SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૫)વિર્ભાગજ્ઞાનને પ્રત્યક્ષ કેમ નથી ગણાતા? અહીં સભ્યપદનો અધિકાર સમજી લેવાનો છે તેથી જ્ઞાન વિશેષ્ય થઈ જાય છે. જયારે વિભંગ જ્ઞાન મિથ્યાદર્શનના ઉદયથી વિપરીત પદાર્થોનો વિષય કરતો હોવાથી તે સમ્યફનથી. માટે તેને પ્રત્યક્ષ ગણી શકાય નહીં. (૬)અનુમાન-ઉપમાન-આગમ-અર્થાપત્તિ-સંભવ-અભાવ પણ પ્રમાણો છે તેની નોંધ કેમ નથી લીધી? . આ પ્રમાણો અંગેની ચર્ચા પ્રમાણુ , વાળા સૂત્રમાં કરેલી છે. છતાં શંકા નિવારણ માટે અહીં જણાવે છે કે આ સર્વે પ્રમાણો કાં તો મતિજ્ઞાન કેશ્રુતજ્ઞાનમાં સમાવાય જાય છે કેમ કે તે ઇન્દ્રિય અને પદાર્થોના સંબંધમાં નિમિત્તભૂત છે. અથવા તો તેમાંના અર્થાપત્તિ-સંભવઅભાવ વગેરે પ્રમાણો અપ્રમાણોજ છે. અથવા તો પ્રમાણ જ નથી. કેમ કે તે મિથ્યાદર્શન વડે સ્વીકારાએલ અથવા વિપરીત ઉપદેશ રૂપ જ છે. અનુમાનાદિ પ્રમાણ કરતાં પણ આગળ વાત કરી કે જો મતિ-શ્રુત-અવિજ્ઞાન પણ મિથ્યા દર્શનથી જોડાએલા હેય તો તે અજ્ઞાનરૂપ છેઅપ્રમાણ છે. સૂત્ર ૧૩માં આ અંગેની ચર્ચા છે.] આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. પ્રમાણનો અર્થ સિધ્ધસેનીય ટીકામાં ફરી વખત લખતા જણાવે છે કે “પ્રમીયતે મર્થ: તૈઃ તિ પ્રમાણનિ પ્રમીયતે સતઅસનિત્ય અનિત્ય વગેરે ભેદો વડે અર્થને યથાવનિશ્ચિત કરવો તેને પ્રમાણ ગયું. આવા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ રૂપ જ્ઞાન ચર્ચા કરી. D 8િ] સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ (१)पच्वकरवे नाणे दुविहे पन्नत्ते तं जहा केवलनाणे चेव णोकेवलणाणे चेव. પોવાળે વિદેપuત્તે તંગહા મહિનામાં વમળવMવગેવ. આ સ્થાનાંગ સ્થાન ૨ ઉદેશો ૧ સૂત્ર ૭૧/૨-૧૨ (२)नो इंदिय पच्चकखं तिविहं पन्नत्तं तं जहां ओहिनाणपच्चकखं, मणपज्जवनाण પષ્યવું વસ્ત્રનાળપચ્ચેઉં - નંદી સૂત્ર સૂત્રઃ૫ ૪ અન્યસંદર્ભ(૧)વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૮૯. [9]પદ્ય સૂિત્ર ૧૦ ૧૧ ૧૨ નું સંયુકત (૧) જ્ઞાન એ જ પ્રમાણ છે ને ભેદ છે તેના કહ્યાં. પરોક્ષને પ્રત્યક્ષમતિ શ્રુત, પ્રથમ ત્રણ બીજે લહ્યા. ત્યાં છે પ્રમાણ પ્રત્યક્ષ, જયાં માત્ર આત્મ યોગ્યતા. ને મન ઇન્દ્રિયોની જયાં. મદદ ત્યાં પરોક્ષ તે. અવધિ - મનપર્યાય કેવળ જ્ઞાન તે ત્રણ. જાણો પ્રમાણ પ્રત્યક્ષ મતિ શ્રુત પરોક્ષ છે. (ર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy