Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JOURNAL OF B. J. INSTITUTE
OF LEARNING & RESEARGH
માલય
પુસ્તક ૯, અંક ૩-૪
ઑકટોબર, ૯૨ થી માર્ચ, ૧૯૯૩ જિ. સ૨૦૦૮ આચન વિ. સં. ૨૦૪૯, ફાગુન
અધ્યયન
અને સંશોધનનું રૈમાસિક
સંપાદક પ્રવીણચંદ્ર ચિ. પરીખ
ભારતી કી શેલત
સહાયક સંપાદક આર, ટી. સાવલિયા
ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન સંશોધન વિદ્યાભવન
અમદાવાદ-૩૮૦ 006
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્પૃશ્યતા નિવારણને પ્રયત્નોની વાત જાનબાઈ દેરડીની વાવ કરે છે તે કથા “સવ માનવ એક સમાન’માં કહેવાયેલી છે. અસ્પૃશ્યોને પિતાની વાવમાંથી પાણી નહિ ભરવા દેવાને પુત્રને આગ્રહ જાનબાઈ માન્ય રાખતાં નથી. જાનબાઈના આ કત્યથી પ્રભાવિત થઈ ગાયકવાડ તરફથી તેમને એ ઇનામ રૂપે આપવામાં આવતાં “જાનબાઈની દેરડી” તરીકે ઓળખાય છે. ' ' આવી આવી કથાઓના આ નાનકડા રસથાળ દ્વારા લેખએ કચ્છમાં પ્રચલિત-પ્રસંગે અત્રે પોતાની આગવી રીતે આપેલ છે. કચ્છના ઈતિહાસ અને સંસ્કૃતિવિષયક પ્રસંગે આ પ્રમાણે કથા પામે એ ધપાત્ર છે. લેખકોએ અગાઉ પણ કચ્છને કેન્દ્રમાં રાખીને કૃતિઓ આપેલી છે. તેઓ ભવિષ્યમાં કચ્છને ઉપયોગી વધુ સાહિત્ય આપે એવી અપેક્ષા રાખીએ.
નાગજીભાઈ કે. ભટ્ટી
[સામીપ્યઃ એક. '૯૨-માર્ચ, ૧૯૮]
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાપ્ય
ઓકટોબર, '૯૨ થી માર્ચ, ૧૯૯૩ ,
પૃ. ૯, અંક ૩-૪ વિ. સં. ૨૦૪૮ આધિન-વિ.સં. ૨૦૪૯, ફાગુન લેખોની અનુક્રમણિકા
પૃષ્ઠ ક્રમાંક ૧. પ્રાચીન ઉપનિષદોમાં પરા-અપરા વિદ્યાનું નિરૂપણ કાન્તિલાલ ર. દવે ૨. મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર
જેઠાલાલ છે. શાહ ૩. વિષ્ણુપુરાણનાં કેટલાંક ઐતિહાસિક પાસાં - રમણલાલ નાગરજી મહેતા ૨૨ ૪. ગુજરાતમાં બૌદ્ધ વિહાર અને મઠોની છાત્રાલય - વ્યવસ્થા
નાગજીભાઈ કેસરભાઈ ભદી ૨૯ ૫. ૩ મત્તાવવમન નાટપ્રકાર
પી. યુ. શાસ્ત્રી ૬. ક્ષેમેન્દ્ર ત્રિવિવિવે*
વિભૂતિ વિ. ભટ્ટ છે. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદનાં કેટલાંક
પ્રવીણચંદ્ર પરીખ, જૈન શિપ
ભારતી શેલત ૮. રાણીવાવ–પાટણની કેટલીક યુગલ પ્રતિમાઓ
આર. ટી. સાવલિયા ૯, “
મિતે સિકંદરીમાં થતું સલતનકાળનું સમાજદર્શન કુબેર કુરેશી ૧૦. ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા અને પ્રસાર જિના પંચોલી ૧૧. ભાનુદત્ત અનુસાર સાત્વિક ભાવો તથા વ્યભિચારીભાવો
જાગૃતિ પંડયા ૧૨. દુર્ગારા ઝવૈરાગી-ત્રમાણિત ઇતિહાસની દષ્ટિએ
હરિપ્રસાદ શાસ્ત્રી ૧૩. કોંગ્રેસનો કૃષિવિશ્વક અભિગમ અને ગુજરાતની ચળવળમાં કિસાન વગર
રમેશકાંત પરીખ સમીક્ષા
ચિત્રસુચિ ૧-૩ ત્રિમુખયક્ષ, સુપાર્શ્વનાથ દ્વારશાખનાં શિપ, ભો. જે. વિદ્યાભવન પૂ. પર સામે ૪-૫ રાણાવાવ-પાટણનાં સિ
૫. ૫૩ સામે
ભો. જે. વિદ્યાભવન, કૅલેજ કમ્પાઉન્ડમાં. આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦ ૦૯
હ. કા. આટ્સ
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન ઉપનિષદોમાં પરા-અપરા વિદ્યાનું નિરૂપણ
કાન્તિલાલ. રા. હવે *
ઈન્ડો યુરોપિયન સાહિત્યના પ્રાચીનતમ અવશેષના રૂપમાં વેદેનું વિશ્વસાહિત્યમાં અનન્ય સ્થાન આ વેદોના અન્ત ભાગે આવતા હેાવાથી અને વેદના જ્ઞાનના તેમાં નિષ હોવાથી વેદાન્ત નામે ઓળખાતા ઉપનિષ–પ્રથામાં આજ સુધીના માનવીય જ્ઞાન અને પ્રજ્ઞાની પરાકાષ્ઠાનાં દર્શન થાય છે, શ્રી બલદેવ ઉપાધ્યાય જણાવે છે તેમ ઉપનિષદે વાસ્તવમાં એવાં આધ્યાત્મિક માનસરાવર છે જેમાંથી પ્રાદુર્ભાવ પામેલી વિવિધ જ્ઞાન સરિતાએ પુણ્યભૂમિ આર્યાવર્ત ના મનુષ્યમાત્રનું સાંસારિક અને પારલૌકિક કલ્યાણ કયુ' છે. આ સાંસારિક કલ્યાણુ કરનારી વિદ્યાઓને ઉપનિષદ્ય અપરાવિદ્યા અને પારલૌકિક કલ્યાણ કરનારી વિદ્યાને પરાવિદ્યા તરીકે ઓળખાવે છે. મુંડક ઉપનિષદ(૧/૧/૩–૪)માં શૌનક અને અંગિરાના સંવાદમાં ઉપનિષત્કાલીન સમગ્ર વિદ્યા અને જ્ઞાનવિજ્ઞાનની શાખાઓનુ` આ પ્રકારનુ' દ્વિધા વિભાજન પ્રાપ્ત થાય છે. (૧) જેનાથી છાને પ્રાપ્ત કરી શકાય તે પાવિદ્યા અને (૨) તે વગરની તમામ વિદ્યાએ તે અપરાવિદ્યા.
મુ.ડક ઉપનિષદ(૧/૧/૩-૪)માં અપરાવિદ્યામાં ઋગ્વેદ યારવે, અને ષડ્ વેદંગાની ગણુના કરવામાં આવી છે. પરાવિદ્યામાં સમાવિષ્ટ અન્ય વિષયાના ઉલ્લેખ અન્યત્ર મૃ. ઉપનિષદ (૨/૪/૧૨)માં મળે છે, જ્યાં મુડડપ્રેાક્ત વિષયો ઉપરત ઇતિહાસ-પુરાણ, વિદ્યા, ઉપનિષદો, શ્લોકા, સૂત્ર, અનુવ્યાખ્યાન, - વ્યાખ્યાન, મ ંત્ર, વિવરણુ અને અયવાદ આદિ પશુ સમાવેશ કરવામાં માન્યા છે, અને તેમને મહાભૂતના નિ:શ્વાસ તરીકે વર્ષોવવામાં આવ્યાં છે. અલબત્ત, ઉપનિષત્કાલીન પાપવિષયાની લગભગ સર્વો'ગસ પૂણુ' કહી શકાય તેવી યાદી છાંદોગ્ય ઉપનિષદ્ (૭/૧/૨)માં આચાય સનત્કુમાર અને શિષ્ય નારદ વચ્ચેના સવાદમાં ઉપલબ્ધ થાય છે. જેમાં પૂર્વોક્ત ચારવે, વેદાંગા, પગમ વેદ એવા ઇતિહાસ પુરાણુ, પિમ્ય, શ્રાદ્ઘકલ્પ, રાશિ, દૈવ, નિધિ વાવાકય, એકાયન, દેવવિદ્યા, છાવિદ્યા, ભૂતવિદ્યા, નક્ષત્રવિદ્યા, સપ`વિદ્યા, દેવજનવિદ્યા, ક્ષત્રવિદ્યા વગેરે વિષયોની ઠીક ઠીક લાંખી સૂચિ મળે છે. મા અપરાવિદ્યાઓના જ્ઞાતા મંત્રવિદ્ તરીકે ઓળખાતા જ્યારે પરાવિદ્યાના જ્ઞાતા બ્રહ્મવિદ્ કે આત્મવિદ્ તરીકે ઓળખાતા.
પરાવિદ્યા : પરક્ષાને પ્રાપ્ત કરવાની વિદ્યા તે પરાવિદ્યા. ઉપનિષદોમાં ઠેર ઠેર અપરાવિદ્યા પર . પરાવિદ્યાની શ્રેષ્ઠતાના સ્વીકાર કરવામાં આવેલા જોવા મળે છે. એટલું જ નહી, અપરાવિદ્યાની કઠોર નિંદા પણુ ઉપનિષદ્યામાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે કઠ ઉપનિષદ(૧/૨/૫)માં અપરાવિદ્યાના વિદ્યાનાની કડક શબ્દોમાં આલેાચના કરી તેમને મૂઢ અને એક આંધળાથી રાતા અન્ય અધિળા સાથે સરખાવ્યા છે.૪ કઠ ઉપનિષદ જણાવે છે કે આ આત્મા પ્રવચન, મેધા, બહુશ્રુતતા કે તર્કની લીલાથી લભ્ય નથી.પ બ્રહ્નસાક્ષાત્કાર માટે જગત અને તેનાં તત્ત્વા તરફ્ સામાન્ય જનથી પૃથક્ એવી દૃષ્ટિની આવશ્યકતા જણાવી ઉપનિષદ્ય કહે છે કે જગત અને તેનાં તવાની. બ્રહ્મરૂપે ઉપાસના કરતાં કરતાં, મનની એકાગ્રતા કેળવતાં કેળવતાં, ક્રમશઃ આગળ વધતાં બ્રહ્મના સાક્ષાત્કાર કરી શકાય છે. આવા બ્રહ્મયાત્રીને બ્રહ્મ સાક્ષાત્કારમાં સહાયરૂપ એવી, કેટલીક વિદ્યાઓની પણ ઉપનિષામાં પ્રસંગાપાત ચર્ચા છે, જે નીચે મુજબ છે.
* સ ંસ્કૃત અનુ. વિભાગ, સરદાર પટેલ યુનિવસિડેંટી, વલ્લભ વિદ્યાનગર. પ્રાચીન ઉપનિષામાં પરા-મપરા વિદ્યાનું નિરૂપણ ]
For Private and Personal Use Only
[૧
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧) મધુવિદ્યા : છાંદોગ્ય ઉપનિષદ્ના ત્રીજા અધ્યાય અને ખુ. ઉપ. (૨/૫)માં એનુ નિરૂપણુ છે. જેમાં મધપૂડાના રૂપકના આશ્રય લઈ ‘માદિત્ય એ દેવમ છે.' એમ જણાવી સર્વભૂતા, સર્વ દેવા, સલાક, સ`પ્રાણુ અને સ† દેહાત્માઓમાં બ્રહ્મદષ્ટિ, કેળવવાને મુખ્ય ઉપદેશ છે. (૨) શાંડિલ્યવિદ્યા : શાંડિલ્ય નામના ઋષિની સાથે સ`કળાયેલી આ વિદ્યાની ચર્ચા છાં. પ. (૩/૧૪)માં કરવામાં આવેલી છે. આમાં ઉપાસકને' 'તખ્તાન'' એ રહસ્યમય શબ્દ દ્વારા ામાં શાન્ત બનીને મા સવ છે તે ખરેખર બ્રહ્મ છે.' એવી ઉપાસના કરવાના આદેશ આપવામાં આવ્યો છે.
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) સંવગવિદ્યા : પ્રશ્ન ઉપનિષદ્મ(૧/૪, ૧/૫)માં તથા અન્યત્ર એનું
નિરૂપણું મળે છે. જગતની
પ્રત્યેક વસ્તુ અમુક તત્ત્વમાં આખરે વિલીન થઈ જાય છે, સવન પામે છે એવા ઉપદેશ તેમાં
નિરૂપાયા છે.
(૪) પંચાગ્નિવિદ્યા : છાંદેગ્ય ઉપ. (૫/૪–૯) તથા બુ. ઉપ.(૬/૨/૯૧૩) માં
નુ” વિગતવાર નિરૂપણું મળે છે. એમાં ઘુલાક, પન્ય, ભૂલક, પુરુષ અને સ્ત્ર એ પાંચેયને અગ્નિ રૂપે જોવાના ઉપદેશ છે. એમાં જણુાવ્યા મુજબ ઘુલેાકરૂપી પ્રથમ અગ્નિમાં દેવા દ્વારા શ્રઢા હામાતાં સામ ઉદ્ભવે છે. સામ પજન્યરૂપ અગ્નિમાં હામાતાં વૃષ્ટિ, વૃષ્ટિ ભૂલકરૂપી અગ્નિમાં હામાતાં અન્ન, અન્ન પુરુષરૂપ અગ્નિમાં ડામાતાં વીમ અને વીયર ઔરૂપ અગ્નિમાં ઢામાતાં ગભ'ની ઉત્પત્તિ થાય છે. મૃત્યુ બાદ તેને ઋગ્નિ પાસે લઈ જતાં અગ્નિ એ અગ્નિ થાય છે, સમિધ એ સમિધ, ધૂમ્ર એ ધૂમ્ર, જ્વાળા એ જવાળા અને અંગારા એ અ`ગારા થાય છે. શ્રી. રામપ્રસાદ બક્ષીપ નોંધે છે તેમ આ વિદ્યાનું તાત્પય` પ્રકૃતિના તત્ત્વોની અન્યાન્ય ઉપકારકતા દર્શાવવાનુ છે.
અપરાવિદ્યાના વિવિધ વિષયાની ઉપનિષદોમાં ચર્ચા મળે છે. તેની વિગતે નીચે મુજબ છે: (૧) વેદ ચતુષ્ટય : છાં. ઉપ. (૭/૧/૨-૩, ૩/૧૫/૭, ૭/૧/૪) અને શ્રૃ ઉપ.(૨/૪/૧૦) વગેરેમાં ચારે વેદ્યના ઉલ્લેખા મળે છે. શ્રૃ ઉપ.(૧/૫/૫) પરથી જણાય છે કે મંત્ર, વિવરણુ અને અથવાદના સમાવેશ બ્રાહ્મણુગ્રંથોમાં થતા હશે. બ્રાહ્મણુ, આરણ્યક અને ઉપનિષદે પૈકી પ્રથમ એ ના વેદના જ ભાગરૂપ હોવાથી સ્વતંત્ર ઉલ્લેખ નથી. જ્યારે ઉપનિષદો વેના ભાગરૂપ ડાવા છતાં તેમના ઉલ્લેખ મળે છે. તેથી ઉપનિષદાના સ્વતંત્ર સાહિત્યગ્રંથા તરીકે સ્વીકાર થઈ ગયેલા જણાય છે. (૨) ષડ્વેદાંગા : મુ. ઉપ.(૧/૪/૫)માં શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણુ, છ ંદ અને જ્યાતિષના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. શિક્ષાનું પ્રાચીનતમ વર્ષોંન તૈ. આરણ્યક (૭/૧) અને તૈ. ઉપ.(૧/૨)માં પ્રાપ્ત થાય છે. ઉપનિષદોમાં ૩૫ કે વ્યાકરણુના કોઈ ગ્રાના સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી. યાસ્કે ઉલ્લેખેલા તેર જેટલા નિરુક્તકારા પૈકીના કોઈકના સંબધ ઉપનિષત્કાળ સાથે હાવાની સભાવના વિદ્વાનો જુએ છે. છાં, ઉપ.(૩/૧૬/૧ અને ૩/૧૬/૫)માં ક્રમશઃ ગાયત્રી અને જગતી છંદને ઉલ્લેખ મળે છે. ”. ઉપ. (પ/૧૪/૧)માં પશુ ગાયત્રીના ઉલ્લેખ છે. છાં ઉપ. (૫/૧૦/૧-૨ અને ૭/૭/૧)માં જ્યાતિષ વિષયક સ્પષ્ટ ઉલ્લેખો મળે છે.૧૦ મૃ. ઉપ. (૩/૮/૯)માં પણ માવા ઉલ્લેખા છે. આ સવ ઉલ્લેખ ઉપનિષત્કાળમાં ષડ્વેદાંગાના પાય વિષય તરીકેના અસ્તિત્વના દ્યોતક છે. (૩) ઇતિહાસ-પુરાણ : છાં ઉપ. (૩/૪/૧), જીત બ્રાહ્મણુ વગેરેમાં બંનેના સંયુક્તરૂપે અને મૃ, ઉપ. (૨/૪/૧૦) અને સૂત્રગ્રંથેામાં તેના સ્વતંત્ર અસ્તિત્વના ઉલ્લેખા મળે છે. સાયણાચાય સૃષ્ટિ
૨]
[ સામીપ્ય : આકટો., '૯૨-મા', ૧૯૯૩
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રચના વિષેની વિગતેને ઇતિહાસ અને આખ્યાને પુરાણુ તરીકે ઓળખાવે છે. આ ઉપરાંત શતપથ બ્રા.(૧૧/૫,૬,૮) વગેરેમાં ઉમ્બિખિત ગાથા અને નારાક્ષસી નામના વિષયાનું પણ ઉપનિષત્કાળમાં પઠન-પાઠન થતુ` હોવાની સ ભાવના છે. મનુષ્ય તથા મનુષ્યાચિત વિષયેાના ઘોતક મંત્રા ગાથા તરીકે અને કાઈક રાજાની ફ્રાનસ્તુતિમાં પ્રયુક્ત મંત્ર નારાશસી તરીકે ઓળખાતા. (૪) વિદ્યા : સાયણાચાય વિદ્યાના અ ન્યાયમીમાંસા' એવા કરે છે, પરંતુ અગલિંગ
(Eggeling) ૧૧ના મતે તે કાઈ વિશિષ્ટ શાસ્ત્રના દોતક શબ્દ છે.
(૫) પિત્ર્ય : છi, ઉપનિષદ્( ૭/૧/૨ ) પરના શાંકરભાષ્યમાં તેવુ બીજું નામ શ્રાદ્ધકલ્પ' મળે છે. કઠે. ઉપ. ૩/૧૭ માં શ્રાદ્ધના સ્પષ્ટ ઉલ્લેખ છે. પિતૃકાર્યાંના વિધિવિધાનનું આ શાસ્ત્ર છે. શ્રી. રામપ્રસાદ અક્ષી૧૨ એને અ` વંશવિદ્યા’ કરે છે.
(૬) રાશિ : રાશિના પ્રચલિત અથ ‘મેષાદિ બાર રાશિનું ચક્ર' એવા લેતાં આને જ્યોતિષવિદ્યા સાથે સ``ધિત શાસ્ત્ર માની શકાય. શકરાચાય' એના અથ ગષ્ઠિત કે અગણિત કરે છે. આચાય પ્રિયત્રતના મતે ૩ આ શુષાવિજ્ઞાન છે.
(૭) ધ્રુવ : શંકરાચાય એના અથ ‘ઉત્પાત જ્ઞાનનું શાસ્ત્ર', શ્રી. મગનભાઈ. ચ. પટેલ૧૩ ‘અકસ્માતનું શાસ્ત્ર', રામપ્રસાદ બક્ષી, ‘વાયુ વગેરે દિવ્ય તત્ત્વોની વિદ્યા' અને ડૅૉ. રાજેન્દ્ર ત્રિવેદી૧૪ ‘અપશુકનાનુ · શાસ્ત્ર' એવા ઘટાવે છે.
(૮) નિધિ : શંકરાચાય” તેના અર્થ ‘મહાકાલ’ એવા કરે છે. શ્રી. રાધાકુમુદ મુકરજી૧પ તેને ‘જાદુસદશ' વિજ્ઞાન કહે છે. શ્રી. રામપ્રસાદ બક્ષી તેને ‘ભૂગભ‘વિદ્યા’ અથવા ‘સમયગણનાનુ` શાસ્ત્ર' ગણાવે છે. ડૉ. રાજેન્દ્ર ત્રિવેદી જણાવે છે કે આ શાસ્ત્રના જ્ઞાન દ્વારા ગુપ્ત સ્વરૂપમાં રહેલી ધાતુઓને
શોધી કાઢવાની વિદ્યા શીખવવામાં આવતી હશે.
(૯) વાકાવાકય : શકરાચાય' એને અથ ‘તક શાસ્ત્ર’ કરે છે. સાયણાચાય† એને ‘વિવાદના પ્રકાર’ માને છે. ગૅડનર૧૬ અને ઇતિહાસ પુરાણુનું એક અંગ’ ગણાવે છે. ઉપનિષત્કાલમાં ‘બ્રહ્મોઘ’ નામે ઓળખાતા શાસ્ત્રાર્થાંમાં નિપુણુતા પ્રાપ્ત કરવાના આશયથી તેનું પઠન-પાઠન થતું હશે. (૧૦) એકાયન : આને શંકરાચાય નીતિશાસ્ત્ર' અને અન્ય વિદ્વાન ‘રાજનીતિશાસ્ત્ર' માને છે. સેન્ટ પીટ્સબગ* કાશમાં તેના અથ. અદ્વૈતવાદ' પેલે છે. ૧૭ મેંાનિયેર વિલિયમ૧૮ તેને
‘સાંસારિક જ્ઞાનના અર્થમાં લટાવે છે.
(૧૧) ક્ષત્રવિદ્યા : આ ક્ષત્રિયાની વિદ્યા અર્થાત્ ધનુવિદ્યા કે યુદ્ધવિદ્યા છે. એકાયન અને ક્ષત્રવિદ્યાને રાજનીતિશાસ્ત્રના પ્રારભિક સ્વરૂપનાં પરિચાયક માની શકાય.
(૧૨) ધ્રુવિદ્યા : દેવાના સ્વરૂપ અને ઉપાસનાવિધિનું નિરૂપણ કરતુ` શાસ્ત્ર હવાનુ` વિદ્વાનો માને છે. રાધાકુમુદ મુકરજી એના અથં ‘દેવપૂજાનું શાસ્ત્ર' એવા કરે છે. શંકરાચાય' એને 'નિષ્કૃત' માને છે. શ્રી. મુકરજીના મત વધારે સ્વીકાર્ય ગણાય છે.
(૧૩) બ્રહ્મવિશ્ર્વા: શંકરાચાય' એના અથ' વેદવિદ્યા' અર્થાત્ વેદાંગા' એવા ધટાવે છે. ડો. રાજેન્દ્ર ત્રિવેદી તેનો સબંધ દ્ર'નશાસ્ત્ર’ સાથે જોડે છે. શ્રી, રામપ્રસાદ બક્ષી તેના અથ ‘પ્રકૃતિવિદ્યા' એવા કરે છે.
(૧૪) ભૂવિદ્યા : શ ́કરાચાય' એના અથ ભૂત અર્થાત્ જીવાનુ` વિજ્ઞાન' એવા કરે છે. મૅકડાન૯ ૧૯ ‘ભૂતપ્રેતાદિનું શાસ્ત્ર' અને શ્રી. ર'ગરામાનુજ૩૦ ‘વશીકરણુશાસ્ત્ર' એવું' અથઘટન સ્વીકારે છે. આચાય પ્રિયવ્રતજી તેને ભૌતિક—રસાયણુ વિજ્ઞાન માને છે.
પ્રાચીન ઉપનિષદેમાં પરામપરા વિદ્યાનું નિરૂપણુ ]
For Private and Personal Use Only
[ ૩
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૫) નક્ષત્રવિદ્યા : એના નામ પરથી એને અથ ‘ખગાળવિદ્યા' ધટાવી શકાય. શકરાચાય તેને
‘જ્યોતિષવિદ્યા’ તરીકે ઘટાવે છે.
(૧૬) સર્પવિદ્યા : શંકરાચાય એના અ`ગારુવિદ્યા' કરે છે. શતપથ બ્રાહ્મણુ( ૧૩/૪/૩/૯ ) જેવા ગ્રંથામાં તેના સવેદ તરીકે ઉલ્લેખ મળે છે. સાઁભવતઃ તેમાં સપવિષ દૂર કરવાની વિદ્યાના પણ સમાવેશ થતા હશે.
(૧૭) દેવજનવિદ્યા : ગાંધર્વાં સાથે સંકળાયેલી દેવવિદ્યા અને આયુર્વેદ સાથે સંક્રુળાયેલી ‘જવિદ્યા’ મળાને આ ‘દૈવજનવિદ્યા' બની હોવાના શ્રી.ર્ગરામાનુજના મત છે. શકરાચાય તેના અય ‘ગ...ધયુક્તિ' (અત્તર બનાવવાની વિદ્યા) તથા નૃત્ય, ગાન, વાદ્ય અને શિલ્પાદિ વિદ્યા’ એવા કરે છે. શ્રી. રામપ્રસાદ બક્ષી ‘દેવયન વિદ્યા' એવું પાઠાન્તર સ્વીકારે છે. આચાય પ્રિયવ્રતજી તેના અથ લલિતકળાઓ” કરે છે.
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) વિદ્યા : છાંàગ્ય ઉપનિષદ્ (૭/૧/૨)ની યાદીમાં જેના ઉલ્લેખ નથી એવી કેટલીક તત્કાલીન વિદ્યાઓમાં ‘યવિદ્યા' ઉલ્લેખ કરી શકાય. બ. ઉપ. (૩/૭/૧)માં દ્રદેશના આચાય કાપ્ય યાતચલના આચાય કુળમાં તેના પઠન-પાઠનને નિર્દેશ મળે છે.
આ બધી વિદ્યાઓ ઉપરાંત કેટલીક વિદ્યાઓ વિષેના છૂટાછવાયા ઉલ્લેખા પ્રાપ્ત થાય છે, જે ઉલ્લેખેા ઉપનિષત્કાળમાં તે તે વિદ્યાના અસ્તિત્ત્વની ગવાહી પૂરે છે. ઉપનિષત્કાળ સુધીમાં આયુર્વે વિદ્યાના સુંદર વિકાસ થયેલા જોવા મળે છે. શ્રૃ. ૩પ.(૬/૪)માં સંતાનેાત્પત્તિવિજ્ઞાન ક્ષેત્રે કેટલીક આશ્ચર્યકારક સિદ્ધિના દાવા કરવામાં આવેલા જોવા મળે છે. . ઉપ.(૨/૫/૧૭)માં વાઢકાપવિદ્યાના ઉલ્લેખ છે. આ ઉપરાંત કાનૂન, મનોવિજ્ઞાન, જીવશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ધમ શાસ્ત્ર
વિષે પશુ ખૂબ ચિંતન થયેલુ' જોવા મળે છે.
ઉપનિષઢાળમાં આ બધી અપરાવિદ્યાઓના અભ્યાસની કેવા પ્રકારની વ્યવસ્થા હશે એના કથા સ્પષ્ટ સંકેતા ઉપનિષામાંથી પ્રાપ્ત થતા નથી, પરંતુ આજે જેમ વિશ્વવિદ્યાલયેામાં જુદી જુદી વિદ્યાશાખાએ હોય છે અને દરેકમાં જુદાં જુદાં શાસ્ત્રના અભ્યાસ કરાવવામાં આવે છે તેમ તે કાળમાં પશુ એવા ભિન્ન ભિન્ન આચાય કુળા અવશ્ય હશે કે જ્યાં અમુક ચોક્કસ વિષયામાં વિદ્યાથી ઓ વિશિષ્ટતા પ્રાપ્ત કરી શકે. અલબત્ત નારદ જેવા શિષ્ય અનેક પ્રકારની વિદ્યાઓના જ્ઞાતા પ્રથનુ છાંદોગ્ય ઊપનિષદ (૭/૧/૨) નોંધે છે.
આ સમગ્ર ચર્ચાના નિષ્ક રૂપે એટલુ તે અવશ્ય કહી શકાય કે લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે ભારતે વિવિધ વિદ્યાશાખાઓમાં અદ્ભુત પ્રગતિ સિદ્ધ કરી હતી. એટલું જ નહી ઉપનિષત્કાળના ચિતો સ્પષ્ટપણે એવુ` મત્તન્સ ધરાવતા હતા કે સુખરૂપ જીવન જીવવા માટે પરાવિદ્યા અને અપરાવિદ્યા ખનેનુ પોતપોતાની રીતે અને પોતપોતાના સ્થાને વિશેષ મહત્ત્વ છે જ.
*]
પાક્રીય
૧.
વિટરનિક્સ (અનુ. લાજપતરાય), પ્રાચીન ભારતીય સાહિત્ય' (હિંદી) મોતીલાલ બનારસીદાસ, વારાણુસી, ૧૯૫૮, પૃ. ૪૨
૨. ઉપાધ્યાય, બલદેવ, ‘સ’સ્કૃત સાહિત્ય કા ઈતિહાસ, સપ્તમ સંસ્કરણ, ૧૯૬૫, પૃ. ૩૧
..
યુ. પ. ૨/૪/૬, ૪/૫/૨ વગેરે
[ સામીપ્ય : આકટો., '૯૨-માર્ચ', ૧૯૯
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४. अविद्यायामन्तरे वर्तमाना स्वयं राः पण्डित भन्थमानाः ।
दन्द्रम्यमाणाः परियन्ति मूढाः अन्धेनेव नीयमाना यथान्थाः ।।
नायमात्मा प्रवचमेन लभ्यो न मेधया न बहुना श्रुतेन । ૧. “તwત્યાન માં તે અર્થાત તે બ્રહ્મ, x અર્થાત્ બ્રહામાંથી જન્મેલું, ૨ અર્થાત બ્રહ્મમાં લય
પામનાર અને મન અર્થાત બ્રામાં લય પામવાવાળું છે. 9. સાહિત્યદર્શન, (ભારતીય) ભા. ૧, (જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણુ) ૭ અન્તર્ગત ઉપનિષદ' નામનું
પ્રકરણ, પૃ. ૧૩ - બ. ઉ૫૧/૫/૫ . યાસ્કાચાર્યે પોતાના નિરક્તમાં પોતાના પુરોગામી તૈક્તોને વારંવાર ઉલેખ કર્યો છે જેમાંના
આયણ, ઔદુમ્બરાયણ, ઔપમન્યવ, ઔષભ, કૌસ, કૌષ્ટ્રકિ, ગાલ, ગાલવ, ચર્મશિરો,
તેટિકિ, ઇતવ્યભાસ, આકાયયન અને શાણિ વગેરેને મુખ્ય ગણી શકાય. ૧૦. છાં. ઉપ. ૫/૧૦/૧-૨માં સૂર્યનું ઉત્તરાયણ, માસ, સંવત્સર આદિત્ય અને ચંદ્રમા વિષયક આવા
ઉલેખ પ્રાપ્ત થાય છે. ૧. 31 s. રાજેન્દ્ર વિવેદી કુલ નિકાલીન સમાજ એવં સંસ્કૃતિ, પૃ. ૨૦૪ ૧૨. જુઓ પાદટીપ નં. ૭, પૃ. ૮ પ્રસ્તુત મેધપત્રમાં હવે પછી આવતાં શ્રી. બહીના મંતવ્ય 'પાટીપ નં. ૧૨ મુજબ વાંચવાં.
રીતે ૧૩. પટેલ, મગનભાઈ ચ., ઉપનિષદ-જ્યોતિ, ભા. ૧, પૃ. ૧૭૪ . ૧૪. જુઓ યાદીપ નં. ૧૧, ૫, ૨૪. પરતુત લેધપત્રમાં હવે પછી આવતાં ડે. ત્રિવેલનાં મંતવ્યો - પાદટીપ નં. ૧૪ મુજબ વાંચવાં. - ૧૫, એન્સિઍપ ઇન્ડિયન એરોડ, મુ. ૧૯ 14. Vedische studied, 1, p. 200 ૧૭. ઉદ્દઘુત, પા. ટી. નં. ૧
- ૧૮. ઉષત, મૅકડોનલ એન્ડ ક્રીય કૃત વેલિ ઈ-ધામ, ભા-૧, ૫. ૧૧૯ ૧૯. ઉદધૃત, પાદટીપ નં. ૧૫, ૫. ૧૦૮ ૨૦. એજન.. ૨. બ. ઉપ. ૬માં મનવાંછિત ૨૫, રંગ-અંગવાળા સંતાનોની ઉત્પત્તિ સંભવિત મનાઈ છે.
પ્રથાન ઉપનિષમાં પરા-અપશ વિવાનું નિરૂપણ
TV
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર
જેઠાલાલ , શાહ* જગતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં ભારતનું સ્થાન પ્રાચીનકાળથી અદ્વિતીય હતું. ભારતના વેદો, બ્રાહ્મણગ્રંથ, આરણ્યક, ઉપનિષદ, વેદાંગ ગહન ગંભીર દર્શનશાસ્ત્રો, વીણામધુર રામાયણ, મેધગંભીર મહાભારત, ભક્તિભૂષણ ભાગવત તથા સારસમન્વયી ભગવદગીતા ભારતને જ અમૂલ્ય વારસે છે. વિશાળતા, વૈવિધ્ય તેમ નિત્ય નૂતનતાને કારણે એ વારસો વિશિષ્ટ અને સર્વશ્રેષ્ઠ છે. મહર્ષિ પાણિનિનું વ્યાકરણ ૫ણ સંસ્કૃત વાડમયનું એવું જ એક વિશિષ્ટ અને વિશ્વમાન્ય સર્જન છે. ૨૫૦૦ કરતાં પણ વધુ વર્ષો પૂર્વેનું એ સર્જન છે છતાં એની વૈજ્ઞાનિકતા અદિતીય બની રહી
ઈ દેશવિદેશના વિધાનથી તે પ્રશંસા પામી રહ્યું છે. સંસ્કૃત ભાષાને સ્થાયી સ્વરૂપ મહર્ષિ પાણિનિએ જ આપ્યું છે. એને પ્રભાવ સંસ્કૃત યુગના સમસ્ત વાત્મય ઉપર સચેટરૂપે પાડેલ છે.
વ્યાકરણના વિષયમાં ભાષાનું વ્યવસ્થાપૂર્વક પૃથક્કરણ કરવાનું કાર્ય તો પાણિનિ પહેલાં પરાપૂર્વથી જ ચાલતું આવેલ છે. જગતની ભાષાઓમાં પ્રાચીનતર એવું કોઈ સચવાયેલું સ્વરૂપ હોય તો એ વડિલી ભાષાનું જ છે. આ સંહિતા જનામાં જન' ભાષા સ્વરૂપ સાચવી રાખે છે. ભારતીય મસ્કતનોએ તે વાકદેવીને હંમેશા ઈશ્વરપ્રણિત કપી છે. બ્રહ્માએ વાણી રચી અને વાણીથી વિશ્વરચના થઈ. વારંમાં વિના નામથન આમાં તો આખા વિશ્વને શબદ બ્રહ્મમાં સમાવી દીધુ છે.
- વાલીની શક્તિની ઝાંખી થઈ એટલે તરત જ એનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા વધી. વેદનું સત્ય સ્વરૂપ નીરખવાના પ્રયાસો થયા. વૈદિક સંહિતાઓના સમયમાં કોઈ એક કે અન્ય પ્રકારનાં વ્યાકરણ અસ્તિત્વમાં હતાં કે નહી એ કહેવું આજે મુશ્કેલ છે. છતાં વૈદિક સંહિતાઓના અભ્યાસમાં એની આવશ્યકતા અનિવાર્ય હોવાનું વેદના છ બ ગોના નિદેશથી સ્પષ્ટ છે. એ માવશ્યકતાની પૂર્તિ માટે જ પછી વેદનાં છ અંગોને અર્થાત વેદાંગ સાહિત્યને જન્મ થયો. જેમ કે–
शिक्षा कल्पौ व्याकरण निरुक्त छन्दसांजितिः
ज्योतिषामयनं चैव षडगो वेद उच्यते ॥ વેદના આ છ અંગોને શિક્ષાકારાએ વેદ શરીરના વિભિન્ન અંગેનું ૨૫ક આપ્યું છે. યથા–
छन्दः पादौ तु वेदस्य हस्तौ कल्पोऽथपठयते । ज्योतिषामयन चक्षुनिरुक्त श्रोत्रमुच्यते ।
शिक्षा प्राणं तु वेदस्य मुखं व्याकरण स्मृतम् ॥ આમાં જે તે શાસ્ત્રને તેના અનુક્રમે ૫ગ-હાથ-અખિ-કાન-નાક તરીકે ઓળખાવીને વ્યાકરણ શાસ્ત્રને ત' મખ કહેવામાં આવ્યું છે અને વ્યાકરણ શાસ્ત્રની સપરિતા તેમ સર્વોપયોગિતા માટે પૂરત છે. દાથ નાનને માટે નિરક્તશાસ્ત્રની સ્વતંત્ર પ્રવૃત્તિ થઈ તથાપિ નિરૂકતનું જ્ઞાન વ્યાકરણ વિના સંભવિત નથી. વેદાંગમાં વ્યાકરણનું સ્થાન ગણુનાક્રમે ભ લે તૃતીય છે, પરંતુ વેદાથે જ્ઞાન માટે ભાષ્યકાર પતંજલિ એ છે તેમ તે પ્રધાનતમ સાધન છે. (મહાભાષ્ય, અ. ૧ પાદ–૧ આ-૧) વ્યાકરણ જ્ઞાન વિના હાથનું * “ઊમિલ”, સાવલી, જિ. વડોદરા
[ સામીપ્ય હે, 'લ-માર્ચ, ૧૯૯૭
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન કેવળ દુષ્કર જ નહીં પણ અસંભવિત જ છે. વ્યાકરણ-જ્ઞાન-શૂન્ય વ્યક્તિની નિરૂક્તમાં પ્રવૃત્તિ
ના વૈચારિક (નિ ) (નિરક્તઃ ૨/૩) ભાષ્યકાર પત જલિએ વ્યાકરણ શાસ્ત્રને આવિર્ભાવ વેદથી માનીને પિતાના મતની પુષ્ટિમાં રન્ના'રિક • સવારિ વા, કતાં કલાનિ, સુવેસિ વગેરે વદમ ઉદધૃત કર્યા છે. મંત્ર સાહિત્યમાં
ભાકરણ અને નિરક્તની ચર્ચાઓ થતી મળી આવે છે. એક મંત્રમાં પદ પ્રકાર શબ્દોના પ્રકારને આ રીતે ઉલેખ છે-આ ગે તે નામ, આખ્યાત, ઉ૫સગ અને નિપાત. એમાં નિર્દેશલ વૃષભ એ જ વ્યાકરણશાસ્ત્ર. એને દેવ કર્યો છે. એના ત્રણ પાક તે ત્રણ કાલ-ભૂત ભવિષ્ય અને વર્તમાન. બે શીષ એટલે નિત્ય અને કાર્યશબ્દ અથવા સુબત્ત અને તિખ્ત પદે સાત હાથ તે સાત વિભક્તિઓ ઉપર મુજબની સમજતી મહાભાષ્યકા૨ ૫તંજલિએ આપી છે. નિરાકાર યાસ્કાચાર્યે ૫ણ આ મંત્રના વિવરણમાં આ ચાર પદ-પ્રકારની સ્પષ્ટતા કરી છે. નાના તે રોજ નિયતા રેતિ વૈયાકરણ : (નિરક્ત
-૨). બીજા એક મંત્રમાં વાણીનાં ચાર સ્વરૂપે–પરા, પશ્યતી, મધ્યમ અને વેપારીને પણ નિર્દેશ છે. વૈદિક મંત્રોમાં અનેક પ્રત્યેની ધાતુમૂલક વ્યુત્પત્તિઓને નિર્દેશ મળે છે. જેમ કે–
જો ન કષH (ત્ર ૧-૧૧-૩) . સંહાંસિ સહ સા સને 1 (ઋ૦ ૬-૬૬-૮) વામિ સિવિનદિ દેવાના (જ. ૧-૨૦) છે તપૂર છે સંનઃ પુનાતુ (યજુ. ૧૧-૭) એનવા વામન પુનાતે સદા (સામવેદ = ઉત્તરાચિક ૫–૨, ૮-૫)
તીર્તનિ (અથવ• ૧૮-૪-૭). આ ઉદ્ધરણેથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે વ્યાકરણશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતને આદિસ્રોત વેદ છે. વ્યાકરણ શબ્દ જે કે એટલે જૂને હેવાનું સ્પષ્ટ થતું નથી છતાં એના મૂળને પતો યજુવેદના સમય જેટલે જુને છે. દાના થાત ત્યારે ગાવુતિઃ (યજુર્વેદ : ૧૯-૦૧).
- મંત્ર સાહિત્ય અતિ વિસ્તૃત થયા પછી એના સંગ્રહ માટે ઉપાય જાય અને પદ પાઠની શોધ - થઈ વ્યાકરણશાસ્ત્રમાં પ્રકતિ અને પ્રત્યય એ પ્રત્યેક શબ્દની વ્યુત્પત્તિની દષ્ટિએ નિયામક વસ્તુ છે 'એને આછો પાતળો ખ્યાલ બ્રાહ્મણ ગ્રંથમાંથી આવે છે, પણ સ્પષ્ટ સ્વરૂપમાં તો શાક સંહિતાઓના ૫૬ પાઠ કરી આપ્યા તેમાંજ આવે છે પદ પાઠમાં વ્યાકરણની દારૂઆત સ્પષ્ટ તરી આવે છે, કેમ કે સધિ, સમાસ વગેરેને ાં પાડવાનું કાર્ય પદપાઠનું છે. વ્યાકરણને શબ્દ અને શાસ્ત્ર સંજ્ઞા તરીકેના ઉલેખા ગેપથ બ્રાહ્મણ (પૂર્વાધ ૧-૨૪) મુડકેપનિષદ (૧૧) મહાભારત ઉદ્યોગ પર્વ તેમ રામાયણમાં મળે છે. બ્રાહ્મણ સાહિત્યમાં વેદાંગને ખૂબ પિપણું મળ્યું છે. ગાપથ બ્રાહ્મણમાં તે વ્યાકરણશાસ્ત્રનાં અગમાંથી મોટા ભાગના અગ સચિત થઈ જાય છે. જઓ
ॐकार पृच्छामः को धातुः, कि प्रातिपदिक कि नाम । હવારં, %િ ફિf િવન, આ વિમઃિ : પ્રથ: ના સ્વર , उपस नियातः, कि वेभ्याकरण' को विकार: को। કિad, તિભાત્રઃ કાર્તિવઃ વાચક્ષરઃ તિવઃ : સંચા , જિસ્થાનનાવાનુબહાનુજરાન વગેરે.
મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર
I [ ૭
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોપષ બ્રાહ્મણ સમય નક્કી થાય એમ નથી, પરંતુ ઉપનિષદે તથા રામાય- મહાભારતના સમય કરતાં તો તે કયાંય વહેલાને છે. વ્યાકરણ અંગેને એ ઉલ્લેખ જૂનામાં જૂને છે. હિંદુ સંસ્કૃતિના ઈતિહાસમાં બ્રાહ્મણ સાહિત્યના યુગે તે મહત્વનું પ્રદાન કર્યું છે. બ્રાહ્મણ સાહિત્યના એ યુગને Creative Period અથવા Transitional Period ના નામથી ઓળખવામાં આવે છે.
વ્યાકરણશાસ્ત્રની ઉત્પતિ કરે થઈ તેને નિષ કરવે અત્યંત પ્તિ છે. ભારતીય ઇતિહાસ અનુસાર સર્વ વિદ્યાઓના બાદિ પ્રવકતા શા છે. મારા વિષયમાં ગણતંત્ર-વ્યાણ
,
ब्रह्मा सहस्पतये प्रोवाच गृहस्पतिरिन्द्राय,
- इन्द्रो भरद्वाचाय, भरद्वाज ऋषिम्या, पयो माझमा મા અવતરણમાં વ્યાકરણના મશ; બ્રહો, હસ્પતિ, ઇન્દ્ર અને દ્વાજને પ્રવકતા કલ્લામાં wવ્યા છે. મહાભાખેથી સાત થયા છે કે હસ્પતિ એ ઈકને પ્રતિપાઠ દાસ શબ્દનો ઉપદેશ મા
. એ સમય સુધી લક્ષણાત્મક શાસ્ત્રની પ્રવૃત્તિ થઈ ન હતી. ઈન્દ્ર પ્રતિપાઠ દ્વારા વ્યાકરણ: પદેશ પ્રક્રિયાની દરેહતાનો અનુભવ કર્યો અને પિતાના સમયના મહાન શાબ્દિક આચાર વાની સહાયતાથી એક એવી પ્રક્રિયાને પ્રકાશ પાડો, જે જૂનાવિક રૂપે આજપયત ખવાત છે. આ ઐતિહાસિક ઘટનાને નિર્દેશ તૈત્તિરીય સંહિતાના નીચેના પાઠમાં ઉપલબ્ધ થાય છે
वाग्वै पराच्यव्यांकृतावदन् । ते देवा इन्द्रमब्रुवन् इमां नो वा व्याकुरिति । सोऽब वीद्वार वृणैमा चैवेष यायवे च सह गृहयाता इति ।
तामिन्द्रो मध्यतो, चक्रम्य व्याकरोते । આની વ્યાખ્યા કરતાં સાયણાચાર્યે ગાવેદ ભાષ્યના ઉપધાત (૫. ૨૬, પૂના સંસ્કરણ)માં લખે છે–
तामखण्ड वाच मध्ये विच्छिद्य प्रकृतिप्रत्ययविभाग सर्वत्राकरोत् ।। તૈત્તિરીય સંહિતાના મા વચનથી એટલે સ્પષ્ટ છે કે એને માતંત્ર પ્રણેતા ઈન્દ્ર છે. ત્રાકતંત્રના પૂર્વોક્ત વચન અનુસાર વ્યાકરણ પ્રવક્ત આચાર્યોની પરંપરામાં ઈન્દ્રનું ત્રીજું સ્થાન છે એટલે એ અત્યંત પ્રાચીન છે. એમાં કોઈ સંદેહ નથી.
સના-પરિભાષાની દષ્ટિએ ખૂબ જ સરલ એવી અદ્ર વ્યાકરણની પદ્ધતિ હતી એવું' ડે, બેલારે અમના સીસ્ટમ્સ આ સંસ્કૃત ગ્રામર' ૫. ૧૧-૧૨માં કહ્યું છે અને તેવિયમ' નામનું તામિલ ભાષાનું પ્રાચીન વ્યાકરણ, કાતંત્ર માકરણ, કરસાયણનું પાલિ વ્યાકરણ અને પ્રાતિયા આ ઍ પતિ સાચવનારાં વ્યાકરણ છે.
એક પુરાતન ચરિત્રકાર તરીકે શ્રી હેમચંદ્રાચાર્ય મહાવીરની કથામાં સંપ્રદાયની પદ્ધતિએ જનમયજગત બનાવવાની પ્રક્યિા અનુસાર વારિત્ર, પર્વ ૧૦ અને ૨માં એક વ્યાકરણના મૂળ ઉત્પાદક ઈક નહી પણ ભગવાન મહાવીર જ છે, એની માન્યતા પ્રગટ કરી છે ! જિનભ, હરિભદ્રસૂરિ. નેમિચંદ્રસૂરિ આદિ વેતાંબર સંપ્રદાયીઓએ પણ એ માન્યતા દેહરાવી છે ! પણ ખુદ હેમચંદ્રાચાર્યે જ પોતાના વ્યાકરણના પ્રારંભમાં એંધના આદિ કર્તા તરીકે મહાવીરનું નામ આપ્યું નથી. ઔદ્ર વ્યાકરણના પ્રણેતા
[અમીપ્ય એક, માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરીકે ભગવાન મહાવીરને કષાય નિર્દેશ કર્યો નથી, પણ ત્યાં તે મહાભાષ્યકારના સ્મરણને એ ધ્વનિ દશાવેલ છે. તેમ પિતાના વ્યાકરણ ગ્રંથમાં અનેક સ્થળે ઐન્દ્રના મતથી પિતાનો ભિન્ન મત દર્શાવ્યો છે! વસ્તુતઃ જૈનધર્મને કોઈ અનુયાયી નિતીર્થકરના મતથી જુદા મત ધરાવી શકતા નથી એવી જનધમની માન્યતા છે. એ રીતે જુદા મત ધરાવનારને નિહનવ કહેવામાં આવે છે. આ ઉપરાંત જૈન સંપ્રદાયની એવી પણ એક સ્પષ્ટ માન્યતા છે કે છક્ષસ્થ સ્થિતિમાં વતતા હોઈ તીર્થકર કોઈ પ્રકારના શાસ્ત્રની રચના કરતા નથી. તો પછી હેમચંદ્રના મતાનુસાર મહાવીર લોકોત્તર વ્યાકણુશાસ્ત્રની રચના શી રીતે કરી શકે? - ઈન્દ્રથી લઈને પાણિનિ સુધીના સુદીર્ધકાલમાં કેટલા વ્યાકરણ ગ્રંથ રચાયા તે અજ્ઞાત છે. પાણિનિ પહેલાંનું એક પણ ગ્યા કરણ આજે પ્રાપ્ય નથી. એમ છતાં એના પહેલાં ધણા વ્યાકરણુકાર થઈ ગયા હતા તે એણે જુદા જુદા પ્રસંગે તે તે વ્યાકરણકારોના મતોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે. અધુના ઉપલબ્ધ વ્યાકરણશાસ્ત્રના ગ્રંથમાં સવથી પ્રાચીન પાણિનિનું વ્યાકરણ જ છે. એ પછીના વ્યાકરણશાસ્ત્ર અગેના અને ત્રણ વિભાગમાં મૂકવામાં આવે છે. યથા-(૧), વદિક શબ્દ વિષયક -પ્રાતિશાખ્ય આદિ (૨) લૌકિક શબ્દ વિષયક—ાત ત્રાદિ (૩) ઉભયવિધ શબ્દ વિષયક-અણિશલિ પાણિનીય
અદિ. પાણિનિથી પ્રાચીન વ્યાકરણ પ્રવકતા આચાર્યોના પણ બે વિભાગ છે. એક છમાત્ર વિષયક પ્રાતિશાખ્ય આદિના પ્રવકતા અને અન્ય સામાન્ય વ્યાકરણશાસ્ત્રના પ્રવકતા, - પ્રાચીન કાળમાં કિ શાખાઓના જેટલાં ચરણ હતાં તે સવના પ્રાતિશાખ્ય રચાયાં છે. પ્રાતિલાગે છે કે શુદ્ધ સ્વરૂપમાં વ્યાકરણ નથી. મુખ્યત્વે એ તો વણ, ઉદાદિ સ્વસ, ઉચ્ચારણ અને સંધિ નિયમો જ આપે છે. એમ છતાં પણું એમાં નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિયતિ એ ચાર પદ પ્રકાર સંગાએ પારિભાષિક શબ્દ તેમ પ્રકૃતિ અને પ્રત્યના વિષયમાં જરૂરી ખ્યાલ તો આપે છે અને એ રીતે વ્યાકરણશાસ્ત્રમ ઉપમેની મૂળતા માટે તો તે નિદર્શક હતા જ. સંહિતાના પાઠને અભ્યાસ
વિશ્લેષિત કરવાની આવશ્યકતા ઊભી થઈ ત્યારથી વ્યાકરણનું શાસ્ત્ર પ્રગટ થયુ. સંહિતાના વિપ્લેષિત પાઠને પદપાઠ કહેવામાં આ , સંહિતા અને ૫દ એ બને સ્વરૂપમાં પ્રગટ થયેલા ભાષાના નિયમોનું કથન જેમાં કરવામાં આવ્યું તેને પછી પ્રાતિશાખ્ય એવું નામ મળ્યું. વરની પ્રત્યેક શાખા પ્રસશે એન' વિવચન જદ: કાલથી જ પ્રાતિશાખ્ય એવું વિશિષ્ટ ગણાય એવું નામ પ્રચારમાં આવ્યું છે. એ પ્રાતિશાખ્ય ગ્રંથ તે જ વસ્તુતઃ જૂના વ્યાકરૂ ગ્રંથે. અત્યારે નીચે પ્રમાણેનાં પ્રાતિશાખ્ય ઉપલબ્ધ થાય છે :
(૧) ઋફ પ્રાતિશાખ્ય-શૌનક પ્રણીત (૨) વાજસનેય પ્રાતિશાખ્ય-કાત્યાયન પ્રણીત (૩) તૈત્તિરીય પ્રાતિશાખ્ય (૪) સામ પ્રાતિશાખ્ય (૫) અથર્વ પ્રાતિશાખ્ય (૬) મૈત્રાયણીય પ્રાતિશાખ્ય (૭) આશ્વલાયન પ્રાતિશાખ્ય , (૮) વાક્કલ પ્રાતિશાખ્ય
(૯) ચારાયણ પ્રાતિશાખ્ય મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર ]
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- આ પ્રાતિશાખ્યોમાં કેટલાંક મુદ્રિત છે તો કેટલાંક હસ્ત લિખિત સ્વરૂપમાં છે. વસ્તુતઃ આ પ્રાતિશાખ્ય પ્રાચીન મૂળ સ્વરૂપનાં નથી, પણ પ્રાચીન પ્રાતિશાખ્યો ઉપરથી ઉતરકાળમાં કદાચ પાણિનિના સમય પછીનાં નવાં રચાયેલા હોવાનું પ્રતીત થાય છે. બે શકે તે તે શાખાને પાઠ નકકી કરવામાં આ પ્રાતિશાખ્યાન મોટે પાળે છે. વેદી પ્રાતિશાખ્યના ત્રણ અધ્યાય છે. પાછળથી એ મંથના આધારે ઉપલેખ” નામક ગ્રંથ પણ લખાય છે. ચાર અધ્યાયવાળો અથવવેદ પ્રાતિશાખ્ય પણ શૌનકની શાખાનો ગ્રંથ મનાયો છે અને એમાં આ પ્રકારના ગ્રંથો કરતાં વ્યાકરણને વિષય વધુ ચર્ચાય છે, વાજસનેયી પ્રાતિશાખ્યના આઠ અધ્યાય છે અને એના કર્તા તરીકે જે કાત્યાયનનું નામ મળે છે. તે શૌનક પછીના અને પાણિનીય વ્યાકરણ સૂત્રના વાતિકકાર કાત્યાયનથી ભિન્ન હોવા જોઈએ. શ્રૌત અને ગૃથાના કર્તા પારસ્કરના તેઓ સમકાલીન અને યાજ્ઞવલ્કયના તેઓ પ્રત્યક્ષ શિષ્ય હેવાનું મનાય છે.
આ રીતે આરણ્યક ઉપનિષદે તેમ સૂત્રોમાં વ્યાકરણ વિષયક પ્રયોગો જોવામાં આવે છે; પરંતુ પાણિનિના પહેલાં વધુ અગત્યની તેમ વાસ્કોચાય ને સમય નક્કી નથી. ડે, બેલવેલકરના મત પ્રમાણે તેઓ ઈ. સ. પૂર્વે ૮૦૦માં થયા હતા,
જ્યારે કેટલાક વિદ્વાનો તેમને ઈ. સ. પૂર્વે ૫૦૬ પહેલાં થયેલાં માને છે, પરંતુ પાણિનિએ યાસ્કનો કયાંય નિદેશ કર્યો નથી. તેમ યાસ્ક પાણિનિને નિરેશ કર્યો નથી. આ ઉપરથી તે તેઓ સમકાલીન હો યા એકબીજાથી ઘોડા પુર્વકાલીન યા થોડા ઉત્તરકાલીન હશે. ઈ. સ. પૂર્વે ૭૦૦ની આસપાસના પાણિનિના થોડા જ વર્ષ પહેલાં ઈ. સ. પૂર્વે ૮૦૦ની આસપાસ યાસ્કાચાર્ય થયા હોવાનું વધુ મતે મનાય છે. યાસ્કાચાર્યના નિરુક્તથી જ્ઞાન થાય છે કે એના પહેલાં વ્યાકરણ તેમ નિરક્તના મથે વિદ્યમાન હતા. યાસ્કના એ પુરોગામી વિધાનની યાદિ ઠે. બેલવલકરે પિતાના Systems of sanskrit grammerમાં આ પ્રમાણે આપી છે. આગ્રાયણ, અગ્રાયણ, ઔદમ્બરાયણ, ઓશવાભ. કાત્યકપ, કૌટુકિ, ગાગ્ય, ગાલવ, ચર્મશિરસ, વૈટિકિ, નૈદાને નૈરુતિ, પરિવ્રાજકે, યાજ્ઞિક, પૂના યાજિક, ઐતિહાસિક, ઔપમન્ય ગેયાકરણ, પાર્ષદે, મનુવાર્ષાયણિ શાકયયન, શાકપૂર્ણ થાકય અને આૌલાવી. આમાં શાકય અને યાજ્ઞવય પ્રતિસ્પધી હતા એમ બૃહદારણ્યક ઉપનિષથી સ્પષ્ટ થાય છે. શાકટાયન ૫ણું સમર્થ વિદ્વાન હાઈ યાક તેમને જ વધુ અનુસર્યા છે. શ્રાટાયને વ્યાકરણશાસ્ત્ર વિષયક મહત્વનો કોઈ મધ રો તે હશે જ. પાણિનિ પહેલાંના આચાર્યના પ્રથોમાં માત્ર યાસ્કાચાયને ગ્રંથ જ જળવાઈ રહ્યો છે, પણ એનું ખરું કારણ તો એ ગ્રંથ કેવળ વ્યાકરણ વિષયક નહીં, પણ પ્રધાનતઃ વ્યયત્તિ શાસ્ત્રને હોવાથી અને એ વિષયમાં અદ્વિતીય હોવાથી જ જળવાઈ રહો છે. યાસ્કન એ નિરુક્ત નામનો ગ્રંથ સંસ્કૃત સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે એવો હાઈ વિશેષમાં તે તે પાણિનિથી પણ પહેલાંના ગવના નમુના તરીકે આનંદપ્રદ નીવડે એ છે. યાસ્કાના નિરત પ્રથમ નિઘંટુ નામના પાંચ અધ્યાયના ગ્રંથમાં આપેલા શબ્દોના વ્યુત્પત્તિ સહિત અર્થ સમજાવ્યા છે. જરૂર પડી ત્યાં દમાંથી મંત્ર ઉધૂત કરી વિષયને તેમાં સ્પષ્ટ પ્રામાણિત કર્યો છે. નિરુક્ત ગ્રંથિથી મહત્ત્વની એક વાત સ્પષ્ટ થાય છે કે યાસ્કના વખતમાં અને સ્થાયી સ્વરૂપ મળી કયુ હતું.
દને જે પાઠ અધુના ઉપલબ્ધ છે તે જ પાઠ અગત્યના તફાવત વિના તેના વખતમાં પણ અસ્તિત્વમાં હતો. નિરકતના અભ્યાસથી જણાય છે કે વાસ્કની બધી ચર્ચાઓ કૌશાનિક પદ્ધતિની હતી. પ્રત્યેક પ્રશ્નને તેણે તટસ્થપણે વિચાર્યું છે, ૧•]
[સમયઃ ઍકહે, 'અર-નાચ, ૧૯૯૦
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાતિશાખ્યોથી અતિરિત કેટલાક એવા પણ વ્યાકરણ ગ્રંથે ઉપલબ્ધ છે જેની ગણના પ્રાતિશાખ્યોમાં ન હોવા છતાં પણ જેને સંબંધ વેદ અને એની શાખાઓ સાથે છે યથા
(૧) ફતંત્ર-શાકટાયન થા ઔદવજિત (૨) લઘુત્ર (૭સામત ત્ર– વૃજિ યા ગામૃત (૪) અક્ષરતંત્ર-આપિશલિ કૃત (૫) અથવચતુરધ્યાયી–શૌનક યા કૌસપ્રીત (૬) પ્રતિજ્ઞાસૂત્ર–કાત્યાયન કૃત (૭) ભાષિકસૂત્ર:
ઉપર લખેલાં પ્રાતિશાખ્ય આદિ શૈદિક વ્યાકરણના ગ્રથોમાં ૫૭ વ્યાકરણ પ્રવકતાનાં નામ ઉપલબ્ધ થાય છે. ૧૦ પ્રાચીન આચાર્યોનાં નામ પાણિનિએ અષ્ટાધ્યાયીમાં આપ્યાં છે. એથી અતિરિક્ત ૧૩ આચાર્યોનાં નામ પણ પ્રાચીન ગ્રંથોમાં મળે છેપ્રાતિ શાખ્યોમાં ઉદધૃત આચાર્યોની ગણના વધુ પડતી પ્રતીત થાય પણ પાણિનિથી પ્રાચીન ૨૩ આચાર્યોના નામ તે આપણને નિશ્ચિતરૂપે જ્ઞાન છે. યથા–ઈન્દ્ર, વાયુ, ભરદ્વાજ, ભાગુરિ પૌષ્કર સાદિ, આરાયણ, કાશકુમ્ન, રૈયાધ્ર પચ, માધ્યન્દિનિ, શૈઢિ, શૌનકિ, ગૌતમ, વ્યાડિ, આપિશલિ, કાશ્યપ, ગાગ્ય, ગાલવ, ચાદવર્મશુ, ભારદ્વાજ, શાકટાયન, શાકલ્ય, સેનક અને ફટાયન. - પાણિનિના ગ્રંથમાં પ્રથમ ૧૩ નામ નથી, પણ પછીનાં ૧૦ નામ મળે છે. આ ૨૩ આચાર્યોમાંથી ઈક, ભાગરિ, કાઋત્ન પૌષ્કરસાદિ અને આપિશલિ એ પાંચ આચાર્યોનાં અનેક સત્ર તથા મત પ્રાચીન ગ્રંથોમાં મળે છે. ઈન્દ્ર, વાયુ, ભાગુરિ, ચારાયણ, શૈઢિ કાશસ્ત ગૌતમ અને વ્યાડીના ઉલલેખે મહાભાષ્યકાર પત'જલિએ કર્યા છે. કાત્યાયનના યજઃપ્રાતિશાખ્યમાં ભારદ્વાજને નિદેશ છે. વોયાધ 'પને કાશિકાત્તિમાં મતોલેખ થયો છે તેમ માર્યાદિનિને પણ કાશિકાગ્રુત્તિમાં જ ઉલ્લેખ મળે છે. આમાં વ્યાતિ તો પાણિનિના મામા થતા હતા. પાણિનિના અષ્ટાધ્યાયી ઉપર એમને સંગ્રહ નામનો ગ્રંથ હોવાનો પતંજલિએ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.
મેકસમારે તે પ્રાતિશાખ્યો નિરુક્ત અને પાણિનીય અષ્ટાધ્યાયીમાંથી બધા મળી કુલ ૬૫ વ્યાકરણકારોની તારવણી કરી છે. (હિસ્ટરી એક સંસ્કૃત લિટરેચર, પૃ. ૧૪૨).
'. આ આચાર્યોમાં સવથી અધિક ઉદ્ધરણ આપિશલિ વ્યાકરણનાં મળે છે. આપિશલિ' વ્યાકરણમાં પાણિનીય વ્યાકરણની જેમ આઠ અધ્યાય હતા અને એની સૂત્ર રચના પણ પાણિનીય સૂત્ર પાઠથી પ્રાયઃ મળતી હોવાનું એના થયેલા ઉલેખોથી સ્પષ્ટ જણાઈ આવે છે. પાણિનીય વ્યાકરણની જેમ આપિશલિ વ્યાકરણમાં ધાતુ પાઠ, ગણપાઠ અને ઉથાદિઠા એ ખિલપાઠ પણ રચાયા હતા.
પાણિનીય વ્યાકરણની રચના કયારે થઈ? આરૂઢ માન્યતાવાળા વિદ્વાને તે પાણિનિને ઈ. સ. પ્રવેશ ૨૮૯૦માં મૂકે છે. સંસ્કૃત વ્યાકરણુશાસ્ત્ર કા ઇતિહાસ (પૃ. ૧૭, ૧૩૮)માં શ્રી યુધિષ્ઠિર મીમાંસ કે
ને પ્રમાણે આપી એ મતને સિદ્ધ કરવાને સબળ પ્રયત્ન કર્યો છે. એમણે શૌનકના ત્રપ્રાતિ શાખમાં અનેક સ્થળે આવ પાણિનિના મામા વ્યડિના નામને ઉલેખ, સામવેદીય તત્રમાને મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર
[૧૧
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
પાણિનિના નામનો ઉલ્લેખ વગેરે પ્રમાણે દ્વારા પાણિનિને શૌનકના સમકાલીન ગણી તેને ઈ. સ. પૂર્વે ૨૮૦૦માં મુકવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ પાણિનિ હિંટમાં આવેલા શકેથી અણુજાણ હતા. શોને પહેલે રાજા ઈસેસ ઈ. સ. પૂર્વે ૬૦૦માં હતો તેથી એનાથી અણજાણ પાણિનિ એના પહેલાં ઈ. સ. પૂર્વે ૭૦૦માં લગભગ થયા હોવાનું મોટા ભાગના વિદ્વાને માને છે. આમ હોવા છતાં પાણિનિને કાલ નિર્ણય વિવાદાત્મક છે. મંજશ્રીમલક૯૫ના આધારે શ્રી કાશીપ્રસાદ જયસ્વાલ તેમને નંદ મહાપના સમય (ઈ. સ. પૂર્વે ૩૬૬- ૩૩૮)માં થયા હોવાનું માને છે. રાજશેખરની કાવ્ય મીમાંસા તેમ કથા સરિત્સાગર ઉપરથી પણ એમના પ્રતને ટેકે મળે છે. ડૅ. બેલવલકર, ઠે. રામકૃષ્ણ ભાંડારકર, ગોલ્ડ સ્ટકર વગેરે વિદ્વાનેએ ઈ. સ. પૂર્વે ૫૦૦ની મર્યાદા સ્વીકારી છે. આમ હોવા છતાં પાણિનિના વ્યાકરણમાં પ્રાકૃત ભાષાને નિર્દેશ નથી. એથી તેઓ બુદ્ધની પૂર્વે થઈ ગયા હતા. એટલું છે તે નિશ્ચિત રૂપે કહી શકાય એમ છે જ.
એસ. એમ. વિસન પિતાનાં “ઈન્ડિયન વિજડમ” નામના ગ્રંથમાં લખે છે કે આજે પંજાબમાં જ્યાં લાહોર છે તે સ્થાન પ્રાચીનકાળમાં શલાતુર નામથી પ્રસિદ્ધ હતું. પાણિનિ ત્યાંના નિવાસી હોવાથી તેઓ શા૫ તુરીય પણ કહેવાયા છે. મહાભાષ્યના
सर्वे सर्व पदादेशा दाक्षी पुत्रस्य पाणिनेः
एकदेशविकारे ह्यनित्यत्व नोपपद्यते ॥ લેકથી પ્રતીત થાય છે. તેમાં તેમની માતાનું નામ દાક્ષી હતું તેથી તેઓ દક્ષી પુત્ર અથવા દાક્ષેપ નામથી પણ ઓળખાતા. તેમના પિતાનું નામ “પણી' હતું તેથી તેઓ પાણિન યા પાણિનિ નામે જ વધુ પ્રસિદ્ધ છે.
- પાણિનીય વ્યાકરણના પાંચ ગ્રંથ છે-શબ્દાનુશાસન, ધાતુપાઠ, ગણુ પાઠ, ઉષ્ણુદિસૂત્ર અને વિડગાનુ શાસન. એમાં શબ્દાનુશાસન મુખ્ય છે અને શેષ ચાર એના ખિલ યા પરિશિષ્ટ છે. શબ્દાનુશાસનમાં આઠ અંધાય હોવાથી તે અષ્ટાધ્યાયી કહેવાય છે. અષ્ટાધ્યાયીમાં પ્રત્યેક અધ્યાયમાં ચાર ચાર પાદ છે અને એમાં લગભગ ૪૦૦૦ સૂત્ર છે. સૂત્ર સાહિત્યની એક વિશેષ પ્રકારની શૈલી છે અને એ શૈલી કેવળ ભારતમાં જ ઉપલબ્ધ છે. પાણિનીય વ્યાકરણ સૂત્રોના રચના સૌરાષ્ઠવથી પ્રભાવિત બની રહી. સવ* કઈ એની મૂક પ્રશસ કરે છે. કહેવાયું છે કે મહg વિહિત પાણિનીય અથત પાણિનીનું શાસ્ત્ર મહાન અને સરચિત છે. આવું મહાને અને સુન્દર શાસ્ત્ર એના પહેલાં રચાયું નથી. મેનિયર વિલિયમ્સ એને માનવ મસ્તિષ્કની પ્રતિભાને આશ્ચર્યતમ નમૂન માને છે. સર વિલિયમ હંટર એની વર્ણહતા, ભાષાનો ધાત્વવ્ય સિદ્ધાંત અને પ્રયોગ વિધિઓને અદ્વિતીય એવં અપૂવ કહીને એને માનવમંસ્તિષ્કને અત્યંત મહત્વપૂર્ણ આવિષ્કાર માને છે. વિષય પ્રતિપાળની પ્રક્યિાની ગંભીર, વ્યાપક તેમ દોષરહિત એવી વૈજ્ઞાનિક શૈલીને કારણે પાણિનિનોએ ગ્રંથ સંસ્કૃત વાડમયનું મહત્ત્વનું પ્રદાન છે. પાણિનિ પછી પણ વ્યાકરણું ૨ થે રચાધા છે, પણ પાણિનીય વ્યાકરણની સમકક્ષતા એમાં કોઈને પ્રાપ્ત થઈ શM નથી. પિતાના ગ્રંથની રચતા કરતાં પહેલાં પાણિનીએ દેશના ધણુ સ્થળોમાં ફરી ફરીને શબ્દ મામગીનો સંચય કર્યો હતો. પ્રત્યેક પ્રદેશનાએ પ્રસિદ્ધ સ્થાનેમાંના ઉચ્ચારણે, અર્થો, શબ્દો, ધાતુઓ વિષક સામીનુ પણ સંકુલન કર્યું હતું. ગણુ પાઠમાં પાણિનિએ લગભગ એવા એ ઉપરાંત સ્થાનની સૂકી આપી છે. પ્રત્યેક પ્રદેશના પ્રસિદ્ધ સંઘ યા ગણુ ગેત્રે તેમ કળાની પણ એક વિસ્તૃત સૂચિ પાણિનિના ગ્રંથમાં ઉપલબ્ધ થાય છે.
૧૨ ]
[ સામીપ્યઃ ક., ૨-માર્ચ, ૧૯૯૦
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- પાણિનીય સૂત્ર પાઠ પર કાત્યાયન પ્રભૂતિ અનેક આચાર્યોએ વાતિક પાઠની રચના કરી હતી. એમાંથી કેવળ સાત વાતિકકારોનાં નામ મહાભાગ્ય તથા અન્ય પ્રાચીન ગ્ર માં મળે છે ઃ (૧) કાત્યાયન (૨) ભારદ્વાજ (૩) સુનાગ (૫) કેષ્ટા (૫) વાવ ( વ્યાં પ્રભૂતિ અને (૭) વેધધ. પતંજલિના મહાભાષ્યને મુખ્ય આધાર કાત્યાયન વિરચિત વાતિકે જ છે. તથાપિ તેમણે કેટલાક સ્થળે અન્ય વાર્તિકકારોના વાતિ કે ૫ણ ઉધૃત કર્યા છે, પતંજલિએ માથુરિવૃત્તિને ઉલ્લેખ કર્યો છે જે પરિભાષાવૃત્તિના કર્તા પુરષોત્તમ દેવ અનુસાર અષ્ટાધ્યાયીંની જ એક અતિ પ્રાચીન ટીકા હતી. સ્વયં પાણિનિ દ્વારા સૂની વ્યાખ્યા થઈ હોવાનું પણ પ્રતીત થાય છે.
વાતિકકાર કાત્યાયન પણ એક સમર્થ વિદ્વાન હોવાનું જણાય છે. પાણિનિનાં લગભગ ૪૦૦૦ સૂત્રોમાંથી લગભગ ૧૫૦૦ સુત્રોમાં કાત્યાયને કંઈક 'કંઈ ક્ષતિ દર્શાવી છે. પછી એ ક્ષતિ અનુકત એટલે કહેવાનું ભૂલી ગયા “આ સ્વરૂપની હોય અથવા “કહેવામાં ભૂલ કરી આ જાતની હય, જોકે આમ માનવું–પ્રચલિત હજાર શબ્દને સંગ્રહ પાણિનિએ વિસ્મૃતિથી નથી એમ માનવું એ હૈ પાણિનિની સર્વસમત કાત્તર પ્રશામેલાથી*વિરુદ્ધ છે. પ્રાતિશાખું કાય* વેદોની ભાષાનું અવલોકન અને તેનું વિશ્લેષણ એટલા પૂરતું મર્યાદિત હતું, પણ અષ્ટાયાથી જે ભાષાનું વ્યાકરણું મનાય છે એ ભાષા તે વેદોની ગદ્ય રચનાં માં, બ્રાહ્મણ, આરકો જેમ ઉપનિજ માં મળે છે. પાણિનિએ ભામાભ
. લોકમાં પ્રચલિ એ “સવમાધ્ધ ભાષાનું જ પાણિનિ એ વ્યાકરણ લખ્યું હોઈ એનું કાઈ વિશેષ નામ "મ આપતા એ તેને માત્ર ભાષા' જ કહે છે અને જ્યાં જયાં વેદ ની ભાષાને સંબંધ માને છે ત્યાં એ બેસીને તે છ કહે છે. એ પ્રથી ૨ચના પછી એના નિયમો પ્રમાણે જે ભાષા લખવામાં થા એલામાં રૂઢ બની ૨હી એનું નામ જ પછી સંસ્કૃત પડઘુ'. ભાષાને કોઈ પણ માનદંડ સાથે બાંધીને પ્રયત્ન અને ઉદેશ ણિનિમાં જે મળ નથી જ, થાકરણુકાર પાણિમિ વસ્તુતઃ એક મહાન સંગ્રહકાર હસ અને સહકાર 'રીકે એની દષ્ટિ ધણી. -વ્યાપક, સૂક્ષ્મ અને સહિષ્ણુ હતી.
કાત્યાયને પાણિનિમાં કેટલાક વિધામા લામે પોતાના ધાતિકામાં વાંધા બતાવ્યાં છે પણ મહાભાબકાર પતજલિએ દર્શાવ્યું છે તેમ કાત્યાયનના એ ધીંધ પાણિનિના વિધાનોને બરોબર સમજી ન શકવાથી જ એમ બન્યું છે. કાત્યાયનના કેક વિધાને જ પતંજલિ કહે છે તેમ ખામી ભરેલાં છે.
આ વિષયમાં મને તો લાગે છે કે કાત્યાયન સવ‘શ પાણિાિ વફાદાર અનુયાથી મ હાએ પરિ. - પાર્ટી તરફ એમનું વલણ વધુ હોવાનું જણાય છે. પાણિનિ એ પોતાના ગ્રંથમાં કરેલા સૂત્ર પ્રમાણેનાં વિધાનોને તેઓ પ્રચલિત ભાષાના માને છે જયારે પોતિકકાર કાત્યાયન એવા સૂત્ર છન્દો વિષયક માને છે. પરિણાષાના રૂપ પ્રચલિત ભાષામાં મૂકવાની ભૂલ પાણિનિ જેવા જાગૃત સંગ્રહકાર કરે જ નહીં. વસ્તુતઃ પાણિનિ કાલીન ઘણુ શબ્દોનો અર્થ કાત્યાયનના સમયમાં સંપૂર્ણ બદલાઈ ગયો હતો. કેટલાંક શબ્દો તે લુપ્ત પણ થયા હતા. પ્રત્યવસાન = ખાવું, ઉપસંવાદ = સોદ, અબે ષ = ઔચિત્ય, આ શબ્દો તથા અર્થો હાલમાં જ નથી જ.' કાત્યાયન સમયમાં પણ તે પ્રાચીન થઈ ગયા હતા. પાણિનિના વખતમાં “સમીલ" આ રૂ૫ ભાષામાં પણ વપરાતું 'પણ કાત્યાયનના વખતમાં એ રૂપ માત્ર વેદમાં જ રહી ગયું. પ્રચલિત ભાષામાં વપરાતુ' શબદ સ્વરૂપ લુપ્ત થવાને માટે ધણે સમય વ્યતીત થઈ ગયું હોય જ એટલે પાણિનિ અને કાત્યાયન થશે ધણું કાલનું અંતરે માનવું પડે જ. ભાષા તે જીવંત હાઈને
રાંક નવા પ્રોગામ વિકાસ થયો હતો તે તેની પાણિનિના તે તે સૂત્રે ઉ૫ર ' જરૂરી સ્થળોએ કાત્યાયને પૂતિ કરી છે. કાત્યાયને પાણિનિના ગ્રંથમાં છે જેમાં અને દર્શાવ્યા પણ એમાં એને પ્રતિ મહષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર]
[ ૧૩
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક્ષીયમાને ભાવ હતો એમ માનવાની જરૂર નથી. કાત્યાયનના વાતિકના કારણે પાણિનીય શાસ્ત્રની પૂર્ણતા, પ્રામાણિકતા તેમ ગંભીરતામાં વૃદ્ધિ થઈ છે જ. કાત્યાયનના મનમાં પાણિનિ માટે ખૂબ આદર હતો. તેણે માવતઃ વાળનઃ સિગ્ન કહીને પિતાના વાતિકાને સમાપ્ત કર્યા છે. ભાષાના વિકાસની દષ્ટિએ બન્નેના સમય વચ્ચે ઓછામાં ઓછો ૩૫૦ વર્ષનો સમય પસાર થયો હોવો જોઈએ. કથા સરિત્સાગરમાં કાત્યાયનને સ બધ ન દેની સાથે દર્શાવેલો હાઈ ઈ. સ. પૂર્વે ૩૫૦ની આસપાસના કાત્યાયનો સમય કારા છે. કાત્યાયન દાક્ષિણાત્ય હતા. તેમના એક વાતિકમાં એવા કથા વિના ઐરિપુ શબ્દ છે. તેના ઉપર ભાષ્યકાર કહે છે –
પતંજલિને આ કટાક્ષ કાત્યાયન ઉપર છે એ સ્પષ્ટ જ છે. કાત્યાયને પાણિનિના સૂત્રોમાં જે અધિકાંશ ઉમે છે તેમાં કેટલાંક દક્ષિણમાં રૂઢ શબ્દપ્રયોગો અને નામને છે. દક્ષિણેત્તર ભાષામાં કરક તેમ કાલાંતર અન્ય ભાષા ચિને લીધે પાણિનિનાં સૂત્રોમાં વાતિકકારે ન્યૂનતા જોઈ હશે. એને વાતિકો સામાન્ય રીતે ગદ્યમાં છે અને કેટલાંક ૫દમાં પણ છે.
- કાત્યાયનનાં આ વાતિ કે સરલ બનાવવા પત જલિએ પિતાનું મહાભાષ્ય રચ્યું છે. વસ્તુતઃ પાણિનિ ની અષ્ટાધ્યાયી કાત્યાયનનાં વાર્તાક તથા પતજલિનું મહાભાષ્ય આ ત્રણેયનું સમ્મિલિન રૂપ એ જ પાણિનીય વ્યાકરણ આ ત્રણે મુનિઓ વ્યાકરણશાસ્ત્રના સુપ્રસિદ્ધ મુનિત્રય નામે ઓળખાય છે.
આ ત્રણે પ્રથિત વૈવાકરશે કવિઓ તેમ કાવશાઓ હોવાનું પણ પ્રતીત થાય છે. પાણિનિએ અષ્ટાધ્યાયીમાં યમસભીય અને ઈન્દ્રજનીય એમ બે આખ્યાનોના તથા નટસૂત્રના કર્તાઓ તરીકે શિલાલિત અને કલાશ્વ નામના બે આચાર્યોનો ઉલ્લેખ કર્યો છે ( અષ્ટાધ્યાયી : ૪: ૭ ૧: ૧૦-૧૩ ). એમણે પિતે ૫ જાબવતી જય અને પાતાલ વિજય ભમક બે મહાકાવ્યો લખ્યા હોવાના પણ ઉલ્લેખો મળે છે. કાત્યાયને આખ્યાયિકાના પ્રકારને ઉલ્લેખ કર્યો છે. પતંજલિએ પણ પોતાના મહાભાષ્યમાં વાસવદત્ત સુમનોત્તર અને મરથી નામક ત્રણ માખ્યાયિકાઓને નિર્દેશ કર્યો છે. મહર્ષિ પતંજલિને સમય લગભગ નિશ્ચિત છે. મહાભાષ્યમાં તેમણે આપેલા
इह पुष्यमित्रं यान
यामः अरुणद्यवनः साकेतम् અને અળવને અમિઝમ એ ત્રણે વાકય દ્વારા એ પુષ્ય મિત્ર અને મિનેન્ટર–મિલિન્દના સમકાલીન હોવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે. અખા ઉપર યવનેએ કરેલા હુમલાની તાજીબાતમી વગેરે પ્રમાણે ઉપરથી પણ તે ઈ. સ. પૂર્વે બીજા શતકમાં થયાનું વિધાનમાં સર્વાનુમતે મનાય છે. યવનોને ભગાડી મકવા માટે પુષ્યમિત્ર રાજાની મદદ પતંજલિને જ આભારી છે. તે સ્પષ્ટ લખે છે કે તેડકરઃ ા જે હા તિર્વતઃ પીવમૂવું: (મહાભાષ્ય : ૧, ૧, ૧)
અર્થાત તે યવને હ અલી હે અલી બોલતે ભાગ્યા હતા !
પાણિનીય વ્યાકરણ પર સર્વથી મહત્વપૂર્ણ કૃતિ પત જલિ વિરચિત મહાભાગ્ય જ છે. મહાભાગની ભાષા સરલ, સરસ અને સ્વાભાવિક છે. ગ્રંથ રચનાની દષ્ટિ એ મહાભાષ્ય આ ભૂત છે. મહાભાષ્યની વિશેષતા એ છે કે એની રચના અન્ય ગ્રંથોથી ભિન્ન છે. અન્ય ગ્રંથોમાં હોય છે એવું અધ્યાય, પાદ, કારડ યા સોપાન જેવું એમાં કંઈ જ નથી. કહેવાય છે કે વિદ્યાથીઓ પ્રાતઃ કાળથી સાયંકાલ સુધીમાં જેટલું વાંચી ભણી શકે તેટલાનું નામ પતંજલિએ આહિનક આપ્યું છે. વિદ્યાર્થીઓને આખું વ્યાકરણ ભણાવતાં પતંજલિને ૮૫ દિવસ લાગ્યા હતા એટલે મહાભાષ્યના ૮૫ આહિનકે છે.
૧૪ ]
[સામીયઃ ઓકટે, '૨-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાભાષ્યમાં પતંજલિએ કાત્યાયન ઉપરાંત ભારદ્વાજ, જુનાગ, કેષ્ટા અને વાડવ–એમ પાંચ આચાર્યોનાં વાતિક હોવાનું નોંધ્યું છે. આ ભિન્ન-ભિન્ન વાતિકકારોના ગ્રંથો ઉપર પણ ટીકા ગ્રંથ હતા એવું પણ તેણે કરેલાં કેટલાંક નિદેશોથી કહી શકાય એમ છે. મહાભાષ્ય માટે કહેવાય છે કે
. शास्त्रेषु आद्यं व्याकरण मुख्य तत्रापि पाणिनेः। .
रम्य तत्र महाभाष्य रम्यास्तत्रापिपस्पशाः ॥ અર્થાત–વામાં આવશાસ્ત્ર વ્યાકરણ છે. વ્યાકરણોમાં પાણિનિનું વ્યાકરણ મુખ્ય છે. તેમાં વળી એના ઉપરનું મહાભાષ્ય રચ્યું છે અને તેમાય પશ્યથાં તે પરમ રમ છે. '
આ રજાત્તાવિત્રા એ તો મહાભાષ્યમાં પ્રસ્તાવના રૂપમાં આપેલ ૫૫શાદિનક છે. વસ્તુતઃ એ ગ્રંથારંભની ભૂમિકા છે. ગ્રંથના પ્રારંભમાં આ પ્રથમ આહિનક પ્રસ્તાવના રૂપમાં પતંજલિનું સ્વતંત્ર વ્યાખ્યાન છે. પયશા શબ્દને બીજો અર્થ “ગુપ્તચર’ એવો પણ થાય છે. મહાકવિ માધ શિશુપાલ વધુમાં કહ્યું છે કે શુન્દ્રવિલ ને માતિ રાજનીતિરણસ્પા”
અથત–પાણિનીય વ્યાકરણ જેમ પતંજલિની ભૂમિકા સિવાય ઘેથા જેવું છે તેમ આ રાજકાર્ય પણ ગુપ્તચર સિવાય સાવ અર્થહીન છે.
પતંજલિન' આપણને આજે મળત' મહાભાષ્ય જોતાં પ્રતીત થાય છે કે એમાં પાણિનિના જે સત્રો ઉપર કાત્યાયને વાતિકે લખ્યાં હતાં તે સૂત્રે ઉપરાંત બીજા કેટલાંક સૂત્રો ઉપર પતંજલિનું ભાષ્ય છે, પણ અન્ય ઘણા સૂત્રો ભાષ્ય વગરના રહી જાય છે. ભર્તૃહરિના વાકય પ્રદીપથી તેમ રાજતરંગિણીમાં થયેલા ઉલ્લેખથી જણાય છે કે ચોથા સૈકા સુધીમાં તે પતંજલિનુ એ મહાભાષ્ય લગભગ વિછિન બની ગયું હતું. તેના પ્રાપ્ત થતી કેટલીક પ્રત વિકૃત પાઠવાળી થઈ ચૂકી હતી. ભતૃહરિના જણાવ્યા મગજબ શક તને અનુસરશુ કરનારા ભજિ, સોભવ, હયંસ વગેરે વૈયાકરણની તક પરંપરા જ એ ગળની પ્રતોની વિકૃતિ માટે જવાબદાર છે. સદભાગ્યે દક્ષિણની પ્રત જ એક માત્ર શુદ્ધ હોઈ એના ઉપરથી પછીના ટીકાકારોએ અનેક પ્રતો તયાર કરી હતી. ભતૃહરિએ જ પિતાના વાકય પ્રદીપ (કાંડ, ૨, શ્લોક ૪૮થી ૪૯૧માં જણાવ્યા પ્રમાણે ત્રિકુટ દેશમાં આવેલા ત્રિલિંગ દેશના કોઈ પર્વતથી ચંદ્ર અને વસુરાત વગેરે ગુરુઓએ એ નષ્ટ થતા મહાભાષ્યના આગમને હસ્તગત કર્યો અને સવિશેષ પલ્લવિત કર્યો. રાજતરંગિણ કાર મહાકવિ કહણ ૫ણ રાજતરંગિણીના પ્રથમ તરંગના શ્લોક ૧૭૬ ધારા ચંદ્રાચાયના મહાભાષ્યના પુનહારના વિષયમાં માહિતી આપે છે. તેમ એ એટલું વધારે જણાય છે કે ચંદ્રાચાર્યે પોતે પણ એક નવું વ્યાકરણ રચેલું છે.
પાણિનિના મામા દાક્ષાયણ વ્યાડિએ પણ પાણિનિના અષ્ટાધ્યાયી ગ્રંપ ઉપર એક લાખ લેક પરનો સંગ્રહ” નામને એક મહાન વિવરણગ્રંથ રચ્યો હતો. પતંજલિએ મહાભાષ્યમાં એ ગ્રંથનો મના હ૪ સાક્ષાયન€ સંપ્રદાય કૃતિઃ-એ નિર્દેશ કર્યો હોઈ એના સમયમાં તે એ ગ્રંથ અસ્તિત્વમાં તો જ પછીના કેટલાક ગ્રંથોમાં એમાંથી પ્રતીકે વગેરે ઉતાર્યા છે, પણ ભતૃહરિના પિતાના ગ્રંથમાં કરેલા નિદેશ પ્રમાણે એના સમયમાં તો એ સંગ્રહગ્રંથ અસ્ત પામી ચૂકયો હતો. વ્યાપિના એ ગ્રંથ માટેનો એક ઉલેખ ખૂબ જ મહત્ત્વને છે. રામાયણના ઉત્તરકાંડમાં–
કાવ્યવહેંમાથ, સંપ્રદૃ સિત કૈવી (૩૬-૪) મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર]
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ રીતે સંગ્રહ સંથ તે ધાયેલ છે. આ ઉપરથી તે ઉત્તરકાંડની સ્ત્રના પાણિનિ અને ચાડિના સમય, પછી થઈ હોવાની સ્પષ્ટ પ્રતીતિ થાય છે.
પતંજલિ પછી લગભગ ૫૦૦ વર્ષ પછી, વાક્ય પ્રદીપદ્મ ભર્તુહરિ એક સમર્થ મહાવૈયાકરસુતરીકે જાણવામાં આવે છે. મહાભાષ્ય ઉપર સંસ્કૃત ટીકા “પ્રદીપિકાના કર્તા ભતૃહરિનું સ્થાન ભારતીય દર્શન પરંપરાના ઇતિહાસનાં ખૂબ જ મહત્વનું છે.
વ્યાકરણશાસ્ત્ર અને વ્યાકરણદર્શનને તે હરિ વિના ચાલે તેમ નથી. અવૈદિક પરંપરામાં
યે જ એવું કોઈ મહત્ત્વને લેખક હશે જેણે ભહરિને ઉલેખ ન કર્યો હોય. આ ૫૦૦ વર્ષ દરમ્યાન પતંજલિના મહાભાષ્ય ઉપર અનેક ટીકાએ રચાઈ હતી એવું તે મહરિએ સતાના ટીકા અશમાં કરેલા નિદેશાણી સપષ્ટ બની રહે છે, પણ એમના પછીના સ્પકરણ વીકાકોરે હરિ જાણે સ્વજન્મ હોય એ રીતે તેના સિદ્ધાંતને, પ્રમાણમાની તેને ઉપયેગ કરે છેમહાભાષ્યના અન્ય એક પ્રસિદ્ધ સીમકાર કેટ તો એમન્ન લખવા પ્રમાણે બ્રહરિએ તૈયાર કરી આપેલા સેતુ ઉપર થઈને જ ભાખ્યરૂપી સાગરને પાર કરી શકયા છે. ભર્તુહરિએ પ્રીપિ અને વાયમીપ એમ બે ગ્રંથ રચ્યું છે. એમાં વાકથપ્રદીપ ભતૃહરિની ઉત્તમ રચના હેઈ તેની વૈયાકરણ પ્રતિભાનું તે ઉત્તમ પુષ્પ છે. કાશિકાકાર તે તેમના એ ગ્રંથને રાબ્દાર્થ સંવધનીય પ્ર" કહે છે.
વાકયપ્રદીપ ત્રણ કાંડમાં વિભક્ત છે. બ્રહ્મકાંડ, વાકથકાંડ અને પદકાંડ સૌથી મોટુ પદકીઠ હેઈ એ ૩૨ કારિકાએ છે અને એમાં ચૌદ વિષયનું સૌદ સમુદે શોમાં નિરક્ષણ થયું છે. ભર્તુહરિને પ્રદીપિકા ટીકાગ્રંથ મહાભાાન પ્રથમ સાત મહિના સુધીના ભાગ ઉપર અત્યત વિસ્તૃત ટીકા પે મળે છે એમાં ભાગ્યના પ્રતીકે લઈને ટીકા કરશની પદ્ધતિ હરિએ સ્વીકારી છે. તે એક વૃત્તિકા વારંવાર ઉલેખ કરે છે અને વૃત્તિપર તે “કણિ હેરાને સંભવ છે. ભતૃહરિ ભાષ્યકારને યુણિકર તરીકે ઓળખાવે છે એને આ ટીકાગ્રથ અપૂણ મળે છે.
તકરિ પછી મહાભાષ્ય ઉપરની મહત્વની સમસ્થ ટીકા કયટની પ્રદીપ નામની ઉપલબ્ધ થાય છે. મટ કાશ્મીરને હતું અને ઈ. સ. ૧૮૫૦મ હયાત હર ભતૃહરિના બન્ને પ્રથાનું તેના ઉપર પણ ઋણ છે. જ્યાં એની એ ટીકા ઉપર ૧૫ જેન્ટલી ટીકા મળે છે એજ એને ગ્રંથની મહતા માટે પૂરતું છે મા ટીકા એકંદરે સરલ છત પાડત્ય પૂજા છે, આજ તો મહાભાષ્ય જેવા અપના, અધ્યયન માટે આ પ્રદીપ ટીકા મુખ્ય સાધન છે. અહીપના ૧૫ ટીકાકારામાં “ઉઘો. નાક ટીકાના કર્તા નાગેશ આ નાગો ભક (ઈ. સ. ૧૭૪ ૭પ)નું નામ એક મોટા કિરણ હરીકે પ્રસિદ્ધ છે.
આથી અતિરિક્ત મહાભાર્થના ટીકાકારોમાં મેયરક્ષિત, પુરુત્તમદેવ, ધનેશ્વર, શેષનારાયણ. વિપરામિત્ર, નીલકંઠ વાજપેયી, શેષવિષ્ણુ, શિવરામેન્દ્ર સરસ્વતી, પ્રયાગ કટાદિ, તિરૂમલથજવા કુમાર તનય, રાજનસિંહ, નારાણ સર્વેશ્વર દીક્ષિત અને નેપાલક શાસ્ત્રી વગેરે લેખકેએ નાની મોટી થાએ લખેલી છે,
પાણિનિનું સત્ર પાઠ ઉપર અનેક વસાકસણીઓએ વૃત્તિ અંશે પણ લખ્યા છે. સ્વયં પાણિનિએ પણ પિતાના સત્રોની એક વૃત્તિ લખી હતી. આજે અાગામી ઉપરની ઉ૫લબ્ધ વૃત્તિઓમાં કાશિકાવૃત્તિ સવથી પ્રાચીન છે. ઈણિ તથા માથુર આદિની વૃત્તિઓ હેવાના ઉલ્લેખો મળે છે. પણ એમાંની એક પણ આજે ઉપલબ્ધ નથી. અધુના ઉપલબ્ધ કાશિક્ષત્તિ પ્રાચીન અને પ્રામાણિક હોઈ એની મહત્તાને કારણે તેને પ્રચાર ભારતની બહાર પણ થયો છે. કાશિકાત્તિના વર્તમાન સંસ્કરણમાના શરૂઆતના
[ સામીપ્યઃ એક.. હર-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાસ ( ૧ ૩ થી તથા અન્યત્રના પાઠોથી વ્યક્ત થાય છે કે જયાય અને વામન બંને એ પૃથક પૃથક સંપૂર્ણ અષ્ટાધ્યાયીની વૃત્તિઓ રચી હતી. એ બંનેની વૃત્તિઓનું મિશ્રણ કક્ષાર અને શા કારણે થયું તે જાણી શકાય એમ નથી. પણ જિનેન્દ્રબુદ્ધિએ એ બંનેના સંમિશ્રિત સંસ્કરણ પર જ પોતાની ન્યાસ નામક વ્યાખ્યા રચી હોઈ, એના પહેલાં તો એ બંને વૃત્તિઓનું સંમિશ્રણ થઈ ચૂકયું હતું. ભાગવૃત્તિનાં જે ઉદ્ધરણ વિભિન્ન ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે, એ અનુસાર ભાગ
તની રચંતાથી પણ પૂર્વે જયદિત્ય અને વામનની વૃત્તિઓનું સંમિશ્રણ થઈ ચૂક્યું હતું. ભાગવૃત્તિને રચનાકાલ વિ. સ. ૭૦૦ ની આસપાસ છે. કાશિકા જેવા મહત્ત્વપૂર્ણ ગ્રંથ પર અનેક વ્યાખ્યાગ્ર લખાયા હોઈ એમાં જિનેન્દ્રકૃદ્ધિ વિરચિત વ્યાસઅપર નામ કાશિકા વિવરણ–પંજિકા સવથી પ્રાચીન અને વિશદ ગ્રંથ છે. એના પછી હરદત્ત-વિરચિત પદમંજરીનું સ્થાન છે. હરદ કાલિકા પર મહાપદ મંજરી પણ રચી હતી (પદ મંજરી, ભાગ-૧, પૃ. ૭૨), આજે એ ઉપલબ્ધ નથી. એ ગ્રંથના લેખક વિમલમતિ હોવાનું જણાય છે. પુરાત્તમદેવની ભાષાત્તિ તથા ચરણદેવની ઘંટવૃત્તિ પણ ઉપયોગી ગ્રંથ છે. આથી અતિરિક્ત અષ્ટાધ્યાયી પર લગભગ ૨૫ વૃત્તિઓ ઉપલબ્ધ તો છે પણ એમાંથી હજી સુધીમાં કેવલ અનમ ભદની મિતાક્ષર, રશ્મદની વ્યાકરણદીપિકા અને દયાનંદ સ્વામીકૃત અષ્ટાધ્યાયી ભાષ્ય-એ ત્રણ ગ્રંથો મુદ્રિત થયા છે.
પાંચેક શતાબ્દીથી પાણિનીય વ્યાકરણનું પઠન પાઠન પાણિનિ-વિરચિત કમની સાથે પ્રક્રિયાકમથી પણ થવા માંડયું છે. કોઈપણ એક વિષય કે પ્રક્રિયાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલાક વિદ્વાનોએ પ્રકરણ યા પ્રકિયાવાર વિષય વિભાગ કરી જરૂરી સૂત્રો જ એકઠાં કરી આપ્યાં છે. કેટલાક વિદ્વાને એમ પણ માને છે કે પ્રક્રિયામના આધારની અપેક્ષા પાણિનીય અષ્ટાધ્યાયીના કમનું અનુસરણ કરવું એ જ અધ્યેતાને માટે ઉપકારક છે. પ્રક્રિયા ઝૂ માં સવથી પ્રાચીન ધમકીતિને “રૂપાવતાર” ગ્રંથ છે. આ ધમકીર્તિ ન્યાયબિંદુના કર્તા ધમકીર્તિથી ભિન્ન વ્યક્તિ છે. એને સમય વિ. સં. ની બારમી થતાખી કે એથી થોડા સમય પૂવને છે. અન્ય પ્રક્રિયા પ્રથામાં રામચંદ્ર(ઈ. સ. ૧૫ મી સદી) વિરચિત “ પ્રક્રિયા કૌમુદી ", વિમલ સરસ્વતી(ઈ. સ. ૧૪ મી સદી)વિરચિત “રૂપમાલા”, ભદોજી દીક્ષિત કૃત “સિદ્ધાંત કૌમુદી”, કેાઈ અજ્ઞાત લેખક કૃત “પ્રક્રિયા રત્નાકર” તથા વરદરાજની “મધ્ય સિધાંત કૌમદી” તથા “લઘુ સિદ્ધાંત કોમદી” અને નારાયણ ભકત “પ્રક્રિયા સર્વસ્વ” મૃય પ્રથા છે. સિહાંત કૌમુદી પર ગ્રંથકાર-ભદ્દોજી દીક્ષિતત પ્રૌઢ મનોરમા, વાસુદેવકૃત બાલમનેરમાં જ્ઞાનેન્દ્ર સરસ્વતીકત તસ્વપ્રબોધિની અને નાગેશ ભદની ‘લઘુ શબ્દેન્દુ શેખર વ્યાખ્યાઓ મુખ્ય છે. પ્રક્રિયા ૌમુદી પર પણ શેષકૃષ્ણ તથા ગ્રંથકાર રામચંદ્રના પુત્ર વિઠ્ઠલની વ્યાખ્યા પ્રસિદ્ધ છે.
પાણિનિ પછી પાણિનીય પદ્ધતિથી સ્વતંત્ર ગણાય એવાં વ્યાકરણ પણ રચાયાં છે. એમાં–કાતન્ન વ્યાકરણ-આ વ્યાકરણના બે ભાગ છે, “તદિત પ્રકરણુ” પર્યન્ત પૂર્વાધ અને કૃદન્ત પ્રકરણરૂપી ઉત્તરાર્ધ. તહિતાનના કર્તા શર્વવર્મા (ઈ. સ. ની પહેલી શતાબ્દી) મનાય છે, અને કાત– વૃત્તિકારે દુગસિંહના
તાનમાર કાન્ત ભાગના રચયિતા કાત્યાયન યા વરરુચિ છે. અગ્નિપુરાણ અને ગરુડ પુરાણમાં કાતત્રને કુમાર અથવા સકન્દBક્ત કહેવાયું છે. કાત– પરની સર્વથી પ્રાચીન વૃત્તિ દુર્મવૃત્તિ છે. જિનભસરિ અને જગદર ભદ્દે પણ કાતત્ર પર વૃત્તિઓ લખી છે. ચાન્દ્ર વ્યાકરણ–વ્યાકરણના વાહનમયમાં પાણિનીય વ્યાકરણ પછી બીજા સ્થાનનું અધિકારી આ ચન્દ્ર વ્યાકરણ છે. એની રચના ચંદ્રગામિ નામના બૌદ્ધ વિદ્વાને કરી છે. બૌદ્રાચાર્ય ચંદ્રગોમિ વાસ્તવમાં એક મહાન વૈયાકરણી હતે. અધુના
મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણ
[૧૭
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણી પાસે પતજલિના મહાભાષ્યને જે ભાગ ઉપલબ્ધ છે, તેને માટે સમસ્ત ભારતીયા એ ચંદ્રા ચાના અત્યંત ઋણી છે. એ મહાનુભાવે સાંપ્રદાયિક અસ્મિતાને વશ બની રહી, મહાભાષ્ય તરફ ઉપેક્ષા કરી હાત ! આપણા દેશમાં અત્યારે મહાભાષ્યની ઉપલબ્ધિ હોત કે નહી' એ શંકાસ્પદ છે. આ ગુણ્યાહી ભિક્ષુએ અત્યંત પરિશ્રમ કરીને મહાભાષ્યની શાખાતે પોતાના સમયમાં ખીલવી હતી. ભર્તૃહરિ વિરચિત વાકષપ્રદીપ(ર. ૪૮૮–૪૮૯)થી તથા કહની - રાજતર`ગિણી(૧, ૧૭૪ થી ૧૭૬) થી આ હકીકતની પુષ્ટિ થાય છે. ચાન્દ્ર યાકરણમાં ના છ અધ્યાય મળે છે. એ છ અધ્યાયામાં ક્વલ લૌકિક ભાષાના શબ્દોનુ અન્વાખ્યાન છે, એમાં સ્વર પ્રકરણ પણ હતું, એની સ્વાપરી વૃત્તિથી જ એ સિદ્ધ થાય છે. ચદ્રગામિએ વૈદિક ભાષા વિષયક સત્ર પણ રચ્યાં હતાં, ક્યા વ્યાકરણુ : ૧, ૧, ૧૪૫ નીત્તિના વિશેષમસ્ટમ શ્યામ : પાઠથી વિદિત થાય છે કે ચા વ્યાકરણમાં પણ માઠ અધ્યાય હતા અને સ્વર પ્રકરણ આઠમા અધ્યાયમાં હતુ' એ મણ આ પાઢથી વિક્તિ થાય છે. શ્રુત: સાતમા અધ્યાયમાં વૈક્રિક પ્રકરણ હોવું જોઈએ એ સિદ્ધ છે. ચાન્દ્ર બ્યારણના સ્વર વૈદિક વિષયુક અંતિમ એ અધ્યામ ચિરકાલથી નષ્ટ થઈ ગયા છે. ચાન્દ્ર વ્યાકરણના મુખ્ય આધાર પાણિનીય શબ્દાનુશાસન અને પાત જલ મહાભાષ્ય છે, પણ એની સાથે એણે પ્રાક્ષીન વ્યાકરણાના પણુ આશ્રય લીધા ઢાવાનુ ૨૫ષ્ટ પ્રતીત થાય છે,
નેન્દ્ર વ્યાકરણુ— વ્યાકરણની રચના એક જૈન ગબરાચાય નહિએ કરી છે. દૈવનંદિતું ખીજું નામ પૂજ્યપાદ સ્વામી છે. આ લેખકે પાણિનીય શબ્દાનુશાસન પર શબ્દાવતાર નામક એક ન્યાસની પણ રચના કરી છે. પૂજ્યપાદ સ્વામીનેા સમય ઈ. સ. ૪૫૦ પછીના છે.
વિશ્રાંત વિદ્યાધર વ્યાકરણ ગણુરત્ન મહાદધિના કર્તાએ વામનને વિશ્રાન્ત વિદ્યાધર વ્યાકરણને કર્તા જણાવેલા છે.
વામનો વિશ્રાન્ત વિદ્યાધર યાર્તા (ગણુ. પૃ. ૨) હેમચ`દ્રાચાયે. પણ કેટલેક સ્થળે આ વ્યાકરણું કર્તાના ઉલ્લેખ કર્યો છે.
શાકદ્રાયન વ્યાકરણ—આ વ્યાકરણ પાણિનીય વ્યાકરણને અનુસરે છે, એના ઉપર એક અમેાધ વૃત્તિ નામક મેટી વ્રુત્તિ છે. હેમચંદ્ર પાતાના વ્યાકરણમાં આ શાકટાયતને જ અનુસરેલા છે. આ શાકટ્રાયન જૈન દિગમ્બર સ`પ્રદાયના અને પાપનીય સંધના છે. આચાય પાક્ષુિનિ પેાતાની અષ્ટાધ્યાયીમાં જ શાકટાયનને ઉલ્લેખ કરે છે. તે તે વૈદિક હતા, આ નહી.
સરસ્વતી કઠાભરણ-આ વ્યાકરણુના કર્તા ધારાધિપતિ મહારાજ ભાજદેવ છે. ગ્રંથ મૃત્યુત વિસ્તૃત છે. ગ્રંથકારે ગણુપાડ઼, પરિભાષા પાઠ અને લિંગાનુશાસન આદિ સના સૂત્રપાઠમાં સમાવેશ કરી દીધું છે. આ શબ્દાનુશાસનના મુખ્ય આધાર પાણિનીય તેમ ચાન્દ્ર વ્યાકરણુ છે. શ્ દણ્ડનાથની ‘હૃદયહારિણી' નામક ટીકા છે. બીજી એક મહત્ત્વપૂર્ણ ટીકા ‘કૃષ્ણલીલા' શુકમુનિની પણ હાવાનુ જાણવા મળ્યુ છે.
સિદ્ધહેમ શબ્દાનુશાસન—આ પ્રસિદ્ધ ગ્રંથની રચના હુમચદ્રાચાર્યે કરેલી છે. શબ્દાનુશાસનમાં સંસ્કૃત અને પ્રાકૃત તેનું અનુશાસન છે. પ્રારંભમાં સાત અધ્યાયેામાં સસ્કૃતનુ` અને આઠમા અધ્યાયમાં માકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાયી અને અપભ્રંશનું વ્યાકરણ છે. સંસ્કૃતના
૧૮ ] »
[સામીપ્ય : કટા, '૯૨-માર્ચ', ૧૯૯૩
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
વ્યાકરણની સાથે પ્રાકૃત રસની વગેરેનું વ્યાકરણ લખવાની પ્રથાને આદિ આવિર્ભાવક આચાર્ય હેમચંદ્ર જ છે, અપભ્રંશના ભાગમાં એમણે જે પદ્ય ભાગ આપે છે તે ભાષાશાસ્ત્રના પ્રતિહાસમાં ખાસ સ્થાન લે એ છે. હેમચંદ્રનું વ્યાકરણ ગુજરાતનું પ્રધાન વ્યાકરણું છે. એની રચના કાત–ની જેમ પ્રકરણનુસારી છે, હેમચંદ્ર પિતાના વ્યાકરણમાં ધાતુપાઠ, ગણપાઠ, ઉબુદિસૂત્ર અને લિંગાનુશાસન નામક ખિલપઠની પણ રચના કરી છે. પોતાના આ વ્યાકરણની પરી વૃત્તિમાં હેમચંદે પોતે અનેક લગભગ ૩૫ જેટલા વૈયાકરણના મતોની વિવેકપૂર્વક આચના કરી છે. હેમચંદ્રનું આ વ્યાકરણ અનેક વ્યાકરણના નવનીતરૂપ છે. અભિનવ શાકટાયનના વ્યાકરણને હેમચંદ્ર વધુ અનુસરેલા છે.
આ વ્યાકરશે ઉપરાંત બોપદેવાઈ. સ. ની ૧૩ મી શતાબ્દી) નું મુગ્ધબોધ વ્યાકરણ, કમદીશ્વર (ઈ. સ. ની તેરમી શતાબ્દીની આસપાસ) નું જોર વ્યાકરણ, અનુભૂતિ સ્વરૂપાચાર્ય(ઈ. સ. ની ૧૩ મી શતાબ્દી કૃત સારસ્વત વ્યાકરણ તેમ ઈ. સ. ના ૧૪મા સૈકાના પાનાભદત્તનું સંપા વ્યાકરણ વગેરે વ્યાકરણ દ્વારા પાણિનિની અષ્ટાધ્યાયીની વિશદતા તેમ પરિભાષાની દષ્ટિએ પ્રતીત થી કેટલીક જટિલતાને સરળ બનાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. લગભગ બધા જ વૈયાકરણે સ્વતંત્ર ગણતા હોવા છતાં પાણિનીય પદ્ધતિના જ પુરસ્કારકે છે, વસ્તુત: શબ્દાનુશાસન રચયિતાએની સમાપ્તિ હેમચંદ્રથી જ માનવી જોઈએ, એમના પછી કોઈ પણ વ્યાકરણ એવું રચાયું નથી કે જેને વાસ્તવિક રૂપમાં વ્યાકરણ કહી શકાય.
આચાર્ય વ્યાતિ અપર નામ દાક્ષાયણ કૃત “સંગ્રહ', આચાર્ય ભતૃહરિકૃત “વાક્યપ્રદીપ’ અને નાથ ભટ કૃત “લઘુમંજૂરા” વ્યાકરણશાસ્ત્રના દાર્શનિક ગ્રંથ છે. એથી અતિરિક્ત અન્ય કેટલાક વાસનિક ગ્રંથો મળે છે, પણ આ ત્રણ ગ્રંથે જ મુખ્ય મનાય છે.
- પાણિનિએ પોતાના વ્યાકરણના લગભગ ૪૦૦૦ સૂત્રો આઠ અધ્યાયમાં અને દરેક અધ્યાયના ચાર પાર એ રીતે ૩૨ ખંડમાં ફાળવી નાખ્યાં છે. પૂ. શ્રી કેશવરામ શાસ્ત્રી લખે છે તેમ એ વ્યાકરણની સૂત્રરચના પ્રાય: એના અસલ સ્વરૂપમાં સચવાયેલી કહેવામાં ખાસ બાધ નથી. પાણિ _નિની એ વિશેષતા છે કે એઓ વૈદિક તેમજ સંસ્કૃત ભાષાની ઝીણામાં ઝીણી બારીકીને પકડી પાડે છે અને વિશાળ શબ્દ સમૂહમાં મૂળાને અને એમાં પ્રવતિત બધા જ પ્રકારની પ્રકિયાને આવરી લે છે. આજે પણ એવી સ્થિતિ છે કે પાણિનીય પદ્ધતિએ જે વિદ્વાનો તૈયાર થયા હોય તેઓ વ્યાકરણના પંડિતે કહેવાય છે. સૂત્ર એટલાં નાનાં છે કે લાધવની પરાકાષ્ટા થઈ ગઈ છે. સૂત્રોની નિરૂપણ બની શકે તેટલી લાગવગયુક્ત છે. પાઠકોને માટે મળો વઝરમુજી સૂત્રઘ વાતિ મે જતિ :–
| ઉક્તિ અનુસાર ટીકા અને ભાળ્યા વિના એમાં પ્રવેશ કરવો એ શકય જ નથી. સૂત્રોના લાધવના બલ પર જ નાગશે પોતાના “પરિભાષેન્દ્ર શેખર” ની રચના કરી છે. કહે છે કે માત્રટાનિ દિ युत्रोत्सव मन्यन्ते वैयाकरणा:
અર્થાત્ સૂત્રમાં જો એક વ્યંજન માત્રનું પણ ઓછા૫ણું બની શકે તે એથી વૈયાકરને પત્ર જનમ જેટલો આનંદ મળે છે. આ સુપ્રસિદ્ધ ઉક્તિને બાર્તા વર્ષના મહાન વૈયાકરમાંથી માત્ર " પાશનએ જ ચરિતાર્થ કરી આપી છે. એમણે માત્ર ૧૪ પ્રત્યાહારમાં સમગ્ર વને સમાવી દીધા છે. એ જ એમની બુદ્ધિશક્તિ માટે પ્રદર્શક છે. સ્વરે અર્ધસ્વરે, અનુનાસિક વ્યંજનો. ઘોષ વ્યંજને,
મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણ)
[ ૧૯
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અષ વ્યંજન અને ઉષ્માક્ષર એ કમે એમણે વણેની ગોઠવણી કરી આપી છે, એક સૂત્ર છે : ગેરળ યળો #ડનારાને (૧-૩-૬૭) આ પર ભદોજી દીક્ષિતે લખ્યું છે :
णेरणावितिसूत्रस्य अर्थ जानाति पाणिनिः ।
अह' वा भाष्यकारो वा चतुर्थो नेव विद्यते ॥ અર્થાત આ સૂત્રને ભાગ્ય અને ટીકા વગર કોઈ જાણી શકે છે તે પાણિનિ ભાષ્યકાર અને હું એ સિવાય કોઈ એ નહીં.
પાણિનિ વિષે એમ કહેવાય છે કે ભગવાન શંકર પ્રસન્ન થઈને એને ચૌદ શિવસૂત્ર આપ્યાં હતાં. જુઓ.
नृत्तावसाने नटराजराजो ननाद ढक्कां नवप'चवारम् । . उद्धर्तुकामः सनकादि सिद्धा नेतद्विमशे' शिवसूत्रजालम् ।।
આમાં પણ ભગવાન શંકરે શિવ રહ્યાં હોવાનું જણાવ્યું છે. બીજી એક માન્યતા એવી પણ છે કે કાત્તિકેય શંકર પાસેથી વ્યાકરણ ભણ્યા અને પછી પોતે નો ગ્રંથ રચ્યો. આથી એટલું તો સ્પષ્ટ ફલિત થાય છે કે વ્યાકરણશાસ્ત્રની શરૂઆત અતિ પ્રાચીનકાળથી થઈ હતી. આ વ્યાકરણ વિશે ચોક્કસ માહિતી ન મળી શકવાથી વ્યાકરણશાસ્ત્રનો જન્મ કઈ દેવી શક્તિને આભારી હતે એમ માની લેવાયું છે.
પ્રત્યેક શબ્દાનુશાસનના કર્તાને ધાતુપાઠ અને ગણપાઠની રચના કરવી પડે છે, કેટલાક વૈયાકરણએ કશુદિસત્ર અને લિંગાનું શાસનની પણ રચના કરી છે. એ ચાર ઉપર જણાવ્યું તેમ શબ્દાનુશાસનના ખિલ અર્થાત પરિશિષ્ટ કહેવાય છે. એ પાંચે અવયવોનો સમૂહ પંચાંગ પંચપાઠી આદિ નામોથી વ્યકત થાય છે.
ધાતુપાઠ-સંરકૃત વ્યાકરણશાસ્ત્રનું મુખ્ય પ્રોજન પ્રત્યેક પદના પ્રકૃતિ પ્રત્યય વિભાગને દર્શાવવાનું છે. શાકટાયન પ્રતિ વૈયાકરણએ સમસ્ત નામ શબ્દોને આખ્યાતજ અર્થાત્ ધાતુજ
અતઃ ધાતુપાઠ વ્યાકરણશાસ્ત્રનું પ્રધાન અંગ છે, ઉપલબ્ધ ધાતુપાઠામાં પાણિનિત ધાતુપાઠ સર્વથી પ્રાચીન છે. પાણિનિથી પ્રાચીન આપિશલિના ધાતુપાઠના ઉલેખે પણ અનેક પ્રાચીન સામાં મળે છે. પાણિનીય ધાતુપાઠ પર ક્ષીર સ્વામી, મય રક્ષિત અને સાયણની વૃત્તિઓ ઉપલબ્ધ છે. ચા ધાપાઠ ઉપર પૂર્ણ ચંદ્રની વૃત્તિ છે. કાતત્રને ધાતુપાઠ તિબેટી ભાષામાં ઉપલબ્ધ થાય છે. જનેન્દ્ર અભિનવ શાકટાયન તેમ હેમશબ્દાનુશાસનના ૫ણ પોતપોતાના પૃથક ધાતુપાઠ વિદ્યમાન છે. હેમચંદ્ર પોતાના ધાતુપાઠ ઉપર પારાયણ નામક વૃત્તિ ૫ણું લખી છે. એક જ પ્રકારના ફેરફારો પામતા શબ્દોના ગણ સ્પષ્ટ કરવા જુદા ગણપાઠની રચના થઈ હોય છે.
ગશુપાઠ-શબ્દાનુશાસનના સૂત્રપાઠને સંક્ષિપ્ત બનાવવાને માટે ગશુપાઠની રચના થાય છે. આપિશાલિના ગણપાઠનો ઉલ્લેખ ભતૃહરિએ મહાભાષ્ય પ્રદીપિકા (૧-૧-૨૭) માં કર્યો છે. પાણિનીય ગણપાઠ કાશિકા આદિ વૃત્તિસ્રમાં સમાવે છે. તેમ પૃથફ સ્વતંત્ર રૂપમાં પણ મળે છે. ચંદ્રને ગણપાઠ એની વૃત્તિમાં પ્રગટ છે. જનેન્દ્ર, શાકટાયન આદિના ગણપાઠ પણ વિદ્યમાન છે. ગણપાઠ ઉ૫ર જન વિદ્વાન વધમાનસરિત ગણરત્ન મહોદધિ” ગ્રંથ પણે ઉત્કૃષ્ટ છે. એમાં પ્રાય: સવ ગણપઠાની વિવેચના છે. પાણિનીય ગણપાઠ ઉ૫ર ૫રીશ્વર ભદ કૃત ગણરત્નાવલી નામક ટીકા મળે છે. ગણપાઠમાં મોટે
[સામીપ :
કહે, '૯૨-માર્ચ, ૧૯૯૦
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગે તા સમાન નિયમમાં આવતા બધા શબ્દો સંગૃહીત કર્યાં ડાય છે. અામ છતાં બધા સમાઈ નું શકરા હાય અને એવા બીજા ઘણા હોય તેા આાતિ ગળોડયમ્-~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રકારના બીજા ત્રણા છે એમ કહીને ચલાવી લેવામાં આવ્યું હોય છે. ઉષ્ણાદિસત્રશાકટાયન આદિ કેટલાક વૈયાકરણ સંપૂર્ણ નામ. શબ્દોને ધાતુ જ માનતા હતા, એમના સંપ્રદાયની રક્ષાને માટે ઉત્તરવતી' આચાર્યાંએ પાતાના શબ્દનુશાસનના પરિશિષ્ટ રૂપમાં ઉણાદિસૂત્રોની રચના કરી છે. પ્રાચીન ઉણાત્રિ એ પ્રકારના મળે છે. એક પંચપાદી અને બીજા દક્ષપાદી. બંનેની તુલનાથી એ સ્પષ્ટ પ્રતીત થાય છે, કે દશપાદીની રચના પોંચપાદીના આધારે થઈ છે. કેટલાટ વિદ્યાના પચ પાદી ઉણુાટ્ટિસૂત્રો શાકટાયન વિરચિત માને છે. નારાયણુ ભટ્ટે તો પ્રક્રિયા સવસ્વના ઉણાદ પ્રકરણમાં સ્પષ્ટ લખ્યું છે કે 'ચપાદી ઉષ્ણાહિત્રો પાણિનિવૃત છે, પરંતુ મને તો લાગે છે કે પચપાદીસ્ત્રો આાપિલિની કૃતિ અને દશપાદી પાણિનિની કૃતિ હાવી જોઈએ. પંચપાદી ઉષ્ણાદિત્રો ઉપર લગભગ ૨૦ ટીકા થઈ હાવાનુ જણાય છે. એમાં શ્વેતવનવાસી ઉજ્જવલાત્ત અને સ્વામી દયાનંદની વૃત્તિઓ શ્રેષ્ઠ છે. શષાદી ઉપર પણ્ ત્રણ વૃત્તિએ મળે છે. એમાં એક વૃત્તિ વિઠ્ઠલની “પ્રક્રિયા— કૌમુદી” પ્રસાદાન્તગત છે અને બીજી એ અજ્ઞાતનામા છે. કાતન્ત્ર, ચાન્દ્ર, સરસ્વતીકંઠાભરણુ, હેમવ્યાકરણુ વગેરેનાં પોતપેાતાનાં ઉણુાદિત્રો અને તે ઉપર થયેલી ટીકાઓ પણ ઉપલબ્ધ છે. ઉષ્ણાદિસૂત્રો અને તે ઉપર થયેલી વૃત્તિએને ઇતિહાસ શ્રી યુધિષ્ઠિર મીમાંસકે પેાતાના “દેશપાદી ઉણાદ્દિવૃત્તિ' ના ઉપાદ્ધાત (પૃ. ૨૦) માં વિસ્તારથી લખ્યા છે. શબ્દોની ખાસ પ્રકારની વ્યુત્પત્તિ કે વિકાસ દર્શાવવા ઉણુાદિસૂત્રો અને ફ્રિટસૂત્રો અપાયાં છે.
લિંગાનુશાસન અધુના સ`થી પ્રાચીન પાણિનિનું જ લિંગાનુશાસન ઉપલબ્ધ છે. લિંગાનુશાસન કાશની દષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. વ્યાßિ વિરચિત લિંગાનુશાસનના અનેક ઉદ્દરા પ્રાચીન ગ્રંથેામાં ઉપલબ્ધ થાય છે. વામન, શાકટાયન, વર ુચિ અને હેમચંદ્રનાં લિંગાનુશાસન પણ માજ ઉપલબ્ધ છે. એ ઉપર ટીકા પણ થયેલી છે. ચાન્દ્રલિંગાનુશાસન પણ ધણા ગ્રંથામાં ઉષ્કૃત છે. સંસ્કૃત ભાષામાં લિંગજ્ઞાન અત્યંત દુષ્કર છે. એટલે પ્રત્યેક વૈયાકરણે લિ'ગાનુશાસનની રચનાઓ કરી છે.
મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણ ]
વ્યાકરશામનું પ્રાચીન વાડ્મય ધણું વિશાળ છે. આ નિબધમાં માત્ર સ`સ્કૃત વ્યાકરણશાસ્ત્રના પ્રધાન લેખક અને એમના ગ્રંથાનેા સ`ક્ષિપ્ત પરિચય કરાવ્યા છે. વ્યાકરણનાં સંપ્રતિ ઉપલબ્ધ વાડ્મયને વિસ્તારથી પરિચય વિદ્વાન લેખક શ્રી યુધિષ્ઠિરજી મીમાંસકે પેાતાના સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસ' ગ્રંથમાં આપ્યા છે. આ લેખમાં એમના એ ગ્રંથના તથા શ્રી કેશવરામ શાસ્ત્રીજીના સિદ્ધાંત કૌમુદી'' ના અનુવાદમાંની એમની પ્રસ્તાવનાના પણ જરૂરી ઉપયાગ કર્યાં છે. અને વિદ્વાનના હું ઋણી હાઈ એમના તરફ આભારની લાગણી વ્યક્ત કરુ છુ.
For Private and Personal Use Only
[૨૧
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિષ્ણુપુરાણનાં કેટલાંક ઐતિહાસિક પાસાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમણલાલ નાગરજી મહેતા *
પ્રાસ્તાવિક
પુરાણ, તેના વિવિધ અર્થોં પૈકી એક અય ભારતીય પરંપરાની એક વિદ્યાશાખા હોવાનુ દર્શાવે છે, પુરાણુ એ વિદ્યાશાખા હૈાવાની પર પરા અથવવેદનાં ત્રાત્મકાંડના છઠ્ઠા સૂક્ત જેટલી પ્રાચીન છે, અથવ વેદમાં સૂક્ત પ્રમાણે જ્યારે ત્રાત્ય અર્થાત્ પરમેશ્વર બૃંહતી દિશામાં ગતિ કરે છે ત્યારે તેની પાછળ ગાથા, નારાશ'સી, ઇતિહાસ અને પુરાણુ ગતિ કરે છે, આ વિચાર પ્રમાણે મૃ ́હતી દિશા એ વિકાસની દિશા છે. તે તરફ જનાર વ્યક્તિ અને સમાજને અતીતમાં બનેલા બનાવાના જ્ઞાનની જરૂર રહે છે. આ જ્ઞાન ગાયા, નારાશસી, ઇતિહાસ અને પુરાણુ મારફત મળે છે.
અતીતની વાત કરતાં આપણે સમય કે કાલ પ્રવાહની પાશ્વભૂમિકામાં ચર્ચાવિચારણા કરતા હાઈએ છીએ. તેથી અનાગત કાલ, વર્તમાનમાં થઈને અતીતમાં બદલાતા હાઈ અતીતની સામગ્રી સતત વધતી રહેતી હાવાનું સ્પષ્ટ થાય છે. મા સતત વધતી સામગ્રીમાં નવા નવા અંશે ઉમેરાતા નય છે. તેથી તેનેા સમાવેશ કરવા માટે ઈતિહાસ તથા પુરાણુવિદ્યાએ સતત પ્રયત્નશીલ રહેવુ પડે છે.
આ પ્રયત્નમાં નવા સાહિત્યની રચના થાય છે, તેની ગણના ઇતિહાસ–પુરાણની વિર્દોશાખામાં થતી હાવાથી, પુરાણુ એટણે જૂની રચના એમ માનવાને બદલે, અતીતની સગ, પ્રતિસગ, વશ, વંશાનુરિત અને મન્વંતરની હકીકતાનું વર્ણન કરતુ. સાહિત્ય પુરાણુ છે, તે સમયે સમયે લખાય છે, એવા અભિપ્રાય વાસ્તવિક પરિસ્થિતિ સૂચક છે.
જ્યારે અતીતના જ્ઞાનની ચર્ચાવિચારણા થાય ત્યારે અતીતના જ્ઞાનનાં સાધને-મૌખિક અને લિખિત વાણીગત, અને પારિભાગિક, પદ્દાગત સાધને દ્વારા તેની સત્યનિષ્ઠા તપાસવી પડે છે. આવા પરીક્ષણુનુ કાર્ય કરવા માટે લિખિત સામગ્રીની સમીક્ષિત વાચના કરવી, મૌખિક સામગ્રીને લિખિત સામગ્રીની સહાયથી તપાસવી, તથા સ્થળ-તપાસ દ્વારા પુરાવસ્તુવિદ્યાની મદદ લેવી, એમ વિવિધ દૃષ્ટિબિંદુએ અને કાર્ય પદ્ધતિની આવશ્યકતા રહે છે.
આ કા' પદ્ધતિ અનુસાર અમે વિષ્ણુપુરાણનાં ઐતિહાસિક પાસાંઓ પૈકી કેટલાંકની તપાસ કરી છે. કારણ કે મલ્લપુરાણું,' શ્રીમાલપુરાણ,૨ ધર્મારણ્ય, કંદપુરાણાંતરિત કોમારિકાખંડ,૩ નાગરખંડ૪ આદિનાંઅધ્યયનમાં આ કાર્ય પદ્ધતિ અસરકારક રહી હતી અને પદ્મપુરાણાન્તગત સાભ્રમતી માહાત્મ્ય, તેમજ વિશ્વામિત્રી માહાત્મ્યના અધ્યયનમાંપ પણ્ તેની શક્તિના અનુભવ થયા હતા.
* ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૨૨]
For Private and Personal Use Only
[સામીપ્ય : આકટા., '૯૨-મા', ૧૯૯૩
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષ્ણુપુરાણ
વિપશુપુરાણની ગીતા પ્રેસ ગોરખપુરની આવૃત્તિના ત્રીજા અંશના ૬ અધ્યાયના ૨૫ માં બ્લોકમાં ચૌદ વિદ્યાઓ પૈકી પુરાણની નોંધ છે. આ પુરાણના ૩, ૬. ૨૫-૨૭ તથા ૬, ૮, ૨ અને ૧૩ માં લેકમાં પુરાણમાં સર્ગ, પ્રતિસર્ગ, વંશ, વંશાનુચરિત તથા અન્વતરની હકીકત હેવાની સ્પષ્ટતા કરી છે.
વિષ્ણુપુરાણ, પૌરાણિક પરંપરામાં પોતાનું સ્થાન સ્પષ્ટ કરે છે. તે પ્રમાણે તેના અધ્યયનધી પુરુષાર્થ સિદ્ધ થાય છે, અને સવ પાપને નાશ થાય છે (, ૬, ૨૫ અને ૨૭ તથા ૬, ૮૩), આ પરિસ્થિતિમાં તે વૈષ્ણવ પુરાણ હોવાનું દર્શાવે છે.
વિષ્ણુપુરાણ સર્ગ, પ્રતિસગંતિ અતીતની અને અનાગત પ્રવૃત્તિઓ વૈષ્ણવ દૃષ્ટિએ નીહાળે છે. તેની રચના છ અંશો, ૧૨૬ અધ્યાય અને ૬૪૧૫ શ્લેકની છે, એમ ગીતાપ્રેસની આવૃત્તિ દર્શાવે છે, પરંતુ તેનાં બીજા પાઠાંતરો હોવાની માન્યતા પણ છે, તેનું અધ્યયન અપેક્ષિત છે.
આ વિષણુપુરાણના પ્રથમ અંશમાં સર્ગોની ચર્ચા છે, બીજમાં વશ, ખગોળ, ભૂગોળ, તથા ભરત અને ભૂની હકીકત છે. ત્રીજા અંકમાં મવંતરની હકીકત પ્રથમ બે અધ્યાયમાં છે અને ત્યારબાદ યુગ વન, વિદ્યાઓ, માનવોના સામાજિક અને વ્યવહારના ધર્મો, શ્રાદ્ધ, નગ્ન, માયામાહ આદિની ચર્ચા છે. ચોથા અંશમાં વંશાનુચરિતની કથા આવે છે, અને તેમાં પરાણની પરંપરા અને ઉપસંહાર આવે છે. તેને પાંચમો અંશ કરણચરિત્ર છે, અને છકા અંશમાં કલિયમ નિરૂપણ કાલમાન, કલમવર્ણન, વિલણની સ્તુતિ, બ્રહાયેગ, પુરાણુ પ્રશંસા અને ઉમસ હાર આવે છે,
આ પુરાણના ઉપક્રમથી ઉપસંહાર સુધીના ભાગો જોતાં તે પોતાની વ્યાખ્યા પ્રમાણે સામાન્ય રીતે વર્તન રાખતુ જણાય છે. પરંતુ તેના ત્રીજા અંશમાં તથા અન્યત્ર તેમાં અવ્યવસ્થા દેખાય છે. આપણાં દર્શન, વ્યાકરણ, જ્યોતિષ જેવાં વિવિધ શાસ્ત્રોની વ્યવસ્થા જોતાં આ પૌરાણિક અવ્યવસ્યા કેટલાક સંશય ઊભા કરે છે, તેની વિચારણા કરવાને અમે પ્રયાસ કર્યો છે. પુરાણની કાર્યપદ્ધતિ - વિષ્ણુપુરાણ વેદવ્યાસના પિતા પરાશરના મૈત્રેય સાથેના વાર્તાલાપથી શરૂ થાય છે, જય. પરાશરને સગ. પ્રતિસ, ભૂગોળ, ખગોળ, વંશ, મન્વતર, ક૫, યુગધમ જેવા વિષયો પર પ્રશ્નો પૂછે છે. તેના પરાશર ઉત્તર આપતાં જણાવે છે કે તેમના પિતામહ વશિષ્ઠ સાથેના વાર્તાલાપ તથા પુલસ્પના આશીર્વાદથી તેમને પુરાણ સંહિતાનું જ્ઞાન થયું હતું. આમ વિષ્ણુપુરાણને પ્રારંભ જુના વાર્તાલાપની સ્મૃતિ હોવાને તેના વક્તાને અભિપ્રાય છે.
વિષ્ણુપુરાણ એ વાર્તાલાપની સ્મૃતિ અથવા યાદદાસ્ત તરીકે લાંબા વખત સુધી અસ્તિત્વ ધરાવતા સાહિત્ય પ્રકાર છે, તેથી સ્મૃતિના બલાબલની કેટલીક વિગતો જોતાં સમગ્ર વિશ્વમાં અનેક પ્રાણીઓ અને મનુષ્યોને મોટાભાગનો વ્યવહાર સ્મૃતિ પર આધારિત હોવાનું સ્પષ્ટ થાય છે. ' પોતાની અનભવેલી પ્રવૃત્તિનું સંપૂર્ણ જ્ઞાન બહુ ઓછું જમ્પાય છે તેથી અતિમાં કલ્પનાના જન્મ અંશે ભળીને તેની પરંપરા ચાલતી હોય છે. - બિશપરાગ આ હકીકત પ્રતીકાત્મક રૂપે નેધી છે. વિષ્ણુપુરાણના ૧. ૧૦. ૭ માં અવિને આસિસની પરની ચાર પુત્રીઓની માતા જશુવી છે. તેમના નામ ચકા, અનુમતી, રિનીવાણી, કક
વિશાપુરાનાં કેળાંક એતિહાસિક પાસાં છે.
T ૨૪
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
શકા
કk
છે. આ ચાર નામ વિષ્ણુપુરાણ ૨.૮.૮૦ માં આવે છે. ત્યાં તેને ઉલ્લેખ તિથિઓ તરીકે છે. આ બંને વર્ણનને કાઠો બનાવવાથી તેનું અર્થઘટન શકય બને છે તે અત્રે દશાવ્યું છે. આરિસ અને સ્મૃતિ ચંદ્ર અને તિથિ અથધટન : તિથિ
સ્મૃતિ રાકા.
પૂર્ણિમા
મૃતિ યથાતથી અનુમતિ
અનુમતિ
પશિમાની ચૌદસ : કંઈક જલાયેલી સ્મૃતિ
અથવા પડે સિનીવાલી સિનીવાલી અમાસની ચૌદસ : મોટે ભાગે નષ્ટ થયેલી અથવા ૫
સ્મૃતિ અમાસ
સંપૂર્ણ નષ્ટ થયેલી
સ્મૃતિ. આ કોઠાની મદદથી વિષ્ણુપુરાણે દર્શાવેલાં સ્મૃતિનાં બેલાબાલ સમજાય છે. સ્મૃતિ બળવાન રાખવા માટે માનવે એ વિવિધ પદ્ધતિઓ વિકસાવીને તેને જરૂર પ્રમાણે ઉપયોગ કર્યો છે. માત્ર મૌખિક પરંપરા યથાતથ જળવાય તેવા વિશિષ્ટ પ્રયોગ સંહિતાની વેદની પરંપરામાં છે. તેવો પ્રયોગ - સવત્ર નથી, પુરાણાએ આ હની વિશિષ્ટ પદ્ધતિ અપનાવી નથી, કારણ કે તેનું કાર્ય ઉપખંહણ અર્થાત સમજતી કે વિસ્તારનું છે, તેથી તેમાં ફેરફાર, ચર્ચા વિચારણાને ઘણે અવકાશ છે. આપણું અનભવ પ્રમાણે ૫ણ જદ જદે પ્રસંગે સ્મૃતિ બળવાન હોય તો પણ તેનો ઉપયોગ થતો નથી. તથા ભૂતકાળના બનાવોની ચર્ચાવિચારણામાં અનેક ક૯૫નાઓનો આશ્રય લેવામાં આવે છે, તેથી મૌખિક પરપરા મૂળ અંશે કંઈક અંશે સાચવે છે અને તેનું દેશકાલાનુસાર અથધટન કરતી રહે છે. આ સામાન્ય વ્યવહારના ફેરફારોને વ્યવસ્થિત સ્વરૂપે સમજવા માટે વ્યવહારનું મૂળ સ્વરૂપે જાળવવા માટે આપણે લેખનકળા વિકસાવી છે. લેખનકળા
લેખનકળા એ પ્રતીકે દ્વારા લેખન સપાટી પર ભાષાના સ્વર-વ્યંજન પ્રક્રિયાથી અભિવ્યક્ત. થતાં શબ્દો અને વાકો સુચવવાની કળા છે, સ્વર-વ્યંજન પ્રક્રિયાનાં રેખાત્મક પ્રતીકો અને તેના સંત સમાજમાં જ્યાં સુધી સ્થિર રહે ત્યાં સુધી લખેલી સામગ્રી કાર્યસાધક રહે છે. આ સામગ્રીની લેખન સપાટીનું જીવન લખાણુનું જીવન હોય છે, તેથી તેને સંચય કર, તેનું સંરક્ષણ કરવું અનેં રને નાશમાંથી બચાવવા કે અન્ય ઉપયોગ માટે અન્ય પદાર્થો પર તેની નકલ ઉતારવાનું કામ પુસ્તકાલયો, દફતરખાતાં, ચિત્તાકેશ બાતિમાં ચાલતું હોય છે, તેને માટે સામાજિક ચેતના અને સહકાર આવશ્યક છે. તેના અભાવે લિખિત સામગ્રી નષ્ટ થઈ જતી હોય છે. અને બદલાયેલી દેવ કાળની પરિસ્થિતિમાં જની લેખનકળાનું જ્ઞાન નાશ પામ્યું હોય છે. અન્વેષણ પદ્ધતિ
- જ્યારે લિખિત સામગ્રી સચવાયેલી હોય, ત્યારે તે અતીતમાં થયેલી સ્મૃતિ સંગ્રહની પ્રવૃત્તિ તેના . કાળની પરિસ્થિતિ પ્રતિબિંબિત કરતી હોય છે, તેથી આ જ્ઞાન માટે પ્રાચીન લિપિવિતા અભિલેખવિવા, હસ્તપ્રતવિદ્યા બાલની મદદથી પરંપરાના પ્રાચીન મૂળ અંશે. તેમાં થયેલા ફેરફાર સમજાય છે, આ પ્રવૃત્તિ માટે સમીતિ આવૃત્તિઓ તૈયાર કરવા પ્રયત્ન થાય છે.'
૨૪).
[સામીપ : ઓકટ, ૮-૨-સાય, પણ
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષ્ણુપુરાણની સમાક્ષિત આવૃત્તિ તૈયાર કરવા માટે એકત્ર કરેલી હસ્તપ્રતેની સામગ્રીમાં સૌથી જૂની હસ્તપ્રત તેરમી સદીની આજુબાજુની છે. તેથી તે પહેલાંની વિષ્ણુપુરાણની પ્રવૃત્તિ સમજવા માટે તે ગ્રંથનું અંતરંગ પરીક્ષણ કરીને તેમાંથી વ્યક્ત થતાં સામાજિક યિતન તથા પરિસ્થિતિનું અધ્યયન આવશ્યક બને છે. આ રીતે મળતી માહિતીની પારિભાગિક સામગ્રી સાથે તુલના કરીને તેની મદદથી બહિરંગ પરીક્ષણ કરવાથી ગ્રંથના લેખનસમયમાં દેશ-કાલ આદિની ધણી સામગ્રી પ્રાપ્ત થતાં તેની સમજ વધે છે. પારિભોગિક સામગ્રીમાં અન્ય તામ્રપત્રાદિ લખાણે, શિલ્પ, સ્થાપત્ય તથા ઉપકરણે આદિને સમાવેશ કરવો પડે છે. • • " આમ લખાણ અને બહિરંગ સામીનું અધ્યયન કરતાં બંને વચ્ચે જે દેશ-કાલમાં તેદામ વધુ પ્રમાણમાં જણાય તે દેશ-કાળમાં તે લખાણ અથવા મૌખિક પરંપરાની ઉત્પત્તિ કે સંગ્રહ થયે હોવાન' શેષવત અનુમાન કરી શકાય છે. આ અનુમાનથી જે દેશ-કાળને નિષ્ણુય થાય તે વખતની સામાજિક અને વિદ્યાકીય પરંપરામાં પ્રાચીન અંશ પણ સ્વાભાવિક રીતે ભળેલા હોઈ તેના કાલનિર્ણય માટે નવા અશ વધુ મદદગાર નીવડે છે. આ લૌથી વિષ્ણુપુરાણુની તપાસ કરી છે. વિષ્ણુપુરાણની પરંપરા
વિષ્ણુપુરાણની શિષ્ય પરંપરા તેમાં બે જગ્યાએ આપી છે. પ્રથમ પરંપરા ૧.૨.૮–૯ પર છે. તે પ્રમાણે આ પુરાણ બ્રહ્માએ પુરકસને નર્મદા પર કહ્યું. પુરૂકસે તે સારસ્વતને કહ્યું અને તેની પાસેથી તે પરાશરને મળ્યું. તેમણે મૈત્રેયને કહ્યું. બીજી પરંપરા પણ બ્રહ્માથી શરૂ થાય છે. તે ૬.૮ ૪ ૫૧ પર છે. તેમાં બ્રહ્મા-ઋભુ, ભાગુરિ, સ્તંભમિત્ર, દધીચિ, સારસ્વત, ભગુ, પુરકલ્સ, નર્મદા, ધૃતરાષ્ટ્ર, પુરાણનાગ, વાસુકિ, વત્સ, વત્સતર, કમ્બલ, એલાપુત્ર, વેદશિરા, પ્રમતિ, જાદ પરાથર-ૌત્રય જેવી લાંબી યાદી આપી છે. આ બંને પરંપરાઓ પૈકી પ્રથમ પરંપરામાં વિપુરાણ નર્મદાના પ્રદેશમાં તૈયાર થયું હોવાનું સ્પષ્ટ વિધાન છે. બીજી પરંપરામાં પ્રથમ પરંપરાનાં પાત્રો છે. તેમાં નર્મદા નદીને બદલે વ્યક્તિ બને છે, તથા તેમાં સારસ્વત પુરકલ્સને પુરાણ કથા સંભળાવે છે એવો ફેરફાર દેખાય છે. તેમજ તેમાં નાગ લોકોની પણ લાંબી યાદી આપી છે. . આ ફેરફારથી નર્મદાના પ્રદેશમાં વિઘણુપુરાણને પ્રાદુર્ભાવ થયો હતો, તે બાબત કંઈક અંશે ગૌણ બનતી લાગે છે, અને વિલણપુરાણના ૩, ૬, ૧૫-૧૭ માં પુરાણની જે પરંપરા આપી છે, તેને કંઈક અનુકૂળ થવાના પ્રયાસમાં સારસ્વતનું સ્થાન આગળ આયું હોવાનું લાગે છે. - આ ફેરફાર કરતી વખતે પરાશર અને મૈત્રેયની પ્રશ્નોત્તરી ચાલુ રાખી છે. વેદવ્યાસની શિષ્ય પરંપરા તથા મહાભારતનાં પાત્રો તેમાં દેખાતાં નથી, તેથી વિષ્ણુપુરાણનાં સર્જન પછી તેને પૌરાણિકોએ તેમની પરંપરા પ્રમાણે કંઈક ફેરફાર કર્યા હોવાનું અનુમાન થાય છે.
આ પરંપરાઓ જોતાં વિપશુપુરાણ નર્મદા તટ પર તૈયાર થયું હોવાનું સમજાય છે, તથા તેના પાઠમાં ફેરફારો થયાનું પણ સમજાય છે, આ પરંપરા સમજવા માટે વિષ્ણુપુરાણનાં સંગ અને નર્મદાના ક્ષેત્રની સામાજિક, ધાર્મિક પરિસ્થિતિની તપાસ આવશ્યક છે. વિષ્ણુપુરાણ સર્ગ, નમ પ્રદેશને સમાજ
વિષ્ણુપુરાણના સર્ગના વર્ણનમાં તે સાંખ્યની વિચારણું સ્વીકારીને તેમાં સર્વોચ્ચ સ્થાન વિષણને આપે છે. પરંતુ તેને રાજસિક સગે બ્રહ્માનું કાર્ય છે, તે અભિપ્રાય ૧.૩માં વ્યક્ત કરે છે, વળી વિષપુરાણનાં કેટલાંક ઐતિહાસિક પાસાં ].
[૨૫
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વરાડુ કદ્રપમાં તે સૂષ્ટિ થઈ છે, તે મત્સ્યપુરાણની ૨૮૯ અધ્યાયની કથાનું સ્મરણ કરાવે છે. વિષ્ણુપુરાણુની . સગની પ્રવૃત્તિમાં બ્રહ્મા અને વરાહ એ એ દેવતા કાળા ઘણા મેાટા છે તેમ ૧.૪ પરથી સ્પષ્ટ થાય છે. આ પર પરાતે ાધારે વરાહપમાં બ્રહ્મા-વરાહની પ્રવૃત્તિનું વણુ નહાઈ તેના જૂના ઉલ્લેખા તપાસવાની જરૂર પડે છે.
શ્રહ્મા અથવા પ્રશ્નપત્તિ વરાહનુ રૂપ ધારણ કરે છે એ કલ્પના યજુવેદની કાઠમ્સ હિતા ૮.૨ માં જોવામાં આવે છે. વરાહ પૃથ્વીને તેના મુખથી પાણીમાંથી બહાર કાઢે છે તે-પાણી પ્રજાપતિનું સ્વરૂપ છે ઇત્યાદિ વિચારા વેદમાં છે. તેના વિસ્તાર શતપથ બ્રાહ્મણમાં છે. તેમાં પ્રજાપતિ મત્સ્ય, ધૂમ', વરાહતું રૂપ ધારણ કરે છે તેવા ઉલેખે ૧.૮.૧-૧; ૧.૫, ૧૪.૧ ઇત્યાદિ સ્થળે જોવામાં આવે છે. તૈત્તિરીય બ્રાહ્મણમાં પશુ આવા ઉલ્લેખા છે. તે પરથી આ યજુર્વેદની પના હાવાનું સમજાય છે. યજુર્વેદ યજ્ઞ માટેના છે અને વિષ્ણુ એ જ યજ્ઞ છે એવા વિચાર પણ જાણીતા છે તેથી વિષ્ણુપુરાણના આ ગ` ભાગના વિચાર યજુવે તું ઉપĐહ્યુ હોવાનું સ્પષ્ટ થાય છે.
યજુર્વેની આ પરંપરા હિરવશમાં તથા રામાયણ જેવા ઇતિહાસના પ્રથામાં દેખાય છે. આ પ્રાચીન પરંપરાના કાઠક સંહિતાનેા ઉલ્લેખ તેને યજુર્વેદની કાઠક શાખા સાથે સાંકળી લેતા જશુાય છે.” કાઠક સહિતાને પ્રચાર નાના પ્રદેશમાં હતા. કઠ શાખાની બાર શાખાઓ નોંધાયેલી છે. તેમાંની એક મૈત્રાયણી શાખાના સાત ભાગા છે. તેમાં વારાહાનેા સમાવેશ થાય છે. આ વૈદિક પરંપરા સાયણાચાય ના સમય સુધીમાં ગેાદાવરી સુધીના પ્રદેશમાં વિસ્તરેલી હતી. મદેશથી આ પ્રદેશ સુધી તેમનુ` સ્થાન હાઈ તેમની પર પરા કુરુક્ષેત્રની પૂર્વમાં, ઉત્તર પ્રદેશ તથા તેની દક્ષિણે મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં વિસ્તરેલી હતી, એમ લાગે છે.
આ યજુર્વેદની નમ`દા વિસ્તારમાં વેદના ઉપગૃહની પર`પરામાં વિષ્ણુપુરાણુનું મહત્ત્વનું સ્થાન છે, તેમ સમજાય છે. આ બાબત શિલ્પ તથા રાજ્યવંશાની માન્યતાથી પુષ્ટ થાય છે. વિષ્ણુપુરાણુમાં વરાહનાં એ સ્વરૂપાનાં વણ્તે છે. તેનું પ્રથમ સ્વરૂપ યવરાહ છે અને ખીજુ` સ્વરૂપ નરવરાહ છે. આ બંને સ્વરૂપાનાં ઘણાં શિ। મધ્યપ્રદેશ, ગુજરાત, દક્ષિણૢ ભારતમાંથી મળે છે. તે પૈકી એરણના [ રાજવી તારમાણુના લેખવાળે! યજ્ઞવરાહ તથા વિદિશા પાસેની ફ્રાના નરવરાહ પ્રખ્યાત છે. તે શિપ) ચેાથી પાંચî `સદી જેટલાં પ્રાચીન છે, તેથી વિષ્ણુપુરાણનું વન પણ આ સદીઓમાં પ્રચારમાં હાવાનું' સમજાય છે. વૈદિક પર‘પરામાં વિશ્વાસ ધરાવતા હતા એમ તેમના શિલાલેખા તથા તામ્રપત્રો જોતાં સ્પષ્ટ થાય છે, તેથી તેમની બૌદ્ધોએ ભારતમાં તથા ઈસાઈઓએ યુરાપમાં ટીકા કરી હતી, એમ લાગે છે,
વિષ્ણુપુરાણની શિલ્પ પર થયેલી અસરનેા પડધા આ વિસ્તારની સામાજિક સ્થિતિ પર કંઈક અંશે પડે છે. દક્ષિણ ભારતના પ્રબળ રાજવશ, ચાલુકયોમાં તેમના મૂળ પુરુષ બ્રહ્માના ચુલુકમાંથી પેદા થયાની માન્યતા છે. તેમનાં તામ્રપત્રોનેા પ્રારંભ વરાહ અવતારની સ્તુતિથી થાય છે. આમ બ્રહ્મા અને વરાહર્ની સાથે સંકળાયેલી ચાલુકયોની પર પરાતે વિષ્ણુપુરાણુની માન્યતા સાથે તાદાત્મ્ય દેખાય છે, ચાલુકયોએ ધણા યજ્ઞા કર્યા હતા તે બાબત તેમના લેખા પરથી સ્પષ્ટ થાય છે. તેથી આ તમામ પરિસ્થિતિ યજુર્વેદની કાઠક શાખાની કલ્પનાના પરિપાક છે એમ સાધાર માની શકાય. વિષ્ણુપુરાણની લાંબી સિદ્ધ પર'પરામાં નાગલેાકની કથા આપી છે. નાગલાકની કથાના અંશા સંભવતઃ મધ્યપ્રદેશના નાગવંશ સાથે સબંધ ધરાવતા હૈાય. આ નાગવશ ગુપ્તાને સમકાલીન અને તેમની સાથે લગ્નાદિ સંબધ ધરાવતા હતા. આ સંબધ, તથા આ પ્રદેશનાં શિલ્પા, બ્રહ્મા અને વરાહની
૨૬]
[સામીપ્સ : આકટો., '૯૨-માત્ર', ૧૯૯૩
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલુક્ય પરંપરા ઇત્યાદિ વિષ્ણુપુરાણની માહિતી સાથે સંકલિત થાય છે તેથી તેના રચના તથા પ્રતિકાળ પર સારા પ્રકાશ પડે છે., વિરાણુનો રચનાકાળ
ઉપરોક્ત પ્રમાણે જોતાં વિથપુરાણની રચના આશરે પાંચમી/છઠ્ઠી સુધીમાં થઈ હોય એમ લાગે છે. આ રચના તેના મૂળ ભાગની હોવી જોઈએ, તેમાં પાછળથી ઉમેરા થયા હોવાનું અનુમાન બળવાન છે. - આ પુરાણુની રચનાને કાળ નિર્ધારિત કરવાના પ્રયત્ન હજરા, કાણે, વિંટરનિટઝ જેવા વિદ્વાનોએ કર્યા છે. તેમના મત પ્રમાણે ઉપરનો અભિપ્રાય પુષ્ટ થાય છે, પરંતુ સી. વી. વૈદ્ય તેને ઘણા પાછળના સમયમાં મૂકે છે. સી. વી. વૈદને મત વિધાપૂરાણની અત્યારે ઉપલબ્ધ કૃતિ માટે સાનુકૂળ છે. આ તમામ પ્રમાણે જોતાં વિઘણુપુરાણની રચનાને પ્રારંભને કાળ પાંચમી/ઠ્ઠી સદીની આજુબાજુના લાગે છે અને તેમાં પાછળથી આશરે નવમી/દસમી સદી સુધીમાં ઉમેરા થયા લાગે છે, તેની ચર્ચા પ્રસ્તુત છે. હું વિષ્ણુપુરાણમાં ઉમેરા
વિશુપુરાણનું યજદનું ઉપહણ શરૂ થયું ત્યારબાદ બાદમીના ચાલુકયો સુધી તેનું સારું બળ રહ્યું હોવાનું લાગે છે. આ ચાલુકષ રાજવંશ બળવાન હતું. તેણે આઠમી સદીમાં અરબ આમણને મારી હઠાગ્યું હતું. તેની સત્તાને ત્યારબાદ હાસ થયો હતો.
આ હાસ પછી રાષ્ટ્રકૂટ સત્તાનો ઉદય થયો હતો. તેઓ વેદની પરંપરાને અનુસરતા હતા, પરંતુ ત્યારબાદ તેમનું જૈન પરંપરા તરફ વલણ વધ્યું હતું. તેમના વખતનાં જૈનશિ તથા સાહિત્ય આ બાબત પુષ્ટ કરે છે.
વિષણુપુરાણનાં અધ્યયનમાં તેના ત્રીજા અંશના બીજ અધ્યાય ૫છી નવાં તો ઉમેરાયેલાં નજરે પડે છે. તેમાં નગ્ન, માયામોહ આદિની ચર્ચા પ્રથમ અંશના મૈત્રેયના પ્રશ્ન સાથે સુસંગત નથી. તેમાં વાર્તાલાપમાં ભીષ્મ, કલિંગ, યમ, સાગર, ઔર્વ આદિ પાત્રો ઉમેરાય છે, વિષ્ણુપુરાણુને ચોથો - અંશ, તેની પરાણુની વ્યાખ્યા સાથે સુસંગત થાય છે. પાંચમો અંશ ચોથા અંશની યદુવંશની કથાનો વિસ્તાર છે, તથા છઠ્ઠા અંજની કેટલીક વાત ઉમેરાઈ છે.
ચેથા સંસ્થાના અંતમાં પુરાણની ફલશ્રુતિ છે તેવી છઠ્ઠા અંશના અંતે છે. તેથી બે ફળશ્રુતિનું પ્રયોજન કર્યું છે એ સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
આ પ્રશ્નોનો ઉત્તર પલટાયેલી સામાજિક પરિસ્થિતિમાંથી મળતો લાગે છે.
વિષ્ણુપુરાણમાં બીજા અંશમાં પ્રિયવ્રત વંશમાં નાભિ અને મરૂદેવીના પુત્ર wભની કથામાં તેની પ્રશંસા છે. તે જ પ્રમાણે તેના પુત્ર ભરતની પ્રશંસા છે. આ ઋષભ ચરિત્ર જેન આદિનાથ અને તેના પુત્ર ભરતને અનુલક્ષીને માનપૂર્વક લખાયેલું છે.
પરંતુ વિષ્ણુપુરાણના ત્રીજા અંશમાં (૧૮) માયામોહ જેવા વર્ણનમાં જેન–ધમની ટીકા છે, આ ફેરફાર સંભવતઃ સમાજમાં થયેલો કેટલીક માન્યતાને ફેરફાર સૂચવે છે. આ ફેરફાર ઉપર જણાવ્યું તેમ રાજાઓના બદલાયેલા વલણને સૂચક છે, માં નવા દાખલ થયેલા અશમાં વિવા, ધમશાસ્ત્ર અર્થાત સામાજિક વ્યવહાર આદિ દેખાય છે, તે સમાજ વ્યવસ્થામાં પિતાની પરિસ્થિતિ સુઢ બનાવવાના પ્રયત્ન હોય તેવો ભાસ થાય છે. - આ પરિસ્થિતિ આઠમીથી દશમી સદીનું સૂચન કરે છે. તેથી તે વખતે મૂળ ગ્રંથમાં ઉમેરો થયા હોય તેમ લાગે છે. તેમાં મૈત્રયના પ્રશ્નો, ત્રીજા અંશના બીજ અખાય પછીના ભાગે, પાંચમો અંશ તણા ઓ અંશ વો હોય અથવા તેના ભાગોમાં ફેરફાર થયો હોય એમ સમજાય છે, જે ચોથા અંશના અંત ભાગની શ્રુતિ યથાસ્થાને હોય તે પાંચમો અને છઠ્ઠો અંશ પાછળના ગણાય. વિજાપુરાણનાં કેટલાંક ઐતિહાસિક પાસાં ]
[૨૭
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પરિસ્થિતિમાં દશમી સદી પછી ખાસ ફેરફાર થયો હોય એમ લાગતું નથી. તેથી સમગ્ર દષ્ટિએ આ અધ્યયનમાંથી નીચેના મુદ્દાઓ સ્પષ્ટ થતા દેખાય છે. ઉપસંહાર ૧. પુરાણમાં એતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રી હોય છે, તેને યોગ્ય રીતે સમજવા માટે તેમાં ,
વપરાતી ભાષા, તેનાં પ્રતીકે આદિનું જ્ઞાન આવશ્યક છે. ૨. પુરાણે વેદનું ઉપખંહણ અર્થાત વિશેષ સમજૂતી આપતું સાહિત્ય છે. તેથી તેમાં મૂળને વિસ્તાર હોવાથી તેમાં ઘણાં પ્રાચીન તો સચવાયેલાં હોય છે. તે નવાં તત્ત્વોને ૫ણ જની
એ વર્ણવે છે તેથી તે પ્રાચીન હોવાને આભાસ ઊભું કરે છે. છે. આ ગ્રંથની સામગ્રીનું પુરાવસ્તુની નજરે અન્વેષણ કરવાથી તેના સ્થળ-કાળ માટે નવો પ્રકાશ
પડે છે, તેથી તેનાં ઐતિહાસિક તથે આજનાં દૃષ્ટિબિંદુથી સમજાય છે. વિષપુરાણ નર્મદા વિસ્તારના યજ*દીય કાઠેક શાખાનાં પ્રતીક અને માન્યતાઓનું ઉપખ્રહણ
છે. તેમાં વિંધ્ય અને તેની દક્ષિણના સમાજની માન્યતાનું સારું વર્ણન છે. ૫. આજના વિષ્ણુપુરાણુને જના ભાગે આશરે ૫/૬ સદી જેટલા પ્રાચીન લાગે છે, પરંતુ તેમાં એ આઠમી/દશમી સદી સુધી ઉમેરા થયા છે. ૬. પુરાણની વાચનામાં પુરાવસ્તુવિદ્યા, ઇતિહાસ આદિ ક્ષેત્રમાંથી મળતી સામગ્રીને ઉપયોગ કરવાની આવશ્યકતા છે.
પાદટીપ 1. B. I. Sandesara, Malla Purdņa, G. O. Series 144. a Parmar Bhabhootmal, Cultural and Critical Study of Srimal Purāņa, Being a Ph.D.
Thesis in the Deptt. of Archagslogy, M. S. University of Baroda, 1969. 3. G. G. Desai, Critical and Cultural Study of Kaumārika khanda, 1978. A Thesis
Submitted in the Department of Archaeology, M. S. University of Baroda. X. R. N. Mehta, Nägar khanda : A Study, Journal of the M. S. Univertsiy of
Baroda, Vol. XVII, No. 1968 ૫. વિશ્વામિત્રી માહાભ્યની માહિતી તથા સ્થળ–તપાસની સગવડ માટે શ્રી જયંત . ઠાકરનું
ત્રણ સ્વીકારે છે. - ૬. વિષ્ણુપુરાણની સમીક્ષિત આવૃત્તિ માટે એકત્ર કરેલી હસ્તપ્રતોમાંથી સૌથી જૂની હસ્તપ્રતની
માહિતી આપવા બદલે પ્રાય વિદ્યામંદિરના સત્તાધીશોનો આભાર માનું છું. ૭. વેદની કાઠેક શાખા માટે, શ્રી. દા. સાતવળેકર. “કાઠક સંહિતા ' ૮. ચાલકો અને રાષ્ટ્રકટો આદિનો ઈતિહાસ માટે The History and the culture of the
Indian People ને . ?, ૪ Campyrla di HÈ P. V. Kane, History of Dharmasastra, Vol. V, Part II. Section IV, Ch. XXII and R. C. Hagara, Studies of Puranic Reeords of
Hindu Rites and Customs, pp. 19-24 , રાપભ્યો અને મને માટે ચૌધરી ગુલાબચંદ્ર, જૈન સાહિત્યકા બૃહદ ઇતિહાસ' વિ. ૪. પાશ્વનાથ :
વિદ્યાલય શેાધ સંસ્થાન, વારાણસી. ૨૮]
[સામીપ્ય : ઓકટો., '૯૨-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં બૌદ્ધ વિહારી અને મઠાની છાત્રાલય વ્યવસ્થા
નાગજીભાઈ કેસરભાઈ ભટ્ટી
ગુજરાતમાં એક સમયે બૌધમ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. ઈ. પૂ. ૩જા સૈકામાં અરોકના સમયમાં આ પ્રદેશમાં બૌદ્ધધર્મના પ્રચાર શરૂ થઈ ગયા હશે એમ લાગે છે. ગુજરાતમાં કેટલાંક સ્થળાએ બૌદ્ધ ભિક્ષુઓ માટે ઈંટેરી વિહારી અને સ્તૂપે બધાયા છે, તે કેટલીક જગ્યાએ ડુંગરામાં વિહારા અને શૈલગૃહા કાતરાયેલાં છે. જૂનાગઢ, સાણા, તળાજા, ખંભાલીડા અને રાણપુર (બરડા ડુ ંગરની પશ્ચિમ તળેટી) માં તેના અવશેષા જોવા મળે છે. સાબરકાંઠામાં શામળાજી પાસે ઢેલની મારી’ નામક સ્થળેથી ક્ષત્રપકાલીન વિશાળ ઈંટેરી સ્તૂપ અને વિહાર મળી આવ્યા છે, તે જૂનાગઢ પાસે વાના ઉત્ખનન દરમ્યાન ‘રુસેન વિહાર મળી આવેલ છે. પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં ભરુચ્છ (ભરૂચ) અને સેાપારક (મુંબઈ પાસેનું સાપારા) ના અનેક ઉલ્લેખ મળે છે. આ જોતાં આ સ્થળા બૌધમ'નાં કેન્દ્રો હાય તેમ જણાય છે. ગુજરાત અને કચ્છની વાત જવા ઈએ તે। પણ પ્રખ્યાત ચીની પ્રવાસી યુઅન સ્વાંગે નોંધ્યું છે તેમ એકલા સૌરાષ્ટ્રમાં પચાસ વિદ્વારા હતા, વલભીમાં બૌદ્ધધ વધારે પ્રચલિત હતા.
નિવાસી ઈમારતા
બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટેની ઈમારતાને વિહાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે વિહારમાં મધ્યમાં ચાક રાખવામાં આવતા. ચાકની ચારે તરફ કુટિરાની રચના થતી. ગુજરાતમાં આવા વિહારા તળાજા, સાણા, ખેારિયા, ઇંટવા, ખંભાલીડા, દેવની મેરી વગેરે જગ્યાએ આવેલા છે. આવા ડુંગર. ઉપરના તથા મેદાનમાં આવેલા વિહારાના સમાવેશ થાય છે.જ
ભિક્ષુએના નિવાસ માટેની ઇમારતા અર્થાત્ વિહારાનાં નામેા મૈત્રકાનાં દાનક્ષાસન કે તામ્રપત્રોમાં પણ મળે છે. આ વિહારામાં દુદ્દાવિહાર, મુદ્દદાસ વિહાર, ભષ્મપાદીય વિહાર, ક વિહાર, ગાદક વિહાર, વિમલગુપ્ત વિહાર, ભટાક વિહાર, યક્ષર વિહાર, અજિત વિહાર, શીલાદિત્ય વિ વિહાર વગેરે તત્કાલીન ગુજરાતમાં અસ્તિત્વમાં હતા તેમ પ્રાપ્ત દાનપત્રો ઉપરથી જણાય છે. આ સહુ વિહારીને મૈત્રક રાજવીએ તરફ્થી અવારનવાર દાન મળતાં. વલભી (આજનુ'. વળા) એ બૌદ્ધવિદ્યાનુ મહત્ત્વનું કેન્દ્ર હતું.પ
યુઆન સ્વાંગ અનુસાર એકલા વલભીમાં જ છ હજાર ભિક્ષુ રહેતા હતા. જ્યારે સારઠમાં ત્રણ હજાર ભિક્ષુઓ રહેતા હતા. ભરૂચમાં બૌદ્ધ સંધારામામાં ત્રણ હજાર મહાયાનના અનુયાયીઓ અભ્યાસ કરતા હતા. કચ્છમાં પણ દૃશ વિહારા હતા અને ત્યાં એક હાર બૌદ્ધ સતા હીનયાન તથા મહાયન સિદ્ધાંતાના અભ્યાસ કરતા હતા. માનપુર (વડનગર) માં દસ સૌંધારામેામાં હીનયાન સંપ્રદાયના એક હાર સાધુએ અભ્યાસ કરતા હતા.
* રૂ, પરાગ સાસાયટી, નારી કેન્દ્ર માગ, સુરેન્દ્રનગર
ગુજરાતમાં બૌદ્ધ વિહાર અને મઠાની છાત્રાલય વ્યવસ્થા ]
For Private and Personal Use Only
[૨૯
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આને અર્થ એ થશે કે વિહાર કે સંધારામે એ માત્ર નિવાસસ્થાન નહોતાં પણ અભ્યાસનાં કેન્દ્રો પણ હતાં. આ અભ્યાસકેન્દ્રો માત્ર નિવાસસ્થાન હોય તે એટલા બધા સાધુ કે ભિક્ષના ભોજનનું શું ? એટલી મોટી સંખ્યાના સાધુઓને લોકો રોજ ભેજન આપે ખરા ? કે એમની પોતાની ભોજન અને છાત્રાલયની વ્યવસ્થા હતી ?
વાસ્તવમાં બૌદ્ધોની શિક્ષણ વ્યવસ્થા અને છાત્રાલય વ્યવસ્થા બંને હતાં. આ માટેની વ્યવસ્થામાં સંધ'નું મહત્ત્વ વિશિષ્ટ હતું. બુદ્ધ શરણમ ગચ્છામિ', ધમ્મ શરણમ ગચ્છામિ'ની સાથે સંબં શરણું ગચ્છામિ ને ઉચ્ચારે પણ સાથે જ કરવામાં આવતો. બુદ્ધ, ધર્મ અને સંધ આ ત્રણે ભિક્ષુઓ માટે મહત્ત્વના હતા. આ વ્યવસ્થાના બે ભાગ થઈ શકે : (૧) વિહારની નિવાસી વ્યવસ્થા અને તેના અધિકારીઓ તથા (૨) છાત્રાલયમાં ભોજન વ્યવસ્થા અને તેના અધિકારીજનો. પ્રથમ જોઈએ વિહાર વ્યવસ્થા. સંઘનું મહા
* વિહારની વ્યવસ્થા ગોઠવવામાં મુખ્ય ફાળા સંધને હતા. બૌદ્ધ ધર્માનુયાયી ભિક્ષુઓની ભરતી કરવામાં આવતી. તે ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓની સ્વતંત્ર સરકાર(republican)થી સધનું બંધારણ પ્રેરિત હતુ. અને તેના બંધારણ અનુસાર તે વખતે કાયદેસર રચાયેલ સનંદી એકમ (corporat unit) હતું. તેમાં કાયદેસરની વ્યક્તિઓ મુકાયેલી હતી અને તેનાં બધાં જ કાર્યો સંધનાં નામે થતાં હતાં.૯ ચૂંટાયેલા સો
મત ગણતરી ઉપરથી સંઘના પ્રતિનિધિ સભ્યોની સામાન્ય ઈચછા શું છે તે જાણવામાં આવત. એ માટે “વિનય માં નિયત થયા પ્રમાણે ઓછામાં ઓછા કેટલા પ્રતિનિધિઓની હાજરી છે તે પણ જેવાતું.” કેરમ અને મતદાન
મતદાન ખંડ રીતે કે પ્રોકસી (puoxy) કે મુખત્યાર દ્વારા કરવામાં આવે તે માન્ય ગણાતું નહિ.૧૧ એક વખત કોઈ પ્રશ્નનું જે કાંઈ નિરાકરણ લાવવામાં આવતું તે કાયમી ગણાતુ.૧૨ કાર્યપ્રણાલિ
- ધર્મગુરુઓ કઈ ગુણવાન ધર્મગુરુના અધ્યક્ષપદે અગત્યના પ્રશ્ન પર તેમની સલાહ માટે મઠના વિશાળખંડમાં એકત્રિત થતા. આ પ્રમાણે એWત્રત થયેલ સભ્યોનું સંમેલન કે સભા હાથ ઉપર લવાયેલ પ્રશ્ન ઘણું કરીને ધમ, વિનય, શિક્ષણ, રીતભાત તેમજ તથાગત(ભગવાન બુદ્ધ)ની. આના વિષયક રહેતો. ઉપરાંત ધર્મગુરુ કે સંઘના બંધારણ સાથે સંકળાયેલ બાબતે પણ હાથ ધરાતી.૩ , સોની સમાનતા
સંધના દરેક સભ્યની સમાનતા નિયમ વડે સ્થાપિત તેમજ રચિત થયેલ હતી. જ્યારે કોઈ કાય આવી પડતું ત્યારે સભ્યોની સભા એના નિકાલ કરી દેતી.૧૪ ઇસિંગ નધેિ છે કે જે કે મગર પોતાની જાતે કાંઈ નક્કી કરે કે પોતાની ઈચ્છાનુસાર તે અને સભાને અવગણે કે લક્ષમાં લે નહિ. તે તેવા ધમરને મઠમાંથી રજા અપાતી.૧૫
૩૦ ]
[સામીપ્ય :
કટ, ૯૨-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બદ્ધ ભિક્ષુઓની કક્ષા
બૌદ્ધ ભિક્ષુઓમાં પણ ભિન્ન ભિન્ન કક્ષાઓ હતી. આ કક્ષા તત્કાલીન ગુરુકુલેમાં કરવામાં આવતી કક્ષા કરતાં ભિન્ન રીતે નિશ્ચિત થતી હતી. ભિક્ષઓના કટુંબની સ્થિતિ લક્ષમાં લેવાતી નહિ; - પણ ભિક્ષની પોતાની આધ્યાત્મિક સ્થિતિ કે પ્રગતિ કેટલી કેટલી છે, તેમની બુદ્ધિમતાનો આંક કેટલે ઊંચે છે, તે પ્રમાણે કક્ષા જેવાતી. સઘની સત્તા
કોઈ પણ ભિક્ષુને મળેલ કઈ પણ વસ્તુ સંધની પોતીકી મિલકત ગણાતી. એ વસ્તુ ગમે તેટલી કિંમતી હોય કે સાવ ક્ષલક હોય તે મહત્ત્વનું નહોતું. આ પ્રમાણે પ્રાપ્ત વસ્તુ ધમગરને અપાતી અને ધર્મગુરુ તેને ઉપગ કે ઉપભગ સભાની સંમતિ અનુસાર કરતા. ભિક્ષ બનવાની પ્રક્રિયા
સામાન્ય વ્યક્તિ બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરી ‘ભિક્ષુ બને ત્યારે સંધમાં તેના પ્રવેશ સમયે ઉપસં૫દા નામને ઉત્સવ ઉજવવામાં આવતો. ભિક્ષુ ગમે તે પંથ કે સંપ્રદાય કે ગૃહસ્થ જીવનમાંથી સીધો અસલમાં પ્રવેશ મેળવી શકો. એ માટે સંઘને વિનંતી કરવી પડતી. ભગવાન બુદ્ધ માત્ર “એહિ ભિક્ષુ” એટલું જ બોર્લીને તેને ભિક્ષ તરીકે સ્વીકારતા હતા. પણ પાછણથી બૌદ્ધધર્મનો પ્રસાર વધતાં ભક્ત કે અનુયાયીઓને પણ તેને હક્ક આપવામાં આવ્યો., ઉપસંપદાની વિધિ - ઉપસંપદા પ્રાપ્ત કરવા ઇચ્છનાર વ્યક્તિ કે ભિક્ષને મઠમાં દાખલ થતાં જ “મુંડન કરાવવું પડતું. ત્યાર પછી સ્નાન વિધિ થતી અને સાદો પિશાક જેને ‘પદ્દો' કહેતા તે અપા.19 નિસાય
ઉપસંપદાની પ્રક્રિયામાંથી પસાર થનાર માટે સંધના દ્વાર ખૂલી જતાં. તે ભિક્ષા સંધને સભ્ય બની જતે. તે દરેક કાર્ય (proceedings )માં ભાગ લઈ શકતો. માત્ર નવા દાખલ થનારને શિક્ષણ આપી શકતા નહિ. આ તબક્કાને “નિસ્સાય” (Nissaya) તરીકે વર્ણવી તેને માત્ર આચાર્ય (Senior monk) ઉપર આધાર રાખવાને રહેતો. આચાર્ય ભિક્ષના આધ્યાત્મિક વાલી ગણાતા.16 સમયગાળો
સામાન્યતઃ ભિક્ષા માટે આ સમય દસ વર્ષને રહેતો. જો કે અપવાદરૂપ કઈ કિસ્સામાં અભ્યાસી ભિક્ષા માટે નિસ્સાયન ગાળે પાંચ વર્ષમાં પણ પૂરો થતા. એથી ઊલટું કેટલાક શક્તિમાન ભિક્ષુઓ માટે એ સમય ગાળે જીવનભરનેટ પણ બની જતો.. Wવીર અને ઉપાધ્યાય - એવું પણ બનતું કે કેટલીક વખત “ગરી માં કઈ ભિક્ષુ “નિસ્સા” કક્ષાને હોય અને શાસ્તવમાં છાસ માં તે સમાન કક્ષાનો અધિકારી બની મત આપી શકતા. બીજી રીતે કહીએ તો નિસાય' કક્ષા એ સરકારી અધિકારીના “પ્રાશન પિરિયડ” જેવી કામચલાઉ ગણાય. દસ ઉનાળા અહી કાઢયા પછી આવા ભિક્ષુ “સ્થવર' (elder monk) કહેવાતો. સ્થીર એટલે મઠમાં સ્થિર થયેલ શિક્ષ. આ પ્રકારના શિક્ષકો ‘ઉપાધ્યાય બની શકતાં. અને વિહારમાં શીખવી શકતા.
શકાતમાં મહાિરે અને મઠની છાત્રાલય વ્યવસ્થા 1
[
૧
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇત્સિંગે આના કરતાં જુદી કક્ષાના ભિક્ષુને ચ–ગ-ન (cha-ga-na) અર્થાત હર” કે “નાના શિક્ષક કહ્યા છે.૧૯ સંચાલનમાં સ્થવીર : આવા નિસાય ને નિશ્ચિત સમયગાળે વટાવી સ્થીર' બનેલા ભિક્ષઓમાંથી પસંદગી કરી તેમની મઠના વહીવટી અધિકારી તરીકે નિમણૂક કરાતી-૨૦ આ માટે સ્થવરેની સારી લાયકાત, ઉત્તમ વતણૂક અને ઉચ્ચ ચારિત્ર્ય લાયકાત તરીકે લક્ષમાં લેવાતું. ગુણ, ડહાપણ, હેશિયારી, ધર્મ, દાન અને ન્યાયપ્રિયતા પણ લક્ષમાં લેવામાં આવતા.૨૧ વિહારસ્વામી,
બીજી જગ્યા વિહારસ્વામી ની ગણાતી. તેને વિહારપાલ કે કમદાન' પણ કહેતા. મઠના વડા પછી વિહારસ્વામીનું વર્ચસવ ગણાતું. ધાર્મિક જીવનનું નિયમન અને વિહારને આંતરિક વહીવટ આ “વિહારરવામ” ના અધિકારમાં ગણાતા. આંતરિક વહીવટ " વિહાર કે મઠને આંતરિક વહીવટ માટેના હોદેદારે પણ આ ભિક્ષુઓમાંથી પસાર થતા.. કમાન કે વિહારસ્વામી પછીનું સ્થાન સંભવત: વેઈના (વેના–સૂર્ય) અર્થાત “વહેલા ઊઠનારનું હતી. વઈના વિહારના સાથી નિયામક (sub director)ની ફરજ બજાવતો અને કમંદાનને વિહારના સામાન્ય વહીવટમાં સહાયરૂપ થ.
તેના પછીની જગ્યા ખજાનચી કે ટ્રેઝરરની ગણાય. ખજાનચીનું વિહારમાંની રેકડરૂપે કે વસ્તુરૂપે આવતા સમગ્ર મિલક્તને હિસાબ રાખવાનું કાર્ય હતુ.૨૨ જ્યારે વસ્તુત : કચેરીનું કાર્ય સંભાળ. કર્ણિકનું કામ આજના કારકુન( clerk)ને કામ જેવું (clerical work) કહી શકાય. નિવાસસ્થાન માટેના અધિકારી
મઠમાં ભિક્ષુ કે સાધુઓના નિવાસ માટે બે અધિકારીઓ હતા. તેમને (૧) “વિનાયાધર' અને (૨) ધમધર તરીકે ઓળખવામાં આવતા. આ ઉપરાંત અન્ય અધિકારી કે વ્યવસ્થાપક હતા. ધમસભા વખતે આસન વ્યવસ્થાની ગોઠવણી કરનાર “આસનપન્નાયક કહેવાતું. વસ્તુઓને સંગ્રહ કે સ્ટારની જવાબદારી સંભાળનાર “ભાંડાગરિક તરીકે ઓળખાતે. ખોરાકની વહેચણી
ભટકર હસ્તક હતી.૨૩ વિહારની બધી ઈમારતોની દેખરેખ, સુધારણા વગેરે કાર્ય બાવકર્મા સંભાળતા. જ્યારે બાગ-બગીચાનું ધ્યાન રાખનારને “આરામ' તરીકે ઓળખવામાં આવતો. મહદનીશા -
ઉપર્યુક્ત અધિકારીઓને મદદ કરવા માટે મદદનીશ અધિકારી કે સહાયક પણ હતા. જેમાં ‘પરિસંવારિકનું કામ મઠ ઉપર દેખરેખ રાખવાનું હતું. જમાદારખાનું( કપડાંલત્તા વગેરેને સ્ટર) સંભાળનાર અધિકારી “ચિવ૨૫તિહ૫ક' કહેવાતો. ભિક્ષુઓનાં વસ્ત્રો સ્વીકારવાનું કે સાચવવાનું કાર્ય તેના ઉપર મૂકવામાં આવ્યું હતું. તેના મદદનીશને “સતિયગહપક અર્થાત્ અંદર પહેરવાનાં વસ્ત્રો સંભાળવાનું કામ સોંપાયેલું હતું. ઉપરાંત “કઠિન” વહેચનાર અધિકારીને કઠિનનિહારિક નામે ઓળખતા. મઠ વતી નાણાંની ભેટ સ્વીકારવાનું કાર્ય “કપિયકરકસર કરતો હતો. નાણુમાંથી મઠને આવશ્યક ચીજ-વસ્તુની ખરીદી પણ તેના હસ્તક રહેતી.
[સામીપ્ય : ઓ. ૯૯૨-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાજનાલયના વ્યવસ્થાપક
ભેાજનાલયની વ્યવરથાની દૃષ્ટિએ વિચારીએ તે ચેાખાની કણુક વહેંચનાર ‘યગુભાજક' કહેવાતા. સૂકા મેવા વહે...ચનારને ખભાજક' કહેતા. ફળ વહેચનાર લભા' નામે ઓળખાતા. ભિક્ષુઓને માટે જરૂરી પાત્રની વહેંચણી કરનારનું નામ પટ્ટેગહેક' રાખવામાં આવેલું. પાણીની વ્યવસ્થા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહારામાં રહેતા ભિક્ષુઓ માટેના પાણીની ચકાસણીનું કામ એક સદ્ધિવિહારિક' નામે અધિકારી હસ્તક હતું. વિહારમાં ખાવા-પીવાના ઉપયાગમાં લેવાતું પાણી બરાબર ગળાઈને એટલે ૐ માજના સૌંદÖમાં ફિલ્ટર (filler) થઈને આવે છે કે કેમ તે જોવાનું કામ પશુ તેની ફરજમાં ગણાતુ. ૨૫ તેને ઉપાધ્યાયની પાછળ ઊભા રહી તેની જરૂરતા સતાષાય તે જોવાની ફરજ પશુ સદ્ધિવિહારિકની હતી.
ન્યાય વ્યવસ્થા
ન્યાય માટેની વ્યવસ્થા જોવાનુ` કા` પણ ‘સદ્ધિવિહારિક’ને માથે નાખવામાં આવેલુ હતું. મઠના ન્યાય ખાતા પાછળ ધ્યાન આપવાની અને ઉપાધ્યાયને પરિયસ શિસ્ત' નીચે સજા થાય તેનુ ધ્યાન રાખવાની પણ હતી.૨૬
ઊાજનાલય
મઠમાં ભાજન કરવા માટે જુદા વિશાળ ભેાજન-ખંડ હતા. મા ભેાજનખંડમાં ગાયના છાણુ અને તાન' પાન વેરીને ગાર કરવામાં આવતી હતી.૨૦.
કક્ષા પ્રમાણે આસન
ભાજન સમયે ભિક્ષુઓની વિભિન્ન કક્ષા ધ્યાનમાં રાખીને તેમને બેસવા માટેના આાસનાની વ્યવસ્થા ગાઠવવામાં આવતી હતી. મઢના ભિક્ષુએ (monks) માટે નેતરમાંથી બનાવેલાં ઊંચાં વેત્રાસના મૂકાતાં, આ વેત્રાસન સાતેક ઇંચ જેટલા (બીજી રીતે કહીએ તેા એકાદ વેંત જેટલા) ઊંચા પાટલા રહેતા. આ વેત્રાસના એક્બીજાથી લગભગ દેઢેક ફીટ (એક કયુબિટ)ના અંતરે મૂકવામાં આવતાં. નિમ્ન કક્ષાના (junior) ભિક્ષુઓને બેસવા માટે લાકડાના ટૂકડા (blocks) મૂકવામાં આવતા. આ ખાસ બૌદ્ધ પરિપાટી હતી, તે હિંદુઓની પલાઠી વાળીને જમવા બેસવાની રીત કરતાં થાડી જુદી પડતી હતી.
..
બ્રહ્મચારી વિદ્યાર્થી એ ઉપરાંત સંતે ઉપયાગી થનાર અન્ય ભિક્ષુએ પણ હતા અને મઠ તરફથી તેમના માટે ગુણ્ અનુસાર (according to merit) તેમના ભાજન માટેની બ્યવસ્થા કરવામાં આવતી હતી.
For Private and Personal Use Only
નાસ્તા અને ભાજન
વિદ્યાથી એ પ્રાતઃકાળે ઊઠી, સ્નાનાદિ પ્રાત:વિધિ આદિ પૂરી કર્યા પછી નાસ્તા લેવા આવતા. વિદ્યાર્થી આને નાસ્તામાં ભાતનુ ઓસામણ અપાતું,
નાસ્તા પછી ઘણું ખરું શાળાનું શિક્ષણ આરંભાતું અને બપોરે પૂર્ણ ભાજન આપવામાં આવતું. અપેારના ભાજનમાં રોટલા-રોટલી, ભાત, માખણ, છાશ, દૂધ, ફળ, અને કારેક માંસ પણ અપાતું. ભિક્ષુઓને ત્રણ પ્રકારના માંસભક્ષણની નિયમાનુસાર છૂટ હતી૨૯ અને તેમાં કાઈ ખાટુ ગણુતા નહિ. એ બધું નિયમાનુસાર ગણાતું.
ગુજરાતમાં બૌદ્ધ વિહાર અને મહેશની છાત્રાલય વ્યવસ્થા ]
(૩૩
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાજન અગેના નિયમા
ભાજન કરતી વખતે સપૂર્ણ મૌન પાળવામાં આવતુ. બધાનું જમવાનું પૂરું થઈ જાય પછી જ ઊડી શકાતુ. વયમાંથી ઊડી વાતું નહિ.૩૦ ભાજનને અ`તે લવિ`ગ અને કપૂરમિશ્રિત સેાપારીના ટુકડા આપવામાં આવતા જેથી મુખશુદ્ધિ થાય કે શ્વાસની દુર્ગંધ દૂર થાય અને અપચા થાય નહિ.૩૧
ત્રાલય
ભિક્ષુઓના રહેણાક માટેનાં મકાના અંગે આવશ્યક વિગતા પ્રાપ્ત થતી નથી પણ ચીની યાત્રી ઇત્સિંગ આ હકીકતમાં માત્ર એટલુ જ તેાંધે છે કે માનનીય (ભિક્ષુ), પુરહિત, ધમ'ગુરુ કે આચાય જો મેટા વિદ્વાન હાય અને પૂર્ણ અભ્યાસી હાય તા તેમને મઠમાં સારામાં સારા ગણાતા અમુક નિશ્ચિત ઓરડામાંના એક નેકર-ચાકર સાથે સાંપવામાં આવતા ૩૨
જો કે ‘સુÜવગ’થી આ વર્ણન અપૂર્ણ રહેતું હેાય તેમ લાગતુ નથી. તેમાં કહ્યું છે કે વિહારા સંપૂર્ણ' (full fledged) ગૃહે હતા. તેમાં ધમગુરુને અપાતા એરડા સુંદર અને આકર્ષીક ફર્નિચર સહિતના હતા. તે પાચા તક્રિયા (cushions), ખુરશી સાદી તથા હાયાવાળી (arm chairs) સાફા, ગાલા તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે અપાતા. વિશેષમાં કહ્યું છે કે મઠ કે વિહારની દીવાલે! લાલ અને સફેદ રંગા વડે ધેાળાયેલી રહેતી. ભેાંયતળિયું કાળા રંગનું રહેતુ.
આમ વિહારા તત્કાલીન હિંદુ સાધુશ્મેટના નિવાસસ્થાન કરતાં સગવયુક્ત અને વ્યવસ્થાની દૃષ્ટિએ તદ્દન ભિન્ન જોવા મળે છે.
અન્ય સુવિધા
ઇત્સિંગ નોંધે છે કે જ્યારે બહાર જવાનું થાય ત્યારે વરિષ્ટ ધમગુરુઓને (senior monu) મ્યાના (sedan chairs)માં લઈ જવામાં આવતા, જ્યારે નિમ્ન કક્ષાના (junior) ભિક્ષુઓ ધેડા ઉપર એસીને જતા.
આમ બૌદ્ધોના સમયમાં વિહાર અને મહેશની છાત્રાલય વ્યવસ્થા આજના છાત્રાલયાની વ્યવસ્થા સાથે સરખાવી જોવા જેવી છે. ઘણે અંશે તેને મળતી આવતી પણ જણાય છે. ગુજરાતને એ સાંસ્કૃતિક વારસે છે..
પાટીપ
૧. રસિકલાલ પરીખ અને હું. ગં. શાસ્ત્રી, ‘ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક પ્રતિહાસ',
ગ્રંથ-૨, પૃ. ૨૮૮
૨. નવીનચંદ્ર આચાય', ગુજરાતના ધમસ...પ્રદાય', પૃ. ૧૨૫ ૩. એજન, પૃ. ૧૨પ
૫. નવીનચંદ્ર આચાય’. ‘બૌદ્ધમતિવિધાન', (૧૯૭૮), પૃ. ૬ ૬. જયમલ્લ પરમાર, આપણી લેાકસંસ્કૃતિ', (૧૯૭૬), પૃ. ૫૩ ૭. નવીન આચાય, ઉપયુક્ત, પૃ. ૬
૩૪ ]
For Private and Personal Use Only
૪. એજન, પૃ ૧૨૯
[સામીપ્ટ : કટા, '૯૨-મા', ૧૯૯૩
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
2. Dutt, Early Buddhist Monarchism, p. 137; Rhys Davids, Buddhist India (1903), p. 2
Rhys Davids, Psalms of Bretheren, pp. 36, 168
१०. महावमा, IX, 4, 10
11. Ibid., IX, 3, 9; Dutt, op. cit., p. 151
12. Dutt, op. cit., 152
13. Ibid., pp. 154 f.
1. Takakusu, op. cit., p. 62
૧૫. એજન, પૃ. ૩
१९. महावग 1, 53.4 ૧૭, એન, I, 25.5
22. o, 1, 32.1; Dutt, op. cit., p. 180 te. Takakusu, op. cit., pp. 104 ff.
2. Dutta, op. cit., p. 187
21., VIII, 6.1. IX; Vinaya Text, III; 6, p. 25
22. Beal, op. cit., XXXVII
23. Bharhut inscription, p. 17, 123
2. Ibid., p. 152; Ancient Histoty of Saurashtra, p. 202, fn 2
2. H, I, 25-15; Takakusu, op. cit., p. 62
1
२९. महावग्ग I 25, 21
૧૭. Takakusu, op. cit., p. 23
24. Legee, Fa Hien's Record of Buddhistic Kingdom, p. 106
૨૯. Ibid., op. cit., p. 117
30. महावमा 1 25.5; चुल्लवमा, VI, 10.1 a1-32. Takakusu, op. cit. p. 64
ગુજરાતમાં બૌદ્ધ વિહારા અને મઢાની છાત્રાલય વ્યવસ્થા ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
[ ૩૫
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉમાપવા નાટચત્રકાર
પી. ચુ. શાસ્ત્રી*
આદિકવિ વાલ્મીકિના રામયણમાં વર્ણવાયેલી રામકથાના આધાર નાટયકાર ભાસ અને કાલિદાસ વગેરેની જેમ લઈને ભાસ્કર નામના કવિએ ઉન્મત્તરાધવમ્ નામનું એકાંકી નાટષ રચ્યું છે. આ નાનકડા એકાંકીમાં રામાયણનાં પ્રસિદ્ધ પાત્રો જ ભાસ્કર કવિએ સ્વીકાર્યા છે. જ્યારે તેમાંની વાર્તા કાલિદાસે રચેલા વિક્રમેાશીયના ચેાથા અંકને અનુસરીને વણુવી છે. જે રીતે વિક્રમે`શીય નાટકના ચાથા અંકમાં ઊવશી ભૂલમાં કુમાર કાર્ત્તિયના તપાવનમાં પ્રવેશી કાર્ત્તિકેયના શાપથી વેલમાં ફેરવાઈ જાય છે. નાયિકા ઉર્વાંશી અદૃશ્ય થતાં નાયક રાજ પુરૂરવા તેના વિયેાગમાં ઉન્મત્ત બનીને વનમાં રહેલા પ્રાકૃતિક જડ અને ચેતન પદાર્થાને તેની ભાળ પૂછે છે અને અ ંતે સંગમનીય મણિ વડે તે વેલમાંથી મૂળ રૂપે ઉશીને પાછી મેળવે છે તે રીતે ઉન્મત્તરાધવ એકાંકીમાં પણ બને છે. સીતા અજાણતાં દુર્વાસાના તાવનમાં પ્રવેશી દુર્વાસાના શાપને લીધે હરિણીમાં ફેરવાઇ જાય છે. સીતા અદૃશ્ય બનવાની ખબર પડતાં રામ વિયેાગમાં ઉન્મત્ત બનીને પ્રકૃતિના જડ અને ચેતન પદાર્થાને તેની ભાળ પૂછે છે. અંતે અગસ્ત્ય મુનિ અભિમત્રિત દૂર્વા વડે હરિણીમાંથી અસલ સ્ત્રીરૂપે સીતાને પાછી મેળવી રામને સીતાની સોંપણી કરે છે. આવી મુખ્ય વાર્તાવાળા આ એકાંકીને નાટય પ્રકાર નક્કી કરવા મુશ્કેલ છે.
સર્વ પ્રથમ ભાસ્કર કવિ પાતે જ આ એકાંકીને પ્રેક્ષાવજ એવા શબ્દથી આળખાવે છે. પ્રેશન અથવા ઘેલા એ ઉપપકના એક પ્રકાર છે ખરા, પરંતુ નાટવિવેચકાએ ગણાવેલાં તેનાં લક્ષણા ઉન્મત્તરાધવમાં મળતાં નથી. આથી આધુનિક નાટ્યવિવેચકા તેને અ એટલે ઉત્સુષ્ટિકાંક પ્રકારના રૂપક તરીકે ગણાવે છે. સક્ષેપમાં, આ એકાંકી અ કે ઉત્સુષ્ટિકાંક પ્રકારનું રૂપક છે કે પ્રેક્ષળા કે છેલળ પ્રકારનુ રૂપક છે તે વિકટ પ્રશ્ન આપણી સામે ચર્ચા માટે ખડા થાય છે.
નાટ્યવિવેચકોએ રૂપક અને ઉપરૂપકના પ્રકારાનાં જે વિશિષ્ટ લક્ષણા ગણાવ્યાં છે તે મુજબ પ્રસ્તુત એકાંકીની સૂક્ષ્મ પરીક્ષા આ વિકટ પ્રશ્નનું નિરાકરણ કરી શકે.
રૂપકના ૧૦ પ્રકારમાં સ` પ્રથમ રૂપકપ્રકાર નાટનાં—(૧) પાંચ કે વધુ અંકા અને (ર) શૃંગાર કે વીર રસની પ્રધાનતા એ લક્ષણા ઉન્મત્તરાધવમાં ન હેાવાથી કરુણ રસપ્રધાન આ એકાંકીને નાટક ન કહી શકાય.
રૂપકના બીજા પ્રકાર પ્રજ્ઞનાં-(૧) પાંચ કે વધુ અ`કા (ર) શુંગાર રસની પ્રમુખતા અને (૩) વિપ્ર, અમાત્ય કે વણિક નાયક એ લક્ષણા ક્ષત્રિય રાજાનું નાટકપણું ધરાવતા, કરુણુ રસપ્રધાન એકાંકી ઉન્મત્તરાધવમાં ન હોવાથી તેને પ્રશ્ના પણ ગણી શકાય એમ નથી. રૂપકના ત્રીજા પ્રકાર માળનાં-(૧) વિટ આલેખન અને (૩) આકાશભાષિત વડે કથનને
* પ્રાફ઼ેસર, સ ંસ્કૃત વિભાગ, એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ
૩૬ ]
અને ધૂની વાર્તા (ર) વીર અને શૃંગાર રસનુ કારણે એકપાત્રી અભિનય એ લક્ષણે કરુણ રસપ્રધાન,
[સામીપ્ટ : કટા., ’૯૨-મા', ૧૯૯૩
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકપાત્રી તથા સીતા અને રામની પાવક વાત ધરાવતા ઉન્મત્તરાઘવમાં ન હોવાથી તેને માન માની રાકાય નહીં.
a૫કના ચોથા પ્રકાર પ્રદાનનાં-(૧) નિંદાપાત્ર વિટ, પાખંડી અને દંભીની વાર્તા અને (૨) હાસ્ય રસની પ્રધાનતા એ લક્ષણો કરુણ રસપ્રધાન અને પુણ્યશ્લોક સીતા-રામની વાર્તા ધરાવતા એકાંકી ઉમરાઘવમાં ન હોવાથી તેને પ્રદતન પણ ના કહેવાય.
રૂપકના પાંચમા પ્રકાર કિમનાં-(૧) ચાર અંકે (૨) રૌદ્ર રસની મુખ્યતા અને (૩) કપટ, જદુ, યુદ્ધ વગેરે ધરાવતી વાર્તા એ લક્ષણે કરુણ રસપ્રધાન એકાંકી ઉન્મત્તરાઘવમાં ન હોવાથી તેને મિ પણ ન મનાય.
રૂપકના છ પ્રકાર નાં-(૧) ઘણુ મનુષ્યો અને (૨) સ્ત્રી સિવાયના કારણે થતા યુદ્ધની વાતાં એ લક્ષણે એાછા મનુષ્યો ધરાવતા યુહરહિત એકાંકી ઉમારાઘવમાં ન હોઈ તેને સ્થાન પણ ન લખી શકાય. •
રૂપકના સાતમા પ્રકાર સમવારનાં–(૧) ત્રણ અંકે (૨) દેવાસુરવિષયક વાર્તા અને (૩) વીર રસની પ્રમુખતા એ લક્ષણે અસુરની વાર્તા વગરના, કરુણ રસપ્રધાન એકાંકી ઉન્મત્તરાધવમાં ના હાઈ તેને સમજ્જાર પણ ન કહેવાય.
રૂપકના આઠમા પ્રકાર વધીનાં(૧) એકાદ પાત્ર અને (૨) શૃંગાર રસની મુખ્યતા એ લક્ષણે વધુ પાત્રાવાળા કરુણ રસપ્રધાન ઉન્મત્તરાધવમાં ન હોવાથી તેને વીથી પણ ન ગણાય.
રૂપકના નવમા પ્રકાર હાનાં-(૧) ચાર અંકે અને (૨) દિવ્ય સ્ત્રીનું અપહરણ અને તેને લીધે યુદ્ધ એ લક્ષણે* યુદ્ધરહિત એકાંકી ઉન્મારાઘવમાં નથી તે મૃગ પણ ન લેખાય.
રૂપકના દસમા પ્રકાર અથવા ઉત્સુષ્ટિકાંકનાં-(૧) અનેક સ્ત્રીઓનો વિલાપ અને (૨) હાર, જીસ તથા વા યુદ્ધની વાર્તા એ લક્ષણેનાયક નાયિકાના વિયોગની વાત ધરાવતા ઉમરારાઘવમાં ન હોઈ તેને ૪ % અથવા ઉત્સુષ્ટિકાંક માની ના શકાય. આથી આધુનિક નાટવિવેચકાને મત યોગ્ય જણાતો નથી.
રસપ્રધાન રૂપથી જુદું પડતું ઉપરૂપક નુત કે નૃત્ય પ્રધાન હોય છે. ઉપરા૫કના પ્રથમ પ્રકાર arટાનાં-(૧) સ્ત્રી પાત્રની અધિકતા અને (૨) ચાર અંકે એ લક્ષ૨ પુરુષપાત્રોની વિપુલતાવાળા એકાંી ઉમરાઇવમાં ન હોવાથી તેને નાટિશ ન લખી શકાય.
A ઉપપકના બીજા પ્રકાર પ્રારાજાનાં-(૧) નાટિકાની જેમ ૪ અંકે (૨) શૃંગાર રસની પ્રધાનતા અને () નાયક-નાયિકા વચ્ચે-વેપારી વગેરે જેવા એ લક્ષણે ૩ કરુણ રસપ્રધાન, ક્ષત્રિય નાયકવાળા એકાંકી ઉમરાવમાં ન હોવાથી તે પ્રકારળિ ન હોઈ શકે.
ઉપરૂપકના ત્રીજા પ્રકાર માળિયાનું મૂર્ખ યા દીન નાયકની વાર્તાનું લક્ષણ રામ જેવા મેધાવી અને ઉરામ નાયકની વાર્તા ધરાવતા ઉન્મારાધવમાં નથી એટલે તે મrfજ પણ ન હોઈ શકે. આ ઉપરૂપકના ચોથા પ્રકાર દશનાં-(૧) પાંચ કે વધુ અંકે (૨) દિવ્ય અને માનુષ પાત્રો અને (૩) દરેક અંકમાં વિદૂષકની હાજરી એ લક્ષણ૫ વિદૂષક અને દિવ્ય પાત્રરહિત એકાંકી ઉમરરાવવામાં જોવા મળતાં નથી તેને તે ગેટ નથી એ સપષ્ટ છે.
૩મરાવને નાટયપ્રકાર ]
[ ૩૭
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ઉપરૂપકના પાંચમા પ્રકાર રાજાનાં-(૧) સુત્રધારને અભાવ અને (૨) મૂખ નાયક એ લક્ષણો સત્રધારથી આરંભાતા અને રામ જેવા મેધાવી નાયકવાળા ઉમરા રાઘવમાં નથી તેથી તે રાજ પણ નથી. ઉપરૂપકના છ પ્રકાર
નાનાં --(૧) ઉપનાયક પીઠમ હોવાના અને (૨) હાસ્ય રસની પ્રમુખતા એ લક્ષ૧૭ પીઠમ વગરના કરણ રસપ્રધાન મારાઘવમાં નથી તેથી તે નટવરાજ નથી,
ઉપા૫કના સાતમાં પ્રકાર સંહાથનાં--(૧) ત્રણ કે ચાર અકે (૨) પાખંડી નાયક (૩) યુદ્ધની વાત તયા (૪) શુગાર અને કરણા રસનો અભાવ એ લક્ષ૮ રામ જેવા ઉદાર નાયકવાળા અને યુદ્ધ વગરના કરુણ રસપ્રધાને એકાંકી ઉન્મતારાઘવમાં નથી તેથી તેને સંસ્થા નું મનાય.
ઉપપકના આઠમા પ્રકાર શિલ્યનાં–(૧) ચાર અંકે (૨) બ્રાહ્મણ નાયક અને (૩) હીન ઉપનાયક એ લક્ષ૮ ક્ષત્રિય નાયકવાળા એકાંકી ઉન્મત્તારાધવમાં નથી તેથી તે શિલ્ય ન ગણાય.
ઉપરૂપકના નવમા પ્રકાર ટુઢિાનાં-(૧) ચાર અંકે (૨) હીન નાયક અને (૩) વિટ, વિપક તથા પીઠમના વિલાસ એ લક્ષણે રામ જેવા ઉરામ નાયક્વાળા અને વિટ વગેરે વગરના એકાંકી ઉમરાધવમાં નથી એટલે તેને ટુર્નાલિસ્ટ ન કહી શકાય.
ઉપરૂપકના ૧૦ માં પ્રકાર સદનાં-(૧) પ્રાકૃત ભાષામયતા અને (૨) ચાર અંકાને નવનિ' એરી સંશા એ લક્ષ સંસ્કૃત ભાષામાં રચાયેલા એકાંકી ઉન્મત્તરાઘવમાં નથી તેથી તે તજ નથી.
ઉપરૂપકના ૧૧ મા પ્રકાર વેંચળ કે પ્રેક્ષકનાં-(૧) હીન નાયક (૨) સુત્રધારને અભાવ () નિયુ (શારીરિક યુદ્ધ) અને સંદેટ (વા યુદ્ધ) હોવાં અને (૪) નાંકી તથા કારનાની નેપથ્ય પાછળથી ભજવણી એ લક્ષ ૨૨ રામ જેવા ઉત્તમ નાયકવાળા, સૂત્રધારથી આરંભાતા, કોઈ પણ યુદ્ધ વગરના અને નાન્દી તથા કાનનાની નેપથ્યની આગળ રંગભૂમિ પર ભજવણીવાળા ઉન્મત્તરાઘવમાં ન હોવાથી તેને કે ન કહી શકાય નહીં.
ઉપરૂપકના ૧૨ મા પ્રકાર નાં-(૧) નવ કે દસ પ્રાકૃત પુરુષો અને (૨) કામશૃંગાર એ લક્ષણે૨૩ સંસ્કૃત પુરવાળા અને કામશૃંગારરહિત ઉન્મત્તરાઘવ એકાંકીમાં નથી તેથી તે નોટી નથી.
ઉપરૂપકના ૧૩ મા પ્રકાર શ્રેષ્ઠીરાનાં-(૧) સ્ત્રી પાત્રોની વિપુલતા અને (૨) નૃત્યગીતની પ્રમુખતા એ લક્ષ૪ પુરુષપાત્રપ્રધાન અને નૃત્યગીતરહિત એકાંકી ઉમરાવવામાં નથી એટલે તે ઇચ્છા પણ નથી.
ઉપરૂપકના ૧૪ મા પ્રકાર પ્રસ્થાનનાં–(૧) દાસ નાયક (૨) હીન ઉપનાયક (૩) દાસી નાયિકા અને જ) બે અંકે એ લક્ષ૨૫ સીતા અને રામ જેવા ઉત્કૃષ્ટ નાયક-નાયિકાવાળા એકંકી ઉન્મત્તરાઘવમાં નથી એટલે કે પ્રસ્થાન નથી.
ઉપરૂપકના ૧૫ મા પ્રકાર કટ્ટાન–(૧) દિવ્ય વૃત્તાન્ત (૨) ચાર નાયિકાઓ અને (૩) સંશમની વાત એ લક્ષણે માનુષ વૃત્તાન્તવાળા, એક જ નાયિકાવાળા અને યુદ્ધહિત ઉન્મત્તસલવમાં ન હોઈ તે સાથ પણ નથી.
તે ઉપરપકના ૧૬ માં પ્રકાર શ્રી હિતનાં–() પ્રસિદ્ધ વાર્તા અને (૨) શબ્દથી અંક્તિ હવાપા એ લક્ષણે ૨૭ ઉન્મત્ત થવામાં નથી. ઉન્મત્ત રાધવનાં પાત્રો પ્રસિદ્ધ છે, પરંતુ વાર્તા પ્રસિદ્ધ નથી અને તે શ્રી શબ્દથી અંકિત પણ નથી તેથી તેને જીવિત કહી શકાય નહીં.
૩૮ )
[સામીપ્ય : ઍક, '૯-માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરૂપકના ૧૭ મા પ્રકાર વિષ્ટાસિાનાં—(૧) વટ અને વિદૂષક અને (૨) હીન નાયક એ લક્ષણા વિટ વગે૨ે પાત્ર વગરના અને રામ જેવા ઉત્કૃષ્ટ નાયકવાળા એકાંકી ઉન્મત્તરાધવમાં ન હાવાથી તે વિાસિા નથી.
ઉપપકના ૧૮ મા પ્રકાર હ્રાજ્યનાં—(૧) હાસ્ય રસની પ્રચુરતા અને (૨) સગીતમયતા એ લક્ષણે।૨૮ કરુણ રસપ્રધાન અને સંગીતરહિત એકાંકી ઉન્મત્તરવમાં નથી તેથી તે હાથ પણ નથી.
ઉપરૂપકના ૧૯ મા પ્રકાર મહિાનાં—(૧) શૃંગાર રસની પ્રચુરતા અને (૨) વિત અને વિદૂષક એ લક્ષશેાક વિટ વગેરે વગરના અને કરુશ રસપ્રધાન એકાંકી ઉન્મત્તશાત્રમાં નથી તેથી તે મટ્ટિા નથી.
ઉપપકના ૨૦ મા પ્રકાર પવઠ્ઠીનાં—(૧) પીઠમ' ઉપનાયક અને (૨) સંગીત નૃત્ય પ્રચુરતા એ લક્ષણા ૧ પીઠમરહિત અને સંગીતનૃત્યરહિત ઉન્મત્તરાધવમાં નથી તેથી તે મઢી પણ નથી. ઉપરૂપના ૨૧ મા પ્રકાર વનિાતનાં (૧) વીર કે શૃંગાર રસની પ્રજાના (૨) સંગીત અને (૩) વિદૂષક એ લક્ષણા૩૨ કરુણુ રસપ્રધાન, સંગીત તથા વિદૂષકરહિત એમાંથી ઉન્મત્તરાધવમાં નથી તેથી તે પરજ્ઞાત પણ નથી.
ઉપરૂપકના ૨૨ મા પ્રકાર કોથ્વીનાં(૧) વીર કે શ્રુંગાર રસની પ્રચુરતા અને (૨) પુરુષના વેશમાં રહેતી નાયિકા એ લક્ષણા કરુણ રસપ્રધાન ઉન્મત્તાધવમાં ન હેાવાથી તે ોત્રી પણ નથી. ઉપરૂપકના ૨૩ મા પ્રકાર નનમાં નકીનું નૃત્ય જ મુખ્ય હોય છે અને તે ક્ષક્ષક્ષુ ૩૪ નૃત્યરહિત એકાંકી ઉન્મત્તરાધવમાં નથી તેથી તે ન ન પણુ નથી. સંક્ષેપમાં, ઉન્મત્તરાધવમાં રૂપક કે ઉપરૂપકના ઈ ચાક્કસ પ્રકારનાં ચણા પૂણતા રહેલાં નથી એટલે તેનુ` નાટયસ્વરૂપ સ’કણ છે. વિભિન્ન પ્રકારનાં લક્ષણે તું મિશ્રણ તેમાં થયુ. હાય એમ જણાય છે. આ કારણને લીધે ભાસ્કર કવિએ પેાતે તેને પ્રેક્ષળ અર્થાત્ અભિનેય રચના કે નાટયકૃતિ એવા શબ્દથી ઓળખાવ્યુ` છે. પ્રેક્ષળ અથવા પ્રેક્ષળીય એ શબ્દો અભિનેય રચના કે નાટય કૃતિ એવા અર્થાંમાં એકથી વધુ વાર પુરોગામી નાટ્યકાર હદેવ પેાતાની પ્રિયચિા નાટિકાના ત્રીજા અંકમાં અને રાજશેખર પેાતાના રામાયળમૂ ના ત્રીજા અકમાં પ્રયાજે છે. તેથી ભાસ્કર વિના પ્રેક્ષા શબ્દપ્રયાગના અથ વિશેના આપણા ઉપરના અનુમાનને પુષ્ટિ મળે છે. વળી તે ઉત્સુષ્ટિકાંક પ્રકારનુ રૂપક ન હેાવાથી આધુનિક વિનેશ્વનાં મત્ત સ્વીકારી શકષ સન્મત્તરાધવમ્ એકાંકીના નાટ્યપ્રકાર સીણ સ્વરૂપવાળા છે. એમ આ નવી નિષ તારવી શકીએ.
કે
એમ નથી. પરિણામે અને અંતે આપણે
પાટીમ
૧. જીમ્મત્તરાધવ' નામ છેલ્લાળમુત્રાનું 1 ઉન્મત્તરાધવ, પ્રસ્તાવના, શ્લાક ૨, નિ. સા. આવૃત્તિ, ઈ. સ. ૧૯૨૫ ની તૃતીયાવૃત્તિ-દુર્ગાપ્રસાદ મને પચ્ય સપાદિત.
૨. વાષિદા રાવરા તાંજા વસિતાઃ। સાહિત્યપણ, ૬/૮, નિણૅયસાગર આવૃત્તિ, ઈ. સ. ૧૯૩૬, તર્ક વાગીશની ટીકા સાથેની. વ મનેગી મૂરોવી ૩. ચકરોડની નાયg વિમોડાહ્યોડવા વૃશિ । એજન, ૬/૨૨૫
યા । એજન, ૬/૧૦
“હમ્મતત્રવત્ વે નાપ્રકાર ]
For Private and Personal Use Only
[ s&
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४. भाणः स्याद् धूर्तचरितो । खेल्न, १/२२७. एकाङ्क एक एवात्र निपुणः पण्डितो विटः । खेळुन, ६/२२८. कुर्यादाकाशभाषितैः.....सूचयेद् वीरशृंगारौ । येन, १/२२८
५. भवेत् प्रहसने वृत्त निन्द्यानां कविकल्पितम् । सेन, १/२६४ अङ्गी हास्यरसस्तत्र । खेन, १/२१५
६. चत्वारोऽङ्का मताः
अङ्गी रौद्ररसस्तत्र । येन, ६/२४२ मायेन्द्रचालसंग्रामक्रोधोद्भ्रान्तादिचेष्टितैः । भेन, १/२४१
७. नरैर्बहुभिराश्रितः । ननं ६/२०१ अस्त्रीनिमित्तसमरोदयः । मेनन, १/२३२ ८. त्रयोऽङ्कास्तत्र...ख्यात देवासुराश्रयम् । येन, १/२३४ वीर मुख्योऽखिलो रसः । १/२३६ ५. कश्विदेकोऽत्र कल्प्यते । खेन, १/२५3
१३. नाटिकैव प्रकरणी सार्थवाहादिनायका ।
१०. चतुरंकः प्रकीर्तितः । न, १/२४५
दिव्यस्त्रियमनिच्छन्तीमपहारी दिनेच्छतः । भेन, १/२४७ ११. बहुस्त्रीपरिदेवितम् । न ६ / २५१
अस्मिञ्जयपराजयौ । युद्धं च वाचा कर्तव्यम् । खेन, १/२५२ १२. नाटिका क्लृप्तवृत्ता स्यात् स्त्रीमाया चतुरंकिका | भेन, ६/२६७
१४. मन्दपुरुषात्राङ्गसप्तकम् । येन ६/३०८
सूचयेद् भूरि शृंगारम् । खेोजन, १/२५४दिव्यस्त्रहेतुकं युद्धम् । मेनन, १/२५०
समानवंशजा नेतुर्भवेद्यत्र च नायिका ॥ भेनन, ६ / ३०६
४• ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५. सप्ताष्टनवपंचाङ्क दिव्यमानुषसंश्रयम् ।
त्रोटकं नाम तत्प्राहुः प्रत्यङ्क सविदूषकम् ॥ खेन, १/२७३ १६. असूत्रधारमेकाङ्कम्.. . मूर्खनायकम् । न ९/२८८ १७. पीठमर्दोऽपनायकम्.हास्योऽङ्गयत्र । भेन, १/२७८ १८. संलापकेऽङ्काश्वत्वारस्त्रयो वा नायकः पुनः ।
पाषण्डः स्याद् रसस्तत्र शृंगारकरुणेतरः ॥ ६/२५१ भवेयुः पुरसंरोधच्छल संग्रामद्रिवाः ॥ येनन, १/२५२
१८. चत्वारः शिल्पकेऽङ्काः नायको ब्राह्मणो मतः । शोभन, ६/२७६ हीन स्यादुपनायक: । भोजन, १/२५७
२०. दुर्मल्ली चतुरंका स्यात् न्यूननायकभूषिता । न्न, १/३०३
विटक्रीडामयो... विदूषकविलासवान्... पीठमर्दं विलासवान् । येन, १/३०४-३०५ २१. सहकं प्राकृत । शेषपाठयं स्याद् | भेन, १/२७६
अंका जवनिकाख्याः स्यु स्यादन्यन्नाटिकासमम् । खेन, ६/२७७ २२. प्रेखणं हीननायकम् । असूत्रधारमेकांकम् । नियुद्धसंफेटयुतम् । नेपथ्ये गीयते नान्दी तथा तत्र प्ररोचना । खेन, १/२८१-२८७
[ सामीप्य : . १५२-भाय १५५३
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२. प्राकृतैनवभिः पुंभिर्दशभिर्वाप्यलंकृता । मेन, ६/२७४
कामशृगारसंयुक्ता स्यादेकाऋविनिर्मिता । मेन, ६/२७५ २४. हल्लीश एक एवाङ्कः सप्ताष्टौ दश वा स्त्रियः ।...बहुताललयस्थितिः । सेन, 1/3०७ २५. प्रस्थाने नायको दासो हीनः स्यादुपनायकः ।।
दासी च नायिका । मेनन, १/२८० अङ्कौ द्वौ...। मेनन, ६/२८१ २६. दिव्यवृत्तम् । भेनन१/२८२
उल्छाप्य बहुसंपामम् .......चतको नायिकास्तत्र । न /२८३ २७. प्रख्यातकृत्तमेकाम् । रन, १/२६. श्रीतिशब्देन संकुलम् । मेd, /२४. . २८. विदूषकविटाभ्यां च पीठमर्दैन भूषिता । मेगन, १/७० हीननायका । अन, f/३.२ २४. एकाङ्क हास्यसंकुलम् । खण्डमात्राद्विपदिकाभग्नतालेरलंकृतम्, "अपन, /२८४ ३०. मल्लिका भोगशृंगार...विदूषकविटक्रिया । पृ. २१७, भावप्रकाशनम्, गा. मे. सी. आति,
वIRI, छ. स. १८30 8. पीठमर्दोपनायका । मेन, पृ. २६८
द्विपदीखण्डगेयादया...रथ्यावासकतालयुक् । मान १. वीस्तृगारभूयिष्ठा...कथागेयसमन्विता ।... विदूषकक्रीडापरिहासमनोहरा । अपन, ५. २१८ B. धीरमारमेदुरा न . ७ पूरपनायिका । न ३४. यस्य पदामिनय ललितलय सदसि नको ते लम्मर्तनकम्..... 11
नाट्यदर्पणम् , मा. सौ.सी., बजेई. स. १ નાટયકાર ભવભૂતિએ તો આવા ઉત્તરરામચરિતના સાતમા અંકના પ્રસંગે કે ૧ માહ. paષ અને ૫ એવા શબ્દો જ અસંદિગ્ધ રીતે અસ્થિને કે જયાWતને માટે પ્રયા છે એ નોંધપાત્ર છે.
अबसरावणम् । नार
]
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષેમેન્દ્ર તે જિજિવિલેજ
વિભૂતિ વિ. ભદ* ગુજરાત વિદ્યાસભા અને ભો.જે. વિદ્યાભવનના પુરાવશેષ સંગ્રહમાંની લિપિવિવેક' નામની સંસ્કૃત હસ્તકન, હ૨ આલી ૨૫ વર્ષ પહેલાં લખાયેલી છે. એ પ્રત શ્રી મંગલશંકર ગેનિક પંડ્યાએ પિતાને માટે લખેલી છે. પ્રતના પહેલા કેરા પાન પર,
અથ જિવિવેક પત્ર-૨ // છે || | પંડયા. મંગલશંકર ગેવિંદદેવત્ છે ” - અંતિમ પત્ર નં. ૩૫ ની છેલ્લી કેરી બાજુએ સાઠોદરા નાગરના નડા, પૂડા, થોભાવી, નૈન, સાકેદ અને કન્યાલી એ છ ગામોનાં નામો ઊભા કમે લખ્યા પછી તે પાનિ લ. મંગલશંકર = લખેલું છે. આ લહિયાની, આ સંગ્રહમાં અન્ય હસ્તપ્રત પણ ઉપલબ્ધ છે
૨ * ૧૨ સે.મી. ની આ હસ્તપ્રતનાં પન્ને પૂરેપૂરાં ઉપલબ્ધ નથી. પત્ર નં. ૧, ૫-૭ અને નિ. ૦૫ જ મૂળ અક્ષરના પત્રો ઉપલબ્ધ છે, જ્યારે પુત્ર ને'. ૨ અને ૪ બીજ હાથે લખેલ - જુદાં પડે તેવાં પત્રો પાછળથી ઉમેરેલાં લાગે છે, જો કે એ પત્રો પણ પ્રાચીન તે છે જ. પહેલા અને છેલ્લા પત્ર ન. ૦૫ ની નલ સખી મળતીમાવવાથી તેમાં લહિયાની ચોકસાઈ વરતાય છે. વ્યા અષણ અને તક પ્રા હોવા છતા૫લબ્ધ પત્રો પરથી કેટલીક અગત્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ગુજરાતના સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ઉમેરો કરે તેવી વિગતો પ્રાપ્ત થવાથી આ પ્રત પગી ગણાય. : - "• પ્રથમ પત્રમાં આરંભે શ્રી માય નમ: a
श्रीपतिचरणसरोज प्रणम्य निखिलपुरुषार्थकनिलयम् ॥ कुर्वे वर्णविवेक वर्णज्ञानाय बालानाम् ॥
લક્ષ્મીપતિના ચરણકમળમાં નમસ્કાર કરીને, બાળકોને વર્ણ-અક્ષરેનું જ્ઞાન થાય એટલા માટે પુરુષાર્થોના એકમાત્ર ભંડારરૂપ વર્ણવિવેકની રચના કરું છું. (૧)
એ પછી ગ્રંથકર્તાને પરિચય આ પ્રમાણે આવે છે. વરુણ (પશ્ચિમ) દિશાએ આવેલા જામનગર ના રાજાને રદ્રજિત નામનો રાજયકાર્યમાં કુશળ, વિચક્ષણ અને શ્રેષ્ઠ સચિવ હતા. તે બહાર્ષિ. નાગરૌષ્ઠ, સાત્વિક અને તેજસ્વી હતો. એ મહારુદ્ધના અવતારરૂ૫ અને પેટલાક ગામને રહેવાસી હતા (શ્લો. ૨-૪). એ રુદ્રજિત મહેતાને પરમ ધાર્મિક ભૂધરેજિત્ નામનો પુત્ર હતો. તેણે રાજનગર(અમદાવાદમાં તાજેતરમાં (વિ. સ. ૧૭૮૪) એક ભવ્ય મહેલ (પ્રાસાદ કે મંદિર) બંધાવ્યો. તેના વર્ણની સારી સ્થિતિ હતી અર્થાત તે દેખાવડા અને પ્રભાવશાળી હતા. તેની પ્રજ (બાળકો)ની સારી સ્થિતિ હતી. તેની પ્રજ (બાળકો) બુદ્ધિશાળી અને સદાચારી હતી. તે દીર્ધાયુષી નાગર બ્રધરજિત વિવિધ શાઓનું વાચન-અધ્યયન કરવાની ઈચછાવાળો અને શાસ્ત્રોનો અધિકારીઓ * મ્યુઝિયમ ઇન-ચા, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ
જર]
[સામાય આ, -મા૧e
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્વાન હતા (શ્લે. ૪-૫). તેને ભારદ્વાજ ગોત્રનો પેટલાદ નગરને રહેવાસી, અત્યંત તેજસ્વી મારૂડેય સમાન આયુષ્ય ભોગવનાર, વર્ચસ્વ જમાવનાર, અત્યંત ઉદાર, યશસ્વી, સારા પુત્રોવાળા કલ્પદ્રુમનું દાન કરનારા પરમ ઉદાર દાનેશ્વરી રાકરલાલ" નામનો પુત્ર હતા (ઑ. ૬-૭).
- એ (શંકરલાલ)ની વિનંતીથી સેમેન્દ્ર નામના વિદ્વાન બ્રાહ્મણે પોતાની અને બીજાની મુશ્કેલી ‘ પોતાના યા બીજઓના અભ્યાસ માટે લિપિવિવેક' નામના ગ્રંથ રચ્યો. તેને વિર્ય કહે *), હવે વર્ણ વ્યાખ્યાને વિસ્તાર કરવામાં આવે છે. (સ્લો. ૮) વક્તિઓના અક્ષરોના રૂપને માતકોને સમૂહ માનવામાં આવે છે. તેને ભેદ-બુદ્ધિને વિવેક; તેના સમાનાર્થક અન્ય શબ્દો
" (આ ગ્રંથમાં ) મેં કહ્યા છે. (૯). આ ગ્રંથના આરંભે મંગલકારક વિદનનાશક મંગળાચરણ માટે અધ્યયન કરનારાઓની સર્વેસિદ્ધિની પ્રાપ્તિ માટે અને ગ્રંથની રચના પૂરી કરવાને કરવામાં આવે છે (૧૦). શાસ્ત્રોના અધ્યયનની ઈચ્છાવાળાઓને માટે વર્ણ-અવર્ણ જ્ઞાન (અહી) કહેવામાં આવ્યું છે (૧૧). આ ગ્રંથને આરંભ ‘શ્રીપતિ’થી થાય છે. તે આ છંદમાં છે. તે યશ આપનાર ભગણ ભાગ્યવિધાતા અને છ માસનો ભગયુ) મંગલકારક અને નમસ્કાર કરવા યોગ્ય છે. વરુણેનવાળા બીજે બ્લેક મનોરમ અને અનુષ્ય'છંદમાં કયો છે તે પછીના બાકીના ો પણ અનુપમાં છે, એ પછીના ચાર (શ્લે. ૧૩–૧૬) શ્લેમાં ઇન્દ્રવજ, અધ્ધરા, શાલ અને શિખરિણી છંદ ગ્રંથારંભે રચવા ૧૧થી ૨૮ અક્ષર સુધીના એક પાદથી પણ બુદ્ધિશાળી વિદ્યાને અનુક્રમે આરંભ કરવો. આવી રીતે છંદના ચાર ચરણે અને તેના બધા ભગણાદિ ગણે અને તેના રોભારૂપ અલંકારે પણ જાણવા જોઈએ ૧૬) એ પછી શ્લો..૨૭મના અંતિમ ચરણના માત્ર છ અક્ષરો જ ઉપલબ્ધ હોવાથી એ લુપ્ત પત્રમાં દસ ગ્લૅકેમાં વર્ણનો અનુક્રમ વગેરે દર્શાવ્યું હશે. એ પછી અક્ષરોના ઉચ્ચારણ કેવી રીતે કરવા જોઈએ તે પડતાએ જણાવ્યું છે તે દર્શાવ્યું છે. તેમાં “” “g “o” અને “'નું ઉચારણુ કેવી રીતે કરવું જોઈએ તે બતાડ્યુ છે (૨૮). આ પરથી આગલા દસ ગ્લૅકેમાં “ક” થી “હ“ળ” સુધીના વર્ષોની લિપિ તથા ઉચ્ચારણની સૂચના અપાઈ હશે એમ લાગે છે, કેમ કે સ્પે. ર૯ માં કહે છે કે આ લિપિને અભ્યાસ વાંચવા તથા લખધાને કરીને વિકી, જેણે બધા અક્ષરોને મધુર સ્વરે શુદ્ધ બોલવાનું જાણું ઊંધું છે તે બધા શાનો ‘વાચક અને લેખક બને છે, તે વિદ્વાન સભામાંરહે છે, સભાનું મનોરંજન ચેઝ કરે છે જેમાં શંકા નથી (૩૦): હંમેશાં પઢિયે ઊઠીને, પવિત્ર થયેલો સાત્વિક વિદ્યાથી સંધ્યાની ઉપાસના કરીને બધા શાસ્ત્રોનું અધ્યયન કરવાને અધિકારી થાય છે, બીજા નહિ, જેમ કે નિષ્ક્રિય, બ, યુવતીથી પરાજિત, રોગિષ્ટ, પરાધીન, વ્યસની, પરવશ, સ્નાનશ્રાદ્ધ-તપ-હોમ વગર ન કરનાર બ્રાહ્મણ, કંજૂસ, એકલપેટે અંશુક એવા લેકે વેદ-વેદાંગ જાણતા નથી એવું પહેલેથી જ હાલ માણસે જાણતા હોય છે. શાસ્ત્ર અને તેઓ અધિકારી હતા નથી. ચાર બિમારીઓ પણિનિની વર્ગ, પશ વગેરે સંસાઓ સહેલાઈથી સમજી શકે છે (૨). પ ની ની બાજુએ વાસ્ત્રના ભગણાદિ ગણે (આઠ), તેના સ્વામી અને ફલનું કોષ્ટક નવ ખાનાં પાડીને લહિયાએ અધર મંડયું છે. તે પછી પત્ર ૫-૭ અને અંતિમ પત્ર નં. ૩૫ મૂળ, શુદ્ધ અને મેટા અક્ષામાં લખેલ છે. અકારથી શરૂ કરીને ‘ક્ષકાર સુધીની બહારૂપિણું માતૃકાઓ, શબ્દસૃષ્ટિનું સર્જન કરનારી સરસ્વતી દેવી સદા જય પામે (૩૩). આ ઉત્તમરૂપવાળી માતૃકાને ગાયત્રી નામેં કહેવાય છે. એ મહાવિવા ધમ, અર્થ, કામ અને મોક્ષ-ચારેય દિલ આપનારી ગાયત્રીને સદા જપવી જેવા છે. ગરિક ઇજકાર-પ્રણવમંત્રને અનુસ્વાર સાહિતને વિધિ આ પ્રમાણે છે. મંત્રરૂપે જે એક ની ગાયત્રી હોવાથી ઈશ્વરના ચરણમાંથી ઉવેલાં શોને તે અનર્થકારી છે (ઉ૫). વારંવાર થવાના
કુદ રિ િsle :
"
ER.
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમસ્કાર કરું છું કે એ વિવા ઉત્તમ બ્રાહ્મણને આપવી, પરંતુ માતૃકાગ્રંથ કદાપિ થક(અયોગ્ય)ને ન આપ (૩૬). આ ગ્રંથ ઇષ્ટ જ્ઞાનની પ્રવૃત્તિ માટેનું શ્રેષ્ઠ સાધન થાય અને બલિષ્ટો માટે ઇષ્ટ-મનોવાંછિત ફળ આપનાર-સાધ્યને સાધવામાં ઉપયોગી.અય (૩૭). આ પ્રમાણે “માતા''મને' “પ્રવૃત્તિવિક કહ્યો. હવે સુને આનંદકાસ્ટ વ્યવહાર કરવાની કે વાની શરૂઆત કરે છે, (૩૮). ‘ઉપર શબ્દ અંગે કહ્યું, હવે. શબની ગતિ બે પ્રકારની વૃત્તિસૂચક અને પ્રવૃત્તિમયક-ન્સમાપ્તિને વેચક
ઈતિ' અને બીજી “મય’ આરંભની-મત્તિની સૂચક-એ બંને મંગલકારક અર્થ જણાવનારી છે. અને ગ્રંથની સમાપ્તિરૂપ છેલ્લે અક્ષર છોડી દેવો એમ સજાએ જણાવ્યું છે (૧). ગ્રંથના સાતત્યમાં બીજે (ત) પણ પ્રસિદ્ધ કહેવાય છે, આ ત” અને “ય એ શબ્દો મંથને શોભા આપનારા છે (૨), રાજાઓને યોગથી (રહેના આનંદાતિ યોગો) સિદ્ધિ પ્રાપ્ત થાય છે, બ્રાહ્મણને નક્ષત્રાતા સમાથી ચોરેને પણ (ચલ-અચલા, શુકને લીધે અને સામાન્ય માણસને મુદત્ત (ચોઘડિયાં) જઈને કામ કરવાથી, કાર્યસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. માટે બધાં કાર્યો કરવા માટે મુદતને ખ્યાલ રાખવો જોઈએ, લેખનનું-અધ્યયન શર્ય કરવા માટે કાર્યસિદ્ધિ થાય તેવાં શુભકાફિ મુદત્ત કહેવાય છે (૮), લઘુ સ્વાતિ, પુનર્વસુ, રેવતી, શ્રવણ, શતભિષા અને અનુરાધા-આ સાત નક્ષત્રોમાં ચલિત ન થતા હોય તેવા. નક્ષત્રમાં સારા પુત્ર-બાળકે શુભ વારના દિવસે લિપિ લખવાને શાભારંભ કરવો જોઈએ. (૫). અહીં નક્ષત્ર અને તેના દેવતા, આનંદ યોગ, કરણ નક્ષત્રાદિને અનુલક્ષીને બધાં કાર્યોને આરંભ કરવાની સૂચના આપવામાં આવી છે, પંચાંગની નહિ, પરંતુ જરા દી વાત સચવાઈ છે.)
આ રીતે સાંભઢ્યા પ્રમાણે લિપિ નામને કે માતૃકા નામને, ગ્રંથ કહ્યો, જેમાં વર્ણ સંખ્યા ૫૦ (પચાસ) જે અનાદિ કાળથી ચાલી આવે છે. તે અનુક્રમે જણાવ્યો (૬). શિષ્ય અધ્યયન કરનાર અને વિદ્યાથી તથા આચાર્ય, અધ્યયન કરાવવાર અને ગુરુ (કહેવાય); બધા શાસ્ત્રો વિશે પ્રવચન કરે તેને ઉપાધ્યાય કહેવાય છે, મઠ (સાધુ, બ્રહ્મચારી અને સંન્યાસીને રહેવાનું સ્થાન), નિશાળ જ્યાં વિવાથીઓ ભણે). અને જ્યાં વિવાથી એ રહે તેને છાત્રશાળા, કહેવાય છે. વર્ણ પ્રમાણે જઈ આપ્યા પછી લિપિનું અધ્યયન કરવું જોઈએ. વર્ણ; બ્રાહ્મણ, ક્ષત્રિસ્પતિ વેત, રંગ, ક, ખ, ગ વગેરે અક્ષરો અને ૧, ૨, ૩ વગેરે અકૅ, એમાં વણુ એ પદિલગ ભોજન એ નપુંસકલિંગ અને લિપિ કે પંક્તિ કે હરળ એ “સ્ત્રીલિંગ' કહેવાય છે (૯). વણ= માતકાઓની, લિપિ કહેવાય છે. તે લેખનમાં લખાય છે. જેનાથી લેપ કરાય-લખાય તે લેપ' ચંદન વગેરેનો (પણ) કહેવાય છે (૧૦). જગતમાં ત્રણ અલગ અને શાસ્ત્રોમાં પણ ત્રણ લિંગ કહેવાય છે. જ્ઞાનપ્રદ કાવ્ય વર્ણ-અક્ષરનું બનેલું હોય છે એમ વિ કહે છે (૧૧). સ્નાન કરીને વેત વસ્ત્રો અને આભૂષણે, ચંદન વગેરે ધારણ કરીને શિષ્ય સારા મુહૂર્તમાં ચંદન ગંધ વગેરે શુભોપચારથી શ્રેષ્ઠ આચાર્યનું અભિવાદન-વંદન-કરને ઉપસ્થિત થવું જોઈએ (૧૨). આચાયે પ્રસન્ન થઈને શિષ્યને વિધિપૂર્વક લિપિ ભણાવવાનું ચાલુ રાખવું જોઈએ, જે ૫૦ અક્ષરૂપે રહેલી લિપિ માતૃકાનું અનુક્રમે ત્રણ્ વાર આવર્તન કરવું જોઈએ (૧૩), આ રીતે લિપિ ગ્રંથના અધ્યયનના આરંભની વિધિને શિષ્ટાચાર વ્યવહાર=વિવેક-બીજે બતાવ્યા પછી (૧). શાસ્ત્રમાં વર્ણરૂપે રહેલાં અનાદિકાળથી સિદ્ધ માતૃકાના વિવેકનું પ્રકરણ શરૂ થાય છે. પહેલી મુલાધારથી ઉદ્ભવતી વાણીમાતૃકાને પરા, પછી પશ્ચંતી આંખના ભાવમાંય, હદયમાંથી મધ્યમાં નાની અને મુખમાંથી જ ભવતી વૈખરી વાણી કહેવાય છે. એ પછીના પત્રો ૮ થી ૩૪ ખૂટે છે. w]
(સાય : હા, થરચા, જય
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર ક૫ ન લે. જ આપણ છે, પરંતુ આ શ્લોક હેમેન્દ્રની આકવિવેક' નામની ગુ. વિ. સં. હસ્તપ્રત નં. ૧૫૧૬ ના પત્ર નં: ૧૦ માં આ રીતે મળી આવે છે, જે એ ગ્રંથની સમાપ્તિ પામે ઓ. ૧ છે :
___ संपूर्णेयं लिपि देवी- विक दद्यास्कियोः श्रियम् ।
रम्या-गां विघुलं. बायुयशः शुभ्र प्रथस्छन् ॥ १॥ એ પછી ગ્રંથાત પ્રરતુ લિપિવિવેક' નામને મંત્ર જ નગર જ્ઞાતીય, ભદ શ્રી શેમેજે વેલે પૂરો થયે, શ્રીરસ્ત ! સંવત ૧૮૪ ના બીજા વિશાખ માસની વદ ચોથ અને ગુરવારે ઈ. સ, ૧૭૨૮ ની ૧૬ મી મે ને દિવસે લખશે. શુક્ર ભાવ
ભારામ મેન્દ્ર નામના એક શ્વ કમિઃ ૭ ગયા(. એજ પ્રકાશનો પુત્ર અને સિંહને પત્ર વ્યાસ સેમેન્દ્ર બ્રાહ્મણ વિકાસ અને કારના સાજા અનંત-(ઈ. સ. ૧૦૨૦૧૪ ના સજદરબારમાં હતું. તેણે સજાવ, સસિવાય મહાકાવ્ય અવરદાન કયલા, નીતિ કપ ઇયાદિ ૨૦-૨૨ ગ્રંથો રચ્યા હતા. તે અભિનકતને. વિદ્યાથો () થકષાયજરી, સમાયણ-માયાભારત પર “મજરી ને કી કાશ્મીરના રાજ અન(ઈ. સ ૦૨૧૦૬ ૪) ને દરબારી વિ છે. સોમદેવકૃત કથાસરિત્સાગર મ ઈ. સ. ૧૦૭, એ અનાજ સજા. એ જ રચાયેલું. તેની સેમદેવ, અનંતદેવ રાજા અને ઉપરક્ત, મરે કારગરમી સેમેજ કવિ સમકાલીન અને અતિપ્રકિમાઈ ગ૨. (૩). “આવજાન ક૬૫સતાક ક્ષેમેરૂ (૪“ઔચિત્યવિચારચાને કર્તા એન.૧૨ આર્થપરિક (૧૧ મી સદી છે. આ ઉપરાંત બીજે ક્યૂ મા ટીમ અને લીમ, રાજ ધરોના સને
મેન્દ્ર ઇત્યાદિ અનેક છેમેન્દ્ર, કઈ ગમી. પરંતુ જલતમાં મુઘલકાલીન કવિ.સેમેનની ઉષત પિલિક" નામની અપૂર કરિપાક થઈ હોવાથી તેને ગુજરાતના સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં સમાવિષ્ટ કમ ઘટે.
લિપિ વિગેરે પર અપરુ જ છે કે ચોકને કર્તા એજ વિધાન ઉષ્ણ ક. તે ઉદાર દાનવીર બ્રાહ્મણ કરલાલની વિનંતીથી લિપિ વિવેક” ની રચના કરી છે જ ક્ષેમેન્ટની જાતક્ષદ્ધિ અને નાટક' નામની છક્તગત ન.. પપ૬ માંથીણય છે કે તે પબ્લાઇને વતની.
માગ, જ્ઞાાય જતા જ પુન પામ અટક ધક્ષતે પ્રાધ્યાય હતા. વિ. ૪, ૧૭માં માગશર વદ આઠમને રવિવારે કાશોમાં નાના ભાઈના પુરક (બીજા) ને મટે, આ ષટપક જ્ઞાતિના નાગરે “ભૂતશુદ્ધિ અને માતૃક વિવેકની રચના, રેલી, સ્પે. ૨ માં વર્ષાશા નરેન્દ્ર” અર્થાત પશ્ચિમ દિશાએ આવેલા ગામના જામ’ (નર) રાજાના શ્રેષ્ઠ કુશળ, સચિવને ઉલેખ આવે છે, તે આ પ્રતના લેખન. સંવત ૧૭૮૪ની દષ્ટિએ વિચારીએ તો તે સમયે જામ તમાચી (૨) રાજ તરીકે હશે. ૩ મુઘલ સત્તાનું જેર એ સમયે સૌરાષ્ટ્રમાં થોડું ઓછું થયેલું. પરંતુ હિન્દુ રાજપૂત ચાઓની સત્તા પણ વારંવાર બદલાતી લાગે છે. હરતપ્રતમાં જન્મ. રાજાના મંત્રીનું નામ સ્પષ્ટ નથી થતું; કેમ કે પલાદના વતની નાગર જ્ઞાતીય હોવાનું છે તે રજિત મહેતા નામના નાગરને ભૂધરજિત્ નામનો પુત્ર હતો. અહીં માતાજ મહેતા અટક “મહાર' હેદા પરથી ઉતરી આવેલી છે. આ ભૂધરેજિત મહેતાએ રાજનગર (અમદાવાદ)માં મેંટું ઘર બંધાવ્યું. એમ અહી “ભૂધરેજિત રીત મહેતા પેટલાદના નાગર બ્રાહ્મણ હોવાનું સ્પષ્ટ થાય છે. જામ તમાચી (૨) ના સમકાલીન ચંદ્રસિંહ હળવદના રાજા હતા, જમનગરના રાજા જામ જસાજીના શુરવીર અને મુત્સદ્દી નાગર અમલદાર શંકરદાસ દામોદર હતા. તેને વિસ્તૃત ઉલ્લેખ શ્રી શંભુપ્રસાદ દેસાઈએ તથા શ્રી ડેલરરાય માંકડે આવ્યો છે. ૪. देमात लिपिविवेक]
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જામ જસાજીએ હળવદ ફેજ મોકલી ત્યારે શંકરદાસ નાગરને પણ મોકલેલા. શંકરદાસ નાગર ચંદ્રસિંહને જામનગર લાવ્યું, ને આમ સં. ૧૬૨૫ માં જામનગરમાં નાગર બ્રાહ્મણે આવીને વસ્યા હેવાનું સ્પષ્ટ છે. રુદ્રજિત અને ભૂધરજિન મહેતા નાગર જ્ઞાતીય કહેલા જ છે. અને શંકરદાસ નાગર મુત્સદ્દી અને પરાક્રમી હોવાથી જામનગરમાં શંકરટેકરીથી સળખાતા મગનું નામ કદાચ આ શંકરદાસના નામની સ્મૃતિમાં પડવું હોય તે નવાઈ નહિ.૧૫ આ શંકરદાસનું ભારદ્વાજ ગોત્ર નાગરોનાં ગોત્ર કબરોની બદીમાં નોધાયેલું છે. આ ગોત્ર મત્રક રાજના શિમય ઈ. સ. ની ૫-૭ સદી દરમ્યાન પ્રચલિત ગાત્ર હતું અમદ્મવાદમાં મોમીનખાનના સમયે શંભુરામ જમને નાગર, મંત્રી મુત્સદ્દી નાયબ સૂબેદાર તરીકેની સત્તા ઉપર ઈ. સ. ૧૭૫૬-૫૭ માં હતો. મમીનખાને તેને પકડો ખરી, પરંતુ તેને પાછળથી મુખ્ય મંત્રી તરીકે કાયમ રાખીને છોડી મૂકયો-એમાં શરામ નામનો ઉલેખ છે કે તે શંભુરામ અને પ્રસ્તુત હસ્તપ્રતમાંના કરદાસ સમયની દષ્ટિએ એક જ કે જુદા એ વિચારણીય છે. આ શંકરદાસના સમયે શ્રેમે કવિ વિદ્વાન બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધિ પામી ચૂકષા હશે; કેમ કે આ શ્રેમે લિપિવિવેકની રચના કરતાં પહેલાં લગભગ ૮.૧૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન તમનગરી કાશીમાં રહીને કુંડલિની જાગૃત કરવાની પૂર્વભૂમિકારૂપ ભૂતશુદ્ધિ અને માતૃકાવિવેક ગ્રંથની રચના કરેલી છે. તેમાં કૃષિકામાં તેને પેટલાદને ખ્યક નાગર અને યના પુત્ર કહ્યો હોવાથી ભૂધરેજિત રજિત મહેતાનો આ ક્ષેમેન્દ્ર કવિ વંશજ કહેવાનું પૂરેપૂરું સંભવે છે, આમ આ કવિની ગ્રંથકર્તા તરીકેની કારકિદી વિ. સં. ૧૭૭૩ થી ૧૭૮૪ સુધીની સ્પષ્ટ થાય છે. ગુજરાતના આ સંસ્કૃતના પ્રખર પંક્તિ વ્યાકરણ, છંદશાસ્ત્ર ન્યાતિષસાહિત્ય, વિવેક અને વ્યવહાર તેમજ આધ્યાત્મિક વિદ્યામ સિદ્ધિ પામેલા ક્ષેમે-ધે લિપિવિવેકમાં લિપિતું અધ્યયન ક્યારે સર કરવું તેના સંદર્ભમાં નક્ષત્ર અને તેના દેવતાઓને ઉલ્લેખ આપીને મુહર્તા જણાવ્યાં છે. છંદશામાંના ગણતા દેવતા અને ફળનું કેષ્ટક (જોકે અપૂર્ણ) આપ્યું છે, પરંતુ તેમના મનમાં “મ' ગણના સ્વામી ભૂમિ, શુભકારક અને તેનું
i અથોત લક્ષ્મી છે. એ પ્રમાણે બાકીના સાથે માના સ્વામી, ફળ, આધાર અને શુભાશુભ દર્શાવવાનું હશે. એ સ્પષ્ટ છે. પણ ,
આમ મા કવિ અંગે વધુ અભ્યાસ અને અન્ય કૃતિઓની અધ આવકાર્ય થઈ પડયો. આ રીતે અહી: ગજરાતના પેટલાદના વતની સાધદસ નાગક-કવિ શ્રેમેનની શાવલી, કુલ, વતન વગેરે અને તેની કૃતિઓનો પરિચય પ્રાપ્ત થઈ શકે છે.
પાદટીપ
૧. સાદરા નગર માટે જુઓ, શંભુપ્રસાદ દેશાઈ, સૌરાષ્ટ્રનો ઇતિહાસ” (સી. ઈ.), જૂનાગઢ,
૧૯૬૮, પૃ. ૪૦૧; શિવપ્રસાદ રાજગોર.” “ગજરાતના બ્રાહ્મણે ઇતિહાસ,” અમદાવાદ, ૧૯૮૭,
પૃ. ૩૦૧-૩૦૪. ' '૨. સારા નાગરનાં છ ગામ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં રવ (નમદા) કાઠે આવેલાં
છે. જુઓ ગુજરાત રાજયમાં જિલ્લાવાર તાલુકા મહાલનાં ગામેની યાદી, અમદાવાદ, ૧૯૬૯, પરિશિષ્ટ ૧૩૭, પૃ. ૩૦૯; ડે. હ.ગંશાસ્ત્રી. “નાગરઃ ઇતિહાસની દષ્ટિએ,’ અધ્યયન અને સંશોધન, અમદાવાદ, ૧૯૯૧, પૃ. ૮૬. અ. જુઓ, ભે. જે. વિ. સં. હસ્તપ્રત નં. ૭૨૧૭ “પ્રયોગસાર” અને “કૌતુક ચિંતામણિમાં
સ્માર્ટ અગ્નિહોત્રી ૫ડયા મંગલ કેરળ અને તેમાં જ તે પછી પંડયા મંગલ કર ગાવિં. દેવઈ લખ્યું છે.
[સામાપ્ય : ઓક્ટો., –માચ, ધa
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. એ સમયે નાગરા “મહાર' નામને હેદો સંભાળતા. તે પરથી મહેતા' અટક ૫ડી (સૌ ઇ.,
પૃ. ૪૦૩): શ્રી મુકુન્દરાય હરિદત્ત પાઠક, “નાગર સર્વસંગ્રહ, દર્શન ૧, વડોદરા, ૧૯૮૧, પૃ. ૬૬; ૪. નાગર કુટુંબોમાં ભારદ્વાજ ગોત્ર આવે છે. વિશેષ વિગત માટે જુઓ, સૌ. ઇ., પૃ. ૪૦૫-૬; તે “નાર સર્વસંગ્રહ, પૃ. ૯૪ અને ૧૩૪. ૫. હળવદને રાજા ચંદ્રસિંહ કવિઓને ઉત્તેજન આપનીર હતા. તેના સમયમાં આ “શંકરલાલે
શ્રેમેન્દ્ર કવિને સાહિત્ય સર્જન કરવાનું ઉત્તેજન આપ્યું હશે. (સો. ઇ., પૃ. ૫૬૧-૬૨) ૬. છંદઃાસ્ત્રના ભગળાદિ ગણ, દેવતા. ફલ ઇત્યાદિના કોષ્ટક માટે જુઓ . રામચન્દ્ર શા.
(વા), વિંતિ, વૌવશ્વ વિદ્યામવન, વારાણસી, ૧૮૨, પૃ. ૮. ૭. નક્ષત્ર, તેમના દેવતાઓ, ફલ ઇત્યાદિ માટે જુઓ, શંકર બાલકૃષ્ણ દીક્ષિત ભારતીય જ્યોતિષ
શાસ્ત્ર, પ્રથમ ખંડ અમદાવાદ-૬, ૧૯૭૧, પૃ. ૧૧8; એ. ‘લિપિવિક, પત્ર ન. ૬ અશ્લો. હતો ઉત્તરાધ : 00 g :ર' કરીને િ : વિન મદિને II ૨ ૧ . જે. સં. હસ્તપ્રત . ૫૫૬. પત્ર ૩. અ.બ જ તે મળે છે. લિપિવિવેકી--પત્ર નં. જબ . ૨૯-૩૦
વિમેનથી..અને વાચા આવરાજ માલુકા વિવેક પપપ૬ના પત્ર મ. ૧૦-૧૧ ઉપર ઉપલબ્ધ છે. પત્ર નં. ૪ બીજ અક્ષર લખાયેલ હોવાથી શ્લોકેાનાં ચરણમાં થોડા ફેરફાર જોવા મળે છે. તેથી લિપિવિવેકને અંતિમ પત્ર ન. ૩ ની શરૂઆતને બ્લેક, જે. ૩૪ પર હશે. ને બ્લેક ને પપપ પત્ર નં ૧૦ બ ઉપરથી જૂળમાંજિ િવ ાળ વિપુત્ર થયુ :
જ છતું કે પૂરા મળી શકે છે. આમ અતિરિક પુરાવાઓને આધારે પણ એક જ કતના કતિ હોવાનું ફલિત થાય છે.
૮. ૧૬ વર + ટ વ્યંજન + ૩ =૫૦ ki Krishnamachartiar History of classical Sanskrit Literature. pp. 171 ff. ૧૦. Ibid; p. 419; “ વ વવાય, સંત સાહિલ્ય 1 તિહાસ, તત્તમ સંદર, વાપરી - ૨૧૬૬, p. ૨૬-૨૭; જેઠાલાલ શાહ, “સંસ્કૃત વાયપ્રદીપ, સત્કવિ ક્ષેમેન્દ્ર સંસ્કૃત - વાડ્મયપ્રદીપ,” સાવલી, ૧૯૮૫, પૃ. ૧૪૮–૧૫૬ - ૧૧. Krishnamachariary op. cti, p. 642 ft. - ૧૨. Ibid, p. 73 ૩મિરાતે અહમદીમાં સકલાલ નામની અગ્રણી વ્યક્તિને ઉલ્લેખ પટલાદ પરગણાના સંદર્ભમાં
આવે છે. 'મિરાતે અહમદી'કે. મે, ઝવેરી (અનુ.) વૈ: ૧. ખડ ૨, અમદાવાદ. ૧૯૦૩, . ૧૦૮ ને ૫ ૩૭એ બાબત આ હસ્તપ્તમાં આવા પ્રકલાના સંધાનમાં ઉલ્લેખાયેલા
કરવાસની દષ્ટિએ વિમારણીય છે, પી. ઈ. પૃ. ૫૬૧-૫૩-અને પૉલરરાય છે. માંકડ, જામક્સરને ઇતિહાસ, અહીનાબા (જિ. જામનગર, ૧૯૭૨, ૫. ૧૪ ૨૭ અને ૨૮ હરિરસ્પર ગ. શાસ્ત્રી, ગુજરાતના ઐતિહાસિક લે, શ્રેય ૫, પૃ. ૧૮૫-૮૬, મુંબઈ, ૧૯૮૫
ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૬. પૃ. ૧૨૨ અને પૃ. ૧૧.' ૧૪. સ. ઈ., પૃ. ૧૧-, પ૦, ૫૫; જામનગરને ઇતિહાસ, પૃ. ૧૪ અને ૧૭ ૧૫.' જામનગરને ઈતિહાસ પૃ. ૧૭ ૧. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, 2’: ૬, મુઘલકાલ, પૃ. ૧૧૪-૧૧૫ ૧૫.- જે. જે. વિદ્યાભવનના હસ્તપ્રતસંગ્રહમાંની ઉપરોક્ત બંને સાત હ«ખસોને ઉપાય કરવા
દેવા બદલ તેમજ પ્રેરણા આપવા બદલ હૈ. મનીષ પરીખ (નિયામક ભે, જે વિહાભવન)ની
તેમ જ લેખના માગદશન બદલ પં. શ્રી ચતુવેરની આકરી . . . એનાલિજિ]િ.
[ ૪જી
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભે . વિદ્યાભવન, અમદાવાદમાં કેટલાંક જૈન શિ
આવીણચંદ્ર પરીખ
ભારતી શલત+ અમદાવાબા શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન સંશાધન વિદ્યાભવનના સંગ્રહાલયમાં સંગૃહીત જન શિલ્પા શ્રી પીરા છ સાગસ અને શ્રી વાકાણી દ્વારા સંસ્થાને ભેટ મળેલ છે. આ શિલ્પોમાંનાં સાત જેટલાં શિપિ વિશે અહીં મૂતિમાનિક દષ્ટિએ વણજ પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
૧. હમ : આ સામાન્ય પરિહાંક ૧ર૪૦ છે. રતાશ પડતા રેતિય પાષાણની અલી આ મતિન પા૫ ૫૧૮૧૦ સે.મી. છે. સમિિતમાં ઊભેલ્પ યક્ષના સરસ પર બાણ મુખ પષ્ટ દેખાય છે. યક્ષે વનમાળા અને વહે ચપટો પ્ર ધારણ કર્યા છે. હાથમાં બેવડા પહેળા બાજુ અને કંકણું ધારણ કર્યાં છે. તેમના નીચલા હાથની નીચે એક એક અનુચર કંઢરેલો છે. પક્ષના જમણા ઉપલા હાથમાં ખડગ જણાય છે. તમારે ઉપલા ડાબા હાથમાં વિશલ (9 જણાય છે. ચાર હાથ ખંડિત છે. મધ્યમાંના આ હાથમાં અસ્પષ્ટ અયુધ (લરિકા ૨) નજરે પડે છે. નીચેના ભાગમાં બંને બાજુ બે અનુચર જણાય છે, જેમાંના એકને ડાબો અને બીજાને જમણે હાથ ફ્લવલંબિત છે. મુક જડિત ચૂડામણિ અને છાતી પરના પટ્ટના આધારે મૂતિ જૈન તીર્થકર સંભવનાથના ત્રિસુખ યક્ષની હોવાનું જણાય છે. વાહન કોતરેલું નહીં હોવાથી આ યક્ષ દિગંબર કે શ્વેતાંબર હોવાનું કહી શકાતું નથી. શ્વેતાંબર અને દિગબર પરંપરામાં ત્રિમુખ વૃક્ષના છ હાથ હોવાનું જણાવાયું છે. દિગંબર પરંપરા અનુસાર ત્રિમુખ યક્ષના છ હાથમાં ચક્ર, ખડગ, અંકશ, દંડ, ત્રિશલ અને દૃષ્ટિ હોય છે, જ્યારે શ્વેતાંબર પરંપરામાં ત્રિમુખ યક્ષના જમણા હાથમાં નકુલ, ગદા અને અભય મુદ્રા તથા ' ડાબા ત્રણ હાથમાં બિજો, અમારા અને માળા (હા) (ય છે.*
આ ત્રિસુખ માસની સ્વતી પ્રતિમા ઉખાવાનું જણાતું નથી. છે. જે. વિદ્યાલય માલયની મા મસિ વાત રહિત અને કસાયેલી છે. જો કે તેની કતિ નું મોહર છે. બંને પાર્વગત મુખાતિઓ કામ નાની હોવાથી તેમજ તેજ પરની નાનીની સ્કાઈ જતાં એ બે મુખ જોળી કાપીને સંરકામાં હોય એમ જાય છે.
ભણાને આધારે આ સતિ ઈ.સ.ની આમી-નવમી નાહી લી પ્રાચીન જણાય છે. ૨. સુપાર્શ્વનાથ
આરસમાંથી કંડારેલી વીથ કર પ્રાથનાથની આ પ્રતિમાને સામાન્ય પરિઝણાંક ૧૫૭૮ છે. એનું માપ ૪૧૫૪૧૫.૫ સે.મી. છે. તીર્થંકર સુપાર્શ્વનાથ પગનું પાચન વાળી મેચમુદ્રામાં હોય રાખી ઉપદેશ આપતા હોય એમ બેઠા છે. એમનાં વિસ્તૃત ચીનાર તે ખુલ્લામાં છે. એમના મસ્તક પર કંવલશ્ચિત કેસાવ ઉછળી છે. એમની નાયિકા અણીદાર, એક પાતળા અને બોલવા પટે જણે . મિયામક, શ. વિદ્યાલયમ, બાવાદ
+ રીડર, જે. જે. વિન, અાવાદ ના w]
[સામીપ્ય છે. વાચ, ૧૯
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીડયા હોય એવા નાજુકાઈથી કંડારેલા છે. એમના વક્ષસ્થળ ૫ર શ્રીવત્સનું ચિહ્ન કંડાર્યું છે. નાભિ ઉપરના ભાગમાં ચાર બીજચંદ્ર જેવી રેખાઓ કંડારેલી છે. પ્રતિમાને જમણે હાથ ખંડિત છે, જ્યારે ડાબા કાનની બૂટ છેક & ધને સ્પર્શ કરે છે. ભ્રપક્તિ લાંબી છે અને કંઠ પર ત્રણ વલીઓ રચાય છે. ઉડર અને નાભિ પર ચાર વલીઓ દશ્યમાન છે. તીથકરના હસ્ત કલબ છે. હાથની ચારેય આંગળીઓ લગભગ સરખી લંબાઈની છે. એમના જમણા હાથમાં ભાગ્યરેખા મણિબંધમાંથી નીકળતી સ્પષ્ટ દશાવી છે. પગમાં પણ ચક્રવતીસૂચક રેખાઓ છે, વિસ્તૃત ઉર સ્થળ, આજનુબાહુ, લંબકર્ણ અને સુડોળ દેહયષ્ટિ પ્રતિમાની સુકમારતા અભિવ્યક્ત કરે છે. આસપાટલી પર મધ્યમાં તેમનું લાંછન સ્વા બીજાં કેટલાંક રેખાંકને કરેલાં છે. પ્રતિમાની પીઠિકા ઉપર વિ.સં. ૧૬૧૯ લેખ કોતરેલો છે. ૪
- પીઠિકાનું જમણી તરફનું માપ ૨૦૪૫ સે.મી., મૂર્તિની પાછળ વચ્ચેના ભાગનું માપ ૧૬૫ સે.મી. અને ડાબી તરફનું માપ ૧૯૫૫ સે.મી. છે. જમણી તરફના લખાણવાળા ભાગનું માપ ૨૦૪૨ સે.મી. વચ્ચેના લખાણવાળા ભાગનું મા૫ ૧૬૪૨ સે.મી. અને ડાબી તરફના લખાણવાળા ભાગનું મા૫ ૧૯.૫ સે.મી. છે. અગ્રભાગના લખાણમાં પ્રથમ પંક્તિ ૧૪ સે.મી. બીજી પંક્તિ : ૧૨ ૫ સે.મી. અને ત્રીજી પંક્તિ ૬૫ સે.મી લાંબી છે. લેખની પહેળાઈ ૪ સે.મી. છે. લેખની મિતિ સ.૧૬૧૮, વૈશાખ સુદી ૧૫, શુક્રવારની છે. કાન્નિકાદિ વગણનાની પદ્ધતિ અનુસાર આ તિથિએ અંગ્રેજી તારીખ ૭ મે, ઈ.સ. ૧૫૬૩, શનિવારની છે." લેખને પાઠ નીચે મુજબ છે : A ૧. . ૨૬૨૧ - વૈરાણ સુરિ ૨૬ એ થી પૂરું B ૧. માં શ્રી રૂદ્રવ તરફ સુમતિજરિ ગુજરાત [c ૧. સ્o ri - માને મા - માં(A ૨. બે વ ષા જ. જેના આ૦ મા સુ૦ વછI• B ૨, ૩ [૬] ત...શ્રી સુપાર્શ્વનાથ નિન વિં [] c ૨. – ને | વા૦ પુતી પ્રગતિ
મૂતિના આગળના ભાગનું લખાણ १. श्री रस्तु हासू वन. श्री २. सुमतिकी तिगुरूपदेशात् છે. તેના આ૦ નાં મેરા ]િ ત્રણમતિ
परबत છે, મનસા દેવી
રેતિયા પાષાણની આ પ્રતિમાને સામાન્ય પરિગ્રહણાંક ૧૭૧૧૦ અને મા૫ ૪૭૪૨૨૪૪ સે.મી. છે.
જન દેવતાઓની મૂતિઓમાં મનસા દેવીનું એક વિશિષ્ટ સ્થાન છે. ભો. જે. વિદ્યાભવન મ્યુઝિયમમાં મનસા દેવીની એક સેવ્ય સ્વરૂપ પ્રતિમા સુરક્ષિત છે. આ પ્રતિમામાં દેવી નાગના આસન ઉપર પદ્માસનવાળીને બેઠેલાં છે. એમના મસ્તક પર નાગફણાને છત્રવટો દષ્ટિગોચર થાય છે. તેનું વાહન હંસ
નના નીચેના ભાગમાં કંડારેલું છે. આ પ્રતિમા અત્યંત ધસાયેલી છે. મુખાકૃતિ અને છાતીને ભાગ - ધાણે નાશ પામે છે. દેવી ચતુર્ભુજ છે. એના જમણા ઉપલા હાથમાં અંકુથ, નીચલા જમણા હાથમાં
જે. જે. વિદ્યાભવન, અમદાવાદનાં કેટલાંક જૈન શિલ્પો].
૪િ૯
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડાબા હાથમાં
વરદાત, ઉપલા ડાબા હાથમાં સંભવતઃ અક્ષમાળા અને નીચલા ડાબા હાથમાં અસ્પષ્ટ વસ્તુ છે, શિલ્પ શો પર પરા અનુસાર એ ફળ હોય છે. દેવીએ પાધ્વલય, સાડી પર મેખલા અને કાનમાં ભારે કું ડલ પહેરેલાં છે. પ્રતિમાં ઈ.સ.ની ૧૨મી સદીની માલૂમ પડે છે.
૪. લક્ષ્મી
રતિયા પથ્થરની બનેલી આ મૂતિ પર ચૂનાનુ પડ ચઢાવેલુ' છે. એમાં દેવી ગવાક્ષમાં લલિતા સનમાં સનાળ પદ્મયુક્ત આસન ઉપર ચતુર્ભુજ સ્વરૂપે બેઠેલ છે. એમના ઉપલા અને હાથમાં એક એક સનાળ કમળ છે, નીચલા જમણુા હાથમાં વરૈર્યુક્ત અક્ષમાલા તથા ડાબા હાથમાં ઘટ છે. મસ્તક પર પચકૂટ સુટ, કાનમાં ભારે કુંડલ, કર્ડમાં હિક્કાસન તથા કડા જેવા પહેાળા પુટ્ટીને મલ બહાર, બાહુ પર માજાધ અને પગમાં વલય નજરે પડે છે. દેવીના પગ અને હાથની હથેળીઓ પર ચૂનાનાં પડ઼ સુઢી ગયા છે. ડા. શ્રી. સી. ભ્રદ્રાચાર્યે દર્શાવેલ સ્મૃતિવિધાનના આધારે આ પ્રતિમા-સ્વરૂપ જૈન પર પાની લક્ષ્મીને વ્યક્ત કરે છે. આ વ્રુતિમ ૧૬ મી-1.8 મી સદીની જણાય છે.
૫. કુબેર : (દિકપાલ)
(અ) રેતિયા પથ્થરના બતેલ, જૈન મ ંદિરના મંડપના અધસ્તંભના એક ભાગમાં એક છાજુ ખેર અને બીજી તરફ્ ઈશાન, એ બે દિક્પાલાની આકૃતિએ ક ડારેલી છે. અધસ્તંભના આ ભાગને સામાન્ય પરિમઢાંક ૧૩૦૯૨ છે અને એનુ માપ ૯૫૫૨૪૩૯ સે.મી. છે. દિક્પાલ કુબેરે ધાવસ તરીકે કા ધેાતી પહેરેલી છે. ઉત્તરીય જણાતું નથી. છાતી પર યજ્ઞાપવિતની જેમ ડાબા સ્કંધ પરથી જમણી તરફ ઉદર સુધી જતા પટ્ટ પહેરેલ છે. કુબેર ચતુર્ભુ་જ છે. જમણા નીચલા હાથમાં ગદા, જમણા ઉપલા હાથ, તથા ડાખા ઉપલા હાથ વડે નકુલિકા મસ્તકની પાછળથી ધારણ કરેલી છે. પ્રતિમાતા ડામેા નીચા હાથ ખ'ડિત છે. ડાબા પગ પાસે ખાડત થયેલ વાહન હાથી નજરે પડે છે. કુબેરે એકાવલી, કુ’ડલ, તથા મેખલા ધારણ કરેલ છે. મૂર્તિની ડાબી બાજુએ એક અનુચર ઊભા છે, જેના હાથમાં નાણુા કાથળી છે, અનુચરે કેવળ લંગાટી ધારણ કરેલ છે, અલકારા નથી. અનુચરના ટૂંકા આળેલા વાળ તેમજ પ્રસન્ન મુખાકૃતિ જાણે કે પાછળથી કોઈએ સૃસ્કરણ કરીને બનાવી હાય ઍમ જણાય છે. ચૂડામણિયુક્ત જટા મુકુટ, વક્ષ:સ્થળ પરનુ લાંછન, તથા આયુધ ઇત્યાદિને આધારે આ સ્મૃતિ જૈન પૂરું પરામાં સ્વીકૃત દિક્પાલ કુબેરની હાવાનું પ્રતીત થાય છે. આ મૂતિ ઈ.સ.ની ૧૧ મી સદી જેટલી પ્રાચીન છે.
(બ) ઈશાન : (દિક્પાલ)
જૈન મૉંદિરના મ`ડપના અધસ્તંભના એક ભાગમાં કુબેરની જમણી બાજુએ દિક્પાલ શાનની સ્મૃતિ" કાતરી છે. એનું માપ ૫૧×૧૯-૫×૬૫ સે.મી. છે. દેવે ફ્રેંક ધેાતી પહેરેલી છે, જે કટિવસ્ત્રથી અધિલી છે. ઈશાને ઉત્તરીય પહેયુ" નથી. પૂરતુ ધથી જમણા ઉત્તરને ફરતા પટ્ટ ધારણ કરેલા છે. સ્ક ધબુષ પણ નજરે પડે છે. મસ્તક પર જટામુકુટ અને તેમાં ચૂડામણિ શાલિત છે. ઈશાનના કણમાં ભારે કુંડલ, એકાવલી અને હિક્કાસૂત્ર ધારણ કર્યો છે. ચતુર્ભુજ પ્રતિમાના ઉપલા જમણા હાથમાં ત્રિશૂલ ઉપલા ડાબા હાથમાં સર્પ, નીચલા જમણા અને ડામા બંને હાથ ખડિત છે. આ ખંડિત હાશમાં ધનુષ્ય-બાણું હાવાનું જણાય છે. કારણુ તેમની પીઠ પર તીરનું ભાથું નજરે પડે છે. ઈશાનના પગની ડાબી બાજુ અંજલિબદ્ધ મુદ્રામાં એક અનુયર નજરે પડે છે. મણી બાજુ વાહન વૃષભ અત્યંત
૫૦]
[સામીપ્ટ : આકટો., '૯૨-માર્ચ', ૧૯૯૨
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતાંબર પર’પરા મુજબ ઈશાનના ચારૢ હાથમાં પિનાક, ત્રિશૂળ, સર્પ અને કમળ હોવાનું જણાય છે. આ સ્મૃતિવિધાન અંહી બંધ બેસે છે. આ સ્મૃતિ ઈ.સ.ની ૧૧મી સદીની માલૂમ પડે છે.
ખ'ડિત છે.
૬. દ્વારશાખનાં શિયા
*
આ ઠારશાખ રાજસ્થાનના બૈરાટ ગામમાંથી પ્રાપ્ત થયેલાં છે, એ શ્રી વાકાણી તરફથી સંસ્થાને ભેટ મળ્યાં છે. એ સૌથી ઉપરના ખતુ માપ ૧૦૪ × ૫૧ સે.મી. છે. નીચેના બે સ્તનોનું અલગ માપ ૭૦ × ૪૫ સે.મી. છે. કોઈ જૈન મહામ`દિરના મુખ્ય પ્રવેશદ્વારની છે. હાલ એના પાંચ ખંડ ભે. જે. વિદ્યાભવન(સામાન્ય પરિગ્રહણાંક ૧૫૭૮૦)માં સુરક્ષિત છે. આ શિલ્પમાં લીટસ્ (પાટડા) પર ત્રણ શિલ્પ પ`ક્તિ છે. એમાં સસ્તુંથી નીચે પુષ્પાકનો છે. મધ્યની પોક્તિમાં લલાટભિખમાં તીય કરની મેહેલી આકૃતિ છે. આસનની પાટલી સુરક્ષિત છે. તીથ કરતુ મસ્તક ખંડિત છે. જેમની છાતીમાં શ્રીવત્સનું લાંછન છે આ મૂર્તિની પ્રત્યેક બાજુ એક એક ચામરધારી, એક એક હસ્તિ અને એક એક નક તથા એક એક વાદક દ્રષ્ટિગાચર થાય છે. આના પ્રત્યેક છેડે એક એક દેવી (યક્ષી ?) કડારેલી છે. ડાળી બાજુના ગવાક્ષની દેવીના હાથમાં અંકુશ, વરદ, ફળ અને ફૂલ છે. જમણી બાજુની દેવીના ઉપલા અને હાથમાં નકુલિકા અને બાકીના એમાં વરદ અને ફળ છે. તે દેવીએ સાડી, કટકવલય, કંઠહાર, મેખલા, કુંડલ અને સજાવેલા ધાટની કેશરચના કરેલી છે. સહુથી ઉપરની પંક્તિમાં ક ડારેલી આઠ
આકૃતિ પૈકી એક માલાધારી અને સાત પુષ્પધારીઆની છે, વળી એમાં ચાર શ્રાવકો નજર પડે છે, ડાબી બાજુના શ્રાવક ભારે ખંડિત થયા છે. જમણા ખૂણામાં એક મૃગવાદક કોતર્યા છે અને એ નકા ડાબા ખૂણામાં ક’ડાર્યા છે.
હારી છે.
ધારણ
બારશાખની ડાખી બાજુ ઊભી હરોળમાં ઉપરથી નીચે ત્રણ દેવીઓની મૂર્તિ સહુથી ઉપર ચક્રેશ્વરી છે. ચતુર્ભુજ દેવીએ પોતાના હાથેામાં ચક્ર, ચક્ર, વરદમુદ્રા અને કરેલ છે. અહી’ વાહન ગરુડ સ્પષ્ટ નજરે પડે છે. મધ્યમાં દેવી પાશાંકુશા છે, જેના ઉપલા બે હાથમાં પાશ અને ફળ છે અને નીચલા જમણા હૉથ વરદમુદ્રામાં તથા નીચલો ડા ખંડિત છે. જેનુ વાહન હાથી નજરે પડે છે, જે ખંડિત છે. છેક નીચે ત્રિશુલ, ત્રિશૂલ, વરŕક્ષમાર્થા અને ચોથા હાથમાં ફળ ધારણ કરેલ છે. આ દેવીનું વાહન હંસ જાય છે, જમણી બાજુની બારસાખમાં ઉપરથી નીચે ત્રણ દેવીઓની આકૃતિ છે, જેમાં અનુક્રમે પુરુષદત્તા, વજ્ર કુશા અને તેની નીચે મનસા દેવી છે. પુરુષદત્તાના હાથમાં ખડ્ગ, ખેટક, વરદ અને ફળ છે. વાહન પ્રાયઃ મહિષ જણાય છે. વજ્રા શાના હાથમાં વજ્ર, અંકુશ, વરદ અને ફળ છે. તેનું વાહન હાથી છે. મનસાના હાથમાં શૂલ, અકુશ, વરદાક્ષ અને મુદ્રા ધારણ કરેલ છે, જ્યારે તેનું વાહન હંસ છે. ડાખી બારશાખમાં નીચે દ્વિપાલ ઇન્દ્ર અને જમણી બારશાખની નીચે વરુણુ છે. ઇન્દ્રના હાથમાં વજ્ર, અંકુશ, વરદ દેખાય છે. તેનુ વાહન હાથી છે. વરુણુના હાથમાં પાશ, વરદ અને ફળ છે. વાહન ખ`ડિત છે. અને ખારશાખાની અંદરની બાજુએ વેલપત્તીનાં રૂપાંકન કર્યાં છે. બહારની બાજુએ એક સરખા સ્વરૂપની વાદકોની ઊભી હરોળ નજરે પડે છે. જેમાં ઉપરથી નીચે જતાં વીણાવાદક, પખવાજવાદક, ઢોલક કે મૃગવાક, કરતાલવાદ્ક, મજિરાવાદ, ધંટવાદક, ડમરુવાક, મુરલીવાક વગેરે છે.
બધા દેવદેવી વરમુદ્રામાં છે, ડાબી બાજુ ફળ મુદ્રા સાથે પકડેલુ છે. દેવદેવીઓના વાળ ઓળીને પાછળ લીધેલા છે. સ્લેટિયા સપાટ પથ્થરમાંથી બનાવેલ દ્વારશાળ મેવાડી શૈલીનું જણાય છે. ખૂબ ભો. જે. વિદ્યાભવન અમદાવાદનાં કેટલાંક જૈન શિલ્પે]
[૫૧
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખંડિત છે. જેને તાંબર મૂતિવિધાન અનુસાર મતિવિધાન કરવામાં આવ્યું છે. આ શિલ્પ ૧૫ મી સદી પહેલાંનું જણાય છે. ૭, અંબિકા
આ ધાતુમતિ શ્રી. પિરાજ સાગરા તરફથી સંસ્થાને ભેટ મળેલ છે. તેને સામાન્ય પરિમહણાંક ૧૫૨૦૧ છે અને એનું મા૫ ૬.૫ ૪ ૧૧.૫ ૪૧ સે.મી. છે. આ પ્રતિમામાં દેવી પિતાના વાહન સિંહની પીઠ ઉપર લલિતાસનમાં બેઠેલ છે, ચતુર્ભુજ દેવીના જમણા નીચલા હાથમાં આમ્રફળ, જમણુ ઉપલા હાથમાં ચક્ર, ડાબા ઉપલા હાથમાં પાશ () અને ડાબા નીચલાં હાથ વડે પુત્ર (સિદ્ધ કે બુદ્ધ)ને ધારણ કરેલ છે. દેવીના મસ્તક પર મુકુટ, કાનમાં કુંડલ, એકાવલી, કરવલય, પાદવલય ધારણ કરેલ છે. દેવીના વસ્ત્રની નીચેની કેર સ્પષ્ટ દેખાય છે. મુખાકૃતિ ઘણું ઘસાઈ ગઈ છે. તેમના મસ્તક પાછળ આમ્રપલવનું પ્રભામંડળ રચેલું છે. આ શિ૯૫ ૧૭ મી સદી જેટલું પ્રાચીન જણાય છે.
પાઠી 9. B. C. Bhattacharya, Jain Iconography, Lahore, p. 97 R.R. S. Gupte, Iconography of the Hindus, Budhists and Jains, Bombay,
1972, p. 179; પ્રિયબાળા શાહ, જૈન મતિવિધાન, અમદાવાદ, ૧૯૮૦, ૫. ૭૩–૭૪ . 3. B. C. Bhattacharya, op. cit., p. 97 ૪ વિભૂતિ વિ. ભટ્ટ, “ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. વિદ્યાભવનમાં સંગૃહીત શિલાલેખ
બુદ્ધિપ્રકાશ.” પૃ. ૧૨૭, અંક ૧૦, ૧૯૮૦, પૃ. ૪૧૯-૨૦ 4. L. D. Swamikannu Pillai, Indian Ephemeris, New Delhi, 1982, Vol. V,
p. 128 ૬. B. c. Bhattacharya, op. ch, pp. 156–56
પર]
[સામીપ્ય : એકટ, '૮૨–માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પટ્ટ-૧
For Private and Personal Use Only
www.kobatirth.org
ચિત્ર ૧. ત્રિમુખ યક્ષ, ભો.જે. વિદ્યાભવન ચિત્ર ૨. સુપાર્શ્વનાથ, જે. જે. વિદ્યાભવન (ચિત્રની સમજૂતી માટે જુઓ આ અંકમાં પ્રવીણચંદ્ર પરીખ અને ભારતી શેલત લેખ)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પટ્ટ-૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ર ૩. દ્વારશાખનાં શિલ્પેશ, ભે. જે. વિદ્યાભવન (ચિત્રાની સમજૂતી માટે જુએ આ અંકમાં પ્રવીણચંદ્ર પરીખ અને ભારતી શેલતનેા લેખ)
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
પટ્ટ-૩
(h ૢ 1+1edyble * *eThe leshe he lefs (le pe* ]**J) fr21h - b1jàle fateldi→ - 1]]tsp éE · 1e9 [by1e - rs ** U
-
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
(eg 1_120b1: "? *elhe left e te ee pee ]eteJ) *LJt pe‹ *eaf be pżJT* - agle *
kel
૫૬-૪
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
રાણીવાવ—પાટણની કેટલીક યુગલ પ્રતિમા
હિંદુ ધર્માંના સ ંપ્રદાયા પૈકી
આર. ટી. સાવલિયા * શૈવ અને વૈષ્ણવ સપ્રદાયા મુખ્ય છે. આ સંપ્રદાયામાં પ્રમુખ દેવની અનેકવિધ સ્વરૂપની પ્રતિમાએ બનેલી જોવા મળે છે. જેમાં પ્રમુખ દેવે કરેલાં કાર્ટૂના સ્વરૂપની પ્રતિમાઓ ઉપરાંત શૃંગાર પ્રતિમા પણ નજરે પડે છે. આમાં ખાસ કરીને વિષ્ણુ અને શિવની સ્વતંત્ર પ્રતિમા, સંયુક્ત પ્રતિમા અને યુગલ પ્રતિમા વિશેષ જણાય છે. આ સાથે બ્રહ્માની વિવિધ સ્વરૂપની પ્રતિમામાં તેની યુગલ પ્રતિમા વિશેષ ધ્યાન ખેચે છે.
કોઈ પણ સ`પ્રદાયમાં પ્રમુખ દેવ સાથે તેની પત્ની સ્વરૂપે દેવીની પ્રતિમા રહેલી જોવા મળે છે. આ પ્રકારની પ્રતિમાઓમાં મેટા ભાગે દેવ-દેવીને બેઠેલાં કે ઊભેલાં બતાવ્યાં છે. આવી પ્રતિમા સામાન્ય રીતે યુગલ કે આલિંગન પ્રતિમા તરીકે ઓળખાય છે. આ પ્રકારમાં સર્વસામાન્ય પ્રચલિત સ્વરૂપોમાં બ્રહ્મા-સાવિત્રી, ઉમા-મહેશ્વર, લક્ષ્મી-નારાયણુ, ગણેશ-શક્તિનાં સ્વરૂપો વિરોષ દષ્ટિગોચર થાય છે.
1.
ઉક્ત યુગલ સ્વરૂપોની પ્રતિમાઓનાં મૂતિવિધાન પુરાણા અને શિલ્પભ્રંથામાં મળે છે. ગુજરાતમાંથી પ્રાપ્ત આવી યુગલ પ્રતિમાઓનું' નિરીક્ષણ કરતાં નીચે પ્રમાણેનાં લક્ષણા તારવી શકાય : યુગલ પ્રતિમામાં સામાન્ય રીતે આસન પર દેવ જમા પગ લટકતા રાખીને બેઠેલા અને ડાબા ઉત્સગમાં દેવી ડાબે પગ લટકતા રાખીને બેઠેલાં હોય છે.
દેવની પ્રતિમા કરતાં દેવીની પ્રતિમા કમાં નાની બનાવવામાં આવે છે.
૨.
www.kobatirth.org
3.
૪.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
દેવને ચતુર્ભુજ અને દેવીને દ્વિભુજ હોય છે.
દેવના ડાા નીચલા હાથ દેવીની ઢાખી બાજુ સ્તનને સ્પર્શીતા અથવા કેડ ફરતે આલિંગન આપતા બતાવાય છે, જ્યારે દેવીના જમણા હાથ દેવના ખભા પર આલિ ંગન આપતા દર્શાવાય છે. દેવ-દેવી બેઠેલા હાય તે આસન આગળ વાહન અને આજુબાજુ પરિવાર દેવતા આવે છે.
બતાવવામાં
આવી કેટલીક યુગલ પ્રતિમા ગુજરાતની પ્રખ્યાત રાણીવાવ-પાટણુમાં આવેલી છે.
ગુજરાતની સુપ્રસિદ્ધ પ્રાચીન રાજધાની અણહિલપુર-પાટણની ઉત્તર-પશ્ચિમે એ કિ.મી દૂર એક પ્રાચીન વાવ આવેલી છે. આ વાવ ચૌલુકથ રાજા ભીમદેવ ૧ લાની રાણી ઉદયમતિએ ભીમદેવના મૃત્યુ (૧૦૬૩ ઈ. સ.) પછી બધાવી હાવાનું મનાય છે. આ વાવ ગુજરાતના અદ્ભુત કલા-કૌશલ અને કલા કોતરણીના ઉત્કૃષ્ટ નમૂના છે. આ વાવ રાણી ઉદ્ભમતિએ બધાવેલી હાવાથી રાણીવાવ” કે “રાણકી વાવ”ના નામે પ્રસિદ્ધ છે. અગિયારમી સદીના ગુજરાતના લેાકવનના ઉચ્ચતમ કલાસંસ્કાર અને સૌ નિષ્ઠાનુ.. આ વાવ આખે' પ્રતિબિંબ પાડે છે. આ જડ પથ્થરો ગરવા ગુજરાતીઓની સૌં. ઝંખના અને મનુષ્યની કલામાત્રનાં જીવંત પ્રતીકો છે. આ વાવની વિપુલ શિલ્પ–સમૃદ્ધિમાં શૈવ, * અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
રાણીવાવ—પાટણની કેટલીક યુગલ પ્રતિમાઓ]
For Private and Personal Use Only
[પ
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈષ્ણવ, શાક્ત જેવા સંપ્રદાયોનાં અનેક શિપે નજરે પડે છે. જેમાં વિશશુનાં ચોવીસ સ્વરૂપે, દેશાવતાર, પાવતી તેમજ શિવ, બ્રહ્મા, વિષ્ણુ, ગણેશ વગેરેની યુગલ પ્રતિમાઓનું બારીકાઈથી કરેલું કોતરકામ સિદ્ધ હસ્ત કલાકારની સિદ્ધિનું સોપાન જણાય છે.
આ વાવની ઉતર બીજની દીવાલના પૂર્વ ભાગનાં ચેથા પડથારમાં દક્ષિણાભિમુખ બ્રહ્મા–સાવિત્રી, ઉમા-મહેશ્વર અને લક્ષમાં–નરયણનાં આકર્ષક યુગલે શિહેપો અં િછે. આજે દીવાલની પશ્ચિમ તરફનો ભાગમાં ગણેશ-શક્તિ અને કુબેર-કુબેરીનાં નયનરમ્ય શિલ્પ જોઈ શકાય છે. આ બધી પ્રતિમાઓ ૧૧ મી સદી જેટલી પ્રાચીન છે. બuિ-સાવિત્રી :
" હિંદુ કિમતિ-બ્રહાં, વિષ્ણુ અને મહેશમાં બદ્રીનું સ્થાન સર્વ પ્રથમ છે. તે સૃષ્ટિના નિર્માતા તો બધા દેવોના નેતા છે. જો કે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયમી જેમ તેને કેઈ અલગ સંપ્રય નથી બની શક્યો કે વિષ્ણુ અને શિવની જેમ અધિક સંખ્યામાં તેની પ્રતિમાઓની સ્થાપનાં ને થઈ શકી. તો તેની પ્રતિષ્ઠા તેમજ વ્યાપકત સંત્ર જોવા મળે છે.
વિવિધ શિ૯૫ઝર્થોમાં બ્રહ્માના સ્વરૂપને લગતી વિગતે પ્રાપ્ત થાય છે. જેમાં સાવિત્રી સાથે બ્રહ્માની મૂર્તિ સ્વરૂપને યુગલ પ્રતિમા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની પ્રતિમાઓનું મૂિિવધાન વિષ્ણુધર્મોતરપુરાણમાં વિગતવાર આપવામાં આવ્યું છે. જેમાં બ્રહ્માને એક મુખ, લાંબી દાઢી, મસ્તકે જટામુકુટ અને લલિતાસનમાં બેઠેલા હોય છે. ચાર હાથ પછી ત્રણમાં માળા, પુસ્તક અને કમંડલુ અને ચોથો હાથ સાવિત્રી
'આપતો હોય છે. બ્રહ્માના ડાબા ઉસંગમાં સાવિત્રી બેઠેલ હેય છે. સાવિત્રીના બે હાથ કે એક હાથમાં કમળ અને બીજો હાથ માંને આલિંગને આપતો બતાવાય છે.
રાણાવાવ-પાટણની ઉત્તર દીવાલના ચોથા પડથારના પ્રથમ ગવાક્ષમાં બ્રહ્મા-સાવિત્રીના યુગલ સ્વરૂ૫ની સપરિકર પ્રતિમા આવેલી છે. પૂર્ણવિકસિત પર્વની આર્સને” ઉપર બ્રહો જમણો પગ લટકતા રાખી બેઠેલ છે. ડાબા વળેલી પગ પરે સાવિત્રી દેવી જેમણે પગ લટકાત રાખીને બેઠેલ છે. બહાને ત્રણ મસ્તક બતાવ્યાં છે. દરેક પર મુકુટે છે. બ્રેકમ એ મુખ પર તેલ મૂછે છે બાકીના મુખે દાઢી વગરના છે. કાનમાં કુંડલ ગામ હરિ, પ્રલંબલ, બાજુ પર કેયૂર, કટિમેખલા, પરવલય અને પાદજાલક ધારણ કરેલ છે. બ્રહ્માના ચતુર્ભુજમાં અનુક્રમે પવ, સુક, પુસ્તક અને સાવિત્રીને આલિંગન આપને બતાવ્યા છે
આ ઉસંગમાં બેઠેલ સાવિત્રી દેવી હિબ્રૂર છેમસ્તકે સુવર્ણમતિ જમ્મુ કાનમાં સુંધવૃત્ત કંડલ, કંઠમાં હસિડી, સ્તનમંત્રધૂરહરલિય, કટિમેખલી અને પાઊલક ધારણ કરે છે. દેવોના જમણા હાથનું આયુધ ખંડિત છે. ડાબે હાથે બ્રહો આગિન આપતો બતાવ્યો છે.
આમતની આગળ બ્રહ્માના જમણું પગ પાસે વાહન હંસ દેવ તરફ મુખ રાખીને ઊભેલ છે. તેને બાજુમાં નમસ્કારમુકામાં આકૃતિ બેઠેલ છે. ડાબી બાજુનમસ્કાર મુદ્રામાં બેઠેલ સ્ત્રીના મસ્તક પર સાવિત્રી દેવીએ જણક પગ રાખેલ છે. સમગ્ર પ્રતિમાના પરિકરમાં બંને બાજુ દશાવતારનાં શિપ કોતરેલાં છે. આ ગવાક્ષની જમણી બાજુ દર્પણ ધારણ કરીને અસરાનું શિલ્પ એને ડાબી બાજુ વસ્ત્ર પરિધાન ૫૪]
[સામીપ્ય : ક, '૮–માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી રહેલું અસરાનું સૂર શિ૯૫ છે, બ્રહ્મા-સાવિત્રીના આ સ્વરૂપનું એક શિષ નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હીમાં આવેલ છે. જે ૧૨ મી સદી જેટલું પ્રાચીન છે. એમાં બહ્માને ત્રણ સખ અને હાથમાં પા, અંક, પુસ્તક અને દેવીને આલિંગન આપતા બતાવ્યા છે. ડાબા ઉત્સચમાં બેઠેલ દેવીના હાથમાં 'પદ અને બંદાને આલિંગન આપતા બતાવ્યા છે. . આ સ્વરૂપની બીજી પ્રતિમાઓ ગુજરાતમાં ધૂમલીના શિવમંદિરના મંડોવરમાં રેતિયા પથ્થરમાં અને ખંભ્રાતતા સષિ મંદિરમાં આરસમાં કંડારેલ જોઈ શકાય છે. અમદેશ્વર
શિવના પ્રતિભા-વિધાનમાં શિવની યુગલ પ્રતિમા વિશેનાં વિદ્વાન પુણે, બિપાશાસ્ત્રના પ્રમથી મળી આવે છે. મત્સ્યપુરાણ, અભિલલિતાર્થ ચિંતામણિ, વિતામતિ પ્રકરણ, અપરાહિત પૃહા, રૂપમંડન વગેરેમાં શિવને યુગલ સ્વરૂપનું પ્રતિમા–વિધાન આપવામાં આવ્યું છે.
મસ્યપુરાણ, દેવતામતિ પ્રકરણ, રૂપમંડન વગેરેમાં શિવને આસન પર બેઠેલા, અને ચાર હાથ હેય છે. ચતુર્ભમાં અને કમળ, શલ, સીજો હાથ ઉમાના ખભા પર અને હાથ ઉમાના
તુને સ્પર્શત બતાવે. શિવના ભૂસ્તકે જમુફટ, ત્રણ નેત્ર, કપાળમાં ચંદ્રકલા, શરીર પર અમે હેય છે. શિવના બા ઉભંગણાં વિના મુખને નિહાળતાં ઉમા બેઠેલા હોય છે. દેવીના દિભૂજ પૈકી એક હાથ શિવના ખભા પર અને બીજા હાથમાં કમળ કે દર્પણ હોય છે. બ્રણ વાર આ સમૂહમાં વૃષભ, ગણેશ, કુમાર, ઋષિની પ્રતિમાઓ પણું મૂકવામાં આવે છે.
રાષ્ટ્રીવાવના ચેથા પડથારના બીજ ગવાક્ષમાં ઉમા-મહેશ્વરની પ્રતિમા આવેલી છે. માના ગોળ આસન પર મહેર લલિતાસનમાં બેઠેલ છે. દેવના મસ્તકે ટામુકુટ અને તેમાં અર્ધચંદ્રકલાનું આલેખૂન ધ્યાનાકર્ષક છે. કાનમાં સંપકંડલ, કંઠમાં પાંદડીયુક્ત હાર, બાજુ પર કેયૂર, હસ્તવલય, કટિમેખલા, પાવલય અને પાદmલક જેવા અલંકારો ધારણ કરેલ છે. મહેશ્વરના ચાર હાથમાં જમણી બાજુ પત્રકળી અને ત્રિશલ, જેનો ઉપરનો ભાગ ખંડિત છે. ડાબા ઉપલા હાથમાં નાગ અને નીચલા હાથથી માને આલિંગન આપેલ છે. મહેશ્વરના ડાબા ભંગમાં ઉમા જમણે પગ પડ્યું પાંદડી પર ટેકવીને બેઠેલ છે. સાનું મસ્તક ખંતિ છે. માં હાંસડી અને પ્રલંબહાર, કટિસૂત્ર, અને પાદજાલક ધારણ કરેલ છે. આત આગળ નલિી બેઠેલી આકૃતિ છે. તેના પૂળામાં ઘૂઘરમાળ છે. આસનની જમણી બાજુ પુરુષ આકૃતિ દેવ તરફ મુખ રાખી નયસ્કારમુકામાં બેઠેલ છે. ડાબી બાજુ સ્ત્રી આકૃતિ ઊભેલી છે. પરિમાં શાવતારની આકૃતિઓ કંડારેલી છે. આ ગવાક્ષની ડાબી બાજુ પગને આંટી મારી બંને હાથથી પણ માડતી અસરનું કલાત્મક શિલ્પ નજરે પડે છે. લક્ષમી-નારાયણ - લક્ષમીના સાન્નિધ્યમાં વિષ્ણુને નારાયણ તરીકે બતાવવામાં આવે છે. લક્ષ્મીનારાયણનાં રૂપવિધાન વિષ્ણુપુરાણ વિષ્ણુર્મોત્તર રૂપાન વગેરે કથાસાં આપેલું છે. આ બધા ગ્રંથમાં આ યુગલ પ્રતિમા આયુધના ફેરાર સહ બનાવવાનું કહ્યું છે.
લક્ષ્મી-નારાયણ સ્વરૂપના પ્રતિભા-વિધાનમાં વિષણુને ગરુડ પર લલિતાસતમાં બેઠેલા અને બા ઉસંગમાં વૃક્ષ્મીજીને બિરાજેલાં બતાવવા. વિષ્ણુના બે હાથ કી એક હાથ લક્ષ્મીજીને અલિગન આપતે. લક્ષ્મીના બે હાથમાં એક હાથ વિખણના ગળા ફરતે અને બીજામાં કમળ લેય છે ધણી વાર રાણાવાવ-પાટણની કેટલીક યુગલ પ્રતિમાઓ]
[૫૫
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મૂર્તિની આજુબાજુ સુંદર પરિચારિકાઓ હાથમાં ચામર લઈને ઊભેલી હોય છે. જમણી બાજુ : અરૂક ચૂંતિ અને આયુધ પુરુષે શંખ અને ચક્ર ઊભેલા હોય છે. આગળની બાજુ બ્રા અને શિવ એ ઉપાસક અંજલિમુદામાં પૂજા કરતા બતાવાય છે. - લક્ષ્મી-નારાયણની આ પ્રકારની યુગલ પ્રતિમાઓ ઘણી સંખ્યામાં ભારત અને ગુજરાતમાંથી મળી આવે છે. - ત્રીજા ગવાક્ષમાં લક્ષ્મી-નારાયણની સુંદર યુગલ પ્રતિમા આવેલી છે. પદ્મપીઠ પર લલિતાસનમાં બેઠેલ નારાયણના ડાબા ઉસંગમાં લક્ષ્મીજી બિરાજેલાં છે નારાયણના મસ્તકે અલંકૃત કરંડકટ, કાનમાં કંડલ, કંઠમાં પત્રયુક્તહાર અને વિવિધ અલંકારો ધારણ કરેલ છે. ચાર હાથ પૈકી નીચલા જમણામાં પહકળી, ઉપલા જમણા હાથનું આયુધ ખંડિત છે. ડાબા ઉપલા હાથમાં ચક્ર અને ડાબા નીચલા હાથથી લક્ષ્મીજીને આલિંગન આપેલ છે. - લક્ષ્મીના મસ્તકે કિરીટ મુકુટ, કાનમાં કુંડલ અને વિવિધ અલંકરણે ધારણ કરેલ છે. લક્ષ્મીજીના બે હાથ પૈકી જમણા હાથે નારાયણને આલિંગન આપેલ છે. અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે. જે નેધપાત્ર છે.
આસનની આગળ માનવરૂપ ગરુડ બંને કરમાં નારાયણના પગ રહીને ઊડતા હેવાને ભાવ દર્શાવેલ છે. પરિકરમાં શાવતારની આકૃતિઓ નજરે પડે છે. આ ગવાક્ષની ડાબી બાજુ સ્ત્રી આકૃતિ ઊભેલી છે તેને ડાબે હાથ મસ્તક ઉપર કતરી મુદ્રામાં છે. અને જમણા હાથમાં કપાલ ધારણ કરેલ છે. સ્ત્રીના પગ પાછળ સ્વાન ઊભેલ છે. શનિ-ગણેરા
ગણપતિની પ્રતિમાઓના કેટલાક પ્રકારોમાં શક્તિ સાથેની તેની મૂતિઓ પણ મળે છે. આ પ્રકારની મતિઓનાં સ્વરૂપ વિશે કેટલાક ગ્રંથોમાં તેનું વર્ણન જોવા મળે છે. “મંત્રમહોદધિ”માં ગણેશની શક્તિ તરીકે લક્ષ્મીને બતાવ્યાં છે. અહીં ગણપતિને ત્રિનેત્ર, ચાર હાથમાં દંત, ચ, અભયમુદ્રા અને ચેાથો હાથ લક્ષ્મીને પાછળથી ટેકવતો હશે, લક્ષ્મી દેવીના શિ૫માં એક હાથ વડે ગણેશને ભેટતા અને બીજા હાથમાં કમળ હોય છે.'
ઉત્તરકામિકાગમમાં આ યુગલ સ્વરૂપનું વિગતે વર્ણન મળે છે. જેમાં ગણપતિને બેઠેલા, ચતુ ભુજમાં પાશ, અંકુશ, શેરડીને ટુકડે કે મોદક અને એથે હાથ દેવીની કમરને પાછળથી પકડેલો કે ગુહ્યાંગોને સ્પર્શતે બતાવવાનું વિધાન છે. ગણપતિના ખોળામાં બેઠેલ દેવી અલંકારોથી વિભૂષિત છે. દેવીનું નામ વિશ્વેશ્વરી જણાવ્યું છે. દેવીને જમણે હાથ ગણપતિને આલિંગન આપતા અને ડાબા હાથમાં કમળ હોય છે.'
વાવની ઉત્તર તરફની દીવાલના પશ્ચિમ ભાગમાં ચોથા પડથારમાં આવેલ ગવાક્ષમાં પ્રથમ વ્યક્તિગણેશ, મહાલક્ષ્મી અને કુબેરની યુગલ પ્રતિમાઓ આવેલી છે.
પ્રથમ ગવાક્ષમાં શક્તિ-ગણેશની સપરિકર પ્રતિમા આવેલી છે. જેમાં ગોળ આસન પર ગણપતિ જમણે પગ લટકતો રાખી બેઠેલ છે. ડાબા ઉસંગમાં દેવી ડાબો પગ લટકતો રાખી બેઠેલ છે. ગણપતિના મસ્તકે સવણમકટ છે. સુંઠને ભાગ ખંડિત છે કંઠમાં મોટી પાંદડીયુક્ત હાર છે. સુવણને કાર , અપ છે. વિશાળ પટ પર સપબંધ છે. હાથ અને પગમાં મોટા અલંકૃત કહેલાં ધારણ કરેલ છે. ચાર
હાથમાં અનુક્રમે દંત, પરશુ, પદ અને દેવીને કમરથી આલિંગન આપતાં બતાવ્યાં છે. દેવીએ મસ્તકે કિરીટ મુકુટ અને શરીર પર અલંકારો ધારણ કરેલ છે. દેવીને જમણે હાથ ગણપતિને આલિંગન આપતે
[સામીણ : એકટ, ૯-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ડાબા હાથમાં સનાળ પર ધારણ કરેલું સ્પષ્ટ નજરે પડે છે. આસનની આગળ મેદકપાત્ર રાખેલું છે. જેમાંથી લાડુ આરોગતા મૂષકનું શિલ્પ ધ્યાનાકર્ષક છે. પરિકરમાં દશાવતારનાં શિલ્પ જોઈ શકાય છે. આ ગવાક્ષની જમણી બાજુ પગને આંટી મારીને ઊભેલ સ્ત્રીના ડાબા પગ પર અળતો લગાવતી સ્ત્રી પરિચારિકા બેઠેલી છે. અસરાનો એક હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ગવાક્ષમાં બંને હાથમાં શૃંગાર-સક ધારણ કરીને અપ્સરા ઊભેલી છે. પગ પાસેના વનરને સંદૂક તરફ કૂતો બતાવ્યા છે. એરની યુગલ પ્રતિમા - ' શાસ્ત્રોમાં અષ્ટ કિપાલમાં કુબેરને ઉત્તર દિશાના દિકપાલ ગણવામાં આવે છે. તે દેવોને ધનાધ્યક્ષ છે. કુબેરના શાસ્ત્રીય મતિવિધાન પુસ ઉપરાંત અપરાજિતપૃછા દેવતામૂતિ પ્રકરણ ૪ અને રૂપભન ૫ માંથી મળે છે. જેમાં કુબેરના હાથમાં અનુક્રમે ગદા, નિધિકુંભ, બીજપૂરક અને કમંડલું 'હાયાન જણાવ્યું છે, અને વાહન તરીકે ગજ: બતાર છે. વિખણુધર્મોત્તરપરાણ માં: એરના ચાર
થ પૈકી બે હાથમાં ગદા અને શક્તિ તથા બીજા બે હાથ તેની સ્ત્રીએ વિભવા અને વૃદ્ધિને આલિગન આપતા બતાવવાનું વિધાન છે. ? અહીં ત્રીજ ગવાક્ષમાં સ્થિત પ્રતિમામાં કુબેર તેની પત્ની સાથે ઊંચા આસન પર બિરાજમાન છે. કુબેરના મસ્તકે કિરીટ્યુકટ, કંઠમાં સુવર્ણહાર, મેતીના સેરને ઉદરબંધ, હાથ અને પગમાં ખેતીની અલંકાર ધારણ કરેલ છે. ચાર હાથ પૈકી જમણે નીચલે ખંડિત અને ડાબા નીચલા હાથથી પત્નીને
પેલ છે. ઉપલા બે હાથથી દ્રવ્યની થેલી ધારણ કરેલ છે. કુબેરના ડાબા ઉસંગમાં બેઠેલ “ી પલાંઠી વાળીને બેલ છે. તેનું મસ્તક ખંડિત છે. જેમણે હાથ કુબેરને આલિંગન આપતો અને ડાબા હાથનું આયુધ ખંડિત છે. આસનની આગળું વાહન ગજ બેઠેલ બતાવ્યું છે. આ પ્રતિમાની ખાસ તરી આવતી વિશેષતા એ પરિકામાં કુબેરની બેઠેલી અને ચાર હાથમાં અનુક્રમે અભય. ઉપલા બે હાથથી 'દવ્ય થેલી પકડેલ અને ચેથા હાથમાં બીજેપૂરક ધારણ કરેલ આ પ્રતિમાઓ દષ્ટિગોચર થાય છે.
* આમ ઉપર્યુક્ત યુગલ પ્રતિમાઓ અત્યાર સુધી ગુજરાતમાંથી પ્રાપ્ત આ પ્રકારની યુગલ પ્રતિમા. એમાં કેટલીક વિશેષતાઓને લઈને જુદી તરી આવે છે. સાથે કલા શૈલીની દૃષ્ટિએ પણ ૧૧ મી સદીની અન્ય પ્રતિમાઓ કરતાં વિશેષ ધ્યાનાકર્ષક છે.
પાદટીપ ૧. વિષણુધર્મોતર' (વિ.), ખંડ ૩, ૪. કટ .. 2.M. I. Khan, Brahma, in the Purāpas, Pt. xxxii, p.142. . . “મસ્યપુરાણ,': અ: ૨૬૦/૧૧-૨૦ * : ૪. “અભિલલિતાર્થચિંતામણિ,” ક. ૩/૩૧-૩ર ૫. દેવતામતિ પ્રકરણું” (મ.પ્ર) અ. ૬/૩૧-૩૨. ૬. અપરાજિતપુછા,’ (અ ૫) સત્ર ૨૧૩૨૫-૨૭ ૭“રૂપમંડન’ અ. ૪/૨૭-૨૯
૮. વિષ્ણુપુરાણ, ૩/૪ર૭ ૮. વિ. ધ., અ. ૮૫ ૩૪-૩૫
૧૦ રૂપમંડન, અ. ૪૩૪-૩૫ ૧૧ “પ્રિયબાળા શાહ, હિંદુ મૂર્તિવિધાન, પૃ. ૧૧
૧૨ એજન, પૃ. ૧૨ ૧૩. અ. પૃ., અ. ૬૯
૧૪. દે. મૂ. પ્ર. અ. ૪૬૫ . ૧૫. રૂપમંડન, અ. ૨/૩૭
૧૬. વિ.ધ., અ. ૫૭/૧૬ . રાણીવાવ-પાટણની કેટલીક યુગલ પ્રતિમાઓ].
પ9)
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મિઅંતે સિકંદરી’માં થતું સલતનતકાળનું સમાજ દર્શન
ઝુબેર શા
સામાન્ય રીતે મધ્યકાલીન પ્રતિકાકા, બાંદાના રાજ્યાભિષેક, એમના રાજ્ય વિસ્તાર, એમનાં યુદ્ધો, એમનાં પરાજ્યા અને એમનાં પરા વગેરેના ઉલ્લેખ કરે છે. જનતાની શી દશા હતી તેને વિસ્તાર ઉલ્લેખ ન હોવા સબર મ છે. મિત્ર તે સિય કરી એમાંથી આપવાા નથી. તેમ છતાં પણ રીતે માં એ સમયના સમાજસુ ઈન થાય છે. આ લેખમાં એ માસ કરવામાં આવ્યા છે. પક્ષીઓ માટે પ્રેમ :
સુલતાન કુંતુર્મુદ્દીનના મરણ પછી એના કાઢા સુલતાન ાં બિન મેહંમદ ગાદીએ આવ્યા. એણે સૌથી પહેલા આદેશ બહાર પાડીને કબૂતરોના ાળુા અને દીવાબત્તીમાં વપરાતા તેલમાં થતાં ખળ ઉપર કાપ મૂકવા.
એના ઉપરથી એમ ફલિત થાય છે કે એ જમાનામાં નહેર રસ્તાને પ્રકાશિત કરવા વપરાતા તેલના ખચ રાજ્યની તિજોરી પર હતા અને સ્ટ્રીટ લાઈટ જેવી કોઈ વ્યવસ્થા હતા ખરી,
તરાને સરકાર તરફથી ઘણા પૂરા પાડવામાં આવતા હશે. ચબૂતરા બનાવ્યા હૈાવા જોઈએ. લાકાતે પણ કબૂત પાળવાનો શાખ હતા. કબૂતરો અને પક્ષીઓને દાણા ખવડાવવાની ભારતની જૂની પ્રથા હેવી જોઇ એ. આજે પશુ ક્લિીમાં સમેરી ગેટ પાસેના એક ટ્રાકિ આયલેન્ડમાં લેાકા અને રીક્ષાવાળાએ, બજારમાંથી દાણાએ ખરીદીને વિખેરે છે.
સુલતાન મહમૂદ ખીજાને કતલ કરવામાં આવ્યે. ત્યાર બાદ ઉમરાવાએ ગાદીના વારસદારની તપાસ શરૂ કરી, કે કોઈ રાણી ગર્ભવતી છે, ખબર પડી કે એ પ્રમાણે નથી. સુલતાનના નજીકનાં સગા સબધીઓની તપાસ કરી તે। ખબર પડી કે અમદાવામાં કોઈ અહમદખાન છે. રઝીયુલ મુલ્ક અને તેડવા ગયા ત્યારે આ અહમદખાન પોતાના ધરની પાસેની ગાંધીની દુકાનમાંથી કબૂતરા માટે બાજરા ભરીને પેાતાના ખમીસના ગાળામાં લઈને જતો હતો. આમ અમદાવાદના સ્થાપક, મુલતાન અહમદને પૌત્ર લતીખાનનેા પુત્ર અહમદશાહ ગાદીએ આવ્યા. તેને કંમ્બૂતરા પાવામાં શાખ હતા અને લેકા કાચળીને ખલે ખેાળાના ઉપયેાગ છૂટથી કરતા હતા.તે
સામાન્ય માણસને ઇલ્કાબ આપવાની પ્રથા :
ગુજરતના સુલતાના નિમ્ન કક્ષાના લાકાતે પોતાના અમીર અને દૂરભારી બનાવીને એમને માટા લકખ આપતા હતા. મુલતાન દર્દૂ બિન મોહમદે પાતાના પાડેથી “ip” એટલે કે પાથરણાની સેવા જેતે માથે હતી એવા માસને ઇમાદુલ મુલ્કના ખિતાબ આપેલે, અને વ્યક્તિને જીરાનુલ મુતા ખિતાબ આપેલા. ૩
બીજી એ જ કક્ષાની
* અક્ષ, સંરસી/ઉ વિભાગ, ભાષા ભવન, ગુજરાત યુનિવર્સિ`ટી, અમલવા
v
સામીપ્સ : ઑકટો., ૯ર--મા', ૧૯૯૭
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
સુલતાન મહમૂદ બીજાએ ચિરજી નામના એક ચિડીમારની સેવા જાસૂસી માટે લીધી હતી અને એને મહાફિઝખાનનો ખિતાબ અર્પણ કરેલ. સુતાને ધંધુકાના અમીર આલમખાનની મદદની જરૂર હતી. કેમ કે તે એને વફાદાર હતો. કોઈને ખબર ન પડે એ હાથી સુસંતને ઉપરોક્ત મિડીમાને જતામઢ શહરાએ પદ્ધ લાવવા મોકલ્યા. જાહેરમાં એમ કહેવાયું. જુનાગો સાધકા થઈને પસાર થતો હતો. આમ ગુપ્ત રીતે પોતાના વાદાર સાથીની મદદ લેવાવવામાં સલતાન સાહળ . એ અર્થ એમ થાય કે બાઝ, શકરા, કબૂતર વગેરે પક્ષીઓને સુલતાને, ઉપરા અને સામાન્ય પ્રજાને શેખ હૈ જોઈએ.
જે દિવસે સુલતાને ચિરજીને મુહાફિઝખાનનો ખિતાબ આપે ત્યારે દરબારમાં વઝીરે પૂછ્યું કે “અડાબ્રિાન કઈ જ્ઞાતિને છે કે જાણે છે ? વિનોદી અને મને કહ્યું “હા, તે પસ્માર છે અને નડિયાદના સાસ્કાર છે.” પરમાર રાજપુતામાં એક સહક પણ હેય છે અને થિીમાર હેવાને કારણે એ જાણી જોઈને પરમાર હ્યો. તેમજ “ડ” એક એવી લાંબી લાકડીને કહેવાય છે જેના વડે પક્ષીઓને પકડવામાં આવે છે, અને “તડિયા” પક્ષીઓને પકડનારને કહે છે.
સુલતાન મહમૂદ બીજાના દરબારમાં એક ખ્વાજ સરા હતા એને ખાનજહાંને ખિતાબ આપવ્વામાં આવ્યો હતો. એક દિવસે સુલતાને એને પૂછ્યું. “તમે કઈ જ્ઞાતિના છો ?એણે કહ્યું, “મને ખબર
સ્થી, નાની વયમાં જ હું ખ્યાન સા બન્યા હો. અનાથ હા ” મલેક અમીને કહ્યું, “સુલતાન, :વાજસરા “વાઘેલ” જ્ઞાતિના છે. ઢેલ રજપૂતામાં એક જ્ઞાતિ છે અને “વાઢેલ” એટલે જમું લિંગ કાપી નાખવામાં આવ્યું હોય તે પણ થાય.
સુતાન મુગાર એક રાત્રે લખતે હતો. જતી કુલ મુલકાંધા કે વિસર લઈને પાછળ ઊભો હતો. નશામાં હોવાને લીધે એના હાથમાંથી તલવાર.ડી. કલમનમે ની જ થઈ. લેકેએ એને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો. થોડીવાર પછી સુલતાને એને મધ કરતાં કહ્યું, કયાં છે પેલે છે.”
સુલતાન મહંમદના સમયમાં માલવાના સુલતાન મધ્ય ગુજરાત ઉપર લેપેડુમાં ક. એનો એક ખાસ દોસ્ત ગાંધી તે એણે સુલતાનને ક્ષાર .આમી કે આતહાર જનાને જહાજોમાં ભૂરીને શેડો સમય સારાં માછલીઓના શિકાર કે ના રહે, દુમન ચલા ખાલી પ્રદેશમાં કતરાની જેમ કરીને એ ઉછે.
- અ આવા પ્રસંગે વિસ્થ શક્તિ થાય છે કે ગુજરાતના સુલતાને તુચ્છ કક્ષાના લેકની સબત માણુતા હતા, એમને ખિતાબો આપતા હતા અને એમની સલાહ લેતા હતા.
બીજો એક ફલિતાર્થ એવો પણ સાથ કે ગુજરાતમાં સજ્યભાષ્ય ભલે રસ હતી, પણ મુસલમાન, સુલતાને, અમીરે વગેરે ગુજરાતી જાણતા હતા, તે સમયે લાદ્ધમાં પ્રચલિત હતી જ, તેથી જે તેઓ ગુજરાતીમાં પણ વિનોદ કરી શકતા હતા. લગભગ ચાર વર્ષ પહેલાં અમદાવામાં લખાયેલ મિક્ષ સિકંદરીમાં ફારસી લિપિમાં અનેક સ્થાનિક શબ્દ વપરાયા છે. કદાચ તેનું કારણ એ પણ હોઈ શકે સુલતાનના પૂર્વજો પહેલાં હિન્દુઓ હતા, પાછળથી એમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યા હતા, તેમની મૂળ વરિત કિરીબાં થતું સતાતાળનું રાજ ની
પિક
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષાની અસર અને આસપાસના વાતાવરણુની અસર તેમની ઉપર હતી. તેમને સપર્ક સમાજના વિદ્વાનો તેમજ ર ક લાકો જોડે પણ ધનિષ્ઠ હતા, તેમની રાણી માટે ભાગે રાજપૂત કે ઉચ્ચ ઢાકાર કુટુંબની હતી
- ત્રીજો ફલિતાથ એ થાય કે ગુજરાતના મુલતાના પાસે વહાણા હતા. દરિયા કાંઠાને લીધે આસ પાસના મુલતાને એનાથી વાચિત હતા. 'સુલતાને' માછલાના શિકાર કરીને દરિયામાં મનેર જન મેળવતા હોવા જોઈએ. ગુજરાતના સુલતાનેાએ નૌકાદળ પણ તૈયાર કરેલું. તેમજ બહાદુરશાહ વગેરે ધેાધાથી દીવ કે ખભાત જવા માટે હમેશ જળ માગના ઉપયાગ કરતા હતા.
ઐયાશી, બહુપત્નીત્વ
સુલતાન મહમૂદ ખીન્નના સમયમાં દરયાખાન નામના એક ઉમરાવ ખૂબ લપટ હતા. એની પાસે અસંખ્ય કન્યા હતી. એમને તે “દુખ્તરખાનામાં રાખતે હતા. કોઈ એક ખાસ બાતમી મેળવવા એણે સુલતાન પાસે પેાતાની આવી કન્યાઓમાંથી એકને એક રાત્રે માકલી અને એક ખ્વાજા સરાને ફાડયો. સુલતાને એની જોડે સભાગ કર્યા અને સવારે પથારીમાંથી ઊઠયા પછી ઊભાં ઊભાં પલ‘ગ પાસે પેશાબ કર્યાં. એને અથ એવા થયા કે કુટણી ધરા ચલાવતા હતા અને એ પણ કહેવાતી ઈસ્લામી હુકુમતમાં
મુલતાન બહાદુરે માંડુ અને માલવા જીત્યા બાદ એને એક વિચિત્ર વિચાર આવ્યેા. એણે હુકમ કર્યાં કે “અમારા લશ્કરમાં અને માંડુ શહેરમાં જેટલી ડોમની, પાત્રી, કન્યા અને નાયિકાએ હાય બધાને અમારી સમક્ષ હાજર કરા. લગભગ એક હાર આવી શ્રી શણુગાર સાથે આવી. સુલતાને એક એકને લાવીને ઈનામ આપી રજા આપી. એક નજીકના અમીરે પૂછ્યું' સુલતાનને કાઈ ગમી ?’’ એણે કહ્યું: “અમારા હરમમાં નાઝુક લહર જેવી દાસી છે એની સામે આ સ્ત્રીએ કંઈ જ નથી.” નાઝુક લહર પહેલાં સુલતાન સિકદરના હરમમાં હતી.
દીવના ગવન ર મલેક આયાઝના પુત્ર ઈસહાકની પત્ની અને દાસીઓની સંખ્યા એક સા હતી. સૌને એ શારીરિક સંબધો બાંધીને તૃપ્ત રાખી શકતા હતા. એના મરણ પછી મેાટા ભાગની એની વિધવાઓએ પોતાના પેટ ચીરી નાખ્યાં અને આપધાત કર્યાં.
માંડૂના સુલતાન મહમૂદના હરમમાં બે હુન્નર સુ દરીઓ હતી. એણે મહલમાં ચારે બાજુ આરડીએ બનાવી હતી. પેાતે વચ્ચે જ આંગણમાં આવીને ઊભા રહેતા, ત્યારે મા સૌ એક સાથે શણગારીને એના ક્લિને બહેલાવવા પ્રયત્ન કરતી હતી. આ બધી સુંદરીઓએણે ગુજરાતમાં સુલતાન મુઝફ્ફરને અર્પણુ કરવા ઓફર કરી હતી કારણુ કે એની સહાયથી એની ગાદી ખચી હતી. પણ પવિત્ર સુલતાન મુઝફ્ફર શરીઅતની વિરુદ્ધ કશુ કર્યું નહીં .1°
રાજપૂત રાજાઓમાં પણ આ પ્રમાણે જ હતું. એના અથ એ થયા કે સત્તા અને ધન જ્યારે કાઈ પણુ. કામના માણુસ પાસે આવે છે, તે એયાશીમાં કોઈ ધાર્મિક સામાજિક કે અન્ય નીતિ નિયમાને અનુસરતા નથી; એનેા એક જ સિંદ્ધાંત હોય છે. અમર્યાપ્તિ. અબાધિત, અનિયત્રિત અને વૈવિધ્યપૂ યૌન સંબધ માણુવા.
નશીલા પદાર્થો :
સુલતાન મુઝફ્ફર એક પવિત્ર માણસ હતા. કુર્આનના હાફ્રિઝ, મઆલેમુત તનઝીલ જેવી તફ્સીર અને હદીસ શરીના અભ્યાસી હતા. એણે જીવન દરમિયાન એક વાતની કાળજી રાખી હતી કે એની
૬ 0 ]
[સામીપ્સ : આટો., '૯૨-મા', ૧૯૯૩
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીભ ઉપર નશીલા પદાર્થાંનું નામ પણ ન આવે. અને ન છૂટકે અફીણુ વગેરે કાઈ નશીલી વસ્તુનુ નામ લેવું પડે તેા “ગાળી” કહેતા. ત્યારથી જ ગુજરાતના લોકો લેટની જેમ બાંધવામાં આવેલ નશાની વસ્તુને “ગાળી” કહેતા થઈ ગયા.
એનેા અથ એ છે કે કહેવાતી ઈસ્લામી હકૂમતમાં નાખ`ધી ન હતી. દરબાર સાથે સંકળાયેલ ઉમરાવ અને નાની પાયરીના લાકા અફીણુ વગેરેનુ સેવન કરતા હતા.
ધીરધારના ધંધા :
સુલતાન મહમૂદ બેગડાએ હુકમ બહાર પાડયો હતો.૧૧ કે મારા રાજ્યમાં કાઈ લશ્કરી કે સિપાહીએ વ્યાજે પૈસા લેવા નહીં. એના માટે અલગ ખજાનચી નીમ્યા હતા આ લેાકેામાંથી જેમને જરૂર પડતી તેએ ત્યાંથી વગર વ્યાજે ઉછીના પૈસા લેતા હતા. સુલતાન એમ માનતા હતા કે લશ્કરીએ વ્યાજના માલ એટલે હરામના માલ ખાતા થઈ જશે તે જેહાદ નહીં કરી શકે.
એના અથ એવા થયા કે એની. ઈસ્લામી હુકુમતમાં વ્યાજ ઉપર રૂપિયા ફેરવતા મહાજના ઉપર પ્રતિબધ ન હતા પણુ માત્ર લશ્કરીઓના વ્યાજ ઉપર લેવા ઉપર પ્રતિબધ હતા, અને મહાજના ઉપર ઈસ્લામી શરીઅત લાહ્વામાં આવી ન હતી. સુલતાન સિકંદર ગાદીએ બેઠા ત્યારે શહેરના મહાજનો સાથે મળીને એને મુબારકબાદ આપવા ગયા હતા.૧૨ પાન સેપારી અને અથાણાં :
-
- હિન્દુસ્તાનમાં પાન સેાપારીના રિવાજ એટલા પ્રાચીન છે જેટલી ભારતીય સંસ્કૃતિ. અઢીથી ત્રણ હાર વર્ષ પૂર્વે લખાએલ કથા સાગર”ની અનેક વાર્તામાં પાન ખાવાનેા ઉલ્લેખ છે.
લોકોમાં પાન૩ સાપારી૪ અને અથાણુાં૧૫ ખાવાના રવાજ હતા. બહાદુર ગીલાની નામના એક અમીરે સુલતાન મહમૂદ્દ બહુમનીના સમયમાં બંડ પોકાયુ`. મહમૂદ અહમની નાના હતા. એણે વહાણા તૈયાર કરાવી રિયામાં લૂટફાટ શરૂ કરી. ગુજરાતના બદરા ઉપર વહાણા આવતા અધ થઈ ગયા તેથી લેાકેા પાન સાથે સેાપારીને ખલે કિશમીઝ ખાવા લાગ્યા હતા.
એના અથ એવા ન થાય કે એ સમયે ગુજરાતમાં સેાપારીની આયાત કરવામાં આવતી હતી. મલેક અયાઝ વિના ગવનર હતા. તે મિનબાની વખતે પાતાના સ્તરઝ્વાન ઉપર ઈરાની, હિન્દુસ્તાની અને રૂખી વાનગીઓ પિરસ્ત હતેા.૧૬ ત્યાર બાદ અત્તર અને પાન આપવામાં આવતાં હતાં. ‘મિઅ`તે સિક‘દરી'ના લેખક નોંધે છે કે ગુજરાતમાં મિજબાનીની આ જ પ્રથા છે.
કેટલીક વખતે દરેક પ્રકારના અથાણુાં જમણવારના એક ભાગ બનતાં હતાં. રઝિયલ મુલકે, મિતે સિકન્દરીના લેખક સિકંદરના પિતાને અનેક પ્રકારના અથાણા ખવડાવ્યા હતા, જો કે એમને ખાટા અચાણુાં પસંદ ન હતા.૧૭
ચીનનાં વાસણા :
સુલતાન મુઝફ્ફર એક ભલા સુલતાન હતા. એણે પેાતાના ઉમરાવા માટે “ચીની”ના સંબ અને વાસણામાં અનેક પ્રકારની વાનગીએ માકલી હતી.
*મિઅ`તે સિક દરી'માં થતુ` સલતનતકાળનું સમાજ દર્શીન]
For Private and Personal Use Only
૬૧]
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એને સાથ એવો થયો કે આજે જેમ યાનીઝ અને કાન્ટીનેટલ ફૂડ પ્રચલિત છે તેમ એ સમયે હિન્દુસ્તાની વાનગીઓની સાથે લોકો પરદેશી વાનગીઓ પણ માણુતા હતા. ખાસ કરીને ઈરાની, અને એશિયા માઈનેારની (રૂમ). સુલતાનાના સમયમાં જ ધણાખરા રૂમી ગુજરાત આવતા રહ્યી હતા એમાં બહાદુરશાહના તેા પછી રૂમીખાન સૌથી વધારે જાણીતા છે. સુલતાનાના સમયમાં યમનના અમલમાંથી એસી સતે આવ્યા, આફ્રિકને ચોટલે સીધી આવ્યા. અને આ લેક પાતપાતાની સાથે પોતાની વાનગીએ પણ લેતા આવ્યા જે અહી પ્રચલિત અની હો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગરીબ લોકો કદાચ માટીનાં વાસણામાં જમતા હરશે પણ તવંગરા ચીનીનાં વાસણાના ઉપાય, રતા હતા. ચીની વાણૢા બનાવવાની કળા કારીગરીના તે સમયે વિકાસ થયા હૈાવા જોઈએ. ક્ષિપ્રાસ
ભાાહના સિસ્માઈ જત મને મજ્જાને લિબાસ પહેરતા હતા. હલાલખાર અચક્રન પહેરતા હતા. સિપાઈ એ શમશીર, ખજર અને તારા હંમેશ સાથે રાખતા હતા.
૧૯
}
હુમાયુએ ખંભાતમાં પહેલી વખત દરિયા જોયા. હુમાયુએ ખંભાતમાં કત્લે આમના આદેશ બહાર પાડેલ. મંજુ નામના ગવૈયાએ ખુશહાલ બેગ ફૂરજીના કહેવાથી પહેલાં હિન્દી અને પછી ફારસીમાં ગાઈને ખાશાહના ક્રોધ શાંત પાડયો હતો. ત્યાર બાદ ખાદશાહે સાથે લિમાસ ઉતારીને લીલે લિબાસ પહેર્યાં.
એને અથ એવા થયા કે કત્લે આમના આદેશ આપતી વખતે તેના પ્રતીક રૂપે ખાશાહ ખૂનના ર્ગા જોડે નિસ્બત ધરાવતા લાલ રંગના શિખાસ ધારણ કરતા હતા અને એશરીર ઉપર રહે ત્યાં સુથી તે આમ ચાલુ રહેતી હતી. લીમ્રાટ વિમાસ એ આદેશને REAL કરવાના પ્રતીક હતા. હુમાયુ પણુ ગુજરી હિન્દી ગુતે હરો અને સ ંજુ તે ક્રૂરસી બણુતા જ હતા. અર્થાત્ હિન્દુ અને મુસલમાના એકબીજાની ભાષાને જાણતા હતા. વિધવાના લિઝા :
માંડુ સુલતાન ગ્યાસુદ્દીન ખૂબ જ મેશ આરામમાં જીજ્ઞે હતા. ચિકકર લખે છે કે મારે પણ કોઈ એશ કાઈ એશ આસમમાં વે છે તે તેને લેક આયુદીન ખીને વહે છે. એણે હ્રામ કર્યો હુમ કર્યા હતા કે કોઈએ એની સમક્ષ દુખના સમાચાર લઈને આવવું નહીં. એની દીકરી વિધવા થઈ. હવે સુલતાનને ખબર કઈ રીતે આપવી ? છેવટે ઉમરાવએ એક યુક્તિ શોધી કાતી. એની વિધવા શાહઝાદીને સફેદ વસ્ત્રો પહેરાવીને એની સામેથી પ્રસાર કરાવી એ જોઈને એને ખ્યાલ આવ્યો કે એના જમાઈ ગુજરી ગયા છે.
એવા અ` એવા થયા કે મુસલમાના પશુ હિંદુઓની જેમ વિધવાને સફેદ થઈ ગયા હતા.
For Private and Personal Use Only
વઓ પહેરાવતા
સુલતાન ગ્યામુદ્દીનના જ સમયમાં સુલતાન ખેહલાલ લાદીએ ચઢેરી જીતી લીધું. એના સમાચાર ગ્યાસુદ્દીનને રાખવાની હિંમત કોઈનામા હતી નહીં. ઉમરાવાએ એક તરકીબ વિચારી એમણે ભાંડ લોકોને અફધાનાના લિબાસ પહેરાવ્યા, ભાંડેએ લુત્ફા અને કતલની નાટક ભજવી ગભગ ીનાનું, એથેન્સના લોકેએ સપાટાંની સૂચની સામે પોતાના દેશવાસીઓને જાગૃત કરવા નાટક કરી હતી તેમ જ. ત્યારે ગ્યાસુદ્દીનને ખબર પડી કે ચ ંદેરી એના હાથમાંથી જતુ રહ્યું છે.
૬]
સામીપ્સ : આટો, 'હર-માર્ચ, ૧૯૯૩
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને અર્થ એ થર્યો કે ભાંડ લોકે એ સમયે દરબાર સાથે સંકળાયેંત હતા. એમને પણ એક સમાજ હાઁ જ અધાનૈને લિબાસ બીજ મુસલમાનો કરતાં જુદે પતિ હ.
સુલતાન મહમૂદ બીજાના સમયથી અકારે શ૯ ૩ માં બળી ગુજરાતના ઉમwો માંહે આ લડયા, ખૂન કાત લઇ બા રિમે સિદરે એ વિચિત્ર વાત એક કરીને કેવી છે કે ગુજરતીઓની મા આને બેયે એની છે. સરે અમલમાની અને જઈમેલનમાં હતા હતા. પરાજય પછી, પરાજિત લશકર શહેરથી દસ બાર કેસ દૂર ૫ડાવ નાખતો, અને પછી પરાજિત અમે વિયી શકો એક સાથે શહેરમાં પ્રવેશતા હતા. લોકો વચ્ચે પડીને એમની અંદર સુલેહ શાંતિ કરાવી દેતા. થોડા સમય પછી ફરી પાછા થતા હતા. પરસ્પર અદાવત હેવાં છતાં શહેરમાં કંઈ કોઈને સ્પર્શતું ન હતું. લર્કિને હેરાનગતી ન હતિ જે. શાળ પાય
મહિબુલ મુલક નાસને એક ખ્વાજા સુર હતો. સુલતાન બહાદુરે એને ખાને જહાને ખિતાબ આ હતો. ને અમદાવાદની કેટવાલી સંભાળતો હતો. પોલિસ તરીકે એની જર, સેરોને પકડી પાવામાં અતીતિય ગણતી હતી. એક વખતે ભુજમાંથી તે પસાર થતા હતાએક માણસને બેઠેલ જે. તરત જ એણે પિતાના જલાદ જવને હુકમ કર્યો કે પેલા માણસને પકડી લે. લોકોને આશ્ચર્ય થયું કે એક નિર્દોષને કેમ પકડે છે, એની ઝડતી લેવામાં આવી, એની પાઘડીસાથી છેડાએની સાકળના તાળાઓ ખોલવા માટેની રૂવ અથવા ૪૦ ચાવીઓ એની પાસેથી મળી આવી. વધુ તપાસ કરાં ખબર પડી કે એ માણસ ડાર ટોળકીને સરદાર હતો.
એને અથ એના થી કે બાર સ્કૂલ અને કાર ચોરાય છે, જેમાં તે સમયે ઘોડાએ રાતા તા. થોડા ચેરી ટાળકી હતી. વડાઓને સાંકળ અમે તાળાથી બાંધવામાં આવતા હત્યાં. તાળાઓ બનાવવાની સ્ત્રી અહી વિકસી જવી જોઈએ, તાજાઓમાં પણ વૈવિધ્ય હશે, એકની ચાવી જીથી ' આલબ, તેથી જ તો એને ચાવીઓના ગુમખામી , ૪૦ પ્રકારની ચાવી રાખી પડી હતી. અરિજદના ઈશાને :
- આ જ મને જહાનને એક વખત થયુ કે છેલ્લી ચાર પેઢીથી મહિના ઈમામેના પગાર, સુલતાનેએ બાંધી આપ્યા છે. ઈમામોની સંખ્યામાં રોલ પંડ્યા છે. ટાલનું નામ જમી, શ' લોકો મરતા જ નહી હોય, એના એ જ ના કેવી રીતે ચાલે ? એણે તપાસ હાથ ધરી. ગુજરી ગએલ ઈમામેની યાદી અલગ તૈયાર કરી, તેમના પગા૨ બંs eી. મરનાર ઈયમમા જશા એના કમની ખબર સરકારમાં કરતા ન હતા, અને ખજાનામાંથી પગાર મેળવતા હતા, તમામં બહાર આમ' કે એકે ઈમામે, રાજસ્તમાંથી બહાર સ્થળાંતર કર્યું. ને હતું. સિકંદર નોંધે છે કે એનું મુખ્ય કારણ એ હતું કે એ વખતે ગુજરાત અત્યંત સમૃદ્ધ હતું. જોકે અહીં ખેંચાઈને આવતા હતા, આવ્યા પછી બાન' નામ નહોતા લેતા. મૂળ ગુજરાતીએ તે જ જય જ શા માટે ? પણ હલતાન બાજે,
કાનજહાનની આ પેરવી ના પસંદ કરી એણે રાજી . ગયેલ ઇમામના વારસદારોને પણ પગાર : ચાલુ રાખે.
સ્મિતે સિકંદરીમાં થતું સલતનતકાળનું સમાજ દર્શન]
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આના ઉપસ્થી એમ ફલિત થાય છે કે અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહે મસ્જિદેના ઈમામને સરકારી તિજોરીમાંથી પગાર આપવાની પ્રથા શરૂ કરી હોવી જોઈએ કેમ કે સિકંદરે ચાર પેઢીને ઉલ્લેખ કર્યો છે. ગુજરાતની સમૃદ્ધિ પંકાયેલ હતી. મનુષ્ય, મનુષ્ય છે એ સમયના સરકારી
કરો ૫ણ આજના સરકારી કર્મચારીઓની જેમ કંઈ ચીવટથી કામ કરતા ન હતા. એ જેમ ચાલે છે તેમ ચાલવા દે, રાજ્યની તિજોરી ઉપર બોજો આવે એમાં આપણને શુ ?
" જેમ આજે બતિયા રાશન કાર્ડ હોય છે તેમ એ જમાનામાં ભૂતિયા ઈમામે હતા. સરકાર તરફથી કોઈ સુવિધાને દુરુપયોગ કરવાની પ્રજાની વૃત્તિ અને પ્રકૃતિ દરેક કાળમાં, દરેક કામમાં અને અને દરેક દેશમાં સરખી જ હોય છે
- સુલતાન મહમદ બીજાને અમીર દરયાખાને આમ તે ખૂબ લંપટ અને ઐયાશ હતા, પણ સાથે. સાથે ખૂબ સખા અને ધનવીર હતો એણે પોતાના સમયના એક એક દરવેશ અને ફકીરને વછકાએ અને જમીન આપી હતી. બાલ બચ્ચાં દાર સિપાહીઓને એમની જાગીર ઉપરાંત, વજીફાઓ (આર્થિક સહાય, સ્ટાઈપેન્ડ) બાંધી આપ્યા હતા. એટલે સુધી કે કારનો અને દીવાનના હાથે મામલે વિલંબમાં ન પડે એ માટે એણે નામ અને જમીનથી જગ્યા ખાલી રાખીને, સુલતાનની મહારવાળા તતાવેજ તૈયાર રાખ્યા હતા. એને ખબર પડે કે કઈ માણસ ખૂણામાં ખુદાની યાદમાં મશગૂલ છે તો તરત જ એ
ખાલી જગ્યા પૂરીને ફરમાન બહાર પાડતે હતો.૨૩ “ ' ' ' એને અર્થ એમ થાય કે પાછળથી લોકોએ કરીને એક ધંધા તરીકે વિકસાવ્યા. ધર્મના ઓઠા હેઠળ આળસુ અને સમાજ ઉપરે બોજા સમાન એક વર્ગ ઊભો થયો. જહાંગીરના સમયના પાટણના એક વિદ્રાને મૌલાના મોહમદ સિદ્દીકે આવા વગની' ખૂબ ટીકા કરી છે. એના મૂળિયાં ગુજરાતના સલતાનના આવા પ્રકારના વલણમાં રહેલા હતા. બીજુ, એ કે સરકારી કામોમાં વિલંબ થતો હતો. Red Tapesha ત્યારે પણ હતું તેથી જ તો સુલતાનના સહી સિક્કાવાળા દસ્તાવેજ, માત્ર નામ અને જગ્યા ખાલી રાખીને તૈયાર રાખવામાં આવતા હતા. મ્યુરોક્રસીમાં વિલંબ અનિવાર્ય છે. મધ્ય યુગ હોય કે આધુનિક. ', આપણે આગળ વાંચ્યું તેમ મહમૂદ બેગડાએ પિતાના લશકરના લોકોને વ્યાજે પૈસા લેવાની મના ફરમાવી હતી, તેમજ મજકુર દરયાખાને બાળબચ્ચાંવાળા સિપાહીઓને અધિક ભથ્થાઓ બાંધી આપ્યા હતા. એનો અર્થ એવો ન થાય કે, આ વમને તે સમયની માંધવારીના પ્રમાણમાં, પગાર ઓછો મળતો હોવો જોઈએ?
આમ નાની નાની ઘટનાઓ અને પ્રસંગે જે મિતે સિકંદરીમાં નેધાયાં છે. તેમાંથી અમક અર્થધટન કરીને તે સમયના સમાજના દર્શન કરાવવાને આ લેખને હેતુ છે. હા, આ લેખને વિસ્તારી શકાય, પણ જગ્યાના અભાવે અહીં વિરમું છું ? ; ,
૧. સતીષચંદ્ર મિશ્રા (સંપા.); “
મિતે સિકંદરી,’ એમ. એસ. યુનિ. પ્રકાશન, ૧૯૬૧, પૃ. , ૨. એજન, પૃ. ૩૮૭ . ૩. પૃ. ૯૨
૪. પૃ. ૩૩૯ : ૫. પૃ. ૩૪૮. ૨ ૬. પૃ. ૨૧૫
- ૭, પૃ. ૬૬ - ૮, પૃ. ૨૪૭ ૯ પૃ. ૧૬૫ : ૧૦, ૫. ૨૧૦ .. -- ૧૧, પૃ. ૧૦૪ ૧૨. પૃ. ૨૪૫
૧૩. પૃ ૧૪૪ ૧૪, પૃ. ૧૬૩
- ૧૫. પૃ. ૪૩૮ - ૧૬ પૃ ૧૬૨; , " ૧૭. પૃ. ૧૬૪ ૧૮. પુ. ૧૬૪
- ૧૯: પૃ. ૧૬૪ ૨૦. પૃ. ૪૨૦ - ૨૧ પૃ. ૨૧૭ ૨૨ પૃ.૨૧૮
૨૩. પૃ.૩૩૨,
સામીય : ઓ , '૯૨-માર્ચ-૧૯૯૩
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા અને પ્રસાર
હિંના પંચેલા ! ગુજરાતમાં સૂર્યપૂજાને પ્રવેશ એક પ્રાચીનકામી હતી અને તેને પ્રસાર અનેક પરિક્ષાને લઈત દેશના અન્ય ભાગોની સરખામણીએ અહીં વિશેષ થયે હેવાનું જોવામાં આવે છે. અલબત્ત, ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા અને અગાઉ વાયા ધણુ અસ્મિાયે અપાયેલ છે. પરંતુ તે પર કોઈ સ્પષ્ટ તારણ રજૂ થયેલ નથી. સાથે સાથે ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતાનેમ વિ, સીધે સીધો. ચરર્યો નથી. પરંતુ ગુજરાતના ધર્મ સંપ્રદાયની ચર્ચા કરતાં સુર્યાપુનાં નિવ, આ વખતે પ્રાસંગિફપણે સૂર્ય પૂજાની પ્રાચીનતા અને પિતાનાં મંતવ્ય રજૂ કરેલાં છે. તેનું અહી ભસિષ્ઠ,
સ્વરૂપે આલેખન કરવું ઈદ્ધ થશે. સુપૂજની પ્રાચીનતા વિષયક વિદ્વાનનાં મંતવ્ય :
ઈ.સ. ૧૯૨૮માં શ્રી ક. કે શાસ્ત્રી પ્રગટ કરેલ “ગુજરાતનાં તીર્થસ્થાનો' નામના પુસ્તકમાં સર્વ પ્રથમવાર આ અંગે પોતાનું મંતવ્ય રજૂ કર્યું. એમને મતે આ વેદકાલમાં ઇન્દ્ર, અગ્નિ તથા સૂર્યને પૂજતા હતા, પરંતુ કાલક્રમે આની ધમરુચિ પલટાતાં સૂર્યને બીજા અનેક દેવોની જેમ વિણગમાં. અંતર્ભાવ થી અમ શિવ અને વિશ્વની પૂજ બાપક થતાં સૂર્યની પૂજા ભલાગ માત્ર પ્રાન પરંપરાને દઢતાથી વળગી રહેનાર બહાણોએ ત્રિદ્ધસયા દ્વારા સૂર્યની ઉપાસના જાળવી રાખી, પરંતુ ઈ.સ. ૪ થી ૫ માં સતકમાં દેશમાં કૂણુ વગેરે વનતિએ દાખલ થઈ: ના ધબ તક રીતલત હિન્દુ સમાજના વહેતા. જીવનપ્રવાહમાં ભળી ગયા. ત્યાદ; કેટલાય સમય સુધી પશ્ચિમ હિંદુસ્તાનમાં. ઘણા જોમાં તે પ્રચલિત થઈ હતી. જેના અવશેષો આજે પણ મહિલવાય અને ગુજરાતમાં શાળ કસ્નારની નજરે પડે છે. આ જા .મતક્યતે. તેમણે ૧૯ માં દેહરાડ્યું છે... .
1 - એ જ વર્ષે અમત સ. ૧૯૦૯ ના. “રામ્બા શિ૫રમાત્મા ’ લેબમાં શ્રી રાછા જીએ દુર્ગાશંકર શાતિના મતનું સમર્થન કરાં કહ્યું છે કે પામિ, સીના અંતમાં દશ લોનાં ટોળાં ચીનના મંગોલિયા પ્રશ્નમાંથી ઈશિની થાિં ઊતરી એમાં હતા દૂ પાસે પોતાની કોઈ સરકૃતિ ન હોવાથી તેના શરૂઆતના કલમાં ધરિઝમ અને સંરતિથી પ્રભાવિત થયેલા હોઈ તે અપાડ્યાં. આથી દૂધની સાથે ઈરાની અસરવાળી અતિતથા સાયની પૂજ હિલ્સાં આવી. આ સાથે વધુ સ્પષ્ટતા કરતાં શ્રી જ્ઞાનીએ કહ્યું છે કે પ્રાચીનકાલમાં હિંદમાંથી વિકાસ ગ હોવા છતાં મધ્યકાલમાં એક દેયાંથી ત્યાંની અસર સાથે ત્યાંનાં વસ્ત્રાભૂષણ સાથે પાઠ હિલા અન્ય ભાગોમાં, અને વિશેષતઃ ગુજરાતમાં પાછી આવી હોય તેમ જણાય છે. ગુજરાતમાં સૂર્યપૂજન પ્રસાદે મી, સદીમાં અર્થાત વલભીના મૈત્રક રાજ્યકાળથી આરંભાઈ ૧૨ મી સદીના અંત સુધી વિસ્તર્યો હતો, એમ પ્રાપ્ત સમરિશ તથા સર્વ પ્રતિમાઓના અવશેષો પરથી જણાય છે.
ખંડ સમક્ત વ્યાખ્યાતા, ભારતીય સંસ્કૃતિ વિભાસ, ર. ૫. આર્ટસ કોલેજ ખંભાત, ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા અને પ્રસાર
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હસમુખ સાંકળિયાએ, ૧૯૪૧ માં “પુરાતત્ત્વની દષ્ટિએ ગુજરાતના પ્રાચીન ધર્મોની વિગત રજ કરી તે વખતે આ મુદામાં મધમપણે જણાવ્યું કે હિંદુસ્તાનની પ્રાચીન સૂર્યપૂજમાં બીજી સંસ્કૃતિ ભળવાથી થોડા ફેરફારવાળી સુર્યપૂજ ગુપ્તકાલમાં સ્થિર થઈ, જેનું, અનુકરણ મધ્યયુગની સૂર્ય પ્રતિમા એમાં થયેલું છે. આ ઉપરાંત પ્રાપ્ત પુરાવાઓને આધારે સુર્યપૂજાનું જોર ગુજરાત અને કાઠિયાવાડના પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોમાં વધું હતું.'
શ્રી હરિપ્રસાદ ગ. શાસ્ત્રીનું “મૈત્રકકાલીન ગુજરાત' ઈ.સ. ૧૯૫૫ માં પ્રગટ થયું. જેમાં મૈત્રણાલમાં આદિત્ય ભક્તોને સંપ્રદાય પ્રચલિત હોવાનું જણાવ્યું છે, પરંતુ એનુ પૂર્વ અનુસંધાન આપ્યું નથી, જ્યારે ગુજરાતમાં સર્યોપાસના” નામે લેખમાં તેઓ આ વિષય પર પ્રકાશ પાડે છે. જેમાં જણાવ્યું છે કે વેદમાં સૂર્યના વિવિધ પાસાંની ઉપાસના વિવિધ નામે થતી હતી. જયારે પુરાણ-. કાળમાં સૂર્યનું વિષ્ણુ સ્વરૂપ પ્રાધાન્ય પામ્યું હોવાનું જંણાવ્યું છે. આથી સૂર્ય અને નારાયણ એક . ગણાયા. સૂર્યદેવનું સ્થાન આદિ અને ગ્રહોમાં સીમિત રહ્યું, છતાં ઉપનયન સંસ્કારમાં સવિતાને મહિમા રહ્યો. સૂર્યની પ્રતિમા પૂજઈ, દેવાલય બંધાયાં. શૈવ, શાકતો અને વૈષ્ણવોની જેમ સૌનેય સંપ્રદાય થયો. ત્યારબાદ પંચાયતના પૂજમાં શિવ, વિખશુ, શક્તિ અને ગણેશની સાથે સૂર્યને પણ સમાવેશ થયે, પરંતુ પૌરાણિક સ્વરૂપના સુર્યદેવની ઉપાસના ગુજરાતમાં ક્ષત્રપાલમાં અર્થાત ઈસ.ના - પ્રથમ ચાર શત દરમ્યાન શરૂ થઈ હોવાનું જણાવ્યું છે. અને ગુપ્તકાલ દરમ્યાન ૫મી સદીના પૂર્વાધથી અભિલેખિક પુરાવા મંદસોરના લેખથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મૈત્રક, અનુમૈત્રક અને સોલંકીકાલમાં બંધાયેલા સુર્યમંદિરની વિગત આપેલી છે.
. શ્રી હરિલાલ ગૌદાનીએ ૧૯૬૨ના “યમંદિર મોઢેરા'તથા ૧૯૬૪માં “સૂર્યોપાસના અને ગુજરાતનાં લેખમાં અગાઉની ચર્ચાને દાર સાંધીને જણ્યું છે કે ૩ જા-૪ થા સૈકામાં આવનાર sણ તમા: શક પ્રજ, સહેજ નવા સ્વરૂપમાં સૂર્યોપાસના લેતી આવી હતી જે કે મૂળમાં આમપ્રજા સયદેવને માનતી હતી, પરંતુ વિષ્ણુના અવતાર: રૂપે તે દૂણાના આગમનથી નવા સ્વરૂપે જીવિત થઈ અને મતિ. વિધાનમાં નવી રીત દાખલ થઈ. આમ આયપ્રજાએ સૂર્યદેવની મૂર્તિપૂજ ૩ જા-૪ થા સૈકામાં શરૂ ! કરી. આની પ્રક્રિયા સમજાવતાં તેઓ કહે છે કે ઈ.સ.ના ૧ લા સેકાથી માંડી ૪ થા સૈકા સુધીમાં. ભારતવર્ષ પર સવારી કરનાર' દૂણ, શક, 'મગ અને .ઈરાની દેવનાં મૂર્તિ સ્વરૂપોને એ વખતની આયપ્રજાએ પોતાના ધર્મમાં સમાવી લીધા. ધીરે ધીરે ભારતવર્ષના પશ્ચિમ ભાગમાં સૂર્યપૂજ વ્યાપક બિનવા માંડી, કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં એ ધણી. કાલીપૂલી. 17 ટા ઉપરોક્ત મને સમગ્રતયા લક્ષમાં લેતાં જણાય છે કે શ્રી દુ. કે. શાસ્ત્રીએ દૂ દ્વારા ગુજરાતમાં પ્રવેશેલ અને પ્રલ સુથપૂજને લગ મત રજૂ કર્યો હતો, જે મતને આધારે અયનની પ્રાચીનતા ૫ મી સદીની વાતી હતી, તે હવે બી ગૌદાનીએ દશે. સાથે શકે ઈ.સ.ની ૧ લી થી ૪ થી સદી રમાન અથત ક્ષત્રપકાલમાં પ્રસરેલા જણાવ્યા હોઈ તેમના સમય દરમ્યાન ૩ જી સદીથી અહી સયપૂજા પ્રચાર અને હોવાનું પુરવાર થાય છે. - શ્રી કનૈયાલાલ ભા. દવેએ તેમના ૧૯૬૩ના પ્રસિદ્ધ ગ્રંથ ગુજરાતનું મૂતિવિધાનમાં સૂર્યને વૈદિક દેવ જણાવી તેના ઉત્તરકાલમાં મહાકાવ્ય તથા બૃહત્સંહિતા જેવા ગ્રંથમાં એને મંદિર તથા પ્રતિમાપૂજના સંદર્ભમાં કેવી રીતે વિકાસ થયો છે તે દર્શાવી ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી ઉપલબ્ધ પ્રાચીન સૂર્યમંદિરને આધારે ગુજરાતમાં સર્વપુજા છેક પૂર્વકાલથી પ્રચલિત હેવાનું મોષમ વિધાન કર્યું છે.
[સામીપ્ય : ઓકટો., '૯૨-ભા. ૧૯૯૨
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવીનચંદ્ર આચાયે ૧૯૬૪ના “વાઘેલાકાલીન ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ' નામના મહાનિબંધમાં ગુજરાતમાં સર્યપૂજાની પ્રાચીનતા મૈત્રકકાલમાં મૂકતાં, પત્રકકાલથી સુર્યમંદિર તથા પૂર્વ પ્રતિમાની પ્રાપ્તિ થતી હવા તરફ ધ્યાન દે છે * શ્રી કાન્તિલાલ એમપરાએ સૂર્યમંદિર વિરાણના આમુખમાં ઇ.સ૧થા રજૂઆત
= પુરાણકાલમાં વેદકાલીન ઇન્દ્રનું સ્થાન બ્રહ્માએ, વરૂણનું સ્થાન શિવે અને સ માન
લીધું. પરિણામે વેદોક્ત સૂર્યોપાસનામાં ઓટ આવી. ત્યારે એવામાં પશ્ચિમ ભારતના સમીપતી પ્રદેશાને ઈરાનાદિ પ્રદેશ સાથે સંપર્ક વધે. આ સંપકને લઈને પશ્ચિમ ભારતમાં સૂર્યપુજનું પુનઃ અવતરણ થયું અને સમગ્ર પશ્ચિમ ભારતમાં ઈસની ૬ ઠ્ઠી સદીથી ૧૦ મી સદી સુધી સૂર્યપૂજાનું પ્રાબલ્ય રહ્યું. પરદેશી સંપકના કારણે પુનઃ જીવિત થયેલી સૂર્યપૂજાના અવશેષ સૂર્યના મૂતિ વિધાનમાં જોવા મળતાં કેટલાંક પરદેશી તોમાં નિરખી શકાય છે.૧૦
આમ શ્રી સોમપુરા ગુજરાતમાં સૂર્યપૂજાને છેક ૬ઠ્ઠી સદી સુધી લઈ જતાં નજરે પડે છે.
મી નરોત્તમ વાળા તેમના ૧૯૬૪ ના મોઢેરાના સૂર્યમંદિર'ના લેખમાં જણાવે છે કે સૂર્ય પૂજા એ ગુજરાતની વિશેષતા છે. ગુજરાતને પિતાનું નામ આપનારા ગુજરો, દૂણે અને મેર સૂર્યપૂજક હતા. પરાણેમાં સૂર્યપૂજાના ધણ ઉલ્લેખ ગુજરાતની ભૂમિને ઉદ્દેશીને થયેલા છે એ તેના પુરાવા રૂપ છે.
શ્રી પ્રકરભાઈ ગોકાણી ૧૯૬૪ ના ગુજરાતમાં સુર્યપૂજા' વિષયક લેખમાં જણાવે છે કે સૂર્ય પૂજા માટે પ્રતીક રૂપે પ્રતિમા ઈ.સ.ની આરંભિક સદીઓમાં ઘડાઈ. જેને પ્રચાર ૫ મી થી ૯ મી ૧૦ મી સદી દરમ્યાન સૌરાષ્ટ્રમાં વધુ રહ્યો. ૧૪ મી સદી પછી ગુજરાતમાં એ પ્રચાર પામી. મુસ્લિમ આવતાં સધળી મૂર્તિપૂજાની માફક સર્યમૂતિની પૂજા પણ ક્ષીણ થયાનું જણાવે છે. '
શ્રી ઉમાકાન્ત શાહે ૧૯૬૬ માં સમ સૂર્ય ઇમેજીસ હોમ ગુજરાત સૌરાષ્ટ્ર એન્ડ રાજસ્થાનના લેખ દ્વારા જણાવ્યું છે કે પશ્ચિમ ભારતના ભાગે ખાસ કરીને સિંધ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિદેશી પ્રજા વધુ આવી. ઈરાનમાંથી શકે મગ બ્રાહ્મણે સૂર્યમંદિરના પૂજારી તરીકે આવ્યા હોવાની વિગતો ભવિષ્ય પુરાણમાં છે. જ્યારે સૂર્ય પૂજા કથને સામ્બ તથા વરાહપુરાણમાંથી પ્રાપ્ત થાય છે. આ શાકદીપી બ્રાહ્મણેએ ઉત્તર ભારતમાં સૌર સંપ્રદાયને પ્રસરાવ્યો હતો. આમ શ્રી શાહે ગુજરાતમાં સૂર્યપ્રજાના પ્રવેશ અને પ્રસાર ઈ.સ.ની શરૂઆતમાં થયું હોવાનું કહ્યું છે.૩ ,
. શ્રી લાગીલાલ સાંડેસરાએ ઈ.સ. ૧૯૬૯ માં પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતમાં ધમજીવન૧૪ લેખમાં તથા ઈ.સ. ૧૯૭૨ માં ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ-રના ધર્મ સંપ્રતને લગતાં પ્રકરણમાં સૂર્યપૂજને અલગ નિર્દેશ કર્યો છે દ્રથા પ્રભાસ અને આનંદપુર (અકસ્થલ) સયપુજના કેન્દ્ર હોવાનું નેધ્યું છે. એ તેમજ ઉત્તરકાલમાં અર્થાત મૈત્રકકાલના પુષ્કળ સમ મદિરા ઉપલબ્ધ થયા છે તે બંને પરથી મૌર્યકાલથી ગુપ્તકાલ દરમ્યાન સૂર્ય પૂજાને પ્રચાર હેવાનું દર્શાવ્યું છે. જો કે એમણે શકે, પૂણે કે મગ બ્રાહ્મણને આ અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
શ્રી રત્નમણિરાવ જોટે ૧૯૬૮ માં “ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં એવો મત આગળ કર્યો કે ગુજરો અને કાઠીઓ જેવી જૂની અતિએ સુર્યપૂજક હતી અને ગુજરાત કાઠિયાવાડમાં તેમજ
ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા અને પ્રસારી
* [૬૭
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારવાડના અનેક મંદિરના અવશેષ મળે છે, જે જૂના કાલમાં સૂર્ય પૂજ પ્રચલિત હોવાનું સૂચવે
છે, પરંતુ શ્રી રત્નમણિરાવ સ્પષ્ટપણે તેની પ્રાચીનતાને નિર્દેશ કરતા નથી. - પ્રિયાબાળાબેન શાહે ઈસ. ૧૭૬ ના ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ-૪માં - શજરાતમાં સૂર્યોપાસના મગ બ્રાહ્મણે દ્વારા આવી હોવાનું સ્પષ્ટપણે પ્રદિપાદિત કર્યું છે. એમને મતે આગ બ્રાહ્મણે ભારત વર્ષના પશ્ચિમ કિનારે ખાસ સૌરાષ્ટ્ર પ્રદેશમાં નિવાસ કર્યો હતો અને
૭૫લબ્ધ સૂર્ય મંદિરો વિપુલ પ્રમાણમાં આ કિનારે મળે છે તે બાબત એની સૂચક છે. અલબત્ત, સૂર્ય' પૂજાના તતુને વેદકાલ સુધી ખેંચતા તેઓ જણાવે છે કે સૂર્ય અને તેનાં જુદાં જુદાં સ્વરૂપોની પૂજા વિદ સમા ઉત્તર વેદકાલમાં થતી હતી. રામાયણ, મહાભારત અને પુરાણોમાં સૂર્ય પૂજાના ઉલેખ છે. કૃતિ અને સ્મૃતિ સાહિત્યમાંથી તેમજ ગુપ્ત સમયના સંસ્કૃત સાહિત્યમાંથી પણ માત્ર ઉલ્લેખો જ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સૌર સંપ્રદાય પ્રચલિત હોવાના નિર્દેશો મળે છે જો કે એ સંપ્રદાય વ્યવસ્થિત પણે તો ખ્રિસ્તી સંવતના આરંભકાલથી ઉત્તર ભારતમાં વિકાસ પામ્યું હોવાનું જણાયું છે.
આમ પ્રિયબાળાબેન શાહ પણ સૂર્ય પૂજાની પ્રાથીનતા ખ્રિસ્તી સંવતના પ્રારંભકાલ સુધી અર્થાત અિગાઉના મતે કરતાં બે- ત્રણ સદી આગળ લઈ જાય છે.
શ્રી પ્રવીણચંદ્ર પરીખ ઈ.સ. ૧૯૮૪ના “તલસ્પર્શ' પુસ્તકમાં જણાવે છે કે વેદ તથા વેદત્તર- કાલમાં સૂર્યોપાસના મંત્રો દ્વારા થતી હતી, જે અદ્યાપિપર્યત ચાલુ છે. એની સાથે શુંગાલમાં ઈ.પૂ.
૨ “સંદૌથી મૂર્તિપૂજાને વ્યાપક પ્રચાર થતાં અન્ય દેવાની જેમ સૂર્યની પ્રતિમા પૂજાને પ્રચાર થયો. - જેમાં સૂર્યની પ્રથમ બેધગયાની પ્રતિમા વિશે નોંધ કરાઈ છે. આ સાથે તેઓ કહે છે કે ગુજરમાં વિશિષત સૌરાષ્ટ્ર પ્રદેશમાં પશ્ચિમી શક ક્ષત્રપ સાથે આવી વસેલા મગ બ્રાહ્મણોએ ઉદીચ્ય સૂર્યોપાસનાનો
વ્યાપક પ્રસાર કર્યો હતો.' - Mામ છે. વીણચંદ્ર પરીખ ભારતમાં ઈ.પૂ. ૨ જી સદીમાં સૂર્યની પ્રતિમા પૂજ શરૂ થઈ હોવાનું * જણાવે છે. અને મગ બ્રાહ્મણે દ્વારા યપૂને અહેળે ફેલાવો ગુજરાત વગેરે પ્રદેશોમાં થયે હશે
એને શુક્ષત્રપ સાથે એનૂ ઈસની ‘૧લી થી જેથી સદી દરમ્યાન પ્રચલિત થઈ હોવાનું જણાવે છે. , , શ્રી વિપ્રસાદ ત્રિવેદી તેમની ઈ.સ. ૧૯૮૬ ની રાંદલ સ્મરણિકામાં નેધ કરે છે કે, સૂર્ય * અસમમી-પુરની રાનીની પૂજ ઈસ.ની ૧લી સદી પૂર્વે અને પછીની કેટલીક સદીઓમાં ચાલુ રહી છે આર્યોના ભાઈ એ જેવા ઈરાનીએ અહી લાવ્યા હતા.૧૯
"ઝીલવા કર વ્યાસ ઈ.સ. ૮૮૫-૮૬ ના ભારતમાં સૂર્યપૂજા’ વિષેના પુસ્તકમાં નોંધે છે કે અસંત પ્રાચીનકલથી કદચ પ્રાગૈતિહાસિક કાલથી સૂર્યપૂજને અગત્યનું સ્થાન મળ્યું છે. ગુજરાતને
રાસાન સામાતિવાન પનારા ગુજરા, હૂણે અને શકે સૂર્ય પૂજા હતા. બહારથી આવેલી આ ': અાએ પિતાની સાથે પૂજ લેતી આવી હતી. બધુમાં શ્રી વ્યાસ જણાવે છે કે ૫ મી સદીના અંતમાં - ચીનમા માલિયા- પ્રદેશમાંથી ઈરાન થઈ હિંદુસ્તાનનાં ઉત્તર ભાગમાં આવી વસેલી દૂશુ પ્રજાએ ૬ઠ્ઠી.
સદીમાં વર્ચસ્વ જમાડ્યું.’ આ હૂણ સ્વીય સંસ્કૃતિ વિનાના અને ઈરાનની સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા
હતાં. તેમણે હિંદમાં આવી હિંદુ ધર્માનુસાર સૂયમૂતિ બનાવી હતી. ૨૦ | 1 કમીએ ાિસ પરંમારે તાજેતરમાં ઈ.સ. ૧૯૯૦ માં “સૌરાષ્ટ્રનાં પ્રાચીન સૂર્યમંદિર' નામને
લેખ પ્રગટ કર્યો છે. તેમાં તેઓ જણાવે છે કે ઈ.સ ની શરૂઆતની સદીમાં સૂર્યની પ્રાકૃતિક સ્વરૂપની
૬૮]
[સામીપ્ય : ઓકટ, '–માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજ બંધ થતાં, પમી સદીથી સૌરાષ્ટ્રમાં મૈત્રકે અને ઈરાની શકો દ્વારા સૂર્ય પૂજાવા લાગ્યા. આ ઉપરાંત ૬ ઠ્ઠી થી ૯ મી સદી દરમ્યાન હિંદુ ઈરાની અસરયુક્ત સૂર્ય પ્રતિમાઓ બનવા લાગી. જ્યારે સૂર્યના મંદિરે ૬ ઠ્ઠી સદીથી ૨૦ મી સદી સુધીમાં બનેલા જોવા મળે છે. - આમ શ્રી પરમાર ઉપલબ્ધ પુરાતત્વીય પુરાવાઓને આધારે સૂર્ય પૂજોની પ્રાચીનતાને ૫ મી સદીમાં મૂકે છે. નિષ્કર્ષ :
અહી: ઉપયુક્ત વિદ્વાનોના મતે ચચના આધારે સંક્ષેપમાં એટલું સ્પષ્ટપણે કહી શકાય કે સજા થકા જેટલી બચીન છે.પરંતુ ભારતમાં પ્રવેશેલી વિદેશી તિઓના સંપર્ષકથી શર્યની - મૂર્તિપૂજાનો લેખેલુ થશે. “ અર્થી સ્પલીકામક સૂર્ય પૂજાને સાકારપાસમમાં સ્થાન મળ્યું. ઈ.સ ની શરૂઆતની સદીઓમાં સૂર્યની મતિધડાળા વધી. જ્યારે તેનાં માહિરેની મા બાદ થઈ હોવાનું જણાય છે.
પુરાવીય માણ:
સૂર્યપૂજની શ્રેણીનતા વિનો નિર્ણય કરવામાં પુરાતત્વીય પુરાવાથી તપાસ અનિવાર્ય બની હે છે. આમાં ગરમી પ્રતસિfgીણની સ્મતાના અવશેષો, પ્રાચીન રંક અહિત સિક્કાઓ પરનાં ચિહો, અભિમાનમાં આધતા સ્થાનિદેશ અજ સિન પ્રાચીન મંદિર અને જિઓ સહાયક થાય છે.
ગુજાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા વિષયક પ્રથમ પુરાવશેષીય સ્ત્રોત લેથલ૨ તેમજ રંગપુરમાંથી પ્રાપ્ત થાય છે. અહી થી પ્રાપ્ત માટીનાં વાસણ ઉપર સયા માટીના લસણની ખંડિત •ઠીકરીઓ પર " અથાક. નિયતથ૪, ૧૫ હંગાસ્તિકનું ચિત્રાંકન થયેલું છે. જેમાં દ્વારા પ્રકૃતિપૂજક નૈસગિક પ્રજાએ સૂર્યની પ્રતીક સ્વરૂપે પ્રથમવાર પૂજ શરૂ કરી હોવાનું પ્રતીત થાય છે.'
ત્યારબાદ રાજકીય ઈતિહાસના સહાયક સિક્કાઓ પર માનવાકૃતિ, પશુ, વૃક્ષો, હથિયારે, તથા ભૌમિતિક આકૃતિઓને અંક્તિ કરવામાં આવેલી છે. જેના દ્વારા સાંસ્કૃતિક વિગતે પ્રાપ્ત થાય છે. સિક્કાઓ ઉપર અંકનની પ્રથા ઈ. પૂ. ૨જી સદીથી શરૂ થઈ હોવાનું મનાય છે, જેમાં સુર્ય સંબધિત ચક્ર, સ્વસ્તિક, પત્ર તથા અશ્વનાં પ્રતીકેની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. સિક્કાઓ પરનાં ચિહ્નનોની વિવિધંતા જે તે વિષયેની લાક્ષણિકતા પ્રગટ કરે છે.૪ " ' સપૂજાનો સ્પષ્ટ નિર્દેશ- અસિલેખોમાંથી જે થી સદીથી મળવા લાગે છે. જેથી સદીના અંતિમ ચરણમાં થયેલા શવભદારક રાજાના સિક્કા મળ્યા છે. તેના પર રાજાનું નામ તથા બિદ ઉકીર્ણ થયેલા છે. ૨૫ જેમાં રાજાને આદિત્યભક્ત કે પરમ અાદિત્યના હ્યા છે. જે સ્પષ્ટતઃ એ રાજ સૂર્યોપાસક હોવાનું પ્રતિપાદન કરવા પ્રેરે છે. મી સદીના એક અભિલેખમાં ગુજરાતના સુર્યપૂજકોએ એક મંદિર કરાવ્યાને ઉલ્લેખ મળે છે. ઈ.સ ૪૩૭–૧૮ ના અંદરના અભિલેખમાં જણાવ્યું છે કે લાદેશના રેશમ વણનારાઓએ માળવાના દશપુરમાં વસી જીપ્તરમિ નામે કરાવ્યું હતું. ધ્રુવસેન ૧ લાના કુક્રટ દાનશાસનમાં અને શીલાદિતય ૧ લાના ભદ્રેણિકાયકના દાનશાસનમાં સૂર્યમંદિર માટે કે તેના નિભાવ માટે જમીન આપ્યાના ઉલ્લેખો મળે છે. આમ શીલાદિત્ય- ૧ લે અને તેના પછી મૈત્રકવશમાં થયેલા બીજા છ રાજાઓ શીલાદિત્ય નામ ધરાવતા હતાં જે સંભવતઃ એમની આદિત્યભક્તિના સૂચક છે. ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીન અને પ્રસાર
[૬૮
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ગુજરાતમાં ઉપલબ્ધ પ્રાચીન યમદ્વિરનું સાક્ષ છેક ઈસની ૫ મી-૬ ઠી સદીથી મળે છે. આ સદી દરમ્યાન સુર્ય મંદિર બંધાયાં હોવાના પુરાવા પ્રાપ્ત થાય છે. હાલના અભ્યાસના આધારે ૧૯ જેટલા સૂર્યમંદિર જાણમાં આવ્યા છે. જે બાબત સૂયપૂજાની વ્યાપકતાની સૂચક છે. આમાં પ્રાચીનતમ મંદિર ગોપમાં આવેલું છે જે વિષે વિદ્વાનોમાં મતભેદ છે. અલબત્ત આ મંદિરમાં હાલ સૂર્ય પ્રતિમા મેજૂદ નથી. ત્યારબાદ ૭મી સદીનું ઢાંકનું સૂર્યમંદિર છે. ૮ મી-૯મી સદીથી સૂર્યમંદિરની સંખ્યામાં વધારો થાય છે અને ૧૧ મી સદી સુધીમાં તો ગુજરાતના લગભગ બધા જ ભાગમાં પ્રચલિત હોવાનું તતકાલીન ઉપલબ્ધ મંદિરોને આધારે કહી શકાય છે.
. જ્યારે ઉપલબ્ધ પ્રતિમાઓ પર જોઈએ તે સૌ પ્રથમ કચ્છના રાયણ ગામેથી મળેલ પ્રતિમાને નિદેશ કરી શકાય. ૨ જી સદીની આ ઊભેલી પ્રતિમાના દિભુજમાં પાને નાળ સહિત ધારણ કરેલ છે. ત્યારબાદ બેખીરા, શામળાજી, માંગરોળ, પ્રભાસપાટણ, રોડા) વગેરેની પ્રતિમાઓને સમાવેશ થાય છે. જેની પ્રાપ્તિ ૧૪ મી સદી સુધી વિવિધતા પૂર્ણ જોવા મળે છે. ૨૮
- ઉપરોક્ત તમામ પુરાતત્વીય પુરાવાઓ ઉપરથી ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતાનું નિર્ધારણ કરતાં એમ સૂચિત થાય છે કે ઈ.સ.ની ૨ જી-૪ થી સદી દરમ્યાન ગુજરાતમાં આત્યિભક્તિ વ્યાપક
બની હતી. એનું પ્રતિમાપૂજન થવા લાગ્યું હતું. ૪ થી સદીથી એને રાજ્યાશ્રય પ્રાપ્ત થવા લાગ્યો ન હતો. પછીની સદીઓમાં ખાસ કરીને મૈત્રકકાળમાં અને વિકાસ થયો. આમ ઉપલબ્ધ પુરાવાઓને . લક્ષમાં લેતાં ગુજરાતમાં સૂર્યની પ્રતિમાને ઈસ ની ૨ જી સદી સુધી નિશ્ચિતપણે લઈ શકાય એમ છે.
પાદટીપ
૧. દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ગુજરાતના તીર્થસ્થાને', પૃ. ૧૨૧ ૨, ૬. કે. શાસ્ત્રી, “સૂર્યપૂજ-રાંદલ પૂજા', “બસ ગુજરાતી સભા સંશોધન મંડળ ગૈમાસિક',
(ફાગુસમંગે), પૃ. 1 ' ૩. રણછોડલાલ વ. શાની, ગુજરાતનું શિલ્પ સ્થાપત્ય”, “કાસમ.", વર્ષ-૪, અં. ૩, - પુ. ૧૦, પૃ. ૧૭ ૪. હસમુખ સાંકળિયા, પુરાતત્ત્વની દષ્ટિએ ગુજરાતના પ્રાચીન ધ’, “ગુમ”, . ૬, - અં. ૧, પૃ. ૯૬. ૫. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, મેત્રકકાલીન ગુજરાત, ભાગ ૨, પૃ. ૩૭૮; “ગુજરાતમાં સૂર્યો
પાસના', ધ્વનિમુદ્રણ, તા. ૧૮-૬-૮૪ ૬. હરિલાલ આર. ગૌદાની, “સૂર્યમંદિર મોઢેરા (ધમરાય)', “નવચેતન”, મુ. ૮૧, અં. - ૪૮૬, ૧૯૬૪, પૃ. ૨૧ ૭. ગૌદાની, સૂર્યમંદિર વિશેષાંક', (સમવિ.) પૃ. ૬૮ ૮. કનૈયાલાલ ભા. દવે, ગુજરાતનું મતિવિધાન, પૃ. ૩૮૬ ૯. નવીનચંદ્ર આ. આચાર્ય, “વાઘેલાકાલીન ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ’, ભાગ ૨, પૃ. ૪૯૨ ૧૦. કાંતિલાલ ૬. સોમપુરા, “સૂત્મવિ ૧૧. નરોત્તમ વાળંદ, સુમવિ., પૃ. ૬૪ ૧૨. પુષ્કરભાઈ ગોકાણી, સમવિ., પૃ. ૬૪
[સામીપ્ય : ઍકટે, '૯ર-માર્ચ, ૧૯૯૩
૭]
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩. V. p. Shah, Some Surya Images From Gujarat and Rajasthan' “Bulletin of the Baroda Museum and Picture Gallery” pp. 40–41 of the Baroda Museum and Picture Gallery' p. 40-41 ૧૪. ભાગીલાલ જ સાંડેસરા, બુદ્ઘિપ્રકાશ, પુ, ૧૧૬, અં. ૭, ૯, પૃ. ૨૫૯ ૧૫. સાંડેસરા, ધ’સંપ્રદાય', “ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, (ગુરાસાંઈ), મર, પૃ. ૨૮૫
૧૬. રત્નમણિરાવ ભી. જોટ, ‘ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ', પૃ. ૨૫૮
૧૭. ‘ગુરાસાં.’, શ્રú-૪, પૃ. ૩૯૮, ૪૦૧
૧૮. પ્રવીણચંદ્ર ચિ. પરીખ, ‘તલસ્પશ', પૃ. ૩૨
૧૯. વિષ્ણુપ્રસાદ જે. ત્રિવેદી, લોકદેવી રાંદલ મા–રન્નાદે”, “સ્મરણિકા', ૭૦, એપ્રિલ, ૧૯૮૬ ૨૦. ગિરનશ કર મ. વ્યાસ, ગુજરાતમાં સૂર્યપૂજન’, ૧૯૮૧, પૃ. ૩,
૨૧. ખાડીદાસ પરમાર, સૌરાષ્ટ્રનાં પ્રાચીન સૂર્યમ'વિશ', “ઊમિનવરચના”, પૃ. ૫ વર્ષ*-૬૧ અંક ૭૨૨, મે ૧૯૯૦,
૨૨. Marg, Vol. XIV, No-3, 1961, June, pl. XI
૨૩. Allchin, B& R., The Birth of lndian Civillzation' p. 18, fig, 44, No−12 ૨૪. નં. આ. આચાય, ‘ગુજરાતના સિક્કા', પૃ. ૧૬-૧૭
૨૫. પ્રવીણુચદ્ર ચિ. પરીખ પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે
૨૬. આભિલેખિક વિગતા માટે જુઓ ક્રિષ્ના ગે. પચોલી, ગુજરાતની સૂર્ય" પ્રતિમા– સ્મૃતિવિધાનના પરિપ્રેક્ષ્યમાં” (ઈ.સ. ૧૭૦૦ સુધી) (મહાનિબંધ, અપ્રગટ), પરિશિષ્ટ ૨,
૧૯૯૨.
૨૭. સૂર્યમ'દિાની વિગતા માટે જુઓ, ઉપર્યુક્ત, મહાનિબધ, પરિશિષ્ટ ૧. ૨૮. વધુ વિગત માટે જુઓ, ઉપયુક્ત મહાનિબંધ, પ્રકરણ ૩.
ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા અને પ્રસાર]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
[r
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાનુદત્ત અનુસાર સાત્વિક ભાવે તથા વ્યભિચારિભાવે
- જારહિ પંડયા ૧૫ મી સદીમાં થઈ ગયેલા ભાનુદત “રસમંજરી', તથા રસતરંગિણી'ના રચયિતા તરીકે વિશેષ જાણીતા છે. ગુણ, રીતિ, અલંકાર વગેરે વિભિન્ન કાવ્યતનું નિરમણ તો રસના અનુલક્ષમાં જ હg ઘરે એક આચાર્ય આનન્દવર્ધનના આગ્રહને જાણે કે મન્નમસ્કતયા આવકારતા હોય તેમ ભાનુદત પિતાના અને ગ્રંથમાં એકમાત્ર રસનું જ વિવેચન કરે છે. તેમાંય “રસમંજરીમાં તેને કેવળ નાય નાયિકા અંગે વિચાર પ્રસ્તુત કરે નવી જ ભાત પાડી છે. પ્રસ્તુત લેખમાં ભાનુદતની રસતરંગિણમાં પ્રાપ્ત થતા સાત્વિક તથા વ્યભિચારીભાવ અંગે વિચાર હાથ ધરી છે.
“રસતરંગિણી'ના પ્રથમ તગમાં જ, રસુત કારગુપ્ત ભાવનું, લક્ષણ આપતાં કહ્યું છે કેરક્ષા વિના મન્ના રસને અકળ, એ વિકાર તે ‘ભાવ' છે, અને વિકાર એટલે' અનનુભૂત કે અજ્ઞાત એવા સંસ્કારને અન્યથાભાવ. એટલે કે પૂર્વે પરિચિત નહી તે કઈસ્કાર જાગ્રત થાય કે અનુભવમાં આવે તેને વિકાર કહે છે અને તે રસને અનુકુળ હેત્તાં, “ભાવ” તરીકે ઓળખાય છે.
તેના બે પ્રકાર છે આતંર અને શારીર. તે પૈકી પ્રથમમાં સ્થાથિંભા તથા વ્યભિચાહ્મિા સ્થાન પામે છે. મારે હિતમાં, સાત્વિકભાવે, સમાવિષ્ટ કરાયા છે. આઠ તરશામાં વિભક્ત રસતરંગિણી'ના ચતુર્થ તર 'ગમાં સાત્વિકભાવો તથા પંચમ તરગમાં વ્યભિચારિભાનિ સુવ્યવસ્થિત નિરૂપણ પ્રાપ્ત થાય છે, જે પરંપરા મસ્ત લેવાની સાથે જ નવીન ભાત પણ ઉપસાવે છે. તે હવે કમ: જોઈએ.
સાત્વિકભાવનું નિરૂપણ કરતાં, સૌ પ્રયમ ભાનુદત્ત, ભરત સંમત આઠ સાત્વિક ભાવની નોંધ લે છે તથા તેમને “સાત્વિક એવું નામાભિધાન આપવા પાછળનો આશય સ્પષ્ટ કરતાં, શાસ્ત્રીય ઢબે ચર્ચા ઉપાડે છે.
તેઓ ને છે કે,
ननु अस्य सात्त्विकत्व कथम् व्यभिचारित्व न कुतः सकलरससाधारण्यादिति चेत् । अत्र केचित्, सत्त्व' नाम परगतदुः स्वभावना यामत्यन्ताऽनुकूलत्वम् ; तेन सत्त्वेन धत्ताः सात्त्विका इति व्यभिचारित्व. मनादत्य सात्त्विक व्यपदेश इति ।
' અર્થાત, તંભ, વેદ, રોમાંચ વગેરે ભાવો બધા રસને વિષે સાધારણ રીતે રહેલા છે, તે . પછી તેમને વ્યભિચારી જ શા માટે ન કહેવા ?' એવો પ્રશ્ન થાય, તેના સમાધાનમાં કેટલાક એવું જણાવે છે કે, બીજાના દુઃખને વિષે મનની અત્યન્ત અનુકુળતાને “સત્ત્વ' કહે છે અને તે ભાવથી યુક્ત હેય, તે છે “સાત્વિક'. તેથી, તેમને વ્યભિચારી ન કહેતાં, “આત્વિક” એવું જ નામ અપાયું છે. * ગુજરાત રાજ્ય યુનિવર્સિટી અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૧૭ મા વાર્ષિક અધિવેશનમાં
કરનાલી મુકામે વાંચેલ અભ્યાસલેખ. + અધ્યાપક, સંસ્કૃત વિભાગ, હ. કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદ
[સામીપ્ય : ઍકટે, '૨-માર્ચ, ૧૯૯૫
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહી ભાનુદત્તનો ઇશારો ધનંજય-ધનિક તરફને જણાય છે. - “દશરૂપકકાર અનુભાવરૂપ હેવા છતાં, સાત્વિક ભાવને સ્વંતત્ર સ્વીકાર કરી રસસૂત્રમાં પણ તેને સમુચિત ઉલેખ કરતાં કહ્યું છે–
पृथग्भावा भवन्त्यन्येऽनुभावत्वेऽपि सात्त्विकाः । सत्त्वादेवं समुत्पत्तैस्तच्च तद्भावभावनम् ।। તથા તેને સમજાવતાં ધનિક નોધે છે કે
બીજાનાં સુખદુઃખને વિષે પિતાના અતઃકરણને એકદમ અનુકૂળ બનાવી દેવામાં આવે તેને સર્વ કહે છે. કહ્યું પણ છે કે, સત્ત્વ એ એક મને વિકાર છે, જે એકાગ્ર બનેલ ચિત્તમાંથી જન્મે છે. સન્ત તે છે કે, જેનાથી દુઃખી કે આનહિંત થતાં, આંસુ કે રોમાંચ વગેરે જન્મે છે. તેથી સર્વથી -જન્મેલ તે બધાને સાત્ત્વિક ભાવ કહે છે. તે સત્વમાંથી ઉદ્ભવતા અશ્રુ, રોમાંચ વગેરે પણ અંતરના
ભાવને સૂચવનાર હોવાથી તેમને અનુભાવ પણ કહી શકાય. . ધનંજય-ધનિકનો આ મત ભાનુદત્તને સ્વીકાર્ય જણાતા નથી. તેઓ જણાર્યું છે કે બીજાના દુ:ખ માટે પોતાના મનની અત્યન્ત અનુકૂળતામાંથી જન્મતા ભાવને સાત્વિક કહેવામાં આવે તો તો નિ, સ્મૃતિ વગેરેને પણ સાત્વિક કહેવાનો પ્રસંગ આવશે, અને વળી અનુકૂળ' પદને
ને વળી અનુકૂળ પદનો અર્થ પારકાના દુઃખની ભાવનામાંથી આ આઠ જ ભાવો જન્મે છે–તે નથી. આથી તેમનું સારિકત્વ પણ સ્વીકારવું જોઈએ, કેમ કે, નિર્વેદ વગેરે પણ પરદુખની ભાવનામાં ઉત્પન્ન થાય જ છે." - આ રીતે, ભાનુદત્તને મતે, મનની અત્યન્ત અનુકુળતા એટલે સત્વ અને તેનાથી યુકત હોવામાત્રથી સાત્વિકત્વ સિદ્ધ થતું નથી, કેમ કે તેમ કરવાથી નિતિ વ્યભિચારિ ભાવેને તેનાથી પૃથફ રાખી શકાશે નહીં. તે પછી, સાત્વિક ભાવોનું સૉરિવકત્વ શેને કારણે છે? એ અને ભાર્ક પાની રીતે સમાધાન વિચારે છે અને જણાવે છે કે, “સત્ત્વનો અર્થ છે–શરીર તથા તેના ધર્મો તે સાત્વિક ભાવ અર્થાત સ્તંભ વગેરે શારીરિક ધર્મો સાત્ત્વિક ભાવો કહેવાય છે, જયારે સ્થાયી અને ભિચારી તે આન્તરિક હોવાથી તે શરીરના ધર્મો નથી. ૧ ર - अत्रेद प्रतिभाति सत्त्वशब्दस्य प्राणियाचकत्वादत्रं सत्त्वे जीवशरीरम् । तस्य धर्माः सात्त्विकाः । इत्थं “च शारीरभावाः स्तम्भादयः सात्त्विका भावा इत्यभिधीयन्ते । स्थायिनेो व्यभिचारिणश्च भावा आन्तरतया न शरीरधर्मा इति ।
અહી ભાનુદતે મૌલિક રીતે સાત્વિક અને વ્યભિચારીઓ વચ્ચેને વિવેક ઉપસાવ્યો છે અને સાત્વિક ભાવોનું સ્વરૂપ જુદુ જ હોવાથી તેમને પૃથક ઉલેખ્યા છે. - આચાર્ય ભરતે તેમના પ્રસિદ્ધ રસસૂત્રમાં જે કે સાત્વિક ભાવને પૃથક નિર્દેશ કર્યો નથી અને અનુભાવો દ્વારા જ તેમનું ગ્રહણ થતું વિચાર્યું છે, છતાં તેમને સાત્વિક એવું જ નામ છે અપાયું છે, તે અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે
__ अच्यते इह हि सत्त्व नाम मनः प्रभवम् । तच्च समाहितमनस्त्वादुच्यते। मनसः . समाधी सत्त्वनिष्पत्तिर्भवति । तस्य च योऽसौ स्वभावो रामाग्चाश्रवा दिलक्षणो यथाभावोपगतः शक्योऽन्यमनसा कतुंमिति । लोकस्वभावानुकरणत्वात्, नाट्यस्य सत्त्वमीप्सितम् ।
મનમાંથી જે ઉદ્દભવે છે, તેને સર્વ કહે છે અને તે, મન એકાગ્ર થતાં સંભવે છે, એટલે કે મનની સમાધિમાં સર્વ જન્મે છે, તેને જે સ્વભાવ છે તે ભાવ પ્રમાણે પ્રાપ્ત થતાં, રે માંચ, આંસુ, વર્ય વગેરે લક્ષણે અન્યમનસ્ક રીતે અભિનીત કરી શકાય તેમ નથી અને નાય તે લકવભાવનું અનુકરણ કરતું હોવાથી, તેમાં સત્ત્વ ઈષ્ટ મનાયું છે. તાત્પર્ય એ કે, લોકમાં જણાતા સુખ
ભાનુદત્ત અનુસાર સાત્વિક ભાવો તથા વ્યભિચારિ ભાવો]
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખાત્મક ભાવે નામાં પણ તેના વાસ્તવિક રૂપે પ્રજાવા જોઈએ અને એ રીતે જોતાં તે, રુદન વિગેરરૂપ દુઃખને ભાવે, દુ:ખી નહીં તેવા પાત્ર વડે કે આનંદરૂપ સુખનો ભાવ સુખી નહીં તેવા - પાત્ર વડે કેવી રીતે પ્રયોજી શકાય ? પણ સત્ત્વનું કામ જ એ છે કે, તેનું તે પાત્ર દુ:ખી કે સુખી
અવસ્થાના અનલક્ષમાં અશ્રુ કે રોમાંચ દર્શાવી શકે. તેથી તે ભાવને સાત્વિક ભાવો કહેવામાં આવ્યા છે. . . “નાટયપણ”કારોએ તે સાત્વિક ભાવોને અનુભાવરૂપે જ નિરૂપ્યા છે ને તેના આઠ ભેદ 'આપ્યા છે. તેઓ જણાવે છે કે, લિંગી એવા રસનું ભાવન કરાવે–તેની પ્રતીતિ કરાવે તેને અનુભાવ કહે છે. આ અનુભાવ કાર્ય વગેરે રૂ૫ હોઈ મુખ્ય હોતા નથી, કેમ કે, મુખ્ય તે સ્થાયી જ હોય છે અને તેથી જ, જે તે રસના જુદા અનુભવો વર્ણવાયા નથી પરંતુ સ્તંભ વગેર આઠ જ અનુભાવનું સામાન્યતયા નિરૂપણ કરવામાં આવ્યું છે તથા પ્રસાદ, ઉચ્છવાસ, નિશ્વાસ વગેરે પણ અનુભાવો બની શકે એમ સૂચવાયું છે. વળી, વિશેષમાં તેમણે જણાવ્યું છે કે, ક્યારેક સ્થાયી તથા વ્યભિચારી પણ અનુભાવરૂપે ગૃહીત થાય છે અને આ રીતે સ્થાયી, વ્યભિચારી તથા અનુભાવના હજારે અનુભા સંભવે છે.* * *
આચાર્ય અભિનવગુપ્ત શાક્તરસના સંદર્ભમાં જે કહ્યું છે કે- ' - जुगुप्सां च व्यभिचारित्वेन शृङ्गारे निषेधन् मुनिः भावानां सर्वेषामेव स्थायित्वसञ्चारित्वचिक्त्जत्वानु. भावत्वानि योग्यतोपनिपातितानि शद्धार्थबलाकृष्टानि अनुजानाति ।
તેને જ રામચન્દ્ર-ગુણચન્દ્ર આવકારતા જણાય છે. ભાનુદને પણ આ વિગત પિતાની રીતે સ્વીકારી છે. તેની નોંધ લેતાં પહેલાં, સ્તંભ વગેરે આઠ સાત્ત્વિક ભાવોનું સ્વરૂપ વિચારીએ. - ભાનુદ તે દરેક સાત્વિક ભાવનું તેના વિભાવો સાથે નિરૂપણ કર્યું છે. તે આ પ્રમાણે છે૧. સ્તંભ :
શરીરના ધમરૂપ હતાં, ગતિને નિરોધ “સ્તંભ' કહેવાય છે. . - રાત્રે ક્ષતિ જતિનિરો: તન્મ: I'..... ', અહી, “શરીરધમ હોવાપણું' એ વિશેષણ પ્રયોજાયું હોવાથી નિદ્રા કે અપસ્માર વગેરેને વિષે સ્તંભની અતિવ્યાપ્તિ થતી નથી. એટલે કે, નિદ્રા, અપસ્માર વગેરે શરીરના ધર્મો ન હોવાથી તેમાં જાતે ગતિનિરોધ સ્તંભના ક્ષેત્રમાં આવી શકે નહીં.
વળી, પ્રલય નામે સાત્વિક ભાવથી આ ભિન્ન એટલા માટે છે કે, પ્રલયમાં ચેષ્ટાનિરોધ રહેલો ' છે, જ્યારે અહી ગતિસામાન્યને નિરોધ છે. અર્થાત્, બેભાન થઈ જવું તે પ્રલય છે અને સ્તબ્ધ થઈ જવું કે રેકાઈ જવુ તે સ્તંભ છે, સ્તંભનાં કારણે હર્ષ, રાગ, ભય, દુઃખ, વિષાદ, વિસ્મય, કોધ વગેરે મનાય છે; જેમ કે, એળી, વીનતા...વગેરેમાં. . ૨, ૮ :
: શરીર, ઉપરના જળને “' કહે છે. પુષિ વિમઃ : 1
તેના વિભાવો તરીકે મનનો તાપ, હર્ષ, લજજા, ક્રોધ, ભય, શ્રમ, પીડા, આઘાત, મૂછ વગેરે ગણાવાયા છે, જેમ કે, તે તવ યુવાનને .વગેરેમાં. ૩. રોમાંચ - વિકારને કારણે ઉદભવતા રાગમને "રામાંચ' કહે છે.
વિર મુરઘtiારથાન માત્ર: 18 ૭૪]
[સામાપ્ય : ઍકહે, '૯૨-માર્ચ, ૧૯૨
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- તેના વિભાવ છે-ઠડી, આલિંગન, હર્ષ, ભય, ક્રોધ વગેરે.
જેમ કે, વડુમુર...વગેરેમાં ૪. સ્વરભંગ : , ગદગદ થવાને કારણે સવાભાવિક સ્વરમાં થતા ફેરફાર એ “શ્વરભંગ છે. નવાનવમૂતQરસ્થમાનાર્ય સ્વરમા ' . ',
અહી, સ્વરભગ માટે ગદગદત્વ કારણભૂત મનાય છેતે દ્વારા, “સ્વરને ફેરફાર બીજ કઈ કારણે થયો હોય તો તેને સ્વરભંગ ન કહેવાય એવું કદાચ ભાનતત્તને અભિપ્રેત હોય એ શકય છે. ન તેના વિભાવો, ક્રોધ, ભય, હર્ષ, મદ વગેરે છે. જેમ કે, ચરિત: સ્થા¢......વગેરેમાં. ૧. વેપશુ ? " ભાવત્વને લીધે અથાત, જે તે ભાવના આવિર્ભાવથી થતા સ્પન્દનને વેપણું' કહે છે.
भावत्वे सति शरीर निस्पन्दो वेपथुः ।।४.
અહી, “ભાવને લીધે એમ જે કહેવાયું છે, તે દ્વારા, સૂચક એવા સ્પન્દનને વિષે અતિવ્યાપ્તિ થતી નથી, એટલે કે શકન-અપશકુન વગેરેનાં સૂચક એવાં સ્પન્દન–જેમ કે આંખ ફરકવી—વગેરેને વેપશુ ન કહી શકાય.
વળીશરીરના સ્પન્દન દ્વારા, ચેષ્ટા જ તેના આશ્રય ૫ છે એમ સૂચવાયું છે. તેથી શરીરના અવયવના કંપમાં પણ અતિવ્યાપ્તિ થતી નથી.
આમ, અવયવમાત્રના કંપને વેપથુ ન કહેવાય. * તેની વિભાવો તરીકે આલિંગન, હર્ષ, ભય વગેરે ગણાવાયા છે.
જેમ કે, થય થયુઝ......વગેરેમાં. ૬. વૈવય : " વિકારને લીધે, વર્ણ બદલાઈ જાય તેને “વર્ય' કહે છે. વિવારણમકgવMખ્યામાવો વૈવષ્ય ૧૫
- છે. કે તેના વિભા છે-મોહ, ભય, ક્રોધ, ઠંડી, તાપ, શ્રમ વગેરે. જેમ કે, રે સુર્વતિ...વગેરેમાં. 'છે, અરા :
વિકારને કારણે જન્મતું આંખેનું પાણી “અ” કહેવાય છે. વિજાતિમક્ષિત્રિમશ :
- તેના વિભા–હલ, અમી, પુમાડે જાય, શોક, બગાસું, કંઠી તથા અનિમેષ દૃષ્ટિથી જોવું
વગેરે છે. જેમ કે, વિજુગ વિષ વિત્ત..વગેરેમાં. ૮. પ્રલય :
શરીરધમ ચાલુ રહે તે પણ ચેષ્ટા અટકી જાય તેને “પ્રલય' કહે છે. ફાર સસિ g નિષ: પ્રશ્ય: ૧૭
, અહીં, શરીરધર્મ હતાં એ વિશેષણ દ્વારા નિદ્રા વગેરેમાં અતિવ્યાપ્તિ થતી નથી એમ ભાનાર જણાવે છે.
વળી, સ્તંભ વગેરે શરીરધર્મ કહેવાય છે. તેથી, તેમની સાથે કહેવાતા આ પ્રલય પણ શરીરધમ જ છે. એટલે કે, અહીં જે ચેષ્ટાને નિરાધ અભિપ્રેત છે, તે ચેષ્ટા શારીરિક જ માનવી જોઈએ, ભાનુદત્ત અનુસાર સાત્ત્વિક ભાવ તથા વ્યભિચારિ ભાવો]
[૭૫
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનસિક નહી, કેમ કે, મનનું તે કર્મ હોય, ચેષ્ટા નહીં. તેથી જ શરીર એ ચેષ્ટાશ્રય છે એવું લક્ષણ કહેવાયું છે.૮ ' પ્રલયના વિભાવો રાગ, ઉત્કંઠા વગેરે છે. જેમ કે, નો ય નમિતે પુતં'...વગેરેમાં.
આ રીતે, ભરતસંમત ખંભાદિ આઠ સાત્વિક ભાવોનું નિરૂપણ કર્યા પછી ભાનુદત્ત એક વધારાને નવમો-સાત્વિક ભાવ ગણાવે છે, તે છે સંભા. - जम्मा च नवमः सात्त्विको भाव इति प्रतिभाति ।८
તેના સમર્થનમાં તેઓ “શૃંગારતિલકને નિર્દેશ કરે છે અને તે અંગે ચર્ચા કરતાં તેઓ જણાવે છે કે, જભા તે ભાવના અનુભાવરૂપ હોવાથી તેને સાત્વિક ભાવ માનવામાં વિરોધ નહીં આવે છે એવી શંકા ન કરવી જોઈએ, કેમ કે, અનુભાવ હોવાં છતાં, તેને સાત્વિક ભાવ માનવામાં વિરોધ આવતો નથી, અને પુલક વગેરેમાં તેવું જણાય પણ છે. એટલે કે, પુલક (= રોમાંચ) વગેરે, અનુભાવો હોવાની સાથે સાત્ત્વિક ભાવ પણ છે, તેથી જલ્લાને વિષે પણ તેમ વિચારી શકાય.
ननु सा भावाऽनुभाव इति विपरीतमेव किं न स्यादिति वाच्यम्, सत्यनुभावत्वे भावत्वविरोधात् पुलकादीनां तथांदष्टत्वात् ।२०
અહીં, ‘નનુ' ને સ્થાને “ન ર’ પાઠ પણ મળે છે, જે યોગ્ય જણાય છે, તથા માવહાવિષાત્ ને સ્થાને મહત્વવિધાન એમ વાંચવું જોઈએ. ..
વળી, કોઈ એવી શંકા કરે કે આ રીતે તે અંગસંકોચન, નેત્રમર્દન વગેરેને પણ સાત્ત્વિક ભાવ માનવાને પ્રસંગ આવશે; તે તેના જવાબમાં કહેવાયું છે કે તેમાં તો ભાવનું લક્ષણ જ ઉત્પન્ન થતુ નથી તેથી તેવો પ્રસંગ જ નહી આવે. ૨૧
રસને અનફળ એ વિકાર ભાવ કહેવાય છે, જ્યારે અંગસ કાચ વગેરે કંઈ વિકારરૂપ નથી. તે તે શારીરિક ચેષ્ટામાત્ર છે, જે પ્રત્યક્ષ જ છે, કેમ કે, અંગસકાચ વગેરે તે પુરુષની ઈચ્છાને આધારે પ્રવર્તે છે, જ્યારે જંભા તો વિકાર વડે જ ઉદભવે છે અને વિકાર શમી જતાં દૂર થાય છે.
अङगाकृष्टिरक्षिमर्दन च पुरुषैरिग्छया विधीयते परित्यज्यते च । जम्मा च विकारादेव. भवति तन्निवृत्तौ निवर्तते चेति ।२२
આમ, જભાને પણ સાત્વિક ભાવ માનવો જોઈએ, તેનું ઉદા. છે-માધાર નં રહરિ..વગેરેમાં
ભાનદત્ત કરેલ સાત્ત્વિક ભાવ અંગેનું આ નિરૂપણ પરંપરામૂલક છતાં તાજુ' જણાય છે. તેમણે કયારેક જે તે સાત્વિક ભાવની ચર્ચામાં પૂવપક્ષ ઉઠાવી, તેનું ખંડન કરી પોતાના નિરૂપણને
' શાસ્ત્રીય અને તકશક બનાખ્યુ છે. અન્ય નાટ્યશાસ્ત્રીય ગ્રન્થમાં આને શાસ્ત્રીય વિમશ જોવા મળતો નથી. - આ જ રીતે, વ્યભિચારિભાવો અંગે પણું ખૂબ વ્યવસ્થિત નિરૂપણ તેમણે કહ્યું છે. તે હવે જોઈએ.
. ' . ', ' ' રસતરંગિણી'ના પાંચમા તરંગમાં આન્તર વિકારરૂપ વ્યભિચારિભાવનું નિરૂપણ આરંભતાં, ભાનુદીત ( પ્રથમ ભરતસંમત નિવેદાદિ તેત્રીસ વ્યભિચારીઓને નામનિર્દેશ કરે છે. તે પછી, વ્યભિચારીનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં તેઓ નોંધે છે કે,
. इतस्ततो रसेषु सञ्चारित्वमनकरसनिष्ठत्वमनेकरसच्याप्यत्व' व्यभिचारित्वम् ॥२३ - " રસને વિષે અહીંથી ત્યાંથી સંચાર કરતાં હેવાથી, અનેક રસમાં રહેતા હોવાથી અને અનેક રસોને વ્યાપીને રહેતા હોવાથી તેમનું વ્યભિચારિત્વ મનાય છે.
૭
]
[સામીપ્ય : કટો, ૨-માર્ચ, ૧૯ત્ર
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરતે પણ કહ્યું છે કે, विविधमामिमुरव्येन रसेषु चरन्तीति व्यमिचारिण:।२४ વળી, તેને બીજી રીતે સમજાવતાં, ત્યાં કહ્યું છે કે, वागङ्गसत्त्वोपेताः प्रयोगे रसान्नयन्तीति व्यभिचारिणः।२५
અર્થાત, જે વાણી, અંગ તથા સવથી યુક્ત થઈને પ્રગમાં રસેનું વહન કરે છે, તે વ્યભિચારીઓ. . જો કે, ભાનતે આ પ્રમાણેની નોંધ આપી નથી પરંતુ સાત્વિક ભાવથી તેનું પાર્ષકષ નિદેશતાં કહ્યું છે કે, વ્યભિચારિભાવોમાં રોમાંચ વગેરેને અંતર્ભાવ થતો નથી, કેમ કે, રેમાંય વગેરે તો, શારીરિક ભાવ છે, જ્યારે નિકાદિ આંતરભાવરૂપ મનાય છે. : ... न च रामाश्चादवति व्याप्तिस्तेषामपि स ग्राह्यत्वात्। ते च भावाः शरीरा व्याभिचारिण एते स्वान्तरा व्यभिचारिण इयान्विशेषः २६
હવે અહીં તેઓ એક પ્રશ્ન ઉઠાવે છે કે, નિર્વેદ વગેરે સ્થાયી અને વ્યભિચાર્રી એમ બનેરૂ૫ કેવી રીતે હોઈ શકે? પરંતુ આ પ્રશ્ન યોગ્ય નથી તેમ જણ્વતાં તેઓ કહે છે કે, રસાનુભૂતિ હરમ્યાન નિવેદાદિનું સ્થાયિત્વ તથા વ્યભિચારિત્વ (= અહીંતહીં જવાને ધર્મ) તે ઉપાધિદે સિદ્ધ થાય છે. ૨૪
શરૂ૫કકારે વ્યભિચારીનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું છે કે. विशेषादाभिमुरव्येन चरन्ता व्यभिचारिणः। स्थायिन्युन्मग्न निमग्नाः कल्लोला इव कारिधी ॥२८
અર્થાત, સમુદ્રના તરંગોની જેમ, જે સ્થાયીમાંથી ઉદ્ભવે છે અને તેમાં જ નિમગ્ન બને છે, તે વિશેષ પ્રકારે અભિમુખ બનીને વિચારતા હોવાથી તેમભયારી કહેવાય છે. _ “નાટયણકારણે તેનું સ્વરૂપ સ્પષ્ટ કહ્નાં કહે છે કે, રસને વિષે ઉન્મુખ એવા સ્થાયી પ્રતિવિશિષ્ટ રીતે અભિમુખ થઈને એટલે કે તેને પોષક બનીને જ રહે છે. તેને વ્યભિચારી કહે છે. ૨૮.
અને વળી, રતિ વગેરે સ્થાયિભાવ કયારેક સ્થાયી ન હતાં વ્યભિચારી કહેવાય છે. એટલે કે, પોતાના વિભાવની અપેક્ષાએ તે વ્યભિચારી હોય છે, એ વિગત પશુ નાટ્યદર્પણકારે સ્વીકારે છે. તથા ભરતે આપેલા નિવેદાદિ તેત્રીસ વયભિચારીઓ ઉપરાંત અન્ય ભાવો જેવા કે ભૂખ, તૃષ્ણ, મેત્રી, મુદિતા, પ્રહા, દયા, ઉપેક્ષા, ક્ષમા, માર્દવ, આજવ, દાક્ષિણ્ય વગેરે પણ વ્યભિચારીઓ સંભવી શકે
, નિર્વેદ વગેરે તેત્રીસ વ્યભિચારિ ભાવોનું સ્વરૂ૫ લગભગ દરેક નાટ્યશાસ્ત્રીય ગ્રન્થમાં બહુધા એકસરખી રીતે જ નિરૂપાયું છે, કેમ કે, તેને વિષે તે ભરતથી જુદા પડવાના પ્રશ્ન જ ઉં પશ્વિત થતા નથી, એમ કહી શકાય, અને આથી સર્વસ્વીકૃત એવા વ્યભિચારીઓનું ભાતુદો કરેલ સ્વરૂપનિરૂપણ કરવાનું અને ઉચિત માન્યું નથી. પરંતુ વ્યભિચારીઓ અંગે તેમણે જે અન્ય વિગત નિદેશી છે તે, તથા “છલ' નામે નવીન વ્યભિચારીની ઉદ્દભાવના જે વિચારી છે, તેના સ્વરૂપ અંગેની નોંધ લેવી જરૂરી છે.
" , " ?? ભરત પ્રમાણે, કુલ તેત્રીસ વ્યભિચારિ ભાવાનું તેના વિભાવે તથા અનુભાવ સાથે નિરૂપણ કર્યા પછી ભાનુદત જણાવે છે કે, કામની દસ અવસ્થાઓમાં ગણવાયેલ અભિલાષ, ગુણકથન તથા પ્રલાપ. એ ત્રણ અવસ્થાઓ કે જે માનસભાવરૂપ છે, તેને સ્વતંત્ર વ્યભિચારીરૂપ માની શકાય નહીં પરંતુ તેમને અંતર્ભાવ ઉપર નિર્દિષ્ટ તેત્રીસ વ્યભિચાર્ટીઓમાં જ થઈ જાય છે. જેમ કે, સુકમાં અભિલાષ, વર્ણનાત્મક સ્મૃતિમાં ગુણકથન અને ઉન્માદમાં પ્રલાપને સમાવેશ થાય છે, આ વિગતને પૂવપક્ષ ઉઠાવીને રજૂ કરતાં, ભાનુદત્ત નેાંધે છે કે,
ભાનુદત્ત અનુસાર સાત્વિક ભાવો તથા વ્યભિચારિ ભાવે !
[ ૭૭
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ननु दशावस्थास्वभिलाषगुणकथाप्रलापा व्यभिचारिभावाऽभ्यन्तरे न गणितास्तत् कि स्वतन्त्रा एवेति चेन्न । औत्सुक्येऽभिलाषस्य वर्णनात्मकस्मृतौ गुणकथाया उन्मादे प्रलापस्यान्तर्भावात् ।३०
. આ રીતે, ભરતસંમત તેત્રીસ વ્યભિચારીઓ જ સ્વીકારતા ભાનુદત્ત વિશેષમાં “છલ' નામે એક નવીન વ્યભિચારી પણ આપે છે. તેઓ નાધે છે કે, . अत्र प्रतिभाति-छलमक्षिको व्यभिचारिभाव इति । 'ताम्बूलाहरणच्छलेन रभसा लेषोऽपि संविधिनतः' इति शृङ्गारे दर्शनात् । रौने चेन्द्रजालादिदर्शनात् । हास्ये च न्यपदेशाऽन्यापदेशयादर्शनात् । वीथीभेद दर्शनाच्च ।
શૃંગારમાં પ્રાપ્ત થતાં ઉદાહરણે, રૌદ્રમાં જણાતા ઈન્દ્રજાલ વગેર, હાસ્યમાં આવતા વ્યપદેશ તથા અન્યા૫દેશને લીધે તથા વીથીભેદમાં પણ તે જણાય છે તેથી. છલ' એક સ્વતંત્ર વ્યભિચારી છે. '
તેનું વરૂ૫ વર્ણવતાં કહ્યું છે કે રંગુકિયાકલ્પ છમ્ ૩૨ | મુખડિયાનું સંપદાન “છલ' કહેવાય છે. તે અપમાન, પ્રતિપક્ષની ખરાબ ચેષ્ટાઓ વગેરેથી જન્મે છે. એટલે કે, તે તેના વિભાવે છે અને વક્રોક્તિ, સ્મિત; ઈક્ષણ, સ્વભાવનું પ્રસ્થાન વગેરે તેના અનુભા છે.
विभावा अवमानप्रतिपक्षकुचेष्टादयः । अनुभावा वक्रोक्तिनिभूतस्मित्त निभूतवीक्षण प्रकृति. કરછનાયિકા ૩૩
- આ ઉપરાંત, ભાનુદત્ત જે તે રસને વ્યભિચારીઓનો પૃથફ નિર્દેશ પણ કરે છે, તદનુસાર, સંગ શુગારમાં આલસ્ય, ઉગ્રતા અને જુગુપ્સા હોતાં નથી. વિપ્રલંભમાં આલસ્ય, ગ્લાનિ, નિવેદ, શ્રમ, શંકા, નિદ્રા, ઔસુકષ, અપસ્માર, સુપ્ત, વિબોધ, ઉન્માદ, જડતા અને અસૂયા–એટલા વ્યભિચારીઓ નિરૂપાય છે, હાસ્યમાં અવહિલ્યા, આલસ્ય, નિંદ્રા, સુપ્ત, પ્રબોધ અને, અસૂયા હોય છે, તે કરણમાં વળી મોહ, નિવેદ, ત્ય, જડતા, વિષાદ, ભ્રમઅપસ્માર, ઉમાદ, વ્યાધિ, આલસ્ય, સ્મૃતિ, વેણુ, સ્તંભ, સ્વરભેદ તથા અશ્રુ નામના વ્યભિચારીઓ આવે છે. એકરસમાં ઉત્સાહ, સ્મૃતિ,
, આવેગ, અમર્ષ, રોમાંચ, ચલતા, ઉગ્રતા, સ્વરભેદ અને ક૫ હોય છે, જયારે વીરમાં ઉત્સાહ, તિ, મતિ, ગવ, આવેગ, અમષ, ઉગ્રતા અને રોમાંચનું નિરૂપણ થાય છે. ભયાનકમાં તંભ, સ્વેદ ગદગદવ, રોમાંચ, વૈવ, શંકા, મોહ, આવેગ, દૈન્ય, ચપલતા, ત્રાસ, અપમાર, પ્રલય અને મૂચ્છ નામના વ્યભિચારીએ પ્રાપ્ત થાય છે, અને બીભત્સ રસમાં અપમાર, મોહ, આવેગ તથા વવશ્ય જોવા મળે છે તે અદભુતમાં વળી સ્તંભ, સ્વેદ, ગગડવ, અશ્રુ, રોમાંચ, વિશ્વમ તથા વિસ્મયનું નિરૂપણ - કરવામાં આવે છે. આ જ રીતે, અન્ય વ્યભિચારીઓ પણ વિચારી શકાય. - અહીં', સામાન્ય રીતે જેને સાત્વિક ભાવો તરીકે ઓળખવામાં આવે છે, તેમની ગણના પણ જે તે રસને વિષે રહેલ જે તે વ્યભિચારિસમહમાં કરવામાં આવી છે, જે નેધપાત્ર છે. સાવિક ભાવના નિરૂપણ પ્રસંગે તેમને વ્યભિચારીથી પૃથફ દર્શાવતા ભાનુદત્ત અહીં તે જ સાત્વિક ભાવને અન્ય વ્યભિચારી ભાવની કક્ષામાં મૂકે છે, તે યુક્તિસંગત જણાતું નથી. પરંતુ અભિનવગુપ્ત શાક્તરસની ચર્ચા દરમ્યાન “અભિનવભારતી'માં દરેક ભાવોનું સ્થાયિત્વ, અનુભાવવ, ચિત્ત જત્વ અને સંચારિત્વ સંદર્ભ પ્રમાણે હોઈ શકે એવું જે સૂચવ્યું છે, તેનું જ સમર્થન અહી ભાનુદત્ત કરતા હોય એમ વિચારી શકાય.
[[સામીપ્ય : ઔો., '૯૨-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતે ભાનુદત જણાવે છે કે, સ્થાયી પણ વ્યભિચરિત થાય છે.
स्थायिनोऽपि व्यभिचरन्ति ।३४ હું જેમ કે હાસ સ્થાયી શૃંગારમાં; રતિ સ્થાયી શાન્ત, કરણ તથા હાસ્યમાં; ભય તથા શોક સ્થાયી કરણ અને ચંગારમાં ક્રોધ સ્થાયી વારમાં; જુગુપ્સા સ્થાયી ભયાનકમાં વ્યભિચારીરૂપ છેજ્યારે ઉત્સાહ અને વિસ્મય તે બધા જ રસેને વિષે વ્યભિચારીરૂપે આવી શકે. . - આમ, ભાનુત્તેિ સાત્વિકભાવે અને વ્યભિચારી ભાવોની વિચારણામાં મૌલિક અભિગમ દાખવ્યો છે.
પાટીયા ૧. પ્રસ્તુત લેખમાં શ્રી દેવદર કૌશિક દ્વારા સંપાદિત, મુન્શીરામ મનહરલાલ પબ્લિશર્સ પ્રાઈવેટ
લિમિટેડ, નવી દિલ્હી, ૧૯૭૪ માં પ્રકાશિત આવૃત્તિનો ઉપયોગ કરાય છે. ૨. રસતરંગિણી, ૧, પૃ. ૪
૩. એજેન, ૪, પૃ. ૫૦ ૪. “દશાપક, (શ્રી હજારીપ્રસાદ ત્રિવેદી તથા શ્રી પૃથ્વીનાથ દ્વિવેદી દ્વારા સંપાદિત અને રાજકમલ
પ્રકાશન, દિલ્હી, ૧૯૭૧માં પ્રકાશિત), ૪ ૪ B—૫ A '' ૫. રસતરંગિણી ૪, પૃ. ૫૦
तन्न निवेदस्मृतिप्रभृतीनामपि सात्त्विकव्यपदेशापत्तेः । न च परदुःखभावनायामष्टावेते समुत्पद्यन्त इत्यनुकूलशब्दाथ':। अत एव सात्त्विकत्वमप्येतेषामिति वाच्यम् । निवेदादेरपि परदुःख.
માવનામયુરોહિતિ ૬. રસતરંગિણી, ૪, પૃ. ૫૦ - - - ૭. નાટયશાત્ર, ભાગ ૧, ગાયકવાડ એરિયન્ટલ સીરીઝ, ૧૫૬, પૃ. ૭૭૪-૭૫ ૮. નાથદણ, (સંપા. ડે. નગેન્દ્ર, પ્રકા. દિલ્હી વિશ્વવિઘાલય, દિલ્હી, ૧૯૬૧), ૩. ૨, ૧૧૪ ૯. નાટયશાસ્ત્ર, ભાગ ૧. પૃ. ૩૩૩ ઉપરની અભિનવભારતી. . ૧૦. રસતરંગિણી, ૪, પૃ. ૫૨ ૧૧. એજન, પૃ. ૫૩
૧૨. એજન, પૃ. ૫૪ ૧૩. એજન, પૃ. ૫૪
૧૪. એજને, પૃ. ૫૫
૧૫. એજન, પૃ. ૫૬ ૧૬. એજન, પૃ. ૫૭
*
૧૭. એજન, પૃ. ૫૭ એજન, પૃ. ૫૫૮-તન્મય: શરીર૫તેવો ' કાર્યનેન પ્રાપિ 7ષમ एव । तेनाऽत्र चेष्टापदेन शरीरचेष्टेवाऽमिमता । मनसस्तु कम" भवति न तु चेष्टा। अंत एव चेष्टाश्रयः शरीरमिति शास्त्रीय लक्षणमू ।
' ૧૯. એજન, પૃ. ૫૯ * * * ૨૦. એજન, પૃ. ૬૧ ૨૧. એજન, પૂ. ૬૧–૧ વાકાત્રિમર્દીનામવિ. માવસ્યાત્તિ તેષાં આવઢgrrમાવાતા ૨૨. એજન, પૃ. ૬૧ ૨૩. રસતરંગિણી, પ. પૂ. ૬૩ ૨૪. નાટ્યશાસ્ત્ર, ૭, પૃ. ૩૫૫ ૨૫. એજન, પૃ. ૩૫૫
૨૬. રસતરંગિણી, ૫. પૃ. ૬૦ - ૨૭. એજન, પૃ. ૬૩–નનુ નિવાઃ હાયિત્વે મિવારિવં ૨ થીમતિ રેન, રણવત્તાવિત્ર
मितस्ततोगामित्वञ्चोपाधिभेदमादायोभयसम्भवात् । . ૧૮. કાશરૂપક, ૪. ૭ ૨૯. નાટયદપણ, ૩.૧૬૪ ઉપરની વૃત્તિ ૩૦. રસતરંગિણી, પૃ. , ૩૧. એજન, પૃ. ૯૯-૧૦૦
૩૨. એજન, પૃ. ૧૦૦ ૩૩, એજન, પૂ. ૧૦૦ ૩૪. એજન, ૫. ૧૧
ભાનુદત્ત અનુસાર સાત્વિક ભાવ તથા વ્યભિચારિ ભાવો]
[૭૯
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૂર્વશરાજવંશાવી– પ્રમાણિત ઇતિહાસની દૃષ્ટિએ
- હરિપ્રસાદ શાસ્ત્રી ' ગુજરાતના રાજકીય ઇતિહાસ અર્વાચીન ઢબે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બ્રિટિશ કાલમાં ૧૮૫૦ થી ૧૮૯૮ દરમ્યાન લખાવા લાગ્યો તે પહેલાં મરાઠા કાલમાં રંગવિગણિ નામે જૈન મુનિએ સંસ્કૃત પદ્યમાં રો હતા. એ પહેલાં સહતનત કાલ તથા અધલ કાલમાં અરબી-ફારસીમાં કેટલાક તવારીખ-ગ્રંથ લખાયા હતાં. રંગવિજય-કૃત કાવ્ય પુસ્તકરૂપે પ્રકાશિત થયું નથી, પરંતુ શ્રી. અંબાલાલ પ્રે. શાહે ત્રણ હસ્તપ્રતો પરથી એને સંપાલિ કરેલું તે ૧૯૬૮માં “સ્વાધ્યાય’ સામયિકમાં પ્રગટ થયું છે. એમાં કૃતિનું નામ “ રાનāરાવી આપવામાં આવ્યું છે. મુનિ જિનવિજયજીએ એને ગુજરદેશ ભૂપાવલી' તરીકે ઓળખાવી છે. એના આદ્ય શ્લોકમાં “ગુર્જર ભૂપોનાં નામો' અને અંતિમ શ્લોકમાં “ગુજર દેશના ભૂપતિઓનાં નામો” અને “ગુજર ભૂપોનાં અભિધાને” એવા શબ્દ પ્રયોજાયો છે, જ્યારે કતિની પુષિકામાં “શ્રી ગૂજરદેશ નિમિતે રાજ્ય સ્થિતિઓનાં નામ' નિદિષ્ટ છે. આ પરથી કવિના મનમાં “ગૂજરદેશ ભૂપનામાવલી” શીર્ષક હોય એ વધુ સંભવિત છે. કાર્ય કુલ ૫ શ્લોકમાં . રચાયું છે. મંગલાચરણના લોકમાં સરસ્વતીને પ્રણામ અને સદ્ગુરુનું સ્મરણ કરેલ છે. વંશાવલીઓનું નિરૂપણ વીરનિર્વાણના સમયથી માંડીને કવિના સમય સુધી અર્થાત્ વિ.સં. ૧૮૬૫ (ઈ.સ. ૧૮૦૯) સુધી કરવામાં આવ્યું છે. શ્લ. ૯૪ માં ૨'ગવિજયે વિ.સં. ૧૮૬૫ ના ફાગણ સુદ પૂનમને ગુરૂવારે ગૂજર ભૂપતિઓનાં નામ નિશ્વિત કર્યાનું જણાવ્યું છે ને શ્લોક ૯૫ માં રંગવિજયે આ કૃતિની રચના રોમ યવનરાજનો આદેશ મેળવી ગુપુર(ભરૂચ)માં ક્ષાત્ર ભગવન્તરાયના વચનથી સાંભળીને સંદર્ભત કરી હોવાનું દર્શાવ્યું છે, કાવ્યના સંપાદક ોંધે છે તેમ રેટ રાજા અને ભગવંતરાય વિશે કોઈ વિશેષ માહિતી અપાઈ નથી. હસ્તપ્રતોની પુષ્પિકાઓમાં ૫. રંગવિજય” અને “પં. રંગવિજયગણુિં એટલે
જ નિર્દેશ કરાયો છે, એમના ગુરુનું નામ જણાવ્યું નથી. * ૧૯ મી સદીના આરંભમાં ગુજરાતમાં પેશવાઈ સત્તા શિથિલ થઈ હતી ને વડોદરાના ગાયકવાડ કટ બનું વર્ચસ પ્રવર્તતું હતુ. ભરૂચમાં નવાબી હકુમતનો અંત આવતાં અંગ્રેજ સરકારની સતા સ્થપાઈ હતી (ઈ.સ. ૧૭૭૨). ગાયકવાડ કુટુંબમાં ગોવિંદરાવને પુત્ર આનંદરાવ રાજપદ પામ્યો હતો, પરંતુ તે નિબળ હાઈ સત્તાનાં સ્ત્ર એના કાકા ફત્તેસિંહરાવે હસ્તગત કર્યા હતાં. પેશવાએ પિતાના હિસ્સાને ઈજારે ગોવિંદરાવના પુત્ર ભગવંતરાયને આપ્યો હતો (૧૮૯૦–૧૮૧૪). આ કાવ્યના અંતિમ શ્લોકમાં જણાવેલ રોમટ યવનરાજ, ભરૂચના સંદર્ભમાં જોઈએ તે અંગ્રેજ રાજા હોઈ શકે. ને એમાં જણુવેલ ક્ષાત્ર ભગવન્તરાય એ આ ભગવંતરાય ગાયકવાડ હોય, અથવા ભરૂચને કોઈ સ્થાનિક ખત્રી હોય.
' રંગવિજય જૈન મુનિ હોઈ પોતે જૈન અનુશ્રુતિની તેમજ જૈન લેખકે એ લખેલા પ્રબંધ ગ્રંથોની જાણકારી ધરાવતા હેયે એ સ્વાભાવિક છે. યવન વંશના ભૂપતિએની બાબતમાં તેમને ભગવંતરાય દ્વારા કે કોઈ અન્ય દ્વારા મુસ્લિમ લેખકે લખેલ તવારીખની કંઈ માહિતી મળી હશે ઈ. પૂ. ૫ર૭ થી લગભગ ઈ.સ. ૪૦ સુધીનો સમયપટ ૨૨૮૭ વર્ષો જેટલે વિસ્તૃત છે. એટલા લાંબા ગાળામાં થયેલ ઉત્તરોત્તર રાજવંશનાં નામે તથા તે રાજાઓના રાજ્યકાલની વિગતોનું સંકલન કરવું એ કપરું કામ છે. ૫. રંગવિન્દ્રમણિએ એ કામ વિવિધ અનુકૃતિઓના આધારે યથાશક્તિ પાર પાડયું એ હકીકત એ સમયની ઉપલબ્ધ સાધનસામગ્રીની મર્યાદિત છયતા જોતાં પ્રશસ્ય ગણાય. છતાં બ્રિટિશ કાળ દરમ્યાન ઇતિહાસને
* નિવૃત્ત અધ્યક્ષ, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
:
01
[સામીપ્ય : ઓકટો., '૯૨-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાનેક સાધનસામગ્રી પ્રકાશમાં આવીને ઇતિહાસ–સશેાધનની અભિનવ દૃષ્ટિ વિકસી એસ'લમાં રંગવિજયની આ કૃતિમાંની વિગતાને પરામશ કરવામાં આવે, તે પ્રમાણિત ઋતિહાસની અદ્યતન માહિતીની કસોટીએ એ વિગતા કેટલી યથાથ નીકળે છે તે એમાંની કાઈ વિગતા એ તિહાસની મ ખૂટતી કડીઓ પૂરી પાડે છે કે કેમ તે તપાસવુ' ઉપયોગી નીવડે.
૧. ર‘ગવિજય ગુજરાતના ઇતિહાસના આરંભ વીર નિર્વાણુના સમયથી કરે છે. પરંતુ ગુજ્જતના આદ્ય પ્રતિહાસમાં થાયતે। અને યાહ્વા તથા ભૃગુઓને વૃત્તાંત મળે છે. એમાં યાળાના વૃત્તાંતમાં રાન ઉગ્રસેના સમુદ્રવિજય તથા તેમિકુમાર–તેસિનાયના સંદલમાં જૈન અનુશ્રુતિમાં ય નિર્દેશ આવે છે. તા અહીં ૨૪ મા તીથકર મહાવીર સ્વામીના નિર્વાણુથી જ કેમ આરંભ કરતા હશે ? ‘વિચારશ્રેણી’અને ‘તિયેામાંલીયપન્ના’ જેવા અન્ય જૈન ગ્ર ંથામાં પણ આરભ વીર નિર્વાણુથી કરવામાં આવ્યા છે. આથી અહીં રગવિય આ જૈન પરપરાને અનુસરે છે એમ કહી શકાય.
૨. મહાવીર જે દિવસે નિર્વાણું પામ્યા તે દિવસે પાલક નામે રાજા થયે, તેણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું". આ પાલક અવંતિના ચડ પ્રદ્યોતના પુત્ર અને વાસવદત્તાના ભાઈ થતા. પાલક પછી નંદવ ંશના નવ્ ચ્જાક્ષેતુ શાસન પ્રવૃત્યુ, કુલ ૧૫૫ વ. અવંતિમાં પાલક પછી વિશાખ અને આયક નામે રાન થયાનુ' પુરાણા જણાવે છે. ‘મૃચ્છકટિક’ નાટકમાં જુલમી રાન ગોપાલકને પદભ્રષ્ટ કરી આય રાજ્યસત્તા હસ્તગત કર્યાંનુ જણાવ્યું છે, પરંતુ આ કાર્યમાં તેા પાલક પછી તરત જ નદ વશ ” સત્તારૂઢ થયાનું જણાવેલ છે. પુરાા અનુસાર નંદુ વંશના પહેલા રાત્રએ ૮૮ (કે ૨૮) વર્ષાં અને પછીના આમ રાજાઓએ ૧૨ વર્ષે રાજ્ય કર્યુ. પરંતુ ‘વિચારશ્રેણી’ પણું કુલ ૧૫૫ વષ આપે છે. ખીજી ખાજૂ હિતી અનુશ્રુતિ નાના રાજ્યકાલ કુલ ૨૨ વર્ષના જ હોવાનું જણાવે છે!
૩. ચદ્રગુપ્તે સ્થાપેલા મૌય' વશ ૧૦૮ વર્ષાં સત્તારૂઢ રહ્યો. ‘વિચારશ્રેણી’ પણ ૧૦૮ વષ આપે છે. પરંતુ પુરાણા પ્રમાણે મૌય વશે કુલ ૧૩૭ વષ' રાજ્ય કર્યું હતું.
૪. રગવિજય સૌ વશ પછી પુષ્પમિત્ર ૩૨ વર્ષે, પછી સામિત્ર-ભાતમિત્ર ૬૦ વર્ષ, પછી નાને ૪૦ વર્ષ, પછી વૃભિલે ૧૩ વર્ષ અને પછી શુક રાએ ૪ વર્ષ રાજ્ય કર્માનું ગાવી, નીતિર્વાણ પહેલાં ૬૦ + ૧૫૫ + ૧૦૮ = ૩૨૩ વર્ષી અતે એ પછી ૩૦ ૪.૧ +૯૧ ૧૨ ૧૪ = ૧૪૭ વર્ષી મળી કુલ ૪૭૦ વર્ષી થયાનું જણાવે છે. પછી ઉજમાં વિક્રમાદિત્ય રાન થયા, એણે પોતાના સવત પ્રવર્તાવ્યા. આમ એ પહેલાં ૪૭૦ વર્ષ વીરતિર્વાણ સવત ચાલ્યા હતા. નરભ્રુહતો ‘વિસ્તારશ્રેણી’માં નમાવાહન કહ્યો છે, એ ગૃહા અભિલેખમાં જણાવેલ શક રાજા નહાન છે. એ અભિ તેમાં તે એનાં વર્ષોં ૪૧ શ્રી ૪૬ જણાવ્યાં છે !
૫. આમ જૈન અનુશ્રુતિમાં વીરનિથી વિક્રમાદિયના રાજ્યના આરંભ સુધી ૪૭૦ વર્ષ વીત્યાં હોવાનુ જણુાવ્યુ` છે. જૈન અનુશ્રુતિમાં વીરનિર્વાણુ સવત હાલ એ રીતે જ ગણાય છે. પરંતુ અહી પ્રશ્ન એ છે કે આ બધા રાજાઓનુ` શાસન ગુજરાતમાં પ્રવતેલું ખરુ? અવંતિ (માળવા) ગુજરાતની નક હાઈ પાલકની સત્તા ગુજરાત પર પ્રસરી હેાય એવું સલવે પણ નાની રાજસત્તા મા પ્રદેશ પર થતી હોવાના સવેશ મળ્યા નથી. મૌય વચમાં ચંચુપ્ત અને અનેકની સત્તા આ પ્રદેશમાં પ્રવૃતી હની ગોવુ આભિલેખક પ્રમાણ ઉપલબ્ધ છે. સુ'પ્રતિની રાજસત્તા પણ અહી પ્રવતી હશે. પણ શૃંગ નિવૃત્ત અધ્યક્ષ, ભેા. જે. વિદ્યાભવન, અમદાવાદ.
‘નૂન હેાાનવ શાવલી' પ્રમાણિત ઇતિહાસની દૃષ્ટિએ]
[1
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ‘શના સ્થાપક પુષ્યમિત્રની સત્તા ગુજરાતમાં હતી એવુ માનવા માટે કોઈ પ્રમાણ મળ્યું` નથી. ખા મિત્રથી માંડીને શક સુધીના રાજાએ માળવામાં રાજ્ય કરતા હાય અને તેઓની સત્તા લાટ પર પણ પ્રસરી વ્હાય એ સંભવિત છે.
૬. ર'ગવિજય જણાવે છે કે વિક્રમાદિત્યે ઉજ્જૈનમાં ૮ વર્ષ રાજ્ય કર્યુ તે પછી એના પુત્ર રાજા થયા. આ પુત્રના નામ તથા રાજ્યકાલની વિગત અહી આપી નથી, પર ંતુ એના રાજ્યકાલના અંતે વિક્રમ સ ંવતને ૧૭૫ વર્ષ થયાનું જણાવ્યું છે એ પરથી વિક્રમાદિત્યના પુત્રે ૪૯ વર્ષે રાજ્ય ર્યાંનુ ફલિત થાય છે. પરતું ‘વિચારશ્રેણી’માં મેરૂતુંગ જણાવે છે કે વિક્રમાદિત્યે ૬૦ વર્ષે, એના પુત્ર ધર્માદિત્ય-વિક્રમચરિત્ર ૪૦ વર્ષ, પછી ભાલરાજે ૧૧ વર્ષ, નાઈલે ૧૪ વર્ષ અને નાહડે ૧૦ વર્ષી રાજ્ય કયું. આ રીતે વિક્રમ સંવત કુલ ૧૩૫ વર્ષી પ્રવત્ર્યાં. આ બાબતમાં રગવિજય કાઈ અન્ય અનુશ્રુતિને અનુસરે છે. જૈન અનુશ્રુતિ મિનેન્દર કે અપલક્ત જેવા ભારતીય-વ્યવન રાજાના શાસનની નોંધ લેતી નથી. વિક્રમ સાઁવતની મિતિઓમાં શતકા સુધી ‘વિક્રમ' નામ પ્રયાાયુ નથી.
છે. હવે શક સંવત પ્રત્યેŕ. એના પ્રવક શાલિવાહન રાજાએ ૫૦ વર્ષ, પછી ખલમિત્રે ૧૦૦વર્ષ, હરિમિત્રે ૧૦૦ વર્ષ, પ્રિયમિત્રે ૮૦ વર્ષ અને ભાનુએ ૯૨ વર્ષી રાજ્ય કર્યુ'; તે એ પછી આમ, ભાજ વગેરે સાત રાજા થયા, તેમણે કુલ ૨૪૫ વર્ષ રાજ્ય કર્યું" એમ ર'ગવિજય જણાવે છે, પરંતુ હવે સળંગ વર્ષીસખ્યા શક સંવતની નહિ, પણ વિક્રમ સ`વતની જ આપવામાં આવી છે, કેમ કે ગુજરાતમાં વિક્રમ સવંત અદ્યપયંત પ્રચલિત રહ્યો છે. આ ગણુતરીએ અહી' વિ.સ' ૨૮૫, ૩૮૫ અને ૪૬૫ જણાવ્યાં છે. છેવટમાં આમ, ભાજ વગેરે સાત રાજાઓના રાજ્યકાલ હસ્તપ્રતામાં ૨૪૫ વષ આપ્યા છે, તે ખરી રીતે સંપાદક તૈધ છે તેમ ૩૪૫ વર્ષ` હાવાં જોઈએ, કેમ કે તા જ છેવટની સખ્યા વિ.સ. ૮૦૨ ની બધ એસે તેમ છે.
શક સવત ૧ થી ૬૬૭ વર્ષના લાંખા ગાળા જૈન અનુશ્રુતિમાં અટપટા છે. શક સંવત શક રાજા ચાષ્ટનના રાજ્યારાહણુથી શરૂ થયા લાગે છે, એની સાથે શાલિવાહનનુ નામ અનેક શતકો પછી સકળાયુ' છે. શાલિવાહન અર્થાત્ સાતવાહન ખરી રીતે દુખણુના સાતવાહન વંશના રાજા હતા. અક્ષમિત્ર, હરિમિત્ર, પ્રિયમિત્ર અને ભાનુ કયા વ ́શના રાજા હતા એ વિશે કઈ અણુસાર મળતા નથી. એ રાજાઓના દી' રાજ્યકાલ પણ અવાસ્તવિક લાગે છે. આમ અને બાજ સ્પષ્ટત: પ્રતીહાર વશના રાજા છે. આમ નામે ઓળખતા રાજા નાગભટ ૨ જો (ઈ. સ. ૭૮૨-૮૩૪) છે તે રાજા ભોજને રાજ્યકાલ લગભગ ઈ. સ. ૮૩૬-૮૮૫ ના છે. જયશિખરીનું મૃત્યુ વિ.સં. ૭પર (ઈ. સ. ૬૯૬)માં થયુ હાવાનેા અને વનરાજ ચાવડાના રાજ્યાભિષેક વિ. સ. - ૦૨ (ઈ. સ. ૭૪૬)માં થયેય હાવાની અનુશ્રુતિ છે ને આમ અને ભાજ તે જયશિખરી અને વનરાજના સમકાલીન ગણ્યા છે. એની સાથે સમયના મેળ મળતા નથી. ર'ગવિજય. આમ–ભાજના વ‘શના ખીજા પાંચ રાનનાં નામ આપતા નથી તે એ સાત રાજાઓના કુલ રાજ્યકાલ ૨૪૫ ( ૩૪૫) વર્ષોંના જણાવે છે.
ખરી રીતે ગુજસતના ઇતિહાસમાં મૌય કાલ પછી આ લાંબા ગાળા માટે બ્રિટિશ કાલમાં વિપુલ સામગ્રી પ્રાપ્ત થઈ છે. સિક્કાઓના આધારે ત્રીસેક ક્ષત્રપ રાનનાં નામ જાણુવા મળ્યાં છે. સિક્કા પર તે રાજાનુ' પુરુ નામ અને સિક્કા પડાવ્યાનું વર્ષ આપેલ છે તે પરથી આ સર્વ રાજાની વડશાવળી તથા સાલવારી બુધ મેસાડી શકાઈ છે, લગભગ ઈ. સ. ૭૮ થી ૪૦૦ સુધીના આ શા કુલના ઇતિહાસ સિક્કા તથા શિલાલેખા પરથી પ્રકાશમાં આવ્યા છે. તે પછી રાજા શ ભટ્ટારકના [સામીપ્સઃ ઑકટો., '૯૨-મા', ૧૯૯૨
૮૨]
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિક્કા પ્રાપ્ત થયા છે એ પછી ગુજરાતમાં મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત ૧ લાનુ અને સ્ક ંધ્યુતનુ શાસન પ્રવતુ, લગભગ ઈ. સ. ૪૧૫ થી ૪૭૦ સુધી. ગુજરાતમાં ગુપ્તકાલ ધણા ટૂંકી છે, પણ ક્ષત્રપ કાલની જેમ એ પછીના મૈત્રકકાલ લાંખેા સમયપણ શકે છે. તામ્રપત્રો પર ઊતરેલાં દાનશાસના પરથી મૈત્રક વ‘શના ૧૯ રાજાઓના ઇતિહાસ જાણવા મળ્યા છે. તેઓએ લગભગ ઈ. સ. ૪૭૦ થી ૭૮૮ સુધી રાજ્ય કર્યું. દરમ્યાન સૌરાષ્ટ્રમાં ગારૂલક અને સૈધવ વશ સત્તારૂઢ થયા. દક્ષિણુ ગુજરાતમાં ત્રૈકૂટક, કટચ્યુરિ, ચાહમાન, સેંદ્રક, ચાલુકય અને રાષ્ટ્રકૂટ વશની રાજસત્તા પ્રવતી. તેના ઇતિહાસ પણ તામ્રપત્રો પરથી પ્રકાશમાં આવ્યા છે. ઈ. સ. ૭૮ થી ૭૮૮ સુધીના લાંબા સમયપટના ઇતિહાસ હવે વિપુલ પ્રમાણમાં પ્રકાશમાં આવ્યેા છે, જ્યારે જૈન અનુશ્રુતિને અનુસરતા ર`ગવિજયે ક્ષત્રા, ગુપ્તા મૈત્રકા વગેરે રાજવંશેાની લેશમાત્ર નેાંધ લીધી નથી. એ સમયે આ સમગ્ર ઇતિહાસ લગભગ અધ કારમય હતા.
૮. ચાપાત્કટ (ચાવડા) અને ચૌલુકય (સાલ કી) વશના વૃત્તાંતથી ર'ગવિજય ગૂજરદેશના રાજવ‘શોની નક્કર માહિતી પૂરી પાડે છે. ચાપાત્કટ વ‘શમાં વનરાજ–સ. ૮૦૨થી ૬૦ વર્ષી, યાગરાજ–સ. ૮૬૨થી ૩૫ વર્ષી, ક્ષેગરાજ–સ. ૮૯૭થી ૨૫ વર્ષી, ભૂંહડ–સ. ૯૨૨ થી ૨૯, વર્ષાં વયસિંહ–સ. ૯૫૧ થી ૨૫ વર્ષ, રત્નાદિત્ય-સ'. ૯૭૬થી ૧૫ વર્ષી અને સામન્તસિહ સ. ૯૯૧ થી ૭ વર્ષ એમ સાત રાન કુલ ૧૯૬ વર્ષ ૨ાજ્ય કરી ગયા.
ચૌલુકય કાલના કવિઓએ તથા સલ્તનતકાલના પ્રમધકારાએ ચાપેાકટ અને ચૌલુકય વશના રાઓનાં ચરિત નિરૂપ્યાં છે, પ્રખધામાં તેના રાજ્યકાલની વિગતા ય આપવામાં આવી છે. ચાપાત્કટ વંશ માટે બે ભિન્ન અનુશ્રુતિ પ્રચલિત છે, તે પૈકી ર ંગવિજય ખીજી અનુશ્રુતિને અનુસરે છે. આ અનુશ્રુતિ પ્રબન્ધચિન્તામણિ’ ‘કુમારપાલપ્રબન્ધ', ‘પ્રવચન પરીક્ષા' અને ‘મિરાતે અહમદીમાં’ આપેલી છે, તે આગળ જતાં ‘રત્નમાળ’ પણુ એ જ આપે છે. વિચારશ્રેણી પહેલી અનુશ્રુતિને અનુસરે છે; ચાપાકટ વશનેા રાજ્યકાલ સ. ૮૨૧ થી ૧૦૧૭ આપે છે. ચાપાકટ વ‘શના અંત વિ. સં. ૯૯૮ માં આવ્યે એ સુનિશ્ચિત છે, પરંતુ એને આરંભ વિ. સં. ૮૦૨ માં થયા ને એ વંશ કુલ ૧૯૬ વર્ષી સત્તારૂઢ રહ્યો એ તુલનાત્મક કાલગણુંનાની દૃષ્ટિએ શકાસ્પદ જણાયુ` છે. જયશિખરીના સમ કાલીન આમ રાા ઈ. સ. ૭૯૨−૮૩૩ માં અને વનરાજના સમકાલીન ભેજ ઈ. સ. ૮૩૬-૮૮૫ માં રાજય કરી ગયા તે પરથી તે ચાપોત્કટ વંશના રાજ્યકાલ ખરેખર વિ. સં. ૯૦૨ થી ૯૯૮ અર્થાત્ ૯૬ વષઁતા હોવાનું માલૂમ પડે છે. રગવિજયના સમયમાં આ તુલનાત્મક કાલગણનાની સંશોધનષ્ટિ વિકસી નહાતી.
૯. ૨'વિજય ચૌલુકય વંશમાં મૂલરાજ-વિ. સં. ૯૯૮થી ૫૫ વર્ષોં, ચામુ`ડરાજ–સ. ૧૦૧૩થી ૧૭ વર્ષી, વલ્લભરાજ–સં. ૧૦૬૬માં ૬ મહિના, દુલ`ભરાજસ. ૧૦૬૬ થી ૧૧।। વ, ભીમદેવ— સ. ૧૦૦૮ થી ૪૨ વર્ષી, કણુ દેવસ'. ૧૧૨૦ થી ૩૦ વર્ષે, સિદ્ધરાજ જયસિંહ–સ. ૧૧૫૦ થી ૪૯ વર્ષ, કુમારપાલ સ’. ૧૧૯૯ થી ૩૧ વર્ષ, અજયપાલ સ. ૧૨૩૦ થી ૩ વર્ષાં મૂલરાજ સ. ૧૨૩૩ થી ૬૭ વર્ષ, એ રીતે ૧૧ રાજાઓએ કુલ ૩૦૦ વર્ષ રાજ્ય કયુ`' એમ જાવે છે. એ સામાન્ય રીતે દરેક રાજાની વિગત એકેક શ્લાકમાં જ આવે છે, પરંતુ રાજા કુમારપાલ માટે એ ૧૧ લેાક આપે છે. રંગવિજય ‘પ્રબ’ધ-ચિ'તામણિ'માં આપેલ વૃત્તાંતને અનુસરે છે. કુમારપાલના રાજ્યકાલના અંત વિ. સં. ૧૨૩૦ માં નહિ, પણ ‘વિચારશ્રેણી’ જણાવે છે તેમ વિ. સં. ૧૨૨૯ માં આભ્યા હતા એવું અજય ‘વહેચાનન શાવરી' પ્રમાણિત ઇતિહાસની દૃષ્ટિએ]
[LT
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાલના સં. ૧૨૨૯ ના અભિલેખ પરથી માલૂમ પડયુ છે. આ અનુસાર વિચારશ્રેણી પ્રમાણે અજયપાલે સ. ૧૨૯ થી ૧૨૩૨ સુધી રાજ્ય કર્યું" ગણુાય. મૂલરાજ ૨ ના રાજ્યકાલ .‘પ્રશ્નધ ચિંતામણિમાં સ ૧૨૩૩ થી ૧૨૩૫ અને વિાશ્રેણીમાં સં. ૧૨૩૨ થી ૧૨૩૪ જણુાબ્યા છે. તે પછી ભીમદેવ ૨ જુએ ન્યૂજ્ય કર્યુ. એવુ' અન્ય સ` પ્રાચીન ગ્રંથા જાવે છે. મને લાગે છે કે ર‘ગવિજયના કાવ્યમાં કે એની પ્રતિભામાં ૠલરાજને લગતા લેાકની શ્રીજી પાક્તિ અને એ પછી ભીમદેવને લગતા શ્લોકની પહેલી પંક્તિ છૂટી ગઈ છે. રાજાએ ૧૧ થયા ને કુલ રાજ્યકાલ ૩૦૦ વર્ષના હતા એ વિગતાની મેળ ના જ સળે તેમ છે. ભીમદેવ ૨ ન પછી ત્રિભુવનપાલે એ વષ રાજ્ય કર્યુ હતુ.. પ્રભુધ–ચિંતામણિ, વિચાશ્રેણી વગેરે ગ્રંથામાં આ રાજાને નિર્દેશ કરાયા નથી, એ અનુસાર ર્'ગવિજય પણુ કરતા નથી. પરંતુ કેટલીક પટ્ટાવલીએ ત્રિભુવનપાલને નિર્દેશ કરે છે તે એનું સં. ૧૨૯૯ નું દાનશાસન પ્રાપ્ત થયું છે. આથી મૂલરાજના વશના અંત સ. ૧૨૯૮માં નહિ, પશુ ખરી રીતે સં. ૧૩૦૦ માં આવ્યા હતા.
૧૦. પછી રગવિજય વાધેલા વંશના વૃત્તાંતમાં વીરધવલ-સ', ૧૨૯૮ થી ૧૦ વર્ષી, વીસલદેવ–સ'. . ૧૩૦૮ થી ૧૮ વર્ષ, અજુનદેવ-સ. ૧૩૨૬ થી ૧૪ વર્ષ, સારંગદેવ-સ. ૧૭૪૦ થી ૨૧ વર્ષી અને કદેવ-સ. ૧૭૬૧ થી ૭ વર્ષી એમ એક દરે સ. ૧૨૯૮ થી ૧૩૬૮ સુધી રાજ્ય કરી ગયાનું જણાવે છે. કવિ રાજા વીરધવલના સંદર્ભમાં મહામાત્ય વસ્તુપાલ-તેજપાલને નિર્દેશ કરે છે તે વીસલદેવના સંદર્ભમાં એણે વીસલનગર વસાવ્યુ. તે દર્શાવતીમાં કિલ્લા બધાવ્યા તેમજ એના સમયમાં જગદ્ગુ શેઠ થયા એવી વિગત આપે છે એ નોંધપાત્ર છે:
પ્રમાણિત અંતિહાસના આધારે વાધેલાના ચૌલુક્ય વંશના આરંભ અણુહિલવાડમાં વીસલદેવથી સ. ૧૩૦૦ માં થયા હતા, વીરધવલ તે માત્ર ધાળકાના રાણા હતા તે સ. ૧૨૯૪માં મૃત્યુ પામ્યા હતા. વીસલદેવ ત્રિભુવનપાલ પછી સ` ૧૩૦૦ માં અણુહિલવાડની ગાદીએ આવ્યા હતા. એણે ત્યાં ૧૮ વર્ષ રાજ્ય કર્યુ હતું, પણુ સ, ૧૩૧૮ સુધી વીરધવલા નિર્દેશ જૈન અનુશ્રુતિમાં વસ્તુપાલ-તેજપાલના કારણે મહત્ત્વ પામ્યા. લાગે છે. જગડૂ શાહે વીસલદેવના સમયમાં સં. ૧૩૧૨–૧૫ના દુકાળમાં લોકોને ણી મદદ કરી હતી. અજુનદેવે સ. ૧૩૧૮ થી ૧૩૩૧, સાર'ગદેવે સ'. ૧૩૩૧ થી ૧૪૫૩ અને કહ્યુ દેવે સ. ૧૩૫૩ થી ૧૩૬૦ સુધી રાજ્ય કર્યુ. એવું ‘વિચારશ્રેણી' જણાવે છે તે વધુ શ્રદ્ધેય જણાયું છે. આમ વાધેલા વંશ રગવિજ્ય જણાવે છે તેમ ૭૦ વર્ષ નહિ, પણ ખરી રીતે ૬૦ વ અણહિલવાડમાં સત્તારૂઢ રહ્યો હતા.
૧૦. રંગવિજય ગૂજરદેશમાં પત્તનપુરમાં (પાટમાં) સં. ૧૩૬૮ થી યવનેાનુ` રાજ્ય પ્રત્યુ હાવાનુ જણાવી ખદરશાહ ખિલચી સં. ૧૩૬૮ થી ૩૩ વર્ષી ૯ મહિના, મુબારખશાહ સ. ૧૪૨ થી ૫ ૧૫, નિલશા સ. ૧૪૨૧ થી ૧ વર્ષ ૭ મહિના તોય સ. ૧૪૨૨ થી ૩ વર્ષ ૫ મહિના, મહેમુદશાહ સ ૧૪૫ થી ૭ વર્ષ ૩ મહિના, વઢાવુદ્દીન સ', ૧૪૩૩ થી ૧૩ વર્ષ, અલાવદ્દીન સ ૧૪૪૬ થી ૭ વર્ષી, શરકી સિા સ. ૧૪૪૯ થી ૧૩ વર્ષ, બહલેાલ સુધી સ. ૧૪૬૨ થી ૪૨ વર્ષી, સિક દર સ. ૧૫૦૮ થી ૩૦ વર્ષ ૯ મહિના અને ઇભરાઈમ સં. ૧૫૩૮ થી ૮ વર્ષ ૭ મહિના રાજ્ય કરી ગયાનુ જણાવે છે. પછી એ બાખર સ. ૧૫૪૬ થી ૭ વ છ મહિના, હુમાઉ સ. ૧૫૫૩ થી ૧૦ વર્ષી, શેરશાહ સં. ૧૫૬૩થી ૬૨ માસ, સાલિમશાહ સ. ૧૫૬૮ થી ૮ વર્ષ ૯ મહિના, પીસ શાહ સ. ૧૫૭૭ થી ૮ વર્ષ ૭ મહિના, મમ્મુન્નતિ સ’. ૧૫૮૫ થી ૨ વર્ષ, અભરાયમહમ-સ ૧૫૮૭થી ૧ વર્ષ ૯ મહિના, સિક`દર સ. ૧૫૮૮ થી ૭ વર્ષ છ મહિના, તે હુમાઉ સ. ૧૫૯૫ થી છ વ છ મહિના સત્તારૂઢ રહ્યાનું જણાવ્યુ છે.
૮૪]
[સામીપ્ય આકટો., '૯૨-મા', ૧૯૯૩
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં ઈ.સ. ૧૩૦૪ થી ૧૫૭૩ સુધી સલ્તનતની હમત રહી. શરૂઆતમાં હિરહી સલતનતની અને પછી ગુજરાતની સ્વતંત્ર સલતનતની. આ સમયગાળા અંગે રંગવિજયે જે માહિતી આપી છે તેને સ્રોત શો હશે તે જાણવા મળ્યું નથી. પરંતુ એની વિગતેમાં એટલી બધી ગરબડ રહેલી છે કે જેનું વિલેજણાત્મક વિવેચન કરવું ભાગ્યે જ લેખે લાગે રંગવિજય આ યવન રાજાઓને વૃત્તાંત સં. ૧૩૬૮(ઈ.સ. ૧૭૧૧)થી અર્થાત ખલજી વંશના સમયથી શરૂ કરે છે, પરંતુ એમાં પ્રથમ સુલતાન અલાઉદ્દીનને બદલે ખિદરશાહ ગણાવે છે. જે એ અલાઉદ્દીનને શાહજાદે ખિજરખાન ઉદ્દિષ્ટ હોય તે એને સુલતાન બનવાનું પ્રાપ્ત જ થયું હતું. મુબારખશાહ એ મુદ્દીન મુબારક શાહ છે, પણ સમસદીન ખિરામ એ ડિગયાસુદીન તઘલુક હશે ? ને નિશા ? તહેસૂલ સ્પષ્ટતઃ તૈમર છે, એને સમય ઝર્સ વર્ષ જેટલો વહે અપાવે છે, મહમ્મદશાહ એ નાસિબ મહમૂદ છે. એના સમયમાં ગુજરાતમાં જંત્ર સલતનતની હકુમત શરૂ થઈ, છતાં રંગવિજય અને ભેદો વંસન જ વહી વાંચે છે ! ને પછી ભાભર હુમાયુ અને શિરોહની વાત કરે છે ને પછી સિંકદર લોદી અને હુમાયુની પુનરુક્તિ કરે છે કે આમાં સિંકદર માટે આપેલાં વર્ષો પહેલી વારમાં વિલ અને છ વારમાં મોડી પડે છે; હુમાયુનાં વર્ષો પહેલી વારનાં વહેલાં છે, બીજી વારનાં કંઈ બંધ બેસે તેવાં છે. વચ્ચેના બીજા ઘણુ સુલતાનને ઓળખવા મુશ્કેલ છે.
૧૧. રવિજયે મુઘલ બાદશાહ અકબર અને એના ઉત્તરાધિકારીઓ વિશે નેધે છે કે બાબર જલાલદીને સં. ૧૬૦૩ થી ૫૦ વર્ષ ૭ મહિના રાજ્ય કયુને એ હીરવિજયરિના ઉપરથી દેશમાં દર વર્ષે છ માસ અમાર્ષિ રમાવી ધાર્મિક રાજા તરીકે યશ પ્રાપ્ત કર્યો પછી જહાંગીરે સં. ૧૬૪ થી ૨૨ વર્ષ છ મહિના, શાહજને સં. ૧૬૭૬ થી 8 વર્ષ, આરાએ સં. ૧૭૮ થી પર વર્ષ અને બહાદુરશાહે સં. ૧૭૬૧ થી ૧૦૦ ? ૧) વર રાજય કર્યું. એ પછી ત્રણ વર્ષ નિયિક રાજ્ય રહ્યું. પછી ફીર રાજાએ સં. ૧૬૪ થી ૫ વર્ષ અને મમ્મુદ રાજાએ સં. ૧૭૬૯ થી ૩૦ વર્ષ રાજ કર્યું. એ પછી (સં. ૧૮૮૦ થી) અહમ્મદ, અલિમગર અને આલિોર નામે થવન રાજા થયા. રંગવિચે આ સુલતામાં રાજ્યકાલનાં વર્ષ આચાં ની.
રંગવિજય સતત કાલના સુલતાનોની સરખામણીએ મુલલ વંશના રાજાઓની વિગત એકદરે કિ આવે છે. અલબત્ત તેઓનાં રાજ્યકાલનાં આપેલાં વર્ષોમાં પાંચ દસ વર્ષની ભૂલ હોવાનું મલમ પડે છે. બહાદુરશાહ પછી જહાંદરશાહે એક વર્ષ અમલ કરેલ. ફરૂખસિયર અને મુહમ્મદશાહની વચ્ચે એકવર્ષમાં બીજા પણ બાદશાહ થઈ ગયા. તેઓના રાજ્યકાલ ધણું ટૂંકા હોઈ અહી' આપ્યા નથી તે ચાલે તેમ છે. પછી અહમદશાહે ઈ. સ. ૧૭૮૮ થી ૧૭૫૪ સુધી અને આલમગીર ૨ જાએં ઈ. સ. ૧૭૫૪ થી
૧૭૫૯ સુધી રાજ્ય કરેલું. એ દરમ્યાન ૧૭૫૮ માં ગુજરાતનું પાટનગર અમદાવાદ મરાઠાઓએ સર કરી ' લીધું ને ત્યારથી ગુજરાતના ઇતિહાસમાં મરાઠા કાલ પ્રવા. રંગવિજયે ગૂજરદેશની રાજવંશાવલી સં.
૧૮૬૫ (ઈ. સ. ૧૮૦૯)માં રચી ત્યારે ૬૦ વર્ષ (ઈ. સ. ૧૭૫૮–૧૮૧૮ના એ મમ કાલના પચાસેક - વર્ષ વીતી ચુકયાં હતાં. એ દરમ્યાન ગુજરાતમાં પેશવાઓની તથા ગાયકવાડોસ સસા વતી હતી. પરંતુ • રંગવિજય પિતાના રચના સમયની નજીકના આ પાંચ દસકાઓના રાજાઓ વિશ કઈ જ માહિતી એપતાથી. ' '' આમ છતાં 'ગવિજયે એ સમયનાં ઉપલબ્ધ અપ સાધના આધારે ય ભૂજના રાજ્ઞાની
એટલા લઈ કાલને લગતી જે સળગ રૂપરખા આલેખી છે ને છેકે મહાવીર સ્વામીના નિવારણ (ઇસ. ૫ પછી થી માંડીને છેક લગભગ ઈ. સ. ૧૭૬૦ સુધીના રાજાઓનાં નામ તથા સજ્યકાલને લગતી વિગતે અનુશ્રુતિ અનુસાર સાંકળી આપી છે એ ખરેખર દાદ માગે તે યુદ્ધથ ગાય અહીં તો અર્વાચીન કાલનાં અદ્યતન સાધનો અને સંશોધનના આધારે હાલ ઇતિહાસમાં જે વિગતે માસિપાલિ થઈ છે તેને અનુલક્ષીને મરાઠાકાલમાં રચાયેલી આ કૃતિની વિગતોને તપાસવાને ઉદ્દેશ રહે છે. જૂઠરાવ શાયરી પ્રમાણિત ઇતિહાસની દષ્ટિએ
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૉંગ્રેસના કૃષિવિષયક અભિગમ અને ગુજરાતની ચળવળામાં કિસાન વગ •
રમેશકાંત પરીખ+
૧૮૮૫માં જેને અખિલ હિ'ની રાજકીય સંસ્થા કહી શકાય તેવી હિંદી રાષ્ટ્રીય મહાસભા (ઇન્ડિયા નેશનલ કૈંગ્રેસ)ની સ્થાપના મુબઈમાં થઈ. તેમાં તે સમયની બ્રિટિશ-ઇન્ડિયા એસેાસિયેશન, મદ્રાસની મહાજન સભા, પૂણેની સાર્વજનિક સભા, ગુજરાતનું અમદાવાદ એસેસિયેશન (ગુજરાત સભા) વગેરે –રાજકીય અને અ-ધાર્મિક સસ્થાઓ જે સમાજના ઉચ્ચ વર્ગા, શહેરી મધ્યમવર્ગ અને વ્યવસાયી વર્ગોની બનેલી હતી તેને સમાવેશ થતા હતા. આમ ૐૉંગ્રેસમાં અધ-રાજકીય સંગઠને નુ અને અસ્પષ્ટ એવી રાષ્ટ્રવાદી ભાવના કે લાગણીઓનુ` વિચિત્ર મિશ્રણ થયેલું હતું. ખીજી રીતે કહીએ તા બ્રિટિશ અધિકારીઓના ઇરાદાથી રચાયેલી કૅૉંગ્રેસમાં પરસ્પર વિરોધી હિતેાનુ, આશાનુ' અને ભયનુ મિશ્રણ હતું.... કૅમિસ મૂળભૂત રીતે સમાજના અગ્રગણ્ય વર્ગોના આગેવાનાની બનેલી સંસ્થા હતી. હિંદની પ્રથમ રાષ્ટ્રીય ચળવળના ભીતરના પ્રવાહા હતા. દેશમાં પાશ્ચાત્ય શિક્ષણુના તથા સ્વતંત્રતા, સમાનતા અને બધૃત્વના વિચારાના ફેલાવાએ પણ તેમાં મોટો ભાગ ભજવ્યા હતા. તે સમયના આગેવાતા આધુનિક લોકશાહી, આક્શવાદ અને ઇંગ્લેન્ડના સુપ્રસિદ્ધ રાજનીતિજ્ઞ ગ્લેડસ્ટનની ઉદારવાદી વિચારસરણીથી પ્રભાવિત થયેલા હતા.૨ લ‘ડનના એક દૈનિકપત્રના જણાવ્યા અનુસાર તે સ્થાન મેળવનારા ઈચ્છુક હતા. એક- રાજકીય રમતગમત મંડળ પાલિટિકલ સ્પોર્ટસ કલબ)ની જેમ કેંૉંગ્રેસ સતા સ્થાનેા માટે બ્રિટિશ લવાદીએ (અમ્પાયર્સ') પાસેથી બને તેટલા વધુ લાભ મેળવવા માટેની સસ્થા બની. બ્રિટિશ સત્તાવાળાઓએ પણ તેમને અસમાન રીતે એવા બદ્લા આપ્યા કે જેનાથી તેના સભ્યાના જૂથે એકખીજાથી અલગ વિભાજિત રહે અને તેમાં એકતા ન સ્થપાય.૩
કાંગ્રેસ તેનામાં વ્યાપેલાં આંતરિક બાણા અને નિયત્રણાને લીધે તેના વાર્ષિક અધિવેશનામાં જે ઠરાવે! પસાર કરતી તેમાં વિકસતા જતા શહેરી મધ્યમવર્ગની અથવા રાષ્ટ્રીય ઉપલા સાધન સપન્ન વર્ગીની સ્માશાએ અને આકાંક્ષા વ્યક્ત થતી હતી. તેમાં આમજનતાના હિતાની અવગણુના કરવામાં આવતી હાવાનુ` સ્પષ્ટ દેખાય છે.
આમ ૧૮૮૫ થી ૧૯૨૦ સુધીના સમયમાં ૐાંગ્રેસ તેની શિશુ અવસ્થાથી માંડીને બાળપણુ અને યુવાનીના સમયમાં આંતરિક ખ઼ાણા, નિયંત્રણા અને સકુચિત દૃષ્ટિને કારણે નબળી પડતી ગઈ. બ્રિટિશ સામ્રાજ્યવાદ સાથે તેનું વલણ સહકાર સાધવાનું રહ્યું. દેશમાં ખ`ડ, આંદેલને વધતાં ગયાં. આ બાબતમાં એ પણુ જણાય છે કે આરંભના સમયમાં દેશની સામાજિક અને આર્થિક ક્ષેત્રની મૂળભૂત સમસ્યાઓ પ્રત્યે કોંગ્રેસની નીતિ દ્વિધાયુક્ત હતી. તેમાં કૃષિ વિષયક બાબતા પ્રત્યે તેની નિષ્ક્રિયતા હતી. મેંગ્રેસમાંની નેતાગીરી સમાજના અગ્રિમ કક્ષાના વગ ની હતી . બ્રિટિશ સંસ્થાનવાદી શાસન હિંદુનુ` મૂલ્યવાન ગુજરાત ઇતિહાસ પરિષદના કલકત્તામાં તા. ૨૫ થી ૨૭ નવેમ્બર ૧૯૮૮ માં યોજાયેલા ૧૫ મા અધિવેશનમાં રજૂ કરેલા 'સશાષન લેખ.
+ નિવૃત્ત વડા, ઇતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
૬]
[સામીપ્ય : આકા.' '૯૨-મા', ૧૯૯૩
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપત્તિ-ધન દેશની બહાર ધસડી જાય છે અને તેથી દેશની ગરીબાઈ અને પછાતપણે માટે જવાબદાર છે એમ આ વર્ગ માનતા હોવા છતાં, તે આમ જનતાના કોઈ એક જૂથ કે કઈ ભાગના લોકોના આર્થિક શોષણના પ્રશ્ન પર લડત ચલાવવા માગતી ન હતી, એ પણ સ્પષ્ટ છે. '
ગ્રેસની ખેતીવિષયક નીતિ જમીનદારે અને શ્રીમંત ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને તેની ગળવણી તરફ કેન્દ્રિત બની. એ શ્રીમંત અને સાધન સંપન્ન વર્ગોની માગણી, જે પ્રશ્ન તેમની સાથે સંબંધ ધરાવતો હતો તે જમીન મહેલ ઘટાડવા માટેની હતી. બે સમકાલીન ખેત નેતાએ એન. છે. રંગા અને સ્વામી સહજાનંદ સ્વામી મુજબ ૧૯૨૦ સુધીના રાષ્ટ્રીય નેતાઓએ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રાંત, ઓરિસ્સા, બિહાર, બંગાળ, આસામ અને મદ્રાસના કરોડો જમીનદારી ગણેતિયાઓના ભાવિ પ્રત્યે સદંતર મૌન રહેવાનું પસંદ કર્યું. સરકારે જે જે ગણોતધારાઓ પસાર કર્યા હતા તેને હેતું ભાડું-ભરનાર ગણેતિયાઓને ભેગે ગામડાઓમાં નવા અગ્રણું વર્ગના હિતની જાળવણી કરવા માટે હતો. નોંધનીય એ છે કે ૧૯૨૦ પછી ખેતીવિષયક ચળવળે જે વિશેષ કરીને જમીનદારી વિસ્તારોમાં થઈ હતી, તે ગણેતિયાઓના સંઘર્ષો હતા. એ સંધર્ષનું મુખ્ય નિશાન ખેતીવિષયક પદ્ધતિ સામે હતું.
૧૯૧૫ માં ગાંધીજીનું હિંદમાં આગમન થયા પછી રાજકારણમાં શહેરી વાણિજય, વેપારી અને ઔદ્યોગિક મૂડીવાદીઓ તથા ખેડૂત વર્ગ વચ્ચે પ્રથમવાર જ સંબંધની કડી બંધાઈ. ગાંધીજીએ દેશની નવરચનાના કાર્યક્રમમાં સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય પ્રસ્થાપિત કરવા અને ગ્રામ્યજીવનમાં પુનઃ ચેતન પ્રગટાવવા પર ભાર આપ્યો. “ભૂતકાળ તરત પાછા વળે આલાવાદી દેતું જાળવવા માટે અને સમાજમાં અસ્પૃશ્યતા જેવા સદીઓ જૂના સામાજિક દુષણને નાબૂદ કરવાની હાકલથી તેમણે ગ્રામ્ય સમુદાયને રાષ્ટ્રીય ચળવળમાં આકળે, ' , '
આમ ગાંધીજીએ આરંભના સમયમાં જે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો તેને બે રીતે મુલવી શકાય. પ્રથમ તો એ કે તેમને સમજાયું કે રાષ્ટ્રવાદી ભાવના જાગૃત કરવામાં અને સામાજિક નવંરચનાનું કાર્ય કરવામાં તત્કાલીન સમાજની અગ્રગણ્ય નેતાગીરી એ જે દૃષ્ટિકૅણ અને વલણ અપનાવ્યાં છે તે બરાબર નથી. શાહીવાદ સામેની લડતમાં ગ્રામ્ય સમાજ અને ખેડૂત વર્ગની અત્યાર સુધી કેંગ્રેસે અવગણના કરી છે. તેમને રાષ્ટ્રીય લડતમાં સાથે રાખવામાં નહિ આવે તે બ્રિટિશ શાહીવાદ સામેની લડતને સફળતા મળવાની શકયતા નથી. તેથી ગાંધીજીએ ગ્રામ્ય સમાજના વર્ગોને રાજકીય દૃષ્ટિએ સંગઠિત કરવાના અને તેમને દેશની સષ્ટ્રીય ચળવળની અગ્રિમ નેતાગીરી તરફ આકર્ષવાને કાર્યક્રમ બનાવવા અને તેને અમલ કરવા પર ભાર આપો.'
બીજુ એ કે, ગાંધીજીએ આવા કાર્યની સાથે સાથે દેશની કોઈ આર્થિક અને સામાજિક નવરથના માટે ચેકસ સ્વરૂપના હેતુઓ નકી કર્યા ન હતા. તેમજ તેના અમલ માટે વચનબદ્ધ રહેવાનું ખૂબીપૂર્વક ટાળ્યું હતું.
આમ ગાંધીજીએ આર્થિક ક્ષેત્ર ઉદ્દામવાદી પરિવર્તન લાવવાનું ટાળ્યું. કારણ કે, એમ કરવા તાં દેશના ઉદ્યોગપતિઓ, મિલ-માલિકે, જમીનદારો, જાગીરદારો જે ધનિક વર્ગ પ્રતિષી બને અથવા તેમના હિતોને નુકશાન થાય તેવા ફેરફારોનો સામનો કરે અને પરિણામે રાષ્ટ્રીય ચળવળમાં ભાગલા પડે. પિતાની “અહિંસક લડત” જેમાં રાજકીય રૂપને નૈતિક સિદ્ધાંત હતો તેને પણ ભંગ થાય તેમ પણ હતું. કેસને કષિવિષયક અભિગમ અને ગુજરાતની ચળવળમાં કિસાન વગ].
[૮૭
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંધીજીએ રાષ્ટ્રીય ચળવળમાં રાજસીય ક્ષેત્રમાં ચામાહાર, સ્વરાજ, સ્વદેશી (ચરખા દ્વારા સ્વાશ્રયી બનવા જેવી પ્રવ્રુત્તિ)અને સત્યાગ્રહ જેવા અહિંસક કાયક્રમે, હૃખલ કર્યા, એ કાર્યક્રમા દેશભરના ખેડૂતા અને ગામડાના કારીગર વર્ગા જેવા ગ્રામ્ય સમુદાયને ગમ્યા, પણ ગાંધીજીના આવા આર્થિક કાયો ગ્રામ્ય સમુદાયની જરૂરિયાતાને સતાષી શકે તેવા ન હતા એ સ્પષ્ટ હતું. એમ છતાં ગાંધીજીએ પોતાના વિરલ અને તેજસ્વી વ્યક્તિત્વથી ગ્રામ્ય સમુદાયને જગાડયો અને ચેતનવ ંતા મનાો. પશુ ખેડૂતાની સ્થિતિ સુધરી શકે તેવા ખેડૂતના ગીન અને ખેતીમિક સભધમાં પશ્ર્વિતન લાવા માટે શાંતીથો ચેડા પ્રમાણમાં પણ નેધમાત્ર નાયર ન કર્યું....
એમ છતાં, કોંગ્રેસે ગાંધી યુગમાં ખેડૂતાને સહિત કરવા તરફ ધ્યાન આપ્યુ. એર્િટન મરના મતન્ય પ્રમાણે હિના ખેડૂતા જે ‘આજ્ઞાપાલક' હતા તેમના અને કોંગ્રેસ વચ્ચેના સધ ગાંધીજીની અહિંસા દ્વારા જ રચાયે! અને ચાલુ રહ્યો, ઉપલા વર્ગ ખેડૂતાની શાંતિમ્ય ચળવળ સાથે સમાપાનભરી રીતે વૉ.
ગાંધીથ્રો હિંમાં આવ્યા (જન્યુઆરી, ૧૯૧૫) પછી અમદાવામાં વસવાત કરી સરખ પરામાં સત્યાગ્રહાશ્રમની સ્થાપ્ના કરી (મે, ૧૯૧૫). એક વષઁ સુધી રાજકીય પ્રવૃત્તિઓમાં પડયા વગર પ્રવાસ ખેડીને દેશની સાચી પરિસ્થિતિનુ અવલાકન કર્યું".
પક્ષના એશિલમાં ગાંધીએ સોંપારણમાં ગળીના ખેડૂતોને સ ંગઠિત કરવા. આંદોલન ચલાવ્યું મારા જિલ્લામાં જમીનવરાએ પોતાની નસીરા બ્રિટિશ બગીચાવાળાને પડેથી આપી હતી. ગી વાળા અગ્રેજોએ જ્યારે ત્યાંના ખેડૂત પરના ભાાં ‘તીય ક્રિયા’ પદ્ધતિ હેઠળ વધાર્યા, ત્યારે ખેડૂતોના અસાષ ઉગ્ર બન્યા. વીસમી સદીના આરંભમાં ગળા ઉદ્યોગમાં ઝડપી મંદી આવતાં, એ માલિક્તએ ભાડુ` વધારે વધાયુ".. ભાડા ઉપરાંત એ અંગ્રેજ માલિકાએ વધારાના કર પણુ ખેડૂત પાસેથી વસૂલ કર્યાં. આના પરિણામે ગરીબ ખેડૂતાની સ્થિતિ વધુ કફોડી બની,
ચાંણીએ ખેડતા સાથે સીધા સંબંધ સ્થાપવાની નવા પ્રકારની પદ્ધતિ અપનાવી. જેમાં તેમણે ગામડે ગામડે જઈ તે ખેડૂતા પાસેથી પૂરાવા એકઠા કર્યા. ચળવળ એટલી ઉગ્ન બની કે બ્રિટિશ સરકારને અમારા એરિયન ઍકટ ૧૯૧૭માં પસાર કરી ‘તીયકિયા’ને ગેરકાયદેસર ઠરાવી અન્ય કરવેરા ધાયા. ગાંધીજીએ સરકારના આવા સમાધાતા સ્વીકાર કર્યો, કારણ કે તેમણે જેમ કે ખેડૂતા અને માલિકણે સાથે સાથે જ રહેવાનુ છે. જેથી, એ સમાધાન સ્વીકારવાથી બ્રૂનેને 'શત: લાભ છે, જો કે તેનાથી માલિકો અને ખેડૂતે તેને અસતાષ રહ્યો હતા. પરંતુ એનું સીધુ પરિમ એ આણ્યુ કે ગાંધીજ઼ એક લોકપ્રિય નેતા બની ગયા. ગાંધીજીના દ્વિમાં આ પહેલા સરકાર સામેના ટંકારવ હતા.
ચારણના સત્યાગ્રહ પછી ગાંધીજીએ ગુજતમાં જોડા નિકલમાં જ્મીન મહેમાના પ્રશ્ન પર ૧૯૧૮ માં સત્યાગ્રહું કર્યાં. ગુજરાતમાં ખેડૂતે સરકારને જ જમીન મહેસૂલ સીધા ભરે તેવી રૈયતારી પદ્ધતિ હતી. ૧૯૧૭માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નાશ પામ્યા. દુકાળ જેવી સ્થિતિ સાધક જિલ્લાના પાટીાર ખેડૂતએ જમીન મહેસૂલ માફ કરાવવા પ્રયાસેા કર્યો, પણ પા ચાર આની એટલે કે ૨૫ ટકા કરતા વધુ થયા હોવાનું સરકારી સાંકડા કહેતા હતા. તેથી જમીન મહેસૂલ માફ કરવા સારે પ્રકાર કર્યાં હતા. ગાંધીજીએ પૂરતી તપાસ કરાવ્યા બાદ જોયુ કે ખેડુતા સાચા હતા. આથી તેમણે ૧૯૧૮ માં સત્યાગ્રહ શરૂ કર્યાં (મા` ૨૨),
4]
[સામીપ્સઃ છે. '૯-મા', ૧૯૯૩]
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાનિક નેતાઓની દોરવણી અને પ્રોત્સાહનથી ખેડૂતોએ જમીનમહેસૂલ કોઈપણ સંજોગોમાં નહિ ભરવાની પ્રતિજ્ઞા લીધી. સરકારે જમીનમહેસૂલ વસુલ લેવા જમીન, ધર, ધરવખરી, પશુધન જપ્ત કરી તેને હરાજી કરવા જેવા કડક અને જલમભર્યા પગલાં લીધા. પરંતુ ખેડૂત અને લેકે મક્કમ રહ્યા અને જોરદાર સામનો કર્યો. અંતે સરકારે સમાધાનની રીત અપનાવી નરમ વલણ બતાવ્યું.
ખેડાની લડત પરિણામની દષ્ટિએ નહિ, પણ સિદ્ધાંતની દષ્ટિએ મહત્ત્વની બની રહી. ગાંધીજી ગરીબ ખેડૂતોના પક્ષે રહ્યા; કારણ કે તેમને પાકની નિષ્ફળતાથી ભારે અસર થઈ હતી. ગાંધીજીએ શ્રીમંત પાટીદારોને પણ તેમના તરફ ખેંચ્યા. આ લડતથી ખેડૂતવર્ગની જાગૃતિને અને એમની રાજકારણની કેળવણીનો આરંભ થયો. બીજી રીતે જોઈએ તે, ખેડૂત જીવનમાં શિક્ષિત વગન અને સ્વયંસેવકોને ખરો પ્રવેશ આ લડતથી જ થયે. ખેડૂતોને સરકાર તરફને ભય અને ભડક જે લાગતા હતા આ સત્યાગ્રહથી જતા રહ્યા. | ગુજરાતમાં ૧૯૨૮ ને બારડોલી ખેડૂત સત્યાગ્રહ મહત્ત્વપૂર્ણ બની રહ્યો તેનું મુખ્ય કારણ મુંબઈ સરકારની જમીન મહેસૂલની ભૂલભરેલી આકારણી પદ્ધતિ હતું. રેયતવારી પદ્ધતિ હેઠળ દર ત્રીસ વર્ષે ખેડતોની આર્થિક સ્થિતિની તપાસ કરી જમીન મહેસૂલ આકારણમાં સુધારો કરવાની રીત પ્રચલિત હતી. બારડોલી તાલુકામાં ૧૯૨૬ માં ત્રીસ વર્ષની મુક્ત પૂરી થતી હતી. તેથી ત્યાં જમીન-મહેસૂલની આકારણી ૩૦ ટકા વધારવામાં આવી. સુરતના બિન અનુભવી ડેપ્યુટી કલેકટર જે સેટલમેન્ટ ઓફિસર પણ હતા તે શ્રી જયકરે આ કાર્ય કર્યું. મુંબઈના સેટલમેન્ટ કમિશનર એન્ડરસને તે માન્ય ન રાખતાં ગણોત પર આધારિત પોતાની રીતે આકારણીનું કામ કર્યું. આ પ્રકારના બે અહેવાલોથી મુંબઈ સરકારે આખા તાલુકાનું મહેસુલ લગભગ ૨૯ ટકા વધુ નક્કી કર્યું. આથી સમગ્ર તાલુકામાં ભારે કચવાટ ફેલાયો. પ્રજાની માગણી ફેર-આંકણી કરવા માટેની હતી. ગાંધીજીએ આ બાબતની તપાસ સરદાર વલ્લભભાઈને સોંપી. તેમણે પુરતી તપાસ કર્યા બાદ ઉગ્ર લડત ચલાવી. આ લડતમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી ભાગ લેવા માટે ઘણું લેકસેવકે આવ્યા હતા. તાલુકાના લોકોએ સર.
જુલમ–અત્યાચાર સહન કર્યા પણ મચક આપી નહિ. છેવટે સરકારને સમાધાન પર આવવાની ફરજ પડી. સવા છ ટકાથી મહેલ વધવું ન જોઈએ તેવું સરકાર તરફથી જાહેર થતાં સત્યાગ્રહને અંત પ્રજાની તરફેણમાં આવ્યું.
બારડોલી સત્યાગ્રહ ખેતમજૂરે, ગતિયાઓ અને જમીન-માલિકે, રાનીપરજ તથા ઉજળિયાત કે. હિન્દુઓ, મસ્લિમો, વગેરેને એક કર્યા હતાં. આ લડત સ્વરાજ્ય કે સવિનય કાનૂન ભંગ કરવાં માટે ન હતી. પરંતુ તે માત્ર ખેડૂતની ફરિયાદ સરકાર સમક્ષ પહોંચાડવા અને સંભળાવવા પુરતી હતી. આ લડતનું પરિણામ રાષ્ટ્રીય કક્ષાએ જે આવ્યું તે એ હતું કે સમગ્ર દેશમાં બારડોલી જેવી ઉગ્ર લડત-શક્તિ અપનાવો (Bardolise India)ની ભાવના અને નાદ ગૂંજતા થયાં. '
બારડોલી સત્યાગ્રહની સફળતાની અસર સૌરાષ્ટ્રના મછુ કાંઠાના પછાત વિસ્તારમાં આવેલા નાની કક્ષાના દેશી રાજ્ય માળિયાના ખેડૂતો પર થઈ. ત્યાંના દરબારની ખેડૂતો પાસે વેઠ કરાવવાની વિવિધ પ્રકારની સખતાઈભરી અને જુલમી નીતિથી ત્રાસી ઉઠેલા ખેડૂતોએ ફુલચંદભાઈ શાહ, શિવાનંદજી, મગનલાલ પાનાચંદ જેવા પ્રજાસેવકોની રાહબરી હેઠળ સત્યાગ્રહ કર્યો (નવેમ્બર ૨૭, ૧૯૨૯). એ પ્રજાસેવકોએ બારડોલી સત્યાગ્રહમાં પ્રત્યક્ષ ભાગ લીધેલ હતો. દેશી રાજયમાં થયેલા આ સત્યાગ્રહને સહાનુભૂતિ
કેસિને કૃષિવિષયક અભિગમ અને ગુજરાતની ચળવળમાં કિસાન વગ]
[૮૮
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
પ્રાપ્ત થઈ હતી. છેવટે ખેડૂતો અને પ્રજાને સંતોષ થાય તેવા સમાધાન પર આવવાની માળિયાના દરબારને ફરજ પડી હતી. આમ એક દેશી રાજ્યમાં ત્યાંના શાસકની વેઠ કરાવવા જેવી જુલમી નીતિને વિરોધ કરવામાં સત્યાગ્રહનું શસ્ત્ર ખેડૂત શક્તિ દ્વારા અજમાવવામાં આવ્યું હતું. - ૧૯૩૦ ના મીઠા--સત્યાગ્રહના સમયમાં જ્યારે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં હતા ત્યારે બારડોલીમાં ફરી વાર ખેડુત શક્તિ પ્રદર્શિત કરવામાં આવી. ત્યાંના કાર્યકર્તા કુંવરજીભાઈ અને એમના સાથીઓએ બારડોલી તાલુકામાં ખેડૂતોની સભા બેલાવી નાકરની લડત શરૂ કરી. કાર્યકતાઓ ભૂગર્ભ રહ્યા. તેમણે ખેડૂતોને તેમની ઘરવખરી સાથે પડશમાં આવેલા ગાયકવાડી રાજ્યની સરહદમાં હિજરત કરાવી (૧૯૭૦ ના ઑકટોબરના મધ્યભાગથી ૧૯૩૧ ના માર્ચની ૧૫ મી સુધી) બ્રિટિશ સરકાર સામે લડત આપી. ગાંધીજી અને સરદાર જેલમાંથી છૂટી બારડોલી આવ્યા ત્યારે હિજરતી ખેડૂતોને માનભેર તેમના વતનમાં લાવ્યા હતા.
આ સમયમાં ચરોતરના રાસ ગામના લોકોએ પણ સ્થાનિક નાના મોટા નેતાઓના પ્રાત્સાહન અને માર્ગદર્શન હેઠળ નાકરની લડત ચલાવી મહેસૂલ ભર્યું ન હતું. આ સ્વયંભૂ લડત દિલ્હી સરકારનું જ નહિ, ૫ણુ ઈંગ્લેન્ડમાં અગ્રીમ કક્ષાના નેતાઓનું ધ્યાન ખેંચ્યું હતું.' - ૧૯૩૨ માં શરૂઆતથી સાત મહિનાના સમય દરમિયાનના સત્યાગ્રહોમાં ખેડા અને પંચમહાલ જિલ્લાના ખેડૂતો સામેલ થયા હતા. સરકારી કર કે દંડ ન ભરનારની જમીન, ભેંસ, બળદ તથા ઘરવખરી જપ્તીમાં લઈ તેની નજીવી કિંમતે હરાજી કરવા જેવાં પગલાં સરકારે લીધાં હતાં જે ૧૯૩૦ કરતાં વધુ આકરા હતાં.11
સત્યાગ્રહની બાબતમાં કોંગ્રેસની નીતિ અને ગાંધીજીની વિચારસરણી એક હતાં. ૧૯૩૭ના કેઝપુર અધિવેશનમાં કોંગ્રેસ ૧૯૩૫ ના ગવમેન્ટ ઓફ ઇન્ડિાના ધારા હેઠળ પ્રાંતમાં ચૂંટણીઓમાં ભાગ લેવાનું ઠરાવ્યું. તે અંગે બહાર પાડવામાં આવેલા ઢઢેરામાં ખેડૂતોની સ્થિતિ સુધારવા ગત અને મહેસુલના કાયદા કરવા, ખેત મજૂરોની રેજીનો દર વધારવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસની બેડૂતવર્ગ પ્રત્યેની નીતિરીતિઓથી અસંતુષ્ટ થઈને આચાર્ય નરેન્દ્રદેવ, યુસુફ મહેરઅલી, અશોક મહેતા, જયપ્રકાશ નારાયણ, અચુત પટવર્ધન જેવાએ એકત્ર થઈ કૅગ્રિસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી. ૧૯૩૪ માં માર્ચની ૧૩ મીએ વડોદરામાં તેમની મળેલી બેઠક બાદ આ પક્ષ અસ્તિત્વમાં આવ્યો હતો. ગુજરાતમાં સમાજવાદીઓમાં અને સામ્યવાદીઓએ ખેડા જિલ્લામાં માતર, બોરસદ અને . આણંદ તાલુકાઓમાં તથા સુરત જિલ્લામાં માંગરોળ અને માંડવી તાલુકાઓમાં કામદાર અને ખેડત વર્ગોમાં અને પંચમહાલ જિલ્લામાં ભીલ અને આદિવાસીઓમાં તેમજ હળપતિ, ઠાકર, બારેયા વગરના કિસાનોમાં પોતાની વગ જમાવી હતી.૧૨ માતર, વ્યારા, લીબડી જેવા સ્થળોએ કિસાન પરિષદ ચોઇને ગજરાતના નેતાઓએ જમીનદારો વિરુદ્ધ ખેતમજૂરો, ગણેતિયાઓને તથા ખેડૂતોને રક્ષણ આપવા સરકાર સમક્ષ જોરદાર માગણીઓ મૂકી હતી. ઈન્દુલાલ યાજ્ઞિક, ડે. સુમંત મહેતા, કમળાશંકર પંડયા, નરહરિ પરીખ, જુગતરામ દવે વગેરેએ નેધપાત્ર કામગીરી કરી હતી. બીજી બાજુએ કેસ પ્રધાનમંડળે ગણોતધારે અને ઋણરાહતધારે પસાર કરીને કિસાનોને રાહત આપવા પ્રયાસ કર્યો હતો.
૯૦),
[સામીપ્ય: ઓકટો., '૮૨-માર્ચ, ૧૯૯૩ ,
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રિટિશ જિલ્લાઓમાં કિસાનો અને કામદારોમાં જાગૃતિ આવી હતી. એની અસર રૂપે રાજકોટ લીબડી, પાલીતાણા, ભાવનગર, ઈડર, માણસા, લુણાવાડ વગેરેને દેશી રાજ્યમાં સ્થાયેલાં પ્રજમંડળાએ ખેડૂતોના પ્રશ્નો હાથ પર લઈ તેમની સામે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ જોરદાર ઝૂંબેશ અને અને ચળવળ શરૂ કરી હતી. આવા સંજોગોમાં દેશી રાજ્યોની આંતરિક બાબતમાં રમિયાનગીરી ન કરવાની અને તટસ્થતા જાળવવવાની નીતિ કોંગ્રેસને છોડી દેવા ફરજ પડી. એ પછી દેશી રાજ્યમાં તેની સીધી દરમિયાનગીરી ચાલુ થઈ.
૧૯૩૭ ની ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યા મુજબ મુંબઈ રાજ્યના કેંગ્રેસ પ્રધાનમંડળે ૧૯૩૮ ના ઓકટોબરમાં કાયદો કરી બારડોલી, બોરસદ જેવા તાલુકાઓ જ્યાં ના-કરની લડત દરમિયાન ખેડૂતોની જમીને હરાજ થઈ હતી તે તેમના ખરીદનારાઓ પાસેથી સરકારી ખર્ચે વેચાતી લઈ મૂળ માલિકોને પરત આપવા ઠરાવ્યું અને કાર્યવાહી કરી હતી. ખેડા જિલ્લામાં પણ આ પ્રમાણે કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસનું અધિવેશન સુરત જિલ્લાના હરિપુર મુકામે સુભાષચંદ્ર બોઝના પ્રમુખપદે યોજાયું (.. ફેબ્રુઆરી, ૧૯૩૮). તે સમયે ત્યાં ખેડૂતો માટે ખાસ રસોડું ખોલવામાં આવ્યું હતું. ઈન્દુલાલ યાજ્ઞિક, ડે. સુમંત મહેતા જેવા નેતાઓની આગેવાની નીચે ગુજરાતના ખેડૂતોએ તેમની સમસ્યાઓ તરફ અધિવેશનમાં ભાગ લેનારાઓનું ધ્યાન ખેંચવા જંગી રેલી યોજી હતી અને તેમનું માગણીપત્રક રજૂ કર્યું હતું..
કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નો અને ખેડૂત ચળવળ પ્રત્યે ૧૯૩૦ થી ૧૯૪૭ સુધી જે વલણ અપનાવ્યું , તે એકંદર વિમુખ૫ણુનું હતું. ૧૯૪૭માં કોંગ્રેસે જમીનદારી નાબૂદ કરવાને કરાવ કર્યો એમ છતાં તેનું વલણ શ્રીમંત ખેડૂતોને પક્ષ લેવાનું રહ્યું.
પંડિત મહેરની કોંગ્રેસની સરકારના સમયમાં ભારતમાં ખેડૂત ચળવળને વિસ્ફોટ ન થયો તેને માટે કેટલાંક પરિબળે જવાબદાર ગણી શકાય. એ સમયમાં ખેતીઉદાગમાં આધુનિકરણ દાખલ થવાથી સ્થિરતા આવી હતી. ખેતી અને સિંચાઈન ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં ખર્ચ કરવાનું શરૂ કર્યું હતું. એક બાજુએ સરકારી રાહે જમીનદારી અને જાગીરદારી પદ્ધતિઓ નાબૂદ કરવાની અને ગણોત ધારાઓનો અમલ કરવાની પ્રક્રિયા થવાથી ગામડાના ખેડૂતોમાં તેમના લાભમાં સરકાર કામ કરી રહી છે એવી ભ્રમણા પેદા થઈ હતી. તે બીજી બાજુએ ખેતીવાડીમાં ધનાઢ્ય ખેડૂતના ૫રસ્પર અને સરકાર સંબંધો વિસ્તાર જતા હતા. પરિણામે ધનાલ્ય ખેડૂતે તથા જમીનદારોનો શક્તિશાળી વગ ખેડૂત સમાજમાં સર્વોચ્ચસ્તરે ઊભે થયે. પંડિત નહેરુના શાસન પાછળ તે પીઠબળ તરીકે રહ્યો અને નહેરુ સરકારને ભારે ટેકેદાર બની રહ્યો. (૧૩) સરકારની કૃષિવિષયક યોજનાઓ, ધારાઓ વગેરેને લાભ વિશેષ કરીને ઉચ્ચસ્તરના શ્રીમંત ખેડૂત વર્ગને મળતો રહ્યો.
પાદટીપ 2. O'Malley, L, S. S., Modern India and the West (Oxford, 1968), pp. 44 ff.
and 138 ff. 2. Dhangara, D. N., Peasant Movements in India : 1920-1950 (Oxford, Delhi
1983), p. 44 સને કૃષિવિષયક અભિગમ અને ગુજરાતની ચળવળમાં કિસાન વગર)
(૮૧
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3. Seal, Anil, The Emergence of India Nationalism Competition and Collaboration
in the. Later Nineteenth Century (Cambridge, 1971), pp. 341 ff. X. Sitaramayya, P., The History of the Indian National Congress, 1; 1985-1935
(Delhi 1969), pp. 22 f.. 4. Ranga, N. G. and Saraswati, Swami Sahajanand : History of Kisan Movement :
(All India Kisan Publication Madras). Mid-Nineteenth and Twentieth Cen
turies (Calcutta, 1982), p. 27 $. Moorė, B., Social Origins of Dictatorship and Democracy, (Penguin, 1967),
Chapter-6. '
Brown, J., Gandhi's Rise to Power, 1915-22, p. 72 ૮. શાસ્ત્રી, હ. ગં. અને પરીખ, પ્ર. ચિ. (સંપા.), ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક
ઇતિહાસ ગ્રંથ-૯ માં પરીખ, ૨. ગો. “રાજકીય ગૃતિ-બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૧૫થી
૧૯૩૨), પૃ. ૩૧ ૯. શાહ, કાંતિલાલ, સૌરાષ્ટ્રમાં ગાંધીજી' (રાજકોટ, ૧૯૭૨) પૃ. ૧૧૪–૧૧૭ ૧૦. દેસાઈ, શ. મ“રાષ્ટ્રને સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત' (અમદાવાદ, ૧૯૭૨), પૃ. ૨૩૨-૨૩૪ ૧૧. રાજગર, શિવપ્રસાદ, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ (અમદાવાદ-૧૯૭૪), પૃ. ૫૭ ૧૨. પંડયા, કમળાશંકર, વેરાન જીવન, પૃ. ૭૦-૭૨ અને ૭૬-૭૭; ઉદ્ધત શાસ્ત્રી હ. ગં. અને
પરીખ પ્ર. ચિ. (સંપાદિત), “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ : ગ્રંથ ૯; - રાજગાર, શિવપ્રસાદ, “રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩૨-૪૭) પૃ. ૬૨ ૧૩. Moore, B, op cit, pp. 359 and 385; Sen, Sunil, op cit., p. 247
૯૨]
[ સામીપ્ય : ઓકટો., '૮૨–માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સ્વ સપાદિત શિલાલેખ અને તામ્રપત્રો : વિગત અને વિવેચન, લેખક છે. હરિપ્રસાદ ગં, શાસ્ત્રી, પ્રકાશક : ડે. થેમસ પરમાર, મંત્રી, ગુજરાત ઈતિહાસ પરિષદ, Co જે. જે. વિદ્યાભવન, ૨. છે. મા, અમદાવાદ-૩૮૦ ૦ ૦૯, ૧૯૯૧, પૃષ્ઠ સંખ્યા ૮+૧૦૪.
રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસ અને સંશોધન માટે અભિલેખો એ અત્યંત મહત્ત્વનો પુરાવશેષીય સ્રોત છે. ગુજરાતના અભિલેખોમાં શિલાલેખો, તામ્રપત્રલેખો અને પ્રતિમાલેખો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે,
ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના બહુશ્રત વિદ્વાન અને યાતનામ અભિલેખવિદ્દ છે. હરિપ્રસાદ શાસ્ત્રીની કલમે લખાયેલ શિલાલેખો અને તામ્રપત્ર : વિગતે અને વિવેચન’ પુસ્તક અભિલેખવિજ્ઞાન ક્ષેત્રે શ્રેષ્ઠ કોટિનું પ્રકાશન છે. ૐ શાસ્ત્રીએ ૬૬ જેટલા પ્રાચીન, મધ્ય અને અર્વાચીન કાલના અપ્રસિદ્ધ અભિલેખોનું વાચન, સંપાદન અને વિવેચન કરી તેને “જર્નલ ઑફ ઍરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ’, વડોદરા, “જર્નલ ઑફ ધી યુનિવર્સિટી ઓફ બોમ્બે', “સ્વાધ્યાય, “સામી’, ‘વિદ્યાપીઠ', “ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક “વલ્લભ વિદ્યાનગર સંશોધન પત્રિકા', “ભારતીય વિદ્યા”, “કુમાર”, “પથિક જેવાં સામયિકેમાં તેમજ દારકા સર્વસંગ્રહમાં જુદા જુદા સમયે પ્રકાશિત કર્યા છે. જુદા જુદા સ્થળે છૂટાછવાયા મળેલ કાલક્રમાનુસાર અને વંશવાર વર્ગીકૃત લેખસંગ્રહરૂપે આ ગ્રંથમાં પ્રસ્તુત કર્યા છે. ગ્રંથ પ્રકાશનની આર્થિક જવાબદારી લેખકે ઉંઠવી છે.
- આ ગ્રંથમાં સંગૃહીત થયેલા ૬૬ લેખો પૈકી ક્ષેત્રપ કાલના ત્રણ (નં. ૧-૩), મૈત્રક કાલના ૧૬ (નં. ૪-૧૯, અનુ-મૈત્રક કાલના ૫ (ન, ૨૦-૨૪), સોલંકી કાલના ૧૪ (ન'. ૨૫-૩૮), સલ્તનત કાલના ૬ (નં. ૩૯-૪૪), મુઘલ કાલના ૪ (નં. ૪૫-૪૮), મરાઠા કાલના ૨ (નં. ૪૯-૫૦), બ્રિટિશ કાલના ૧૪ (નં. ૧૧-૬૪) અને અનુ-સ્વાતંત્ર્ય કાલના ૨ (ન. ૬૫-૬૬) લેખો દક અભિલેખોમાં ૨૫ શિલા પર કતરેલા લેખ છે. (નં. ૧, ૨, ૪૦ -૨, ૪૫-૪૭, ૪૯, ૫૦ અને પર-૬૬), ૩૫ તામ્રપત્રો છે (નં. ૩-૩૧, ૩૩, ૪, ૪૩, ૪૪, ૪૮ અને પt). જ્યારે ૬ રોલ પ્રતિમાલેખો છે. (નં. ૩૨, ૩૫-૩૯). આ અભિલેખો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ સ્થળોએથી ઉપલબ્ધ થયા છે. પ્રદેશ વાર વિભાજન કરતાં ઉત્તર ગુજરાતના પ્રદેશમાંથી ૧૦ (ન.૧૨, ૩૫-૪ર, ૧૪, ૧૬, ૨૦, ૨૨, ૨૫, ૨૯-૩૧, ૩૩ અને ૩૪) મધ્ય ગુજરાતમાંથી રર (નં. ૧૦, ૧૭, ૩૨, ૪૬, ૪૭, ૫૦ અને ૫૯-૬૬), દક્ષિણ ગુજરાતમાંથી ૨ (નં. ૮ અને ૨૨). સૌરાષ્ટ્રમાં મુખ્ય સૌરાષ્ટ્રમાંથી ૪ (નં. ૨, ૭, ૧૧ અને ૧૩), દક્ષિણ સૌરાષ્ટ્રમાંથી ૪ (નં. ૫, ૯, ૧૦) પૂર્વે સૌરાષ્ટ્રમાંથી બે (નં. ૪ અને ૧૫, અને ૫૪), પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી ૧૨ (નં. ૪૩-૪૫, ૪૮, ૪૯, ૫-૧૩ અને ૫૫-૫૮) તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાંથી ૧ (નં. ૬) તથા કચ્છના પ્રદેશમાંથી ૨ (નં. ૧ અને ૧૯) અભિલેખો મળ્યા છે. જ્યારે થાણા જિલ્લામાંથી ૫ (નં. ૨૩, ૨૪ અને ૨૬-૨૮) તેમજ ઇન્દોરમાંથી ૧ (નં. ૩) અભિલેખ પ્રાપ્ત થયેલ છે.
આ લેખસંગ્રહમાંના અભિલેખો પ્રાકૃત (સંસ્કૃત મિશ્રિત) સંસ્કૃત, જૂની અને અર્વાચીન ગુજરાતી, પારસી બોલીની ગુજરાતી, વ્રજ, મારવાડી અને અંગ્રેજી ભાષામાં લખાયેલા છે, તથા ક્ષત્ર પકાલીન અને મૈત્રકકાલીન બ્રાહ્મી લિપિમાં, ઉત્તર ભારતની આદ્ય નાગરી લિપિમાં, પશ્ચિમ ભારતીય નાગરી લિપિમાં, ગુજરાતી લિપિમાં તેમજ રોમન લિપિમાં કતરેલા છે, ભાષા તેમજ લિપિની દષ્ટિએ પણ આ અભિલેખોમાં વૈવિષ્ય જોવા મળે છે.
સમીક્ષા]
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાલગણનાની દૃષ્ટિએ આ અભિલેખોનુ` વિશિષ્ટ મહત્ત્વ છે. જુદા જુદા અભિલેખોમાં વિવિધ સવતા પ્રાજાયાં છે. એમાં શક સવત (નં. ૧, ૮, ૧૯, ૨૧ અને ૨૬-૨૮), કલચુર સંવત (ન. ૩), ગુપ્ત સંવત (નં. ૧૮), વલભી સ‘વત (નં. ૪-૭, ૯-૧૭ અને ૨), વિક્રમ સંવત (ન: ૨૫, ૨૯–૧૮, ૬૧, ૬૨ અને ૬૬). જરથાસ્થીઓના યગદી સન (નં. ૫૯, ૬૦, ૬૩ અને ૬૪) તેમજ ઈસવી સન (ન. ૬૫) જેવા ભિન્ન ભિન્ન સવતામાં મિંતિ દર્શાવાઈ છે. એ અભિલેખો (નં. ૨ અને ૨૪) મિતિ વગરના છે. અભિલેખોમાં દર્શાવાયેલ મિત્તિએકમાં સંવતની સાથે માસ, પક્ષ, તિથિ અને કેટલીક વાર વારના પ્રયાગ થયેલા જોવા મળે છે. કયારેક પવ (ચંદ્રગ્રહણ નં. ૧૯, ૨૧, ૨૯ મહા વૈશાખી પવ' ન. ૨૧, ઉત્તરાયણુ પ` નં. ૩૦, ૩૩૭), સંક્રાંતિ (માધ સંક્રાંતિ ન. ૨૮, વિષુવ સક્રાંતિ ન. ૨૨), ઉત્તરાયન (ન. ૪૬, ૪૭ અને ૪૯), ઋતુ (વસંત ન. ૪૬, શિશિર નં. ૪૭, હેમંત ન'. ૪૯), સંવત્સર (પ્રમાથિ નં. ૪૭, સુભાનુ નં. ૫૦), નક્ષત્ર (સ્વાતિ નં. ૪૭, મૃગશિર નં. ૪૯), યાગ (ધ્રુવ ન. ૪૭, બ્રહ્મ ન ૪૯) અને કરણ (તૈતિલ નં. ૪૭, ખાલવ નં. ૪૯) તે નિર્દેશ આવે છે. કયારેક વિક્મ સ'વતની સાથે શક સંવતનુ' વર્ષ, તે કયારેક વિક્રમ સવત સાથે ઈસવી સન અને યાદી સનનું વર્ષ આપેલુ જાય છે. (નં. ૬૧). ય×ાદી સનમાં વર્ષોંની સાથે આવાં (આઠમે) માસ અને ગાસ (૧૪ મેા) રાજના નિર્દેશ આવે છે (ન. ૬ર). ફારસી લેખમાં હિજરી સનના નિર્દેશ કરેલો છે. (નં. ૪૭).
આ ગ્રંથમાં ગ્રંથસ્થ થયેલા બધા જ અભિલેખોની પ્રસ્તાવનામાં એનું પ્રાપ્તિસ્થાન, પદાર્થ, માપ, પંક્તિસંખ્યા, ભાષા-લિપિની વિગત આપેલી છે. ત્યાર બાદ અભિલેખને સાર અને એમાંની મહત્ત્વની વિગતા અને પછી વિવેચનમાં અભિલેખમાં નિર્દિષ્ટ વ્યક્તિએ તથા સ્થળાનું અભિજ્ઞાન આપીને અભિલેખની મિતિની ખરાખરની ઈસવીસનની તારીખ ર્શાવી છે, તેમ જ રાજંકીય અને સાંસ્કૃતિક પ્રતિહાસની દૃષ્ટિએ તે તે અભિલેખમાંથી પ્રાપ્ત થતી માહિતી દર્શાવી છે. આ લેખસંગ્રહમાં મૂળ અભિલેખા પાઠ અને એના ફોટોગ્રાફ આપેલ નથી, પરંતુ અભિલેખ કયા સામયિકમાં પ્રસિદ્ધ થયા છે એની નોંધ કરેલી છે.
#
પુસ્તક વાંચતાં કેટલીક સામાન્ય અશુદ્ધિઓ નજરે પડી છે, જે સરતચૂકથી રહી ગઈ હાવાનુ
જણાય છે
૯૪]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિલેખવિદ્યાને ક્ષેત્રે પ્રકાશિત થયેલ આવા સુંદર પ્રકાશનને હું આવકારું છું. પુસ્તકના પ્રકાશન બદ્લ તેના લેખક વિ` ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રકાશક (ડૉ. થામસ પરમાર, મંત્રી, ગુજરાત ઇતિહાસ પરિષદ) એ બંનેને હાર્દિક અભિનદન પાઠવુ` છું: અભિલેખોના અભ્યાસી, જિજ્ઞાસુઓ અને સંશાધકોને આ ગ્રંથ અત્યંત ઉપયોગી નીવડશે એવી આકાંક્ષા સેવું છું.
ડૉ. ભારતી શેલત
[સામીપ્ય : આકટો., '૯૨-માર્ચ', ૧૯૯૩
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તક : આપણાં સાંસ્કૃતિક ઉપાખ્યાન, લેખકે ઃ છે. ગેવને શમી અને 3. ભાવના : મહેતા, પ્રકાશક: લેખકે પોતે વિતરક : અક્ષરભારતી, ભુજ (કચ્છ); સંસ્કરણ ઈ.સ. ૧૯૯૬ મૂ૯ય : ૨, ૩૦/- કુલ પૃષ્ઠ સંખ્યા ૧૦૮.
વીસ જેટલા પ્રસંગના નાનકડા સંપુટ દ્વારા આપણું સાંસ્કૃતિક ઉપાખ્યાન આપીને લેખકોએ એક જુદો જ પ્રયોગ કથાક્ષેત્રે કર્યો છે. પ્રારંભમાં પીઠિકા' દ્વારા અનુશ્રુતિઓ અંગે પિતાને દષ્ટિકોણ રજૂ કર્યો છે; કાણુ કે “ઉપાખ્યાન' તરીકે અપાયેલી કક્ષાઓ એક દષ્ટિએ અનુકૃતિ જ છે. આમાં અપાયેલી કથાઓને મોટો ભાગ કરછને સ્પર્શે છે. એ કથાઓમાં વચનપાલન, શરણાગતની રક્ષા, ગામ કે દેશ પ્રત્યેનો પ્રેમ, વીરતા, યા, સમતા, ઉદારતા, અતિથિસત્કાર, સમર્પણ જેવા ભાવો વ્યક્ત થયેલા છે. રાજશેખરે પિતાની “કાવ્યમીમાંસા'માં મુક્તકના પાંચ ભેદ આપેલા છે. તેમાં એક ભેદ “આખ્યાનકવાન' નામે છે. તે પ્રકારમાં કવિ પિતાની પ્રતિભા દ્વારા ઘટનાઓને મરમરૂપ આપે છે. એ પ્રકારમાં કથા આવે છે. એ જ અગત્યનું છે. લેખકોએ આ કથાસંપુટને આથી જ “ઉપાખ્યાન નામ આપ્યું છે.
કથાઓના પ્રારંભમાં જે તે વિષય અંગે વિવેચના કે થોડી પૂર્વભૂમિકા આપી કથાપ્રસંગ ટૂંકમાં આપેલ છે. વળી એ પ્રસંગનું વસ્તુ નિરૂપણુ દુહા કે પ્રસંગગીત દ્વારા સ્કુટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ અંગે સંભવતઃ રાજસ્થાની પુસ્તક આધાર પણ લેવાય છે.
ઘટના કે પ્રસંગ નિરૂપણમાં તેને લગતી કે એવી જ ઘટનાએ સૌરાષ્ટ્રમાં કઈ રીતે નોંધાઈ છે તે લક્ષમાં લીધું જણાતું નથી. દા.ત. કરડે રાવ કવાટસી’ કથા સૌરાષ્ટ્રના ઇતિહાસને સ્પર્શે છે. જેમને તેઓ અનત સાંખલા તરીકે ઓળખાવે છે તે સૌરાષ્ટ્રમાં અનંત ચાવડા તરીકે જાણીતો છે.
આમ થવાથી કથા નિરૂપણમાં એકાંગીતા આવી જાય એ સ્વાભાવિક છે. જો કે તેમણે જે જે કતિ જ્યાંથી લીધી છે તેનું મૂળ શોધી એ બધાનો ઉલ્લેખ અવશ્ય કર્યો છે.
નગરની સ્થાપના'માં લેખકેએ જામનગરના જામ રાવલના ધાડા સામે સસલું થયું તે કથા લઈ તેની સાથે અમદાવાદની જબ કુત્તે પર સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા” કથા તુલનારૂપે આપી છે. જો કે એવી જ કથાઓ ભુજ ઉપરાંત હળવદ, વિજયનગર વગેરે જૂનાં નગરો અંગે પ્રચલિત છે તે અપાયું નથી.
હિસાનો પ્રતિકાર” અને “શરણાગતની રક્ષા” બંને સમાનભાવ ઉપર ઊભેલી કથાઓ છે. “હિંસાને પ્રતિકાર’માં સસલાના રક્ષણું અથે ચારણકન્યા પ્રાણ પણ કરે છે તે “શરણાગતની રક્ષા'માં બાઈ પનસરી પોતાના શરણે આવેલ સસલાને પરાણે લઈ જવાતાં તેની પાછળ દેહત્યાગ કરે છે. આવી જ કથા મૂળી(જિ. સુરેન્દ્રનગર)માં પરમારના પડાવમાં આવેલા સસલાને નહિ સેપિવાથી ત્યાંના શાસક ચભાડે અને પરમારે વચ્ચે ઘર્ષણ થાય છે તે યાદ કરવાની જરૂર હતી. - “દશમે શાલિગ્રામ’ પણું સૌરાષ્ટ્રમાં જરા જુદી રીતે કહેવાતી કથા છે. “શ્રદ્ધાવાન લભ્યતે' અને દાતાથી મોટો યાચક એક કથાના બે ભાગ છે. તેમાં ભારમલજી રત્નની હિંગળાજ યાત્રા સાથે કચ્છના ભાવિ રાજવી તરીકે તમાચીજીના ઉદયની કથા છે.
[ ૮૫
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ’ સ'પા. p. 2. છે. પરીખ અને ડે. ક. ગ, શાસ્ત્રી (મથ 1-7) ડૅ. 9. ગ. શાસ્ત્રી અને ડે. પ્ર. ચિ. પરીખ (ગ્રંથ 8-9) 1982 ગ્રંથ 1 : ઇતિહાસની પૂર્વભૂમિકા (પૃ. 24+6 10+1 ચિત્રા) 1972 9-75 (અ પ્રાષ્ટ્ર) ગ્રંથ 2 : મૌર્ય કાલથી ગુપ્તકાલ (પૃ. 23 +6 46+3 5 ચિત્રો) 19 કરે | 9-75 () ગ્રંથ 3 : મૈત્રકકાલ અને અનુમૈત્રક કાલ (. 23+505+35 ચિત્રો) 1974 6-20 '' શ્ર'થ 4 : સેલ કાકાલ (પૃ. 31+28+34 ચિત્રો) 1976 9-55 (.) ગ્રંથ 5 : સતનત કાલ (પૃ. 36+575+40 ચિત્રો) 1976 25-50 ગ્રંથ 6 : મુઘલ કાલ (પૃ. 24+598+38 ચિત્રો) 1979 19-45 ગ્રંથ 7 : મરાઠા કાલ (પૃ. 24+461+57 ચિત્રો) 13-25 ગ્રંથ 8 : બ્રિટિશ કાલ (ઈ. સ. 1818 થી 1914) 1984 2-40 (પૃ. 31+6 84+24 ચિત્રો) ગ્રંથ 9 : આઝાદી પહેલાં અને પછી (ઈ સ. 1965 થી 1961 1987 4-40 (પૃ. 24570 +44 ચિત્રો) - -: પ્રાપ્તિસ્થાન : - ભા. જે. વિદ્યાભવન હ. કા. આર્ટસ કોલેજ કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮ 0 0 09 1977 15-00 1968 10-0 0 1987 28- 90 2 182 ? -0 0 પ્રબત્પાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ (પૃ. 4+5 6) | લે. ભોગીલાલ જ. સાંડેસરા અવતારે અને અતાર વાદ (પૃ. 8+3 6) લે. ડોલરરાય માંકડ નવપુરાતત્વ (પૃ. 8+9 +21 ચિત્રો) લે. હસમુખ ધી સાંકળિયા. जैन सम्प्रदायमें मोक्ष, अवतार और पुनर्जन्म (पृ. 8+48) ___ कर्ता : डॉ. पद्मनाभ जेनी Coins : The Source of Indian History (Pages 6+143) by Parameshwari Lal Gupta Indian Literary Theory and Practical Criticism (Pages 7+96) by Dr. K. Krishnamoorthy History and Culture of Central India by Prof. K. D. Bajpai (Pages 132+39 IIIus.) ધરવાદ (પુ. 1457+2 12+52) લે. 5. દલસુખભાઈ માલવણુિયા 1981 28-00 1982 29-00 1984 100-00 19 85 100-00 -: પ્રાપ્તિસ્થાન :ગુજરાત વિદ્યાસભા, પ્રેમાભાઈ હૉલ, ભદ્ર, અમદાવાદ-૩૮૦૦૦૦૧ For Private and Personal Use Only