SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્વાન હતા (શ્લે. ૪-૫). તેને ભારદ્વાજ ગોત્રનો પેટલાદ નગરને રહેવાસી, અત્યંત તેજસ્વી મારૂડેય સમાન આયુષ્ય ભોગવનાર, વર્ચસ્વ જમાવનાર, અત્યંત ઉદાર, યશસ્વી, સારા પુત્રોવાળા કલ્પદ્રુમનું દાન કરનારા પરમ ઉદાર દાનેશ્વરી રાકરલાલ" નામનો પુત્ર હતા (ઑ. ૬-૭). - એ (શંકરલાલ)ની વિનંતીથી સેમેન્દ્ર નામના વિદ્વાન બ્રાહ્મણે પોતાની અને બીજાની મુશ્કેલી ‘ પોતાના યા બીજઓના અભ્યાસ માટે લિપિવિવેક' નામના ગ્રંથ રચ્યો. તેને વિર્ય કહે *), હવે વર્ણ વ્યાખ્યાને વિસ્તાર કરવામાં આવે છે. (સ્લો. ૮) વક્તિઓના અક્ષરોના રૂપને માતકોને સમૂહ માનવામાં આવે છે. તેને ભેદ-બુદ્ધિને વિવેક; તેના સમાનાર્થક અન્ય શબ્દો " (આ ગ્રંથમાં ) મેં કહ્યા છે. (૯). આ ગ્રંથના આરંભે મંગલકારક વિદનનાશક મંગળાચરણ માટે અધ્યયન કરનારાઓની સર્વેસિદ્ધિની પ્રાપ્તિ માટે અને ગ્રંથની રચના પૂરી કરવાને કરવામાં આવે છે (૧૦). શાસ્ત્રોના અધ્યયનની ઈચ્છાવાળાઓને માટે વર્ણ-અવર્ણ જ્ઞાન (અહી) કહેવામાં આવ્યું છે (૧૧). આ ગ્રંથને આરંભ ‘શ્રીપતિ’થી થાય છે. તે આ છંદમાં છે. તે યશ આપનાર ભગણ ભાગ્યવિધાતા અને છ માસનો ભગયુ) મંગલકારક અને નમસ્કાર કરવા યોગ્ય છે. વરુણેનવાળા બીજે બ્લેક મનોરમ અને અનુષ્ય'છંદમાં કયો છે તે પછીના બાકીના ો પણ અનુપમાં છે, એ પછીના ચાર (શ્લે. ૧૩–૧૬) શ્લેમાં ઇન્દ્રવજ, અધ્ધરા, શાલ અને શિખરિણી છંદ ગ્રંથારંભે રચવા ૧૧થી ૨૮ અક્ષર સુધીના એક પાદથી પણ બુદ્ધિશાળી વિદ્યાને અનુક્રમે આરંભ કરવો. આવી રીતે છંદના ચાર ચરણે અને તેના બધા ભગણાદિ ગણે અને તેના રોભારૂપ અલંકારે પણ જાણવા જોઈએ ૧૬) એ પછી શ્લો..૨૭મના અંતિમ ચરણના માત્ર છ અક્ષરો જ ઉપલબ્ધ હોવાથી એ લુપ્ત પત્રમાં દસ ગ્લૅકેમાં વર્ણનો અનુક્રમ વગેરે દર્શાવ્યું હશે. એ પછી અક્ષરોના ઉચ્ચારણ કેવી રીતે કરવા જોઈએ તે પડતાએ જણાવ્યું છે તે દર્શાવ્યું છે. તેમાં “” “g “o” અને “'નું ઉચારણુ કેવી રીતે કરવું જોઈએ તે બતાડ્યુ છે (૨૮). આ પરથી આગલા દસ ગ્લૅકેમાં “ક” થી “હ“ળ” સુધીના વર્ષોની લિપિ તથા ઉચ્ચારણની સૂચના અપાઈ હશે એમ લાગે છે, કેમ કે સ્પે. ર૯ માં કહે છે કે આ લિપિને અભ્યાસ વાંચવા તથા લખધાને કરીને વિકી, જેણે બધા અક્ષરોને મધુર સ્વરે શુદ્ધ બોલવાનું જાણું ઊંધું છે તે બધા શાનો ‘વાચક અને લેખક બને છે, તે વિદ્વાન સભામાંરહે છે, સભાનું મનોરંજન ચેઝ કરે છે જેમાં શંકા નથી (૩૦): હંમેશાં પઢિયે ઊઠીને, પવિત્ર થયેલો સાત્વિક વિદ્યાથી સંધ્યાની ઉપાસના કરીને બધા શાસ્ત્રોનું અધ્યયન કરવાને અધિકારી થાય છે, બીજા નહિ, જેમ કે નિષ્ક્રિય, બ, યુવતીથી પરાજિત, રોગિષ્ટ, પરાધીન, વ્યસની, પરવશ, સ્નાનશ્રાદ્ધ-તપ-હોમ વગર ન કરનાર બ્રાહ્મણ, કંજૂસ, એકલપેટે અંશુક એવા લેકે વેદ-વેદાંગ જાણતા નથી એવું પહેલેથી જ હાલ માણસે જાણતા હોય છે. શાસ્ત્ર અને તેઓ અધિકારી હતા નથી. ચાર બિમારીઓ પણિનિની વર્ગ, પશ વગેરે સંસાઓ સહેલાઈથી સમજી શકે છે (૨). પ ની ની બાજુએ વાસ્ત્રના ભગણાદિ ગણે (આઠ), તેના સ્વામી અને ફલનું કોષ્ટક નવ ખાનાં પાડીને લહિયાએ અધર મંડયું છે. તે પછી પત્ર ૫-૭ અને અંતિમ પત્ર નં. ૩૫ મૂળ, શુદ્ધ અને મેટા અક્ષામાં લખેલ છે. અકારથી શરૂ કરીને ‘ક્ષકાર સુધીની બહારૂપિણું માતૃકાઓ, શબ્દસૃષ્ટિનું સર્જન કરનારી સરસ્વતી દેવી સદા જય પામે (૩૩). આ ઉત્તમરૂપવાળી માતૃકાને ગાયત્રી નામેં કહેવાય છે. એ મહાવિવા ધમ, અર્થ, કામ અને મોક્ષ-ચારેય દિલ આપનારી ગાયત્રીને સદા જપવી જેવા છે. ગરિક ઇજકાર-પ્રણવમંત્રને અનુસ્વાર સાહિતને વિધિ આ પ્રમાણે છે. મંત્રરૂપે જે એક ની ગાયત્રી હોવાથી ઈશ્વરના ચરણમાંથી ઉવેલાં શોને તે અનર્થકારી છે (ઉ૫). વારંવાર થવાના કુદ રિ િsle : " ER. For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy