________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૭
(અધ્યાયઃ ૧ સૂત્ર : ૧૦) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર સામાન્યથી અવગ્રહ વગેરેનો વિષય જણાવે છે. 0 [2] સૂત્ર મૂળ:-અર્થય 0 [3]સૂત્ર પૃથ સ્પષ્ટ જ છે.
0 [4]સૂત્રસાર-અવગ્રહ ઇહા, અવાય અને ધારણા એ ચારે મતિજ્ઞાનના અર્થને ગ્રહણ કરે છે. અર્થાત્ તેને અર્થાવગ્રહ,અર્થઇઅર્થ-અવાય અને અર્થ-ધારણા કહે છે. માટે તે ચારે અર્થના પેટા પ્રકાર રૂપ ગણાય છે.
I [5] શબ્દજ્ઞાનઅર્થ- અર્થના અર્થ-ઇન્દ્રિયોનો વિષયરૂપ અર્થ
[6]અનુવૃત્તિઃ(૧)તિ:કૃતિ સંજ્ઞવન્તા થી મતિઃ (૨)ગવપ્રદેહાપાયધાર :
I [7]અભિનવટીકા - આ સૂત્રની સ્પષ્ટતા પછીના સૂત્રઃ૧૮ ને આધારે થઈ શકે તેમ છે કેમ કે શ્રી નંદિસૂત્રમાં જણાવ્યા મુજબ અવગ્રહ ના બે ભેદ છે.
से किं तं उग्गहे ? उग्गहे दुविहे पण्णत्ते तं जहा अत्थुग्गहे य वंजणुग्गहेय
અવગ્રહ બે પ્રકારે છે (૧)વ્યંજનાવગ્રહ અને (૨)અર્થાવગ્રહ. જેમાં વ્યંજનાવગ્રહની વાત સૂત્ર ૧-૧૮ માં છે. આ સૂત્રમાં અર્થાવગ્રહને જણાવે છે. ફર્કમાત્ર એ છે કે શ્રી નંદિસૂત્ર અવગ્રહના જ બે ભેદો દર્શાવી હા-અવાય-ધારણાના ભેદ સીધા જ જણાવે છે. જયારે અહીં અર્થ-અવગ્રહ સાથે ઈહા અવાય ધારણા જોડી દીધા છે.
જ અર્થ:- ચક્ષુ-વગેરે ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થને અર્થ કહે છે. જે બાહ્ય અને અભ્યત્તર નિમિત્તોથી સમુત્પન પર્યાયોનો આધાર છે તે દ્રવ્ય અર્થ છે.
અર્થ શબ્દના લોક પ્રસિધ્ધ અર્થ તો ઘણા છે. જેમ કે અર્થ એટલે (૧)ઘન (૨)પ્રયોજન(૩)શબ્દનો વાર્થ (૪) ઇન્દ્રિયોનો વિષય રૂપ અર્થ (૫)જ્ઞાનનો વિષયરૂપ અર્થ-શેય ()દ્રવ્ય કે પર્યાય રૂપ કોઇપણ ભાવવસ્તુ (૭)અર્થ પર્યાય-વ્યંજન પર્યાય વગેરે.
# આપણે વર્ષ માટે સૂત્ર રઃ૨૧ અને રરમાં સૂત્રકારે પોતે સૂચવ્યા મુજબ સરસ વળ શાdષાર્થી ૨-૨૧ણુતમનિદ્રિયસ્થા ર-રરસૂત્રથી અહીં ઇન્દ્રિયોના વિષયરૂપઅર્થનેજ ગ્રહણ કરવાનો છે. તેથી સ્પર્શન-રસના-પ્રણ-ચયુઅને શ્રોત્રએ પાંચ ઈન્દ્રિયોના વિષય-સ્પર્શ-રસગંધ-વર્ણઅને શબ્દએજ અર્થો છે તથા નોઈન્દ્રિય એટલે તેમના એછઠુંલેવું કેમકે મનવડેશ્રુતજ્ઞાન રૂપ અર્થના વિષયના-અવરહાદિક રૂપ મતિજ્ઞાનોપયોગી પ્રવર્તે છે.
પાંચ પ્રકારના વર્ણાદિક અર્થોના અને છઠ્ઠા શ્રુતજ્ઞાન રૂપ અર્થના અવગ્રહાદિક ઉપયોગો-પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનથી ઉત્પન્ન થાય છે.
3 અહીં શંકા થાય કે શું પાંચ ઇન્દ્રિયોના વિષયભૂત રૂપાદિક અને તેના આશ્રયભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org