SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવીનચંદ્ર આચાયે ૧૯૬૪ના “વાઘેલાકાલીન ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ' નામના મહાનિબંધમાં ગુજરાતમાં સર્યપૂજાની પ્રાચીનતા મૈત્રકકાલમાં મૂકતાં, પત્રકકાલથી સુર્યમંદિર તથા પૂર્વ પ્રતિમાની પ્રાપ્તિ થતી હવા તરફ ધ્યાન દે છે * શ્રી કાન્તિલાલ એમપરાએ સૂર્યમંદિર વિરાણના આમુખમાં ઇ.સ૧થા રજૂઆત = પુરાણકાલમાં વેદકાલીન ઇન્દ્રનું સ્થાન બ્રહ્માએ, વરૂણનું સ્થાન શિવે અને સ માન લીધું. પરિણામે વેદોક્ત સૂર્યોપાસનામાં ઓટ આવી. ત્યારે એવામાં પશ્ચિમ ભારતના સમીપતી પ્રદેશાને ઈરાનાદિ પ્રદેશ સાથે સંપર્ક વધે. આ સંપકને લઈને પશ્ચિમ ભારતમાં સૂર્યપુજનું પુનઃ અવતરણ થયું અને સમગ્ર પશ્ચિમ ભારતમાં ઈસની ૬ ઠ્ઠી સદીથી ૧૦ મી સદી સુધી સૂર્યપૂજાનું પ્રાબલ્ય રહ્યું. પરદેશી સંપકના કારણે પુનઃ જીવિત થયેલી સૂર્યપૂજાના અવશેષ સૂર્યના મૂતિ વિધાનમાં જોવા મળતાં કેટલાંક પરદેશી તોમાં નિરખી શકાય છે.૧૦ આમ શ્રી સોમપુરા ગુજરાતમાં સૂર્યપૂજાને છેક ૬ઠ્ઠી સદી સુધી લઈ જતાં નજરે પડે છે. મી નરોત્તમ વાળા તેમના ૧૯૬૪ ના મોઢેરાના સૂર્યમંદિર'ના લેખમાં જણાવે છે કે સૂર્ય પૂજા એ ગુજરાતની વિશેષતા છે. ગુજરાતને પિતાનું નામ આપનારા ગુજરો, દૂણે અને મેર સૂર્યપૂજક હતા. પરાણેમાં સૂર્યપૂજાના ધણ ઉલ્લેખ ગુજરાતની ભૂમિને ઉદ્દેશીને થયેલા છે એ તેના પુરાવા રૂપ છે. શ્રી પ્રકરભાઈ ગોકાણી ૧૯૬૪ ના ગુજરાતમાં સુર્યપૂજા' વિષયક લેખમાં જણાવે છે કે સૂર્ય પૂજા માટે પ્રતીક રૂપે પ્રતિમા ઈ.સ.ની આરંભિક સદીઓમાં ઘડાઈ. જેને પ્રચાર ૫ મી થી ૯ મી ૧૦ મી સદી દરમ્યાન સૌરાષ્ટ્રમાં વધુ રહ્યો. ૧૪ મી સદી પછી ગુજરાતમાં એ પ્રચાર પામી. મુસ્લિમ આવતાં સધળી મૂર્તિપૂજાની માફક સર્યમૂતિની પૂજા પણ ક્ષીણ થયાનું જણાવે છે. ' શ્રી ઉમાકાન્ત શાહે ૧૯૬૬ માં સમ સૂર્ય ઇમેજીસ હોમ ગુજરાત સૌરાષ્ટ્ર એન્ડ રાજસ્થાનના લેખ દ્વારા જણાવ્યું છે કે પશ્ચિમ ભારતના ભાગે ખાસ કરીને સિંધ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિદેશી પ્રજા વધુ આવી. ઈરાનમાંથી શકે મગ બ્રાહ્મણે સૂર્યમંદિરના પૂજારી તરીકે આવ્યા હોવાની વિગતો ભવિષ્ય પુરાણમાં છે. જ્યારે સૂર્ય પૂજા કથને સામ્બ તથા વરાહપુરાણમાંથી પ્રાપ્ત થાય છે. આ શાકદીપી બ્રાહ્મણેએ ઉત્તર ભારતમાં સૌર સંપ્રદાયને પ્રસરાવ્યો હતો. આમ શ્રી શાહે ગુજરાતમાં સૂર્યપ્રજાના પ્રવેશ અને પ્રસાર ઈ.સ.ની શરૂઆતમાં થયું હોવાનું કહ્યું છે.૩ , . શ્રી લાગીલાલ સાંડેસરાએ ઈ.સ. ૧૯૬૯ માં પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતમાં ધમજીવન૧૪ લેખમાં તથા ઈ.સ. ૧૯૭૨ માં ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ-રના ધર્મ સંપ્રતને લગતાં પ્રકરણમાં સૂર્યપૂજને અલગ નિર્દેશ કર્યો છે દ્રથા પ્રભાસ અને આનંદપુર (અકસ્થલ) સયપુજના કેન્દ્ર હોવાનું નેધ્યું છે. એ તેમજ ઉત્તરકાલમાં અર્થાત મૈત્રકકાલના પુષ્કળ સમ મદિરા ઉપલબ્ધ થયા છે તે બંને પરથી મૌર્યકાલથી ગુપ્તકાલ દરમ્યાન સૂર્ય પૂજાને પ્રચાર હેવાનું દર્શાવ્યું છે. જો કે એમણે શકે, પૂણે કે મગ બ્રાહ્મણને આ અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી. શ્રી રત્નમણિરાવ જોટે ૧૯૬૮ માં “ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં એવો મત આગળ કર્યો કે ગુજરો અને કાઠીઓ જેવી જૂની અતિએ સુર્યપૂજક હતી અને ગુજરાત કાઠિયાવાડમાં તેમજ ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા અને પ્રસારી * [૬૭ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy