SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧) મધુવિદ્યા : છાંદોગ્ય ઉપનિષદ્ના ત્રીજા અધ્યાય અને ખુ. ઉપ. (૨/૫)માં એનુ નિરૂપણુ છે. જેમાં મધપૂડાના રૂપકના આશ્રય લઈ ‘માદિત્ય એ દેવમ છે.' એમ જણાવી સર્વભૂતા, સર્વ દેવા, સલાક, સ`પ્રાણુ અને સ† દેહાત્માઓમાં બ્રહ્મદષ્ટિ, કેળવવાને મુખ્ય ઉપદેશ છે. (૨) શાંડિલ્યવિદ્યા : શાંડિલ્ય નામના ઋષિની સાથે સ`કળાયેલી આ વિદ્યાની ચર્ચા છાં. પ. (૩/૧૪)માં કરવામાં આવેલી છે. આમાં ઉપાસકને' 'તખ્તાન'' એ રહસ્યમય શબ્દ દ્વારા ામાં શાન્ત બનીને મા સવ છે તે ખરેખર બ્રહ્મ છે.' એવી ઉપાસના કરવાના આદેશ આપવામાં આવ્યો છે. 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) સંવગવિદ્યા : પ્રશ્ન ઉપનિષદ્મ(૧/૪, ૧/૫)માં તથા અન્યત્ર એનું નિરૂપણું મળે છે. જગતની પ્રત્યેક વસ્તુ અમુક તત્ત્વમાં આખરે વિલીન થઈ જાય છે, સવન પામે છે એવા ઉપદેશ તેમાં નિરૂપાયા છે. (૪) પંચાગ્નિવિદ્યા : છાંદેગ્ય ઉપ. (૫/૪–૯) તથા બુ. ઉપ.(૬/૨/૯૧૩) માં નુ” વિગતવાર નિરૂપણું મળે છે. એમાં ઘુલાક, પન્ય, ભૂલક, પુરુષ અને સ્ત્ર એ પાંચેયને અગ્નિ રૂપે જોવાના ઉપદેશ છે. એમાં જણુાવ્યા મુજબ ઘુલેાકરૂપી પ્રથમ અગ્નિમાં દેવા દ્વારા શ્રઢા હામાતાં સામ ઉદ્ભવે છે. સામ પજન્યરૂપ અગ્નિમાં હામાતાં વૃષ્ટિ, વૃષ્ટિ ભૂલકરૂપી અગ્નિમાં હામાતાં અન્ન, અન્ન પુરુષરૂપ અગ્નિમાં ડામાતાં વીમ અને વીયર ઔરૂપ અગ્નિમાં ઢામાતાં ગભ'ની ઉત્પત્તિ થાય છે. મૃત્યુ બાદ તેને ઋગ્નિ પાસે લઈ જતાં અગ્નિ એ અગ્નિ થાય છે, સમિધ એ સમિધ, ધૂમ્ર એ ધૂમ્ર, જ્વાળા એ જવાળા અને અંગારા એ અ`ગારા થાય છે. શ્રી. રામપ્રસાદ બક્ષીપ નોંધે છે તેમ આ વિદ્યાનું તાત્પય` પ્રકૃતિના તત્ત્વોની અન્યાન્ય ઉપકારકતા દર્શાવવાનુ છે. અપરાવિદ્યાના વિવિધ વિષયાની ઉપનિષદોમાં ચર્ચા મળે છે. તેની વિગતે નીચે મુજબ છે: (૧) વેદ ચતુષ્ટય : છાં. ઉપ. (૭/૧/૨-૩, ૩/૧૫/૭, ૭/૧/૪) અને શ્રૃ ઉપ.(૨/૪/૧૦) વગેરેમાં ચારે વેદ્યના ઉલ્લેખા મળે છે. શ્રૃ ઉપ.(૧/૫/૫) પરથી જણાય છે કે મંત્ર, વિવરણુ અને અથવાદના સમાવેશ બ્રાહ્મણુગ્રંથોમાં થતા હશે. બ્રાહ્મણુ, આરણ્યક અને ઉપનિષદે પૈકી પ્રથમ એ ના વેદના જ ભાગરૂપ હોવાથી સ્વતંત્ર ઉલ્લેખ નથી. જ્યારે ઉપનિષદો વેના ભાગરૂપ ડાવા છતાં તેમના ઉલ્લેખ મળે છે. તેથી ઉપનિષદાના સ્વતંત્ર સાહિત્યગ્રંથા તરીકે સ્વીકાર થઈ ગયેલા જણાય છે. (૨) ષડ્વેદાંગા : મુ. ઉપ.(૧/૪/૫)માં શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણુ, છ ંદ અને જ્યાતિષના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. શિક્ષાનું પ્રાચીનતમ વર્ષોંન તૈ. આરણ્યક (૭/૧) અને તૈ. ઉપ.(૧/૨)માં પ્રાપ્ત થાય છે. ઉપનિષદોમાં ૩૫ કે વ્યાકરણુના કોઈ ગ્રાના સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી. યાસ્કે ઉલ્લેખેલા તેર જેટલા નિરુક્તકારા પૈકીના કોઈકના સંબધ ઉપનિષત્કાળ સાથે હાવાની સભાવના વિદ્વાનો જુએ છે. છાં, ઉપ.(૩/૧૬/૧ અને ૩/૧૬/૫)માં ક્રમશઃ ગાયત્રી અને જગતી છંદને ઉલ્લેખ મળે છે. ”. ઉપ. (પ/૧૪/૧)માં પશુ ગાયત્રીના ઉલ્લેખ છે. છાં ઉપ. (૫/૧૦/૧-૨ અને ૭/૭/૧)માં જ્યાતિષ વિષયક સ્પષ્ટ ઉલ્લેખો મળે છે.૧૦ મૃ. ઉપ. (૩/૮/૯)માં પણ માવા ઉલ્લેખા છે. આ સવ ઉલ્લેખ ઉપનિષત્કાળમાં ષડ્વેદાંગાના પાય વિષય તરીકેના અસ્તિત્વના દ્યોતક છે. (૩) ઇતિહાસ-પુરાણ : છાં ઉપ. (૩/૪/૧), જીત બ્રાહ્મણુ વગેરેમાં બંનેના સંયુક્તરૂપે અને મૃ, ઉપ. (૨/૪/૧૦) અને સૂત્રગ્રંથેામાં તેના સ્વતંત્ર અસ્તિત્વના ઉલ્લેખા મળે છે. સાયણાચાય સૃષ્ટિ ૨] [ સામીપ્ય : આકટો., '૯૨-મા', ૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy