________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૧
] [8]સંદર્ભ:આગમ સંદર્ભઃ
तं समासओ चउव्विहं...अह सव्वदव्व परि-भावविएणत्ति कारणमणंतं सासयमप्पङिवाई વિદં લેવબંગાળું મૂ નંદિસૂત્રઃ૨૨
[] [9]પદ્યઃ(૧)
૧૩૩
દ્રવ્યને પર્યાય સર્વે જાણતા ત્રણે કાળના જ્ઞાન પંચમ કહ્યું કેવલ, સર્વજ્ઞ સ્વામી તેહના કોઇથી રોકાય નહીં ને જાય નહીં આવ્યા પછી એ જ્ઞાન મળતાં કર્મઝરતા મુકિત પામે શાશ્વતી. એકને જાણતું છો ને સર્વ પર્યાય જાણતું એક જ સમયે સર્વ કેવળજ્ઞાન તે કહ્યું.
(2)
[] [10]નિષ્કર્ષ:- મતિ આદિ ચારે જ્ઞાન થકી ગમે તેટલું જ્ઞાન થાય તો પણ અપૂર્ણ છે એ બધામાં ‘‘પર’’ ની જાણકારી પરથી જ્ઞાનીપણું ઓળખાવ્યું. છતાંયે તે અપૂર્ણ જ રહ્યું. જયારે કેવળ પોતાના એક આત્માને તથા તેના સઘળાં પર્યાયોને જાણનારો પૂર્ણજ્ઞાની ગણાયો અને સર્વ દ્રવ્ય તથા સર્વ પર્યાયનો જ્ઞાતા કહેવાયો.
તેથી પ્રત્યેક આત્માએ વિચારણીય વાત આ એક જ છે કે મારું પોતાનું બેહદ સામર્થ્ય છે અનંત જ્ઞાન અને ઐશ્વર્ય છે હું પૂર્ણ જ્ઞાનધન સ્વાધીન આત્મા છું. એમ નક્કી કરી સ્વ સાથે એકત્વ અને પર સાથે વિભકત ભાવ કેળવે તો આવી પૂર્ણ જ્ઞાન દશા પ્રગટે.
પૂર્ણ જ્ઞાન દશાના સાધન રૂપ એવા દર્શન-જ્ઞાન ચારિત્રની આરાધનામાં સદા રત રહેવું. gun
અધ્યાય :૧ સૂત્ર ૩૧
[] [1]સૂત્રહેતુ:-આ સૂત્ર થકી જીવને એક સાથે કેટલા જ્ઞાન હોઇ શકે તે વાત રજૂ કરે છે. [] [2]સૂત્ર:મૂળ:-પાવીનિમાન્યાનિયુ પડેનિાવતુf:
[] [3]સૂત્ર:પૃથ-પાવીનિ માગ્યાનિ પુપદ્ સ્મિન્ આવતુર્ગ: [4]સૂત્રસારઃ-એક જીવમાં એક સાથે એકથી માંડીને ચાર જ્ઞાન સુધી [એક-બેત્રણ કે ચાર જ્ઞાનની] ભજના હોય છે. [અર્થાત્ એકથી ચાર જ્ઞાન હોઇ શકે છે.
] [5]શબ્દશાનઃ
પાવિની-એકથી આરંભીને-એક બે ત્રણ
માન્યાનિ-ભજના હોવી, સંભાવના, વિકલ્પ,હોઇ શકે.
યુવાપત્-એકસાથે
આ-વત્તુર્થ:-[સુધી, મર્યાદા સૂચવેછે.]વત્તુરચાર જ્ઞાનસુધી સ્મિન્ એકજીવમાં
[] [6]અનુવૃત્તિઃ-આ સૂત્રમાં સ્પષ્ટ પણે કોઇ સૂત્રની અનુવૃત્તિ નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org