SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર ક૫ ન લે. જ આપણ છે, પરંતુ આ શ્લોક હેમેન્દ્રની આકવિવેક' નામની ગુ. વિ. સં. હસ્તપ્રત નં. ૧૫૧૬ ના પત્ર નં: ૧૦ માં આ રીતે મળી આવે છે, જે એ ગ્રંથની સમાપ્તિ પામે ઓ. ૧ છે : ___ संपूर्णेयं लिपि देवी- विक दद्यास्कियोः श्रियम् । रम्या-गां विघुलं. बायुयशः शुभ्र प्रथस्छन् ॥ १॥ એ પછી ગ્રંથાત પ્રરતુ લિપિવિવેક' નામને મંત્ર જ નગર જ્ઞાતીય, ભદ શ્રી શેમેજે વેલે પૂરો થયે, શ્રીરસ્ત ! સંવત ૧૮૪ ના બીજા વિશાખ માસની વદ ચોથ અને ગુરવારે ઈ. સ, ૧૭૨૮ ની ૧૬ મી મે ને દિવસે લખશે. શુક્ર ભાવ ભારામ મેન્દ્ર નામના એક શ્વ કમિઃ ૭ ગયા(. એજ પ્રકાશનો પુત્ર અને સિંહને પત્ર વ્યાસ સેમેન્દ્ર બ્રાહ્મણ વિકાસ અને કારના સાજા અનંત-(ઈ. સ. ૧૦૨૦૧૪ ના સજદરબારમાં હતું. તેણે સજાવ, સસિવાય મહાકાવ્ય અવરદાન કયલા, નીતિ કપ ઇયાદિ ૨૦-૨૨ ગ્રંથો રચ્યા હતા. તે અભિનકતને. વિદ્યાથો () થકષાયજરી, સમાયણ-માયાભારત પર “મજરી ને કી કાશ્મીરના રાજ અન(ઈ. સ ૦૨૧૦૬ ૪) ને દરબારી વિ છે. સોમદેવકૃત કથાસરિત્સાગર મ ઈ. સ. ૧૦૭, એ અનાજ સજા. એ જ રચાયેલું. તેની સેમદેવ, અનંતદેવ રાજા અને ઉપરક્ત, મરે કારગરમી સેમેજ કવિ સમકાલીન અને અતિપ્રકિમાઈ ગ૨. (૩). “આવજાન ક૬૫સતાક ક્ષેમેરૂ (૪“ઔચિત્યવિચારચાને કર્તા એન.૧૨ આર્થપરિક (૧૧ મી સદી છે. આ ઉપરાંત બીજે ક્યૂ મા ટીમ અને લીમ, રાજ ધરોના સને મેન્દ્ર ઇત્યાદિ અનેક છેમેન્દ્ર, કઈ ગમી. પરંતુ જલતમાં મુઘલકાલીન કવિ.સેમેનની ઉષત પિલિક" નામની અપૂર કરિપાક થઈ હોવાથી તેને ગુજરાતના સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં સમાવિષ્ટ કમ ઘટે. લિપિ વિગેરે પર અપરુ જ છે કે ચોકને કર્તા એજ વિધાન ઉષ્ણ ક. તે ઉદાર દાનવીર બ્રાહ્મણ કરલાલની વિનંતીથી લિપિ વિવેક” ની રચના કરી છે જ ક્ષેમેન્ટની જાતક્ષદ્ધિ અને નાટક' નામની છક્તગત ન.. પપ૬ માંથીણય છે કે તે પબ્લાઇને વતની. માગ, જ્ઞાાય જતા જ પુન પામ અટક ધક્ષતે પ્રાધ્યાય હતા. વિ. ૪, ૧૭માં માગશર વદ આઠમને રવિવારે કાશોમાં નાના ભાઈના પુરક (બીજા) ને મટે, આ ષટપક જ્ઞાતિના નાગરે “ભૂતશુદ્ધિ અને માતૃક વિવેકની રચના, રેલી, સ્પે. ૨ માં વર્ષાશા નરેન્દ્ર” અર્થાત પશ્ચિમ દિશાએ આવેલા ગામના જામ’ (નર) રાજાના શ્રેષ્ઠ કુશળ, સચિવને ઉલેખ આવે છે, તે આ પ્રતના લેખન. સંવત ૧૭૮૪ની દષ્ટિએ વિચારીએ તો તે સમયે જામ તમાચી (૨) રાજ તરીકે હશે. ૩ મુઘલ સત્તાનું જેર એ સમયે સૌરાષ્ટ્રમાં થોડું ઓછું થયેલું. પરંતુ હિન્દુ રાજપૂત ચાઓની સત્તા પણ વારંવાર બદલાતી લાગે છે. હરતપ્રતમાં જન્મ. રાજાના મંત્રીનું નામ સ્પષ્ટ નથી થતું; કેમ કે પલાદના વતની નાગર જ્ઞાતીય હોવાનું છે તે રજિત મહેતા નામના નાગરને ભૂધરજિત્ નામનો પુત્ર હતો. અહીં માતાજ મહેતા અટક “મહાર' હેદા પરથી ઉતરી આવેલી છે. આ ભૂધરેજિત મહેતાએ રાજનગર (અમદાવાદ)માં મેંટું ઘર બંધાવ્યું. એમ અહી “ભૂધરેજિત રીત મહેતા પેટલાદના નાગર બ્રાહ્મણ હોવાનું સ્પષ્ટ થાય છે. જામ તમાચી (૨) ના સમકાલીન ચંદ્રસિંહ હળવદના રાજા હતા, જમનગરના રાજા જામ જસાજીના શુરવીર અને મુત્સદ્દી નાગર અમલદાર શંકરદાસ દામોદર હતા. તેને વિસ્તૃત ઉલ્લેખ શ્રી શંભુપ્રસાદ દેસાઈએ તથા શ્રી ડેલરરાય માંકડે આવ્યો છે. ૪. देमात लिपिविवेक] For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy