________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંસારાભિમુખ આત્મા પોતાના જ્ઞાનનો ઉપયોગ સંસાર વાસના પુષ્ટિ માટે કરે છે. માટે તેનો બોધ યથાર્થ બોધ ગણેલ નથી.
આ એક જ સૂત્ર થકી શાનો પ્રમાણ ભૂત અને [પ્રમાણ ભાસ] વિપર્યય પણ હોવાનો સંભવ છે તે જણાવી દીધું. [] [8]સંદર્ભઃઆગમ સંદર્ભ:
૧૩૮
अणाण परिणामेण भंते कतिविधे पण्णत्ते गोयमा ! तिविहे पण्णत्ते तं जहा मइअणाण પરિણામે, સુયઞબાળ પરિણામે, વિષંગાળ પરિણામે જ પ્રજ્ઞાપના પદ ૧૩/૦૭ વસિયા મડું મફનાળું ન...વિસેસિયં સુર્ય મુયનાળ ૪ મુખ્ય અનાળ ૧...જ નંદિસૂત્રઃસૂત્ર ૨૫ अन्ना किरिता तिविधा पन्नत्ता तं जहा मति अन्नाण किरिया सुत्त अन्नाण किरिया विभंग િિરયા. જે સ્થાનાંગ સૂત્ર સ્થાન-૩ ઉદેશ ૩ સૂત્ર ૧૮૭
અન્ય ગ્રંથ સંદર્ભ
(૧)શ્રી વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૩૨૯ થી ૩૩૨ મતિ અજ્ઞાન નિરૂપણ [] [9]પધઃ
(૧)
(૨)
મતિ શ્રુત અવધિ એ ત્રણ અજ્ઞાન રૂપે થાય છે મતિ શ્રુતને અજ્ઞાનને વિભંગ એમ બોલાય છે અવધિ ને મતિ શ્રુત ત્રણે અજ્ઞાન છે કહ્યાં અનાત્મદૃષ્ટિને આત્મદૃષ્ટિ અજ્ઞાન જ્ઞાનમાં
[] [10]નિષ્કર્ષ:-આ સૂત્રની વિશેષ સમજ સૂત્રઃ૩૩માં પણ આપી છે તેથી સૂત્રઃ૩૨ અને સૂત્ર ૩૩માં સંયુકતપણે નિષ્કર્ષ રજૂ કરેલ છે.
અધ્યાય :૧ સૂત્રઃ૩૩
‘સમ્યગ્દર્શનથી જોડાયેલા હોય ત્યારે મત્યાદિ ત્રણ જ્ઞાન છે અને તેથી વિપરીત હોય તો તે ત્રણેય જ્ઞાન અજ્ઞાન છે’' એમ પૂર્વ સૂત્રમાં જણાવ્યું પણ ભવ્ય કે અભવ્ય મિથ્યાદ્રષ્ટિઓ પણ ઇન્દ્રિયોની મદદથી સ્પર્શાદિ વિષયોને અવિપરીત રીતે બરાબર જાણે છે. સ્પર્શને સ્પર્શ તરીકે, રસને રસ તરીકે... એરીતે પાંચ ઇન્દ્રિયોના વિષયને ઓળખાવે છે તો પછી તેને વિપરીત જ્ઞાન કેમ કહેવાય?
[] [1]સૂત્રહેતુઃ-આ સૂત્ર ઉપરોકત પ્રશ્નનો ઉત્તર આપે છે અર્થાત્ મિથ્યાદૃષ્ટિના ત્રણ જ્ઞાન વિપરીત કેમ કહ્યાં તે જણાવવાનો આ સૂત્રનો હેતુ છે.
] [2]સૂત્ર:મૂળ:-સવલતો વિશેષાવ્ યુટ્ોપ=ન્મત્તવત્
] [3]સૂત્રઃપૃથ-સત્ - અસતો: અવિશેષાત્ થર્યા ૩૫૦વ્યે: સન્મત્તવત્
[] [4]સૂત્રસારઃ-સત્ અને અસત્નો તફાવત સમજી શકતા ન હોવાથી ગાંડાની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International