________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ રીતે સંગ્રહ સંથ તે ધાયેલ છે. આ ઉપરથી તે ઉત્તરકાંડની સ્ત્રના પાણિનિ અને ચાડિના સમય, પછી થઈ હોવાની સ્પષ્ટ પ્રતીતિ થાય છે.
પતંજલિ પછી લગભગ ૫૦૦ વર્ષ પછી, વાક્ય પ્રદીપદ્મ ભર્તુહરિ એક સમર્થ મહાવૈયાકરસુતરીકે જાણવામાં આવે છે. મહાભાષ્ય ઉપર સંસ્કૃત ટીકા “પ્રદીપિકાના કર્તા ભતૃહરિનું સ્થાન ભારતીય દર્શન પરંપરાના ઇતિહાસનાં ખૂબ જ મહત્વનું છે.
વ્યાકરણશાસ્ત્ર અને વ્યાકરણદર્શનને તે હરિ વિના ચાલે તેમ નથી. અવૈદિક પરંપરામાં
યે જ એવું કોઈ મહત્ત્વને લેખક હશે જેણે ભહરિને ઉલેખ ન કર્યો હોય. આ ૫૦૦ વર્ષ દરમ્યાન પતંજલિના મહાભાષ્ય ઉપર અનેક ટીકાએ રચાઈ હતી એવું તે મહરિએ સતાના ટીકા અશમાં કરેલા નિદેશાણી સપષ્ટ બની રહે છે, પણ એમના પછીના સ્પકરણ વીકાકોરે હરિ જાણે સ્વજન્મ હોય એ રીતે તેના સિદ્ધાંતને, પ્રમાણમાની તેને ઉપયેગ કરે છેમહાભાષ્યના અન્ય એક પ્રસિદ્ધ સીમકાર કેટ તો એમન્ન લખવા પ્રમાણે બ્રહરિએ તૈયાર કરી આપેલા સેતુ ઉપર થઈને જ ભાખ્યરૂપી સાગરને પાર કરી શકયા છે. ભર્તુહરિએ પ્રીપિ અને વાયમીપ એમ બે ગ્રંથ રચ્યું છે. એમાં વાકથપ્રદીપ ભતૃહરિની ઉત્તમ રચના હેઈ તેની વૈયાકરણ પ્રતિભાનું તે ઉત્તમ પુષ્પ છે. કાશિકાકાર તે તેમના એ ગ્રંથને રાબ્દાર્થ સંવધનીય પ્ર" કહે છે.
વાકયપ્રદીપ ત્રણ કાંડમાં વિભક્ત છે. બ્રહ્મકાંડ, વાકથકાંડ અને પદકાંડ સૌથી મોટુ પદકીઠ હેઈ એ ૩૨ કારિકાએ છે અને એમાં ચૌદ વિષયનું સૌદ સમુદે શોમાં નિરક્ષણ થયું છે. ભર્તુહરિને પ્રદીપિકા ટીકાગ્રંથ મહાભાાન પ્રથમ સાત મહિના સુધીના ભાગ ઉપર અત્યત વિસ્તૃત ટીકા પે મળે છે એમાં ભાગ્યના પ્રતીકે લઈને ટીકા કરશની પદ્ધતિ હરિએ સ્વીકારી છે. તે એક વૃત્તિકા વારંવાર ઉલેખ કરે છે અને વૃત્તિપર તે “કણિ હેરાને સંભવ છે. ભતૃહરિ ભાષ્યકારને યુણિકર તરીકે ઓળખાવે છે એને આ ટીકાગ્રથ અપૂણ મળે છે.
તકરિ પછી મહાભાષ્ય ઉપરની મહત્વની સમસ્થ ટીકા કયટની પ્રદીપ નામની ઉપલબ્ધ થાય છે. મટ કાશ્મીરને હતું અને ઈ. સ. ૧૮૫૦મ હયાત હર ભતૃહરિના બન્ને પ્રથાનું તેના ઉપર પણ ઋણ છે. જ્યાં એની એ ટીકા ઉપર ૧૫ જેન્ટલી ટીકા મળે છે એજ એને ગ્રંથની મહતા માટે પૂરતું છે મા ટીકા એકંદરે સરલ છત પાડત્ય પૂજા છે, આજ તો મહાભાષ્ય જેવા અપના, અધ્યયન માટે આ પ્રદીપ ટીકા મુખ્ય સાધન છે. અહીપના ૧૫ ટીકાકારામાં “ઉઘો. નાક ટીકાના કર્તા નાગેશ આ નાગો ભક (ઈ. સ. ૧૭૪ ૭પ)નું નામ એક મોટા કિરણ હરીકે પ્રસિદ્ધ છે.
આથી અતિરિક્ત મહાભાર્થના ટીકાકારોમાં મેયરક્ષિત, પુરુત્તમદેવ, ધનેશ્વર, શેષનારાયણ. વિપરામિત્ર, નીલકંઠ વાજપેયી, શેષવિષ્ણુ, શિવરામેન્દ્ર સરસ્વતી, પ્રયાગ કટાદિ, તિરૂમલથજવા કુમાર તનય, રાજનસિંહ, નારાણ સર્વેશ્વર દીક્ષિત અને નેપાલક શાસ્ત્રી વગેરે લેખકેએ નાની મોટી થાએ લખેલી છે,
પાણિનિનું સત્ર પાઠ ઉપર અનેક વસાકસણીઓએ વૃત્તિ અંશે પણ લખ્યા છે. સ્વયં પાણિનિએ પણ પિતાના સત્રોની એક વૃત્તિ લખી હતી. આજે અાગામી ઉપરની ઉ૫લબ્ધ વૃત્તિઓમાં કાશિકાવૃત્તિ સવથી પ્રાચીન છે. ઈણિ તથા માથુર આદિની વૃત્તિઓ હેવાના ઉલ્લેખો મળે છે. પણ એમાંની એક પણ આજે ઉપલબ્ધ નથી. અધુના ઉપલબ્ધ કાશિક્ષત્તિ પ્રાચીન અને પ્રામાણિક હોઈ એની મહત્તાને કારણે તેને પ્રચાર ભારતની બહાર પણ થયો છે. કાશિકાત્તિના વર્તમાન સંસ્કરણમાના શરૂઆતના
[ સામીપ્યઃ એક.. હર-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only