________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાભાષ્યમાં પતંજલિએ કાત્યાયન ઉપરાંત ભારદ્વાજ, જુનાગ, કેષ્ટા અને વાડવ–એમ પાંચ આચાર્યોનાં વાતિક હોવાનું નોંધ્યું છે. આ ભિન્ન-ભિન્ન વાતિકકારોના ગ્રંથો ઉપર પણ ટીકા ગ્રંથ હતા એવું પણ તેણે કરેલાં કેટલાંક નિદેશોથી કહી શકાય એમ છે. મહાભાષ્ય માટે કહેવાય છે કે
. शास्त्रेषु आद्यं व्याकरण मुख्य तत्रापि पाणिनेः। .
रम्य तत्र महाभाष्य रम्यास्तत्रापिपस्पशाः ॥ અર્થાત–વામાં આવશાસ્ત્ર વ્યાકરણ છે. વ્યાકરણોમાં પાણિનિનું વ્યાકરણ મુખ્ય છે. તેમાં વળી એના ઉપરનું મહાભાષ્ય રચ્યું છે અને તેમાય પશ્યથાં તે પરમ રમ છે. '
આ રજાત્તાવિત્રા એ તો મહાભાષ્યમાં પ્રસ્તાવના રૂપમાં આપેલ ૫૫શાદિનક છે. વસ્તુતઃ એ ગ્રંથારંભની ભૂમિકા છે. ગ્રંથના પ્રારંભમાં આ પ્રથમ આહિનક પ્રસ્તાવના રૂપમાં પતંજલિનું સ્વતંત્ર વ્યાખ્યાન છે. પયશા શબ્દને બીજો અર્થ “ગુપ્તચર’ એવો પણ થાય છે. મહાકવિ માધ શિશુપાલ વધુમાં કહ્યું છે કે શુન્દ્રવિલ ને માતિ રાજનીતિરણસ્પા”
અથત–પાણિનીય વ્યાકરણ જેમ પતંજલિની ભૂમિકા સિવાય ઘેથા જેવું છે તેમ આ રાજકાર્ય પણ ગુપ્તચર સિવાય સાવ અર્થહીન છે.
પતંજલિન' આપણને આજે મળત' મહાભાષ્ય જોતાં પ્રતીત થાય છે કે એમાં પાણિનિના જે સત્રો ઉપર કાત્યાયને વાતિકે લખ્યાં હતાં તે સૂત્રે ઉપરાંત બીજા કેટલાંક સૂત્રો ઉપર પતંજલિનું ભાષ્ય છે, પણ અન્ય ઘણા સૂત્રો ભાષ્ય વગરના રહી જાય છે. ભર્તૃહરિના વાકય પ્રદીપથી તેમ રાજતરંગિણીમાં થયેલા ઉલ્લેખથી જણાય છે કે ચોથા સૈકા સુધીમાં તે પતંજલિનુ એ મહાભાષ્ય લગભગ વિછિન બની ગયું હતું. તેના પ્રાપ્ત થતી કેટલીક પ્રત વિકૃત પાઠવાળી થઈ ચૂકી હતી. ભતૃહરિના જણાવ્યા મગજબ શક તને અનુસરશુ કરનારા ભજિ, સોભવ, હયંસ વગેરે વૈયાકરણની તક પરંપરા જ એ ગળની પ્રતોની વિકૃતિ માટે જવાબદાર છે. સદભાગ્યે દક્ષિણની પ્રત જ એક માત્ર શુદ્ધ હોઈ એના ઉપરથી પછીના ટીકાકારોએ અનેક પ્રતો તયાર કરી હતી. ભતૃહરિએ જ પિતાના વાકય પ્રદીપ (કાંડ, ૨, શ્લોક ૪૮થી ૪૯૧માં જણાવ્યા પ્રમાણે ત્રિકુટ દેશમાં આવેલા ત્રિલિંગ દેશના કોઈ પર્વતથી ચંદ્ર અને વસુરાત વગેરે ગુરુઓએ એ નષ્ટ થતા મહાભાષ્યના આગમને હસ્તગત કર્યો અને સવિશેષ પલ્લવિત કર્યો. રાજતરંગિણ કાર મહાકવિ કહણ ૫ણ રાજતરંગિણીના પ્રથમ તરંગના શ્લોક ૧૭૬ ધારા ચંદ્રાચાયના મહાભાષ્યના પુનહારના વિષયમાં માહિતી આપે છે. તેમ એ એટલું વધારે જણાય છે કે ચંદ્રાચાર્યે પોતે પણ એક નવું વ્યાકરણ રચેલું છે.
પાણિનિના મામા દાક્ષાયણ વ્યાડિએ પણ પાણિનિના અષ્ટાધ્યાયી ગ્રંપ ઉપર એક લાખ લેક પરનો સંગ્રહ” નામને એક મહાન વિવરણગ્રંથ રચ્યો હતો. પતંજલિએ મહાભાષ્યમાં એ ગ્રંથનો મના હ૪ સાક્ષાયન€ સંપ્રદાય કૃતિઃ-એ નિર્દેશ કર્યો હોઈ એના સમયમાં તે એ ગ્રંથ અસ્તિત્વમાં તો જ પછીના કેટલાક ગ્રંથોમાં એમાંથી પ્રતીકે વગેરે ઉતાર્યા છે, પણ ભતૃહરિના પિતાના ગ્રંથમાં કરેલા નિદેશ પ્રમાણે એના સમયમાં તો એ સંગ્રહગ્રંથ અસ્ત પામી ચૂકયો હતો. વ્યાપિના એ ગ્રંથ માટેનો એક ઉલેખ ખૂબ જ મહત્ત્વને છે. રામાયણના ઉત્તરકાંડમાં–
કાવ્યવહેંમાથ, સંપ્રદૃ સિત કૈવી (૩૬-૪) મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર]
For Private and Personal Use Only