________________
૧૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કારણ ત્યાં ભવની પ્રધાનતા ગણી છે.જે જીવાત્મા દેવ કે નારક સ્વરૂપે જન્મ પામે તેને નિયમા અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થઇ જ જાય છે.
,
જેમ પક્ષીઓને જન્મથી જ આકાશમાં ઉડવાનોસ્વભાવ છે. તે માટે કંઇ શિક્ષણ લેવું પડતું નથી. ભવને આશ્રીને ચક્રવર્તી કે વાસુદેવને તેટલું બળ હોય છે તેમ દેવ કે નારકને અવધિજ્ઞાન હોય જ છે. જ યથાશ્ર્વમ્-‘‘સંભવ પ્રમાણે' ' આ શબ્દ ભાષ્યકારે મુકયો તેનો અર્થ એ છે કે દરેક દેવ કે નારકીનું અવધિજ્ઞાન સમાન હોતું નથી. પણ જેની જેટલી યોગ્યતા હોય તેને તેટલું અવધિજ્ઞાન થાય તેમ સમજવું.
* અવધિજ્ઞાનના ફેલાવાનો આકાર
तप्पागारे पल्लग पडह झल्लरी मुइंग पुप्फजवे तिरिय- मणुस ओही नाणा विहसंठिओ भणिओ વિશેષાવશ્યક ગાથા ૭૦૨
(૧)ત્રાપાને આકારે નારકોનું અવધિજ્ઞાન હોય છે. (૨)પ્યાલાને આકારે ભવનપતિઓનું અવધિજ્ઞાન હોય છે. (૩)ઢોલના આકારે વ્યંતર દેવોનું અવધિજ્ઞાન હોય છે. (૪)ઝાલરના આકારે જયોતિષી દેવોનું અવધિજ્ઞાન હોય છે. (૫)મૃદંગના આકારે વૈમાનિક દેવોનું અવધિજ્ઞાન હોય છે. (૬)ફુલદાનીના આકારે નવપ્રૈવેયક દેવોનું અવધિજ્ઞાન હોય છે. (૭)જવના આકારે અનુત્તરવાસી દેવોનું અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય તથા તિર્યંચને તમામ આકારોએ અવધિજ્ઞાન હોય છે. * અવધિજ્ઞાન નું ક્ષેત્ર
જયોતિષ
વૈમાનિક દેવોનું અવધિક્ષેત્ર અધ્યાય ૪ ના સૂત્ર :૨૧માં જણાવેલ છે. અવધિક્ષેત્ર ભવનપતિ વ્યંતર ઉત્કૃષ્ટ તિર્યક્ ત્રણેમાં જેમનું અર્ધા સાગરોપમથી ન્યુન આયુષ હોય તેમને સંખ્યાત યોજન ત્રણેમાં જેમનું અર્ધા સાગરોપમ કે તેથી વધુ આયુષ હોય તેમને
અસંખ્યાત યોજન. સંખ્યાત યોજન
ઉત્કૃષ્ટ ઉર્ધ્વ
સૌધર્મ સુધી
સંખ્યાત યોજન
ઉત્કૃષ્ટ અધો
ત્રીજી નરક સુધી
સંખ્યાત યોજન
સંખ્યાત યોજન
ઉર્ધ્વ -અધો- અને
૨૫
યોજન
સંખ્યાત યોજન
તિર્યક્માં જધન્ય
જ. નારકોનું અવધિક્ષેત્ર:
નારકી
ઉત્કૃષ્ટ
જધન્ય
Jain Education International
૧
૪
ગા
અધિક્ષેત્ર-ગાઉમાં
૪
ર ૩
૩૫ | ૩
૩
૨૫ યોજન
વિશેષાવશ્યક ગાથા ૬૯૫-૬૯૬-૬૯૭
૫
૫
૨ ૧૫
૨ા૨
૧૫ ૧
For Private & Personal Use Only
૭
૧
ા વિશેષાવશ્યક ગા ૮૯
www.jainelibrary.org