SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org સુલતાન મહમૂદ બીજાએ ચિરજી નામના એક ચિડીમારની સેવા જાસૂસી માટે લીધી હતી અને એને મહાફિઝખાનનો ખિતાબ અર્પણ કરેલ. સુતાને ધંધુકાના અમીર આલમખાનની મદદની જરૂર હતી. કેમ કે તે એને વફાદાર હતો. કોઈને ખબર ન પડે એ હાથી સુસંતને ઉપરોક્ત મિડીમાને જતામઢ શહરાએ પદ્ધ લાવવા મોકલ્યા. જાહેરમાં એમ કહેવાયું. જુનાગો સાધકા થઈને પસાર થતો હતો. આમ ગુપ્ત રીતે પોતાના વાદાર સાથીની મદદ લેવાવવામાં સલતાન સાહળ . એ અર્થ એમ થાય કે બાઝ, શકરા, કબૂતર વગેરે પક્ષીઓને સુલતાને, ઉપરા અને સામાન્ય પ્રજાને શેખ હૈ જોઈએ. જે દિવસે સુલતાને ચિરજીને મુહાફિઝખાનનો ખિતાબ આપે ત્યારે દરબારમાં વઝીરે પૂછ્યું કે “અડાબ્રિાન કઈ જ્ઞાતિને છે કે જાણે છે ? વિનોદી અને મને કહ્યું “હા, તે પસ્માર છે અને નડિયાદના સાસ્કાર છે.” પરમાર રાજપુતામાં એક સહક પણ હેય છે અને થિીમાર હેવાને કારણે એ જાણી જોઈને પરમાર હ્યો. તેમજ “ડ” એક એવી લાંબી લાકડીને કહેવાય છે જેના વડે પક્ષીઓને પકડવામાં આવે છે, અને “તડિયા” પક્ષીઓને પકડનારને કહે છે. સુલતાન મહમૂદ બીજાના દરબારમાં એક ખ્વાજ સરા હતા એને ખાનજહાંને ખિતાબ આપવ્વામાં આવ્યો હતો. એક દિવસે સુલતાને એને પૂછ્યું. “તમે કઈ જ્ઞાતિના છો ?એણે કહ્યું, “મને ખબર સ્થી, નાની વયમાં જ હું ખ્યાન સા બન્યા હો. અનાથ હા ” મલેક અમીને કહ્યું, “સુલતાન, :વાજસરા “વાઘેલ” જ્ઞાતિના છે. ઢેલ રજપૂતામાં એક જ્ઞાતિ છે અને “વાઢેલ” એટલે જમું લિંગ કાપી નાખવામાં આવ્યું હોય તે પણ થાય. સુતાન મુગાર એક રાત્રે લખતે હતો. જતી કુલ મુલકાંધા કે વિસર લઈને પાછળ ઊભો હતો. નશામાં હોવાને લીધે એના હાથમાંથી તલવાર.ડી. કલમનમે ની જ થઈ. લેકેએ એને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો. થોડીવાર પછી સુલતાને એને મધ કરતાં કહ્યું, કયાં છે પેલે છે.” સુલતાન મહંમદના સમયમાં માલવાના સુલતાન મધ્ય ગુજરાત ઉપર લેપેડુમાં ક. એનો એક ખાસ દોસ્ત ગાંધી તે એણે સુલતાનને ક્ષાર .આમી કે આતહાર જનાને જહાજોમાં ભૂરીને શેડો સમય સારાં માછલીઓના શિકાર કે ના રહે, દુમન ચલા ખાલી પ્રદેશમાં કતરાની જેમ કરીને એ ઉછે. - અ આવા પ્રસંગે વિસ્થ શક્તિ થાય છે કે ગુજરાતના સુલતાને તુચ્છ કક્ષાના લેકની સબત માણુતા હતા, એમને ખિતાબો આપતા હતા અને એમની સલાહ લેતા હતા. બીજો એક ફલિતાર્થ એવો પણ સાથ કે ગુજરાતમાં સજ્યભાષ્ય ભલે રસ હતી, પણ મુસલમાન, સુલતાને, અમીરે વગેરે ગુજરાતી જાણતા હતા, તે સમયે લાદ્ધમાં પ્રચલિત હતી જ, તેથી જે તેઓ ગુજરાતીમાં પણ વિનોદ કરી શકતા હતા. લગભગ ચાર વર્ષ પહેલાં અમદાવામાં લખાયેલ મિક્ષ સિકંદરીમાં ફારસી લિપિમાં અનેક સ્થાનિક શબ્દ વપરાયા છે. કદાચ તેનું કારણ એ પણ હોઈ શકે સુલતાનના પૂર્વજો પહેલાં હિન્દુઓ હતા, પાછળથી એમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યા હતા, તેમની મૂળ વરિત કિરીબાં થતું સતાતાળનું રાજ ની પિક For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy