________________
૧૧૩
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૩
0 [B]સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ(૧)ોખું મવ પ્રવ્રુપ પvજે, નહીં તેવા વેવ રેડ્ડા વેવ. જે સ્થાનાંગ સ્થાન ર ઉદ્દેશા-૧ સૂત્ર ૭૧/૧૪ (૨)સે કિં તે મવ ? તંગદા સેવા અને વાળ ક જ નંદિસૂત્ર૭. # અન્ય સંદર્ભઃવિશેષાવશ્યક સૂત્ર ગાથા ૫૬૯-૭૦-૭૧
[9]પદ્ય
(૧) સૂત્ર ૨૧-૨૨-૨૩ નું પદ્ય સાથે છે. (૨) અવધિજ્ઞાન કહેવાય જન્મ સિધ્ધ તે જગે
ભવ પ્રત્યય છે નામ નારક દેવને વિશે
10]નિષ્કર્ષ-આ સૂત્ર મુખ્યત્વે એક જ વાત રજૂ કરે છે કે દેવો અને નારકોને જન્મતાની સાથે જ અવધિજ્ઞાન જોડાયેલું હોય છે. સૂત્ર ૨૧-૨૨-૨૩નો વિષય એકજોવાથી બધાંનો નિષ્કર્ષસૂત્ર ર૩માં અંતે સાથે જ આપેલ છે.
|_ _ _ _ _ _ _
(અધ્યાય ૧ -સૂત્રઃ૨૩) I [1]સૂત્રહેતુઃ આ સૂત્ર ક્ષયોપશમ અવધિજ્ઞાનના સ્વામી કોણ છે તે દર્શાવે છે. U [2] સૂત્ર મૂળ-યોજતનિમિત્ત: પશ્વિકોષાગામ 0 [3]સૂત્ર પૃથકોd નિમિત્ત: પવિત્ર: શેફામ
U [4]સૂત્રસાર-બાકીના [અર્થાતુમનુષ્ય અને તિર્યંચને સૂત્રમાં કહેલ ક્ષયોપશમ નિમિત્તથી ઉત્પન્ન થયેલું છ પ્રકારનું અવધિજ્ઞાન હોય છે.
U [5]શબ્દજ્ઞાન(૧)યથોd: કહ્યા મુજબ અર્થાત જે પ્રકારે સૂત્રઃ ૨૧ માં કહ્યું છે તે. (૨)નિમિત્ત:નિમિત્તોથી-હેતુ અથવા કારણથી.
(૩)ષત્રિપુ:-છ પ્રકારનું આિનુગામિક-અનનુગામિક-વર્ધમાનનીયમાનઅવસ્થિત-અનવસ્થિત.]
(૪)શેષાામ બાકીનાઓનું, તિર્યંચ અને મનુષ્યોનું. U [6]અનુવૃત્તિઃ(૧)દિવિધી વધ:
* દિગંબર પરંપરામાં ક્ષયો શનિમિત્ત: પવિત્વ: પામ્ પાઠ છે. અ. ૧/૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org