________________
૧૧૧
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૨ 7, રવમય ર જ નંદિસૂત્ર-સૂત્રઃ
(२)ओहिणाणे दुविहे पण्णत्ते तं जहा भव पच्चइए चेव खओवसमिए चेव* स्थानांग સ્થાન ૨ ઉદ્દેશા-૧ સૂત્ર ૭૧/૧૩
૪ અન્ય સંદર્ભ(૧)વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૫૬૮. U [9પદ્ય(૧) સૂત્ર ૨૧-૨૨-૨૩નું પદ સાથે છે.
(૨) સૂત્ર ૨૧-૨૨નું પદ્ય સાથે છે.
U [10]નિષ્કર્ષ-સૂત્ર ૨૧-૨૨-૨૩નો વિષય એક જ હોવાથી તેનો નિષ્કર્ષ સાથે જ સૂત્ર ૨૩ માં રજૂ કરેલ છે.
આ સૂત્રમાં મુખ્યત્વે અવધિજ્ઞાનના બે ભેદ છે તે વાતનો ઉલ્લેખ છે. તે કઈ રીતે? એ વાત પછીના બે સૂત્રો દ્વારા કહી છે.
(અધ્યાય :૧ -સૂત્રઃ૨૨) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર ભવપ્રત્યય અવધિજ્ઞાનના માલિક છે તે જણાવે છે. U [2] સૂત્ર મૂળ (તત્ર) વિપત્યિયોનીરવવાનામ્ U [3]સૂત્ર પૃથક-તત્ર ભવ - પ્રત્ય: નાર - દેવાનામ
[4]સૂત્રસાર-નારકોને અને દેવોને ભવપ્રત્યય ભવ-નિમિત્તક અવધિજ્ઞાન હોય છે. U [5]શબ્દજ્ઞાનતત્ર-તે બે ભેદ જે ઉપર સૂત્રઃ ૨૧ માં કહ્યા તે. નવપ્રત્યય:-ભવનિમિત્તે-જન્મતાંની સાથે. નારી:-નરકમાં ઉત્પન્ન થયેલ જીવ. તેવો દેવો
[6]અનુવૃત્તિ-દિવિધોવૃધ: સૂત્ર થી વધ: શબ્દ લેવો.
[7]અભિનવ ટીકા-સૂત્રમાં કોઈક તત્ર શબ્દ લખે છે. અને કોઈક તત્ર શબ્દનો ઉલ્લેખ નથી કરતાં માટે તેને કૌંસમાં મુકેલ છે. શ્રી ભાષ્યકારે પોતે તત્ર શબ્દ મુકેલ નથી.
* નારકો અને દેવોને સંભવ પ્રમાણે ભવનિમિત્તક અવધિજ્ઞાન હોય છે તેમ કહ્યુંઅહીં મૂળ શબ્દ મવ પ્રત્યય: મુક્યો. આ નવ પ્રત્ય: નો અર્થભવનિમિત્તભવહેતુક ભવનેકારણે એમસમજવો. સામાન્ય ભાષામાંતો એટલું જ કહેવાયકદેવકનારકરૂપે જન્મ ધારણ કર્યોએટલેકેતેઓનું તેતેભવમાં ઊત્પન્ન થવું એ જ તેઓના અવધિજ્ઞાનનું કારણ છેઃ
જ જો કે અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થવાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે છતાં દેવ અને નારકીઓને અવધિજ્ઞાન થવામાં ક્ષયોપશમને બદલે ભવનિમિત્તક જ કહ્યું તેનું
*દિગંબર આમ્નાયમાં નવા પ્રયોગથર્દેવ નારાણા એમ સૂત્ર છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org