SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન કેવળ દુષ્કર જ નહીં પણ અસંભવિત જ છે. વ્યાકરણ-જ્ઞાન-શૂન્ય વ્યક્તિની નિરૂક્તમાં પ્રવૃત્તિ ના વૈચારિક (નિ ) (નિરક્તઃ ૨/૩) ભાષ્યકાર પત જલિએ વ્યાકરણ શાસ્ત્રને આવિર્ભાવ વેદથી માનીને પિતાના મતની પુષ્ટિમાં રન્ના'રિક • સવારિ વા, કતાં કલાનિ, સુવેસિ વગેરે વદમ ઉદધૃત કર્યા છે. મંત્ર સાહિત્યમાં ભાકરણ અને નિરક્તની ચર્ચાઓ થતી મળી આવે છે. એક મંત્રમાં પદ પ્રકાર શબ્દોના પ્રકારને આ રીતે ઉલેખ છે-આ ગે તે નામ, આખ્યાત, ઉ૫સગ અને નિપાત. એમાં નિર્દેશલ વૃષભ એ જ વ્યાકરણશાસ્ત્ર. એને દેવ કર્યો છે. એના ત્રણ પાક તે ત્રણ કાલ-ભૂત ભવિષ્ય અને વર્તમાન. બે શીષ એટલે નિત્ય અને કાર્યશબ્દ અથવા સુબત્ત અને તિખ્ત પદે સાત હાથ તે સાત વિભક્તિઓ ઉપર મુજબની સમજતી મહાભાષ્યકા૨ ૫તંજલિએ આપી છે. નિરાકાર યાસ્કાચાર્યે ૫ણ આ મંત્રના વિવરણમાં આ ચાર પદ-પ્રકારની સ્પષ્ટતા કરી છે. નાના તે રોજ નિયતા રેતિ વૈયાકરણ : (નિરક્ત -૨). બીજા એક મંત્રમાં વાણીનાં ચાર સ્વરૂપે–પરા, પશ્યતી, મધ્યમ અને વેપારીને પણ નિર્દેશ છે. વૈદિક મંત્રોમાં અનેક પ્રત્યેની ધાતુમૂલક વ્યુત્પત્તિઓને નિર્દેશ મળે છે. જેમ કે– જો ન કષH (ત્ર ૧-૧૧-૩) . સંહાંસિ સહ સા સને 1 (ઋ૦ ૬-૬૬-૮) વામિ સિવિનદિ દેવાના (જ. ૧-૨૦) છે તપૂર છે સંનઃ પુનાતુ (યજુ. ૧૧-૭) એનવા વામન પુનાતે સદા (સામવેદ = ઉત્તરાચિક ૫–૨, ૮-૫) તીર્તનિ (અથવ• ૧૮-૪-૭). આ ઉદ્ધરણેથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે વ્યાકરણશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતને આદિસ્રોત વેદ છે. વ્યાકરણ શબ્દ જે કે એટલે જૂને હેવાનું સ્પષ્ટ થતું નથી છતાં એના મૂળને પતો યજુવેદના સમય જેટલે જુને છે. દાના થાત ત્યારે ગાવુતિઃ (યજુર્વેદ : ૧૯-૦૧). - મંત્ર સાહિત્ય અતિ વિસ્તૃત થયા પછી એના સંગ્રહ માટે ઉપાય જાય અને પદ પાઠની શોધ - થઈ વ્યાકરણશાસ્ત્રમાં પ્રકતિ અને પ્રત્યય એ પ્રત્યેક શબ્દની વ્યુત્પત્તિની દષ્ટિએ નિયામક વસ્તુ છે 'એને આછો પાતળો ખ્યાલ બ્રાહ્મણ ગ્રંથમાંથી આવે છે, પણ સ્પષ્ટ સ્વરૂપમાં તો શાક સંહિતાઓના ૫૬ પાઠ કરી આપ્યા તેમાંજ આવે છે પદ પાઠમાં વ્યાકરણની દારૂઆત સ્પષ્ટ તરી આવે છે, કેમ કે સધિ, સમાસ વગેરેને ાં પાડવાનું કાર્ય પદપાઠનું છે. વ્યાકરણને શબ્દ અને શાસ્ત્ર સંજ્ઞા તરીકેના ઉલેખા ગેપથ બ્રાહ્મણ (પૂર્વાધ ૧-૨૪) મુડકેપનિષદ (૧૧) મહાભારત ઉદ્યોગ પર્વ તેમ રામાયણમાં મળે છે. બ્રાહ્મણ સાહિત્યમાં વેદાંગને ખૂબ પિપણું મળ્યું છે. ગાપથ બ્રાહ્મણમાં તે વ્યાકરણશાસ્ત્રનાં અગમાંથી મોટા ભાગના અગ સચિત થઈ જાય છે. જઓ ॐकार पृच्छामः को धातुः, कि प्रातिपदिक कि नाम । હવારં, %િ ફિf િવન, આ વિમઃિ : પ્રથ: ના સ્વર , उपस नियातः, कि वेभ्याकरण' को विकार: को। કિad, તિભાત્રઃ કાર્તિવઃ વાચક્ષરઃ તિવઃ : સંચા , જિસ્થાનનાવાનુબહાનુજરાન વગેરે. મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર I [ ૭ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy