________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સમ્યદૃષ્ટિમાં ૧૩ મે ગુણઠાણે સયોગી કેવળી અરિહંત, ૧૪માં ગુણઠાણા વર્તી અયોગી કેવળી અને સિધ્ધ પરમાત્મા સાદિ અનંત સ્થિતિવાળા છે.
૪૮
(૬)સમ્યગ્દર્શનના ભેદ કેટલા?
” હેતુની દૃષ્ટિએ દર્શન મોહનીય કર્મના ક્ષયાદિકથી ઉત્પન્ન થતું હોવાથી ક્ષાયિકઔપશમિક અને ક્ષાયોપશમિક ત્રણ પ્રકારે સમ્યગ્દર્શન છે.
નિસર્ગ અને અધિગમથી બે ભેદે છે.
...આજ્ઞા-માર્ગ-ઉપદેશ-સૂત્ર બીજા-સંક્ષેપ-વિસ્તાર અર્થ-અવગાઢ-પરમાવગાઢ ભેદથી સમ્યગ્દર્શનના દશ ભેદ છે.
[નોંધઃ-સ્વોપજ્ઞભાષ્યાદિ ગ્રંથથીદર્શનના ભેદનો વિસ્તાર નોંધ્યો છે. તેનો વધુ વિસ્તાર તે-તે ગ્રન્થથી સમજવો
[] [8]સંદર્ભ:
ૐ આગમ સંદર્ભ:
નિર્દેસે રિસે ઝરળ દિ જેવુ ાતું વિદ્ બે અનુયોગદ્વાર સૂત્રઃ૧૫૧ ૨-૬-૭
૧૫-૧૬-૧૮-૧૩
3 [9]પધઃ
(૧)
(૨)
નિર્દેશને સ્વામિત્વ બીજું ત્રીજું સાધન જાણવું અધિકરણ ચોથું સ્થિતિને વળી વિધાન છઠું ભાવવું સ્વરૂપ અધિકારિત્વ અને આધાર સાધનો કાળ સીમા પ્રકારો ય સત્તા સંખ્યાય ક્ષેત્રે જ [ઉત્તરાર્ધ પદ્ય સૂત્ર આઠમાં જોવું]
] [10]નિષ્કર્ષ:
આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર આઠમાં આપેલ છે. કેમ કે બંને સૂત્ર મળીને ૧૪ દ્વાર વિચારણા થાય છે. gu
અધ્યાયઃ ૧ સૂત્રઃ૮
[] [1]સૂત્રહેતુઃ- તત્ત્વોને વિશેષરૂપે જાણવા માટે આઠ અનુયોગદ્વારો ને આ સૂત્ર જણાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો અધિગમ [બોધ] પ્રાપ્ત કરવાના પધ્ધતિસરના શાસ્ત્રીય સાધનો જણાવે છે.
[2]સૂત્રઃમૂળઃ- સત્તફાક્ષેત્ર૫ નવમગન્તરમાવા૫વદુત્વેશ્વ [] [3]સૂત્રઃપૃથ-સત્ - સંન્યા - ક્ષેત્ર - સ્પર્શન-જ-અન્તર-ભાવ-અલ્પવર્ત્ય: ૬ [] [4]સૂત્રસારઃ- સત્ (વિદ્યમાનતા), સંખ્યા,ક્ષેત્ર,સ્પર્શના,કાળ,અંતર,ભાવ, અલ્પબહુત્વ (ન્યુનાધિકતા) [આ આઠ દ્વારો ] વડે [તત્ત્વોનું શાન થઇ શકે છે]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org