SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૧ સૂત્ર ૧૮ (૪) વિવેદ ની અનુવૃત્તિ ચાલુ હતી છતાં આ સૂત્ર કેમ બનાવ્યું? અહીં જે મવપ્રદ શબ્દ સૂત્રકારે મુકયો તે પૂર્વની અનુવૃત્તિ અટકાવવા માટે છે. પૂર્વ સૂત્રમાંથી વિપ્રદ સાથે દાં-બાય-ધારણા ની અનુવૃત્તિ ચાલું હતી. તેને બદલે અહીંગવપ્રદ જ એક ગ્રહણ કરવાનો છે. ફ્રાતિ નહીં.માટે જુદું સૂત્ર બનાવ્યું. (૫)સૂત્રમાં પ્રવપ્રદ જ લેવો હતો તો વદ છવ એમ કેમ ન લખ્યું? $ વ લખવાની જરૂર નથી કેમ કે વ્યાકરણની પરિભાષામાં એક ન્યાય છે. સિદ્ધ સતિ ગારમો નિયમાર્થમ કોઈ કાર્ય સિધ્ધ હોવા છતાં પુનઃ વિધાન કરીએ તો તે નિયમને માટે જ હોય. તેથી દવ કાર ન કરે તો પણ વદ જ લેવો તે નિયમ થઈ જશે. U [સંદર્ભ# આગમ સંદર્ભઃ (૧)સુનિવિદેપ તંગી મત્યદેવેવવંmોવ પદે રેવ. * સ્થાનાંગ સ્થાન ર ઉદેશો-૧ સૂત્ર ૭૧/૧૯. (૨)રૂપદે સુવિદ્દે પUDરે તે નહીં ગયો પદે ય વંનળોદે ય ભગવતી શતક ૮ ઉદેશ-૨ સૂત્ર ૩૧૭ (૩)આ સંદર્ભ સૂત્ર ૧૮ તથા ૧૯ બંનેનો છે. से किं तं वंजणुग्गहे ? वंजणुग्गहे चउव्विहे पण्णत्ते, तं जहा सोईन्दिय वंजणुग्गहे, ધાવિય વંનપુપદે નિમૅવિય વંનપુણદે, વિય વંનપદે જ નંદિસૂત્ર ૨૯ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રંથ પહેલો ગાથા-૪ ઉત્તરાર્ધ. [નોંધ - આ સંદર્ભ પણ સૂત્ર ૧૮+૧૯ નો છે] (૨)વિશેષાવશ્યક સૂત્ર ગાથા-૨૦૪. U [9]પદ્ય(૧) સૂત્ર ૧૭-૧૮-૧૯નું પદ્ય એક સાથે સૂત્રઃ૧૯માં છે. (૨) સૂત્ર ૧૮-૧૯નું પદ્ય સાથે જ સૂત્રઃ૧૯માં છે. U [10]નિષ્કર્ષ - વ્યંજનાવગ્રહમાં મૂળભૂત વસ્તુ છે ઉપકરણ ઇન્દ્રિયોનોવિષયની સાથે સંયોગ થવો. આત્માની આવૃત ચેતનાશકિતને પરાધીનતાને લીધે જ્ઞાન ઉત્પન્ન થવામાં મદદની અપેક્ષા રહે. ઈન્દ્રિય અને મનની બાહ્ય મદદ જોઈએ. અહીં વ્યંજનાવગ્રહમાં પણ ચહુ સિવાયની ચાર ઇન્દ્રિયોનોજ વિષય સાથે સંબંધ એ જ્ઞાન ઉત્પત્તિ છે. જયાં સુધી કર્મના આવરણો રહેલા છે ત્યાં સુધી તો મતિશ્રુત જ્ઞાન વડે જ તેને દૂર કરવા પડશે. ત્યારે કેવળજ્ઞાન સુધી પહોંચાશે અને મતિના ભેદો રૂપે જ અહીં ઇન્દ્રિય જન્ય જ્ઞાનની વાત કરી છે. તો આ સૂત્ર થકીએ જનિષ્કર્ષવિચારવો કે આ ઈન્દ્રિયોને પ્રશસ્તમાં પ્રવર્તાવવી. સ્પર્શથી વીતરાગની પૂજા કેમ ન કરવી? રસના પ્રભુના ગુણગાનમાં કેમ ન પ્રવર્તે? શ્રોત્ર થકી વિતરાગ વાણી જ કેમ ન સાંભળવી? અ. ૧૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy