________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૯
૧૨૯ 6 અતીત-અનાગત-વર્તમાનના ઉત્પાદ વ્યય-ધ્રૌવ્ય રૂપી અનંતા પર્યાયોમાંથી સર્વ પર્યાયોને ન જાણતા તેમાંના કેટલાંક પર્યાયોને જાણે છે.
U [8] સંદર્ભ# આગમ સંદર્ભઃ
ओहिनाणी जहन्नेणं अणंताइं रुवि दव्वाइं जाणइ पासइ । उक्कोसेणं सव्वाइं रुविदव्वाइं ગાડું પાડું જ નંદિસૂત્ર-૧૬
U [9]પદ્ય(૧) રૂપીમાં ગતિ અવધિની પર્યાયની તો અલ્પતા
(ઉત્તરાર્ધ સૂત્ર ૨૯માં છે.) (૨) રૂપી દ્રવ્યો તણા ફેંક,પર્યાયો ચોગતિ વિશે.
જાણે છે અવિધિજ્ઞાન, વિશાળ ક્ષેત્રી એ રીતે, [10]નિષ્કર્ષ:- અવિધજ્ઞાન રૂપી દ્રવ્યોને જ જાણે છે. અર્થાત અરૂપી એવા આત્મતત્ત્વનું જ્ઞાન અવધિ વડેથઇ શકતું નથી. જયાં સુધી અરૂપી એવા આત્માને જાણ્યો નથી ત્યાં સુધી આત્મ વિકાસની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ નથી.
જો આત્મવિકાસની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો કેવળજ્ઞાન પ્રાપ્તિ જરૂરી છે. કેવળજ્ઞાનીજ અરૂપીદ્રવ્યોને જોઇ શકે છે. અવધિનાજ એક ભેદ એવા પરમાવિધિને પામનારો આત્મા નિચ્ચે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
જો રૂપીદવ્ય સાથે અરૂપી એવા આત્મતત્ત્વને જાણવો હોય-જોવો હોય તો સકલ પ્રત્યક્ષ એવા કેવળજ્ઞાન માટે સર્વ પુરૂષાર્થ કરવો.
@oooooo
અધ્યાય ૧ સૂત્રઃ૨૯) [1]સૂત્રોત મન:પર્યાયજ્ઞાનનો ગ્રાહ્ય વિષય અથવા મન:પર્યાયનો વિષય વ્યાપ રજૂ કરતું એવું આ સૂત્ર છે. 1 [2]સૂત્ર મૂળ જતનનામાનોમન:પર્યાવસ્થ
[3] સૂત્રપૃથક-તલ્ બનનામાને મન: પર્યાયસ્થ U [4] સૂત્રસાર-મન:પર્યાય જ્ઞાનની પ્રવૃત્તિ અર્થાતુ વિષય વ્યાપાર,રૂપી દ્રવ્યોના અનંતમાં ભાગ હોય છે. I [5]શબ્દજ્ઞાનઃ
()-તે અવિધજ્ઞાનના મનતિમાને-અનન્તમાં ભાગે મન:પર્યાયય-મન:પર્યાયજ્ઞાનનો વિષય
*દિગંબર પરંપરામાં મન:પર્યાય ને સ્થાને મન:પર્યવશ છે. અ. ૧/૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org