SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમસ્કાર કરું છું કે એ વિવા ઉત્તમ બ્રાહ્મણને આપવી, પરંતુ માતૃકાગ્રંથ કદાપિ થક(અયોગ્ય)ને ન આપ (૩૬). આ ગ્રંથ ઇષ્ટ જ્ઞાનની પ્રવૃત્તિ માટેનું શ્રેષ્ઠ સાધન થાય અને બલિષ્ટો માટે ઇષ્ટ-મનોવાંછિત ફળ આપનાર-સાધ્યને સાધવામાં ઉપયોગી.અય (૩૭). આ પ્રમાણે “માતા''મને' “પ્રવૃત્તિવિક કહ્યો. હવે સુને આનંદકાસ્ટ વ્યવહાર કરવાની કે વાની શરૂઆત કરે છે, (૩૮). ‘ઉપર શબ્દ અંગે કહ્યું, હવે. શબની ગતિ બે પ્રકારની વૃત્તિસૂચક અને પ્રવૃત્તિમયક-ન્સમાપ્તિને વેચક ઈતિ' અને બીજી “મય’ આરંભની-મત્તિની સૂચક-એ બંને મંગલકારક અર્થ જણાવનારી છે. અને ગ્રંથની સમાપ્તિરૂપ છેલ્લે અક્ષર છોડી દેવો એમ સજાએ જણાવ્યું છે (૧). ગ્રંથના સાતત્યમાં બીજે (ત) પણ પ્રસિદ્ધ કહેવાય છે, આ ત” અને “ય એ શબ્દો મંથને શોભા આપનારા છે (૨), રાજાઓને યોગથી (રહેના આનંદાતિ યોગો) સિદ્ધિ પ્રાપ્ત થાય છે, બ્રાહ્મણને નક્ષત્રાતા સમાથી ચોરેને પણ (ચલ-અચલા, શુકને લીધે અને સામાન્ય માણસને મુદત્ત (ચોઘડિયાં) જઈને કામ કરવાથી, કાર્યસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. માટે બધાં કાર્યો કરવા માટે મુદતને ખ્યાલ રાખવો જોઈએ, લેખનનું-અધ્યયન શર્ય કરવા માટે કાર્યસિદ્ધિ થાય તેવાં શુભકાફિ મુદત્ત કહેવાય છે (૮), લઘુ સ્વાતિ, પુનર્વસુ, રેવતી, શ્રવણ, શતભિષા અને અનુરાધા-આ સાત નક્ષત્રોમાં ચલિત ન થતા હોય તેવા. નક્ષત્રમાં સારા પુત્ર-બાળકે શુભ વારના દિવસે લિપિ લખવાને શાભારંભ કરવો જોઈએ. (૫). અહીં નક્ષત્ર અને તેના દેવતા, આનંદ યોગ, કરણ નક્ષત્રાદિને અનુલક્ષીને બધાં કાર્યોને આરંભ કરવાની સૂચના આપવામાં આવી છે, પંચાંગની નહિ, પરંતુ જરા દી વાત સચવાઈ છે.) આ રીતે સાંભઢ્યા પ્રમાણે લિપિ નામને કે માતૃકા નામને, ગ્રંથ કહ્યો, જેમાં વર્ણ સંખ્યા ૫૦ (પચાસ) જે અનાદિ કાળથી ચાલી આવે છે. તે અનુક્રમે જણાવ્યો (૬). શિષ્ય અધ્યયન કરનાર અને વિદ્યાથી તથા આચાર્ય, અધ્યયન કરાવવાર અને ગુરુ (કહેવાય); બધા શાસ્ત્રો વિશે પ્રવચન કરે તેને ઉપાધ્યાય કહેવાય છે, મઠ (સાધુ, બ્રહ્મચારી અને સંન્યાસીને રહેવાનું સ્થાન), નિશાળ જ્યાં વિવાથીઓ ભણે). અને જ્યાં વિવાથી એ રહે તેને છાત્રશાળા, કહેવાય છે. વર્ણ પ્રમાણે જઈ આપ્યા પછી લિપિનું અધ્યયન કરવું જોઈએ. વર્ણ; બ્રાહ્મણ, ક્ષત્રિસ્પતિ વેત, રંગ, ક, ખ, ગ વગેરે અક્ષરો અને ૧, ૨, ૩ વગેરે અકૅ, એમાં વણુ એ પદિલગ ભોજન એ નપુંસકલિંગ અને લિપિ કે પંક્તિ કે હરળ એ “સ્ત્રીલિંગ' કહેવાય છે (૯). વણ= માતકાઓની, લિપિ કહેવાય છે. તે લેખનમાં લખાય છે. જેનાથી લેપ કરાય-લખાય તે લેપ' ચંદન વગેરેનો (પણ) કહેવાય છે (૧૦). જગતમાં ત્રણ અલગ અને શાસ્ત્રોમાં પણ ત્રણ લિંગ કહેવાય છે. જ્ઞાનપ્રદ કાવ્ય વર્ણ-અક્ષરનું બનેલું હોય છે એમ વિ કહે છે (૧૧). સ્નાન કરીને વેત વસ્ત્રો અને આભૂષણે, ચંદન વગેરે ધારણ કરીને શિષ્ય સારા મુહૂર્તમાં ચંદન ગંધ વગેરે શુભોપચારથી શ્રેષ્ઠ આચાર્યનું અભિવાદન-વંદન-કરને ઉપસ્થિત થવું જોઈએ (૧૨). આચાયે પ્રસન્ન થઈને શિષ્યને વિધિપૂર્વક લિપિ ભણાવવાનું ચાલુ રાખવું જોઈએ, જે ૫૦ અક્ષરૂપે રહેલી લિપિ માતૃકાનું અનુક્રમે ત્રણ્ વાર આવર્તન કરવું જોઈએ (૧૩), આ રીતે લિપિ ગ્રંથના અધ્યયનના આરંભની વિધિને શિષ્ટાચાર વ્યવહાર=વિવેક-બીજે બતાવ્યા પછી (૧). શાસ્ત્રમાં વર્ણરૂપે રહેલાં અનાદિકાળથી સિદ્ધ માતૃકાના વિવેકનું પ્રકરણ શરૂ થાય છે. પહેલી મુલાધારથી ઉદ્ભવતી વાણીમાતૃકાને પરા, પછી પશ્ચંતી આંખના ભાવમાંય, હદયમાંથી મધ્યમાં નાની અને મુખમાંથી જ ભવતી વૈખરી વાણી કહેવાય છે. એ પછીના પત્રો ૮ થી ૩૪ ખૂટે છે. w] (સાય : હા, થરચા, જય For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy