________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી રહેલું અસરાનું સૂર શિ૯૫ છે, બ્રહ્મા-સાવિત્રીના આ સ્વરૂપનું એક શિષ નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હીમાં આવેલ છે. જે ૧૨ મી સદી જેટલું પ્રાચીન છે. એમાં બહ્માને ત્રણ સખ અને હાથમાં પા, અંક, પુસ્તક અને દેવીને આલિંગન આપતા બતાવ્યા છે. ડાબા ઉત્સચમાં બેઠેલ દેવીના હાથમાં 'પદ અને બંદાને આલિંગન આપતા બતાવ્યા છે. . આ સ્વરૂપની બીજી પ્રતિમાઓ ગુજરાતમાં ધૂમલીના શિવમંદિરના મંડોવરમાં રેતિયા પથ્થરમાં અને ખંભ્રાતતા સષિ મંદિરમાં આરસમાં કંડારેલ જોઈ શકાય છે. અમદેશ્વર
શિવના પ્રતિભા-વિધાનમાં શિવની યુગલ પ્રતિમા વિશેનાં વિદ્વાન પુણે, બિપાશાસ્ત્રના પ્રમથી મળી આવે છે. મત્સ્યપુરાણ, અભિલલિતાર્થ ચિંતામણિ, વિતામતિ પ્રકરણ, અપરાહિત પૃહા, રૂપમંડન વગેરેમાં શિવને યુગલ સ્વરૂપનું પ્રતિમા–વિધાન આપવામાં આવ્યું છે.
મસ્યપુરાણ, દેવતામતિ પ્રકરણ, રૂપમંડન વગેરેમાં શિવને આસન પર બેઠેલા, અને ચાર હાથ હેય છે. ચતુર્ભમાં અને કમળ, શલ, સીજો હાથ ઉમાના ખભા પર અને હાથ ઉમાના
તુને સ્પર્શત બતાવે. શિવના ભૂસ્તકે જમુફટ, ત્રણ નેત્ર, કપાળમાં ચંદ્રકલા, શરીર પર અમે હેય છે. શિવના બા ઉભંગણાં વિના મુખને નિહાળતાં ઉમા બેઠેલા હોય છે. દેવીના દિભૂજ પૈકી એક હાથ શિવના ખભા પર અને બીજા હાથમાં કમળ કે દર્પણ હોય છે. બ્રણ વાર આ સમૂહમાં વૃષભ, ગણેશ, કુમાર, ઋષિની પ્રતિમાઓ પણું મૂકવામાં આવે છે.
રાષ્ટ્રીવાવના ચેથા પડથારના બીજ ગવાક્ષમાં ઉમા-મહેશ્વરની પ્રતિમા આવેલી છે. માના ગોળ આસન પર મહેર લલિતાસનમાં બેઠેલ છે. દેવના મસ્તકે ટામુકુટ અને તેમાં અર્ધચંદ્રકલાનું આલેખૂન ધ્યાનાકર્ષક છે. કાનમાં સંપકંડલ, કંઠમાં પાંદડીયુક્ત હાર, બાજુ પર કેયૂર, હસ્તવલય, કટિમેખલા, પાવલય અને પાદmલક જેવા અલંકારો ધારણ કરેલ છે. મહેશ્વરના ચાર હાથમાં જમણી બાજુ પત્રકળી અને ત્રિશલ, જેનો ઉપરનો ભાગ ખંડિત છે. ડાબા ઉપલા હાથમાં નાગ અને નીચલા હાથથી માને આલિંગન આપેલ છે. મહેશ્વરના ડાબા ભંગમાં ઉમા જમણે પગ પડ્યું પાંદડી પર ટેકવીને બેઠેલ છે. સાનું મસ્તક ખંતિ છે. માં હાંસડી અને પ્રલંબહાર, કટિસૂત્ર, અને પાદજાલક ધારણ કરેલ છે. આત આગળ નલિી બેઠેલી આકૃતિ છે. તેના પૂળામાં ઘૂઘરમાળ છે. આસનની જમણી બાજુ પુરુષ આકૃતિ દેવ તરફ મુખ રાખી નયસ્કારમુકામાં બેઠેલ છે. ડાબી બાજુ સ્ત્રી આકૃતિ ઊભેલી છે. પરિમાં શાવતારની આકૃતિઓ કંડારેલી છે. આ ગવાક્ષની ડાબી બાજુ પગને આંટી મારી બંને હાથથી પણ માડતી અસરનું કલાત્મક શિલ્પ નજરે પડે છે. લક્ષમી-નારાયણ - લક્ષમીના સાન્નિધ્યમાં વિષ્ણુને નારાયણ તરીકે બતાવવામાં આવે છે. લક્ષ્મીનારાયણનાં રૂપવિધાન વિષ્ણુપુરાણ વિષ્ણુર્મોત્તર રૂપાન વગેરે કથાસાં આપેલું છે. આ બધા ગ્રંથમાં આ યુગલ પ્રતિમા આયુધના ફેરાર સહ બનાવવાનું કહ્યું છે.
લક્ષ્મી-નારાયણ સ્વરૂપના પ્રતિભા-વિધાનમાં વિષણુને ગરુડ પર લલિતાસતમાં બેઠેલા અને બા ઉસંગમાં વૃક્ષ્મીજીને બિરાજેલાં બતાવવા. વિષ્ણુના બે હાથ કી એક હાથ લક્ષ્મીજીને અલિગન આપતે. લક્ષ્મીના બે હાથમાં એક હાથ વિખણના ગળા ફરતે અને બીજામાં કમળ લેય છે ધણી વાર રાણાવાવ-પાટણની કેટલીક યુગલ પ્રતિમાઓ]
[૫૫
For Private and Personal Use Only