SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગોપષ બ્રાહ્મણ સમય નક્કી થાય એમ નથી, પરંતુ ઉપનિષદે તથા રામાય- મહાભારતના સમય કરતાં તો તે કયાંય વહેલાને છે. વ્યાકરણ અંગેને એ ઉલ્લેખ જૂનામાં જૂને છે. હિંદુ સંસ્કૃતિના ઈતિહાસમાં બ્રાહ્મણ સાહિત્યના યુગે તે મહત્વનું પ્રદાન કર્યું છે. બ્રાહ્મણ સાહિત્યના એ યુગને Creative Period અથવા Transitional Period ના નામથી ઓળખવામાં આવે છે. વ્યાકરણશાસ્ત્રની ઉત્પતિ કરે થઈ તેને નિષ કરવે અત્યંત પ્તિ છે. ભારતીય ઇતિહાસ અનુસાર સર્વ વિદ્યાઓના બાદિ પ્રવકતા શા છે. મારા વિષયમાં ગણતંત્ર-વ્યાણ , ब्रह्मा सहस्पतये प्रोवाच गृहस्पतिरिन्द्राय, - इन्द्रो भरद्वाचाय, भरद्वाज ऋषिम्या, पयो माझमा મા અવતરણમાં વ્યાકરણના મશ; બ્રહો, હસ્પતિ, ઇન્દ્ર અને દ્વાજને પ્રવકતા કલ્લામાં wવ્યા છે. મહાભાખેથી સાત થયા છે કે હસ્પતિ એ ઈકને પ્રતિપાઠ દાસ શબ્દનો ઉપદેશ મા . એ સમય સુધી લક્ષણાત્મક શાસ્ત્રની પ્રવૃત્તિ થઈ ન હતી. ઈન્દ્ર પ્રતિપાઠ દ્વારા વ્યાકરણ: પદેશ પ્રક્રિયાની દરેહતાનો અનુભવ કર્યો અને પિતાના સમયના મહાન શાબ્દિક આચાર વાની સહાયતાથી એક એવી પ્રક્રિયાને પ્રકાશ પાડો, જે જૂનાવિક રૂપે આજપયત ખવાત છે. આ ઐતિહાસિક ઘટનાને નિર્દેશ તૈત્તિરીય સંહિતાના નીચેના પાઠમાં ઉપલબ્ધ થાય છે वाग्वै पराच्यव्यांकृतावदन् । ते देवा इन्द्रमब्रुवन् इमां नो वा व्याकुरिति । सोऽब वीद्वार वृणैमा चैवेष यायवे च सह गृहयाता इति । तामिन्द्रो मध्यतो, चक्रम्य व्याकरोते । આની વ્યાખ્યા કરતાં સાયણાચાર્યે ગાવેદ ભાષ્યના ઉપધાત (૫. ૨૬, પૂના સંસ્કરણ)માં લખે છે– तामखण्ड वाच मध्ये विच्छिद्य प्रकृतिप्रत्ययविभाग सर्वत्राकरोत् ।। તૈત્તિરીય સંહિતાના મા વચનથી એટલે સ્પષ્ટ છે કે એને માતંત્ર પ્રણેતા ઈન્દ્ર છે. ત્રાકતંત્રના પૂર્વોક્ત વચન અનુસાર વ્યાકરણ પ્રવક્ત આચાર્યોની પરંપરામાં ઈન્દ્રનું ત્રીજું સ્થાન છે એટલે એ અત્યંત પ્રાચીન છે. એમાં કોઈ સંદેહ નથી. સના-પરિભાષાની દષ્ટિએ ખૂબ જ સરલ એવી અદ્ર વ્યાકરણની પદ્ધતિ હતી એવું' ડે, બેલારે અમના સીસ્ટમ્સ આ સંસ્કૃત ગ્રામર' ૫. ૧૧-૧૨માં કહ્યું છે અને તેવિયમ' નામનું તામિલ ભાષાનું પ્રાચીન વ્યાકરણ, કાતંત્ર માકરણ, કરસાયણનું પાલિ વ્યાકરણ અને પ્રાતિયા આ ઍ પતિ સાચવનારાં વ્યાકરણ છે. એક પુરાતન ચરિત્રકાર તરીકે શ્રી હેમચંદ્રાચાર્ય મહાવીરની કથામાં સંપ્રદાયની પદ્ધતિએ જનમયજગત બનાવવાની પ્રક્યિા અનુસાર વારિત્ર, પર્વ ૧૦ અને ૨માં એક વ્યાકરણના મૂળ ઉત્પાદક ઈક નહી પણ ભગવાન મહાવીર જ છે, એની માન્યતા પ્રગટ કરી છે ! જિનભ, હરિભદ્રસૂરિ. નેમિચંદ્રસૂરિ આદિ વેતાંબર સંપ્રદાયીઓએ પણ એ માન્યતા દેહરાવી છે ! પણ ખુદ હેમચંદ્રાચાર્યે જ પોતાના વ્યાકરણના પ્રારંભમાં એંધના આદિ કર્તા તરીકે મહાવીરનું નામ આપ્યું નથી. ઔદ્ર વ્યાકરણના પ્રણેતા [અમીપ્ય એક, માર્ચ, ૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy