________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારવાડના અનેક મંદિરના અવશેષ મળે છે, જે જૂના કાલમાં સૂર્ય પૂજ પ્રચલિત હોવાનું સૂચવે
છે, પરંતુ શ્રી રત્નમણિરાવ સ્પષ્ટપણે તેની પ્રાચીનતાને નિર્દેશ કરતા નથી. - પ્રિયાબાળાબેન શાહે ઈસ. ૧૭૬ ના ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ-૪માં - શજરાતમાં સૂર્યોપાસના મગ બ્રાહ્મણે દ્વારા આવી હોવાનું સ્પષ્ટપણે પ્રદિપાદિત કર્યું છે. એમને મતે આગ બ્રાહ્મણે ભારત વર્ષના પશ્ચિમ કિનારે ખાસ સૌરાષ્ટ્ર પ્રદેશમાં નિવાસ કર્યો હતો અને
૭૫લબ્ધ સૂર્ય મંદિરો વિપુલ પ્રમાણમાં આ કિનારે મળે છે તે બાબત એની સૂચક છે. અલબત્ત, સૂર્ય' પૂજાના તતુને વેદકાલ સુધી ખેંચતા તેઓ જણાવે છે કે સૂર્ય અને તેનાં જુદાં જુદાં સ્વરૂપોની પૂજા વિદ સમા ઉત્તર વેદકાલમાં થતી હતી. રામાયણ, મહાભારત અને પુરાણોમાં સૂર્ય પૂજાના ઉલેખ છે. કૃતિ અને સ્મૃતિ સાહિત્યમાંથી તેમજ ગુપ્ત સમયના સંસ્કૃત સાહિત્યમાંથી પણ માત્ર ઉલ્લેખો જ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સૌર સંપ્રદાય પ્રચલિત હોવાના નિર્દેશો મળે છે જો કે એ સંપ્રદાય વ્યવસ્થિત પણે તો ખ્રિસ્તી સંવતના આરંભકાલથી ઉત્તર ભારતમાં વિકાસ પામ્યું હોવાનું જણાયું છે.
આમ પ્રિયબાળાબેન શાહ પણ સૂર્ય પૂજાની પ્રાથીનતા ખ્રિસ્તી સંવતના પ્રારંભકાલ સુધી અર્થાત અિગાઉના મતે કરતાં બે- ત્રણ સદી આગળ લઈ જાય છે.
શ્રી પ્રવીણચંદ્ર પરીખ ઈ.સ. ૧૯૮૪ના “તલસ્પર્શ' પુસ્તકમાં જણાવે છે કે વેદ તથા વેદત્તર- કાલમાં સૂર્યોપાસના મંત્રો દ્વારા થતી હતી, જે અદ્યાપિપર્યત ચાલુ છે. એની સાથે શુંગાલમાં ઈ.પૂ.
૨ “સંદૌથી મૂર્તિપૂજાને વ્યાપક પ્રચાર થતાં અન્ય દેવાની જેમ સૂર્યની પ્રતિમા પૂજાને પ્રચાર થયો. - જેમાં સૂર્યની પ્રથમ બેધગયાની પ્રતિમા વિશે નોંધ કરાઈ છે. આ સાથે તેઓ કહે છે કે ગુજરમાં વિશિષત સૌરાષ્ટ્ર પ્રદેશમાં પશ્ચિમી શક ક્ષત્રપ સાથે આવી વસેલા મગ બ્રાહ્મણોએ ઉદીચ્ય સૂર્યોપાસનાનો
વ્યાપક પ્રસાર કર્યો હતો.' - Mામ છે. વીણચંદ્ર પરીખ ભારતમાં ઈ.પૂ. ૨ જી સદીમાં સૂર્યની પ્રતિમા પૂજ શરૂ થઈ હોવાનું * જણાવે છે. અને મગ બ્રાહ્મણે દ્વારા યપૂને અહેળે ફેલાવો ગુજરાત વગેરે પ્રદેશોમાં થયે હશે
એને શુક્ષત્રપ સાથે એનૂ ઈસની ‘૧લી થી જેથી સદી દરમ્યાન પ્રચલિત થઈ હોવાનું જણાવે છે. , , શ્રી વિપ્રસાદ ત્રિવેદી તેમની ઈ.સ. ૧૯૮૬ ની રાંદલ સ્મરણિકામાં નેધ કરે છે કે, સૂર્ય * અસમમી-પુરની રાનીની પૂજ ઈસ.ની ૧લી સદી પૂર્વે અને પછીની કેટલીક સદીઓમાં ચાલુ રહી છે આર્યોના ભાઈ એ જેવા ઈરાનીએ અહી લાવ્યા હતા.૧૯
"ઝીલવા કર વ્યાસ ઈ.સ. ૮૮૫-૮૬ ના ભારતમાં સૂર્યપૂજા’ વિષેના પુસ્તકમાં નોંધે છે કે અસંત પ્રાચીનકલથી કદચ પ્રાગૈતિહાસિક કાલથી સૂર્યપૂજને અગત્યનું સ્થાન મળ્યું છે. ગુજરાતને
રાસાન સામાતિવાન પનારા ગુજરા, હૂણે અને શકે સૂર્ય પૂજા હતા. બહારથી આવેલી આ ': અાએ પિતાની સાથે પૂજ લેતી આવી હતી. બધુમાં શ્રી વ્યાસ જણાવે છે કે ૫ મી સદીના અંતમાં - ચીનમા માલિયા- પ્રદેશમાંથી ઈરાન થઈ હિંદુસ્તાનનાં ઉત્તર ભાગમાં આવી વસેલી દૂશુ પ્રજાએ ૬ઠ્ઠી.
સદીમાં વર્ચસ્વ જમાડ્યું.’ આ હૂણ સ્વીય સંસ્કૃતિ વિનાના અને ઈરાનની સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા
હતાં. તેમણે હિંદમાં આવી હિંદુ ધર્માનુસાર સૂયમૂતિ બનાવી હતી. ૨૦ | 1 કમીએ ાિસ પરંમારે તાજેતરમાં ઈ.સ. ૧૯૯૦ માં “સૌરાષ્ટ્રનાં પ્રાચીન સૂર્યમંદિર' નામને
લેખ પ્રગટ કર્યો છે. તેમાં તેઓ જણાવે છે કે ઈ.સ ની શરૂઆતની સદીમાં સૂર્યની પ્રાકૃતિક સ્વરૂપની
૬૮]
[સામીપ્ય : ઓકટ, '–માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only