Page #1
--------------------------------------------------------------------------
________________
@kkbličke 16
૬ જૈન ગ્રંથમાળા
H દાદાસાહેબ, ભાવનગર,
ટેe Che22-2eo : lefકે
5A2A૦૦૪
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
છી શુદ્ધિ-હિ-
પગાઢા, માજો રદ્દ મો.
APAC
cue
Ciuc
DISTSTSTSTSTSTSTSTSTSTSTSTUTIFUGUESHSHISHESH
HINGS
SS
શ્રાવકોગ્ય આચારવિચારાદિ
સંગ્રહ
US RUPURUElnInIE UÇUCUSUSLSLSL
PUCIUCIUC
USU
i
]
અનેક બુકમાંથી સારસાર વતું એકત્ર અને
તૈયાર કરાવનાર સદ્દગત મુનિરાજ શ્રી કરવિજયજી
છપાવી પ્રસિદ્ધ કરનાર શા. કુંવરજી આણંદજી
ભાવનગર
LUG
વીર સંવત ૨૪૧૪] :: [ વિક્રમ સંવત ૧૯૯૪
USUCUCI III IIIIIIIIIIIIIIIIIIIIIIIIII
USUSIUSIU
JUIDE
SL
કિંમત અમૂલ્ય ભાવનગર–આનંદ પ્રીન્ટીંગ પ્રેસ,
TELCLCLCULUSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSUGUSTE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૧ નવપદ સ્વરૂપ ૨ ગૃહસ્થગ્ય વ્યવહારુ શિક્ષા ૩ સમકિત અથવા સમ્યકત્વ ૪ શ્રાવકધર્મવિધિ (બાર વ્રત વિગેરે) - (હરિભદ્રસૂરિકૃત પ્રથમ પંચાશકનું ભાષાંતર) ૫ બાર વ્રતની સંક્ષિપ્ત ટીપ ૬ શ્રાવક એગ્ય વ્યવહારુ શિક્ષા
(શ્રાવકકલ્પતરુમાંથી ઉદ્ધત) ૭ શ્રાવક ગુણ વર્ણન
(૨૧ ગુણેનું સંક્ષિપ્ત ને વિસ્તૃત વર્ણન) ૮ ગુણાનુરાગકુલકનું ભાષાંતર ૯ માર્ગનુસારીના ૩૫ ગુણ ૧૦ સામાયિકમાહાસ્ય–તેના આઠનામને તે ઉપર૮કથાઓ ૮૧ ૧૧ જૈનધર્મનીતિ (પ્રશ્નોત્તરરૂપે) ૧૨ યાત્રાળુઓને અગત્યની સૂચના ૧૩ વિશ્વવંદ કેમ બનાય?
૧૦૭ ૧૪ સમયેચિત અગત્યની સૂચનાઓ
૧૦૯
'૧૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન
આ સંગ્રહ છપાવવાનું સદૂગત મુનિરાજ શ્રી કર્પરવિજયજીની હયાતિમાં શરૂ કરેલું અને તેમની સૂચના અનુસાર જ જુદી જુદી બુકેમાંથી રસમય ચૂંટણી કરીને આ બુકમાં દાખલ કરેલ છે. તેમાંના કેટલાક લેખ તે સગુણાનુરાગીનાજ લખેલા છે. સંગ્રહ બહુ ઉપયેગી થયેલ છે, વાંચનાર શ્રાવકના હૃદયને આદ્ર બનાવે છે અને આ સંગ્રડ મહારાજશ્રીની સુંદર વૃત્તિનું દિગદર્શન કરાવે તેવું છે. તેમાં તેમનું અંતઃકરણ જ ચિતરેલું છે,
આ બુક છપાવવામાં શ્રી મોરબીનિવાસી સંઘવી કીરચંદ સુંદરજી તરફથી તેમના સદ્દગત પુત્ર પાનાચંદના શ્રેયાર્થે મહા રાજશ્રીના ઉપદેશથી જ રૂ. ૨૫૦) ની રકમ મળી છે. ભાઈ પાનાચંદનું ટૂંકું જીવનચરિત્ર તેના ફેટા સાથે એક હજાર નકલમાં આપવામાં આવ્યું છે. એ ચરિત્ર વાંચતા પણ કેટલીક શુભ અસર જાગૃત થાય તેમ છે.
શ્રીમંત ગૃહસ્થોએ આવા ઉપયોગી ગ્રંથપ્રકાશનમાં પિતાના દ્રવ્યને સદુપયોગ કરે ઘટે છે. જ્ઞાન-દાનના લાલની સીમા નથી. સગુણાનુરાગી મુનિરાજ ગત વર્ષના આ વદિ ૮ મે સ્વર્ગવાસી થયા છે. તેમને ફેટે પણ આ બુમાં આપવામાં આવેલ છે. તેમના અનુકરણીય ચરિત્રને જાણવા માટે શ્રી જૈનધર્મપ્રકાશના કાર્તિક ને માગશર માસના અંકે વાંચવા ભલામણ છે. પિસ શુદિ ૨ -
કુંવરજી આણંદજી સં. ૧૯૯૪ ઈ.
ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ચિદાન દુષ્કૃત પદ ( રાગ–આસાઉરી )
જ્ઞાનકળા ઘટ ભાસી જાકુ, જ્ઞાનકળા ઘટ ભાસી; તન ધન નહુ નાંહીં રહ્યો તાકુ,
છિનમે ભયેા ઉદાસી, જાકુ ૧
તું અવિનાશી ભાવ જગતકે, નિશ્ચે સકળ વિનાશી;
એહવી ધાર ધારણા ગુરુગમ,
અનુભવ મારગ પાસી. જાકૢ૦૨
મે' મેરા એ મેહજનિત સમ, ઐસી બુદ્ધિ પ્રકાશી;
તે નિઃસ'ગ પગ માહશિશ કે,
નિશ્ચે શિવપુર જાસી, જાકુ’૦૩
સુમતા ભઈ સુખી ઇમ સુનકે, કુમતા લઈ ઉદાસી; ચિદાનંદ આનંદ લહ્યો ઇમ,
તારકરમકી પાસી, બકું.૦૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
******************* છે. શ્રાવક યોગ્ય આચારવિચારાદિ ( B E ( સંગ્રહ () ***
૧ નવપદસ્વરૂપ જિન અને જૈન શબ્દની સાચી સમજ
રાગ-દ્વેષ રહિત સમભાવથી જ ગમે તે ભવ્યાત્મા ગમે ત્યાંથી આ ભવસમુદ્રને તરી શકે છે.” રાગ, દ્વેષ અને મહાદિ (અંતરના) મહાવિકારેને વારનાર, અંતરના સઘળા દેને દૂર કરનાર અને અંતરમાં છૂપા રહેનારા કટ્ટા દુશ્મનને જીતી લેનારને જ જિન કહેવાય છે. સકળ દોષ રહિત જિન ભગવાને ભાખેલે ધર્મ જૈનધર્મ કહેવાય છે. એ ઉપરથી સહેજે સમજી શકાશે કે જૈન ધર્મ કે અમુક જાતિ કે કેમને નથી, પણ જે કઈ ઉપર જણાવેલા સકળ દોષ-વિકાર વગરના જિનેએ કહેલા શુદ્ધ નિર્દોષ ધર્મને અથવા ધર્મનાં ફરમાનને અનુસરે છે તે સઘળાને એ ધર્મ હોઈ શકે છે. એટલે કે જૈન ધર્મને વિશાળ દષ્ટિથી તપાસવામાં આવે તે તે આખી આલમને ધર્મ જણાય છે. એવે એ જૈન ધર્મ દરિયા જે ઊંડે અને ઉદાર [વિશાળ ] છે. ફક્ત નિષ્પક્ષપાતપણે તેનાં તવ તપાસવાથી તેની ખાત્રી થઈ શકે છે. પરમાર્થદશીને અમુક નામ સાથે તંત હેતો નથી. દેવ, ગુરુ અને ધર્મનાં નામ ગમે તે હોય પણ જે પરમાર્થમાં તફાવત ન હોય તે પછી તેને સ્વીકાર કરી લેવામાં કશો વાંધો આવતે જ નથી. એક જ વસ્તુના જુદાં જુદાં નામ હોઈ શકે છે તેમ છતાં તેમાં પરમાથે એક સરખો હોવાથી સમજુ માણસ તેમાં ઝગડે કરતા નથી, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
( ૨ )
સમદષ્ટિથી બધા નામને સાચા માને છે. તેવી જ રીતે પરમાર્થદ્રષ્ટિથી શુદ્ધ નિર્દોષ દેવને જિન, અરિહંત, વીતરાગ, પરમાત્મા, તીર્થંકર, શિવ, શંકર, શત્રુ, સ્વયંભૂ, બ્રહ્મા, વિષ્ણુ, રામ, મહેશ યા મહાદેવાદિક ગમે તે નામથી ખેલાવવામાં આવે તા પણ તે સાક જ હાવાથી સમજી માણસે સ્વીકારી જ લે છે. એવી જ રીતે ગુરુનાં અને ધર્મનાં જુદાં જુદાં નામ ગમે તે હે પણ તેની સાથે પરમા ષ્ટિ જીવાને કશું અથડા હાતા નથી; કેમ કે તેઓ તેમાં સીધા જ વિચાર કરે છે. કેવળ શબ્દભેદ સાંભળીને તેની સાથે ઝઘડા કરી બેસતા નથી. શબ્દભેદથી અર્થભેદ સમજી નહિ લેતાં, અર્થેની એકતા નિષ્પક્ષપાતપનું વિચારો, તેનું ઝટ સમાધાન કરી લે છે. આવી સમદષ્ટિ, પૂર્વોક્ત જિનના ખરા અનુયાયી જેનામાં હાઈ શકે છે, તેથી જ તે સ્યાદ્વાદી, અનેકાન્તવાદી અથવા યથાર્થવાદી કહેવાય છે અને તે સત્ય છે. તત્ત્વદષ્ટિથી કે ઉદાર-વિશાળ સમષ્ટિથી વિચારી શકાય તા સકળ રાગાદિ દ્વેષ રહિત વીતરાગ દેવે કહેલા–સમજાવેલા યુદ્ધ અહિંસા [દયા ], સંયમ [ ચારિત્ર ] અને ઇચ્છાનિરોધરૂપ તપ લક્ષણ ધર્મ જ ખરેખર દરેક ભવ્ય આત્માને માટે સ્વાભાવિક ધમ છે. અને એ જ સત્ય સનાતન ધર્મદ્વારા ખરું – વાસ્તવિક સુખ પ્રાપ્ત થઇ શકે છે, એ પવિત્ર ધર્મોમાં જેનું ચિત્ત વર્યા કરે છે તેને ઇન્દ્રાદિક દેવા પણ નમસ્કાર કરે છે, આમ હાવાથી સત્ય નિર્દોષ સનાતન ધર્મને સ્વબુદ્ધિબળથી સારી રીતે સમજી સભ્યાત્માઓએ સર્વ પ્રકારના પ્રમાદ તજીને તેના અવશ્ય આદર કરવા ઘટે છે. પ્રથમ અજ્ઞાનવશ આદરેલા અસત્ ધર્મ ઉપર મિથ્યા મમત્વ રાખવા ઘટતા નથી. ભાગ્યયેાગે સત્ય વસ્તુધર્મની પિછાણ થયાનું એ જ ફળ છે અને દશ દૃષ્ટાંતે દુલ ભ માનવભવ પામ્યાની ખરી કિંમત પણ એથી જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
મોક્ષપ્રાપ્તિ માટે ઉત્તમ આલંબન ખર સ્થિર શાશ્વત સુખ કયાં છે ? અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ?” સર્વજ્ઞ સર્વદશી તીર્થકર ભગવાન ભવ્ય જનેના એકાન્ત હિતને માટે કહે છે કે ખરું સ્થિર અને શાશ્વત સુખ કેવળ મોક્ષમાં જ છે-બીજે કયાં ય નથી. સકળ કમળને સર્વથા ક્ષય થવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. તે કર્મમળને ક્ષય કરવા સમ્યમ્ દર્શન (સમ્યક્ત્વ), જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયી જ અમેઘ ઉપાય છે, એમ શ્રી તીર્થંકર ગણુધરાદિક જ્ઞાની પુરુષે જણાવે છે. અનાદિ મિથ્યાત્વ અને કષાયને ટાળવાથી શ્રી સવજ્ઞ દેવે કહેલા તત્વવચને ઉપર જે યથાર્થ શ્રદ્ધા ઉપજે છે તે સમ્યકત્વ કહેવાય છે. શ્રી સર્વજ્ઞકથિત સૂમ તરવને જે વડે યથાર્થ બંધ થવા પામે છે તે જ્ઞાન કહેવાય છે અને શ્રી સવજ્ઞ ભગવાને બતાવેલા ઉત્તમ વ્રત-નિયમોને આદરી તેને પ્રસાદ રહિત પાળતા રહી, નિજ ગુણમાં સ્થિરતા પામવી તે ચારિત્ર કહેવાય છે. ઉક્ત સમ્યફવ, જ્ઞાન અને ચારિત્રને જ્ઞાની પુરુ રત્નત્રયી કહીને બોલાવે છે. આ પવિત્ર રત્નત્રયી વગર કદાપિ કેઈને કયારે પણ સર્વ કર્મને ક્ષય થવારૂપ મેસ થઈ શકતા નથી, તેથી જ રત્નત્રયીની સાધના-આરાધના મેલસુખ પ્રાપ્ત કરવા માટે કરવી તે દરેક સ્થિર અને શાશ્વત સુખના અર્થ જનને માટે ઉચિત છે.
ભાવ સહિત કરવામાં આવતી સકળ ધર્મસાધના સફળ થઈ શકે છે. દાન, શીલ અને તપ વગેરે ભાવ સહિત કરાય તે જ તે લેખે થાય છે. એ ભાવ મનને આધીન છે અને ઉત્તમ આલંબન વગર ચંચળ મન સ્થિર રહી શકતું નથી. જો કે જ્ઞાની પુરુષોએ તેને માટે અનેક આલંબન કહ્યાં છે, પરંતુ તે સૌમાં નવપદનું આલંબન મુખ્ય અને ઉત્તમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૪ ) નવપદનું સંક્ષિપ્ત સ્વરૂપ
૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, ૫ સકળ સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર અને તપ. એ નવપદ અથવા સિદ્ધચક્રના નામથી ઓળખાય છે. ઉક્ત નવપદના ગુણગ્રામ કરવાવડે નિજગુણુ શુદ્ધિ કરી લેવી ઉચિત છે, તેથી ઉક્ત નવપદના ગુણાનુ પ્રથમ સક્ષેપધી વર્ષોંન કરીએ છીએ.
૧. રાગદ્વેષ અને મેહાર્દિક અંતરંગ શત્રુસમૂહને સ થા જીતી લઇ, સકળ અતિશય સહિત સમવસરણમાં બિરાજી, ભવ્ય જનાને અશ્રાન્તપણે અમૃતસમાન ધમ દેશના આપી, જે ઉદ્ધરે છે તે અરિહંત વીતરાગ પરમાત્મા કહેવાય છે.
૨. સકળ ક્રમના સર્વથા ક્ષય કરી જે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીસપન્ન થઈ, અજ, અવિનાશી, અરૂપી, અવ્યાબાધ અને અગુરુલઘુ એવુ માક્ષ મહાપદ પ્રાપ્ત કરે છે તે સઘળા સિદ્ધ ભગવાન તરીકે ઓળખાય છે.
૩. શ્રી અદ્ભુિત પરમાત્માએ ઉપદેશેલા ઉત્તમ ( જ્ઞાનાચારાદિ ) આચારવિચારને જે જાતે સેવન કરે છે-પાળે છે અને અન્ય યોગ્ય જનાને એ ઉત્તમ આચાર સમજાવી પળાવે છે, તે બ્રહ્મચર્યાદિક ૩૬ ગુણેાવર્ડ અલંકૃત ભાવ આચાય કહેવાય છે. તીર્થંકર દેવના અભાવમાં શાસનની રક્ષા આવા આચા મહારાજા કરી શકે છે.
૪. જે સન-દેશિત શાસ્ત્રોનું રહસ્ય સારી રીતે સમજી લઇ, સાધુ સમુદાયને ભણાવે છે અને જડ જેવા શિષ્યને પણ સુવિનીત ને વિચક્ષણ મનાવે છે, વળી જે ગચ્છની સારી રીતે સંભાળ રાખે છે અને મૂળગુણ [ મહાવ્રત ] ને તેમ જ તેને પણિકારક ઉત્તરગુણને સાવધાનપણે સદા પાળતા રહે છે. એવા અવાજ તુલ્ય પાઠક, વાચક યા ઉપાધ્યાયના નામથી ઓળખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૫ )
૫. જેઓ આ અસાર સંસારનું સ્વરૂપ યથા ઓળખી, તેથી વિરક્ત ખની, સદ્ગુરુ સ ંગે ઉત્તમ રત્નત્રયીનું સકળ પ્રમાદ રહિત સેવન-આરાધન કરે છે અને અન્ય ભવ્યાત્માઓને આત્મસાધનમાં સહાય આપવા જે સદા ય ઉજમાળ રહે છે તે સંત, સાધુ, નિ ́થ, મુનિ યા મુમુક્ષુ કહેવાય છે.
૬. અનાદિ મિથ્યાત્વ યા કુવાસના અને અનંતાનુખ ધી કષાયને ટાળવાથી, સુવાસના અને શાન્તિયેાગે જે ત-પ્રતીતિરૂપ નિર્મળ ગુજીસ્થાનક પ્રાપ્ત થઈ શકે છે તેને જ્ઞાની પુરુષા સમ્યગ્દર્શન, સુશ્રદ્ધાન યા સમકિત કહે છે.
૭. જેના પ્રકાશવર્ડ અનાદિ અજ્ઞાન અંધકાર ટળે છે અને સજ્ઞકથિત તત્ત્વા સારી રીતે સમજી શકાય છે અને અન્યને સમજાવી શકાય છે તેનું નામ તત્ત્વજ્ઞાન છે. સૂર્ય, ચદ્ર અને દ્વીપકની પેરે તત્ત્વજ્ઞાન જગતને અત્યંત ઉપકારી છે.
૮. વિષય, કષાય અને મન, વચન, કાયાને કાબૂમાં રાખે અને ડહાપણથી જે દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અસ ગતાદિ ઉત્તમ ગુણ્ણાના અભ્યાસ કરવામાં આવે તેને જ્ઞાની પુરુષા સંયમ યા ચારિત્ર કહે છે; તેથી સ્વરૂપ-સ્થિરતા થવા પામે છે.
૯. જેમ અગ્નિના તીવ્ર તાપયેગે સુવરૢની શુદ્ધિ કરવામાં આવે છે તેમ જે બાહ્ય તથા અત્યંતર સાધનજોગે અનાદિ ક્રમ મળના ક્ષય કરી, આત્માની શુદ્ધિ કરવામાં આવે છે તેને જ્ઞાની પુરુષા નિરાકારી તપ કહીને ખેલાવે છે.
ઉક્ત નવપક્રમાં પ્રથમનાં પાંચ પદ થી છે અને પાછળનાં ચાર પદ ધરૂપ છે. એ ચારે પદનું યથાવિધિ સેવન-આરાધન કરવાથીજ અરિહંત,દિક ઉત્તમ પદવી પ્રાપ્ત થઈ શકે છે, તેથી દરેક ભવ્યાત્માએ ઉક્ત દન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ પજિંત્ર ધનુ... શુદ્ધ પ્રેમથી સેવન કરવું જોઇએ. પ્રમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
દાચરણ તજવાથી પવિત્ર ધર્મ પ્રત્યે પ્રેમબ્રાસ પ્રગટે છે. શ્રી અરિહંતાદિક પાંચ પદો, પવિત્ર ધર્મના પ્રભાવથી અનુક્રમે ભવ્યજનેને યુદ્ધમાદેશકપણથી, અવિનાશીપણુથી, શુદ્ધ આચારવિચાર પાળવા-પળાવવાથી, ઉત્તમ વિનય શિખવવાથી અન્ય એગ્ય જિનેને યથોચિત સહાય યા આલંબન આપવાથી ત્રિભુવનવાસી જનેને પૂજા-સત્કાર ગ્ય થાય છે. તેવા પવિત્ર આત્માઓનું તન્મયપણે આલંબન લેવાથી, તેમની સેવાભક્તિ કરવાથી, તેમના ઉત્તમ ગુણેનું એકાગ્રતાવડે ચિન્તવન (થાન) કરવાથી આપણે પણ ચગ્ય અધિકાર પ્રાપ્ત કરી તેમના જેવા જ પવિત્ર બનતા જઈએ છીએ અને અનુક્રમે સકળ કર્મ– આવરણ દૂર કરીને, અંદર ઢંકાઈ રહેલું આપણું અનાદિ આત્મસ્વરૂપ સાક્ષાત્ પ્રગટ કરી શકીએ છીએ.
પ્રમાદનું સક્ષેપથી સ્વરૂપ આવા અમૂલ્ય આત્મસાક્ષાત્કાર કરવામાં અંતરાય કરનાર અને આપણને અવળે માર્ગ દેરી જનાર પ્રસિદ્ધ
પ્રમાદ” શત્રુ છે. તેને વારવા-દૂર કરવા દરેક ભવ્યાત્માએ જરૂર લક્ષ રાખવું જોઈએ. પ્રમાદ જે કોઈ પ્રયાળ દુશ્મન નથી, તેને બરાબર ઓળખી જતી લેવું જોઈએ.
જેના વડે આપણું કર્તવ્ય ભૂલી જવાય, ન કરવાના કામ કરી લેવાય અને ઉમરની પેઠે વર્તન કરાય, અથવા ટુંકાણમાં ૨વદીપણે ચલાય તેને જ્ઞાની પુરુષે પ્રમાદ કહે છે. તેના પાંચ પ્રકાર નીચે મુજબ કદ્દા છે -
૧. જેનાથી મદ-નીશ ચડે એવા ગમે તે માદક પદાર્થનું સેવન કરવું અને બેભાન બની સ્વકર્તવ્યથી ચૂકવું.
૨. પાંચ ઈદ્રિના વિષ-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં ગૃહ-આસક્ત બનવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૭ )
૩. ક્રોધ, માન, માયા અને લેભ કષાયને વશ થઈ જવું. ૪. આળસ કે સુરતીવડે એદીની જેમ નિરુદ્યમી બનવું.
૫. જેમાં કશું સ્વપરહિત સમાયેલું ન હોય એવી નકામી કુથલી-વિકથા કરવી.
ઉપર પ્રમાણે પ્રમાદના પાંચ ભેદ છે. મિથ્યાત્વ–અજ્ઞાન પ્રમુખ તેના આઠ ભેદ પણ કહ્યા છે. પ્રમાદ આચરણ તજીને ખરી દિશામાં પુરુષાતન ફેરવવાથી કે અભુત લાભ થવા પામે છે? એ બારીકીથી તપાસવાની આપણને બહુ જરૂર છે. સાદે-હલકે (સુખે પચી શકે એ) સાત્વિક રાક જે પ્રમાણે પેત અને નિયમિત રીતે લેવામાં આવે છે તેથી વ્યાવહારિક અને ધાર્મિક કાર્ય કરવામાં બહુ સરલતા થવા પામે છે. વિષયાસક્તિ તજવાથી ઈન્દ્રિયેને શુભ ઉપયોગ કરી શકાય છે, ચક્ષુવડે શુદ્ધ દેવ-ગુરુની પરમ શાન્ત મુદ્રાને દેખી શકાય છે, શ્રોતવડે શાક્ત સદુપદેશ શ્રવણ કરી શકાય છે, જીભવડે શુદ્ધ દેવ-ગુરનાં ગુણગ્રામ કરી શકાય છે, ઘાણવડે સારા સુગંધી પદાર્થને ઠેકાણે ઉપગ કરી શકાય છે અને દેહવડે સટ્ટણી જનને યથાયોગ્ય વિનય ભક્તિ પૂજા સત્કાર કરી શકાય છે. જેમાંની એક એક ઇન્દ્રિયને પરવશ પડવાથી પતંગીયાં, ભમરા, માછલા, હરણયાં અને હાથીઓના કેવા બૂરા હાલ થાય છે અને તે દરેક ઇન્દ્રિયને સ્વવશ કરી લેવાથી કે ઉત્તમ લાભ મેળવી શકાય છે તે વિવેકથી વિચારી જોતાં માલુમ પડે છે. ક્રોધાદિક કષાયના કટુક ફળ વિચારીને વિવેકી જને ક્ષમા, મૃદુતા (નમ્રતા), સરલતા અને સંતેષ ગુણને અભ્યાસ રાખે છે તે તેથી સઘળા આંતર તાપને શમાવી પરમ શીતળતાને પામે છે. જે આળસ તજી સદુદ્યમ સેવે છે તો તેથી શરીરનું આરોગ્ય સાચવવા ઉપરાંત ઘણું પારમાર્થિક લાભ પણ સંપાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૮ )
દન કરી શકાય છે અને નકામી વાત-વિકથા કરવાને ઢાળ તજીને, ઉત્તમ ધર્મકથા કરવાની કે સાંભળવાની સુટેવથી આત્માને અનહદ લાભ થવા પામે છે. આ રીતે હરેક પ્રકારનું પ્રમાદાચરણ સમજપૂર્વક પરિહરી, જે પ્રેમ-ઉલ્લાસથી સન્માર્ગનું સેવન કરવામાં આવે છે તેથી કે અપૂર્વ લાભ મળી શકે છે તે બતાવે છે -
નવપદ અથવા વીશસ્થાનક પદ પૈકી એક કે બે પદનું થાવત વીશે પદનું સંપૂર્ણ પ્રેમેલ્લાસથી યથાવિધિ સેવન-આરાધન કરવાથી ભવ્યાત્મા ભારે ઋદ્ધિ-સમૃદ્ધિ પામવા ઉપરાંત શ્રી અરિહંત તીર્થકરની પવિત્ર પદવીને પણ પ્રાપ્ત કરી શકે છે. સંપૂર્ણ વીલ્લાસથી પવિત્ર રત્નત્રયીનું આરાધન કરનાર સકળ કર્મમળને સર્વથા ક્ષય કરીને અક્ષય અજરામર એવું સિદ્ધપદ પણ પામી શકે છે. અનાદિ અશુભ આચારવિચારને તજી જે ભવ્યાત્મા શ્રી સર્વજ્ઞપ્રણીત શુભ આચારવિચારને બહુ જ આદરપૂર્વક સેવે છે તે અલ્પ કાળમાં ઉત્તમ આચાર્ય પદવીને પ્રાપ્ત કરી શકે છે અને જે સારી રીતે સ્વ–આત્મહિત સાચવીને અતિ નમ્ર ભાવે વપરહિત કરવા ઉજમાળ રહે છે તે વાચક પાઠક થા ઉપાધ્યાય પદને પામે છે. એ જ રીતે ઈન્દ્રિય, કષાયાદિને દમી-વશ કરી જે સ્વાત્મહિત કરવા ઉજમાળ બને છે તે મુસાધુ પદવીને પ્રાપ્ત થાય છે. જે સુસાધુજ સમીપે આદરસહિત હિતોપદેશ સાંભળીને સુશ્રદ્ધા, સદ્દવિવેક અને સતક્રિયાને સેવે છે તે મહાનુભાવ સુશ્રાવક પદવીને પામે છે તથા જે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મતતવને યથાર્થ ઓળખી તેની દઢતીતિ કરે છે તે અનાદિ મિથ્યાત્વને તજી સમ્યક્ત્વ ગુણને પામી શકે છે. એ રીતે માર્ગનુસારિતા પ્રમુખ અનેક સદગુણે પુરુષાર્થયેગે દઢ અભ્યાસથી પ્રાપ્ત થઈ શકે છે.
છલા પકવીને પાવાત્મહિત કરવા
જ સમીપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Previous ૬ ગૃહસ્થ ચગ્ય વ્યવહારુ શિક્ષા ,
જૈનધર્મ સંબંધી સાદી સમજનાં બોધવચન રાગ, દ્વેષ અને મેહ આદિ દોષમાત્રને દૂર કરનાર (જીતી લેનાર) જિનેશ્વર દેવ છે. તેમણે ભાખે જેનર્મ છે. અહિંસા, સંયમ અને તપ એ ધર્મનું લક્ષણ છે, એ પરમ મંગ. ળમય ધમની ધુરા ધારણ કરનાર ધારી સમાન સાધુ-નિગ્રંથ ગુરુ ગણાય છે. શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખનાર, વિવેકચક્ષુથી સત્ય જેનાર, જાણનાર અને સત્ય હિતકારી કરણી કરનાર શ્રાવક કહેવાય છે. સકળ દોષરહિત જિનેશ્વર દેવે ભાખેલા ધર્મને એક સરખી રીતે અનુસરનારા સાધમી લેખાય છે. તેમની ચાચિત સેવાભક્તિ બજાવવાથી ભાગ્યશાળી અને મહાન લાભ મેળવે છે જે આ ભવસમુદ્રથી તારે, પાર ઉતારે અથવા જેના વડે ભવને પાર પામોએ તે તીર્થ કહેવાય છે. જંગમતીર્થ અને સ્થાવરતીર્થ એ રીતે તીર્થ બે પ્રકારનાં છે. જિનેશ્વર દેવની આજ્ઞાને યથાશક્તિ માન્ય કરી ચાલનારા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ જંગમતીર્થ છે અને શત્રુ જય, ગિરનાર, આબ, અષ્ટાપદ અને સંમેતશિખર પ્રમુખ સ્થાવરતીર્થ છે. શુદ્ધ ભાવથી તેને ભેટનાર ભવસમુદ્ર તરી શકે છે. એ પવિત્ર તીર્થને ભાવથી ભેટી યથાશક્તિ દાન, શીલ ને તપરૂપ કરણ કરી લેવી એ દરેક ભવ્યાત્માનું અવશ્ય કર્તવ્ય છે, તીથે કઈક સજજનેને સમાગમ પણ થઈ શકે છે, તેમના ઉત્તમ ગુણનું અનુમોદન કરવાથી આપણામાં સજનતા આવે છે, નિંદાદિક દેષનું નિવારણ થાય છે અને નિર્મળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
સજ્જનાની સગાતે પ્રસ’ગમાંથી કંઇ ને હુંસની પેરે સાર મનુષ્યેાની ખરી
--
જ્ઞાનાદિ ગુણેાના પ્રકાશ થાય છે. આવા ઉત્તમ હેતુથી જ સહુ કાઇએ પવિત્ર તીર્થની ભેટ કરવી ઘટે છે. તીથૅ જઇનેસાધમી બહુ અને હુનાના આદરસત્કાર કરવા તથા જ્ઞાનગાથી કરવી અને એ દરેક દરેક શુભ કઇ ગુણ ગ્રહણ કરી લેવા તે ચિત છે. તત્ત્વનું ગ્રહણ કરી લેવામાં જ બુદ્ધિશાળી ખૂખી છે, યથાશક્તિ વ્રત-નિયમા જ્ઞાની ગુરુની પાસે સમજી સારી રીતે આદરવા એ જ આ દુ^ભ માનવ દેહ પામ્યાનુ ઉત્તમ ફળ છે. એ રીતે પૂર્વ પુન્યયેાગે પ્રાપ્ત થયેલી લક્ષ્મી અને વાણીના પણુ સદુપયોગ કરવાથી જ તેની સફળતા છે. સક્ષેપમાં સહુ સ ંગાતે મૈત્રી, ગુણીજના પ્રત્યે પ્રમાદ, દુઃખીજના પ્રત્યે દયા અને દાષવત પ્રત્યે મધ્યસ્થભાવ રાખવામાં જ આપણું ખરું હિત રહેલું છે એ મુદ્દાની વાત ખૂબ લક્ષમાં રાખી કલેશ કુસ'પ કાપેા, સર્વત્ર સુલેહશાન્તિ જાળવા અને તાટફાટ તજીને સહુ કોઇને સન્મા'માં જોડે. સહુ કોઇનું. શ્રેય ઇચ્છવાથી આપણું પણ શ્રેય થશે જ. કબહુના ? કહ્યું છે કે '' સહુ મન સુખ છે, દુ:ખને કે ન વ છે, નહિં શુભધર્મ વિના તે, સૌખ્ય એ સપજે છે; હું સુધર્મ પામી, કાં પ્રમાદે ગમીજે ? અતિ આળસ તજીને, ઉઘમે ધર્મ કીજે. ઇહુ દિવસ ગયા જે, તેહ પાછા ન આવે, ધરમ સમય મળે, કાં પ્રમાદે ગમાવે ? ધર્મ નહિ કરે જે, આયુ આળે વહાવે, શશિ નૃપતિ પરે તે, શાચના અ`ત પાવે.
જગતમાં સહુ કોઇ સુખની વાંછના કરે છે, કાઇ પણ દુઃખની વાંછના કરતા નથી. સહુ જીવાને સુખમય જીવન જ વહાલું લાગે છે, પણ એવું સુખ યા, દાન અને દમ (સંયમ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
રૂપ ધસેવન કર્યાં વગર પ્રાપ્ત થતું નથી. એ ઉત્તમ ધર્મ સાધી લેવાની એક અમૂલ્ય તક આ માનવદેહમાં પામીને, પ્રમાદવશ પડી સ્વચ્છ દપણુ` આદરી, કે ભેાળા ભાઇ ! તું એળે ગમાવે છે ? પ્રમાદ-મદ, વિષય કષાય, આળસ અને ત્રિકથા સમાન કાઇ કટ્ટો શત્રુ નથી. એથી જ તારું સસારચક્રમાં જન્મમરણના ફેરા કરવા પડે છે, માટે ચેત ! ચેત ! જાગૃત યા ! અને આળસ ઉડાડીને યથાશક્તિ વીય કારવી ધ સાધના કરી લે. ધર્મ'સબળ (ભાતુ) સાથે બાંધી લઇશ તે આગળ સુખી થઈશ. તે વગર પરભવમાં તને કાઇ ત્રાણ-શરણુ કે આધાર નથી, માટે જાગૃત થા અને એદીપણું-કાયરપણું તજી દે. એ જ ખરા સુખના માર્ગ છે. જે જે દિવસ અને રાત્રિએ ધ સાધન વગર તારા ફાગઢ જાય છે તે જ દિવસ અને રાત્રિએ ચીવટથી ધર્મસાધન કરી લેનાર ભાઈબ્વેનાના લેખે થાય છે. અત્યારે ખરી તકે લગારેક કષ્ટ સહન કરી લઈને પણ જેએ ધર્માંસાધન કરે છે. તેમને ભવિષ્યમાં ભારે સુખ સાંપડે છે. અને જે કાઇ દેહ, ધન અને પુત્રાદિ પરિવાર ઉપર ખાટી મમતા રાખી, ધસાધનની ખરી તક ખેાઇ નાંખે છે તેમને પછી બહુ પસ્તાવા સાથે ભવિષ્યમાં ભારે દુઃખ વેઠવુ પડે છે, એમ સમજી નિજ હૃદયચક્ષુ ઉઘાડી ભવિષ્યના વિચાર કરી જો. સવેળા ચેતી, કાંઇ ઉત્તમ ધસાધન કરી લેવામાં આવશે તા જરૂર પેાતાનું ભવિષ્ય સુધરવા પામશે.
જ
- ગૃહસ્થ ધર્મનાં મૂળ સૂત્રો
આ ધર્મની સાધના માટે પવિત્ર શાસ્ત્રકારાએ ગૃહસ્થા વસ્થામાં સુખપૂર્વક પાળી શકાય તેવા અધિકાર પરત્વે જે વ્રત અનુષ્ઠાના ઉપદેરોલાં છે તે સક્ષેપથી બતાવીએ છીએ.
૧. શુદ્ધ નિર્દાષ દેવ જિન અરિહંત, શુદ્ધ નિર્દોષ ગુરુ ન્ત્રિ-સાધુ અને શુદ્ધ નિર્દેષ ધર્મો સર્વજ્ઞભાષિત જ શુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) શ્રદ્ધાથી માનવાગ્યા છે. બાકીના સદેષ (રાગાદિષવાળા) દેવ, ગુરુ અને ધર્મ તત્વથી માનવા ગ્ય નથી. જિનેશ્વર દેવે ભાખેલા શુદ્ધ પવિત્ર ધર્મમાં શંકા, કંખા કે ફળનો સંદેડ કરવાની જરૂર જ રહેતી નથી, કેમ કે તે ભેદભાવ રહિત સર્વશે કહેલ છે.
૨. સહુ કેઈને સ્વજીવિત વહાલું જ હોય છે. તે કોઈને અકારું હેતું નથી તેથી સહુ જીવોની રક્ષા સ્વજીવિતની જેમ કરવી જોઈએ. જીવદયાવડે જ આપણે સુખી અને નિરોગી થઈ શકીએ છીએ,
૩. સત્ય વચન જ વદવું એ ખરેખર મુખનું મંડન (ભૂષણ) છે. સામાને પ્રિય અને હિતરૂપ થાય એવું જ સત્ય વચન બાલવાથી સજજને શેથી નીકળે છે. શાસ્ત્રને મર્મ સમજ્યા વગર બીજાને આપમતે સમજાવવા જતાં પગલે પગલે “અસત્ય” દેષ સેવાય છે.
છે. પૈસો અગિયારમે પ્રાણ લેખાય છે. બીજાને પસ અની. તિથી હરી લેતાં તેના પ્રાણ લેવા જે દેષ લાગે છે. તેમ છતાં પાછું અનીતિનું દ્રવ્ય ટકતું નથી તેમજ અનીતિવંત શુદ્ધ ધર્મ પામી શકતું નથી, તેથી ન્યાયનીતિવડે જ દ્રવ્ય ઉપાર્જન કરવું. આહાર પ્રમાણે ઓડકાર આવે છે. ન્યાયી દ્રવ્યથી સુબુદ્ધિ સૂછે છે, તેને સારો ઉપયોગ થાય છે, તે દ્રવ્ય લાંબે વખત ટકી, શકે છે અને તેનાથી ધર્મમાર્ગ પણ પ્રાપ્ત થાય છે.
૫. આપણી માતા,બેન કે પુત્રી સાથે કુકર્મ કરનાર માટે કે વિચાર આપણને આવે?ઘણો જ માઠે. તે પછી એવું જ કુકમ કરવા ઈચ્છતા આપણે માટે પણ સામાને ક્યાંથી સારો વિચાર આવે? ન જ આવે, તે પછી સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી મોટી હોય તેને માતા સમાન, સરખી વયવાળી હોય તેને બેન સમાન અને લઘુવયવાળીહાય તેને પુત્રી સમાન લેખીએ તે જ સારું. તેથી રવાપરને કેટલી
શાનિત થવા પામે? હેને એ-સીઓએ પણ એ જ રીતે પરપુરુષને નિજ પિતા, બંધુ કે પુત્ર સમાન જ લેખવા જોઈએ. એથો જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
વ્યવહારશુદ્ધિ થઈ શકશે. વ્યવહારશુદ્ધિ વગરનાં માણસ પાવર ધર્મ પામવા પતે એગ્ય જ કયાં છે? પાત્રતા વગર ગુણ પ્રાપ્તિ થઈ શક્તી જ નથી.
૬. ગમે તેટલી સંપદા છતાં લેભી માણસ મમ્મણ શેઠની પેરે દુઃખી જ હોય છે અને અન્ય અદ્ધિ છતાં સંતોષી માણસ પુણીઆ શ્રાવકની પેરે સુખી હોય છે. એમ સમજી શાણા સ્ત્રીપુરુષએ ઇચ્છા પ્રમાણ બાંધી સંતોષવૃત્તિ સેવવી જોઈએ. બાકી લેભને કંઈ જ નથી અને ઈચ્છા પણ આકાશની પેરે અનંતી છે, તેથી તેને પાર આવતા જ નથી. અનંત આશાતૃષ્ણામાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે તેથી તે ત્યાજ્ય છે.
૭. આજીવિકાદિક જરૂરી કારણે જવા આવવા જેટલી દિશાભૂમિની છૂટ રાખી, બીજી બધી દિશા-ભૂમિ સંબંધી આવતી કિયા અટકાવવા માટે ખાસ દિશા મર્યાદા બાંધવી જોઈએ.
૮. મહાપાપ આરંભવાળા ૧૫ કર્માદાનના વ્યાપારવડે વૃત્તિ-આજીવિકા બને ત્યાં સુધી નહિ કરતાં, અલ્પઆરંભવાળા ન્યાયયુક્ત વ્યાપારવડે જ વૃત્તિ-નિર્વાહ કરે શ્રાવકને ઉચિત છે. ભેગેપગના સંબંધમાં પણ ભસ્યાભઢ્ય, પેયાપેયને વિવેક અવશ્ય સાચવે યુક્ત છે. ડી, નિયમિત અને નિર્જીવ ( અચિત્ત ) વસ્તુવડે સવનિર્વાહ કરી લેવું જોઈએ.
૯. જેમાં પોતાનું કે કુટુંબાદિકનું હિત સમાયેલું ન હોય તેવી નકામી બાબતમાં માથું મારવું, પાપોપદેશ આપે, પાપાધિકરણ એકઠાં કરી બીજાને આપવાં, પાપી હિંસક જાનવર પાળવાં, અસતીપોષણ કરવું, કુવ્યસન સેવવાં, કુસંગતિ કરવી, કામ ઉમાદ જાગે એવાં આસન સેવવાં અથવા તેવા પુસ્તક વાંચવાં કે સાંભળવાં, જેથી અનેક જીને વિનાશ થાય એવાં પ્રમાદાચરણ સેવવાં, નકામાં યુદ્ધ કરવા કે કરાવવા, એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
અનર્થદંડ થાય છે એમ સમજી સુજ્ઞોએ એનાથી પાછા ઓસરવું.
૧૦. દરેક શ્રદ્ધાલુ શ્રાવક-શ્રાવિકાએ હરહંમેશ જેમ સમતા ગુરુની વૃદ્ધિ થાય તેમ શુદ્ધ ભાવથી સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુ દર્શન, પૂજા, સેવા, ભક્તિ, દેવવંદન, ગુરુવંદન, શાસ્ત્રશ્રવણ, મનન, નિદિધ્યાસન, વિનય, વૈયાવચ્ચ, સત્સંગ, તીર્થયાત્રા, શાસનપ્રભાવનાદિક ઉત્તમ ધર્મકરણી વક્તવ્ય સમજીને જાતે કરવી, કરાવવી અને અનુમેદવી જોઈએ. સમતા-સામાયિકનું તે વ્યસન પાડવું ને વધારવું.
૧૧. હરહંમેશની ધમકરણ ઉપરાંત અષ્ટમી, ચતુર્દશી પ્રમુખ પતિથિ જોગે કંઈ સવિશેષ કરવા લક્ષ રાખવું. વ્રત પચ્ચખાણુ રુચિથી આદરવા અને તે બરાબર પાળવાં. ધર્મશાસ્ત્ર ચિત્ત દઈને વાંચવા યા સાંભળવા. વળી બનતાં સુધી ઉપવાસ, આયંબિલ, નીવી, એકાસણાદિક તપ કરે, શરીરસત્કાર તજ, શુદ્ધ શિયલ પાળવું અને સર્વથા પાપવ્યાપારને ત્યાગ કરવો-એ રીતે નિજ ગુણની પુષ્ટિ માટે પિષધ કરે. છેવટે તેમાંથી યથાશક્તિ કરણ તે પ્રમાદરહિતપણે કરવાને જરૂર ખપ કરવો.
૧૨. ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાનું આ પણ એક ઉત્તમ કર્તવ્ય છે કે તેમણે ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મને પાળનારા, પાંચ મહાવ્રતને ધરનારા, સંસારની સઘળી ખટપટથી દૂર રહેનારા, સદા ય સાવધાનપણે સમતારસમાં ઝીલનારા અને નિર્દોષ (પવિત્ર) મેક્ષમાર્ગમાં ચાલનારા નિગ્રંથ-મુનિ મહાશાને નિર્દોષ (પ્રાસુક-
નિવ) આહાર, પાણી, ઔષધ, ભેષજ, વસ્ત્ર, પાત્ર અને નિવાસસ્થાનાદિ નમ્રભાવે નિઃસ્વાર્થપણે આપવાં અને તેમની પાસેથી અમૂલ્ય સબધ મેળવી તેને સાર્થક કરે. પવિત્ર તીર્થાદિકની રક્ષા કરવી, જ્ઞાન-વૃદ્ધિ કરવી અને સ્વધમી બંધુઓને બનતી સહાય કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૫ )
ગ્રહસ્થોએ સ્વધર્મની રક્ષા માટે પાળવા ગ્ય
પવિત્ર નિયમ ઉપરનાં અનુષ્ઠાને પાળવામાં મદદગાર થઈ શકે તે સારુ કેટલાએક સામાન્ય નિયમ નીચે દર્શાવીએ છીએ દરેક ગ્રહ
એ હમેશાં તેને નજર સામે રાખી તે પ્રમાણે વર્તવાથી પિતાનો ગૃહસ્થ ધર્મ ઉજજવળ થઈ શકશે એ નિ સંશય છે.
૧. સુશ્રાવક જનેએ ન્યાયનીતિવાળા ગમે તે શુભ વ્યાપારાદિ વ્યવસાયવડે દ્રવ્ય ઉપાર્જન કરી આજીવિકા ચલાવવી, સ્વકુટુંબનું પોષણ કરવું, માતપિતાદિની સેવાભક્તિ કરવી, નમ્રતા રાખવી, કૃતજ્ઞ અને પરોપકારી થવું, તથા લજજાળું, દયાળુ, ગંભીર અને નિષ્પક્ષપાર્ટી બનવું.
૨. આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવું, સ્થિતિ પ્રમાણે જ સંભાળીને ચાલવું, ઇંદ્રિયદમન અને કરાયનિગ્રહ કરવા વધારે લક્ષ રાખવું. જ્ઞાનીને પગલે ચાલવું.
૩. સુખ-દુઃખસમયે હર્ષભેદ વગર ઉદાર સિંહવૃત્તિ ધારવી, નીચવૃત્તિ આદરવી નહિ અને *વાન જેવા ડરકણું થવું નહિ.
૪. મદનશે ચઢે એવું કાંઈ ખાવું-પીવું નહિ, આળસુસુસ્ત થઈને બેસી રહેવું નહિ. અને નકામી વાતેના તડાકા મારી કે પારકી કુથલી કરી કિંમતી વખત ગાળવે નહિ.
૫. શુદ્ધ દેવ અરિહંત, શુદ્ધ ગુરુ-સાધુ નિગ્રંથ અને શુદ્ધ ધમ સર્વશભાષિત જ છે, એવી દઢ શ્રદ્ધા રાખી, તેની જ સેવાભક્તિ તન-મન-ધનથી કરવા કાયમ લક્ષ રાખવું.
૬ શુદ્ધ દેવ-ગુરુની સેવાભક્તિ (દર્શન, વંદન, પૂજા, સ્તુતિ, સ્તવનાદિ) પ્રસંગે શરીર, વસ્ત્ર, મન, ભૂમિ, પૂજેપકરણ, ન્યાયદ્રવ્ય અને વિધિ એ સાત પ્રકારની શુદ્ધિ કરવા ( સાચવવા) ખાસ લક્ષ રાખવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
૭. શુદ્ધ દેવ-ગુરુની સેવાભક્તિ તેમનો પવિત્ર આજ્ઞાનુ યથાશકિત પાલન કરવાવડે જ સફળ થાય છે, એમ સમજી કોઈ પણ પ્રકારના મુવ્યસનથી તેા સદંતર દૂર જ રહેવુ.
૮. માંસ, દારુ, શિકાર, ચારી, જૂગાર, પરસ્ત્રી અને વેશ્યાગમન એ સાત મુખ્યસના ઉભય લાક વિરુદ્ધ હાવાથી અતિ નિધ, અપયશકારી, કલેશકારી અને દુર્ગતિદાયક છે.
૯. જ્ઞાની ગુરુરાજના જોગ મેળવી, તેમની પાસેથી હિતેા પદેશ સાંભળી, તે હૈયે ધારીને, કાઇ જવને પ્રતિકૂળતા ઉપજે એવુ' અનિષ્ટ આચરણ કદાપિ નહિં કરતાં, જેથી આત્મકલ્યાણ થાય એવા સદાચરણ જ સેવવા લક્ષ રાખવું.
૧૦. ત્રિભાજન, જમીનકદ, ( કંદમૂળ ) રિં ંગણુ, વિંગણુ, તુચ્છ અને અજાણ્યા ફળ પ્રમુખ, ખેળ અથાણુ, વાસીભાજન, કાચાં ગારસ ( દૂધ, દહીં કે છાશ ) સાથે કઠે.ળ ભાજન લગભગ વેળાએ વાળુ, દિવસ ઊગ્યા વગર ખાનપાન એ સઘળાં વર્જ્ય છે; તેમ જ જીવાકુળ વસ્તુ, ખગડી ગયેલ ( ચલિત રસ ) ઘી, દૂધ, મેવા, મીઠાઇ વગેરે પદાર્થ, એ રાત્રિ ઉપરાંતનુ દહીં, ત્રણ દિવસ ઉપરાંતની છાશ, કાચું મીઠું, ગળ્યા વગરનું ( અળગણું ) પાણી વગેરે બધું હાનિકારક જાણીને વજવા ચેાગ્ય છે.
૧૧. ફાગણ શુદિ ૧૪ પછી કાર્તિક શુદ્ધિ ૧૪ સુધી ખજૂર, ખારેક પ્રમુખ જીવાકુળ મેવા, આર્દ્રા નક્ષત્ર બેઠા પછી કરી, કાચી અને ભ્રષ્ટ ખાંડ વગેરે જીવાકુળ વસ્તુમાત્ર ભક્ષણુ કરવા ચેામ્ય નથી.
૧૨. આખા દિવસમાંથી એ ઘડી જેટલે વખત જરૂર ખચાવીને શાસ્ત્રાભ્યાસ, શાસ્રવાંચન, શ્રવણ, મનન પ્રમુખ અવસ્ય ક્રમવું, અને પાપપ્રવૃત્તિ તજી સામાયિક, પ્રતિક્રમણ પ્રમુખ શુલ કરણી જરૂર કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) ૧૩. પાનિદા, ચાડીચુગલી, કલેશ અને પરને માઠાં આળ દેવા પ્રમુખ દુષ્ટ આચરણથી સદંતર દૂર રહેવું, કુદેવ, ગુરુ અને કુધર્મના ફંદમાં કદાપિ પડવું નહિ.
૧૪. વર્ષમાં એકાદ પવિત્ર તીર્થની યાત્રા કરી, સંઘ સાધમીજનોની સેવા કરી અથવા વિદ્યાદાન પ્રમુખ કઈ સારું પરમાર્થનું કામ કરી સ્વજીવનની સફળતા કરવી.
૧૫. પરે પકારનાં કામ કરવા બનતું લક્ષ રાખવું. સૂક્તમુક્તાવળીમાં ખાસ કહ્યું છે કે –
પરહિત કરવા જે, ચિત્ત ઉછાહ ધારે, પરત હિત હૈયે, જે ન કાંઇ વિસારે, પ્રતિહિત પરથી છે, તે ન વછે કદાઈ પુરુષ રયણ સેઈ, વંદીએ સો સદાઈ. નિજ દુઃખ ન ગણે છે, પારકું દુ:ખ વારે, તિહતણી બલિહારી, જાઈએ કેડી વારે; જિમ વિષભર જેણે, ડુંક પીડા સહીને, વિષધર જિન વીરે, બુઝવ્યો તે વહીને. ) તીર્થકરે અને ગણધર વગેરે આપ્તપુરુષે જે આ માનવદેહની દુર્લભતા બતાવે છે તે આવી રીતે યથાશક્તિ ધર્મ આશધન કરી લેવાના પવિત્ર હેતુથી જ. તે પ્રમાણે વર્તે તેમને તે આ માનવદેહ એક ઉત્તમ ચિન્તામણિ રત્ન જેવો અમૂલ્ય લેખવા ગ્ય છે. અન્યથા શાસ્ત્રકાર કહે છે તેમ ધર્મના પ્રભાવે સુખસંપદા પામ્યા છતાં, જે એ ઉપકારી ધર્મની જ અવગણના-અનાદર કરે છે તે સ્વામીહી ( ધર્મવિરાધક ) જીવનું ભવિષ્ય શી રીતે સારું થઈ શકશે ? નહિ જ થઇ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) એમ સમજી સુજ્ઞ ભાઈબહેનેએ પવિત્ર ધર્મ આચરણ વડે આ માનવજીવનને સફળ કરી લેવા લગારે પ્રમાદ કર યુક્ત નથી. પ્રમાદરહિત જે નિજ હિત કરી લે છે તે જ પરહિત પણ કરી શકે છે. ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શોચ (મનઃશુદ્ધિ-પ્રમાણિકતા), નિઃસ્પૃહતા અને બ્રહ્મચર્યરૂપ ઉત્તમ સાધુધર્મ પામવાની ભાવના દિલમાં રાખીને જ બની શકે તેટલું રૂડું સ્વાશ્રયી જીવન ગાળવું જોઈએ,
દરેક ગૃહસ્થ શ્રાવકોએ પિતાના જીવનમાં કરવા ગ્ય કાર્યો સ્વાશ્રયથી હમેશાં અનવરત ઉત્સાહ અને ખંતથી કરવા જોઇએ. “ ખંતથી સઉદ્યમ સેવનાર શીઘ્ર વકાર્યસિદ્ધિ કરી સહેજે સકળ સુખસંપદા પામી શકે છે.” એ વાતના સમર્થન માટે થોડાએક પ્રમાણ વા ઉદ્ધારીએ છીએ. શ્રીપાળકુમારની પેઠે ઉદામી પુરુષરત્નને લમી વરે છે. પુરુષાર્થવંત પુરુષસિંહને લક્ષ્મી સહેજે આવી મળે છે. ગુણ-ગુણીને સર્વત્ર આદર કરાય છે. ગુણે સર્વત્ર પૂજ-સત્કારને પ્રાપ્ત થાય છે, પૂજાય છે અને મનાય છે. ગુણીજનામાં રહેલા ગુણે જ પૂજાપાત્ર છે, કેવળ લિંગ (શ)અને વય પૂજાપાત્ર નથી. કાયર જનો કંઈ પણ સત્કાર્ય પ્રતિજ્ઞાશિ ભંગ થવાના ભયમાત્રથી આદરતા નથી, મધ્યમ અને તેને પ્રભાવ જાણી સાંભળીને આહરે તે છે પણ કંઇ વિશ્ન આવ્યું તે તે તજી દે છે, ખરા દક્ષ-ડાકા-ચકર અને તે ગમે એવાં વિશ્વ આવે છતે પણ આદરેલાં સત્કાર્યને અંત સુધી નિવડે છે.
પ્રથમ જ તપાસે કે તમે જે કાર્ય કરવા સંકલ્પ કર્યો છે તે ડહાપણભર્યો છે કે નહિ? અને જે તે સંકલ્પ દક્ષ એટલે ડહાપણભર્યો જ હોય તે ગમે તેવાં વિન ઉપસ્થિત થાય તે પણ તેથી લગારે ડરશે નહિ-ચલાયમાન થાશો નહિતેમાં અડગ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૧૯ )
"
રહેજો. ” ધૈય પૂર્વક ખંત જારી રાખવાથી ગમે તેવાં દુષ્કર કાર્ય પણ સાધી શકાય છે. “ ચાકરી વગર ભાખરો નથી. ’ ઉદ્યમ ર્યા વગર ફળ મળવાનું નથી. જેવું વાવશે તેવું લણુો. જેવું મન ઘાલશા એવુ કમાશેા. · આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જળ નહિ. ' જાતમહેનત ( Self-Help ) પર જ વિશેષ વિશ્વાસ રાખા, સ્વાશ્રયી બને. ખીજાના વિશ્વાસ ઉપર બેસી રહીને આલસ્યને વધારશેા નહિ. “ નિયમિત કાય કરવાની ટેવથી બહુ સરલતા—અનુકૂળતા થવા પામે છે, ’” તમારા દરેક કામાં અને તેટલા નિયમિત ( Regular) થાઓ, થા પ્રયત્ન કરી. સરલતાથી કાર્ય કરવાની એના જેવી બીજી રાઈ સરસ પદ્ધતિ નથી. નિયમિત કાર્ય કરનારાઓ ગમે તેટલાં કામ સજાથી કરે છે અને અનિયમિત કામ કરનારા એકાદ કામ કરવામાં પણ નાસીપાસ થાય છે. “ સંપૂર્વક નિયમિત કામ કર્યા પછી જે વિશ્રાંતિ મળે છે તેમાં જ ખરી મીઠાશ આવે છે.’ અનિયમિતપણે કામ કરનારને આત્મસ ંતેષને બદલે મહુધા ખળાપા થયા કરે છે. (તેનું ચિત્ત અપ્રસન્ન અને ઉડ્ડાસી રહ્યા કરે છે. ) “ નિયમિત “ નિયમિત કામ કરનારને નિજ કા શક્તિમાં શ્રદ્ધા બની રહે છે, તેથી ધાર્યુ કામ ઉત્સાહુપૂર્ણાંક સારી રીતે કરી શકે છે. તેથી ઊલટુ અનિયમિત કામ કરનારમાં બને છે. આ વાત સ્વાનુભવસિદ્ધ સમજી શકાય એવી છે. પાત્રતાયેગે વસ્તુપ્રાપ્તિ થવામાં ઉદ્યમાદિની પણ જરૂર રહે છે. ' કાઇ પણ અગત્યનાં કામ કરવા ઇચ્છનારે પ્રથમ તેની ચેાગ્યતા મેળવા મથન કરવું જોઇએ. ( First deserve and then desire ). ચેાગ્યતા પામી લેવાય તા કાર્યસિદ્ધિ સુલભ થવા પામે એ નિવિવાદ સિદ્ધ છે. ” કારણ વગર કાર્યની સિદ્ધિ થઇ શકે જ કેમ ! પુરુષાર્થ વડે જ સ કંઇ કવ્ય-કાય સિદ્ધ થઈ શકે છે. પુરુષાર્થને કંઈ પણ અસાધ્ય નથી જ, માટે જ કહેવામાં આવે છે
&
,
જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
( 20 )
'
ફ્રે-( Try, Try and Try ) ઉદ્યમ કર, ઉદ્યમ કરી, ઉદ્યમ કરી. ઉદ્યમ કરવાવડે જ અંતરાય તૂટશે. ઉદ્યમ કર્યાં છતાં તાળ ફળપ્રાપ્તિ થવા ન પામે તે તેથી નિરુત્સાહ થવું નહિ. ધીરજ ધરીને ફળપ્રાપ્તિ થતાં સુધી અડંગ ઉત્સાહથી ઉદ્યમ કરી આગળ વધતા જવું એટલે અંતે ફળપ્રાપ્તિ અવશ્ય થશે જ. '’ ઉદ્યમ સાથે નસીખ યારી આપે છે ા તત્કાળ ફળપ્રાપ્તિ થઈ શકે છે. “ સતત ઉદ્યમ કર્યા છતાં મૂળ ન મળે તો જ દેવને ઢોષ દેવા, તે પહેલાં દેવને કે ઢાળને દોષ ઈ નિરુદ્યમી ખની એસવુ` નહિ ” યપિ કાળ, સ્વભાવ, ભાવીભાવ ( નિયતિ ), ( પૂર્વ કમ અને ઉદ્યમ-એ પાંચ સમવાયી કારયેાગે જ કાર્ય પણ કાર્ય સિદ્ધ થાય છે, તેા પણ તે સવ માં ઉદ્યમને જ પ્રધાનપદ અપાય છે, કેમકે તેનાવડે જ બાકીનાં કારણેાની અનુકૂળતા થાય છે અને ઇષ્ટ કાર્યસિદ્ધિ થવા પામે છે. “ નિજ નિજ ક્ર વ્યપરાયણ જના સુખી થાય છે અને તેમાં બેદરકાર રહેનાર દુઃખી જ થાય છે એવુ' સમજનારા સહુ ફ્યુના ભાઈબહેનાએ નિજ નિજ ક વ્યકમ માં પૂરતુ લક્ષ અવશ્ય રાખવુ જોઈએ. સહુમાં સાધુઓના તેમજ ગૃહસ્થાના સમાવેશ થઇ જાય છે. ” પાતમાતાના અધિકાર મુજબ સહુએ સ્વવ્ય કર્મ કરવાના હાય છે. તેની ઉપેક્ષા કરવાથી તેમને હાનિ સહેવી પડે છે અને સ્વકર્તવ્યનિષ્ઠ રહેવાથી અંતે સકળ સુખસ ંપદા સ્વાધીન થઇ રહે છે. કાઇ પણ કાર્ય સહસા કરવું નહિ. વિવેકથી વિચારીને કાર્ય કરનારને સહેજે સકળ સુખસ પદા આવી મળે છે. ગભીર અને મહત્ત્વના કામ બહુ વિવેકથી અને ધૈય થી કરવા જોઇએ, તેમાં ફળપ્રાપ્તિ માટે ઉતાવળ કરવી નહિ, અધીરા થવુ નિહ. હ્યું છે કે Patience and Persivereance Overcome mountains અર્થાત્ ધૈય અને ખંતથી ગમે તેવાં મહત્વનાં કામ પણ પૂરાં કરી પાર પાડી શકાય છે, બાકી તે વગર તા
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
Haste is Waste અતિ ઉતાવળ અને અધીરાઈ અતિ હાનિરૂપ નીવડે છે. શ્રીમાન આનંદઘનજી વગેરે આત્મજ્ઞાની પુરુષે બધે છે કે “સેવનકારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખેદ.” સેવા-ભક્તિ અને પરમાથપરાયણતા માટે પ્રથમ જ ભય, દ્વેષ અને ખેદરૂપ દષત્રયનો ત્યાગ કરવો જોઈએ. જેમાં પરિણામની ચંચળતા (અસ્થિરતા) વતે એ જ ભય, અરુચિ, એ જ ટ્રેષ અને એવી ઉત્તમ પ્રવૃત્તિ કરતાં થાકી જવાય એ જ ખેદ. સતત અભ્યાસને સ્થિતિ પરિપાક થયે છતે એ દષત્રય વિલય પામે છે અને આંતરદષ્ટિ ખુલે છે. પછી ગુણમણિનિધાનરૂપ સંતમહું તને પિછાની, તેમનો પરિચય કરી, ચિત્તશુદ્ધિ કરી શકાય છે, જેથી સઘળી કરશું સફળ થઈ શકે છે અને એ રીતે અવંચક મન-વચન-કાયાથી કરાયેલી અવંચક કરણીવડે અવંચક ફળરૂપ ઉત્તમોત્તમ મોક્ષસુખ પણ પ્રાપ્ત થઈ શકે છે.
સમકિત અથવા સમ્યક્ત્વ
જેમણે રાગ, દ્વેષ અને મેહ પ્રમુખ સમસ્ત દેનું ઉન્મલન કરી, સકળ (અંતરંગ) કમ મળને ટાળી, મહા અતિશયધારી અરિહંત પદ પ્રાપ્ત કર્યું છે તે દેવાધિદેવને જ આ ભવસમુદ્રને પાર પામવા માટે શુદ્ધ દેવ તરીકે માનવા. સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ અતિ ઉજજવળ રત્નત્રયીનું અહોનિશ સેવન કરતાં જેઓ નિર્દોષ મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે અને નિસ્પૃહપણે અન્ય ગ્ય જનેને સહાય આપી તેમાં પ્રવર્તાવે છે તેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૨૨ )
નિર્ગથ-સાધુ મુનિરાજ જ આ ભવસમુદ્રને તરવાને તેમજ બીજાને તારવાને સમર્થ હોવાથી માતાપિતાદિક કરતાં અત્યંત ઉપકારી જાણ સગુરુ તરીકે અવલંબવા ગ્ય છે. તેવા શુદ્ધ સદગુરુનું શરણ આદરી કઈક ભવ્યાત્માઓ તરી ગયા છે. તીર્થકર, ગણધર પ્રમુખ પ્રમાણિક પુરુષોએ પ્રરૂપેલ દાન, શીલ, તપ અને ભાવનાલક્ષણ અથવા સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રલક્ષણ ધર્મ જ ભવ્યજનેને ગતિથી બચાવી સદ્ગતિ આપવા સમર્થ છે, એમ સમજી અનન્ય શ્રદ્ધારૂપ શુદ્ધ પ્રેમથી ઉક્ત ધર્મનું આરાધન કરી લઈ સ્વમાનવભવ સફળ કર એ જ પૂર્વપુણયને પ્રાપ્ત થયેલ સકળ સામગ્રીનું સાર્થકપણું છે. પૂર્વોક્ત શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર અનન્ય પ્રેમ-ભક્તિથી. અનાદિ મિથ્યાવાસનારૂપ મિથ્યાત્વ નાશ પામે છે અને શુદ્ધ વાસનારૂપ સમ્યકત્વ પ્રગટે છે. સમકિતચિ જીવ સ્વકલ્યાણાર્થે નીચેની ગાથાનું સદા ય રટન કરે છે. " अरिहंतो मह देवो, जावजीवं सुसाहुणो गुरुणो।
जिनपबत्तं तत्तं, इय सम्मत्तं मए गहियं ॥
અથવા શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મને જેમાં સારી રીતે સમાવેશ થયેલો છે એવા નવ પદ રૂપ નવકાર મહામંત્રને તે સદા ય જા૫ કર્યા કરે છે. ઉક્ત મહામંત્રને પ્રભાવ અચિત્ય જાણી કઈ કઈ મહાનુભાવ તેને નવ લક્ષ (૯ લાખ) જાપ સ્થિરતાથી કરે છે અથવા તો શ્વાસે શ્વાસમાં તેનું જ રટણ કરે છે. મહામશાળકારી નવકાર મંત્રાદિકને પ્રમાદ રહિત જાપ કરવાથી શુભ. અભ્યાસને તેમનું સમાધિયુકત મરણ થવું સંભવે છે, તેથી તે અભ્યાસ બહુ જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
(૨૩). ઉક્ત સમ્યક્ત્વની રક્ષા તેમ જ પુષ્ટિ માટે ભવ્યાજનેએ નીચેની નિયમાવળી લક્ષમાં રાખવી.
૧. શુદ્ધ વસાદિક ધારણ કરી શ્રી જિનેશ્વર ભગવાનને ભેટવા નિયમસર જવું અને બની શકે ત્યાં સુધી જયણ(જીવરક્ષા)પૂર્વક શુદ્ધ જળથી સ્નાન કરી ઉત્તમ કથા (પૂજેપગરણ) મેળવી શ્રી જિનેશ્વર દેવની ત્રિકાળ પૂજા-અચા પણ કરવી. જ્યાં નજદીક દેરાસર પ્રમુખને યોગ ન હોય ત્યાં ઈશાન કોણ તરફ શ્રી સીમંધર પ્રભુ સન્મુખ રહી સ્થિરતાપૂર્વક સ્તુતિ-સ્તંત્ર સહિત વિશાળ ચૈત્યવંદન કરવું. અથવા નવપદ (સિહચક) પ્રમુખની સ્થાપના સ્થાપી, અંતર લક્ષ રાખી નિત્યનિયમ સાચવે.
૨. અખંડ વસ્ત્રના ઉત્તરાસંગ પ્રમુખ પાંચ અભિગમ સાચવી, શ્રી સદગુરુના દર્શન વંદનાથે તેમ જ બની શકે ત્યાંસુધી ધર્મદેશના સાંભળવા, વ્રત, પચખાણ કરવા, તેમજ સામાયિક, પૌષધ, પ્રતિકમણુદિક ધર્મકરણે નિવૃત્તિથી કરવા નિયમસર જવું અને ત્યાં અતિ આદરપૂર્વક ગુરુમુખ સામી જ દ્રષ્ટિ સ્થાપી, વિકથાદિક પ્રમાદ પરિહરી સંઘ-સાધર્મિક સમુદાય સાથે અપૂર્વ જ્ઞાનાદિક ગુણેને અદ્ભુત લાભ લે.
૩. આપણું ધર્મવૃત્તિ સદા ય સતેજ રહે તેમાં ખામી આવવા ન પામે તેટલા માટે સાવધાનપણે નિત્યનિયમ પાળવા. ઉપરાંત પર્વ દિવસ અને કલ્યાણક દિવસોમાં વિશેષ કરીને તીર્થયાત્રા, પૂજા, પ્રભાવનાયેગે દાન, શીલ,તપ અને ભાવના પ્રમુખ યુદ્ધ ધર્મની વૃદ્ધિ કરવી. સંઘ-સાધર્મિક જનેની યથાયોગ્ય ભક્તિ કરવા, તેમ જ આપણું ધર્મકરણીના અંતરંગ હેતુ સમજી લક્ષપૂર્વક વિધિસહિત ને પ્રેમપૂર્વક કરવા દિન દિન ૫ કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૨૪ )
૪. ધર્મરત્ન પ્રકરણમાં શ્રી શાન્તિસૂરિજીએ કહેલા અક્ષુતાદિક ઉત્તમ ૨૧ ગુણે આપણામાં સંપૂર્ણ ખીલી નીકળે, સુકતાદિક દેષ માત્ર સમૂળગા દૂર થઈ જાય, તેમ જ શ્રી હરિભસૂરિજીએ ધર્મબિન્દુ પ્રમુખ ગ્રંથમાં સ્પષ્ટપણે બતાવેલા માર્ગોનુસારીપણુના ૩૫ લક્ષણે (સત્ય, પ્રમાણિકતા, નમ્રતા પ્રમુખ) જેમ આપણામાં સંપૂર્ણ આવી શકે તેમ શતદિન લક્ષ રાખી સરલ અકુટિલ વ્યવહાર સેવે.
પ. પૂર્વાચાર્યવિરચિત સમ્યક્ત્વ સિત્તરીના આધારે મહેપાધ્યાય શ્રી યશે વિજયજીએ કરેલ સમકિતના ૬૭ બેલની સઝાય સારી રીતે અર્થ સહિત અવધારી સમકિતને શોભાવનારાં કારણે સદા ય સેવવાની અને મલિનતા કરનારા કારણે સદા ય તજવાની પૂરતી કાળજી રાખવી. જેમ જેમ ઉલટભર ખંતથી તેને અભ્યાસ કરવામાં આવશે તેમ તેમ આત્મામાં સ્વાભાવિક ગુણોની પ્રાપ્તિ થતી જ જશે અને અનુક્રમે ઉત્તમ પાંચ લક્ષવાળું શુદ્ધ સમ્યફૂવ ઝળહળતું આત્મામાં પ્રગટ થશે.
૬. ૧ શમ, ૨ સવેગ, ૩ નિર્વેદ, ૪ અનુકંપા અને ૫ આસ્તિક્તા આ પાંચ તેનાં ઉત્તમ લક્ષણ છે. તેને હરહમેશ સારી રીતે અભ્યાસ રાખવે. તેમાં પ્રમાદ એટલે ગફલત કરવી નહિ.
(૧) અપરાધી જીવનું પણ અંતરથી અહિત નહિ ઈચછતાં બની શકે તેટલું તેનું હિત જ થાય તેમ આપણું મન, વચન અને કાયાને સદુપયોગ કરો અને કરાવે. (શમ)
(૨) દુનિયામાં દેખાતાં દેવતા પ્રમુખનાં સુખ પણ ક્ષણ ભંગુર જાણે તેવાં સુખને પરિણામે અસાર સમજી તેમાં રતિ કર્યા વગર કેવળ મોક્ષનાં શાશ્વત સુખમાં જ પ્રીતિ જોડવી. (સવેગ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૨૫ )
(૩) કર્મવશ પ્રાપ્ત થયેલ સંસારને કેવળ કારાગ્રહ અથવા નરક સમાન લેખી, પ્રામસુખદુઃખમાં સમભાવ રાખી સંસાર બંધ નથી મુક્ત થવા તીવ્ર અભિલાષા રાખવી. (નિર્વેદ) A (૪) દીન-દુઃખી અનાથ જનેને યથાચિત અન્ન વસ્ત્રાદિકની સહાય કરવારૂપ દ્રવ્ય દયા અને એગ્ય જીને ધર્મના માર્ગે ચડાવી કાયમ માટે તેમને દુખમુક્ત કરવારૂપ ભાવ દયા સદા ય દિલમાં ધારવી. અંતર લક્ષથી કરવામાં આવતી ઉભય દયા હિતકારી જ છે. (અનુકંપા).
(૫) સર્વથા–રાગદ્વેષ વજિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેવર ભગવાને જે જે અમૃત વચન કહ્યાં છે તે સર્વથા સત્ય જ છે. એવી અચળ શ્રદ્ધા અત્યંત આદરથી સેવવી યુક્ત છે.( આસ્તિકતા)
(ર) પવિત્ર જિનશાસનને દીપાવનાર, જિનાજ્ઞાને અખંડ ધારણ કરનાર અને સમસ્ત ગુણના આધારરૂપ શ્રી તીર્થંકર ભગવાનને પણ માન્ય શ્રી ચતુર્વિધ સંઘનું પૂર્ણ પ્રેમથી વાત્સલ્ય કરવું. પ્રભુની પવિત્ર આજ્ઞાને પ્રાણની જેમ પાળનાર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રી સંઘને જેમ અભ્યદય થાય તેમ લક્ષ રાખી પ્રવર્તવું.
(૭) અનાદિ મિથ્યાત્વ ને કષાય પ્રબળ પુરુષાર્થ વગર ટાળી શકાય નહીં માટે અનંત દુઃખદાયક તે દેને દૂર કરવા સર્વ સામર્થ્ય ફેરવવા ચૂકવું નહીં અને ચિંતામણિ રત્નથી પણ અધિક સુખદાયક સમ્યક્ત્વ પામી તેને પ્રાણની પેરે સાચવવું પરંતુ મૂખની પેરે તેને પ્રમાદથી ગુમાવી દેવું નહીં, કેમકે સમકિત સહિત જ સકળ ધર્મકરણી-વ્રત નિયમ પ્રમુખ મોક્ષદાયક થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
છેશ્રાવક ધર્મવિધિ
$
(શ્રી હરિભદ્રસૂરિકૃત પ્રથમ પંચાશકનું ભાષાંતર
૧. ચરમ તીર્થકર શ્રી વર્ધમાનવામીને નમસ્કાર કરીને, સમ્યકૂવાદિક ભાવાર્થ સહિત શ્રાવક ધર્મ સૂત્ર તથા ટીકાન આધારે સંક્ષિપ્ત સરલ વ્યાખ્યાયુક્ત સૂવમર્યાદા મુજબ સંક્ષે
થી હું વાણું વીશ. આદિ શબ્દથી શ્રાવક એગ્ય પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત હું વખાણીશશ્રાવક ધર્મના અભ્યાસી થઈને દશવિધ યતિધર્મનું પાલન કરવા લાયક થઈ શકે એ હેતુથી પ્રથમ શ્રાવક ધર્મ પ્રકરણ કહીશ.
૨. અતિ તીવ્ર કર્મના વિનાશથી જે સાવધાન થઈ પરફેક હિતકારી જિનવચન યથાર્થ કપટ રહિતપણે સાંભળે છે તે અત્ર શ્રાવકધર્મવિચારના પ્રસ્તાવમાં ઉત્કૃષ્ટ શ્રાવક લેખાય છે. તેમાં પ્રથમ લક્ષણથી અને ફળથી સમ્યકત્વનું નિરૂપણ કરે છે.
૩. મિથ્યાત્વ મેહનીય કર્મના દળને ક્ષય, ઉપશમ કે - થશમ થવાથી, સર્વજ્ઞકથિત જીવાદિક તવેની યથાર્થ શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ પ્રકટે છે, એટલે તેમાં અસત આગ્રહ-દુરાગ્રહ રહેતા નથી અને અશ્રુષાદિક ગુણે અતિશય વધે છે. તે શુશ્રુષાદિક ગુણેને જ શાસ્ત્રકાર વખાણે છે.
૪. સદોષકારી ધર્મશાસ્ત્ર સાંભળવાની ભારે ઉત્કંઠા, શ્રતચારિત્ર લક્ષણ ધર્મ પ્રત્યે અત્યંત રાગ અને યથાસમાધિ-પ્રસન્નતાપૂર્વક દેવગુરુની સેવા-ભક્તિ કરવામાં અતિ આદર, સમકિત પ્રાપ્ત થયે થાય જ.ફક્ત અશુવ્રતાદિક વ્રતપ્રાપ્તિ માટે ભજના એટલે તે વ્રતે સમકિત પ્રાપ્ત થયે કદાચિત પ્રાપ્ત થાય અથવા ન પણ થાય. તે ભજનાનું કારણ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
( ૨૭ ) ૫. તે અણુવ્રતની પ્રાપ્તિ તે સમતિપ્રાપ્તિ ગ્ય કર્મક્ષ પશમની અપેક્ષાએ અધિકતર ચારિત્રમેહનીય કર્મનાક્ષાપશમથી જ થવા પામે છે. અર્થાત પરિણામભેદથી સમકિતપ્રાપ્તિના નિમિત્તભૂત કર્મના સોપશમ માત્રથી વ્રતપ્રાપ્તિ થવા ન પામે, પણ તેથી અધિકતર ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમબળથી વતપ્રાપ્તિ થવા પામે એ જ વાતનું સમર્થન શાસકાર કરે છે.
૬. આયુષ્યવતિ મેહનીય પ્રમુખ સાતે કર્મોની પાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક ક્રોડાકોડ સાગરોપમની સ્થિતિ ઉપરાંતની શેષ સઘળી કર્મસ્થિતિ યથાપ્રવૃત્તિકરણે કરી જીવ અપાવે. પછી અપૂર્વકરણ કરી ગ્રંથભેદપૂર્વક જીવ સમકિત પામે. પછી ૨ થી ૯ પલ્યોપમ જેટલી વધારે કર્મસ્થિતિ ખપાવ્યાથી માણુવ્રતાને લાભ થાય અને અસંખ્ય સાગરોપમ જેટલી ચારિત્રમોહનીય સ્થિતિ ખપાવ્યાથી ભાવથી મહાવ્રતની પ્રાપ્તિ થઈ શકે. “દ્રવ્યથી અણુવ્રત અને મહાવ્રતની પ્રાપ્તિ તે કર્મની સ્થિતિ વધારે હોવા છતાં પણ સંભવે છે.” (ટીકાકાર) - ૭ સ્થળ પ્રાણાતિપાત વિરમણાદિક પાંચ અણુવ્રતો જ મૂળગુણ કણવા અને બીજા વિશિપરિમાણદિઠ એ મૂળગુણરૂપ અણુવ્રતાના પુષ્ટિકારક ગુણવ્રત અને શિક્ષાત્રત રૂપ ઉત્તરગુણ જાણવા. તેમાં પ્રથમ અશુવ્રતનું સ્વરૂપ જણાવવા શાસ્ત્રકાર કહે છે.
૮. સ્થળ પ્રાણુવધથી વિરમવારૂપ પ્રથમ અણુવ્રત છે. તે પ્રાણ વધ સંકલ્પથી અને આરંભથી બે પ્રકારે થાય છે. તેમાં વધુ કરવાની બુદ્ધિરૂપ સંકલ્પ અને ખેતી પ્રમુખ આરંભ. એ બંને રીતે સ્થળ પ્રાણાતિપાતવિરમણવ્રત અંગીકાર કરનાર શ્રાવક સ્થૂલ પ્રાણવધને પ્રતિજ્ઞાપૂર્વક પરિહરે. આવશ્યક ચૂર્ણિમાં સંક૫થી સ્થળ પ્રાણવધ વિરમણની પ્રતિજ્ઞા કરી અને આરંભથી સ્થૂળ પ્રણવ વિગેરેની પ્રતિજ્ઞા કેમ કહી નહીં? ઉત્તર-ગૃહસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
આરંભ વજી ન શકે માટે સંકલ્પથી તે તે આગમ રીતે સ્થળ પ્રાણવધથી વિરમે જ. તે જ આગમોક્ત વધવજન વિધિ અને તેની ઉત્તરવિધિ દર્શાવતા સતા ગ્રંથકાર કહે છે.
૯ધર્માત્માં ગુરુ સમીપે ધર્મોપદેશનું શ્રવણ કરી વેરાગ્યભીને થયેલ શ્રાવક ચાતુર્માસાદિક અલ્પકાળ પર્યત કે લાંબે વખત વિતવ્ય પર્વત ઉપર મુજબ સ્થળ પ્રાણવધ વિરતિની પ્રતિજ્ઞા કરીને તેના પાંચ અતિચારો ભાવશુદ્ધિવડે સમજીને તજે. તે પાંચ અતિચારે હવે જણાવે છે.
૧૦. ક્રોધાદિ કષાયવડે દૂષિત મનવાળે થઈ શ્રાવક, પશુ કે મનુષાદિકને વધ, બંધન, અંગછેદ, અતિભાર આપશુ તથા ભાત પાણીને અંતરાય નિહેતુક ન કરે. ખાસ હેતુસર બંધાદિક કરતાં છતાં સદયપણુથી તે અતિચાર નથી.
૧૧. બીજા અણુવ્રતમાં કન્યા, ગ, ભૂમિ સંબંધી અસત્ય તથા થાપણ અને કૂટ સાક્ષી એમ સ્થળ મૃષાવાદ વિરમવાનું સંક્ષેપથી પાંચ પ્રકારે જાણવું. એના પાંચ અતિચાર કહે છે.
૧૨. સહસા આળ ચઢાવવું, સ્વસ્ત્રી કે મિત્રાદિકની ગુહા વાત જાહેર કરવી, વિશ્વાસઘાત કરે, ખૂટે ઉપદેશ દે અને પેટા દસ્તાવેજ કરવા. એ બધા અજાણતાં કરે તે અતિચાર અને જાણી જોઈને કરે તે વ્રતભંગ થાય. હવે ત્રીજુ અણુવ્રત કહે છે.
૧૩. સ્થળ અદત્તાદાનવિરમણ સચિત–લવણદિક, અચિત્તસુવર્ણાદિક સંબંધી એમ બે પ્રકારનું કહ્યું છે. તેમાં મિશ્ર-વસ અલંકારાદિક યુક્ત પુત્ર પુત્રી સંબંધી અદત્તાદાન સમાવેશિત થયેલું જાણવું. તેના પાંચ અતિચાર કહે છે.
૧૪. ચોરોએ ચોરી આપેલું કેશર પ્રમુખ સસ્તી કિંમતે લેવું, ચારી કરાવવી, વિરુદ્ધ રાજ્ય-સ્થાનમાં જવું. બેટાં માનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) માપાં કરવાં, સારી-નરસી વસ્તુને ભેળ-સંભેળ કરે અને એવી હલકી મિશ્ર વસ્તુ સારી કહીને વેચવી. ત્રીજા વ્રતના રક્ષકે એ અતિચારે વર્જવા જોઈએ. હવે ચોથા અણુવ્રતનું નિરૂપણ કરે છે.
૧૫. ચતુર્થ અણુવ્રત મળે ઔદારિક (મનુષ્ય અને પશુ સંબંધી) તથા વૈક્રિય (દેવ સંબંધી) દ્વિવિધ પરસ્ત્રીથી તેને પરપુરુષશી) વિરમવાનું કહ્યું છે. તે સ્વદાર (ને સ્વપતિ) સંતેષવ્રત લેખાય છે. આ વ્રતના અતિચાર શાસ્ત્રકાર કહે છે.
૧૬. થોડા વખત માટે પિતે રાખેલી વેશ્યા તથા અન્ય ભાડે રાખેલી વેશ્યા, કુલાંગના (કુમારિકા)કે અનાથ(વિધવા)સ્ત્રીનું સેવન,
સ્ત્રી-પુરુષ વિવાહ-સંબંધ જે દેવા અને કામગ-શબ્દ,રૂપ,ગંધ, રસ, સ્પર્શના સેવનમાં અત્યંત આસક્તિ કરવી.એ સવે અતિચારે યથાસંભવ (સ્વદારા ને સ્વપતિ સંતોષીને) વજેવા એગ્ય છે. સીને પોતાની શોકયના વારાના દિવસે સ્વપતિ અપરિગ્રહિત લેખાય, તેથી તેના વારાને ઉલ્લઘી પતિને ભેગવતાં અતિચાર થાય અને બીજા તે અતિક્રમાદિક વડે અતિચાર થવા પામે છે. હવે પાંચમું અણુવ્રત વખાણે છે.
૧૭. અસત આરંભથી નિવર્તાવનારું ઈચ્છાપરિમાણ વ્રત, ચિત્ત-વિતાદિકને અનુસાર સ્વસ્વરુચિ ને રિથતિ મુજબ ક્ષેત્રાદિક વસ્તુવિષયક હેઈ શકે છે–કરી શકાય છે. એના અતિચારે અનેક પ્રકારે શાસ્ત્રકારો કહે છે.
૧૮. ક્ષેત્રાદિ, રૂખ-સુવર્ણાદિ, ધન-ધાન્યાદિ, દ્વિપદ-ચતુષ્પદાદિ તથા કુપદ તે આસનશયનાદિક ઘરવખરીનું જે પરિમાણ કર્યું હોય તેને અનુકમે એક બીજા સાથે જોડી દેવાવડે, બીજાને
અમુક સંકેતથી સેંપી દેવાવડે, બાંધી મૂકવાવડે અથવા સાટું કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૩૦ )
સામાના ઘરે સ્થાપી રાખવાવડ, ગભાધાન કરાવવાવડે તથા સ્વમતિકલ્પિત પર્યાયાંતર કરવા-કરાવવાવડે ઉલ્લ્લઘન કરનારને વ્રતની સાપેક્ષતાથી અતિચાર દૂષણ લાગે. તે યથા વ્રતની રક્ષા રવા ઈચ્છનાર શ્રાવક વજે.
ત્રણ ગુણવ્રત
૧૯. ઊંચે ( પર્વતાદિક ઉપર ), નીચે (વાવ-કુવાદિકમાં) અને તીરથ્થું (પૂર્વ-પશ્ચિમ ઉત્તર-ૠક્ષિણ દિશામાં) ચાતુર્માસાદિક કાળની મર્યાદા બાંધી પરિમાણુ કરેલા ક્ષેત્રની હદથી બહાર અધિક નહીં જવા સંબંધી નિયમ કરવા તે પ્રથમ ગુણવ્રત કહેવાય છે.
૨૦. ઊંચે, નીચે કે તિરથ્થુ જવા સબંધી કરેલી હદનુ ઉલ્લુ - ઘન કરવુ, કરેલી ક્ષેત્રમર્યાદાની બહારથી અમુક ચીજ મગાવવી અને મુકરર કરેલી હુદનો બહાર કાઇ ચીજ મેાકલાવવી તથા જરૂર પડતાં ક્ષેત્રવૃદ્ધિ કરવી ( અમુક દિશામાં અધિક પ્રયાણ કરવાની છૂટ લેવી ) અને કેઇ વખત કેાઇ રીતે વ્યાકુળતા, પ્રમાદ કે મતિમ શ્વેતાથી કરેલ દિશિપરિમાણુને વિસરી જવુ–ભૂલી જવું કે (મે' પચાસ જોજન સુધી જવાનું રાખ્યું છે કે સા સુધીનુ` ?) (જવા પ્રસગે એમ શ ંકા થયેલ હાય તે પચાસ જોજનથી અધિક જતાં અતિચાર ને સાથી અધિક જતાં વ્રતભંગ સમજવા.) ઉપર મુજબ પાંચ અતિચાર સમજી સુજ્ઞ શ્રાવકે વ્રતશુદ્ધિ અર્થે તે અતિચારા વવા. અતિચાર રહિત વ્રતનું પાલન કરવું.
૨૧. ભાજન અને કર્મી આશ્રી જેમાં નિયમ કરવાના છે તે બીજા ગુણવ્રતમાં કંદમૂળાદિક ૩૨ અનંતકાય અને ૨૨ પ્રકારનાં અલક્ષ્ય ભાજન તજવાના અને ક્રમ આશ્રી ખર-નિર્દય-ઠેર કાય–આરબ તજવાના સમાવેશ કરેલા સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૩ )
૨૨. શ્રાવકે મુખ્યપણે નિર્દોષ આહાર અને નિર્દોષ વ્યાપાર-વ્યવસાય કરો ઘટે. તેને આશ્રી અતિચાર કહે છે. સચિત્ત (સજીવ કંદ પ્રમુખ), સચિત સંબંધિત (સચિત્ત વૃક્ષ ઉપર રહેલ ગુંદાદિ અથવા પાકાં ફળ પ્રમુખ), તથા અપકવ (અગ્નિથી નહીં પાકેલ), દુપકવ (નહીં જેવું પાકેલ) અને તુચ્છ ધાન્યનું ભક્ષણ શ્રાવકે વર્જવાનું છે, તેમ જ કર્મથી અંગારકર્મ, વનકર્મ, ભાડાકર્મ, કેડીકમ અને સાડી(શાટક કર્મ પ્રમુખ મહાઆરંભવાળા ૧૫ કર્માદાન વ્યાપાર પણ વર્જવાના છે. અનાગાદિક ગે થાય તે અતિચારરૂપ પણ જે નિશંકપણે તેવા મહાઆરંભવાળા પાપવ્યાપાર કરે તે વ્રતભંગ થાય.
૨૩. ખાસ પ્રયજન વગર નકામે આત્મા જેથી દંડાય તેનું નામ અનર્થદંડ. તેનાથી વિરમવારૂપ ત્રીજું ગુણવ્રત કરે વાય છે. અપધ્યાન-દુષ્ટ ચિત્તવન ૧, પ્રમાદાચરણ (મધ, વિષય, કષાય, નિદ્ધા અને વિકથા લક્ષણ)૨, હિંસન ધમક-હિંસાકારક વસ્તુનું પ્રદાન ૩ તથા પાપ-ઉપદેશરૂપ૪ અનર્થદંડ ચાર પ્રકારે થાય છે. તે સારી રીતે સમજીને શ્રાવકે તેને તજવા જરૂર ખપ કરવો ઘટે છે.
૨૪. કામચેષ્ટા-તેવાં ઉત્તેજક વચન હાયાદિ ૧, તથા મુખનેત્રાદિકના વિકારવાળી ભાંડચેષ્ટા ૨, વ્રતધારી શ્રાવકે ન જ કરવી, સંબંધ વગરનું નકામું ન બોલવું ૩, હળ હથિયાર પ્રમુખ સજ્જ કરી માગ્યા આપવાથી હિંસાની પુષ્ટિ થાય તે ન આપવાં ૪ તથા ભેગ-ઉપલેગની સામગ્રી વગર જરૂરની-વધારે પડતી કરવાથી તેથી થતી હિંસા વધે ૫ તેથી ઉપરોક્ત અનર્થદંડના પાંચે અતિચારે શ્રાવકે સમજીને તજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
(૩૨ )
ચાર શિક્ષાત્રત ૨૫. પાયવ્યાપારને તજવા અને નિષ્પાપ (મન-વચન કાયાના) વ્યાપારને આદરવારૂપ સામાયિક તે પ્રથમ શિક્ષાવ્રત જાણવું. રાગ-દ્વેષથી દૂર થયેલ જીવને જે ક્રિયામાં પ્રતિક્ષણ અનુપમ સુખદાયી અપૂર્વ જ્ઞાન-દર્શન-ચારિત્રપર્યાને આત્મલાભ થવા પામે તે સામાયિક જાણવું. શ્રાવકે મન-વચનકાયાથી પાયવ્યાપાર કરવા-કરાવવાને નિષેધ અને સ્વા
ધ્યાય-સ્થાનાદિકને સ્વીકાર કરી નિયમિત સમય સુધી સામાયિકમાં રહેવાતું હોય છે. સામાયિક ભાવમાં વર્તતે શ્રાવક સાધુ સમાવ કહેલો છે.
૨૬. આના અતિચાર--મન-વચન-કાયાનું દુપ્રણિધાનપાપકર્મમાં પ્રવર્તાવવાનું સાવધાનતાપૂર્વક વર્જવું. સામાયિક અવયય કરવાનું યાદ ન કરાય અથવા કર્યું કે નહીં તે ભૂલી જવાય અને કરાય તે અનવસ્થિત ભાવે-ઢંગધડા વગર કરાય તે અતિચારે પણ વ્રતધારી શ્રાવકે જરૂર વર્જવા.
૨૭. છઠ્ઠા દિગપરિમાણવ્રતમાં ગ્રહણ કરેલ દિશાપરિમાણને સંક્ષેપી દિવસે દિવસે જરૂરણું ઓછા પ્રમાણુવાળું કરવું તે બીજું દેશાવમાસિક શિક્ષાવ્રત જાણવું. મતલબ કે છઠ્ઠા વ્રતના પ્રસંગે લાંબા વખત માટે કરેલ દિશા પ્રમાણને આ દશમા વ્રતમાં દિવસે દિવસે બની શકે તેટલું ઘટાડી દેતા રહી તેને અતિચાર રહિત શ્રાવકજનેએ પાળવાનું છે.
૨૮. આ દશાવગાસિક વ્રતમાં નિયમિત ક્ષેત્રની બહારથી કંઇ આવવાનું, આપણી પાસેથી કંઈક બહાર મોકલવાનું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
(
૩ )
શબ્દ સંભળાવી (સાદ કરી) બીજાને બોલાવી લેવાનું, ખુંખારે ખાઈને કે પિતાનું રૂપ દેખાડીને પિતાનું છતાપણું જાહેર કરી ઇચ્છિત કરવા-કરાવવાનું તેમ જ કાંકર વિગેરે નાંખી સામાને ચેતવી ધાર્યું કામ કરવાનું શ્રાવકે વર્જવાનું છે.
૨૯. આહાર અને શરીરસત્કારનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન તથા પાપારંભ વર્જવારૂપ પૈષધ દેશથી તેમજ સવથી એ બે પ્રકારે થઈ શકે છે. દેશથી પિષધમાં સામાયિકની ભજના ( કરે કે ન કરે છે પણ સર્વથી પિષધમાં તે સામાયિક અવશ્ય કરવું જોઈએ, અન્યથા તેના ફળથી વંચિત રહેવાય. સર્વથી આહાર ( ત્યાગ) પૌષધમાં ચૌવિહાર ઉપવાસ કરવો ઘટે. દેશથી હોય તે તેમાં તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવી કે એકાશન પ્રમુખ યથાશક્તિ તપ કરી શકાય. એમ બાકીના ત્રણે પ્રકારના પૌષધ પ્રસંગે પણ સમજી લેવું. આઠમ પાખી પ્રમુખ પર્વદિવસે પૌષધ કરનારા શ્રાવકે આહારને સર્વથી કે દેશથી ત્યાગ કરે છે. બાકીના ત્રણ પ્રકારને પૌષધ તે સર્વથી જ કરવામાં આવે છે. ચારે પ્રકારના દેશથી કે સર્વથી પૈષધનું સવરૂપ સમજી ખપી જનેએ તેને યથાશક્તિ આદર કર ઘટે છે.
૩અપ્રતિલેખિત દુપ્રતિલેખિત શપ્પા-સંથાર, અપ્રમાજિત દુષ્પમાર્જિત શય્યા-સંથાર, અપ્રતિખિત દુષ્પતિલેખિત ઉચાર પાસવર્ણ ભૂમિ તથા અપ્રમાજિંત દુષ્પમાજિંત ઉચ્ચાર પાસવણ ભૂમિ વાપરવાનું આ પ્રસ્તુત પૌષધ વ્રતમાં વર્જવાનું છે. વળી ઉક્ત ચાર પ્રકારના પૌષધ આગમ રીતે યથાવિધિ કરવામાં થતી ઉપેક્ષા પણ વજવાની છે. મતલબ કે, જયણાપૂર્વક સાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૩૪ ) ધાનતાથી પૌષધ કરણ શ્રાવકજને કરવી ઘટે છે. શય્યા, સંથારે કે વસતિ-ભૂમિ જીવ રહિત પ્રથમ નજરે જોઈ તપાસી લેવી તે પ્રતિલેખિત અને રજોહરણ ચરવળાદિકવડે તે જયણપૂર્વક સાફ કરી લેવી તે પ્રમાર્જિત સમજવી. જેમ તેમ જયણ રહિત સંભ્રાત ચિત્તે નજરે જેવી ને સાફ કરવી તે દુપ્રતિલેખિત અને દુષ્પમાર્જિત સમજવી. એ જ રીતે લઘુનીતિ ને વડીનીતિ માટેની ભૂમિ આશ્રી સમજવું.
૩૧. શુદ્ધ ન્યાયપાર્જિત અને આધાક પ્રમુખ દેષ રહિત પ્રસ્તાચિત અથવા ક્ષેત્ર કાળ ઉચિત એવી અન્ન, પાન, વસ્ત્ર,
ઔષધ પ્રમુખ વસ્તુ સાધુજનોને આપવી તે શ્રાવક એગ્ય ચોથું શિક્ષાવ્રત જાણવું. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ધ આશ્રી શુદ્ધ સ્વવૃત્તિ અનુષ્ઠાનથી ઉપાર્જિત તે ન્યાયપાજિત દ્રવ્ય જાણવું. ખરા અવસરે અથવા દેશ કાળ ઉચિત વસ્તુ સુપાત્રે આપવાથી મકાઉપકારક થવા પામે છે, તેથી તે દ્રવ્ય અમૂલ્ય લેખી શકાય છે.
૩૨. સજીવ-પૃથવી પ્રમુખ ઉપર સ્થાપી રાખેલ, તથા સચિત્ત જળ પ્રમુખવડે ઢાંકેલ ભાત પાણી સાધુને આપવાથી, સાધુઉચિત ભિક્ષા સમય વીતાવી દેવાથી, નહિ દેવાની બુદ્ધિથી અન્નાદિક પિતાની વસ્તુ પારકી કહેવી અને દેવાની બુદ્ધિથી પારકી વસ્તુ પિતાના કહેવી તેથી, તેમજ મત્સર ધરીને દાન દેવાથી અતિચાર લાગે છે. એ પાંચ અતિચારે પ્રસ્તુત વ્રત સંબંધી યથાર્થ સમજીને વર્જવા
૩૩. અખંડ વિરતિપરિણામથી ઉપર જણાવેલા સઘળા શુદ્ધ ભારે વતેમાં અતિચાર ન જ થાય, થવા ન પામે, માટે જ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
(
૫ )
સર્વત્ર વર્જવાનું કહ્યું છે. નિર્મળ પરિણામવાળા શ્રાવકજને તે સવાભાવિક રીતે જ તે અતિચારોમાં પ્રવૃત્તિ ન કરે.
૩૪. ઉક્ત સમ્યક્ત્વ અણુવ્રતાદિકની પ્રાપ્તિના ઉપાયઅભ્યત્થાન, વિનય, પરાક્રમ અને સાધુ સેવનાદિક કહેલા છે. તથા અંગીકાર કરેલ સમ્યક્ત્વ વ્રતાદિકની રક્ષા કરવાના ઉપાય હિતકારી કલ્યાણસ્થાનનું સેવન, વગર કારણે પરઘરમાં પ્રવેશને પરિહાર, ક્રીડા–બાળચેષ્ટા અને વિકારભર્યા વચન બેલવાને ત્યાગ વિગેરે છે; તેથી પૂર્વોક્ત ઉપાયવડે તે વ્રતાદિકનું રક્ષણ કરવું અને ત્રિવિધ ( મન-વચન-કાયાથી ) ત્રિવિધે ( કરવા, કરાવવા ને અનુમોદવાવડે ) અથવા ત્રિવિધ દુવિધે અથવા ત્રિવિધ એકવિધે અથવા દુવિધ ત્રિવિધે ઈત્યાદિ ભેદેવડે યથાશક્તિ ને યથાસંભવ તે તે વ્રતનું ગ્રહણ-અંગીકરણ કરવું. તથા સમ્યક્ત્વમૂળ બાર વ્રતે સ્વીકાર્યા પછી તેનું
મરણાદિ કર્યા કરવું. અપ્રત્યાખ્યાત વિષયને પણ યથાશક્તિ તજવારૂપ યતના કરવી. તથા વિષય-સમ્યક્ત્વ વ્રત સંબંધી, જીવાજીવાદિ તરવસંબંધી અને સ્થળ સંકલિપત પ્રાણી આદિ સંબંધી સમજ. અહીં પ્રસ્તુત પ્રકરણમાં નહીં વર્ણવેલ હેય તે પણ આગમમાંથી બુદ્ધિવતએ જાણી લે. કુંભકારના ચકભ્રામક દંડના દ્રષ્ટાન્ત. જેમ દંડથકી ચકામણ થાય છે તેમ આગમથી પૂર્વોક્ત સમ્યક્ત્વ વ્રતની પ્રાપ્તિ અને તેના ઉપાયાદિકનું જ્ઞાન થાય છે.
હવે સમ્યફ ને વ્રતધારી શ્રાવકને પરિણામની સ્થિરતા માટે જે કરવું જોઈએ તે સંબંધી ઉપદેશની પ્રસ્તાવનાથે કહે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
( 33 )
૩૫. સમ્યક્ત્વયુક્ત અણુવ્રત ગ્રહણ કર્યા બાદ તથાપ્રકારે પ્રયત્ન કરવાથી અછતા એવા પણ વિરતિપરિણામ થવા પામે છે અને અશુભ કષાયાદિ કર્મીની પ્રબળતાથી તથાવિધ પ્રયત્ન વગર છતા પણ વિરતિ પરિણામ પડી જાય છે તેની ખાત્રી વ્રત, વ્રતઉપદેશક ને વ્રતધારીની અવજ્ઞા-અનાદર કે અવર્ણ· વાદ કરવાની વૃત્તિ ઉપરથી થઇ શકે છે. વિરતિપરિણામના અભાવે વ્રત ગ્રહણ કેમ કરાય ? એવી શંકાનુ' સમાધાન એ છે કે-અન્યના ઉપરોધાદિકથી તેના સભવ છે. એ રીતે દ્રવ્યથી સાધુ કે શ્રાવકચેગ્ય તબ્રહણ અન ́તી વાર થયેલા સભળાય છે.
પ્રસ્તાવિક ઉપદેશ નિામત્તે શાસ્ત્રકાર કહે છેઃ—
૩૬. શ્રાવકે ગ્રહણ કરેલાં સમ્યકૃત્વ અને અણુવ્રતાનું નિર તર સ્મરણુ અને બહુમાન કરવું; તથા તેથી વિપરીત એવા મિથ્યાત્વ અને પ્રાણાતિપાતાદિક પ્રત્યે અભાવ તેમજ તેથી નીપજતા જન્મમરણાદિક ભયકર પરિણામા સબંધી વિચાર કરતા રહેવું.
૩૭, પરમગુરુ-તી કર પ્રભુની ભક્તિ, સુસાધુ-મુમુક્ષુ જનાની સેવા તથા ઉપર ઉપરના ચડતા ગુણસ્થાનની પ્રાપ્તિ નિમિત્તે એટલે સમ્યકૃત્વ પ્રાપ્ત થયે છતે અણુવ્રતા માટે અને અણુવ્રતા પ્રાપ્ત થયે છતે મહાત્રતા માટે પ્રયત્ન કરવા.
એમ ઉત્તરાત્તર ગુણ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા૫ ઉપરોક્ત ઉપદેશનું ફળ દર્શાવવાવડ કહે છે કેઃ—
૩૮. એ રીતે ગ્રહણ કરેલ વ્રતનું અહુમાન કરવારૂપ પ્રયત્નવડે છતા પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નિત્ય સ્મરણુ અને તપરિણામ પેદા
www.umaragyanbhandar.com
r
Page #42
--------------------------------------------------------------------------
________________
( ૩૭ )
થાય છે અને પેદા થએલ ભાવપરિણામ કદાપિ ઢીલા પડતા નથી; તેથી જ બુદ્ધિશાળી જનેએ નિત્ય ઋત્યાદિક પ્રયત્નમાં સદા ય ઉદ્યમ કરે. ઉક્ત વ્રત સંબંધી શેષ કર્તવ્ય (અવશિષ્ટ હકીકત ) દર્શાવતા સતા ગ્રંથકાર કહે છે –
૩૯. આ શ્રાવકધર્મમાં પ્રાયે અણુવ્રત અને ગુણવતે જીવિતપર્યત સેવવાના હોય છે. ફક્ત બાકી રહેલાં શિક્ષાવ્રત ( પુનઃ પુનઃ અભ્યાસવા ચાગ્ય હોવાથી ) અપ કાળ સેવવાના હોય છે. તેમાં સામાયિક અને દેશાવગાસિક વારંવાર ઉચ્ચારાય છે અને પૌષધ તથા અતિથિસંવિભાગ નિયત દિવસે કરાય છે. સાધુના મહાવ્રતે તે કાયમને માટે જ હોય છે. બારે પ્રકારને શ્રાવકધર્મ કો તે સંલેખનાને કહેવાને અવસર આવવાથી તે વિષે શાસ્ત્રકાર કહે છે કે –
૪૦. અંતે-જીવિતવ્યના અંત વખતે અનશનપૂર્વક સંલેખના નામનો ક્રિયા શ્રાવકને અવશ્ય કરવાની હોતી નથી; કેમ કે તથાવિધ પરિણામવાળે કોઈક શ્રાવક પ્રવજ્યા-દીક્ષા આદરે છે તે કરે છે તેથી સંલેખના સંબંધી હકીકત આ ટૂંક પ્રકરણમાં કહી નથી. અતઃ શ્રાવકધર્મને લગતી ઉપર જણાવેલી હકીકત ઉપરાંત બાકી વિધિવિશેષ હવે કહીએ છીએ.
૪૧. શ્રાવકે તેવા ગામ નગરાદિકમાં જ વસવું કે જ્યાં સાધુજનેનું આવાગમન થતું હોય, વળી જેમાં જિનમંદિરે હોય અને બીજા સાધમીજને પણ વસતા હેય. એવા સ્થાનમાં નિવાસ કરતાં શું ફળ થાય? તે કહે છે કે સદ્ગણેની વૃદ્ધિ થાય. શી રીતે ? તે કહે છે નિ:શંક ભાવથી સાધુઓને વાંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
( ૩૮ )
વાથી પાપ નાશ પામે અને પ્રાસુક (નિર્દોષ) આહાર-પાણી આપવાથી કર્મની નિર્જરા (કર્મક્ષય) થાય, જ્ઞાન-દર્શનચારિત્રની રક્ષા અને પુષ્ટિ થાય, તેમજ મિથ્યાત્વ કુમતિને નાશ અને સમ્યકત્વની વિશુદ્ધિ થાય વિગેરે. એવા ગામ નગરાદિકમાં નિવાસ કરી રહેનાર શ્રાવકનું દિનકૃત્ય (કર્તવ્ય) શાસ્ત્રકાર વખાણે છે.
૪૨-૪૩. પંચ પરમેષ્ઠી નમસ્કારરૂપ નવકારના સમરણપૂર્વક જાગવું, પછી હું શ્રાવક છું, અમુક વ્રત-નિયમ આદરેલાં છે વિગેરે સંભારવું, પછી લઘુ-વડી શંકારૂપ દેહચિંતા ટાળી શુદ્ધિ સાચવી સમાધિપૂર્વક ચિત્યવંદનાદિક ભાવઅનુષ્ઠાન અને વિધિપૂર્વક પચ્ચખાણ કરવું. પછી દેરાસરે જવું અને પાંચ અભિગમ સાચવી વિધિપૂર્વક તેમાં પ્રવેશ કરે. અને પુષ્પ માળાદિકવડે પ્રભુપૂજા કરી, પ્રસિદ્ધ વિધિથી ચૈત્યવંદન કરવું. પછી ગુરુ સમીપે (પ્રથમ પોતે ઘરે ધારેલું) પશ્ચમ્માણ કરવું. પછી શાસ્ત્ર–વ્યાખ્યાન સાંભળવું કે જેથી સતક્રિયામાં રુચિ-પ્રીતિ થવાના હેતુરૂપ સાધ થાય. પછી સાધુજનેને શરીરના આરોગ્ય તથા સંયમના નિરાબાધતા સંબંધી પૃચ્છા નમ્રભાવે કરવી. તેમજ તેમને ઉચિત ઔષધ-ભેષજ, આહારપાણી પ્રમુખ નિઃસ્વાર્થભાવે આપવાને વિવેક કર એ રીતે સવઉચિત કર્તવ્ય લક્ષપૂર્વક કરવું.
૪૪-૪૫. પછી શ્રાવક પૂર્વે દર્શાવેલ પંદર કર્માદાનને ત, પ્રાય: નિર્દોષ આજીવિકા નિમિત્ત વ્યવસાય કરે, નહીં તે ધર્માનિ અને શાસનહીલના થાય. પછી અવસરે પ્રકૃતિને માફક આવે એવું સાદું ને સાત્વિક ભોજન કરે. પછી યથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૯ )
શક્તિ ( ગ’ડીસહિય` વિગેરે ) પચ્ચખ્ખાણ સાવધાનપણે કરે. પછી ( અવસરે દેરાસરે જાય અને સાધુ સમીપે શાસ્ત્ર સાંભળે અથવા જ્યાં પ્રાયે આગમ વ્યાખ્યાન થતુ હાય તે ચૈત્યગૃહે જઇ સાધુ પાસે શાસ્રશ્રવણ કરે. પછી સાંજેસખ્યા સમયે યથાયેાગ્ય પ્રભુપૂજા-ભકિત અને ચૈત્યવંદન કરી, ગુરુ સમીપે આવી, વંદન-નમસ્કારપૂર્વક સામાયિકાદિક ષડ્ આવશ્યક કરણી પ્રમાદ રહિત કરે. પછી વૈયાવચ્ચાકિ કરવાવ થાકેલા અને તે થાક દૂર કરવા ઇચ્છતા એવા સાધુજનાની કે તથાવિધ શ્રાવકાદિકની વિશ્રામણા-ભક્તિ કરવી અને નવકાર મહામ ંત્રનું ધ્યાન તથા સ્વાધ્યાય પ્રમુખ પેાતાની ચેાગ્યતા મુજબ ધર્મવ્યાપાર કરવા. પછી પોતાને ઘરે જવું અને ત્યાં દેવ, ગુરુ, ધર્માચાર્ય તથા બીજા ધર્મપકારી જનાનાં ગુણેનુ મનમાં સ્મરણ કરીને તેમજ વ્રતનિયમા યાદ કરીને વિધિપૂર્વક શયન કરવું.
૪૬. રાત્રિએ સ્રીપરિભાગરૂપ મૈથુનના ત્યાગ કરવેા. તેમાં બળાત્કારે પ્રવૃત્તિ કરવાના સ્ત્રીપુરુષવેદાદિ મેહનીય કર્મીની નિંદા કરવી અને સ્રીકલેવરનુ` સ્વરૂપ મનમાં ચિ ંતવવુ. તથા બ્રહ્મ-મૈથુનથી સથા વિરમેલા સુસાધુ જના પ્રત્યે અ ંતર્ગ પ્રીતિલક્ષણુ બહુમાન કરવુ
૪૭. પછી નિદ્રા ટાળી જાગ્રત થયેલા શ્રાવકે કમ અને ચેતન પરિણામાદિક સૂક્ષ્મ પદાર્થીમાં ચિત્ત સ્થાપવુ' અથવા સંસારનું સ્વરૂપ સારી રીતે ચિન્તવવું અથવા ખેતીપ્રમુખ કે બીજા લેશેાને શમાવવા સમર્થ થાય તેવા વિચારા કરવા.
૪૮. તથા ક્ષણે ક્ષણૅ થતી વયહાનિના, પ્રાણીવધાદ્રિક વિપરીત આચરણના, મૂળ-પરિણામને આત્મકલ્યાણુ સાધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
( 80 )
લેવા માટે મનુષ્ય જન્માદિક અમૂલ્ય તક મળી છે તેના લાભ લઈ લેવાના, અપાર સંસારસાગર મધ્યે બેટ સમાન જિનાગમની પ્રાપ્તિના તથા શ્રુત ચારિત્ર લક્ષણૢ ધર્માંના આલાક પરલેાક સંબંધી વિવિધ ગુણુ ઉપકાર અને ફળરૂપ ક્ષેમાદિકના સારી રીતે વિચાર કરવામાં ચિત્તને જોડવુ,
૪૯. રાગાદિક ખાધક દ્વાષા નિવારક ભાવના ભાવવાથી અને ધર્માચાય –પ્રયત્નશીલ સાધુએના માસકલ્પાદિ વિદ્વાર સંબધી શાન્ત વિચારણાથી અજરામર પદદાયક સંવેગવૈરાગ્ય ઉપજે છે.
૫૦, પ્રાંતમાં કહેવું કે-નવકાર મહામંત્રના સ્મરણપૂર્વક જાગવુ. ઇત્યાદિક વિધિ અનુષ્ઠાન જે ઉપર કહેલ છે તે પ્રમાણે નિરંતર કરનાર શ્રાવકને સ'સારભ્રમણુના અંત કરવામાં અમેઘ અકસીર ઉપાયરૂપ સવરતિ ચારિત્રના પરિણામ તે ભવમાં કે પછીના ભવમાં અવશ્ય પેદા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
દરેક સુજ્ઞ ભાઇ વ્હેત સુખે આદરી પાળી શકે એવાં સમિત સહિત
બાર વ્રતની સક્ષિસ ટીપ
સમકિત
૧. રાગદ્વેષાદિક દોષથકી સોંપૂર્ણ મુક્ત થયેલા સર્વજ્ઞ સદશી આરત પરમાત્માને જ શુદ્ધ દેવ માનુ' અને જગમાત્રને પાવન કરનાર તેમનાં પવિત્ર નામ, સ્થાપના ( પ્રતિમા !, દ્રવ્ય અને ભાવનું સદા ય રટન કરું, નિરતર અમુક વખત ચાખ્ખાઇ રાખી, શ્રીજિનમંદિરે જઇ, ત્યાં સ્થિર ચિત્ત રાખો, પ્રભુના અદ્ભુત જ્ઞાન, ક્ષમા, ગંભીરતા પ્રમુખ ઉત્તમાત્તમ ગુણુ સંભારી, મારા આત્મામાં તેવા જ ગુણેા પ્રકટાવવા નિમિત્તે પ્રભુનાં દર્શન, પૂજા અને ચૈત્યવંદન કરું અથવા મહામંત્રના સ્થિર ઉપચેગ રાખી ૧૦૮ વાર જાપ કરું.
૨. શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા અનુસારે જ્ઞાન વૈરાગ્ય જાગવાથી સદ્ગુરુ સમીપે જઇ જેમણે મેરુપર્યંત જેવા ભારે પાંચ મહાવ્રત ઉચ્ચરેલાં છે, અને તે મહાત્રતાને જે રૂડી રીતે ગુરુમહારાજની આણામાં રહીને પાળે છે, કંચન-કામિનીથી જે સદા ય દૂર રહે છે, જયાથી સઘળી સંયમકરણી સાધે છે અને ભવ્ય જનને સારો બેષ આપી સુધારે છે તેવા મુનિ મહાત્માને જ શુદ્ધ ગુરુ માનુ અને પ્રતિદિન જોગ હોય ત્યાંસુધી તેમને શુદ્ધ ભાવથી વંદન કરી તેમનાં અમૃત વચનનું પાન કરું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૪૨ ) ૩ સશુરુની અમૃત તુલ્ય વાણી સાંભળી મારી છતી શક્તિ ગોપવ્યા વગર બની શકે તેટલી ગૃહસ્થ એગ્ય ધર્મકરણ કરવા નિરંતર ખપ કરું. દાન, શીલ, તપ અને ભાવનારૂપ ધર્મની શ્રદ્ધા રાખી યથાશક્તિ તેને આદર કરું. સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ શુદ્ધ ધર્મને મને યથાર્થ બોધ થાય, તેની યથાર્થ પ્રતિતી થાય અને અનુકમે તેની પ્રગટ પ્રાપ્તિ થાય તેવા લક્ષથી સદ્દગુરુની આજ્ઞાને આધીન રહી તેમણે આત્મ-કલ્યાણ આપેલી રૂશિખામણને ધ્યાનમાં રાખી કાળજીથી અનુસારું પ્રમાદવશપણુથી તેમાં ભૂલ પડે તે ગુરુમહારાજને નિષ્કપટપણે નિવેદન કરી, ક્ષમા માગી, ફરી તેવી ભૂલ ન કરવા વિશેષ કાળજી રાખું. તેમની પવિત્ર આજ્ઞાનુસાર પ્રતિવર્ષ શ્રી શત્રુંજયાદિક તીર્થની યાત્રાદિક કરું અને આશાતનાદિક દોષને ટાળી, દેવ-ગુરુ સંઘસાધમિક-ભક્તિને બની શકે તેટલે લાભ લઉં અને વ્રતપચ્ચખાણને ભાવ રાખું.
૧ પ્રાણાતિપાત વિરમણ વ્રત
(પ્રથમ અણુવ્રત.) ૧. મરણાદિક મહાભયથી પ્રગટપણે કંપતા-ત્રાસ પામતા કેઈ પણ નિરપરાધી જીવને કંઈ પણ પ્રબળ કારણ વગર તેના પ્રાણ નીકળી જાય તેમ જાણી-બૂઝીને મારાં મન, વચન અને કાયાથી હું જાતે હણું નહિં તેમજ અન્ય કને હણાવું નહિં.
૨. માંસ, દારુ, શિકાર(મધ, માખણ, રાત્રિભોજન પ્રમુખ અભક્ષ્ય અને ડુંગળી, લસણ, ગાજર પ્રમુખ જમીનકંદ વગેરે અનંતકાય ભક્ષણ કરવા) ને ત્યાગ કરું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
(૪૩ ) ૨ મૃષાવાદવિરમણ વ્રત
(બીજું અશ્વવ્રત ) ૧. જેથી સામાનું જીવિત ધૂળ મળે (નકામું થઈ જાય છે તેવું લાકડે માંકડું વળગાડવા જેવું કેવળ મિથ્યા ભાષણ-પુત્ર પુત્રીના વિવાહ જોડવા માટે મૃષાવાદ (કન્યાલિક) વજુ.
૨. જેથી વેર-ઝેર વધે, કલેશ, વઢવાડ કે મારામારી થાય તેવું મિથ્થા ભાષણ, પારકી જમીન ઉપર પિતાને કે પોતાના સંબંધીને હક્ક સ્થાપવા હડહડતું જૂઠ (ભૂસ્યુલિક) વ.
૩. જેથી પરિણામે કલેશ ઉપજે એવું મિથ્યા ભાષણ પશુઓની લેવડદેવડ સંબંધે (ગવાલિક) વજું.
૪. ઈન્સાફની કેર્ટમાં કે પંચમાં કેઇની દાક્ષિણ્યતાથી કે પિતાના કલ્પિત સ્વાર્થથી (લાંચ વિગેરે લઈને) બેટી (કૂડી) સાક્ષી (ગવાઈ) ન ભરું.
૫. કેવળ કૃત્રિમ (બે) દસ્તાવેજ વિગેરે ઘડી કાઢી કોઈની ઉપર આફત આવી પડે તેવું અનાચરણ હું નહિં કરું.
૬. જેનાથી બહુ ભવભ્રમણ કરવું પડે તેવું શાસ્ત્રવિદ્ધ વચન જાણું–બઝીને હું નહિ બોલું. પ્રમાદવશ બેલાયું હોય તેની ખબર પડતાં તરત માફી માગું.
૩ અદત્તાદાનવિરમણ વ્રત
(ત્રીજું અણુવ્રત ) ૧. કેઈનું ખાતર પાડી કે ગજવું કાપી કે વાટ પાડી ( લૂંટફાટ કરી) કે તેવી જ બીજી રીતે પરાયું ધન હું જાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૪૪ )
હરી લઉં નહિં તેમજ બીજાને તેમ કરવા સલાહ કે સહાય આપે નહિં.
૨. તેવો ચેરાઉ માલ કફાયત ભાવે આપવા આવે તો તે જાણીબૂઝોને સંઘરું નહિં; તેમજ તેવાં અનીતિનાં કાર્ય કરવા કેઈને સલાહ આપું નહિં.
૩. દાણચોરી એટલે જે વ્યાપાર લાયક વસ્તુ ઉપર મહેસુલ લાગતું હોય તે છુપાવું નહિં; તેમજ બીજાને પણ તેવી ખાટી સલાહ આપે નહિં.
૪. કેઈની નાઠી, પડી કે વિસરી ગયેલી વસ્તુ બેટી બુદ્ધિથી લઉં નહિં.
૫. કેઈની થાપણ ઓળવું નહિં તેમજ તે બીજે વિશ્વાસઘાત કરું નહિં.
૬. જ્યાં સુધી બને ત્યાં સુધી લેવડદેવડમાં બરાબર પ્રમાણિકપણું રાખ્યું.
૭. ગફલતથી કેઈનું કંઇ આવી ગયું હોય તે જાહેર કરી મૂળ ધણીને સેંપી દઉં.
૪ સ્વદારાસંતિષ યા સ્થલ મિથુનવિરમણ વ્રત
(ચતુર્થ અણવત.) ૧. સ્વસ્ત્રી કે પતિ સિવાય દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી વિષયભેગને સર્વથા ત્યાગ કરું. દેવ સંબંધી ર૪૩ તિર્યંચ સંબંધી ૧૪૩ અને મનુષ્ય સંબંધી ૧૪૧. એટલે દેવ અને તિય ચ સંબંધી વિષયભેગને મન, વચન અને કાયાથી તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૫ ) મનુષ્ય સંબંધી વિષયભેગને કાયામાત્રથી ત્યાગ કરે અને મન, વચનની શુદ્ધિ રાખવા ઘટતે પ્રયત્ન જારી રાખું.
૨. ઉક્ત શીલ વ્રતને ભાવભૂષણ યા અલંકારરૂપ સમજી યત્નથી સાચવું.
૩. સ્વસ્ત્રી કે સ્વપતિમાં પણ અધિક સંતેષ રાખી વિષયતૃષ્ણા તજવા વધારે ખપ કરું. સ્વર્યનું રક્ષણ કરી તેને ધર્મસાધનમાં બનતે ઉપયેાગ કરું.
૪ હસ્તક્રિયા કે કુદરત વિરુદ્ધ વર્તનથી કદાપિ સ્વતીયને વિનાશ ન કરું.
૫ શીલની વાડે સાચવવા પ્રયત્ન કરું
ચાવવા પ્રયત
૫ પરિગ્રહપ્રમાણ વ્રત
- (પાંચમું અણુવ્રત.) ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, સોનું, રૂપું, અન્ય ધાતુ, દાસદાસી અને ગાય, બેલ, હાથી, ઘોડા પ્રમુખ ચતુષ્પદ-એમ નવ પ્રકારના બાહા પરિગ્રહનું જુદું જુદું પ્રમાણ બાંધું. તેમ બની ન શકે તે તેમનું સમુચ્ચયે અમુક ચોક્કસ પ્રમાણ કરી તેથી અધિક દ્રવ્યની પ્રાપ્તિ થતાં તત્કાળ તેને સદુપયેગ પરમાર્થ માગે કરું. પરંતુ પ્રમાણથી અધિક થયેલું દ્રવ્ય દેખી સ્વનિયત બગાડું નહિ.
દાસી બાહા પરિશ્રીએ અમુક
અપવ્ય દેખી
૬ દિગવિરમણ વ્રત
( પ્રથમ ગુણવ્રત) ચાર દિશા, ચાર વિદિશા તેમજ ઊંચે અને નીચે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
દશે દિશામાં સ્વાર્થવશ વ્યાપારાદિક કારણે જવા-આવવા માટે અમુક મર્યાદા બાંધવી. કેવળ પરમાર્થ દવે ગમે તેટલે દૂર જવા આવવાની છૂટ રાખી શકાય,
૭ ભેગેપભેગવિરમણ વ્રત
(બીજું ગુણવત. ) એક જ વાર ભેગાવ્યા બાદ નિર્માલ્ય થઈ જાય એવાં પુષ્પ, ભજન પ્રમુખ ભેગમાં લેખાય અને વારંવાર જેને ઉપયોગ કરી શકાય તે સ્ત્રી, મહેલ પ્રમુખ ઉપગમાં લેખાવાથી જે ૧૪ નિયમેની યાદી આગળ આપી છે તે નિયમો હરહંમેશ લક્ષપૂર્વક ધારી સંતોષવૃત્તિમાં વધારે કરે. તે ઉપરાંત ૧૫ કર્માદાનના મહાપાપ વ્યાપારને પણ ત્યાગ કર.
૮ અનર્થદંડ વિરમણ વ્રત
(ત્રીજું ગુણવત.) જેમાં પિતાને કે પિતાના સ્વજન કુટુંબાદિકને નિકટ સ્વાર્થ ન હોય તેવી નકામી બાબતમાં નાહક પોતાનાં મન, વચન અને કાયા કે ધનને ગેરઉપયોગ કરે તે અનર્થદંડ છે એમ સમજી આતસબાજી, વેશ્યા-નાચ, નાટક ચેટક તેમ જ લોકરંજનાથે જ કરવામાં આવતા બીજા અનેક વગર જરૂરનાં ઉડાઉ કાર્યથી નિવતી સ્વદ્રવ્યાદિકને જેમ બને તેમ સદુપયોગ જ કર યુક્ત છે. વળી જુગાર પ્રમુખ દુર્વ્યસન, વિથાદિક પ્રમાદ અને શસ્ત્રાદિકને દુરુપયોગ પણ વન્ય જ છે. ટૂંકાણમાં જેથી પરિણામ મલિન થાય તેવા આચારવિચાર તજવા યુક્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૪૭ ) ૯ સામાયિક વ્રત
(પ્રથમ શિક્ષાત્રત.) પ્રતિદિન નિયમસર એક કે વધારે વખત મન-વચન-કાયાના દુષ્ટ વ્યાપાર સંવરીને, રાગ દ્વેષાદિક વિકાર દૂર કરી સમભાવની વૃદ્ધિ થાય તેવાં શુભ જ્ઞાનધાન પ્રમુખ ઉત્તમ આલંબન સેવવા સતત પ્રયત્ન કરવું જોઈએ. દરેક પ્રસંગે કમમાં કમ બે ઘડીને અવકાશ હવે જોઈએ. તેવાં સામાયિકને અધિક લાભ મેળવાય તે બહુ હિતકારી છે. નહિં તે પણ જેટલે અવકાશ મળી શકે તેને જ્ઞાનધ્યાન યા સત્સંગતિ પ્રમુખ સત્કાર્યમાં જ વ્યય કરે યુક્ત છે. બે ઘડી જેટલે અવકાશ મળે તેણે ઉક્ત રીતે સામાયિકને લાભ લે ચૂકવો નહિ.
૧૦ દેશાવગાસિક શિક્ષાવ્રત
( દ્વિતીય શિક્ષાવત ) છઠ્ઠા દિગવિરમણ વ્રતમાં દશે દિશે જવા આવવા માટે રાખેલી મોકળાશને અત્ર બને તેટલે સંક્ષેપ કરે; તેમજ પૂર્વોક્ત ૧૪ નિયમે પણું અવશ્ય ધારવા. ધારેલા મુકરર ટાઈમ સુધી શુભ જ્ઞાનધ્યાન પ્રમુખમાં જ લક્ષપૂર્વક પ્રવર્તવું. ઉક્ત નિયમ પ્રહર, દિવસ, માસ કે વષપર્યત પણ ગ્રહી શકાય છે.
૧૧ પષધવ્રત
( તૃતીય શિક્ષાવ્રત ) દરેક અંધારી અજવાળી આઠમ, ચાદશ પ્રમુખ પર્વદિવસે પૂર્વોક્ત ચારે પ્રકારને પિષધ ૪ કે ૮ પ્રહર પર્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
( ૪૮ )
અંગીકાર કરી પ્રમાદ રહિત તેનું આરાધન કરવું જોઈએ. વિકથાદિક પ્રમાદવડે તેનું વિરાધન કરવું યુક્ત નથી જ. જેનાથી તેમ સર્વથા બની ન શકે તેણે પણ “ગાઈડ” માં જણાવ્યા મુજબ ઉક્ત ચાર પ્રકાર પૈકી જેનું આરાધન થઈ શકે તેટલું કરી બનતે લાભ હાંસલ કરવા ચૂકવું નહિ.
૧૨ અતિથિસંવિભાગ ત્રત
( ચતુર્થ શિક્ષાવ્રત ) તિથિ, વાર પ્રમુખની દરકાર રાખ્યા વગર દિનરાત પ્રમાદ રહિત આત્મસાધનમાં જ ઉજમાળ મુનિજને “અતિથિ” કહે. વાય છે. તેવા મહાત્મા-સાધુજનેને કુટુંબાદિક નિમિત્તે કરેલ નિર્દોષ પ્રાસુક આહારપાણી હરહમેશ કે છેવટ પિષધ વ્રતના પારણે શુદ્ધ ભક્તિભાવથી કેવળ કલ્યાણાર્થે હેરાવી પછી પોતે જમવું. તેનું વ્રત પવિત્ર ધર્મની પ્રાપ્તિ અને પુષ્ટિ માટે બહુ જરૂરનું છે. જ્યારે તેવા સુપાત્ર સાધુને જેગ ન બની શકે ત્યારે શું કરવું ? તે આશ્રી “ગાઇડમાં” કરેલી સૂચના લક્ષમાં રાખી ઉક્ત વ્રતનું યથાશક્તિ આરાધન કરવા મળેલી તકે સાર્થક કરી લેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રાવકક૫તમાંથી ઉદધિત શ્રાવક ચગ્ય વ્યવહારુ શિક્ષા
(સંશોધક-સગુણાનુરાગી કરવિજયજી)
સુગુરુનું આવાગમન, સત્સમાગમ, જિનચૈત્ય, સમાનધમી. એની વસ્તિ, આજીવિકાના અભારંભવાળાં સાધન, રાજા-પ્રજા વચ્ચે પ્રેમ, પ્રજાને હિતકારી રાજનીતિ, હવા-પાણી અને ધાન્ય વિગેરેની અનુકુળતા અને શ્રેષ્ઠતા, તથા કુશળ અને નિલેભી વેએટલાં વાનાં જે ગામમાં કે શહેરમાં હોય તે ગામ કે શહેરમાં શ્રાવકે વસવું, કેમ કે સુગુરુના વંદન અને તેમના બહુમાનથી પાપને નાશ, સત્સમાગમથી દેષ અને દબુદ્ધિને નાશ, જિનચૈત્યના દર્શન-પૂજા વિગેરેથી મિથ્યાત્વને નાશ, સાધમિકની વસ્તિથી સંસારમાં સારભૂત એવું સાધમ-વાયવ્ય અને સમ્યગદર્શનમાં પરસ્પર સ્થિરીકરણ-વૃદ્ધિકરણ વગેરેને લાભ, અષારંભવાળી આજીવિકાથી ચિન્તા અને ભવભ્રમણની ઓછાશ, રાજા-પ્રજાના પ્રેમ અને સુરાજનીતિથી નિર્ભયતા અને સુખે ધર્મારાધનને લાભ, હવા પાણી વિગેરેના સુખકારી સાધનેથી શરીરે નિરેગતા અને ત્રિકરણ ગની સ્વસ્થતાને લાભ, રેગ્ય રોગને નાશ વગેરે અનેક લાભ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
સ્વસ્થપણે, નિર્ભય સ્થાનમાં, અવિષમ ભૂમિ પર, સ્વચ્છ શગ્યામાં, પરિમિત નિદ્રા માટે એકલા સૂવું. પરોઢીએ ઊડવું. શચ્યા ત્યાગી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનો જાપ કરો. પોતાની જાતિ, ઉત્પત્તિ, શુદ્ધ સ્વરૂપ, શરીર કુટુંબાદિને સંબંધ અને ત્યાગ કરવા ચગ્ય તથા ગ્રહણ કરવા યોગ્ય વસ્તુનો એકાગ્રતાથી બરાબર વિચાર કરવો. પૂર્વના પાપને પશ્ચાત્તાપ અને પ્રતિક્રમણ કરવું. ચિાદ નિયમે ધારવા. આજના દિવસને યોગ્ય કાર્યને અનુક્રમ મુકરર કરવો. ગત દિવસના અપૂર્ણ રહેલા આવશ્યક કાર્યને આજના કાર્યક્રમમાં મૂકવા. બીજા લાખે કામ મૂકીને પણ હંમેશ ચાર ઘડી સ્વાધ્યાય ધ્યાન કરવું (ભણવું-ભણાવવું. વાંચવું-વંચાવવું, વિગેરે અવશ્ય કરવું.) માફકસર કસરત હંમેશ કરવી. આજે પૂરા કરવા ચગ્ય કાર્યો આજે જ કરવાને દ્રઢ સંકલ્પ કરવો. પ્રભાતે ઊઠી મળત્યાગપૂર્વક યથાયોગ્ય દેહશુદ્ધિ કરીને જિનમંદિરે જઈ, પ્રભુદર્શન, ચૈત્યવંદન પ્રમુખ આનંદ અને ઉત્સાહ સહિત મૂળ ઉદ્દેશને લક્ષ્યમાં રાખી વિધિના ખપી થઈને કરવાં. પછી ગુરુને યથાવિધિ વંદન કરી યથાશકિત બાદા તપનું પ્રત્યાખ્યાન કરવું. અચપળ ભાવે ધર્મોપદેશ સાંભળી, વિચારી (મનન કરી) પિતાની ખામીઓ કમી કરવા બનતું લક્ષ્ય રાખવું.
ઘરમાં દશ ઠેકાણે ચન્દુવા, વચછ હવા અને સૂર્યના પ્રકાશનું આવવું, સામાન વિગેરેની સાફસુફ અને સવચ્છતા, રસોઈ કરનાર અને પાણી ભરનારની યતના સાથે સુઘડતા, સાત્વિક ભક્ષ્ય અને નિર્જીવ વચ્છ ભેજનના પદાર્થો, વિશ્વાસ એગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) અને સદાચારી દાસ-દાસીઓ વિગેરે બાબતની અનુકૂળતા બરાબર કરવી.
સુપાત્રે દાન, અતિથિને સત્કાર, આશ્રિત પ્રાણીઓનું પિષણ, સાધમીવાત્સલ્ય, દીન-હીનને અનુકંપાદાન એટલું અવશ્ય કરી શ્રાવકે પછી ભેજન કરવા બેસવું.
લેપતા વિના, જીભને માટે નહીં પણ ઉદરપૂર્તિ માટે, ભૂખથી કાંઈક છે, દેહ અને બુદ્ધિને હિતકારી, અતિ ઉતાવળે નહીં તેમ અતિ ધીરે નહીં, સારી રીતે ચાવીને, શાંત અને આનંદી ચિત્ત જીવના અણુહારી સ્વભાવને વિચારીને, ન છટકે, માત્ર દેહના ભાડા માટે, સાત્વિક અને પથ્ય આહાર કરે. આહાર કર્યા પહેલાં પાણી પીવું નહીં, મધ્યમાં પ્રમાણે પેત પાણી પીવું અને આહારને અને મુખશુદ્ધિ જેટલું જ પાણું પીવું. આહારને છાંડ પડે નહીં, તેમજ ઊાદરી થાય એ બન્ને બાબતે ધ્યાનમાં રાખવી. ખાતાં બચબચાટ બોલાવ નહીં; આંગળીઓ ટાળીને ખાવું નહીં; ખાવાની બાબતમાં કઈ સાથે સ્પર્ધા કે વાદવિવાદમાં ઉતરવું નહિ; પીવા ગ્ય પદાર્થ પીતાં હસવું નહી; બનતાં સુધી જમતાં મૌન રાખવું. થાળી વિગેરે
ઈને પી જવું. સૂર્યસ્વર ચાલે ત્યારે અને ખરી ભૂખ લાગે ત્યારે ઉપરોકત વિધિપૂર્વક ભેજન કરવું. જમતાં મુખને આકાર બગાડ નહી. ખાવાના પદાર્થોને નિદવા નહીં. બનતાં સુધી વખાણવા પણ નહીં. જમવાને અંતે જરૂર જણાય તે નિર્દોષ અને હિતકારી મુખવાસ લેવું. ખાઈને ૧૦૦ ડગલાં જેટલું જરૂર કરવું. દોડાદોડ કે બહુ મહેનતનું કામ જમ્યા પછી તરત કરવું નહીં. અજીર્ણ હોય તે ઉપવાસ કરવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
( પર )
અને આહાર, વિહાર અને નિહારમાં નિયમિત રહેવાથી નિરાગી થવાય છે.
૫
અતિ શીઘ્ર, બહુ વાસ ચઢે તેમ ચાલવું નહીં. સામાન્ય ગતિથી, સાડાત્રણ હાથ સુધી દૂર દૃષ્ટિ રાખીને અન્ય જવાની યતના થાય તેમ ચાલવું. વાંકા વળી જઇને, હાથ કેડે કે માથે રાખીને, પરની ચેષ્ટા કરતાં, ખાતાંખાતાં, હાથ બહુ જ ડાલાવતાં, પગ ધસતાં અને બહુ મરાડદાર ચાલમાં ચાલવું નહીં. જરૂર હાય ત્યાં યાગ્ય સમયે, જરૂરની વસ્તુએ સાથે રાખીને, જરૂરનું કામ હોય તે જ જવુ'. પરગૃહે નકામા જવુંઆવવું નહીં. મન વિનાના, દ્વેષી, અધર્મી, રાજ્યના કે પ્રજાના ગુન્હેગારને ત્યાં ઘણે ભાગે જવુ નહીં. સ ંતાતા કે ડરતાં ચાલવુ નહીં.
વાત કરતાં સામા માણસ સાથે કેવા રૂપમાં વાત કરવી તે ધ્યાનમાં રાખવું. કહેવાના મુદ્દા, પૂછવાની ખાખતા સ્પષ્ટ અને સરળતાથી કહેવી. મધુર, હિતકારી, સ્વપરને ઉપયોગી, સત્ય, શાસ્ત્રસ'મત, સરળતાવાળી, સ્પષ્ટ, પરિમિત અને નિર્દોષ ભાષા એલવી. સામાનુ કહેવાનું ખરાખર સાંભળીને, વિચારીને, પેાતાને ખબર હાય તેટલે જ, હિતાહિતને ધ્યાનમાં રાખી જવાખ આપવા. વચમાં જલદીથી વગરવિચારે અશુદ્ધ કે ગરબડ– ભરેલી ભાષામાં ખેલવું નહિ; અને મલેક વચના કયારે પણ ખેલવા નહીં. પળાય તેટલું, પેાતાના જાણુવામાં હાય તેથી ઓછુ જરૂર પૂરતું અને તે પણ લાભકારક હાય તાજ ખેલવું. કહેવત છે કે “ ભાવે એટલું ખાવુ નહિં અને આવડે એટલુ ખેલવુ નહિ.” ખાલેલા ખેલ પા૨ે ગળાતા નથી. અંદુક કે તાપ જેવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
( ૫૩ )
માર કદી રૂઝાય છે, પણ શબ્દના ઘા મરણાંતે પણ રૂઝવે મુશ્કેલ છે; માટે જેટલું મેલા તેલું તાળી તાળીને પરને કડવુ ન લાગે અને ગુણ થાય તેવું ખેલા. તેવા સમય ન હોય તે મૌન રહેવુ એ વધારે સારું છે. એ કાને સાંભળીને, એ માંખે 'જોઈને, મગજમાં વિચારીને-એ પાંચવૐ નિર્ણય થયા પછી લાભ થાય તેમ હાય તા એક જીસવડે થાડું જ ખેલવુ. જીભ ખત્રીશ દાંતના કિલ્લા વચ્ચે અને બીડેલ સુખમાં હેાવાનું એ જ કારણ છે, એ જ જીભવડે જગત આખુ મિત્ર થાય છે, એ જ જીસવડે જગત આખું શત્રુ થાય છે. જીભમાં વશીકરણ છે અને જીભમાં ઝેર છે. જગતમાં લેહીની નદીએ ચાલે તેવા મહાન્ યુદ્ધો અનેક વખત થયા છે. તેમાં ઘણે ભાગે જીભલડીની કડવાશ જ મુખ્ય કારણુ છે, માટે ખાવામાં અને ખેલવામાં જીસને તાબે થવું નહીં, પણ આપણે તેને જ તામે કરી લેવી. મડ઼ાપુરુષાના સુખમાંથો અમૃતનાં ઝરણાએ કરે છે ત્યારે મિશ્રાભિમાની ભૂખ જીવાના મુખમાંથી હળાહુળ ઝેર જેવાં વચનાના પ્રવાહ નીકળે છે. વચનવડે જાતિ, કુળ અને ધર્મની પરીક્ષા થાય છે. જેની હૃદયની તીજોરીમાં જેવું ભયું હૈાય તેવું જ નીકળે છે. કોયલની વાણીમાં મધુરતા અને કાગડાની વાણીમાં કઠારતા, જેમાં જે હાય તેજ નીકળે છે; માટે શ્રાવકે શ્રાવકધમ ને શાભા આપનારાં વચનેા ખેલવાં, દીનતા ભરેલાં, હીગ્રુપત સૂચવનારાં અને નિર્માલ્ય વચનેા કદો પશુ મેાલવાં નહીં. ભાઢ ચારણા જેવાં, ખુશામતભરેલાં અને અસબંધ વચનેના ઉપયોગ કદાપિ કરવા નહીં. બને ત્યાં સુધી નિરવદ્ય ભાષા જ ખેાલવી. વાચાળપણાથી, વારવાર ઢાકવાપણાથી અને સમઅને અનુચિત ભાષા ખેલવા કરતાં મૌન રહેવું વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૫૪ ) ઉચિત છે. બોલતાં પહેલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને લાભાલાભને ખાસ વિચાર કરે; કારણ કે બોલવાથી ઘણાએ બગાડયું છે. કોઈની સાથે વિવાદમાં ઉતરવું નહીં, તેમ જાતે અન્ય ધમીઓની સાથે ચર્ચાની ઉદીરણા કરવી નહીં. ધર્મોન્નતિના કારણે પ્રતિપક્ષી સરળ અને જિજ્ઞાસુ હોય તો શાન્તિથી, યુક્તિથી અને પ્રમાણપુરસ્યર પોતાના જ્ઞાનના પ્રમાણમાં ધર્મચર્ચા કરવી. સામા પક્ષને તોડવા ખાતર બેટી યુક્તિઓ કરવી નહીં. સામા પક્ષની જેટલી બાબતે અબાધિત હોય તેને ખુશીથી ગ્રહણ કરવી. ધમનીતિને નામે કે સમાજસુધારણાને નામે વાયુદ્ધોના અખાડામાં ઉતરવું નહીં. વચનની ટેક દ્રઢ રાખવી. શબ્દમાં કદાચ વિરુદ્ધતા આવતી હોય પણ આશયમાં વિરુદ્ધતા ન હોય તે કદાગ્રહ કરે નહીં. શબ્દભેદમાં આશયભેદ માનવા જેવી એકાએક ભૂલ કરવી નહીં. રાજકથા, સીકથા, આહારકથા અને દેશકથા–એ ચાર વિકથા શ્રાવકે વર્જવી. ખેટી સાક્ષી પૂરવી નહીં. હેટાથી કે બળવાનથી ક્ષોભ પામી ખાટી બાબતમાં હાએ હા કે નાએ ના ભણવી નહીં. રાજ્યવિરુદ્ધ, સમુદાય વિરુદ્ધ, નીતિવિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ અને વ્યવહાર વિરુદ્ધ કાંઈ પણ બોલવું કે કરવું નહીં.
અલ્પારંભવાળી અને ન્યાયધર્મને અનુસરતી આજીવિકા-- વૃત્તિ કરવી. લેભ અને પરિગ્રહની બહુ વિચાર કરીને હદ બાંધવી. કમાણીને અમુક હસે ઉત્તમ કામ માટે નિર્માણ કરી, નિર્મિત માગે તેને યય કરે. નિશ્ચિતપણે ધર્મસાધન, તીર્થોટન વિગેરે થઈ શકે તેને માટે પોતાની શક્તિને ચગ્ય ઉપયોગ કર અને બહુ ઉઘરાણી કરવી ન પડે તેવી રીતે વ્યાપાર કર. લેવડદેવડમાં ગમે તેવા સંબંધી સાથે પણ પહેલેથી જ પ્રમાણિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) કપણે ચાખવટ કરવી. પાછળથી સંબંધ તૂટે તેમ કરવાને પ્રસંગ ન આવે એવી રીતે લેવડદેવડ કરવી.
શસ્ત્રધારી, ખૂની, નિર્દય, મહામાયાવી, ક્ષુદ્રજાતિ, અનુની વ્યભિચારી, જુગારી, દુર્વ્યસની, બદદાનતવાળા, ભાંડ-ભવાયા ચાચક, મિત્ર, કુટુંખી, ગામધણી, રાજાના હલકા નાકર, રાજ્યન કે જ્ઞાતિના ગુન્હેગાર, મહેન, બનેવી વિગેરે સાથે ખનતાં સુધી વ્યાપારને ખાતર લેવડદેવડ રાખવી નહીં; તેમ છતાં ઉધારે આપવાની ફરજ પડે તે આપતી વખતે જ પાછા નહી આવે એમ ધારીને જ આપવુ. પણ તેમની સાથે આપ્યા પછી તકરારમાં ઉતરવુ નહીં. કમાવાને ખાતર મોંઘવારી ચિ'તવવી નહીં. આપણા થાડા લાભને ખાતર ખીજાને ઘણું મ્હાટુ નુકશાન થતુ' હાય તે। આપણા લાભ જતા કરવા. મળતા લાભ લઇ લેવા. પ્રાપ્ત ધન-વૈભવમાંસ તાષી રહેવું. ધનની લાભહાનિ વખતે લક્ષ્મીની ચપળતા ખરાબર યાદ રાખવી. તન, મનના સુખને માટે ધનવૈભવ છે, પણ ધનવૈભવને માટે તન મન નથી. ” એ સૂત્રનું વારવાર મનન કરવું. સર્વ ધનવૈભવને ભાગ આપીને પણ આત્માનું ( પાતાપણાનું ) યત્નપૂર્વક રક્ષણ કરવું.
66
વ્યવહાર, પ્રમાણિકતા, ટેક, આમરું, હિંસાખ, વિષ્ણુજવાણિજ્ય રીતિ, વ્યાપારના માલ, તાલ, માપ, સાદા વિગેરે ખાખતા પહેલેથી છેલ્લે સુધી સારી ચાખવટભરેલી રાખવી, નાકર મુનિમાને ખાગ્ય પગાર આપી, તેમની પાસેથી પ્રેમથી કામ લેવું, વિશ્વાસ રાખવા લાયકને જ નાકર રાખવા અને એવા નાકર મુનિમા પર પછી અવિશ્વાસ રાખવા નહીં. અવિશ્વાસ જેવુ જણાયા પછા એક દિવસ પશુ રાખવા નહીં. એક ભાવ, નિમિત નક઼ા અને વિશ્વાસપાત્ર રીતિ રાખી વ્યાપાર કરવા. સટ્ટો, જુગાર, સરત, કન્યાવિક્રય અને ભડવા
I
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૫૬ ) પણને ધંધે કદી પણ કરવો નહીં. જિંદગીનું વેચાણ કરવું નહીં.
જ્યાં સુધી બને ત્યાં સુધી ગમે તેટલા લાભને ખાતર પણ નોકરી કરવી નહીં, નિરુપાયે કરવી પડે તે મૂર્ખ, બેકદર, કૃતળી, શઠ, અપ્રમાણિક, ક્રોધી અને મિથ્યાભિમાની શેઠની નેકરી તો કદી પણ કરવી નહીં અને એવાની આગેવાની નીચે પણ નેકરી કરવી નહીં, જેમ બને તેમ થડે પણ સ્વતંત્ર ધંધો કરે.
શેઠાઇ, અમલદારી અને મોટાઈ મળે તે ખુશામતનાં માં ' ન બનવું. “ બેટ દમામ અને દેર ન વાપર.” મિથ્યાભિમાનમાં અંધ ન બનવું. પરના ભલાને માટે યથાશક્તિ ત્રિકરણ ચગે સહાયક થવું. પોતાની બધી મિલક્ત વ્યાપારમાં રોકવી નહીં, પણ ઓછામાં એછે ત્રીજો ભાગ તો પોતાના ઘરમાં સીલીકે અવશ્ય રાખો. માલ ગીરો મૂકી વ્યાજ ચઢાવવા કરતાં માલને વેચીને નાણાં કરવાં એ વધારે સારું છે. કેઈની થાપણ રાખવી નહીં અને તમારી થાપણ કોઈને ત્યાં મૂકવી નહીં. જરૂર પડે તે પ્રમાણિક ગૃહસ્થને ત્યાં લાયક સાક્ષીઓ રાખી, સામાની સહી લઈ કાયદાને યોગ્ય ચોકકસ ચેખવટ કરીને જ બીજાને ત્યાં થાપણ મૂકવી.
અભય, ઝેર, લેહ, દાંત, ચામડું, શસ, કેશ અને ચાપડ (સ્નિગ્ધ) વસ્તુઓને વ્યાપાર બને ત્યાં સુધી કર નહીં. ન ચાલે ત્યારે છેવટે ગમે તે વસ્તુને વ્યાપાર કે કેની સેવા બજાવીને પેટ ભરવું, પણ યાચવું નહીં. ઉડાઉપણામાં, અતિ સુખશીલપણામાં કે લેકની કીર્તિમાં નિરર્થક નાણાને વ્યય કરે નહિં. સન્માર્ગે કુટુંબી કે આશ્રયી જનના પોષણાર્થે શક્તિના પ્રમાણમાં ઉદારતાથી ખર્ચ કરવો. આવકથી ખર્ચ એછે રાખો. વેષ અને દેખાવ પિતાની શક્તિ તથા આબરુને યોગ્ય રાખવે. ઉભટ વેષ રાખો નહીં, તેમજ કંજુસાઈથી ચીંથરેહાલ રહેવું નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) ફુલણજી થઈ ફરવું નહીં લેશિયા થઈ ધૂતારાથો ફસાવું નહીં. બહુ વિચાર કરીને બીજાને વિશ્વાસ કર. હંમેશની સાદાઈ છેડવી નહીં. ધનવૈભવન ભરતી કે એટ પ્રસંગે ગંભીરતા છોડવી નહીં. અર્થશાસ્ત્રના કરકસરના નિયમે જાણવા. ભલમનસાઈ તજવી નહીં, ભેળા થઈ ગાંડામાં ખપવું નહીં. ખપ પડે ત્યારે ગમે તેવા નર પાસેથી મોઠાશ અને યુક્તિથી કામ કઢાવી લેવું, પરંતુ કેઈને છેતરીને કામ લેવું નહીં. પૈસાના લેશે અસત્ય પક્ષમાં ઊભા રહેવું નહીં. નેકરી, અમલદારી કે શેઠાઈ કરતાં પિતાની ફરજને ભૂલવી નહિ. દાણચોરી કદી પણ કરવી નહીં. ધનને અર્થે શરીરને જોખમમાં નાંખવું નહીં. વ્યાપાર એવી યુક્તિથી કરો કે જેથી ગ્રાહકે પોતે જ સદા ય ગરજવાળા રહે. લેણદાર પાસે નગ્ન થવું, દેણદારો પાસેથી યુક્તિથી હાથ કાઢી લેવો. શાખ સારી રાખવી. હિંમતે બહાદુર થવું. ઉદ્યમમાં આગળ વધવું, કાર્યમાં કાયરતા ન રાખવી. આજુબાજુના સંયેગે જે વિચારી વ્યાપાર કર, કરેલ વ્યાપાર કે લેણદેણુ વિગેરે બધી બાજુ પર ધ્યાન આપતા રહેવું. પ્રમાણિક ગુમાસ્તાઓની કદર બુઝવી. છેલ્લી અવસ્થામાં નિવૃત્તિ પમાય તેટલે ધનને સંચય કરો.
બે ઘડી દિવસ બાકી રહે તે પહેલાં વ્યાપારાદિથી નિવૃત્ત થઈ, ભૂખ હેય તે સાંજનું સાદું ભોજન કરવું. પછી થોડે વખત ખુલ્લી હવામાં ફરવું. જિનચૈત્યે દર્શનને ભાવના કરી દિવસ સંબંધી પાપનું પ્રતિક્રમણ સ્થિરચિત્તે વિધિપૂર્વક કરવું. દિવસના નિયમને વિચારી સંક્ષેપવા અને રાત્રિને ગ્ય નિયમો ધારવા. ત્રિભોજન વર્જવું. બની શકે તે ચઉવિહારનું પચ્ચખાણું કરવું, નહીં તે છેવટે દુવિહારનું પચ્ચખાણ તે જરૂર કરવું. આત્માના હિતાહિતનું સરવૈયું કાઢવું. જિજ્ઞાસુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
સજ્જના સાથે ધમ ચર્ચા કરવી. સારૂં વાંચેલું સાંભળેલું પુનઃ પુનઃ વિચારવું. પાતાની ખામીએ કમી થાય તેમ કરવું, નિદ્રા, પ્રમાદ કે આળસ માટે નહીં પશુ નિવૃત્તિ માટે જરૂર પૂરતી લેવી; ચાર શરણ, મ જીવા સાથે ખામણાં વિગેરે વિધિ કરીને પછી શયન કરવું.
૯
બ્રહ્મચ—શીલ અને આચારમાં ત્રિકરણ ચેાગે મર્યાદા જાળવવી. શૃંગારની વાર્તા, વાંચન અને પરિચય કમી કરવા, પરસ્ત્રીસંગના મને સૃષ્ટિવિરુદ્ધ વર્તનના સદાને માટે ત્યાગ કરવા. સ્વસ્તી પરત્વે પણ ઉદીરણા કરીને નહીં પર'તુ સ્વાભાવિક ઉદય વખતે વિષયવિપાકને વિચારીને ન છૂટકે જયણા રાખવી. મનપરિચારણા, વચનપરિચારણા, સ્પ પરિચારણા અને રૂપપરિચારણા પશુ જ્ઞાની પુરુષાએ વિષયમાં ગણાવેલ છે; માટે જેમ બને તેમ તે ચારથી દૂર રહેવાય તેમ કરવું. જેથી પાંચમા કાયપરિચારણાના વિષયની ભીતિ રહેશે નહી. જેમ અને તેમ તે વિષય અને વિષયીના પ્રસ`ગ કમી કરવા. શરીરના મુખ્ય રાજા વીર્ય અને પ્રધાન રૂધિર છે. ચેાગ્ય રીતિથી તે નૈના સંચય અને રક્ષણ માટે બહુ કાળજી રાખવી. શક્તિના અને શૌયના ખરા આધાર તેના પર રહેલા છે. શરીરનુ સાંદ, પ્રતાપ અને તેજ વીના રક્ષણુથી ખરાખર ટકી રહે છે. અપકવ ઉમ્મરે વિવાહિત ન થવું. પેાતાથી મ્હાટી શ્રી સાથે વિવાહ ન કરવા. પેાતાના ખળાખળના પુખ્ત વિચાર કરવા. શ્વાનવૃત્તિ રાખવી નહીં. મરટ્ઠાઇનું લક્ષણુ વીર્યના ક્ષય કરવામાં નહીં પણ તેનું રક્ષણ કરવામાં છે. સર્વ ધર્મમાં બ્રહ્મચર્યને પ્રધાન માનવામાં આવ્યુ છે. મહાન પુરુષોની અલૌકિક શક્તિના વિકાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
(૫૯) પણ બ્રહ્મચર્યના બરાબર પાલનથી થયો છે. હમેશાં સીથી અથક શસ્થા રાખવી. વિકાર ઉત્પન્ન કરનારા પદાર્થો ભેગેપભેગમાં જેમ ઓછા લેવાય તેમ કરવું. વિકારના ઉદય વખતે સ્ત્રીપુરુષના શરીરમાં ભરેલી અશુચિને બરાબર ખ્યાલ લાવે. ક્ષણભંગુર સુખાભાસથી ચિરકાળના દુખે વહોરી લેવા જેવી ગંભીર ભૂલ ન થાય તેની સંભાળ રાખવી. સંસારપરિભ્રમણની વૃદ્ધિના હેતુરૂપ મુખ્યત્વે વિષયને જ જ્ઞાનીઓએ માન્ય છે. કષાયની વૃદ્ધિ, જડતા અને મંદતા પણ વીર્યના નાશથી થાય છે. આરોગ્યને માટે પણ વીર્યનું ખાસ રક્ષણ કરવું જરૂરનું છે. સુવર્ણ, રૂપું આદિ ધાતુના રક્ષણ અને સંચય માટે બહુ કાળજી રખાય છે, પણ શરીરની સાતે ધાતુઓના રક્ષણું અને સંચય માટે બેદરકાર રહેવાય છે, એ આપણી અસાધારણ ખામી છે. એ ખામીને દૂર કરવી. શીલવંત સ્ત્રીપુરુષના ચરિત્ર વારંવાર વાંચવાનું વિચારવા ને આપણું મન પર કાબ મેળવ. અલ્પ આહાર અને મર્યાદિત વિહારથી વિકારને રોકી શકાય છે. માટે જેમ બને તેમ બ્રહ્મચર્યના રક્ષણ માટે સદા સાવચેત રહેવું. शिवमस्तु सर्वजगतः, परहितनिरताः भवंतु भूतगणाः॥ दोषाः प्रयांतु नाशं, सर्वत्र सुखीभवंतु लोकाः ॥१॥ परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा ।। परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥२॥
૧. વિશ્વત્રિયમાં અખંડ શાંતિ પ્રસરે ! સમસ્ત પ્રાણીવર્ગ પરોપકારરસિક બનો! દેષમાત્ર નિર્મૂળ થાઓ! અને સર્વત્ર હું કોઈ સુખી થાઓ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૬૦ )
૨. અન્ય જીવોનું હિત-શ્રેય-કલ્યાણ થાય એવી અંતરમાં લાગણી રાખવી તે મૈત્રી, અન્ય જીવના દુઃખને અંત આવે એવી ઊંડી લાગણીથી યથાશક્તિ યત્ન કરે તે કરુણુ, અન્ય જીવોની સુખ-સમૃદ્ધિ અથવા ગુણ-ગૌરવ દેખી દિલમાં પ્રમુદિત (રાજી રાજી) થવું તે મુદિતા અને અન્ય જીના (અત્યંત કઠોરતા, નિર્દયતા, ઈર્ષા, નિંદા પ્રમુખ) અનિવાર્ય દે તરફ ઉપેક્ષા કરી તેમના ઉપર રાગદ્વેષ નહિ લાવતાં, તેમને કર્મવશવતી જાણી સમભાવે રહેવું તે ઉપેક્ષા ભાવના છે.
सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् पापमाचरेत् ॥ | સર્વ કેઈ સુખી થાઓ સકે રેગ-આતંક રહિત થાઓ! સર્વ કેઈ કલ્યાણ પામે અને પાપાચરણ મ કરે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
આ
શ્રાવક ગુણુ વર્ણન
આ અનાદિ અનંત સંસારસમુદ્રમાં ભ્રમણ કરનાર ને પ્રથમ મનુષ્ય જન્મ, આર્ય દેશ, ઉત્તમ કુળ, જાતિ, સ્વરૂપ, આયુ, પચેઢિયાદિ સામગ્રી સંયુક્ત મળવું દુર્લભ છે. તેમાં અનાથને હરનાર સદ્ધર્મ પામ અતિ દુર્લભ છે. જેમ પુયહીન પુરુષને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થવું મુશ્કેલ છે તેમ એકવીશ ગુણે કરી રહિત છને સર્વજ્ઞપ્રરૂપિત સદ્ધર્મ મળવો દુર્લભ છે. તેથી ભવ્ય જીને પોતાનામાં ધમી થવાની ચોગ્યતા ઉત્પન્ન કરવાની જરૂર છે. જે પ્રથમ રેગ્યતા ઉત્પન્ન ન કરે તો ધર્મની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. જેમ અયોગ્ય ભૂમિમાં બીજ વાવવાથી નિષ્ફળતા થાય છે, તેમજ પાયે મજબૂત કર્યા વિના કેઈ પુરુષ મહેલ બનાવવા માંગે તે તે મહેલ બરાબર સ્થિત થઈ શકતો નથી તેમ રેગ્યતા વિના શ્રાવક કે મુનિવર્યની પ્રાપ્તિ થતી નથી.
જેમ ચિંતામણિ રત્ન ભાગ્યહીન છને મળવું મુશ્કેલ છે તેમ અક્ષુદ્રતાદિક ઉત્તમ ગુણ રહિત જનેને પણ ધર્મરત્ન મળવું મુશ્કેલ જ છે.
અક્ષતાદિ એકવીશ ગાવડે યુક્ત જીવને જિનમતમાં ધર્મરત્નને એગ્ય કહે છે, માટે તે ગુણેને ઉપાજવા ધર્મા. ભિલાષી જનેએ જરૂર ન કર ઘટે છે. ઉક્ત વાતનું સમર્થન કરતાં છતાં શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ આ પ્રમાણે કથે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
" एकवीश गुण परिणामे, जास चित्त नित्यमेव; धर्मरत्नकी योग्यता, तास कहे तुं देव." १. ઉક્ત એકવીશ ગુણે આ પ્રમાણે
क्षुद्र नहि वली रूपनिधि, सौम्य जनप्रिय घन्न; क्रूर नहिं भीरु वळी, अशठ सुदखिन्न, २ लज्नाळुओ दयाळुओ, सेमदिछि मज्झथ्थ; गुणरागी सतकथ्य सु-पख्ख दीर्घदर्शी अथ्थ. विशेषज्ञ वृद्धानुगत, विनयवंत कृतजाण; परहितकारी लब्धलक्ष, एम एकवीश प्रमाण. ४ ગુણ ગુણને કથંચિત અભેદ સંબંધ હોવાથી જ ઉપર ગુણને બદલે ગુણીનું નિરૂપણ કર્યું છે અર્થાત્ ધર્મરત્નને યેગ્ય એવા ગુણ થવું જ જોઈએ. કેવા ગુણી થવું જોઈએ? તેનું ઉપર મુજબ પ્રથમ સંક્ષિપ્ત વર્ણન કરીને પછી કંઈક તે સંબંધી વિશેષ વર્ણન કરવાને બનતા પ્રયત્ન કરશું.
૧. શુદ્ર નહિ–અક્ષુદ્ર, ગંભીર આશયવાળો, સૂક્ષ્મ રીતે વસ્તુતત્વને વિચાર કરવાની શક્તિ ધરાવનાર સમર્થ જીવવિશેષ ધર્મરત્નને પામી શકે.
૨. રૂપનિધિ-પ્રશસ્ત રૂપવાળો, પાંચ ઈદ્રિયે જેને સ્પષ્ટ રીતે પ્રાપ્ત થયેલ હોય એ અથાત શરીર સંબંધો સુંદર આકૃતિને ધારણ કરનાર આત્મા.
૩. સભ્ય–સ્વભાવે જ પાપ–દેષ રહિત, શીતળ સ્વભાવવાળે આત્મા.
ઉપર
૧.
28ને બનતા પ્રયત્ન પછી કઈક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૩ )
૪. જનપ્રિય—સદા સદાચારને સેવનાર લેાકપ્રિય આત્મા. ૫. ક્રૂર નહિ—ક્રૂરતા યા નિષ્ઠુરતાવડે જેનું મન મલિન થયુ નથી એવા લિષ્ટ યાને પ્રસન્ન ચિત્તયુક્ત શાંત આત્મા.
૬. ભીરુ—આ લેક સબંધી તથા પરલેાક સંબંધી અપાયથી ડરવાવાળા અર્થાત્ અપવાદભી તેમજ પાપભીરુ હાવાથી બધી રીતે સંભાળીને ચાલનાર, ઉભય લેવિરુદ્ધ કાર્યોના અવશ્ય પરિહાર કરનાર.
૭. અશહે—છળપ્રપંચવર્ડ પરને પાસમાં નાખવાથી દૂર રહેનાર.
૮. સુખિન્ન—શુભ દાક્ષિણતાવત, ઉચિત પ્રાર્થનાના ભગ નહિં કરવાવાળા, સમયેાચિતવતી, સામાનું દિલ પ્રસન્ન
કરનાર.
૯. લજ્જાલુ—લાશીલ, અકા વ સત્કાર્યમાં સહેજે જોડાઇ શકે એવા મર્યાદશીલ પુરુષ.
૧૦. દયાળુ—સવ કે પ્રાણીવ ઉપર અનુકંપા
રાખનાર,
૧૧. સામિ‚ મઅથ્થરાગ-દ્વેષ રહિત સામ્યદ્રષ્ટિવાળા અને નિષ્પક્ષપાતપણે વસ્તુતત્ત્વને યથાર્થ રીતે ઓળખી મધ્યસ્થતાથી ઢાષને દૂર કરનાર.
૧૨. ગુણરાગી—સદ્ગુણોના જ પક્ષ કરનાર, ગુણુના જ પક્ષ લેનાર.
૧૩. સત્કેશ્—એકાંત હિતકારી એવી ધર્મકથા જેને પ્રિય છે એવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
(૬૪) ૧૪. સુ ખ-સુશીલ અને સાનુકૂળ છે કુટુંબ જેનું એ સારા પક્ષવાળો.
૧૫. દીઘદશી–પ્રથમથી સારી રીતે વિચાર કરીને પરિ. ણામે જેમાં લાભ સમાય હેય એવા શુભ કાર્યને જ કરવાવાળો.
૧૯. વિશેષણ-પક્ષપાતરહિતપણે ગુણ દોષ, હિત અહિત, કાર્ય અકાર્ય, ઉચિત અનુચિત, ભક્ષ્ય અભક્ષ્ય, પેય અપેય, ગમ્ય અગમ્ય વિગેરે વિશેષ વાતને જાણ
૧૭. વૃદ્ધાનુગત-પરિપકવ બુદ્ધિવાળા અનુભવી પુરુષને અનુસરીને ચાલનાર, જેમ આવ્યું તેમ ઉછુંખલપણે ઈચ્છા મુજબ કામ કરનાર નહીં.
૧૮. વિનયવંત-ગુણાધિકનું ઉચિત ગેરવ સાચવનાર સુવિનીત.
૧૯ કૃતજાણુ-બીજાએ કરેલા ગુણને કદાપિ નહિં વીસરી જનાર કૃતજ્ઞ
૨૦. ૫રહિતકારી–સ્વતઃ સ્વાર્થ વિના પરોપકાર કરવામાં તત્પર, દાક્ષિણ્યતાવંત તે જ્યારે તેને કઈ પ્રેરણું અથવા પ્રાર્થના કરે ત્યારે પરોપકાર કરે અને આ તે પિતાના આત્માની જ પ્રેરણાથી સ્વકર્તવ્ય સમજીને જ કોઈની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના જ પરોપકાર કર્યા કરે એવા ઉત્તમ સ્વભાવને સ્વાભાવિક રીતે ધારણ કરનાર ભવ્ય.
૨૧. લબ્ધલક્ષ-કઈ પણ કાર્યને સુખે સાધી શકે એવો કાર્યદક્ષ. દરેક હકીકતના રહસ્યને સમજનાર.
હવે ઉપર કહેલા ૨૧ ગુણેનું કંઈક સહેતુક વિશેષ ખ્યાન કરવાને ઉદ્યમ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૬૫ )
જેમ શુદ્ધ કરાયેલા વજ્ર ઉપર જ જોઇએ એવા રગ બ મર ચઢી શકે છે, પરંતુ અશુદ્ધ એવા મલિન વસ્ત્ર ઉપર ચઢી શકતા નથી; તેમજ ઉપર કહેલા ગુણૢાવડે વિશુદ્ધ થયેલા આત્માને જ ધર્મના રંગ ચઢે છે. વળી જેમ ખડખચડી અને પાલીસ કર્યાં વિનાની ભીંત ઉપર આખેટ્ટમ ચિત્ર ઊઠતું નથી, પરંતુ ઘઠારીમઠારીને સાફ કરેલી સરખી ભીંત ઉપર ચિત્ર જોઇએ એવું આબેહૂમ ઊડી નીકળે છે, તેમ ઉપર કરેલા ગુણાના સૢસ્કાર વિનાના અસંસ્કૃત હૃદય ઉપર ધર્માનું ચિત્ર ખરાખર પડી શકતુ નથી, પણ ઉક્ત ગુણાથી સંસ્કારિત હૃદય ઉપર સત્ય ધર્મનું ચિત્ર છારામર ખીલી ઊઠે છે. ઉક્ત ગુણ્ણાની પ્રાપ્તિદ્વારા ભવ્ય આત્મા સત્ય ધર્મોના ઉત્તમાત્તમ લાભ પામી શકે છે એથી ઉપર કહેલા સદ્ગુણાના ખાસ અભ્યાસ કરવાની અત્યાવશ્યકતા સ્વતઃ સિદ્ધ થાય છે, અને તેથી જ તે ગુણ સ`ખ"ધી ખની શકે તેટલી સમજ લેવી પણ જરૂરની છે. એમાં જ જીવનુ' ખરું હિત સમાયેલું છે,
૧. ક્ષુદ્ર સ્વભાવવાળા મનુષ્ય અગભીર અને ઉછાંછળા હેાવાથી ધર્માને સાધી શકતા નથી. તે નથી તેા કરી શકતા સ્વહિત કે નથી કરી શકતા. પરહિત. સ્વપરહિત સાધવાની તેનામાં ચૈાગ્યતા જ હેાતી નથી, તેથી સ્વપરહિત સાધવા તે અશુદ્ સ્વભાવી એવા ગભીર અને ઠરેલ પ્રકૃતિવાળા મનુષ્ય જ યાગ્ય અને સમર્થ હોઈ શકે છે.
૨. હીન અ ંગેાપાંગવાળા, નખળા સંઘયણવાળા, તથા ઇંગ્નિચામાં ખાડખાંપણવાળા સ્વપરહિત સાધવાને અસમર્થ હાવાથી ધર્મ ને અયેાગ્ય કહ્યો છે, કેમકે ધમ સાધવામાં તેની ખાસ અપેક્ષા રહે છે. તે વિના ધર્મસાધનમાં ઘણી જ અડચણ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૬૬ ) તેથી સંપૂર્ણ અંગોપાંગવાળ, પચે પૂરેપૂરી ઇંદ્રિય પામેલો અને ઉત્તમ સંઘયણવાળે, સુંદર આકૃતિવંત પ્રાણી ધર્મને રેગ્ય કહ્યો છે. એવી શુભ સામગ્રીવાળો જીવ શાસનની શોભા વધારી શકે છે અને સર્વજ્ઞ ભગવાને ભાખેલા ધર્મને સમ્યમ્ રીતે પાળી શકે છે.
૩. પ્રકૃતિથી જ શાંત સ્વભાવવાળો જીવ પ્રાયઃ પાપકર્મમાં પ્રવૃત્તિ કરતા નથી અને સુખે સમાગમ કરી શકાય એવા ઠંડા સ્વભાવને લીધે અન્ય આકળા ને પણ સમાધિનું કારણ થઈ શકે છે. અર્થાત આકરી પ્રકૃત્તિવાળા પણ શાત સવભાવવાળા સજજનેના સમાગમથી ઠંડી પ્રકૃતિના થઈ જાય છે તેથી ઠંડી પ્રકૃતિવાળા પ્રાણી સુખે સ્વપરહિત સાધી શકે છે, પરંતુ આકરી પ્રકૃતિવાળા તેમ કરવાને અસમર્થ હોવાથી ધર્મ સાધન વાને અયોગ્ય કહ્યા છે.
૪. દાન, વિનય અને નિર્મળ આચારને સેવનાર માણસ સર્વજનેને પ્રિય થઈ શકે છે અને તે આ લેકવિરુદ્ધ તથા પરલોકવિરુદ્ધ કાર્યને સ્વાભાવિક રીતે જ તજનાર હોવાથી સમષ્ટિ જીને પણ મોક્ષમાર્ગમાં બહુમાન ઉપજાવનાર થઈ પડે છે. સદાચારસેવી લોકપ્રિય પુરુષ પિતાની પવિત્ર રહેણીકરણથી અન્ય જનને પણ અનુકરણુય થઈ પડે છે, તેવી રીતે ઈચ્છા મુજબ વર્તી અતડે રહેનાર માણસ કંઈ પણ વિશેષ સ્વપરહિત સાધી શકતા નથી.
૫. ક્રૂર માણસ કિલષ્ટ પરિણામથી પિતાનું જ હિત સાધવાને અશક્ત હોય તે તે પરનું હિત શી રીતે સાધી શકે? તેથી તેને ધર્મરત્નને અયોગ્ય સમજ. સમપરિણામને ધારણ કરનાર એ અનુકંપાવાન અક્રૂર આત્મા જ મોક્ષમાર્ગ સાધવાને અધિકારી હોઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૬૭ )
૬. આ લેાક સંબંધી તથા પરલોક સંબંધી દુઃખની વિચારણું કરનાર પાપકર્મમાં પ્રવૃત્તિ કરતું નથી અને લોકાપવાદથી પણ ડરતા રહે છે. એ ભવભીર માણસ જ ધર્મરત્નને મ્ય હોઈ શકે છે પરંતુ જે નિર્ભયપણે-લોકાપવાદને પણ ભય રાખ્યા વિના સવછંદવર્તન કરે છે તે ધર્મરત્નને યોગ્ય ગણાતોનથી
૭. અશઠ માણસ કોઈની વંચના કરતા નથી, તેથી તે વિશ્વાસપાત્ર અને પ્રશંસાપાત્ર બને છે. વળી તે પિતાના સદભાવથી ઉદ્યમ કરે છે તેથી તે ધર્મરત્નને કરે છે. કપટી માણસ તે પરવંચનાથી પિતાના કુટિલ સ્વભાવને લઈ પરને અપ્રીતિપાત્ર બને છે તેમજ હિતથી પણ ચુકે છે માટે તે ધર્મને માટે અયોગ્ય છે.
૮. સુદાક્ષિણ્યતાવંત પિતાનું કાર્ય તજી બની શકે તેટલે બીજાને ઉપગાર કરતે રહે છે તેથી તેનું વચન સહુ કે માન્ય રાખે છે તેમજ સહુ કે તેને અનુસરીને ચાલે છે. આવા સ્વભાવથી સહેજે સ્વપરહિત સાધી શકાય છે તેથી તે ધર્મ, રત્નને એગ્ય છે. જેનામાં એ ગુણ નથી તે સ્વાર્થસાધક અથવા આપમતલબીયાના ઉપનામથી નિંદાપાત્ર થાય છે અને તે ધર્મરત્નને અગ્ય ઠરે છે.
૯. લજજાશીલ માણસ નાનું સરખું પણ અકાર્ય કરતાં ડરે છે તેથી તે અકાર્યને દૂર તજી સદાચારને સેવતા રહે છે, તેમજ અંગીકાર કરેલા શુભ કાર્યને તે કઈ રીતે તજી શકતે નથી; તેથી તે સદ્ધર્મને એગ્ય ગણાય છે. લજજાહીન તે કંઈપણ અકાર્ય કરતાં ડરતા નથી તેથી તે અશુભ આચારને અનાયાસે સેવ રહે છે. ગમે તેવા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થાય છતાં તે કુળમર્યાદાને તજતાં વાર લગાડતા નથી તેથી લજજાહીન ધર્મરત્નને અગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૬૮ ) ૧૦. દયા એ ધર્મનું મૂળ છે અને દયાને અનુસરીને જ સર્વ સદનુષ્ઠાન પ્રવર્તે છે એમ જિન-આગમમાં સિદ્ધાંતરૂપે કહેલું છે, તેથી જ સર્વાભાષિત સત્ય ધર્મનું યથાર્થ આરાધન કરવાને દયાળુ હોવાની ખાસ જરૂર છે; અર્થાત દયાળુ જ ધર્મરત્નને ચગ્ય છે. દયાહીન કઈ રીતે ધર્મને ગ્ય નથી, કેમકે તેવા નિર્દય પરિણામવાળાનું સર્વ અનુષ્ઠાન નિષ્ફળ થાય છે.
૧૧. મધ્યસ્થ એટલે પક્ષપાત રહિત એવે સૌમ્યદષ્ટિ પુરુષ રાગ-દ્વેષ દૂર તજીને શાંત ચિત્તથી ધર્મવિચારને યથાસ્થિત સાંભળે છે અને ગુણને સ્વીકાર તથા દેાષને ત્યાગ કરે છે માટે તે ધર્મને લાયક છે; પરંતુ પક્ષપાતયુક્ત બુદ્ધિવાળો માણસ અંધશ્રદ્ધાથી વસ્તુતત્વને યથાસ્થિત વિચાર જ કરી શક્તા નથી તે પછી ગુણને આદર અને દોષને ત્યાગ તે શી રીતે જ કરી શકે? તેથી પક્ષપાત બુદ્ધિથી એકાંત ખેંચતાણ કરી બેસનાર ધમ. રત્નને યોગ્ય નથી.
૧૨. ગુણરાથી માણસ ગુણવંતનું બહુમાન કરે છે, નિ. ણીની ઉપેક્ષા કરે છે, સદગુણને સંગ્રહ કરે છે અને સંપ્રાપ્ત ગુણને સારી રીતે સાચવી રાખે છે. પ્રાપ્ત થયેલા ગુણેને દોષિત કરતું નથી તેથી તે ધર્મને એગ્ય છે. નિર્ગુણ માણસ તે બીજા ગુણવંતને પણ પિતાની જેવા લેખે છે તેથી તે નથી તો કરતો તેમની ઉપર રાગ કે નથી કરતો ગુણ ઉપર રાગ, પરંતુ ઊલટે ગુણદ્વેષી સદ્દગુણને પણ અનાદરકરે છે અને આત્મગુણને મલિન કરી નાંખે છે માટે તે ધર્મરત્વને માટે અયોગ્ય છે.
૧૩. વિકથા કરવાના અયાસવડે કલુષિત મનવાળે માણસ વિરત્નને બેઈ નાખે છે અને ધર્મમાં તે વિવેકની ખાસ જરૂર
છે તેથી ધર્માર્થી માણસે સત્યપ્રિય થવાનો અને સત્ય-હિતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૬
).
કારી વાતને જ કહેવાનું અથવા સાંભળવાને સ્વભાવ રાખે જોઈએ. આવા સત્યપ્રિય અને સત્યભાષક જીવથી વપરનું હિત સહેજે થાય છે તેથી તેવા ગુણવાળા જ ધર્મરત્નને યે છે. વિકથા કરનારથી ઉભયને હાનિ પહોંચે છે તેથી તે અગ્ય છે.
૧૪. જેને પરિવાર અનુકૂળ વર્તનાર, ધર્મશીલ અને સદાચારને સેવવાવાળે હોય એ ડાચાબળિયે માણસ નિર્વિનપણે ધર્મસાધન કરી શકે છે. પૂર્વોક્ત સ્વભાવવાળા કુટુંબથી ધર્મ સાધનમાં કંઈ પણ અંતરાય આવવાનો સંભવ રહેતો નથી, કેમકે એવું સાનુકુળ કુટુંબ તે ધર્મસાધનમાં જોઇએ તેવી સહાય દઈ શકે છે, તેથી ધર્મશીલ અને સદાચારવાળા અનુકૂળ પરિવારવાળો પ્રાણ જે ધર્મને દીપાવવાને યોગ્ય ગણાય છે તે પ્રતિકૂળ આચારવિચારવાળા પરિવારવાળે એગ્ય ગણાતું નથી, કેમકે તેવા પરિવારથી તો ધર્મમાર્ગમાં વખતોવખત વિઘ ઊભા થાય છે, માટે શુદ્ધ અને સમર્થ પક્ષની પણ ખાસ જરૂર છે.
૧૫. દીવ દશ માણસ પૂર્વાપરને અથવા લાભાલાભને વિચાર કરી જેનું પરિણામ સારું જ આવવાનો સંભવ હોય, જેમાં લાભ વધારે અને કલેશ અલ્પ હોય અને જે ઘણું માણસને પ્રશંસનીય હોય તેવાં કામને જ આરંભ કરે છે તેવા દીદશી જને ધર્મરત્નને ચગ્ય છે, કેમકે તે વિચારશીલ અને વિવેકવંત હવાથી સફળ પ્રવૃત્તિને કરનારા હોય છે, તે કંઈ પણ વગરવિચાર્યું, ન બની શકે એવું, અસાધ્ય કાર્ય સહસા આરભતા જ નથી. જે કાર્ય સુખે સાધી શકાય એવું માલમ પડે તેને જ તે વિવેકથી આદર કરે છે. સહસાકારી બહુધા અપાધ્ય કાર્ય કરવા મંડી જાય છે અને તેમાં નિષ્ફળ નીવડવાથી તે પશ્ચાત્તાપને ભાગી થાય છે તેથી તે ધર્મરત્નને લાયક ઠરતે નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૭૦ )
૧૬. વિશેષજ્ઞ પુરુષ વસ્તુઓના ગુણદોષને પક્ષપાત રહિતપણે પિછાની શકે છે, તેથી પ્રાયઃ તેવા માણસ જ ઉત્તમ ધર્મના અધિકારી કહ્યા છે. જે અજ્ઞાનતાવડે હિતાહિત, કૃત્યાકૃત્ય, ધર્માધર્મ, ભક્ષ્યાભફ્ટ, પેથાપેય કે ગુણદોષ સંબંધી બિલકુલ અજ્ઞાત છે તે ધર્મને અગ્ય જ છે, કેમકે જે પોતાનું હિત શું છે તેટલું પણ સમજતા નથી તે શી રીતે સ્વહિત સાધી શકશે ? અને
સ્વહિત સાધવાને પણ અસમર્થ હોવાથી પરહિતનું તે કહેવું જ શું ? તેથી પશુના જેવા અજ્ઞાન અને અવિવેકી જેને ધર્મને માટે અયોગ્ય છે.
૧૭. પરિપક્વ બુદ્ધિવાળા અર્થાત સદ્વિવેકાદિક ગુણસંપન્ન એવા વૃદ્ધ પુરુષે પાપાચારમાં પ્રવૃત્તિ કરતા જ નથી, એમ હોવાથી તેવા વૃદ્ધને અનુસરીને ચાલનાર પણ પાપાચારથી દૂર જ રહે છે, કેમકે ને સોબત પ્રમાણે અસર થાય છે. કહેવત છે કે “જેવી સબત તેવી અસર” તેવા શિષ્ટ પુરુષોને અનુસારે ચાલનાર ધર્મરત્નને ચાગ્ય થાય છે, પરંતુ સ્વછંદે ચાલનાર માણસ કદાપિ ધર્મને થઈ શકતો નથી; કેમકે તે સદાચારથી પ્રાયઃ વિમુખ રહે છે.
૧૮. સમ્યગ જ્ઞાન-દર્શનાદિક સર્વ સગુણેનું મૂળ વિનય છે, અને તે સદગુણવડે જ ખરું સુખ મેળવી શકાય છે માટે જ જૈન શાસનમાં વિનયવંત-વિનીતને વખા છે. લાકિકમાં પણ કહેવાય છે કે “વને (વિનય) વેરીને પણ વશ કરે' તે પછી શાસ્ત્રોક્ત નીતિ મુજબ વિનયને અભ્યાસ કરવામાં આવે તે તેના ફળનું તે કહેવું જ શું? વિનયથી સર્વ ઈષ્ટની પ્રાપ્તિ થાય છે, તેથી ઈષ્ટ સુખના અભિલાષી જનોએ અવશ્ય વિનયનું સેવન કરવું જ જોઈએ. અવિનીત માણસ ધર્મને અધિકારી નથી કેમકે તે તેની અસભ્ય વૃત્તિથી કંઈ પણ સદગુણ પેદા કરી શકતો નથી, અને ઊલટો ઠેકાણે ઠેકાણે કલેશને ભાગી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૭
)
૧૯. કૃતજ્ઞ પુરુષ ધર્મગુરુને તબુદ્ધિથી પરોપકારી જાણી તેનું બહુમાન કરે છે. તેથી સમ્યગ જ્ઞાન-દર્શનાદિક સદ્દગુ.
ની વૃદ્ધિ થાય છે તેથી કૃતજ્ઞ માણસ જ ધર્મરત્નને લાયક છે. કૃતજ્ઞ માણસ ઉપર સામાન્ય ઉપકાર કર્યો હોય તે તેને પણ તે ભૂલતું નથી તો પછી અસાધારણ ઉપકાર કરનાર ઉપકારીને તે તે ભૂલે જ કેમ? કૃતજ્ઞ માણસ ઉપકારીએ કરેલા ઉપકારને વિસરી જઈ તેને ઊલટો અપવાદ બોલવા તત્પર થઈ જાય છે. દૂધ પાઈને ઉછરેલા સાપની જેમ કુતજ્ઞ મનુષ્ય નુકશાન કરે છે માટે તે ધર્મને યોગ્ય નથી.
૨૦. ધન્ય, કૃતપુન્ય એ પરહિતકારી પુરુષ ધર્મનું ખરું રહસ્ય સારી રીતે સમજી, પ્રાપ્ત કરીને નિસ્પૃહ ચિત્તવાળો થઈ પોતાના પૂર્ણ પુરુષાર્થ વેગે અન્ય જનેને પણ સન્માર્ગમાં જોડી દે છે. અર્થાત ધર્મનું ખરું રહસ્ય જાણનાર અને નિઃસ્પૃ. હ૫ણે પિતાનું છતું વીર્ય ફેરવનાર એવા પરહિતકારી પુરુષની જ બલિહારી છે. તેવા ધન્ય પુરુષે વપરનું હિત વિશેષ સાધી શકે છે. તેવા ભાગ્યશાળી ભળે ધર્મને સારી રીતે દીપાવી શકે છે તેથી તે ધર્મરત્નને અધિક લાયક છે. કેવળ વાર્થવૃત્તિવાળાથી તે સ્વપર ઉપકાર સંભવ નથી. તેથી નિઃસ્વાર્થ વૃત્તિ રાખવાની ખાસ જરૂર છે. નિસ્વાથી જને પરેપકારને પોતાના શુદ્ધ સ્વાર્થથી ભિન્ન સમજતા નથી, અર્થાત્ પરેપકારને પિતાનું ખાસ કર્તવ્ય સમજીને કેઈની પ્રેરણા વિના સ્વાભાવિક રીતે જ એ ગુણને સેવે છે.
૨૧. લબ્ધલક્ષ પુરુષ સકળ ધર્મકાર્યને સુખે સમજી શકે છે અને તે દક્ષ, ચંચળ તથા સુખે કેળવી શકાય એવા હેવાથી થોડા વખતમાં જ સર્વ ઉત્તમ કળામાં પારગામી થઈ શકે છે. આ કાર્યદક્ષ પુરુષ ધર્મરત્નને લાયક હોઈ શકે છે, પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
( હર ) અકુશળ, અશિક્ષિત અને મંદ પરિણામી તેમજ અતિ પરિ.
મી જને ધર્મને લાયક થઈ શકતા નથી; કેમકે તેમની નજર સાપેક્ષપણે સર્વત્ર ફરી વળતી નથી તેથી તેઓ સત્ય ધર્મથી બહાર રહ્યા કરે છે અર્થાત ધર્મના ખરા રહસ્યને પામી શકતા જ નથી માટે ધર્માર્થીઓને એ કાર્યદક્ષ અને કર્તવ્યપરાયણ થવાની પણ પૂરેપૂરી જરૂર છે.
આ પ્રમાણે એ એકવીશ ગુણોનું કંઈક સહેતુક વર્ણન “ધર્મ રત્ન પ્રકરણ” ગ્રંથને અનુસાર કરવામાં આવ્યું છે. એ ઉપર વર્ણવેલા ગુણે જેમણે સંપ્રાપ્ત કર્યા છે તે ભાગ્યશાળી ભવ્ય જને ધર્મરત્નને લાયક થાય છે, એ એક્વિીશ ગુણ જેમને સંપૂર્ણપણે પ્રાપ્ત થાય છે તે ઉત્કૃષ્ટ રીતે લાયક છે, ચતુર્થ ભાગે ન્યૂન ગુણવાળા ભવ્ય મધ્યમ રીત્યા લાયક છે અને અર્ધા ભાગની ન્યૂન ગુણવાળ ભવ્યે જઘન્ય ભાગે લાયક છે તેથી પણ જૂન ગુણવાળા હોય તે તો દરિદ્રી જેવા અાગ્ય સમજવાના છે, એમ સમજીને સર્વાભાષિત શુદ્ધ ધર્મના અભિલાષી જનોએ જેમ બને તેમ ઉક્ત ગુણેમાં વિશેષ આદર કર ચગ્ય છે; કારણ કે પવિત્ર ચિત્ત પણ શુદ્ધ ભૂમિમાં જ શોભે છે અને ભૂમિશુદ્ધિ ઉક્ત ગુણેવડે જ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Ex.
[i/ RT ;lthED[; E V =III V EJIL
ie , =
= || \
=}
=
| ગુણાનુરાગ કુલકર
lu
lill NI]JFG |JEZ
I
'lliE
||ue
||| ET
(સરલ સંક્ષિત વ્યાખ્યા). સગુણાની ચાહના રાખનારા ભાઈ
બહેનોને ખાસ ઉપયોગી સકળ કલ્યાણના સ્થાનરૂપ શ્રી તીર્થંકર પ્રભુના ચરણકમળને નમસ્કાર કરીને સૌભાગ્યલક્ષમીને ઉત્પન્ન કરનાર પરગુણ સંગ્રહ કરવાનું સ્વરૂપ જણાવું છું તે તમે લક્ષ દઈને સાંભળે. ૧.
જે પુરુષના હૃદયમાં ઉત્તમ ગુણાનુરાગ નિવાસ કરી રહે છે તેને તીર્થંકર પદ પયંત ઋદ્ધિઓ દુર્લભ નથી પણ સુલભ છે. ૨.
જેમના હૃદયમાં સદાય સદગુણ પ્રત્યે સવાભાવિક પ્રેમ જાગે છે તેઓ ધન્ય-કૃતપુન્ય જાણવા. તેમને સદાય અમારે પ્રણામ છે. ૩.
ઘણું ભણવાથી, તપ કરવાથી કે દાન દેવાથી શું પ્રજન છે? ફક્ત સઘળા સુખના સ્થાનરૂપ એક ગુણાનુરાગને જ તું આદર કે જેથી બધા ગુણે તને પ્રાપ્ત થઈ શકશે. ૪.
કદાચ તું ઘણે તપ કરીશ, ઘણું શાસ્ત્ર ભણીશ અને વિવિધ કષ્ટ સહીશ; પરંતુ જે ગુણાનુરાગ ધારીશ નહિં-બીજાના સદગુણ જઈ રાજી થઈશ નહિ, તે તારી સધળી કરણ ફેક સમજજે ૫.
બીજાના ગુણને ઉત્કર્ષ સાંભળીને જે તે અદેખાઈ કરીશ તે જરૂર તું સંસારમાં સવ સ્થળે પરાભવ પામીશ. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૭૪ ) ઇર્ષાના જોરથી અંજાઈ જ છે જે તું ગુણવંત જનેના થોડા પણ અવર્ણવાદ બાલીશ તે સંસારરૂપ મહાઅટીમાં તારે ભટકવું પડશે, અને ત્યાં બહુ પ્રકારે દુઃખને કડવો અનુ. ભવ કર પડશે, માટે પ્રથમથી જ પારકા અવર્ણવાદ બોલવાથી પાછો વળજે. ) ૭
આ વર્તમાન ભવમાં જીવ જે ગુણનો કે દેષને અભ્યાસ કરે છે તે ગુણદોષને અભ્યાસવડે પરભવમાં ફરીને મેળવે છે. ૮ - જે પિતે સેંકડે ગમે ગુણથી ભરેલું હોય છતાં અદેખાઈ વડે પારકા દેષ જપે છે તે પંડિત પુની નજરમાં પલાલના ઢગલા જે અઢાર (હલકે) જણાય છે. ૯
જે દુષ્ટ આશયથી પરાયા છતા અને અછતા દેશને ગ્રહણ કરે છે તે પિતાના આત્માને નિરર્થક પાપબંધનથી બાંધે છે; અને ભવાંતરમાં પિતે જ વારંવાર દુઃખી થાય છે. ૧૦
તેટલા માટે જેથી કષાય-અગ્નિ પેદા થાય તે કાર્ય જરૂર તજી દેવું અને જેથી કષાય-અગ્નિ શાંત થાય તે જ કાર્ય આદરવું. પરનિંદા, ઈર્ષા, અદેખાઈ પ્રમુખ અકાર્ય અવશ્ય તજવાનાં છે. ૧૧
જે તું ત્રિભુવનમાં ગુરુપણું મેળવવા ખરેખર ઈચ્છતો હોય તો પારકા દોષ ગ્રહણ કરવાની અથવા પરિનિંદા કરવાની પડેલી કુટેવ સંપૂર્ણ પ્રયત્નવડે તું તજી દે એ જ મોટાઈને માર્ગ છે. ૧૨
જગતમાં સહુ કોઈને પ્રશંસવા ગ્ય આ ચાર પ્રકારના પુરુષો કહ્યા છેઃ ૧ સર્વોત્તમોત્તમ, ૨ઉત્તમોત્તમ, ૩ ઉત્તમ અને ચાથા મધ્યમ. ૧૩
એ ઉપરાંત ભારેકમ અને ધર્મવાસના હિત જે અધમ અને અધમાધમ પુ હોય તેમની પણ નિંદા તો ન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
( ૭૫ )
કરવી, પરતુ (બની શકે તો તેમને સુધારવા માટે) મનમાં તેમના પર કરુણા લાવવી યુક્ત છે. નિંદા સર્વથા વર્જ્ય છે, કેમકે તેથી તેને કેપેાતાને કશા કાયદો થતા નથી પરંતુ કણાબુદ્ધિથી તા સ્વપરને કાયદા થવા સ’ભવે છે; માટે શાસ્ત્રકાર તેનુ જ સેવન કરવા કહે છે. ૧૪
જેના પ્રત્યેક અવયવમાં આક્ર ્ યૌવન પ્રગટયુ' હાય, જેમનું શરીર ઘણું જ સુગંધી હાય અને જેમનુ રૂપ સર્વોત્તમ હોય એવી સ્ત્રીઓના મધ્યમાં રહ્યો છતા જન્મથી આરંભી અખડ બ્રહ્મચર્યંને ધારણ કરનાર જે મન, વચન અને કાયાવડે નિર્મળ શિયળ પાળે છે તે પુરુષ સર્વોત્તમ જાણવા અને તે સર્વ કાને શિરસાવદ્ય-પ્રણામ કરવા યાગ્ય છે. ૧પ-૧૬.
વળી જે એવા જ પ્રકારની સ્રીઓના મધ્યમાં રહ્યા છતા કાઈ વખત ક્ષણભર રાગથી રંગાયા હાય, પરંતુ તરતજ બીજી ક્ષણે તે લાગેલા પાપની સ પ્રકાર નિંદા-ગાઁ કરે અને ફ્રી આખા ભવમાં કોઇ વખત તેના મનમાં તેવા રાગ પ્રગટે નહિ તે મહાસત્ત્વવત પુરુષ ઉત્તમાત્તમ છે એમ જાણવું. ૧૭–૧૮,
જે ક્ષણભર શ્રીંનું (સુંદર ) રૂપ જોવે અથવા મંનથી તેનુ ચિ ંતન કરે, પર ંતુ સ્રીઓએ વિષયભાગ સંબધી પ્રાર્થના કર્યા છતાં તેવુ* અકાય' ( સ્રીસેવન) કરે નહિ, તે સાધુ કે સ્વદારાસંતાષી શ્રાવક અપસ’સારી ઉત્તમ પુરુષ જાણવા, ૧૯
જે સાધુ કે શ્રાવક ભવભીરુ હાઇ સ્વત્રંત રક્ષા કરે તે ઉત્તમ છે. ખરી કસાટીમાં પણ જે વ્રતભંગ થવા ન દે તેની બલિહારી છે. ૨૦
જે પુરુષ ધર્મ, અર્થ અને કામરૂપ પુરુષાર્થને અન્યાન્ય બધા રહિત સેવે, એટલે ધી હાનિ ન પહોંચે તેમ અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
( ૭૬ ),
ઉપાર્જન કરે અને અર્થ ઉપાર્જન કરવામાં ખલેલ ન પહોંચે તેમ વિષયસેવન કરે તે મધ્યમ પુરુષ જાણવો. ૨૧.
આ ઉપર જણાવેલા પુરુષના ગુણેનું ગ્રહણ બહુમાનપૂર્વક જે તું કરીશ તો તું શીધ્ર શિવસુખ પામીશ એમ ચોક્કસ સમજજે, કેમકે સદ્દગુણ થવાને એ સરળ માર્ગ છે. ૨૨
આજકાલ સંયમમાર્ગમાં શિથિલતા ધારણ કરનારા અને સંયમક્રિયાની ઉપેક્ષા કરનારા પાસસ્થાદિક સાધુચતિ જનની સભાસમક્ષ નિંદા કરવી નહિં તેમજ પ્રશંસા પણ કરવી નહિં, નિંદાથી તેઓ સુધારી શકશે નહિ. તેમજ પ્રશંસા કરવાથી તેમના પાપને પુષ્ટિ આપવા જેવું થશે. ૨૩
હીનાચારી સાધુ-યતિ ઉપર કરુણા આણીને જે તેને ચે તો હિતબુદ્ધિથી સત્ય માર્ગ કહે. તેમ છતાં જે તે રોષ કરે તે તેના દેશ-દુગુણ (સભા સમક્ષ) પ્રકાશવા નહિં. ૨૪
અત્યારે દુષમ કાળમાં જેને છેડે પણ ધર્મ ગુણદષ્ટિમાં આવે તેનું ધર્મબુદ્ધિથી સદા ય બહુમાન કરવું યુક્ત છે. એથી સ્વપરને અનેક લાભ થવા સંભવ છે. ૨૫
પરગચ્છમાં કે સ્વગચ્છમાં જે સંવિઝ (તીવ્ર વૈરાગ્યવંત ભવભીર બહુશ્રુત ગીતાર્થ ) મુનિજને હેય તેમને ગુણાનુરાગ કરવા મત્સરભાવથી તું ચૂકીશ નહિં; સમભાવી મહાપુરુષને સમાગમ સદાય દુર્લભ છે. તે ગમે ત્યાં હોય તો પણ તેમનું તો કલ્યાણ સુખે થઈ શકે છે. તેમના દુર્લભ સમાગમને લાભ મળે તો તેની કદાપિ ઉપેક્ષા કરવી નહિ, કેમકે તેવા સમજાવી મહાત્માઓથી આપણને ઉત્તમ ફળ મળી શકે છે. ૨૬.
ગુણરત્નાથી અલંકૃત પુરુષોનું બહુમાન જે શુદ્ધ-નિષ્કપટ મનથી કરે છે તે અન્ય જન્મમાં તેવા ગુણેને જરૂર સુખે સુખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
(
૭ )
મેળવી શકે છે. સગુણેનું અનુદન કરવું યા તેમનું બહુમાન કરવું એ આપણે સદ્દગુણી થવાનું અમેઘ બીજ છે. ૨૭
આવી રીતે ગુણાનુરાગ (સદ્ગુણી પ્રત્યે અકૃત્રિમ પ્રેમવાત્સલ્ય) પિતાની હૃદયભૂમિમાં જે ધારણ કરે છે તે મહાનુભાવ સર્વ કોઇને નમન કરવા યોગ્ય પરમ શાન્ત પદને પામે છે, એમ પરમ સંવેગી અને પવિત્ર ગુણાનુરાગી શ્રી સમસુંદરસૂરિ મહારાજ ભવ્ય જનેને એકાંત હિતબુદ્ધિથી અમૃતવચનોવડે બોધ કરે છે.
ઈતિશમ
સજજન પુરુષનું લક્ષણ મન, વચન અને કાયામાં પુન્યરૂપ અમૃતથી જેઓ ભરેલા છે, ઉપકારની શ્રેણિઓવડે ત્રિભુવનને પ્રસન્ન કરે છે અને પરના પર માણુ જેટલા સ્વલ્પ ગુણને પણ પર્વત જેવડા લેખી પોતાના હૃદયમાં પ્રમુદિત થાય છે (પરનાં દૂષણ કદાપિ સ્વમુખે ઉચ્ચરતા નથી તેમજ પોતાના ગુણની પ્રશંસા પણ કરતા નથી) એવા કેઈ વિરલ સજજને જ જગતમાં વર્તે છે.
ઈતિશમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
છે છે ઉ@ @ @ @ @ @ @ @ @ @ @ @ @@ @@ @ છેમાર્ગાનુસારીપણુના ૩૫ બેલ . ®®®®®®®®®®®®®®®®®®®®®
૧ ન્યાયસંપન્ન વિભવ–ન્યાયથી ધન મેળવવું. સ્વામિ દ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસીને ઠગવું, ચોરી કરવી, થાપણ ઓળવવી વિગેરે નિંદવાયેગ્યકામને ત્યાગ કરીનધન ઉપાર્જન કરવું તે.
૨ શિષ્ટાચારપ્રશંસા–ઉત્તમ પુરુષનાં આચરણનાં વખાણ કરવાં.
૩ સરખા કુળાચારવાળા પણ અન્ય ગેત્રી સાથે વિવાહ કરે.
૪ પાપના કામથી ડરવું. ૫ પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. દઈને અવર્ણવાદ બોલવે નહિ
૭ જે ઘરમાં પેસવા નિકળવાના અનેક રસ્તા ન હેય તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પાડોશી સારા હોય તેવા ઘરમાં રહેવું.
૮ સારા આચરણવાળા પુરુષની સેબત કરવી,
૯ માતા તથા પિતાની સેવાભકિત કરવીતેમને સર્વ રીતે વિનય સાચવ અને તેમને પ્રસન્ન રાખવા.
૧૦ ઉપદ્રવ વાળા સ્થાનકને ત્યાગ કરે. લડાઈ, દુકાળ વિગેરે અડચણવાળાં ઠેકાણાં છોડવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
( ૭ )
૧૧ નિવૃદત કામમાં ન પ્રવર્તવું—નિદ્રા ચાગ્ય કામ ન કરવાં.
૧૨ આવક પ્રમાણે ખર્ચ કરવું.
૧૩ ધનને અનુસરતા વેષ રાખવા. પેઢાશ પ્રમાણે
પોશાક રાખવા.
૧૪ આઠ પ્રકારના બુદ્ધિના ગુણને સેવવા.તે આઠ ગુણુ આ પ્રમાણે—૧ શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા. ૨ શાસ્ત્ર સાંભળવું. ૩ તેના અર્થ સમજવા, ૪ તે યાદ રાખવા. ૫ ઉદ્ઘતેમાં ત કરવા તે સામાન્ય જ્ઞાન. ૬ અપેા=વિશેષ જ્ઞાન. છઊઢા પેઢથી સદેહુ દૂર કરવા. ૮ જ્ઞાન=આ વસ્તુ આમ જ છે એવા નિશ્ચય કરવા.
૧૫ નિત્ય ધમ ને સાંભળવા જેથી બુદ્ધિનિમ ળ થાય. ૧૬ પહેલાં જન્મેલું લેાજન પચી જાય ત્યારપછી આનું નવું ભાજન કરવું.
૧૭ જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એક વાર ખાધા પછી તરતજ મીઠાઇ વિગેરે આવેલુ જોઇ લાલચથી ખાવું નહિં, કારણ કે એથી અપચા થાય છે. ૧૮ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વને વિવેકપૂર્વક સાધવા.
૧૯ અતિથિ તથા ગરીબને અન્નપાનાનંદ આપવુ. ૨૦ નિરતર અભિનિવેશરહિત રહેવુ . કાઇને પરાભવ કરવાના પરિણામ કરી અનીતિથી કાઇ કામના આર્શ કરવા નહિ. ૨૧ ગુણી પુરુષાના આદર કરવા-તેમનુ બહુમાન કરવું. ૨૨ રાજાપ્રજાએ નિષેધ કરેલા દેશકાળના ત્યાગ કરવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૮૦ ) ૨૩ પિતાની શક્તિને અનુસરીને કામને આરંભ કરો .
૨૪ પિષણ કરવા યોગ્ય માતાપિતા, સ્ત્રી, પુત્રાદિકનું ભરણપોષણ કરવું. - ૨૫ વ્રતને વિષે રહેલા તથા જ્ઞાને કરી મોટા એવા પુરુષને સેવવા.
૨૬ દીર્ઘદશ—જે કઈ કામ કરવું તેમાં લાંબી દષ્ટિ ફેરવી તેનાં શુભાશુભ ફળની તપાસ કરીને કરવું.
૨૭ વિશેષજ્ઞ– દરેક વસ્તુને તફાવત સમજી પિતાના આત્માના ગુણદોષને તપાસ રાખ.
૨૮ કૃતજ્ઞ (કર્યા કામને જાણું)-કરેલ ઉપકારને ન ભૂલો સમજ.
૨૯ લોકપ્રિય-વિનયાદિ ગુણે કરી લોકપ્રિય થવું. ૩૦ લજજાળુ (લાજવાળે)–લાજ મર્યાદામાં રહેવું. ૩૧ દયાળુ–દયાભાવ રાખ.
૩૨ સુંદર આકૃતિવાન કૂર આકૃતિને ત્યાગ કરી શરીરને સુંદર આકાર ધારો.
૩૩ પપકારી–પરને ઉપકારી થવું.
૩૪ અંતરંગારિજિકામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એ છ અંતરંગ વેરીને જીતવા.
૩૫ વશીકૃતેંદ્રિય ગ્રામ-ઇદ્રિના સમૂહને વશ કરો - ઇદ્ધિને વશ કરવાને અભ્યાસ કરો. તેને વશ ન થવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
સામાયિક માહામ્ય
સામાયિકનાં આઠ નામ અને તે પર દષ્ટાંત
सामाइयं समइयं, सम्मेवाओं समास संखेवो । અબવ પvo,
તે કટ્ટા . અર્થ–સામાયિક, સમયિક, સમવાર, સમાસ, સંક્ષેપ, અનવદ્ય પરિણા અને પ્રત્યાખ્યાન એમ આઠ નામ સામાયિકનાં છે, તે દરેકના અર્થ નીચે પ્રમાણે
૧ સામાયિક-સમતા ભાવ રાખે છે.
૨ સમયિક-મયા એટલે દયાથી સહિત એટલે સર્વ જીવ ઉપર દયાભાવ રાખ તે.
૩ સુમવાદ-સમ તે રાગ-દ્વેષ છાંડીને યથાવસ્થિત વચન બોલવું તે.
૪ સમાસ-થોડા જ અક્ષરમાં તવ જાણવું તે.
૫ સંક્ષેપ-ડા જ અક્ષરમાં કર્મનાશ થાય છે. દ્વાદશાંગીને ઘણે અર્થ વિચારે તે.
૬ અનવદ્ય-અવધ એટલે પાપ વગરનું કાર્ય આદરવું તે. ૭ પરિજ્ઞા-જે સામાયિકમાં તત્ત્વનું જાણપણું હોય તે. ૮ પ્રત્યાખ્યાન-પરિહરેલી એટલે નિષેધ કરેલી વસ્તુને ત્યાગ કરવો તે, આદરવી નહિ તે.
આ આઠ પર્યાયમાંના દરેક ઉપર એકેક કથા છે, તે કથા ઉત્તમ દષ્ટાંતરૂપે લેવાથી પર્યાયને ખરે અર્થ સારી રીતે સમજશે. તે કથાઓની ગાથા નીચે પ્રમાણે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૮૨ )
दमदंते मेअज्ने कालय पुत्था चिलाइपुते य ।
धम्मरुह इला तेइली सामाइय मदाहरणा ॥ અર્થ–૧ દમદત રાજા, ૨ મેતાર્ય મુનિ, ૩ કાલકાચાર્ય, ૪ ચિલાતીપુત્ર,પલૌકિકાચાર પંડિત,૬ધર્મરુચિ અણગાર,૭ઈલાચી કુમાર અને ૮ તેટલીપુત્ર એમ સામાયિક ઉપર આઠ ઉદાહરણ છે.
૧ સમભાવ-સામાયિક ઉપર દષ્ટાંત હતિશીર્ષ નામના નગરમાં દમદંત રાજા રાજ્ય કરે છે. ત્યાં એકદા હસ્તિનાપુરના હવામી પાંડવ-કૌરવની સાથે સીમાઠાના રાજાની મોટી વઢવાડ થઈ. આ વખતે દમયંત રાજા જરાસંધ રાજાની સેવા કરવા ગયે હતો તેથી તેની ગેરહાજરીને લાભ લઈ પાંડવ-કૌરવે દમત રાજાને દેશ ઉજજડ કર્યો. આ વાત સાંભળી દમદંત રાજા મોટું લશ્કર લઈ હસ્તિનાપુર લડવા આવ્યા.મેટે સંગ્રામ થતાં જૈવવશાત પાંડવ-કૌરવ હારીને નાશી ગયા અને દમદંત રાજા છત કરી પોતાના દેશમાં આવ્યું. એક વખતે રાજા ગોખમાં બેઠા હતા ત્યારે પંચવણ વાદળાનું સ્વરૂપ વિચારતાં મનમાં વૈરાગ્ય થયું કે આ સંસાર પણ પવન વાતો હોય તે સમયના વાદળ સમાન ક્ષણિકઅસાર છે. એથી તુરત પ્રત્યેકબુદ્ધની પેઠે દીક્ષા લીધી. પછી તે એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા એક દિવસે હસ્તિનાપુર નગરની બહાર આવી કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. એટલામાં રાજવાડીમાં જતાં રસ્તામાં પાંડવોએ દમયંત મુનિરાજને કાઉસગ્નમાં ઊભા દીઠા. તે વખતે લોકોના મુખથી એ મહંત શજ છે એમ જાણીને પાંડવોએ ઘોડા ઉપરથી
૧ ગાથામાં પુત્યા શબે ચાર પ્રકારના પુસ્તકગ્રંથવાળા પંડિત કહ્યા છે. અર્થમાં તેનું દષ્ટાંત ચેથાને બદલે પાંચમું લખ્યું છે. આગળ દષ્ટાંત પણ પાંચમું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
( ૮૩)
નીચે ઉતરી, શુભભાવે ત્રણ પ્રદક્ષિણા દઈ મુનિશ્રીને વંદન કયુ , અને ત્યારપછી તે મુનિનું રાજ્યવસ્થા વખતનું બળ અને અત્યા૨નું ચારિત્રબળ જોઈને તેમની સ્તુતિ કરી તેઓ રાજવાડીમાં ગયા. પાછળથી કારો આવ્યા, તે વખતે તેમાંના મોટા દુર્યોધને તે મુનિને તિરસ્કારપૂર્વક માઠાં વચન ઉચ્ચારીને તેમના સામું એક બીજેરૂં (ફળ) કર્યું. રાજાનું જોઈને સાથે બીજ સેનિક અને એ પણ મુનિની સામે લાકડાં તથા પથર ફેંકીને તે મુનિની ચારે તરફ એક એટલા જેવું કરી દીધું. મુનિનું શરીર ઢંકાઈ ગયું. પાંડવો રાજવાડીમાંથી પાછા ફરતાં જુએ છે તે મુનિ ઢંકાઈ જવાથી દેખાયા નહિ, એટલે લોકોને પૂછવા લાગ્યા કે “ અહિંથી મુનિ કયાં ગયા ? ” લોકોએ કૌરવની દુષ્ટા કહી સંભળાવી. ત્યારે પાંડવેએ તુરત સેવકોને કહી લાકડાં, પથરા વગેરે કઢાવી નંખાવી મુનિરાજને બહાર કાઢી નમસ્કાર કર્યો અને પછી પોતાને સ્થાનકે ગયા. મુનિરાજને પાંડ તરફથી માન મળ્યું અને કૌરવો તરફથી અપમાન મળ્યું તે પણ ઉક્ત મુનિશ્રીએ બંને ઉપર સમપરિ@ામ રાખે.
૨ સમયિક-સામાયિક-દયાભાવ ઉપર દષ્ટાંત
શ્રાવસ્તિ નગરીમાં વરદત્ત નામે બ્રાહ્મણ વસતો હતો. તેણે વૈરાગ્યથી દીક્ષા લીધી, પણ દીક્ષા પાળતા સતા કુળના મદને ત્યાગ કરી શકશે નહિ તે મરણ પામી દેવતા થયા અને ત્યાંથી આવી રાજગૃહી નગરીમાં કુળમદના વેગથી ચાંડાળના કળમાં આવીને ઉપજ્યારે તે ચાંડાલણથકી જખ્યો. ત્યારે તે જ નગરીમાં ધનદત્ત શેઠની સ્ત્રીને છોકરાં આવતાં તે મરેલાં અવતરતાં તેથી પિતાને સંતાન ન હોવાથી ગુપ્તપણે ચાંડાલણીએ આવી, દ્રવ્ય લઈ પિતાને પુત્ર શેઠને આપે. શેઠે લઈ લીધે. પછી તે છોકરે અનુક્રમે શેઠને ઘેર મટે થયો અને નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૮૪ )
મેતાર્ય પાડયું. જુવાન થતાં વણિકની આઠ કન્યા અને શ્રેણિક રાજાની પણ એક કન્યા પર. બાર વરસ સુધી દેવનાં જેવાં સુખ ભેગવી, દેવતાના વચનથી પ્રતિબધ પામી શ્રી મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી. પછી ઘણા દેશમાં વિહાર કરતાં એકદા રાજગૃહનગરમાં સોનીને ઘેર આહાર લેવા આવ્યા. સેનીએ શ્રેણિક રાજાને માટે દેવપૂજા સારૂ એક સો આઠ સેનાના યવ ઘડીને મૂક્યા હતા, તેને સેન આહાર લેવા ઘરમાં ગયા તેટલામાં કૌંચ પક્ષી આવી દાણાની ભ્રાંતિથી ખાઈને ભીંત ઉપર જઈને બેઠે. પેટમાં ભાર થવાથી ઊડી શકનહિ.સોની સાધુને માટે શુદ્ધ આહાર લઈ ઘરથી બહાર આવ્યો અને જુવે છે તે ત્યાં સેનાને એક પશુ યવ દીઠે નહિ. ત્યારે તેણે સાધુને ચાર જાણી પૂછયું. “અહીં જવા પડ્યા હતા તે કેણુ લઈ ગયું ?' ત્યારે સાધુએ વિચાર્યું કે “કૌંચ પક્ષીએ ખાધા છે એવું જે હું એને કહીશ તે એ મારા વચનથી તે પક્ષીને મારી નાંખશે તેથી પિતે મૌન રહ્યા. સેનીને ક્રોધ ચડ્યો અને લીલી વાધરથી મુનિનું માથું વીંટી તેમને તડકે ઊભા રાખ્યા. આની વેદનાથી સુનિની આંખો નીકળી પડી તેથી ઘણું જ વેદના થઈ, પણ મનમાં લેશમાત્ર દ્વેષભાવ આ નહિ. શુકલધ્યાને ચઢતાં અંતકૃતકેવળી થઈ મેણે ગયા. આ રીતે પ્રાણાંત કષ્ટ પડે તે પણ મુનિ મનમાં જીવદયા જ ધારે પણ શરીરની કંઇ પણ દરકાર ન કરે-એ સમયિક સામાયિક. | મુનિ કાળધર્મ પામ્યા પછી એક કઠિયારે લાકડાને ભારે ત્યાં પછાડ્યો, તેમાંથી એક ચીર ઊડીને તીરની જેમ પેલા પક્ષીને વાગી તેથી તેણે જવ વમી નાખ્યા. તે જોઇ સેનીને રાજભય લાગે એટલે તે મુનિવેષ લઈ ચાલી નીકળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૮૫ )
૩ સમવાદ-સામાયિક ઉપર દૃષ્ટાંત
તુરમણિ નામની નગરીમાં કુભ નામે રાજા હતા. તેને દત્ત નામના પુરાહિત હતા. તે કાલિકાચાય ને ભાણેજ હતા. તે દત્ત પુરાર્હુિતે પેાતાના સ્વામી કુંભ રાજાને મળથી બાંધી અધીખાને નાંખ્યું અને તે રાજ્ય ભાગવવા લાગ્યા. અનુક્રમે એ જ નગરીમાં કાલિકાચાય આવી ચામાસુ` રહ્યા. તે વખતે દત્તપુરાહિત પેાતાની માતાની પ્રેરણાથી ઉન્મત્તપણાએ આચાય તે વાંદવા ગયેા. ત્યાં જઈ ધર્મ ની ઇર્ષ્યાથો અને ક્રોધથી ગુરુને પૂછ્યું કે • હે મહારાજ! યજ્ઞ કરવાથી થ્રુ કુળ થાય ? તે કહેા. ' તે વખતે ગુરુએ ધૈય રાખીને કહ્યું કે ‘યજ્ઞમાં હિંસા થાય છે અને હિંસા ફળ નરકપ્રાપ્તિ છે.’ દત્ત એયેા ‘ હું મડારાજ! એની સાબિતી કઇ રીતે થઈ શકે ?” ગુરુએ ઉત્તર આપ્યા કે બાજથી સાતમે દિવસે તને કુતરા ખાશે અને તું વેઢાની કુ ભીમાં પચીશ.’ દત્તે ફરી પૂછ્યું કે ‘મહારાજ ! તે કેમ મનાય?” ગુરુએ કહ્યું ‘ તે દિવસે અકસ્માત તારા મુખમાં વિષ્ટા પડશે. આ મારી કીધેલી વાત ખરી પડે તે તું સમજશે કે નરકે જવાની વાત પણ ખરી છે.' આ સાંભળી ક્રોધ ચડાવી દત્તે ગુરુને પૂછ્યું' કે - હું મહારાજ ! તમે કેવી રીતે મરશે ? અને મરીને કર્યાં જશેા ?' ગુરુએ કહ્યું હું હું સમાધિમરણ પામી દેવલેાકમાં જઇશ.' આ સાંભળી દત્ત હુંકારા કરતા થા આચાય'ની પાસે સીપાઇઓની ચાકી મૂકીને તે ધેર જઈ અંતઃપુરમાં છાની રીતે ભરાઈ બેઠા. પછી મતિના ભ્રમથી સાતમા દિવસને આઠમા દિવસ ગણતા વિચારે છે કે ગુરુના કહેવા પ્રમાણે સાત દિવસ પૂરા થયા અને મને કાંઇ ન થયું; માટે હું આચાયના પ્રાણ લઈ મન શાંત કરું.' આમ વિચારી ઘરથી બહાર નીકળ્યેા.
6
હવે કાઈ એક માળીએ તે નગરીમાં પેસતાં કાર્યાકુળતાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૮૬ ) પટના શૂળથી પીડાતા થકા રાજમાર્ગમાં જ લઘુનીતિ વડીનીતિ કરી ઉપર ફેલ ઢાંકી દીધાં. આ રાજમાર્ગો દત્ત પુરોહિતે ચાલવા માંડયું, એવામાં દત્તના ઘડાને પગ તે માળીની વિષ્ટ ઉપર પડ્યો, તેથી વિષ્ટ ઉછળીને દત્તના મુખમાં પડી. તે વિષ્ટાના
સ્વાદથી આચાર્યના વચન ઉપર ચમત્કાર પામતો “આજે સાતમો દિવસ જ છે કે શું? ” એવું સમજીને પોતે ઘેડો પાછો અંતઃપુર તરફ વાળ્યો. એટલામાં તેના અત્યંત દુરાચારથી ખેદ પામેલા એવા જે પ્રથમના મહેતા મુત્સદ્દી હતા તેમણે જઈ કુંભ રાજાને બંધીખાનામાંથી બહાર કાઢીને રાજગાદી ઉપર બેસાડ્યો અને દત્ત પુરોહિતને છળથી બાંધી લઈ કુંભ રાજાને સેંપી દીધો. રાજાએ તેને કુંભમાં ઘાલી તેની નીચે અગ્નિ સળગાવી, પછી કતરાને મોકલી તેની કદર્શન કરાવી. આવી રીતે દર મરણ પામીને નરકે ગયો. કુંભ રાજાએ આચાર્યને ઘણું સન્માન દીધું અને નગરમાં લોકે પ્રશંસા કરવા લાગ્યા. આ રીતે સત્ય વચન ઉપર કાલિકાચાર્યનું દષ્ટાંત.
૪. સમાસ-સામાયિક ઉપર ચિલાતીપુત્રનું દષ્ટાંત
રાજગૃહી નગરીમાં ધનદત્ત નામે વ્યવહારી ( વાણુઓ) વસતે હતું. તેને ચાર પુત્ર અને પાંચમી સુસમા નામની પુત્રી હતી. તેને ઘેર ચિલાતીપુત્ર નામે દાસ (નેકર) હતો. તે નિત્ય સુસમાં પુત્રીને રમાડતો. એમ કરતાં એક દિવસ સુસમાં કન્યાની સાથે તે દાસને દુરાચાર કરતો દેખીને શેઠે તેને ઘરની બહાર કાઢી મૂકો. ચિલાતીપુત્ર જઈને એક ચેરની પલ્લીને વિષે રહ્યો. ત્યાં તે પાંચ સે ચેરનો સ્વામી થયે. એક દિવસ ઘણા ચોરેને સાથે લઈને ચિલાતીપુત્ર રાજગૃહી નગરીમાં આવી નહત શેઠના ઘરમાં ચોરી કરવા પેઠો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
( ૮૭ ) સુસમા કન્યાનું તથા ધનનું હરણ કરી બહાર નીકળે. શેઠને ખબર પડતાં પોતે ચાર પુત્રને લઈને તેની પાછળ દેડયો, અને નગરને કોટવાલ પણ દોડતા દોડતા પાછળ ગયા. આગળ ચાલતાં માર્ગ કાપતાં શેઠ નજીક પહોંચ્યા કે રે ડરથી સુસમાં કન્યાનું માથું તલવારથી કાપી નાખીને તેના થડને ત્યાં નાખી દીધું. શેઠ ચિલાતીપુત્રનું આવું ભયંકર કામ જેઈને પાછો ફર્યો. હવે ચિલાતીપુત્ર એક હાથમાં માથું અને બીજા હાથમાં લેહીથી ખરડાયેલ તલવાર લઈને ભયંકર રૂપે પર્વત ઉપર ચઢી ગયો. ત્યાં માર્ગમાં કઈ મુનિરાજને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા જોઈને ચિલાતીપુત્ર બે-અરે મુંડા! તું મને ધર્મ કહે નહિ તે હું આ ખર્શથી તારું પણ માથું કાપી નાંખીશ.” આ સાંભળી મુનિરાજ પણ તેનું તેવું સ્વરૂપ જોઈ કવરમાિ સંવ' એ પદ કહી આકાશમાં ઊડી ગયા. ચિલાતીપુત્રનેત્રણ શબ્દને અર્થવિચારવા લાગ્યા(૧)ઉપશમ એટલે ઉદય પામેલા ક્રોધનું ઉપશમન. (૨) વિવેક એટલે કૃત્ય અને અકત્યનું વિવેચન-ભેદ, અને (3) સંવર એટલે રૂડે પ્રકારે કર્મના આસવનું નિવારણ કરવું. આ પ્રમાણે એ ત્રણ પદને અર્થ વિચારતાં તેમને એક પણ ગુણ તેણે પિતાના આત્મામાં જે નહિ. એટલે કન્યાનું મસ્તક તથા ખર્શને વેગળાં મૂકી, સમ પરિણામ આદરીને ઊડી ગયેલા મુનિરાજના જ્યાં પગલા હતા ત્ય પિતાના પગ મૂકીને કાઉસગ્ય સ્થાને ઊભું રહ્યો. ત્યાં લેહીના ગંધથી કીડીઓ તથા ઘીમેલ આવી તેને કરડવા લાગી અને સર્વ શરીર ચાલણ માફક કરી નાખ્યું તે પણ સમતા પરિણામ ચાલુ જ રાખ્યા. શુભ ધ્યાન ધ્યાવતાં ત્રીજે દિવસે કામ કરીને તે દેવલોકે ગયે. આવી રીતે થોડા અક્ષરમાં ઘણું તાવ જાણવું તદ્રુ૫ સમાસ-સામાયિક ઉપર ચિલાતીપુત્રનું દષ્ટાંત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૮૮ )
૫. સંક્ષેપ સામાયિક પર દષ્ટાંત વસંતપુરમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને એક દિવસ શાસ સાંભળવાની ઈચ્છા થઈ. ચાર પંડિતને બોલાવી શાસ્ત્ર સંભળાવવાનું કહ્યું. પંડિતાએ કહ્યું કે શાસ્ત્રો અમારી પાસે હાજર છે.” રાજાએ કહ્યું “તમારી પાસે કેટલા પ્રમાણુવાળું શાસ્ત્ર છે?' ત્યારે પંડિતાએ કહ્યું કે-“અમારી ચારની પાસે મળીને ચાર લાખ શ્લોકપ્રમાણ છે.” રાજાએ કહ્યું એટલું બધું શાસ્ત્ર સાંભળવાની મને ફુરસદ નથી માટે એકેક પદમાં તેને સાર સમાવીને મને કહો.” ત્યારે ચારે પંડિતએ સારભૂત માત્ર ચાર પદને એક *લેક બનાવીને રાજાને કહ્યો, તે આ પ્રમાણે –
जीर्णभोजनमात्रेयः, कपिलः प्राणिनां दया । बृहस्पतिरविश्वासः, पंचालः स्त्रीषु मार्दवम् ॥
અર્થ–આત્રેય એમ કહે છે કે જીણું ભેજન એટલે પ્રથમનો કરેલ આહાર પચી જાય ત્યારપછી બીજે આહાર કરવો, એ વૈદ્યક ગ્રંથને સાર છે. ' કપિલ એમ કહે છે કે “સર્વ જીવની ઉપર દયા રાખવી, એ ધર્મશાસ્ત્રને પરમાર્થ છે.' બૃહસ્પતિ એમ કહે છે કે “કેઈને વિશ્વાસ રાખ નહિ, એ ન્યાયશાસ્ત્રને સાર છે. ” અને પંચાલ એમ કહે છે કે સ્ત્રી જાતિ ઉપર કેમળ સવભાવ રાખ પણ સ્ત્રીને અંત લે નહિ, એ કામશાસ્ત્રનું રહસ્ય છે.'
આમ લૌકિક ચાર પંડિતના દષ્ટાંતથી અક્ષર થડા છતાં રહસ્ય ઘણું સમજાય એવી રીતે દ્વાદશાંગીનું સારરૂપ તવ જાણવું તે સંક્ષેપ-સામાયિક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
(
૯ )
૬. અનવદ્ય સામાયિક પર ધર્મરુચિનુ દષ્ટાંત
એક સમયે ધર્મઘોષ આચાર્યના શિષ્ય ધર્મચિ નામે સાધુ માસખમણના પારણે નગરમાં આહાર અથે ફરતા ફરતા રિહિણું નામે બ્રાહ્મણને ઘેર આવ્યા. રોહિણીએ કડવી તુંબડાનું શાક કર્યું હતું, તેને વિષ સમાન જાણીને ધર્મના દ્વેષથી સાધુને હરાવી દીધું. સાધુએ સ્વસ્થાનકે જઈ ગુરુને બતાવ્યું. ગુરુએ ગંધથી જ વિષમય જાણ સાધુને કહ્યું કે “એ આહાર નિરવઘ સ્થાને જઈને પાઠવી આવે. ત્યારે ધર્મચિ સાધુએ પણ નિરવદ્ય સ્થાને જઈને પાત્ર ધરતી પર મૂકહ્યું. તે મૂક્તાં જ તેમાંથી છટે બહાર પડ્યો. તેની પર કીડીઓ વળગી અને મરણ પામી. આ જાણું પાપથી ભય પામેલા તે મુનિએ સર્વ છવાયેનિને ખમાવી, ત્યાં જ બેસી પોતાના શરીરને સૌથી નિરવદ્ય સ્થાન ગણી કડવી તુંબડીના શાકનું ભેજન કર્યું, એટલે તરત જ તેનું વિષ શરીરમાં પસર્યું. તેથી સમાધિમરણ પામી તે દેવતાપણે ઉપજ્યા. આ રીતે નિષ્પાપ-નિરવઘ આચરગુરૂપ અનવદ્ય-સામાયિક જાણવું.
૭. પરિણા-સામાયિક પર ઈલાપુત્રનું દષ્ટાંત
ઈલાવર્ધન નગરમાં ધનદત્ત નામને શેઠ વસતે હતું, તેને ધનવતી નામની સ્ત્રી હતી. બંનેને ઇલાદેવીની સેવા કરતાં એક પુત્ર થયે તે પરથી ઈલા ( ઈલાચી ) પુત્ર તેનું નામ પાડયું. એક દિવસ તે નગરમાં નાટકીયા રમવા આવ્યા. તેના ટાળામાં એક નટવાની પુત્રી મહાસ્વરૂપવાન હતી તેને જોઈને પૂર્વભવના નેહથી તેની ઉપર ઈલાપુત્ર મેહ પામે. પછી તત્કાળ પિતાને ઘેર આવી તે પોતાના પિતાને કહેવા લાગ્યો કે “ હે પિતાજી! મને આ નાટકીઆની પુત્રી પરણાવે, નહિ તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૯૦ ).
હું મરણ પામીશ પણ બીજી કન્યાને નહિ પરાણું.' પિતાએ કહ્યું-“હે પુત્ર! એ નીચ જાતિ છે. અમે તને ઉત્તમ વ્યવહારીથાની રૂપવંત કન્યા પરણાવશું. ' આમ ઘણું સમજાવવા છતાં પુત્ર કઈ રીતે માન્ય નહિ તેથી શેઠે નટ પાસે જઈ તેની પુત્રીનું માથું કર્યું. નટે કહ્યું “અમારી નાચવાની કળા શીખી તે કળાવડે દ્રવ્ય એકઠું કરી અમારી નાતને જે પશે તેને અમે અમારી બેટી પરણાવીએ.' આ વાત પિતાએ ઈલાપુત્રને કહેતાં તે પુત્ર અંગીકાર કરી. હઠથી ઘરમાંથી નીકળી, નાની સાથે જઈ, નટ બની, સકળા શીખી હથિયાર થયો. પછી કેટલેક કાળે નટવા સાથે બેનાતટ નગરે ગયે. ત્યાંના રાજાને પિતાની કળા દેખાડવા સારુ વાંસ ઉપર ચઢી અનેક તરેહની ૨મત રમવા લાગ્યો, જ્યારે નીચે નાટકીયાની પુત્રી વાંસની પાછળ ઊભી રહી ગીત ગાતા ગાતી ઢેલ વગાડતી હતી. એટલામાં રાજ તે નટની પુત્રીનું રૂ૫ દેખી મોહ પામ્યો; તેથી તે મનમાં વિચારે છે કે- આ વટ વાંસ ઉપરથી જે નીચે પડી મરણ પામે તે આ નટડીને હું મારા અંતપુરમાં લઈ જાઉં. 'હવે ઈલાપુને વાંસ ઉપરથી ઉતરીને રાજાને સલામ કરી દાન માગવા માંડ્યું ત્યારે રાજાએ કહ્યું કે “તારું નાટક બરાબર મેં જોયું નહિ, માટે તું ફરીથી વાંસ ઉપર ચડ.' એમ ત્રણ વાર તેને નાટક કરવા રાજાએ વાંસ પર ચડાવ્યું. એવા અવસરે એક મુનિરાજે આહારને વાસ્તે કઈ એક ભાગ્યવંત શેઠને ઘેર આવા ધર્મલાભ દીધે ત્યારે તે શેઠની રંભા સરખી રૂપવંત શ્રી સર્વ શણગારથી શોભિત હતી તે ઊઠીને રૂડા ભાવથી સાધુને વંદના કરી મોદકને થાલ ભરી હેરાવે છે, અને સાધુ પણ નીચી દૃષ્ટિ રાખી આહાર હારે છે, પરંતુ તે સ્ત્રીની સામે લેશમાત્ર નજર કરતા નથી. આવું મહામુનિરાજનું સ્વરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
(૯૧)
વાંસ ઉપર ચડેલા ઈલાપુત્રે જોયું ત્યારે પિતે મનમાં વિચારવા લાગ્યા કે “અહા ! હજાળમાં પડ્યો, પણ મારે તો એકે અર્થ સર્યો નહિ.” આમ વૈરાગ્ય આણ અનિત્યભાવના ભાવતે ઘાતકર્મને ક્ષય કરી વાંસ ને વાંસ ઉપર કેવળજ્ઞાન પાપે. આ વખતે દેવતાએ કેવળજ્ઞાનને મહત્સવ કર્યો. વાંસની લાકડીનું સિંહાસન બની ગયું. આવું દિવ્ય સિંહાસન જોઈ રાજાદિક નવા નટડી સર્વ પ્રતિબંધ પામ્યા. આ રીતે પરિજ્ઞા-સામાયિક પર ઈલાપુત્રનું દષ્ટાંત. ---- - ૮. પ્રત્યાખ્યાન સામાયિક પર તેટલીપુત્રનું દષ્ટાંત
તેતલપુર નગરમાં કનકકેતુ નામે રાજા હતા. તે રાજ્યના લોભથી પિતાને જેટલા પુત્ર થાય તેને તરત જ મારી નાંખતે હતો. આ રાજને તેટલીપુત્ર નામે મહેતું હતું, તેને પિટિલા નામે ઘણી પ્રિય સ્ત્રી હતી. એકદા પિતાની પિટિલા સ્ત્રીને અણમાનીતી કરી, તેથી તેને બોલાવેચલાવે નહિ. એક દિવસે તેને ઘેર કોઈ સાધવી આહારને અર્થે આવ્યા ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે હે સાધ્વીજી! મારા ભત્તરને વશ કરવાને ઉપાય બતાવે.” સાધ્વીજીએ કહ્યું ધર્મસેવન કરે જેથી તમારા મનોરથ ફળશે.” પિટિલાએ સંસારથી વિરક્ત થઈ વૈરાગ્ય પામી પોતાના સ્વામી પાસે દીક્ષા લેવાની આજ્ઞા માંગી. ત્યારે તેણને મહેતાએ કહ્યું કે તું સાધુપણું પાળી, દેવતાની ગતિ પામી જે મને પ્રતિબધ દેવા આવે તે હું દીક્ષા લેવાની તને આજ્ઞા આપું. ' પિટિલાએ તે કબૂલ કર્યું. દીક્ષા લઇ પંચમહાવ્રત આદર્યા. એવી રીતે શુદ્ધ મનથી ચારિત્ર પાળી સમાધિથી કાળધર્મ પામી દેવતાપણે ઉપજી. હવે મહેતાએ રાજાની રાણી સાથે મળીને રાજાના એક પુત્રને જન્મથકી જ છાને રાખે અને તેને પિતાને ઘેર મોટે કરી સર્વ કળા શીખવી હશયાર કર્યો. આમ કરતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
(
૬ )
કેટલેક દિવસે તે નકકેતુ રાજા મરણ પામ્યા. તે વખતે મહેતાએ કનકધ્વજ કુમારને રાજગાદીએ બેસાડ્યો અને રાજકાજ સર્વ પેાતાના હાથમાં લીધું. અહીં રાજકાજમાં મગ્ન થયા થકા તે મહેતા ધમ કરવાની વાત ભૂલી ગયા. તે અવસરે પાટિલાના જીવ જે દેવપણે ઉપજ્યા હતા તેણે મહેતાનું એવું સ્વરૂપ જોઇને પ્રતિધવા સારુ શાદિક સર્વ લેાકનુ મન મહેતા ઉપરથી ઉતારી નાંખ્યુ. પ્રભાતે મહેતા રાજાની સભામાં ગયા. રાજાને સલામ કરી ત્યારે રાજાએ મેઢું આડું ફેરવ્યુ, તેથી સભામાં કેએ પશુ મહેતાને એટલાબ્યા નહિ. તે જોઇ મહેતાએ જાણ્યુ કે-‘આજ મારી ઉપર રાજા રીસાયેા છે.’ પછી પેાતાને ઘેર આવીને મરવાના અનેક ઉપાય કરવા માંડ્યા પણ દેવતાએ સ નિષ્ફળ કરો નાંખ્યા ત્યારે તે મનમાં વિલખે થયા. તે વખતે દેવતા પ્રગટ થઇને તેને કહેવા લાગ્યા કે ‘ અરે મહેતા ! સ’સારનુ' સ્વરૂપ એવું છે, કાષ્ટ કાતું નથી. સૌ કાઈ સ્વાર્થનાં સગાં છે.' ઇત્યાદિ દેવતાનાં વચન સાંભળી પ્રધાન પ્રતિમાધ પામ્યા. દેવતા પેાતાને સ્થાનકે ગયા. મહેતાએ પણ સ'સાર અસાર જાણી સર્વ ઋદ્ધિ છાંડીને દીક્ષા લીધી. સાધુપણું પાળતાં દુષ્કર તપ કરી સર્વ પાપ ઢાળી કેવળજ્ઞાન પામ્યા. આ રીતે પ્રત્યાખ્યાન એટલે પરિહરવા ચેાષ્ય વસ્તુનો ત્યાગ કરવારૂપ સામાયિક પર તતલીપુત્રનુ દૃષ્ટાંત.
ઇતિ સામાયિકના આઠ પર્યાય ઉપર આઠ થ્રાંત 'પૂર્ણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
જૈનધમ નીતિ
૧૪
સવાલ—નીતિ એટલે શુ? અને તેના ધર્મોંની સાથે શે સબંધ છે ?
જવાખ—નીતિ એટલે લાંબા અને ઘણા પાકા અનુભવથી ઘડવામાં આવેલા જગમાત્રને કલ્યાણકારી ઉત્તમ મા આ મા ખિનતકરારી અને સુ પ્રજાઓને પ્રિય હાય છે, તથા સ ધર્મોમાં તે માન્ય હાય છે. નીતિ એ ધના પાયા છે. અને ધમાઁ તે એના પર ચણેલી ઇમારત છે અથવા નીતિ એ સડક છે અને ધર્મ એ તેની બન્ને ખાજુ જડી લીધેલા કઠેડા છે. નીતિ વિનાને ધમ નકામા થઇ પડે છે. સવાલ—નીતિમાન અને અનીતિમાન કાર્ય કયા અને અને તે આપણે કેવી રીતે જાણીએ ?
જવાબ—પવિત્ર મહાત્માઓના ઉપદેશથી તથા આપણી વિચાર કરવાની શક્તિથી તેમજ આપણા અંતઃકરણની માગછીથી, આપણે નીતિ અને અનીતિ વચ્ચે વિવેક કરી શકીએ છીએ, તેાપણુ બાળપણમાં તે। આપણને જેવું શીખવવામાં આવે તેવુ વન આપણે રાખવુ જોઇએ. જ્યારે આપણે માટા થઇશું ત્યારે કેટલાક કાય નીતિમાન તથા કેટલાક અનીતિમાન કેમ છે તે વધારે સારી રીતે સમજી શકીયુ અને કેટલીક સહેલી વાતા તે। હમણાં પણુ આપણે સમજી શકીએ છીએ.
"
* Morality is the mathematics of religion."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૯૪ ) સવાલ–નીતિ પાળવાથી શું લાભ થાય છે ?
જવાબ–નીતિ પાળવાથી આપણું પિતાની, આપણું ધર્મની, આપણા દેશની તથા આપણી પ્રજાની ઉન્નતિ થઈ શકે છે. જે પ્રજા નીતિથી ભ્રષ્ટ થાય છે તે અહીં પણ દુઃખી થાય છે અને પુનર્જન્મમાં વિશેષ દુઃખી થવાની એમ સમજવું.
સવાલ-જગતનું કલ્યાણ સાધી શકાય તેટલા માટે પવિત્ર મહાત્માઓએ કયા અતિસુગમ નિયમ આપ્યા છે?
જવાબ-(૧) જે આપણને નહી ગમે તે બીજા પ્રત્યે પણ નહી કરવું (૨) જે આપણને ગમતું હોય તેવું જ બીજા પ્રત્યે વર્તન રાખવું (૩) બીજાએ આપણું બૂરું કર્યું તે પણ આપણે તેનું ભલું જ કરવું. જે કઈ છોકરા કે છોકરી આ નિયમ પાળશે તે અવશ્ય નીતિમાન થશે.
સવાલ–આ નિયમ બાબત વધુ સમજ પાડવી જરૂરી છે માટે પહેલે નિયમ સમજાવે.
જવાબ–કોઈ આપણને મારે કે દુઃખ આપે તે આપણને ગમતું નથી. કેઈ આપણી નિંદા કરે કે આપણને ગાળો ભાંડે તે તે આપણને ગમતું નથી. ત્યારે પહેલા નિયમ પ્રમાણે આપણે કોઈને મારવું કે દુઃખ આપવું નહી, કોઈની નિંદા કરવી નહીં, કેઈને ગાળો ભાંડવી નહીં, કોઈનું અપમાન કરવું નહીં અને કેઈની સાથે દગો કે લુચ્ચાઈ કરવી નહીં. આ પ્રમાણે તમામ વાત જાણી લેવી.
સવાલ–બીજે નિયમ સમજાવે.
જવાબ–બીજા આપણને સુખ આપે, મીઠાં વચન કહે અને આપણી સંધાતે માયાળુપણાથી વત્ત તે આપણને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
( ૫ )
ગમે છે, એટલે બીજા નિયમ પ્રમાણે બીજાને સુખ દેવું, તેની સાથે મીઠાં વચન બોલવાં, તથા તેની સાથે માયાળુપણે વર્તવું.
સવાલ–ત્રીજે નિયમ સમજાવે.
જવાબ–ત્રીજા નિયમ પ્રમાણે જ્યારે કે આપણું તરફ ગુસ્સે થાય ત્યારે આપણે તેના તરફ ક્ષમા રાખવી અને નમ્રતાથી જવાબ આપ. તેમજ કેઈ આપણી સાથે નિર્દયતાથી વતે તે પણ આપણે તેની સાથે પ્રેમભાવથી વર્તવું. આ રીતે તમામ બાબતે વિષે સમજી લેવું. ટૂંકામાં કહીએ તે એમજ કહેવાનું છે કે દેશને બદલે દેષથી ન લેવે પણ ગુણથી લે, એમ કર્યાથી જ આપણે નિર્દોષી રહી સામાને નિર્દોષી કરી શકીએ. ક્રોધીની સામે ક્રોધી ચયાથી બેવડે કરોધ વધે છે, માટે ભૂંડાની સાથે પણ ભલા થઈ વર્તવું એમાં જ અરેખરી મોટાઈ છે.
સવાલ–ઉપરના ત્રણે નિયમ પ્રમાણે ફક્ત મનુષ્યની સાથે જ પ્રેમભાવ રાખવે કે કેમ?
જવાબ–ના. આ જગતમાંના તમામ પ્રાણુઓ તરફ એ જ ત્રણ નિયમ પ્રમાણે વર્તવું.
સવાલ-આ ત્રણે નિયમ પ્રમાણે વર્તવું બહુ કઠણ છે અરું કે નહિ?
જવાબ–નીતિએ વર્તવું એ ખરું તપાસીએ તે સુગમ કામ છે અને અનીતિએ વતવું એ જ મુશ્કેલ કામ છે, પરંતુ
જ્યારે માણસ કામ ક્રોધના વિકારેને વશ થઈ વિવેકહીન બની રહે છે ત્યારે તેને નીતિના નિયમે ચાલવું દુષ્કર લાગે છે અને અનીતિ સહેલી લાગે છે; માટે નીતિન પાળવા અર્થે અંતરની શુદ્ધતા તરફ વહેવાની ખાસ જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
સવાલ-માબાપ સાથે આપણે શી રીતે વર્તવું જોઈએ ?
જવાબ–માબાપની આજ્ઞામાં રહેવું, તેમની બનતી સેવા કરવી, તથા તેમને રાજી રાખવા તત્પર રહેવું અને તેમના સાથે કયારેય પણ કંકાસ કરી તેમનું દિલ દુભવવું નહિ.
સવાલ–વડીલ તરફ આપણે શી રીતે વર્તવું જોઈએ?
જવાબ–તેઓ જાણે આપણું માબાપ જ હેય તેમતેમની સાથે નમ્રતાથી વર્તવું અને તેમના તરફ પૂજ્યભાવ રાખવો.
સવાલ–ભાઈઓ તથા બેને સાથે શી રીતે વર્તવું જોઈએ ?
જવાબ–ભાઈઓએ અરસપરસ પૂર્ણ પ્રીતિ અને પૂરતી પ્રમાણિકતા રાખવી. અરસ્પરસમાં વાદવિવાદ, તકરાર, કઠોર વચન કે કઠોર વર્તન કરી કુસંપનાં બી રેપવાં નહિમોટા ભાઈ કે બેનની આજ્ઞા નાનાએ માનવી
સવાલ–સાથીઓ સાથે તથા મિત્રો સાથે શી રીતે વર્તવું જવાબ–તેમના તરફ માયાળુ તથા પ્રમાણિકપણે વર્તવું. સવાલ–માબાપોએ પુત્ર તરફ કેવી રીતે વર્તવું?
જવાબ– માબાપોએ બધા પુત્ર પર સરખી પ્રીતિ રાખવી, તેમને દરેક હુકમ કરતાં આનંદી વાક્ય બોલવાં, તેમને અપરાધેમાં ગ્ય સમજ આપી ફરીથી તેમ ન થાય તેની સંભાળ લેવી અને તેમને કેળવવાં.
સવાલ-ચાકરે તરફ કેવી રીતે વર્તવું?
આ સ્થળે શિક્ષકોએ અમુક બાળક પિતા તરફ કેમ વર્તી તેના દાખલા આપવા જોઈએ.
* શ્રી મહાવીર સ્વામીની પિતાના મોટા ભાઈ નંદીવર્ધનના તરફની રહેણી વગેરેનાં છાંતે શિક્ષકોએ આપવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૯૭)
જવાબ—ચાકરાને હલકા ગણી ધિક્કારવા નહિ, તેમના પર જુલમ ગુજારવા નહિ, તથા તેમની માંદગીની અવસ્થા વગેરેમાં ખખર લેવી.
સવાલ—દીન અને દુ:ખી જના તરફ આપણી શી ફરજ છે? જવાબ—તેવા જનાનાં દુઃખા જે રસ્તે એછાં થાય તે રસ્તે તેમને ચડાવવા જોઈએ, તેમને આપણે ખની શકે તેટલી મદદ કરવી જોઈએ. ટૂંકામાં કહીએ તો સમ માણસે અસમર્થ માણસનું રક્ષણ કરવામાં અને તેઓને ઊંચે ચડાવવામાં પોતાના બળના ઉપયોગ કરવા જોઇએ.
સવાલ—પાડાશીએ તરફ આપણી શી ક્રુજ છે ?
જવામ—આપણા પાડાશીએ સાથે પ્રેમાળ થઇ રહેવું. તેમને સુખ દુઃખ થતાં તેમની સાથે ભાગ લઇ તેમને સારી સલાહ આપવી. નજીવા વાંધા ઊભા કરી કજી—કંકાસ કરવા નહિ.
સવાલ—પતિએ સ્રી તરફ કેવી રીતે વવું જોઇએ ?
જવાબ—પતિએ સ્ત્રીને દાસી તરીકે નહિ ગણવી જોઇએ. તેની તરફ પૂર્ણ વફાદાર રહેવુ' જોઇએ. તેની સાથે કંડાર વણુક કદાપિ નહિ રાખવી જોઇએ. અને દરેક કામમાં તેમણે અરસ્પરસ સલાહથી રહેવું જોઇએ.જેમ સ્ત્રીને પતિવ્રતા થવાની જરૂર છે તેમજ પુરુષને પત્નીવ્રતે રહેવાની નીતિ પાળવી જોઇએ. નીતિની નજરે જોતાં પુરુષ અને સ્રા એ બંનેમાં પૂર્ણ પ્રેમ અને પૂરતી વકાદારી હાવી જોઇએ.
સવાલ—સીઓએ પતિ તરફ કેવી રીતે વર્તવું જોઈએ ? જવામ—પતિ પ્રત્યે શ્રીએ પૂજ્યભાવ શખવા જોઇએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૯૮ ) પતિના હુકમને માન્ય રાખ જોઈએ,પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી થવું જોઈએ, એમ પતિવ્રતા ધર્મ સાચવો જોઈએ.
સવાલ–જાનવરે તરફ આપણી શી ફરજ છે?
જવાબ જાનવરોને આપણે મારવા નહિ. તેઓ આપણું કબજામાં હોય તો તેમની ખાવાપીવા સંબંધી સંભાળ લેવડાવવી. તેમના બચ્ચાં થાય તો તે ઉછેરી મેટાં થાય તેમ સંભાળ રાખવી અને જનાવરના ગજા કરતાં વધુ કામ તેની પાસેથી લેવરાવવું નહીં.
સવાલ–આપણા સાધમી ભાઈઓ તરફ આપણે કેમ વર્તવું ?
જવાબ-આપણું ધર્મપિતા શ્રી મહાવીર ભગવાન છે અને આપણે તે તેમના પુત્ર-પુત્રીએ છીએ માટે આપણે સગા ભાઈબહેને તરીકે તેમને ગણવા એટલું જ નહિ પણ સંસારના સગપણ કરતાં ધર્મસગપણ ભવભવનું હોવાથી આપણું ભાઈબહેને કરતાં તેઓને વધારે ચાહવાં.
સવાલ-આખા જનસમાજ તરફ આપણી શી ફરજ છે?
જવાબ–જનસમાજમાં સત્યનો પ્રકાશ અને શાંતિ જળવાય તેવી ઇચ્છા હમેશાં રાખવી જોઈએ. અને આ ઈચ્છાને અનુસરી આપણે મન, વચન અને કર્મથી આપણું વર્તન પવિત્ર રાખી જનસમાજને આનંદકર્તા થવું જોઈએ.
સવાલ-આપણા ધર્મ તરફ આપણી શી ફરજ છે ?
જવાબ-આપણા ધર્મ પર પૂર્ણ ભાવ રાખી તેમાં રહેલી ઉત્તમ શિક્ષાઓ માન્ય રાખવી જોઈએ. ધર્મની ખરી નબીઓ શોપીને તેમને પ્રકાશમાં લાવવી જોઈએ.
સવાલ-આપણુ મને તરફ આપણું શી ફરજ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
(
૯ )
જવાબ–દુશમનનું પણ આપણે ભલું ચહાવું જોઈએ. તેઓ આપણી સાથે સલાહ કરવા ઈચ્છે તે તેમને માફી બક્ષવી જોઈએ અને તેમની નિંદા કે અદેખાઈથી દૂર રહેવું જોઇએ.
સવાલ–આ ઉપરાંત બીજી આપણ નીતિ સંબંધી શી શી ફરજ છે !
જવાબ–આપણે હમેશાં (૧) સાચું બોલવું, (૨) પ્રમાણિક રહેવું,(૩)સુશીલ થવું. (૪)ઉદ્યોગી બનવું,(૫)વિનયનમ્રથઈ વર્તવું.(૬) ગુણગ્રાહી થવું,(૭) ધૈર્યવાન થવું ,(૮)પવિત્ર મન રાખવું,૯)સલાહ સંપથી રહેવું, (૧૦) ગંભીર થવું, (૧૧) ઉદાર થવું,(૧૨) આનંદી રહેવું(૧૩)સાવધાન થવું,(૧૪)ચતુરતા મેળવવી,(૧૫) શય વાન થવું અને (૧૬) ઉદ્યમી થવું-એ નીતિની મુખ્ય શિક્ષાઓ છે. ટૂંકામાં કહીએ તે જેટલાં સદગુણો છે એટલા નીતિના પાઠ છે.
સવાલ-જેન ધર્મમાં નીતિનું પ્રતિપાદન શી રીતે કરેલું છે?
જવાબ– જૈન ધર્મમાં નીતિને સામાન્ય ધર્મ તરીકે જણાવેલ છે. સામાન્ય ધર્મ એટલે કે સર્વે ધર્મોમાં કબલ રખાયેલા સિદ્ધાંત કે નીતિ.
સવાલ–નીતિ અને ધર્મ એક છે કે જુદા ?
જવાબ-નીતિને કાયમ રાખી ધમ કંઈક આપણને વધુ શ્રદ્ધા, વધુ જ્ઞાન અને વધુ શાંતિ આપીને વધુ સુખ તરફ દોરે છે. નીતિ પહેલું પગથિયું છે. ધર્મ તેની ઉપરનું પગથિયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
યાત્રાર્થે આવતા દરેક યાત્રાળુને ન
અગત્યની સૂચના
“અન્ય સ્થળે કરેલું પાપ તીર્થસ્થાને વિવેકવડે છૂટે છે, પરંતુ અવિકતાથી તીર્થસ્થાનમાં કરેલું
પાપ વજ્રલેપ જેવું નિકાચિત થાય છે.” ૧. શત્રુંજય, ગિરનાર, આબગઢ, સમેતશિખર કે પાવાપુરી, ચંપાપુરી વિગેરે પવિત્ર સ્થળની જાત્રા કરવાના રસિક ભાઈમહેને એ કેમળ પરિણામ રાખીને જાત્રાને લાભ લેવા આવતા બીજ જાત્રાળુઓની પણ ચોગ્ય સગવડ સાચવવા ભૂલવું નહિ.
૨. આપણે જાતે થેડું ઘણું કષ્ટ (સંકડાશ) સહન કરીને પણ સામાની સગવડ સાચવી લેવી, એ નિ:સ્વાર્થ સેવાનો લાભ સુજ્ઞ ભાઈ-બહેનએ જરૂર લે.
૩. રેલ્વેમાં, ગાડામાં તેમજ ધર્મશાળામાં એ રીતે આપણે ઘણે લાભ ઉઠાવી શકીએ.
૪. ઘરે મેમાન-પરેણાની સેવા–ચાકરી કરીએ તેથી અધિક સેવા-ચાકરી યાત્રિકોની કરવી ઘટે.
૫. સુકામેથી યાત્રા નીકળ્યા ત્યાર પછીથી કેઈ પશુ (ઘોડા, બળદ પ્રમુખ)ને પણ ત્રાસ આપ ન ઘટે. ખુલાં અણવા પગે ચાલતાં જાત્રા કરવાનું ફળ ન વર્ણવી શકાય એટલું બધું કર્યું છે તે મોજશોખની ધૂનમાં સુખશીલતાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
(૧૦૧)
ગુમાવી દેવું ન ઘટે; કારણ કે સમજીને દેહદમન કરવાનું ભારે કુળ કહ્યું છે. ( ૬. શરીરક્ષીણુતાદિ ખાસ માંદગીના કારણે સિવાય ગલ શ્રીમતેિને પણ છતી શક્તિએ જયણથી ચાલીને જ તીર્થયાત્રા કરવી ઘટે. આપણે કર્મથી હળવા થવા માટે જ જાત્રા કરવા આવીએ છીએ; ભારે થવાને નહિ જ, એમ સમજી જયણાનું લક્ષ ભૂલવું નહિ.
૭. જીવિત સહુને વહાલું છે તે તેની છતી શક્તિ ગોપવી, જાનવરને મહાત્રાસ આપી જયણ રહિત જાત્રા માટે જવા આવવાને અર્થ શું ? પ્રભુની આજ્ઞા સાચવીને જ જાત્રા કરી લેખે થાય છે.
૮. સહુ સાથે મિત્રી, દુઃખી પ્રત્યે દયા અને સગુણી પ્રત્યે પ્રમોદ તેમજ પાપી પ્રાણી પ્રત્યે અદ્વેષ (ઉપેક્ષા) ભાવના રાખવાથી જ કરવામાં આવતી ધર્મકરણી સફળ થઈ શકે છે.
૯. પવિત્ર તીર્થની યાત્રા કરવા જતાં અને યાત્રા કર્યા પછી તે અવશ્ય અનીતિને સર્વથા ત્યાગ જ કરવું જોઈએ. તીર્થયાત્રાની સફળતા ત્યારે જ લેખી શકાય, અન્યથા નહીં.
૧૦. અનીતિવંતનું મન જ ધર્મકરણમાં એંટી શકતું નથી, અને મન વગરની બહારના દેખાવ પૂરતી કરણી સારું ફળ આપી શકતી નથી, તેથી જ યાત્રિએ દયા, સત્ય, પ્રમાણિકતા વિગેરે સાચવવા પૂરતી કાળજી રાખવી.
૧૧. પ્રભુના આજ્ઞા-વચનેને સંપૂર્ણપણે પાળવા. ૧૨. નિર્મળ તત્ત્વશ્રદ્ધા અને બેધ સહિત સદવર્તનવડે જ સ્વકલ્યાણ સાધી શકાય. પોતે હિત માર્ગને દઢતાથી સેવનાર અન્યનું પણ હિત કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
(૧૦૨) ૧૩. રેગ્યતા મેળવ્યા વગર વસ્તુધર્મની પ્રગતિ થઈ શકતી નથી તેથી ઉત્તમ પ્રકારની ક્ષમા, નમ્રતા, સરલતા, સંતેષ અને ઉદારતાદિકવડે સુગ્યતા મેળવવા ચૂકવું નહિ. રૂડી યોગ્યતા પામેલે જીવ ચિંતામણિ રત્ન જે ધર્મ સહેજે પામી શકે છે.
૧૪. કઈ જાતનું દુર્વ્યસન પવિત્ર તીર્થને ભેટી જલદી દુર કરી દેવું. પવિત્ર તીર્થને ભેટી તપ-જપ-જ્ઞાન-ધ્યાન-વ્રત-પચ્ચખાણ કરવાનું વ્યસન તે જરૂર કાયમ રાખવું.
૧૫. તીર્થમાં જંગમ તીર્થરૂપ સદગુણી સંત-મહાત્માદિકને સમાગમ કરી દેષ માત્ર દૂર કરવા. તેમની સ્વાર્થ વગરની હિતશિક્ષાને જરૂર અનુસરવું.
૧૬. મન, વચન અને કાયાથી સઘળી શુદ્ધિ સાચવી, સહુનું શ્રેય થાય એવું આપણી આસપાસ શુદ્ધ વાતાવરણ બનાવી દેવું જેથી શીઘ્ર સ્વ-પરકલ્યાણની સિદ્ધિ થાય.
૧૭. શત્રુંજય તીર્થરાજ જેવા સર્વોત્તમ સ્થાનમાં બીજી ખટપર તજી શાંતિથી રહેનાર વહિત સાધી શકે છે. અંતરલક્ષથી જયણા (જીવદયા) સહિત પગપાળે એક પણ યાત્રા જેવી લાભદાયી થાય છે તેવી જયણું રહિત ઉપયોગશૂન્યપણે અનેક યાત્રાઓ પણ લાભદાયક થઈ શકતી નથી, તેથી થોડી કે ઘણી યાત્રા કરવા ઈચ્છતા સહુએ જરૂર જ્યણું સાચવવી.
૧૮. જયણાપૂર્વક સાતે શુદ્ધિ સાચવીને યાત્રાર્થે જતાં, વિકશાદિક પ્રમાદ સેવે નહિ. વિકથાથી તે પોતાનું તથા પરનું પણ બગાડે છે તેથી હૃદયમાં શ્રી ગિરિરાજના ગુણનું સ્મરણ કરતાં કરતાં વધતા શુભ પરિણામ ઉપર ચડવું.
૧૯. ધર્મનું મૂળ વિનય હેવાથી નમ્રતા રાખી ચાલવું. યાત્રા જતાં દેહનું દમન કરવું. ખાસ મોટી માંદગી વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૩ )
કારણે ટાળી કરી તેમાં બેસીને જવા કરતાં ખુલ્લા પગે ચાલીને જ, બીજા કાને તકલીફ આપ્યા સિવાય યાત્રા કરવી. પ્રભુપૂજા, ચૈત્યવદનાકિ વખતે પશુ વિનય ગુણ વિસરી જવા નહિ. સદ્ગુણી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વિગેરેનુ થાયેાગ્ય માન સાચવવુ. ૨૦. તી જળ પવિત્ર હાવાથી તેને ઉષ્ણ કરી કે કરાવી સ્નાન કરવા કરતાં તે શુદ્ધ જળથી જ જયણાપૂર્વક સ્નાન કરી પ્રભુપૂજનમાં પ્રવૃત્ત થવું યુક્ત-સપ્રમાણ છે.
૨૧. યાત્રા-વૃત્તિમાં ભાઇઓએ તેમજ બહેનેાએ પરામર પાતપાતાની મર્યાદા સાચવવાની સંભાળ રાખવી, એક જ સ્થળે પૂજન વિગેરે કરતાં મર્યાદા જળવાય નહિ તા બીજા સ્થળે ભાવસહિત પ્રભુભક્તિ કરી લેવી યુક્ત લેખાય.
૨૨. ડુંગરપૂજા કરવા જતાં માર્ગમાં જ પગથિયાં ઉપર પુષ્પાદિક ચઢાવવા કરતાં ખાસ નિયમિત સ્થળાએ કે ડુંગરમાંની ક્રાઇ અલાયદી શિલા ઉપર પુષ્પાદિક ચઢાવવા યુક્ત છે. તેને પ્રસગે નજરે પડતી અશુચિ વિગેરે આશાતના દૂર કરવા– કરાવવા પૂરતુ* લક્ષ રાખવું.
૨૩. સ્નાન કરતી વખતે પહેરવાનું વસ્ત્ર પોતપોતાનું અલાયદું જ રાખવું તેમજ તેવા વસ્ત્રથી ભીનું અંગ નહિ લુછતાં, અલાયદા અંગુછાં ( ટુવાલ ) વિગેરેથી જ શરીર સાફ કરવુ. એમ કરવાથી શરીરની આરાગ્યતા જળવાશે અને થતી આશાતના પણ દૂર થઈ શકશે. આ ભામત સંબધી સમજી ભાઇ-બહેનાએ ઉપેક્ષા કરવી નહિ.
ર૪. પ્રભુ પાસે ધરવા માટે ફળ, ફૂલ વિગેરે જે ઉત્તમ દ્રવ્ય aઈ જવાનાં હાય. તે જેમ તેમ અનાદરથી લઈ જવા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) કેટલાક મુખ્ય યાત્રાળુઓ શ્રીફળને ચેટલીથી ઝાલી લઈ જતા જોવામાં આવે છે તે રીતિ અનુચત છે. શ્રીફળ આદિક આદર સહિત બે હાથમાં અથવા થાળ પ્રમુખમાં રાખીને જ લઈ જવું ઉચિત છે.
૨૫. યાત્રા જતાં ઉપર માગ માં કઈ પણ પ્રકારે અશુચિ પ્રમુખ આશાતના આપણાથી ન થાય એવી સંભાળ રાખવી.
૨૬. યથાશક્તિ પોરિસી પ્રમુખનું પચ્ચખાણ કરીને જ ઉપર ચડવું, કેમકે અત્રે કરેલું નાનું પણ પચ્ચખાણ મહાન લાભ આપે છે.
ર૭. આ ક્ષેત્રમાં હરેક રીતે સીદાતા સાધમી ભાઈઓને વિવેક સહિત સહાય આપી ધર્મમાર્ગમાં જોડવા પ્રયત્ન કરે.
૨૮. દેહ ઉપરની માયા ઓછી કરી, સુખ શીલપણું તજીને અહીં સ્વશક્તિ અનુસાર દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મનું સારી રીતે સેવન કરવું. આ પુણ્યક્ષેત્રમાં વિવેકથી કરેલી ધર્મકરણી મહાલાભકારી થાય છે. - ર૯. પ્રતિદિન બનતાં સુધી જયણાપૂર્વક (જીવની વિરાધના ન થાય તેવી સંભાળથી) એક જ યાત્રા કરવી. હેટા પર્વ દિવસે બીજી યાત્રા કરવા ઈચ્છા થાય તે તે બહુ સ્થિરતાથી જયણપૂવક વિધિયુક્ત જ કરવી.
૩૦. કેટલાક અણસમજુ ભાઈઓ દેરાસર કે દેરી વિગેરેની ભીંતે ઉપર પેન્સીલ કે કેયેલાવતી પોતાના નામ લખી કે ગમે તેવા ચિત્ર કાઢીને ભીતને કાળી કરી આશાતના કરે છે. આવી રીતે પોતાનું નામ અમર કરવાને ઈચ્છતા મુગ્ધજને પિતાનાં નામ ઉપર તીર્થની આશાતનારૂપ મશીને કચડો ફેરવે છે, તેથી સમજુ માણસેએ તેમ નહિં કરતાં તેવું કરનાર શસેને પણ સમજુતી આપવા પ્રયત્ન કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
( ૧૦૫ )
૩૧. કેટલાક યાત્રાળુએ બહુ અંધારામાં વહેલા યાત્રાર્થે જાય છે. તેમ નહીં જતાં, સારી રીતે અજવાળું થયા બાદ જયણા સહિત પગે ચાલીને યાત્રા કરવી.
૩૨ કેટલાક યાત્રાળુઓ ખાસ કારણ વગર ડાળી કરે છે તેથી તેમના નિમિત્તે ડાળીવાળા ડુંગર ઉપર કેટલીક જાતનીં આશાતના કરે છે. તે સબ ંધી વિચાર કર્રી, સમજી માસાએ તેવી અવિધિ આશાતના તજીને જ બનતાં સુધી યાત્રાને લાભ લેવા; ગતાનુગતિકતા તે। ન જ કરવી.
૩૩. યાત્રાર્થે આવેલા ભાઇ-બહેનેાએ પ્રભુપૂજા, ગુરુવંદન, સવાનુક પા ( પ્રાણીદયા ), સુપાત્રદાન, ગુણાનુરાગ અને શાસ્ત્રશ્રવણુરૂપ પેાતાનાં નિત્યકૃત્ય વિસારી નહિં દેતાં તે નિયમસર સેવવાં.
૩૪. અહીં સદા સામિક જનાની બની શકે તેટલી સેવાભક્તિવર્ડ આરાધના કરવી; પરંતુ તેની કાઈ રીતે વિરાધના તેા ન જ કરવી.
૩૫. તી ભક્તિ માટે જેટલું તન, મન, ધનથી કરાય તેટલું ઓછુ જ છે ' એમ સમજી જે કઈ યથાશક્તિ કરવામાં આવે તેના ગવ કરવા નહિ, પણ પૂર્વ મહાપુરુષોનાં દૃષ્ટાંત લઇ સ્વલઘુતા જ ભાવવાનું લક્ષ રાખવુ.
૩૬. અત્ર પ્રાય: કોઇપણ જાતના પાપમાં પ્રવૃત્તિ ન થાય તેવી કાળજી રાખવી. કાઇપણ નબળી સંગતથી અલગ રહેવું. સર્વ જીવને આપણા આત્મા સમાન લેખી, શુદ્ધ દયાની લાગણી રાખવી અને પરિણામની વિશુદ્ધિ કરવી.
૩૭. કાઇને કશ--ઠેર કે મમ વચન કહેવુ નહિ. મિષ્ટ, પ્રિય અને હિત વચન જ વવું. ગમે તેવા પ્રસંગમાં પણ અહિતકારી અસત્ય અને અપ્રિય વચન ન જ ખેલવુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
(૧૦૬ ).
૩૮. આપણી પ્રવૃત્તિ દેખી બીજા તેની અનુમોદના કરે અને તેનું અનુકરણ પણ કરે તેવી શાંત, નિર્મળ, પ્રમાણિક નિષ્કપટ વૃત્તિ યાત્રા પ્રસંગે વિશેષે રાખવી. ધર્મશાસનની પ્રભાવના કરવાને એ સરળ રસ્તે છે.
૩૯. કેઈપણ પ્રકારના દુર્વ્યસનથી અન્ન સદંતર દૂર રહેવા જ પ્રયત્ન કરે. આવા પવિત્ર સ્થળે તે કેવળ ધર્મસેવનનું જ વ્યસન રાખવું કે જેથી આપણું એકાંત હિત જ થાય.
૪૦. ટૂંકાણમાં તીર્થભક્તને છાજે તેવી જ ઉત્તમ રહેણીકરણી અહીં રાખવી.
૪૧. કઈ રીતે અનીતિ કે અન્યાયને ઉત્તેજન મળે તેમ. નહિં કરતાં ન્યાય-નીતિને જ ઉત્તેજન મળે તેમ હરેક પ્રસંગે. જાતે કામ કરવું અને બીજા પાસે કરાવવા લક્ષ રાખવું.
છે
આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
છે વિશ્વવંઘ થવાને લાયક છે. મિ કેમ બનાય?
“લઘુતામું પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર ”
નમે તે પ્રભુને ગમે विदनं प्रसादसदनं, सदयं हृदयं सुधामधुरवाचः ।
करणं परोपकरणं, येषां केषां न ते वंद्याः ?
ભાવાર્થ-જેમનું મુખ સદા પ્રસન્ન-આનંદિત રહ્યા કરે, જેમનું હદય દયા–સદા દયાલીનું રહે, જેમની વાણી અમૃત જેવી મીઠી-મધુર લાગે એવી પ્રિય અને હિતકારી વર્તતી હોય, તેમજ જેમની કાયા પરેપકારના કાર્યમાં સદાય તત્પર રહે, તેવા પવિત્ર આત્માઓ કેને વંદનિક ન થાય? અર્થાત એવા ઉત્તમ જને સહુ કોઈને વંદનિક-પૂજનીય થાય જ એમાં કંઈ આશ્ચર્ય નથી. | લક્ષમાં રાખવા યોગ્ય સાદે ઉપદેશ
નમે છે આંબા આંબલી, નમે છે દાડમ દ્રાક્ષ, એરંડ બીચારે શું નમે? જેની ઓછી શાખ.”
ભાવાર્થ-આંબા, આંબલી, દાડમ-દ્રાક્ષ જેવા ઉત્તમ ઝાડો નમે છે, ફળસંપત્તિ વખતે તેઓ લચી પડે છે; પણ એરંડ અને તાડ જેવા હલકા વૃક્ષે તે અક્કડ જ રહે છે. લગારે નમતા નથી. તેવી રીતે દુનિયામાં શીલસંતેષાદિક ઉત્તમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) ગુણથી અલંકૃત થયેલા સજજને સદાય સાદાઈ રાખે છે, નમ્રતા ધારે છે અને પરોપકાર સાધે છે. ત્યારે કુશીલતાદિક દુર્ગુણેથી વાસિત થવા હલકા લેકે અકકડ રહે છે, સજજને સાથે દ્વેષ રાખે છે અને અધિકાર મળતાં અનર્થ પણ કરે છે; યતઃ
"नमन्ति सरठा वृक्षा, नमन्ति सज्जना जनाः।
मूर्खाश्च शुष्ककाष्ठं च, न नमन्ति कदाचन ॥"
ભાવાર્થ-જ્યારે સુકા કાષ્ટ જેવા અકકડબાજ અજને કદાપિ નમતાં નથી ત્યારે ફળથી લચી પડતા ઉત્તમ વૃક્ષની પેઠે સદ્દગુણશાળી સજજને સદા-સર્વદા નમ્રતા રાખે છે અને પરદુ:ખભંજક બની, નિજ જન્મ સફળ કરે છે કેમકે
M
it..
.
]
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
ouncement opposite woron
જેન કેમના સત્યહિતની ખાતર ખાસ નિર્માણ કરેલી સમાચિત બહુ અગત્યની સુચનાઓ .
ooooooooooooooooooooo
૧. સુજ્ઞ ભાઈ-બહેન દરેક મંગળ પ્રસંગે વિદેશી ભ્રષ્ટ વસ્તુઓ વાપરવાથી આપણે કાયમ પરહેજ (દુર) રહેવું અને સ્વદેશી પવિત્ર વસ્તુઓને જ વિવેકથી ઉપયોગ કરવો-કરાવ.
૨. આપણું પવિત્ર તીર્થોની સેવા-રક્ષા અર્થે આપણાથી બને તેટલે સ્વાર્થ ત્યાગ કરે, આત્મભોગ આપવા તૈયારતત્પર રહેવું.
૩. કોઈ પણ જાતના કુવ્યસનથી સદંતર દૂર રહેવું અને આપણી આસપાસના સ્વજનાદિને એથી દૂર રહેવા પ્રીતિભરી પ્રેરણા કર્યા કરવી.
૪. શાક્તરસથી ભરેલી જિનપ્રતિમાને જિનેશ્વર તત્ય લેખી, આપણે પણ તેવા જ શાન્ત-અવિકારી થવા તેમની પૂજાઅદિક પ્રેમથી કરવા-કરાવવા બનતું લક્ષ રાખવું.
૫ આત્મશાંતિને આપનારી જિનવાણીને લાભ લેવા, પ્રતિદિન - થોડેઘણે વખત પ્રેમપૂર્વક પ્રમાદ રહિતપણે કાઢવા પ્રયત્ન સેવ,
૬. જૈન તરીકે આપણું કર્તવ્ય શું શું છે? તે સારી રીતે જાણીતે પ્રમાણે લક્ષ રાખીને આચરવા યથાશક્તિ ઉદ્યમ કર્યા કરો.
૭. શરીર નિરોગી હોય તે જ ધર્મસાધન રૂડી રીતે થઈ શકે માટે શરીર આરોગ્ય સાચવવા સહુએ પૂરતી સંભાળ રાખવી. વળી બાળલગ્ન, વૃદ્ધવિવાહ, પરસ્ત્રી તથા વેશ્યાગમન, માદક આહાર, કુપગ્ય સેવન અને કુદરત વિરુદ્ધ વર્તનથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
(૧૧૦) નાહક વીર્યને વિનાશ કરવાવડે શરીર કમજોર થઈ જાય છે, એમ સમજી ઉક્ત અનાચથી સહુએ સદંતર દૂર રહેવા લક્ષ રાખવું, તેની ઉપેક્ષા કરવી નહી.
૮. આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવું અને બિનજરૂરી ખર્ચ કમી કરી બચેલા નાણાને સદુપયોગ કરવા-કરાવવા પૂરતું લક્ષ્ય જાતે રાખવું અને સ્વજને પાસે રખાવવું.
૯. શુભ-ધર્માદ ખાતે ખર્ચવા કાઢેલી રકમ વગરવિલંબે વિવેકથી બચી દેવી; કારણ કે સદાકાળ સહુના સરખા શુભ પરિણામ ટકી રહેતા નથી. વળી લક્ષમી પણ આજે છે અને કાલે નથી માટે કાલે કરવું હોય તે આજે જ કરવું.
૧૦ જ્ઞાનદાન સમાન કેઈ ઉત્તમ દાન નથી એમ સમજી સહુએ એ કાર્યમાં યથાશક્તિ સહાય કરવી અને તત્ત્વજ્ઞાનને ફલા થાય તે પ્રબંધ કરે; કેમકે શાસન ઉન્નતિને આધાર તત્વજ્ઞાન ઉપર અવલંબી રહેલો છે.
૧૧. આપણા જૈન ભાઈ-બહેનની અત્યારે ઘણા ભાગે કળાકૌશલ્યની ખામીથી, પ્રમાદ આચરણથી, અગમચેતીપણાના અભાવથી અને નાતવારા વિગેરેમાં નકામા ખર્ચ કરવાની કુરૂઢીથી જે દુઃખભરી હાલત થવા પામી છે તે જલ્દી દૂર થાય તેવી તાલીમ (કેળવણી) દેશકાળને અનુસારે ઉછરતી પ્રજાને આપવા દરેક યોગ્ય સ્થળે ગોઠવણ કરવાની હવે ખાસ જરૂર છે.
૧૨. વીતરાગ પ્રભુને પવિત્ર ઉપદેશ આખી આલમને ઉપકારક થઈ શકે એવો હોવાથી તેને જેમ અધિક પ્રસાર થવા પામે તેમ સહુએ પ્રયત્ન કરવે જગદગુરુ જિનેશ્વર ભગવાને ફરમાવેલી દશ શિક્ષાનું રહસ્ય એ છે કે(૧) શાસનરસિક જનેએ સહુ કોઈ નું ભલું કરવા કરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
(૧૧૧) વવા બનતી કાળજી રાખવી અને ઉદાર દિલથી આત્મ
લેગ આપ. (૨) મદ, માન કે અહંકાર તજી, સાદાઇ, ભલમનસાઈ અને
નમ્રતા રાખી સહુ સાથે હળીમળીને રહેવું અને ગુણીજનેને અધિક આદર કરો, તેમના પવિત્ર સમાગમમાં આવી સધ મેળવે અને તે પ્રમાણે સહુએ ચીવટ
રાખીને સદ્દવર્તન સેવવું. (૩) માયા-કપટ તજી, સરલતા આદરી, મન, વચન અને કાયાની
શુદ્ધિથી સ્વપરહિતરૂપ થાય તેવા શુભ કાર્ય કરવા-કરાવવાં. (૪) લે-તૃષ્ણ તજી સંતોષવૃત્તિ રાખીને બની શકે તેટલાં
પરમાર્થભર્યા કામ નિસ્વાર્થ પણે કરવાં અને કરાવવાં. (૫) કુવાસના તજી, ઈચ્છાનિધિ તપવડે નિજ દેહદમન કરી,
પવિત્ર જ્ઞાનધ્યાન મેગે પ્રમાદ રહિતપણે સ્વ-આત્મ
સુવર્ણ શુદ્ધ કરવું. (૬) ઈન્દ્રિય, વિષય અને કષાયને કાબૂમાં રાખો પવિત્રપણે યથા
શાક્ત વ્રત-નિયમ પાળવા પળાવવા પ્રયત્નશીલ થવું. (૭) સત્યનું સાચું સવરૂપ સમજી પ્રિય, પચ્ય અને તેઓ
એવું ( હિત, મિત અને મધુર) વચન પ્રસંગ પામીને
ડહાપણથી બોલવું. (૮) અંતઃકરણ સાફ રાખો વ્યવહારશુદ્ધિ સાચવવી. ન્યાય, નીતિ
અને પ્રમાણિકપણું સારી રીતે સાચવી રાખીને ચાલવું. (૯) પર આશા-પરાધીનતાતછનિઃસંગતા અને નિસ્પૃહતાધારી
એકાન્ત આત્મહિત કરી લેવાને સવેળા ઉજમાળ થઈ રહેવું. (૧૦) બ્રહ્મચર્ય યુક્ત પવિત્ર આચારવિચારને સેવી આત્મપરા
યણતાયેગે સહજ સ્વાભાવિક અનુપમ સુખને અનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨) કરો, ઇયળ-ભમરીના દષ્ટાંતે પરમાત્મચિન્તવનવડે તેની સાથે એકતા કરી સ્વરૂપમાન થવું. ૧૩. કલેશ, કુસંપ, વેર, વિરોધ, ઇર્ષા, અદેખાઈ, નિદા, ચુગલી વિગેરે વિકારોને મહાદુઃખદાયક જાણી સહુએ અવશ્ય પરિહરવા.
૧૪. કુસંગથી આદરી દીધેલા ખોટા રીતરિવાજોને હાનિકર્તા જાણું દૂર કરવા-કરાવવા પૂરતું લક્ષ્ય રાખવું.
૧૫. કઈ રીતે સીદાતા (દુઃખી થતા) સાધમજનેને સારી રીતે સહાય આપી અપાવીને ઠેકાણે પાડવા સદા લક્ષ્ય રાખવું.
૧૬. માતા, પિતા, સ્વામી અને ગુરુમહારાજને આપણું ઉપર થયેલો અનહદ ઉપગાર સંભારી, કાયમ સ્મરણમાં રાખી તેમનું હિત કરવાની સેનેરી તક મળે ત્યારે તે ગુમાવવી નહિ. દ્રવ્યથી અને ભાવથી બની શકે તેટલી તેમની સેવા, ભક્તિ જરૂર કરવી.
૧૭. કેઈએ કંઈ કસુર કરેલી જાણ તેને તિરસ્કાર કરવાને બદલે તેની ભૂલ શાંતિથી સમજાવી સુધરાવવી વધારે હિતકારી છે.
૧૮. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને નિજ લક્ષમાં રાખી મ્રતાથી ઉચિત પ્રવૃત્તિ કરનાર સુખે સ્વપરહિત સાધી શકે છે,
સૌ કોઈ આ અમૂલ્ય સૂચનાઓને અમલ કરશે તે તેઓ અલ્પ સમયમાં અને અલ્પ પ્રયાસે અમૂલ્ય લાભ મેળવી શકશે એમ ઇચછી, પ્રાથ નિજ આશય દાખવીને વિરમું છું... સ. ક. વિ.
-
સમાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________ શ્રી બુદ્ધિ-વૃદ્ધિ-કપૂરે ગ્રંથમાળાના મણકા * ભારતીય દરાનોમાં જૈનદર્શનનું સ્થાન, 2 સામાયિક ચૈત્યવંદન સૂત્ર, સાથ. 3 દેવસિરાઇ પ્રતિક્રમણ સૂત્ર. સાંથ. જ ભક્તિમાળા. 5 જેનું તત્ત્વપ્રતેશક જ્ઞાનમાળા. ભાગ 1 લા.. હું પ્રાર્થના પચીશી. 17 બ્રહ્મચર્ચાવિચાર.. 8 જેને તત્તપ્રવેશક જ્ઞાનમાળા ભાગ 2 ને. કૈટું સ્વાગ્રાચ. 10 ઘરની લક્ષ્મી. *11 શિયળના સહિમા. 12 ચિદાનંદ પદ સંગ્રહ, ભાગ 1 લી. 13 પ્રભુ પ્રાર્થના 14 સોધુમદાયક 15 ૫'ચકલ્યાણક પૂજ, (5 રૂ૫વિજયજીકૃત) સાથે. 16 શ્રી પાલગોપાલ તથા સૂરચંદ્ર કુમોર ચરિત્ર, 17 સ૬ બાધ સંગ્રહ ભાગ 1 લે, 18 કામધટ કથાપ્રબંધ તથા કંડ રાજની કથા વિગેરે. 19 છટાં વેરાયલાં સાતી. ભાગ 2 એ. 20 , , , ભાગ 3 ને, 21 ચિદાનંદજી કૃત સંગ્રહ, ભાગ 2 જે ભાગ 1 લે તથા 2 જે સાથે 23 વ્યવહાર કૌશલ્ય લેખ 51, ભાગ 1 લો. 24 અ લે મ્ પર થી 99, ભાગ 2 ને, 25 જન તત્વપ્રવેશક જ્ઞાનમાળા ભાગ પહેલા બીજે સાથે. 26 શ્રાવક ચોગ્ય આચારવિચાર સંગ્રહ, ર૭ પ્રશમરતિ અનુવાદ તથા વીતરાગ સ્તાત્રાનુવાદ 28 છૂટાં વેરાયેલાં મેતી. વિભાગ 4 થે. 29 સૂક્તમુતાવળ. ધર્મ-અર્થ-કામ-મોક્ષ ચારે વગર 30 આરાધના સૂત્ર પયાના અવચૂરિ અનુવાદ ચુત.. ત્ર આવી નિશાનીવાળા બુકે શીલીટે નથી. 22 CCC Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com