________________
૧૦૧
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૦
$ અન્ય ગ્રંથ સંદર્ભઃ(૧)સૂત્ર ૧૮માં સૂત્ર ૧૯ નો સંદર્ભ આપેલ છે. G [9]પદ્ય
સૂત્ર ૧૭-૧૮-૧૯ સાથે (૧) આ સર્વેભેદો અર્થના છે, સુણો વ્યંજનના હવે
નયનને મનના વિના તે થાય એમ જ્ઞાની કહે બહુ આદિક બારને ઇન્દ્રિય ચારે ગુણતા પચાસમાં બે ભેદ ઉણ વ્યંજન અવગ્રહના થતા આંખ ને મન છોડી જે બાકીની ચાર ઇન્દ્રિયો વ્યંજન અવગ્રહે એમ અડતાલીસ ભેદ તો આમ કુલ્લે થયા ભેદ મતિજ્ઞાન તણા બધા
ત્રણસો અને છત્રીસ જાણવા નિત્ય ઘારવા. U [10] નિષ્કર્ષ-આસૂત્રમાં મુખ્ય વાત એ છે કે ચલ અને મનનો વ્યંજનાવગ્રહ થતો નથી બાકી આ સૂત્ર અને સૂત્ર ૧૮ બંને સંયુક્ત હોવાથી અહીં કોઈ ભિન્ન નિષ્કર્ષદશવિલ નથી.
સૂત્રઃ ૧૮મુજબ ઈન્દ્રિય અને મનને શુભભાવ અથવા પ્રશસ્ત પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત કરવા જેથી તે પ્રશસ્ત રાગાદિ વિતરાગત તરફ ગતિ કરાવનાર બને. અહીં મતિ જ્ઞાનના ભેદોનું પ્રકરણ પૂર્ણ થયું હવે શ્રુતજ્ઞાનના ભેદોની ચર્ચા કરાશે.
'S S S S S T U
(અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૦) [1]સૂત્રહેતુ- આ સૂત્ર શ્રુતજ્ઞાનનું સ્વરૂપ તથા પ્રકારો જણાવે છે. U [2]સૂત્ર મૂળ કુતમતિપૂર્વ દયનેશમેલમ્ 0 [3]સૂત્ર પૃથકકૃત પતિ પૂર્વ દ્રિ - અને વિમેમ્
U [4]સૂત્રસાર- શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે તે બે પ્રકારનું છે [અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ][જેમાં અંગબાહ્ય અનેક પ્રકારનું છે અને અંગ પ્રવિષ્ટ બાર ભેદવાળું છે.
[5]શબ્દજ્ઞાન - કૃત:- (શ્રુતજ્ઞાન) સાંભળવું તે, શાસ્ત્ર. મતિપૂર્વ-મતિજ્ઞાન પૂર્વક [મતિ શબ્દનો અર્થ :૯૧૩ માં જુઓ મને - ઘણાં, અનિર્ધારીત સંખ્યા
શ:- શ્રુતના ૧૨ ભેદ. આ સંખ્યા નિશ્ચિત જાણવી. પરમ - ભેદ અથવા પ્રકારો. U [6]અનુવૃત્તિઃ-આ સૂત્રમાં કોઈ સૂત્રની અનુવૃત્તિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org