SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂજ બંધ થતાં, પમી સદીથી સૌરાષ્ટ્રમાં મૈત્રકે અને ઈરાની શકો દ્વારા સૂર્ય પૂજાવા લાગ્યા. આ ઉપરાંત ૬ ઠ્ઠી થી ૯ મી સદી દરમ્યાન હિંદુ ઈરાની અસરયુક્ત સૂર્ય પ્રતિમાઓ બનવા લાગી. જ્યારે સૂર્યના મંદિરે ૬ ઠ્ઠી સદીથી ૨૦ મી સદી સુધીમાં બનેલા જોવા મળે છે. - આમ શ્રી પરમાર ઉપલબ્ધ પુરાતત્વીય પુરાવાઓને આધારે સૂર્ય પૂજોની પ્રાચીનતાને ૫ મી સદીમાં મૂકે છે. નિષ્કર્ષ : અહી: ઉપયુક્ત વિદ્વાનોના મતે ચચના આધારે સંક્ષેપમાં એટલું સ્પષ્ટપણે કહી શકાય કે સજા થકા જેટલી બચીન છે.પરંતુ ભારતમાં પ્રવેશેલી વિદેશી તિઓના સંપર્ષકથી શર્યની - મૂર્તિપૂજાનો લેખેલુ થશે. “ અર્થી સ્પલીકામક સૂર્ય પૂજાને સાકારપાસમમાં સ્થાન મળ્યું. ઈ.સ ની શરૂઆતની સદીઓમાં સૂર્યની મતિધડાળા વધી. જ્યારે તેનાં માહિરેની મા બાદ થઈ હોવાનું જણાય છે. પુરાવીય માણ: સૂર્યપૂજની શ્રેણીનતા વિનો નિર્ણય કરવામાં પુરાતત્વીય પુરાવાથી તપાસ અનિવાર્ય બની હે છે. આમાં ગરમી પ્રતસિfgીણની સ્મતાના અવશેષો, પ્રાચીન રંક અહિત સિક્કાઓ પરનાં ચિહો, અભિમાનમાં આધતા સ્થાનિદેશ અજ સિન પ્રાચીન મંદિર અને જિઓ સહાયક થાય છે. ગુજાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા વિષયક પ્રથમ પુરાવશેષીય સ્ત્રોત લેથલ૨ તેમજ રંગપુરમાંથી પ્રાપ્ત થાય છે. અહી થી પ્રાપ્ત માટીનાં વાસણ ઉપર સયા માટીના લસણની ખંડિત •ઠીકરીઓ પર " અથાક. નિયતથ૪, ૧૫ હંગાસ્તિકનું ચિત્રાંકન થયેલું છે. જેમાં દ્વારા પ્રકૃતિપૂજક નૈસગિક પ્રજાએ સૂર્યની પ્રતીક સ્વરૂપે પ્રથમવાર પૂજ શરૂ કરી હોવાનું પ્રતીત થાય છે.' ત્યારબાદ રાજકીય ઈતિહાસના સહાયક સિક્કાઓ પર માનવાકૃતિ, પશુ, વૃક્ષો, હથિયારે, તથા ભૌમિતિક આકૃતિઓને અંક્તિ કરવામાં આવેલી છે. જેના દ્વારા સાંસ્કૃતિક વિગતે પ્રાપ્ત થાય છે. સિક્કાઓ ઉપર અંકનની પ્રથા ઈ. પૂ. ૨જી સદીથી શરૂ થઈ હોવાનું મનાય છે, જેમાં સુર્ય સંબધિત ચક્ર, સ્વસ્તિક, પત્ર તથા અશ્વનાં પ્રતીકેની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. સિક્કાઓ પરનાં ચિહ્નનોની વિવિધંતા જે તે વિષયેની લાક્ષણિકતા પ્રગટ કરે છે.૪ " ' સપૂજાનો સ્પષ્ટ નિર્દેશ- અસિલેખોમાંથી જે થી સદીથી મળવા લાગે છે. જેથી સદીના અંતિમ ચરણમાં થયેલા શવભદારક રાજાના સિક્કા મળ્યા છે. તેના પર રાજાનું નામ તથા બિદ ઉકીર્ણ થયેલા છે. ૨૫ જેમાં રાજાને આદિત્યભક્ત કે પરમ અાદિત્યના હ્યા છે. જે સ્પષ્ટતઃ એ રાજ સૂર્યોપાસક હોવાનું પ્રતિપાદન કરવા પ્રેરે છે. મી સદીના એક અભિલેખમાં ગુજરાતના સુર્યપૂજકોએ એક મંદિર કરાવ્યાને ઉલ્લેખ મળે છે. ઈ.સ ૪૩૭–૧૮ ના અંદરના અભિલેખમાં જણાવ્યું છે કે લાદેશના રેશમ વણનારાઓએ માળવાના દશપુરમાં વસી જીપ્તરમિ નામે કરાવ્યું હતું. ધ્રુવસેન ૧ લાના કુક્રટ દાનશાસનમાં અને શીલાદિતય ૧ લાના ભદ્રેણિકાયકના દાનશાસનમાં સૂર્યમંદિર માટે કે તેના નિભાવ માટે જમીન આપ્યાના ઉલ્લેખો મળે છે. આમ શીલાદિત્ય- ૧ લે અને તેના પછી મૈત્રકવશમાં થયેલા બીજા છ રાજાઓ શીલાદિત્ય નામ ધરાવતા હતાં જે સંભવતઃ એમની આદિત્યભક્તિના સૂચક છે. ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીન અને પ્રસાર [૬૮ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy