________________
૧૫
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩ પણ સમ્યગ્દર્શન બની જશે અને અર્થ શ્રદ્ધાને એમ સૂત્ર લખે તો પણ અધુરું છે. કેમ કે ત્યાં કાલ્પનિક અર્થોનું શ્રધ્ધાનું પણ સમ્યગ્દર્શન બની જશે. એટલેમર્થ શબ્દ પૂર્વે તત્ત્વવિશેષણ મૂકયું છે. વળી માત્ર તેવું શ્રદ્ધાનું લખે તો પણ અનેકમતો ઉભા થશે. તત્ત્વનું શ્રધ્ધાનું ગણવું. તત્ત્વમાં શ્રધ્ધાનું ગણવું-તત્ત્વ કરીને શ્રધ્ધાનું ગણવું એવી અતિ વ્યાપ્તિ થશે. “તત્ત્વાર્થ' શબ્દ લેતા તત્ત્વ અને અર્થ બંને સ્પષ્ટ થશે. જેમકે જે જે સ્વભાવથી જીવવગેરે ભાવ વ્યવસ્થિત થતા હોય તે જ સ્વભાવ [ગુણધર્મ વડે તે જણાતા હોવાથી તે બધાં તત્ત્વાર્થ-છે.
તત્ ના ભાવથી નિત કરાયેલા અર્થતે તત્ત્વાર્થ છે. તદ્ નો સંબંધ વેત્ સાથે છે. તિથી કહેતા જેથીનું અનુસંધાન જોડાઈ જ જવાનું “જે જીવ-અજીવ આદિ સ્વભાવોથી પદાર્થ પોતપોતાના સ્વરૂપે સ્થિત થઈ રહ્યા છે. તે જ સ્વભાવોથી પ્રમાણનય દ્વારા જાણેલો જે ભાવ તે તત્ત્વાર્થ છે.” આ તત્ત્વાર્થનું શ્રધ્ધાન્ એટલે કે રૂચિ-વિશ્વાસ તે સમ્યગ્દર્શન છે.
U [8] સંદર્ભ$ આગમ સંદર્ભतहियाणं तु भावाणं सब्भावे उवएसेणं ભાવે સદહતસ સમ્પતિ તે વિયાદિયે--ઉત્તરાધ્યયન અધ્યયન-૨૮ ગાથા-૧૫
તત્ત્વાર્થ સંદર્ભઃતત્ત્વ - વિશેષ સ્પષ્ટતા અધ્યાય:૧ સૂત્રઃ૪ સમ્યગ્દર્શન-ઉત્પત્તિ અધ્યાયઃ ૧ સૂત્ર:૩ U [9]પદ્યઃ(૧) તત્ત્વભૂત પદાર્થ કેરી, રુચિ અંતર વિસ્તરે.
એ શુધ્ધ દર્શન પ્રગટ થાતાં, ભવિક ભવથી નિસ્તરે. (૨) જૈનો તત્ત્વ તણા સદા ખરખરે રૂપે જ જોડેલ છે.
તેની રુચિ યથાર્થ રૂપ સત તે સાચું જ છે દર્શન. 1 [10]નિષ્કર્ષ સાચી શ્રધ્ધા એ જીવ ના મુખ્ય ગુણને સ્થિર કરવાનું કે વિકસાવવાનું સાધન છે. આત્માની પરમોચ્ચે દશા પામવા કે જન્મ જરા મૃત્યુ આદિ અનંત દુઃખમય સંસારથી વિરમવા માટે આવતત્ત્વાર્થશ્રધ્ધા અર્થાતયર્થાથ પદાર્થોની રુચિકેળવવી જરૂરી છે તેમ આ સૂત્રનિર્દેશ છેઃ શુધ્ધ આસ્તિક્તા પ્રાપ્ત કરી-જીવન કરુણામય બનાવીસંસાર પરત્વેના કંટાળા પૂર્વક-મોક્ષની અભિલાષા વડે પ્રશમ ગુણની પ્રાપ્તિ થવી તે જ આ સૂત્રનો નિષ્કર્ષ છે.
S S S S T US
અધ્યાયઃ ૧ સૂત્રઃ૩) U [1]સૂત્રરંતુ આ સૂત્રસમ્યગ્દર્શનની ઉત્પત્તિના નિમિત્તો જણાવે છે. આત્મામાંથી સમ્યગ્દર્શન કઈ રીતે પ્રગટે તેનો નિર્દેશ કરે છે.
[2] સૂત્રમૂળ-તનિધિયામાદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org