SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જામ જસાજીએ હળવદ ફેજ મોકલી ત્યારે શંકરદાસ નાગરને પણ મોકલેલા. શંકરદાસ નાગર ચંદ્રસિંહને જામનગર લાવ્યું, ને આમ સં. ૧૬૨૫ માં જામનગરમાં નાગર બ્રાહ્મણે આવીને વસ્યા હેવાનું સ્પષ્ટ છે. રુદ્રજિત અને ભૂધરજિન મહેતા નાગર જ્ઞાતીય કહેલા જ છે. અને શંકરદાસ નાગર મુત્સદ્દી અને પરાક્રમી હોવાથી જામનગરમાં શંકરટેકરીથી સળખાતા મગનું નામ કદાચ આ શંકરદાસના નામની સ્મૃતિમાં પડવું હોય તે નવાઈ નહિ.૧૫ આ શંકરદાસનું ભારદ્વાજ ગોત્ર નાગરોનાં ગોત્ર કબરોની બદીમાં નોધાયેલું છે. આ ગોત્ર મત્રક રાજના શિમય ઈ. સ. ની ૫-૭ સદી દરમ્યાન પ્રચલિત ગાત્ર હતું અમદ્મવાદમાં મોમીનખાનના સમયે શંભુરામ જમને નાગર, મંત્રી મુત્સદ્દી નાયબ સૂબેદાર તરીકેની સત્તા ઉપર ઈ. સ. ૧૭૫૬-૫૭ માં હતો. મમીનખાને તેને પકડો ખરી, પરંતુ તેને પાછળથી મુખ્ય મંત્રી તરીકે કાયમ રાખીને છોડી મૂકયો-એમાં શરામ નામનો ઉલેખ છે કે તે શંભુરામ અને પ્રસ્તુત હસ્તપ્રતમાંના કરદાસ સમયની દષ્ટિએ એક જ કે જુદા એ વિચારણીય છે. આ શંકરદાસના સમયે શ્રેમે કવિ વિદ્વાન બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધિ પામી ચૂકષા હશે; કેમ કે આ શ્રેમે લિપિવિવેકની રચના કરતાં પહેલાં લગભગ ૮.૧૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન તમનગરી કાશીમાં રહીને કુંડલિની જાગૃત કરવાની પૂર્વભૂમિકારૂપ ભૂતશુદ્ધિ અને માતૃકાવિવેક ગ્રંથની રચના કરેલી છે. તેમાં કૃષિકામાં તેને પેટલાદને ખ્યક નાગર અને યના પુત્ર કહ્યો હોવાથી ભૂધરેજિત રજિત મહેતાનો આ ક્ષેમેન્દ્ર કવિ વંશજ કહેવાનું પૂરેપૂરું સંભવે છે, આમ આ કવિની ગ્રંથકર્તા તરીકેની કારકિદી વિ. સં. ૧૭૭૩ થી ૧૭૮૪ સુધીની સ્પષ્ટ થાય છે. ગુજરાતના આ સંસ્કૃતના પ્રખર પંક્તિ વ્યાકરણ, છંદશાસ્ત્ર ન્યાતિષસાહિત્ય, વિવેક અને વ્યવહાર તેમજ આધ્યાત્મિક વિદ્યામ સિદ્ધિ પામેલા ક્ષેમે-ધે લિપિવિવેકમાં લિપિતું અધ્યયન ક્યારે સર કરવું તેના સંદર્ભમાં નક્ષત્ર અને તેના દેવતાઓને ઉલ્લેખ આપીને મુહર્તા જણાવ્યાં છે. છંદશામાંના ગણતા દેવતા અને ફળનું કેષ્ટક (જોકે અપૂર્ણ) આપ્યું છે, પરંતુ તેમના મનમાં “મ' ગણના સ્વામી ભૂમિ, શુભકારક અને તેનું i અથોત લક્ષ્મી છે. એ પ્રમાણે બાકીના સાથે માના સ્વામી, ફળ, આધાર અને શુભાશુભ દર્શાવવાનું હશે. એ સ્પષ્ટ છે. પણ , આમ મા કવિ અંગે વધુ અભ્યાસ અને અન્ય કૃતિઓની અધ આવકાર્ય થઈ પડયો. આ રીતે અહી: ગજરાતના પેટલાદના વતની સાધદસ નાગક-કવિ શ્રેમેનની શાવલી, કુલ, વતન વગેરે અને તેની કૃતિઓનો પરિચય પ્રાપ્ત થઈ શકે છે. પાદટીપ ૧. સાદરા નગર માટે જુઓ, શંભુપ્રસાદ દેશાઈ, સૌરાષ્ટ્રનો ઇતિહાસ” (સી. ઈ.), જૂનાગઢ, ૧૯૬૮, પૃ. ૪૦૧; શિવપ્રસાદ રાજગોર.” “ગજરાતના બ્રાહ્મણે ઇતિહાસ,” અમદાવાદ, ૧૯૮૭, પૃ. ૩૦૧-૩૦૪. ' '૨. સારા નાગરનાં છ ગામ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં રવ (નમદા) કાઠે આવેલાં છે. જુઓ ગુજરાત રાજયમાં જિલ્લાવાર તાલુકા મહાલનાં ગામેની યાદી, અમદાવાદ, ૧૯૬૯, પરિશિષ્ટ ૧૩૭, પૃ. ૩૦૯; ડે. હ.ગંશાસ્ત્રી. “નાગરઃ ઇતિહાસની દષ્ટિએ,’ અધ્યયન અને સંશોધન, અમદાવાદ, ૧૯૯૧, પૃ. ૮૬. અ. જુઓ, ભે. જે. વિ. સં. હસ્તપ્રત નં. ૭૨૧૭ “પ્રયોગસાર” અને “કૌતુક ચિંતામણિમાં સ્માર્ટ અગ્નિહોત્રી ૫ડયા મંગલ કેરળ અને તેમાં જ તે પછી પંડયા મંગલ કર ગાવિં. દેવઈ લખ્યું છે. [સામાપ્ય : ઓક્ટો., –માચ, ધa For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy