયાય જ જીવતત્વ પર સાત નય-પૂર્વેસૂત્ર-૪માં નીવાદ્રિ સાતતો કહયા છે. તેમાં જીવઅજવાદિ સાતે તત્ત્વોને સાતનાય વડે ઘટાવવાના છે. એ-જ-રી-તે દર્શનાદિ ત્રણે પણ સાત નયે ઘટાવવાના હોય છે. જેનો ઉલ્લેખ પ્રમાણનવૈરષિામ: સૂત્ર ૧૦માં પણ છે. તે મુજબ અહીં, “જીવતત્ત્વના સાત નો (૧)નૈગમનઃ- જીવગુણ પર્યાયવાનું છે. (૨)સંગ્રહન-જીવ અસંખ્યાત પ્રદેશવાનું છે. (૩)વ્યવહારનયેઃ- પ્રત્યેક સંસારી આત્મા-કર્મોનો કર્તા અને ભોકતા છે. (૪)જુસૂત્રનઃ- દરેક આત્મા દર્શન જ્ઞાન-ચારિત્ર ઉપયોગાદિથી સહિત છે. (૫)શબ્દનઃ- જીવ-ચેતના-આત્મા વગેરે પર્યાયવાચી છે. (૬)સમભિરૂઢ નયે - જીવે છે માટે તે જીવ કહેવાય. જ્ઞાનાદિ ગુણવંત હોવાથી ચેતના લક્ષણ કહ્યા. પ્રાણોને ધારણા કરે છે માટે પ્રાણ પણ કહે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૭)એવંભૂતનયે-અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત ચારિત્રાદિ ગુણો વાળો તે આત્મા છે. જ જ્ઞાન અને સાત નય આપણે મતિ-શ્રુતાદિ આઠ જ્ઞાન જોયા [પાંચ જ્ઞાનન્નણ અજ્ઞાન] નૈગમ-સંગ્રહવ્યવહાર ત્રણેય નયો આઠે જ્ઞાનોનો સ્વીકાર કરે છે. જુસૂત્રનય - મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન બંને શ્રુતજ્ઞાન અને શ્રુત અજ્ઞાનના મદદગાર ગણ્યા છે. પણ પ્રધાનપણે ઉપયોગી ગણ્યાનથી માટે તે બંને વર્જીને જુસૂત્ર નય છ જ્ઞાનનો સ્વીકાર કરે છે. શબ્દનયઃ-શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનનો જ સ્વીકાર કરે છે. આ નયના મતે મતિ-અવધિ અને મન:પર્યાયત્રણે સુવિશુદ્ધિશ્રુત જ્ઞાનના જમદદગાર છે. અહીં શ્રુતમાં શ્રુતકેવલીના શ્રુતને મુખ્યતાએ ગ્રહણ કરેલ છે તેથી માત્ર શ્રુતજ્ઞાન અને પ્રત્યક્ષ એવા કેવળજ્ઞાન એમ બે ભેદ જ કર્યા છે. વળી શબ્દનય સર્વજીવને ચેતનાવંત અને જ્ઞ-સ્વભાવી ગણે છે. કોઈને મિથ્યાદ્રષ્ટિ કે અન્ન ગણતા નથી. તેથી આ નય ત્રણે અજ્ઞાનોને સ્વીકારતું નથી. ભાષ્યકાર મહર્ષિ શબ્દનયનો મુખ્ય ભેદ ગણી લખે છેતથી શબ્દાદિ ત્રણે સાથે સમજવા * આરીતે નયોના વિચાર અનેક પ્રકારે છે. જોકેનયોકયાંક-કયાંક કોઈ કોઈ વિષયમાં પ્રવૃત્ત થવાથી વિરોધી જેવાપણભાસશે. પણ સારી રીતે વિચારતાતેવિશુધ્ધ-નિર્દોષ અનેઅવિરુધ્ધ જણાય છે. જીવાદિતત્ત્વો અને દર્શનાદિ ત્રણની મૂલવણી આ દૃષ્ટિએ જ કરવી. U [8] સંદર્ભઃ સૂિત્ર૩૪ સૂત્ર ૩૫ નો સાથે # આગમ સંદર્ભ સત્તમૂળયા ૫છાત્તા, તે ગદ ગમે, સંદે, વવહારે, ૩ળુ, દે, સમfમ, પર્વગ્રૂપા જ અનુયોગદ્વાર-સૂત્ર ૧૫ર [છેલ્લું સ્થાનાંગસ્થાન ૭/ઉદ્દેશ-૩સૂત્ર ૫પર ૪ અન્ય સંદર્ભ(૧)પ્રમાણ નય તત્વા લોકાલંકાર-પરિચ્છેદ -૫ (૨)નય કર્ણિકા જ તત્ત્વાર્થ સંદર્ભ (૧)અધ્યાયઃ ૧ સૂત્ર પ્રમાણન. માંના નય શબ્દનું વિવેચન. U [9]પદ્ય સૂિત્ર ૩૪સૂત્રઃ૩૫ સંયુકત (૧) બીજી અપેક્ષાનો વિરોધ કર્યા વિના અવબોધ જે થાય તે કહેવાય નય તે પાંચ ભેદે જણાય છે. નૈગમ અને સંગ્રહવળી વ્યવહાર ઋજુસૂત્રને શબ્દ ત્રણ ભેદ યુક્ત ગમ ભેદ દ્વય સંયુકત છે. વર્ગીકૃત વિચારો જે અંશ શ્રુત પ્રમાણના - તે નયવાદ છે કિંવા નામો અનેક તેમના (ર) Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૫ શબ્દ અર્થ ક્રિયા દ્રવ્યને વ્યવહાર નિશ્ચય નૈગમ સંગ્રહ વહેવાર ઋજુસૂત્ર શબ્દત્રય. U [10]નિષ્કર્ષ-આ સૂત્રને વ્યવહાર દ્રષ્ટિએ મૂલવીએ તો અપેક્ષાવાદને યાદ કરવો પડશે. વસ્તુના અનંતા ધર્મો અને તે મુજબ અનંત નયો હોવાના. માટે કોઈ એક વાતને આત્યન્તિક સત્ય માની નિર્ણય ન બાંધવો કેમ કે તે મિથ્યા દ્રષ્ટિ રાગ પણા તરફ ખેંચી જશે. બીજું પ્રત્યેક વાતને ખુલ્લા દિલે સ્વીકાર કરવાની કેતટસ્થ ભાવે સાંભળવા-સમજવાની વૃત્તિ જન્મશે. જે ભૌતિક તેમજ આધ્યાત્મિક લાભ અપાવનારી બનશે. નિશ્ચયથી વિચારો તો આત્માની યાત્રા નૈગમનયથી એવંભૂતનય સુધી સુંદરતમ બનશે. (૧)જીવને ગુણ પર્યાયવાનું ગણ્યો. જો આ પર્યાયોને કાપીને નીજ ગુણ પ્રગટાવવા હશે તો સામાન્યમાંથી વિશિષ્ટગ્રાહી નયો જોઇશે. (૨)વ્યવહાર નયે કહ્યા મુજબ આત્મા કર્મનો કર્તા અને ભોકતા છે. આ કર્તાપણામાંથી નિવર્તશું તો નૈગમ નયે કહ્યા મુજબના દ્રવ્યના પર્યાયો કપાશે-અટકશે અનેઋજુ સૂત્રે જણાવેલા જ્ઞાન દર્શનાદિ નિજ ગુણો પ્રગટશે. (૩)શબ્દનયના કહ્યા મુજબ આત્મા અનંતજ્ઞાન-અનંતદર્શન-અનંત ચારિત્રઅનંતવીર્યઆદિગુણે કરીયુકત છે તે સ્થિતિને પ્રાપ્ત કરી પૂર્ણતાને પ્રાપ્ત કરીએતોજનિશ્ચય નયનીચરમ સિમા પમાશે. અધ્યાય - પ્રથમની અભિનવ ટીકા સમાપ્તિ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ - તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 2 પરિશિષ્ટ ૧ સૂત્રાનુક્રમ मा सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः तत्त्वार्थ श्रद्धानं सम्यग्दर्शनं तन्निसर्गादधिगमाद्वा जीवाजीवासवबन्धसंवरनिर्जरा मोक्षास्तत्त्वम् नामस्थापनाद्रव्यभावतस्तन्यास: प्रमाणनयैरधिगमः निर्देशस्वामित्वसाधनाधिकरणस्थिति विधानत: सत्सङ्ख्या क्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च मतिश्रुतावधिमन:पर्यायकेवलानिज्ञानम् तत्प्रमाणे आधे परोक्षम् प्रत्यक्षमन्यत् मतिस्मृतिसंज्ञाचिन्ताभिनिबोधइत्यनर्थान्तरम् तदिन्द्रियानिन्द्रिय निमित्तम् अवग्रहहापायधारणा बहुबहुविवक्षिप्रनिश्रितानुक्त ध्रुवाणां सेतराणाम् अर्थस्य व्यञ्जनस्यावग्रहः न चक्षुरनिन्द्रियाभ्याम् २० श्रुतमतिपूर्वद्वयनेकद्वादशभेदम् द्विविधोवधिः भवप्रत्ययोनारकदेवानाम् यथोक्त निमित्त: षड्विकल्पः शेषाणाम् ऋजु विपुलमती मन:पर्यायः २५/ विशुध्ध्यप्रतिपाताभ्यां तद्विशेष: विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्यो-वधि मन:पर्याययोः मति श्रुतयोर्निबन्ध:सर्वद्रव्येष्वसर्वपर्यायेषु रुपिष्वधेः २८ तदनन्तभागे मन:पर्यायस्य 30 सर्वद्रव्यपर्यायेषु केवलस्य एकादीनि भाज्यानि युगपदे-कस्मिन्ना चतुर्थ्य: मतिश्रुतावधयो विपर्ययश्च 33 / सदसतोरविशेषाद्यद्दच्छो-शब्दानया: नैगमसङ्ग्रहव्यवहारर्जुसृत्रशब्दा नया 34 | आद्यशब्दौद्विविभेदी 022 225,356 ૧૧૧ ११3 ૧૧૭ ૧૨૧ ૧૨ ૨. ૧૨૬ ૧૨૮ ૧૨૯ ૧૩૧ ૧૩૩ ૧૩૬ ૧૩૮ ૧૪૧ ૧૪૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ सूत्रis | ८१ ७८ ૧૪૨ 53 ૧૧૭ १33 १२ ૧૫ ૧૨૯ ૭૫ १०८ ८८ પરિશિષ્ટઃ ૨ પરિશિષ્ટઃ ૨ નકારાદિ સૂત્રાનુક્રમ भ १ अर्थस्य २. अवग्रहहापाय धारणा आद्यशब्दौद्वित्रिभेदौ ४ आद्ये परोक्षम् ऋजुविपुलमती मन:पर्याय: एकादीनि भाज्यानि युगापदेकस्मिन्नाचतुर्थ्य: | ७ जीवाजीवासवबन्धःसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ८ तत्प्रमाणे ८ तत्त्वार्थश्रद्धानंसम्यग्दर्शनम् १० तन्निसर्गादधिगमाद्वा ११ तदनन्तभागे मन:पर्यायस्य १२ तदिन्द्रियानिन्द्रियनिमित्तस्य १३ द्विविधोऽवधि १४ न चक्षुरनिन्द्रियाभ्याम् नामस्थापनाद्रव्यभावतस्तन्यास निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः नैगमसङ्ग्रह व्यवहारर्जुसूत्र शब्द नया: १८ प्रत्यक्षमन्यत् |१८ प्रमाणनयैरधिगमः २० बहुबहुविधक्षिप्रनिश्रितानुक्तध्रुवणांसेतराणाम् २१ भवप्रतत्ययोनारकदेवानाम् | मतिश्रुतयोर्निबन्ध:द्रव्येष्वसर्वपर्यायेषु २३ मतिश्रुतावधयो विपर्ययश्च २४ मतिश्रुतावधिमन:पर्यायकेवलानि ज्ञानम् २५ मतिस्मृतिसंज्ञाचिन्तामिनिबोधइत्यनान्तरम् २७ | यथोक्त निमित्तः पड्विकल्प: शेषाणाम् २७ रुपिष्वधे: २८ विशुद्धि क्षेत्रस्वामि विषयेभ्योवधि मनःपर्याययोः .. २८ | विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेष: 3० व्यञ्जनस्यावग्रहः श्रुतमतिपूर्व द्वयनेकद्वादशभेदम् सत्सङ्ख्या क्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च । 33 सदसतोरविशेषाद्यद्दच्छोपलब्धेरुन्मत्तवत 3४ सम्यग्दर्शनज्ञानचारित्राणिमोक्षमार्ग ३५ सर्वद्रव्यपर्यायेषुकेवलस्य ४२ ૧૪૧ ६७ 33 ११ ૧૨૬ ૧૩s ૫૬ ૧૧૩ ૧૨૮ ૧૨૨ ૧૨ ૧ ८४ १०१ ४८ ૧૩૮ १३१ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટઃ ૩ શ્વેતામ્બર દિગમ્બર પાઠભેદ શ્વેતામ્બર | हराम १५ अवग्रहहापायधारणा: १५ अवग्रहहावाय धारणा: १६ बहुबहुविधक्षिप्रानिश्रिताऽसंदिग्ध ध्रुवाणां १६ बहुबहुविधक्षिप्रानिसृतानुक्त ध्रुवाणां सेतराणाम् सेतराणाम् २१ द्विविधोऽवधिः * सूत्रं नास्ति २२ भवप्रत्ययोनारकदेवानाम् २.१ भवप्रत्ययोऽवधिर्देवनारकाणाम् २३ यथोक्त निमित:षङ् विकल्प शेषाणाम् २२ क्षयोपशम निमित्त: षड्विकल्प शेषाणाम् २४ ऋजु विपुलमती मन: पर्यायः २३ ऋजुविपुलमती मनः पर्ययः २५ विशुद्धि क्षेत्रस्वामि विषयेभ्योऽवधिमनः २४ विशुद्धि क्षेत्रस्वामि विषयेभ्योऽवधि मनः पर्याययोः पर्यययोः २७ मति श्रुतयोनिबन्ध: सर्वद्रव्येष्व सर्वपर्यायेषु २७ मतिश्रुतयोर्निबन्धो द्रव्येष्वसर्वपर्यायेषु २८ तदनन्तभागे मन: पर्यायस्य | २८ तदनन्तभागे मनः पर्ययस्य 3४ नैगमसङ्ग्रहव्यवहारजॅशब्दानया: | 33 नैगम संग्रह व्यवहारर्जु सूत्र शब्द उ4 आद्य शब्द द्वित्रि भेदौ समभिरुढैवंभूता नयः પાઠભેદ સ્પષ્ટીકરણ सूत्रः १५i अपाय ने १४२. अवाय छे. सूत्र: १६ मा अनिश्रित ने पहले अनिःसृत मने असंदिग्ध ने बहः अनुक्त् छे. सूत्रः २१: ५२मा नथी. सूत्रः २२मा पथ्ये अवधि २०६ qधारे छे. सूत्रः २३ मा यथोक्त् ने स्थाने क्षयोपशम छे. सूत्र: २४,२५-२८मा मन:पर्याय नेमले. मनः पर्यय छे. सूत्रः २७ मा सर्वद्रव्य ने पहले द्रव्य छे. અને સૂત્ર ૩૪ તથા ૩૫ ને એકજ સૂત્રમાં ગોઠવેલ છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ૪ ૧૫૫ તત્ત્વાર્થ સૂત્ર ૧૦૮ પરિશિષ્ટ:૪ આગમ સંદર્ભ (૧)શ્રી સ્થાનાંગ સૂત્રના સંદર્ભ સ્થાન-૩ ઉશો-૪ સૂત્ર ૧૯૪૨ સ્થાન-૨ ઉદ્દેશો-૧ સૂત્ર ૭૦/૨ સ્થાન-૯ ઉદ્ગ-૩ સૂત્ર ૬૫ સ્થાન-૫ ઉદ્દેશો-૩ સૂત્ર ૪૩ સ્થાન- ઉશો-૧ સૂત્ર ૭૧/૧ સ્થાન-૨ ઉદ્દેશો-૧ સૂત્ર ૭૧/૨ અને ૧૨ સ્થાન- ઉદ્દેશો-૩ સૂત્ર ૫૧૦ સ્થાન-૨ ઉશો-૧ સૂત્ર ૭૧/૧૯ સ્થાન-૨ ઉદ્દેશો-૧ સૂત્ર ૭૧/૨૧ સ્થાન-૨ ઉદ્દેશો-૧ સૂત્ર ૭૧/૧૩ સ્થાન-૨ ઉશો-૧ સૂત્ર ૭૧/૧૪ સ્થાન-૨ ઉો-૧ સૂત્ર ૭૧/૧૫ સ્થાન- ઉદ્ગ-૩ સૂત્ર પર સ્થાન-૨ ઉશો-૧ સૂત્ર ૭૧/૧૬ સ્થાન-૩ ઉો-૩ સૂત્ર ૧૮૭ સ્થાન-૭ ઉશો-૩ સૂત્ર પપર શ્રી ભગવતી સૂત્રના સંદર્ભ શતક: ૮ ઉદ્દેશો ૨ સૂત્ર ૩૧૮ શતકઃ ૭ ઉદ્દેશો ૨ સૂત્ર ૩૧૭ શતક: ૮ ઉદ્દેશોઃ ૨ સૂત્ર૩૧૭ શતક: ૮ ઉદ્દેશોઃ ૨ સૂત્ર ૩૧૭ શતકઃ ૮ ઉદ્દેશો : ૨ સૂત્ર ૩૨૨ ૧૧૧ ૧૧૩ ૧૧ ૧૧૬ ૧૨૦ ૧૩૮ ૧પ૦ ૬૦ GO Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તત્ત્વાર્થ અ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૮ ૩૦ ૩૨ ૩૩ સંદર્ભ શ્રી નંદિ સૂત્રના સંદર્ભ સૂત્રઃ ૧ સૂત્રઃ : સૂત્રઃ ૨૪ સૂત્રઃ ૫ સૂત્રઃ ૩૭/૮૦ સૂત્રઃ ૩ સૂત્રઃ ૨૭ સૂત્રઃ ૩૦ સૂત્રઃ ૨૯ સૂત્રઃ ૨૪ સૂત્રઃ ક સૂત્ર : ૭ સૂત્રઃ૮+૯ સૂત્રઃ ૧૮ સૂત્રઃ ૧૮ સૂત્રઃ ૧૬ સૂત્રઃ ૨૨ સૂત્રઃ ૨૫ સૂત્ર:૪૨ પૃષ્ઠ ૬૦ ૫ 9 ૩ * 8 ૐ તત્ત્વાર્થ ૭ ૭૦ ૮ ૯ ૧૦૮ ૧૧૧ ૧૧૩ ૧૧ ૧૨૦ ૧૨૨ ૧૨૯ ૧૩૩ ૧૩૮ ૧૪૦ ૭૭ ૧૪ ૮૪| ૩૫ ૯૩ ૯૭ ૩૨ ૩૧ ૧ ર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંદર્ભ શ્રી અનુયોગ દ્વાર સૂત્રના સંદર્ભ સૂત્રઃ૮ સૂત્ર :૧૫૧/૨ ૬,૭ ૧૩,૧૫,૧૬,૧૮ ખ સૂત્રઃ૮૦ સૂત્રઃ૧ સૂત્રઃ૧૪૪ સૂત્રઃ ૧૫૨ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના સંદર્ભ ૫૬ ૧૩/૭ શ્રી જીવાભિગમ સૂત્રનાં સંદર્ભ પ્રતિપત્તિ૧ સૂત્રઃ ૪૧ શ્રી ઉત્તરાધ્યયનના સંદર્ભ અ. ૨૯ગા. ૩૦ અ. ૨૮ ગા. ૧૫ અ. ૨૮ ગા. ૨૪ સંક્ષેપઃ- ૬-અધયયન ગાથા પૃષ્ઠ ૩૩ ૪૮ ૫૫ ૭ ૭૮ ૧૫૦ ૧૩૮ ૧૩ ૧૧ ૧૫ ૪૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ પરિશિષ્ટ: ૫ પરિશિષ્ટઃ ૫ શ્રી નંદિ સૂત્ર-મુજબ જ્ઞાન ભેદ (૧) ઈદ્રિય પ્રત્યક્ષ (૨)નોઈદ્રિય પ્રત્યક્ષ જ ઈદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન પાંચ પ્રકારનું છે. (૧) શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ (૨)ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (૩) ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) જિન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શનેન્દ્રિય પ્રત્યક્ષ જ નો ઇન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ પ્રકારે છે-(૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (૨)મન પર્વવજ્ઞાન પ્રત્યક્ષ (૩)કેવળજ્ઞાન પ્રત્યક્ષ જ અવધિજ્ઞાન પ્રત્યક્ષ બે પ્રકારનું છે.(૧) ભવપ્રત્યયિક (૨)વાયોપથમિક * ભવ પ્રત્યધિક અવધિજ્ઞાન બે પ્રકારે-(૧) દેવોનો થનાર (૨) નારકને થનાર જ ક્ષાયોપથમિક અવધિજ્ઞાન બે પ્રકારે-(૧) મનુષ્યોને (૨) તિર્યંચ પંચેન્દ્રિયને ગુણસંપન્ન અણગાર ને લાયોપશમિક અવધિજ્ઞાન છે ભેદે હોય. (૧) આનુગામિક (૨)અનાનુગામિક (૩) વર્ધમાન૪) હીયમાન (૫) પ્રતિપાતિક (૬) અપ્રતિપાતિક જ આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારે (૧) એક દિશામાં જાણનાર (૨)સર્વ દિશામાં જાણનાર જ અવધિજ્ઞાન બીજી રીતે ચાર ભેદે દ્રવ્યથી ક્ષેત્રથી, કાળથી, ભાવથી જ મન:પર્યવ જ્ઞાનના બે ભેદ-(૧) જુમતિ (૨)વિપુલમતિ મન:પર્યવજ્ઞાનના બીજી રીતે ચાર ભેદ-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી કેવળજ્ઞાન બે પ્રકારે-(૧)ભવસ્થ કેવળજ્ઞાન (૨)સિદ્ધસ્થ કેવળજ્ઞાન જ ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે-(૧)સયોગી ભવસ્થ (૨)અયોગી ભવસ્થ જ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે-(૧)પ્રથમ સમય સયોગી ભવસ્થ (૨) અપ્રથમ સમય સયોગી ભવસ્થ -અથવા(૩) ચરમ સમય સયોગી ભવસ્થ (૪) અચરમ સમય સયોગી ભવસ્થ અયોગી ભવસ્થના પણ ઉપર મુજબ બે-બે ભેદ જાણવા. * સિદ્ધસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે-(૧) અનંતર સિદ્ધ (૨) પરંપર સિદ્ધ જ અનંતર સિદ્ધ કેવળજ્ઞાન પંદર પ્રકારે-તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ તીર્થંકરસિદ્ધઅતીર્થંકરસિદ્ધ-સ્વયંબુદ્ધસિદ્ધ-પ્રત્યેકબુદ્ધિસિદ્ધ બુદ્ધબોધિતસિદ્ધ-સ્ત્રીલિંગસિદ્ધપુરૂષલિંગસિદ્ધ-નપુંસકલિંગસિદ્ધ-સ્વલિંગસિદ્ધ-અન્યલિંગસિદ્ધ-ગૃહસ્થલિંગસિદ્ધ-એકસિદ્ધઅનેક સિદ્ધ , છે કેવળજ્ઞાન બીજી રીતે ચાર પ્રકારે દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી-ભાવથી જ પરોક્ષજ્ઞાન બે પ્રકારે-આભિનિબોધિક જ્ઞાન-શ્રુતજ્ઞાન * અભિનિબોધિકજ્ઞાન બે પ્રકારે (૧)શ્રુતનિશ્રિત (૨)અશ્રુતનિશ્રિત જ અશ્રુતનિશ્રિત (મતિ) જ્ઞાન ચાર પ્રકારે (૧) ઔયપારિકી (ર)વૈમાનિક(૩)કર્મજા (૪)પારિણામિકા જ કૃતનિશ્રિત (મતિ) જ્ઞાન ચાર પ્રકારે અવગ્રહ-ઈહા-અપાય-ધારણા. જ અવગ્રહ બે પ્રકારે છે-અર્થાવગ્રહ-વ્યંજનાવગ્રહ Page #163 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે-(૧)શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૨)ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૩) જિજ્વેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૪) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ છ પ્રકારે- (૧) શ્રોત્રેન્દ્રિયનો (૨) ચક્ષુરિન્દ્રિયનો (૩)પ્રાણેન્દ્રિયનો (૪) જિક્વેન્દ્રિયનો (૫) સ્પર્શનેન્દ્રિયનો (૬) નોઇન્દ્રિયનો ઇહા-અપાય-ધારણાના શ્રોત્રેન્દ્રિય વગેરે ઉપરોક્ત છ-છ ભેદો છે. આ રીતે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન ૬x૪ = ૨૪ + ૪ = ૨૮ ભેદો છે. પરોક્ષ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો છે. અક્ષર-અનક્ષર, સંશી-અસંશી, સમ્યક્-મિથ્યા,સાદિક-અનાદિક, સંપર્યવસિતઅપર્યવસિત, ગમિક-અગમિક, અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય. અક્ષર શ્રુતના ત્રણ ભેદ છે- સંજ્ઞાઅક્ષર-વ્યંજનઅક્ષર-લબ્ધિઅક્ષર સંશી શ્રુત ત્રણ પ્રકારે-કાલિક-ઉપદેશથી, હેતુવાદ, દષ્ટિવાદ શ્રુતજ્ઞાન સંક્ષેપથી ચાર ભેદે-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અંગબાહ્ય [અનંગ પ્રવિષ્ટ] ના બે ભેદ-આવશ્યક-આવશ્ય ક ભિન્ન આવશ્યકના છ ભેદ- સામાયિક-ચતુર્વિશતિસ્તવ-વંદન-પ્રતિક્રમણ-કાર્યોત્સર્ગ ૧૫૮ પચ્ચક્ખાણ આવશ્યક ભિન્નના બે ભેદ-કાલિક-ઉત્કાલિક અંગપ્રવિષ્ટના બાર ભેદ-આચારાંગ-સુયડાંગ-ઠાણાંગ-સમવાયાંગ-ભગવતીજ્ઞાતાધર્મકથા-ઉપાશક દશા-અંતકૃતદશા-અનુત્તરોપપાતિક-પ્રશ્નવ્યાકરણ-વિપાક-દષ્ટિવાદ - આરીતે માત્ર મુખ્ય ભેદના નામ કહ્યા. તેનો વિસ્તાર કે સ્વરૂપ જાણવા માટે શ્રી નંદિસૂત્ર તથા તેની ટીકા જોવી. ]] જી Page #164 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ ૬ પરિશિષ્ટઃ૬ સંદર્ભ સૂચિ ક્રમ સંદર્ભ-પુસ્તકનું નામ सूत्रम् प्रथमोभाग ૧. | તત્ત્વાર્થાધિામ २. तत्त्वार्थाधिगम सूत्रम् द्वितीयोभाग 3. तत्त्वार्थसूत्रम् ४. सभाष्यतत्वार्थाधिगमसूत्राणि (सटीप्पण) ૫. સમાવ્યતત્વાયાધિમસુત્રાણિ (ભાવાનુવાદ્) ७. तत्त्वार्थाधिगम सूत्र (भाष्य तर्कानुसारिणी भा . १ ) ૭. | તત્ત્વાર્થ સૂત્ર ૮. | તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૯. | તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૧૦. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૧ ૧૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૨ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર રહસ્યાર્થ ૧૩. તત્ત્વાર્થાધિગમ સૂત્ર હિન્દી અનુવાદ ૧૪, તત્ત્વાર્થાધિગમ સૂત્ર પદ્યાનુવાદ ૧૫. તત્ત્વાર્થ સૂત્ર પદ્યાનુવાદ ૧૬ તત્ત્વાર્થપ્રશ્નોત્તર દીપિકા ભાગ -૧ ૧૭, તત્ત્વાર્થ વાર્તિન (રાખવાતિo) ૧૮, તત્ત્વાર્થે વાર્તિ (રાનવાતિ-૨) १८] तत्त्वार्थ श्लोकवार्तिकालंकार : खण्ड १ थी६ - ૨૦. તત્ત્વાર્થ વૃતિ ૨૧. તત્ત્વાર્થ સૂત્ર સુવોષિવૃતિ ૨૨. તત્ત્વાર્થ સાર ૨૩. સર્વાર્થ સિદ્ધિ ૨૪, અર્થ પ્રાશિન ૨૫. તત્ત્વાર્થ સૂત્ર/મોક્ષશાસ્ત્ર ૨૬. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો ૨૭, તત્ત્વાર્થ પરિશિષ્ટ ૨૮. તત્વાર્થસૂત્ર ઋતુ તન્મનિર્ણય ટીકાકાર/વિવેચક વિ. श्री सिद्धसेन गणिजी श्री सिद्धसेन गणिजी श्री हरिभद्र सूरिजी श्री मोतीलाल लाधाजी श्री खूबचन्द्रजी श्री यशोविजयजी ૧૫૯ શ્રી સુખલાલજી શ્રી રાજશેખર વિજયજી શ્રી શાંતિલાલ કેશવલાલ શ્રી પ્રભુદાસ બેચરદાસ શ્રી પ્રભુદાસ બેચરદાસ શ્રી શ્રેયસ્કર મંડળ શ્રી લાભસાગરજી ગણિ શ્રી રામવિજયજી શ્રી સંત બાલજી શ્રી શંકરલાલ કાપડીયા श्री अकलङ्क देव श्री अकलङ्क देव श्री विद्यानन्द स्वामीजी श्री श्रुत सागरजी श्री भाष्कर नन्दिजी श्री अमृत चन्द्रसूरिजी श्री पूज्यपाद स्वामीजी श्री सदासुखदासजी શ્રી રામજી વકીલ શ્રી દીપરત્ન સાગર શ્રી સાગરાનંદ સૂરિજી શ્રી સાગરાનંદ સૂરિજી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચકવિ. श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री रत्नप्रभाचार्य श्री मल्लिषेणशृटि श्री जिनभद्रगणि श्री जिनभद्गणि श्री जिनभद्गणि श्री जिनभद्रगणि શ્રી શાંતિ સૂરિજી – – ૨૯ રૂટ્ય સ્ત્રોક્સી 30. क्षेत्र लोकप्रकाश ३१. काल लोकप्रकाश ૩૨. માવ કોણ ૩૩. નય કર્ણિકા ૩૪. પ્રમાણન – રત્નાવતર ટીમ ઉપ. ચાર ક્ઝિરી 35. विशेषावश्यक सूत्र भाग-१-२ ३७. बृहत् क्षेत्र समास 3८. बृहत् सङ्गाहणी 3८./लघुक्षेत्र समास ૪૦. જીવ વિચાર ૪૧. નવતત્ત્વ પ્રકરણ સાથે ૪૨. નવતત્વ સાહિત્યસંગ્રહ ૪૩. દંડક પ્રકરણ ૪૪. જંબુદ્વીપ સંગ્રહણી ૪૫. જંબુદ્વીપ સમાસ પૂજા પ્રકરણ ૪૬. પ્રશમરતિ પ્રકરણ ૪૭. પ્રતિક્રમણ સૂત્ર અભિનવટીકા ભાગ ૧થી ૩ ૪૮. પંચ સંગ્રહ ૪૯. પંચ વસ્તુ ૫૦. શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃતિ ૫૧. કર્મગ્રન્થ ૧થી૫ પર. પાક્ષિકસૂત્રવૃતિ તથા શ્રમણ સૂત્રવૃતિ ૫૩. યોગ શાસ્ત્ર ૫૪. ધર્મરત્ન પ્રકરણ પપ.મિયાન રાને મેશ મ. ૨-૭ ५७. अल्पपरिचित सैद्धान्तिक शब्दकोष १-५ ५७. आगम सुधासिंधु - ४५ आगम मूल श्री उदयविजयजी गणि શ્રી ગજસાર મુનિજી શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ધીરજલાલ ટોકરશી શ્રી ચન્દ્ર મહત્તરાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી રત્ન શેખર સૂરિજી શ્રી દેવેન્દ્ર સૂરિજી શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી દેવેન્દ્રસૂરિજી श्री राजेन्द्रसूरिजी श्री सागरनंदसरिजी श्री जिनेन्द्र सूरिजी Page #166 -------------------------------------------------------------------------- ________________ [1] અમારા પ્રકાશનો [१] अभिनव हेम लधुप्रक्रिया-१ सप्ताङ्ग विवरणम् [२]अभिनव हेम लधुप्रक्रिया-२ सप्ताङ्ग विवरणम् [३]अभिनव हेम लधुप्रक्रिया-३ सप्ताङ्ग विवरणम् [४]अभिनव हेम लधुप्रक्रिया-४ सप्ताङ्ग विवरणम् [५] कृदन्तमाला [६] चैत्यवन्दन पर्वमाला [७]चैत्यवन्द सङ्ग्रह-तीर्थ जिन विशेष [८] चैत्यवन्दन चोविशी [શત્રુ પતિ (માગૃતિ-વો) [૧૦]મનવ જૈન શ્વાકુ ૨૦૪૬. [૧૧]અભિનવ ઉપદેશપ્રાસાદ-૧ શ્રાવક કર્તવ્ય-૧થી ૧૧ [૧૨]અભિનવ ઉપદેશપ્રાસાદ- શ્રાવક કર્તવ્ય-૧૨ થી ૧૫ [૧૩]અભિનવ ઉપદેશપ્રાસાદ- શ્રાવક કર્તવ્ય-૧ થી ૩૬ [૧૪]નવપદ-શ્રીપાલ-શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે [૧૫]સમાધિમરણ [૧]ચવંદન માળા [૭૭૯ચૈત્યવંદનોનો સંગ્રહ] [૧૭]તત્ત્વાર્થ સૂત્રપ્રબોધટીકા [અધ્યાય-૧] [૧૮]તત્ત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાનો [૧૯]સિધ્ધાચલનો સાથી (આવૃત્તિ-બે) [૨૦]ચત્ય પરિપાટી [૨૧]અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેકટરી [૨૨]શત્રુંજય ભકિત (આવૃત્તિ-બે) [૨૩]શ્રી નવકાર મંત્રનવલાખ જાપ નોંધપોથી [૨૪]શ્રી ચારિત્રપદ એક કરોડ જાપ નોંધપોથી રિપશ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો-આવૃત્તિ-ચાર] [૨]અભિનવ જૈન પંચાગ-૨૦૪૨ [૨૭]શ્રી જ્ઞાનપદપૂજા [૨૮]અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મવિધિ [૯]શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ-૨] [૩૦]વીતરાગસ્તુતિ સંચય[૧૧૫૧-ભાવવાહી સ્તુતિઓ Page #167 -------------------------------------------------------------------------- ________________ - ભ બ જ [૩૧]પૂજય આગમોધ્ધારકસમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [૩૨]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૩૩] તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૪]તત્ત્વાથથિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૫] તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૬]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૩૭]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૮]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૯]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા [૪૦]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૧]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય - -અધ્યાય 2 પુસ્તક સંબંધિ પત્ર સંપર્ક પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ.સા. પૂજય મુનિશ્રી દીપરત્નસાગરજી શ્રી અભિનવ શ્રુત પ્રકાશન અભિનવ શ્રુત પ્રકાશન શૈલેષ કુમાર રમણલાલ ઘીયા મહેતા પ્ર.જે સી-૮ વૃન્દાવન વિહાર ફલેટ્સ ફોન- [0]૭૮૬૩ [R] ૭૮૮૩) રવિ કિરણ સોસાયટી પાસે જેસંગ નિવાસ, પ્રધાન ડાકઘર પાછળ વાસણા-અમદાવાદ-૭ જામનગર-૩૬૧ ૦૦૧ -ખાસ સુચના: මමම પત્રપૂજય મહારાજ સાહેબના નામે જ કરવો ગૃહસ્થના નામે કારાયેલ પત્રવ્યવહારના કોઈ પ્રત્યુત્તર આપને મળશે નહીં ઉપરોકત બંને સ્થળે કોઈએ રૂબરૂ જવું નહીં Page #168 -------------------------------------------------------------------------- ________________ [3]. -દ્દવ્ય સહાયકો - શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જામનગર (શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ સ્મારક ટ્રસ્ટ હ. ભાનુભાઈ દોશી ઉપરોકત બંને મૃત જ્ઞાનપ્રેમી દ્રવ્ય સહાયકોની સહૃદયી મદદથી આ કાર્ય આરંભાયું 0 અપ્રીતમવૈયાવચ્ચીસ્વ.પૂ.સાધ્વીશ્રીમલયાશ્રીજી પ્રશિષ્યાસા.શ્રી ભવ્યાનંદશ્રીજી નાશિષ્યામૂદુભાષીસા શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી પ્રેરણાથી તપસ્વીનીસા.કલ્પપ્રજ્ઞશ્રીજી તથા સા. પૂર્ણનંદિતાશ્રીજી ના ભદૂતપ તેમજ સા.ભવ્યજ્ઞાશ્રીજી ના ૫૦૦ આયંબિલ ઉપર નિગોદ નિવારણ તપની અનુમોદના- સ્વ.સુશ્રાવિકા મેતા મુકતાબેન નવલચંદ અમરચંદ કામદાર-જામનગરવાળા આ પ.પૂ.વિદુષી સાધ્વીશ્રી ભવ્યાનંદ શ્રીજીના વિનિત શિખ્યા સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા વિચક્ષણ સા.પૂર્ણદર્શિતાશ્રીજીના ૫૦૦આયંબિલ નિમિત્તે તપસ્વીની સા.પૂર્ણનંદિતા શ્રીજીના ઉપદેશથી જીનન ભંવરભાઈ જૈન-હ, બી.સી.જૈન જનતા ફેશન કોર્નર-થાણા ૫.પૂ.સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજી મ.ના શિષ્યા પુ.સા.કનક પ્રભાશ્રીજી મ. ના વ્યવહારદક્ષ સાધ્વી શ્રીમતિ ગુણાશ્રીજીના મિલનસાર શિષ્યા સા. જીજ્ઞાસાશ્રીજી મ.ની પ્રેરણાથી-કોરડીયા લવચંદભાઈ ફુલચંદભાઇ-મુંબઈ 1 જામનગરવાળા નીડર વકતા શ્રી હેત શ્રીજી મ.ના પ્રશિષ્યા ભદ્રિક પરિણામી સા. લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી -મોરારબાગ સાતક્ષેત્રમાંના જ્ઞાન ક્ષેત્રની ઉપજમાંથી આ સરળ સ્વભાવી સાધ્વી શ્રી નિરુજાશ્રીજી ના સંયમ જીવનની અનુમોદનાર્થે સુદીર્ઘ તપસ્વી દૈવીકૃપા પ્રાપ્ત સા. મોક્ષજ્ઞાશ્રીજી ની પ્રેરણાથી એક ગૃહસ્થ 0 સુપયુકત સ્વ.સા.શ્રી નિરજાશ્રીજી મ. નાતપસ્વીરત્નાસા.શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના શ્રેણીતપની અનુમોદનાર્થે એક ગૃહસ્થ,હસ્તે સુરેશભાઈ, મુંબઈ 0 રત્નત્રય આરાઘકાસાધ્વી શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના તપોમય-સંયમ જીવનના ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે-ઠક્કરનેમચંદ ઓતમચંદ બાળાગોળી વાળા પરિવાર Page #169 -------------------------------------------------------------------------- ________________ [4] આ વર્ષીતપ આદિ અનેક તપ આરાધકાસા.નિરજાશ્રીજીના શિષ્યા વિદુષી સા. વિદિતરત્નાશ્રીજીની પ્રેરણાથી નિતાબેન હરસુખભાઈવારીઆ,પોરબંદર આરાધનમય કાળધર્મ પ્રાપ્તા સ્વ.સા.મલયાશ્રીજી ના સ્મરણાર્થે તારાબેન, બાબુલાલ ગીરધરલાલ ઝવેરી જામનગરવાળા હાલ-મુંબઈ વ્યવહાર કુશળ સ્વ.સા.નિરજાશ્રીજીના ભદ્રિક પરિણામી શિષ્યા સા. શ્રી ભવ્યપ્રજ્ઞાશ્રીજીના શિષ્યો સા. જિતપ્રજ્ઞાશ્રીજી[ક જયોત્સનાબહેનની દીક્ષા નિમિત્તે તપસ્વી રત્ના સા. કલ્પિતાશ્રીજી ની પ્રેરણાથી આદરીયા વાળા શાહ માલજીભાઇ સૌભાગ્યચંદ તરફથી Uપ્રશાંતમૂર્તિસ્વ.સાધ્વી શ્રીનિરુજાશ્રીજીનાશિષ્યાસંયમાનુરાગી સા.કલ્પિતાશ્રીજી ની પ્રેરણા થી,સૌમ્યમૂર્તિ સા.ભવ્યપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી જિયોત્સનાબહેન નીદીક્ષા નિમિત્તે આર.કે.એન્ટરપ્રાઈઝ,૪૯૬ કાલબા દેવી રોડ,કૃષ્ણનિવાસ મુંબઈ-૨ આ પ.પૂ.યોગનિષ્ઠ આ દેવ શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ. ના સમુદાવર્તી વ્યવહાર વિચક્ષણા સા.પ્રમોદશ્રીજી મ.ના વર્ધમાન તપોનિષ્ઠા સા.રાજેન્દ્રશ્રીજી ની પ્રેરણાથી Uદોશીચંદનબેન ધરમદાસ ત્રીકમદાસ, જામનગર નિવાસી હાલ મુંબઈ 0 અ.સૌ. રેણુકાબેન રાજેનભાઈ મેતાહ.બિજલ-મલય શ્રી વસ્તાભાભા પરિવારના સુશ્રાવક તુલશીદાસ ઝવેરચંદ શેઠ પરિવાર તરફથી હસ્તે પન્નાબેન ટી. શેઠ 0 સ્વ.હેમતલાલ વીઠલજીના સ્મરણાર્થે-પ્રભાબેન તરફથી 0 મેતા પ્રીતમલાલ હરજીવભાઈ તરફથી માતુશ્રી વાલીબહેન, ધર્મપત્ની ચંદન બહેન, અને પુત્રવધુ ભારતી બહેનના સ્મરણાર્થે 0 હર્ષિદાબહેન ભરતભાઈ મહેતાહ.ચૈતાલી એક સુશ્રવિકા બહેન હ.હીના (1 સ્વ.લીલાધરભાઇ મોતીચંદ સોલાણીના આત્મશ્રેયાર્થેડો.જે.એલ.સોલાણી Page #170 -------------------------------------------------------------------------- ________________ [5] એક ગૃહસ્થ હ. નગીનદાસ અ.સૌ.સ્વ.કસુંબા બહેનના આત્મશ્રેયાર્થે હ.પ્રતાપભાઇ મહેતા સુખલાલ અમૃતલાલ અ.સૌ સુશ્રાવિકા પુષ્પાબહેન શશીકાન્તભાઇ સુતરીયા અ.સૌ.ધીરજબેનના વર્ષીતપ નિમિત્તે શ્રી ધીરજલાલ ચુનીલાલ કુંડલીયા સુશ્રાવક શ્રી જેઠાલાલ વ્રજલાલ મહેતા અ.સૌ.કીર્તીદા બહેન ડી.કોઠારી શ્રીતારાચંદ પોપટલાલ સોલાણી હ.અનિલભાઇ,ધિનેશભાઇ,બિપીનભાઇ જૈન દર્શન ઉપાસક સંઘ. જામનગર વોરા દુર્લભજી કાલિદાસ સુમિતા કેતનકુમાર શાહ તથા આશાબેન ડી. મહેતા [] કીસુમુની સુશ્રાવિકા બહેનો હ નગીનભાઇ ભાણવડવાળા દિનેશચંદ્ર કાંતિલાલ લક્ષ્મીચંદ ઠકકર હ. શ્રેયાંસ દિનેશચંદ્ Page #171 -------------------------------------------------------------------------- ________________ [5] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ | કમ તારીખ નોંધ સંદર્ભ Page #172 -------------------------------------------------------------------------- ________________ T ] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ નોંધ ' ' ક્રમ તારીખ સંદર્ભ Page #173 -------------------------------------------------------------------------- ________________ ક્રમ તારીખ [8] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ નોંધ સંદર્ભ Page #174 -------------------------------------------------------------------------- ________________ Jain Education -: તત્વાર્થી ભિગમ સૂણા અભિનવટીકા દવ્ય સહાયક :શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ-પાઠશાળા જામનગર, તથા શ્રી જૈન સંઘ, જામનગરનો સમ્યફ શ્રુતાનુરાગી શ્રાવકગણ અભિનવ શુના પ્રકાશની - 32