SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાનેક સાધનસામગ્રી પ્રકાશમાં આવીને ઇતિહાસ–સશેાધનની અભિનવ દૃષ્ટિ વિકસી એસ'લમાં રંગવિજયની આ કૃતિમાંની વિગતાને પરામશ કરવામાં આવે, તે પ્રમાણિત ઋતિહાસની અદ્યતન માહિતીની કસોટીએ એ વિગતા કેટલી યથાથ નીકળે છે તે એમાંની કાઈ વિગતા એ તિહાસની મ ખૂટતી કડીઓ પૂરી પાડે છે કે કેમ તે તપાસવુ' ઉપયોગી નીવડે. ૧. ર‘ગવિજય ગુજરાતના ઇતિહાસના આરંભ વીર નિર્વાણુના સમયથી કરે છે. પરંતુ ગુજ્જતના આદ્ય પ્રતિહાસમાં થાયતે। અને યાહ્વા તથા ભૃગુઓને વૃત્તાંત મળે છે. એમાં યાળાના વૃત્તાંતમાં રાન ઉગ્રસેના સમુદ્રવિજય તથા તેમિકુમાર–તેસિનાયના સંદલમાં જૈન અનુશ્રુતિમાં ય નિર્દેશ આવે છે. તા અહીં ૨૪ મા તીથકર મહાવીર સ્વામીના નિર્વાણુથી જ કેમ આરંભ કરતા હશે ? ‘વિચારશ્રેણી’અને ‘તિયેામાંલીયપન્ના’ જેવા અન્ય જૈન ગ્ર ંથામાં પણ આરભ વીર નિર્વાણુથી કરવામાં આવ્યા છે. આથી અહીં રગવિય આ જૈન પરપરાને અનુસરે છે એમ કહી શકાય. ૨. મહાવીર જે દિવસે નિર્વાણું પામ્યા તે દિવસે પાલક નામે રાજા થયે, તેણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું". આ પાલક અવંતિના ચડ પ્રદ્યોતના પુત્ર અને વાસવદત્તાના ભાઈ થતા. પાલક પછી નંદવ ંશના નવ્ ચ્જાક્ષેતુ શાસન પ્રવૃત્યુ, કુલ ૧૫૫ વ. અવંતિમાં પાલક પછી વિશાખ અને આયક નામે રાન થયાનુ' પુરાણા જણાવે છે. ‘મૃચ્છકટિક’ નાટકમાં જુલમી રાન ગોપાલકને પદભ્રષ્ટ કરી આય રાજ્યસત્તા હસ્તગત કર્યાંનુ જણાવ્યું છે, પરંતુ આ કાર્યમાં તેા પાલક પછી તરત જ નદ વશ ” સત્તારૂઢ થયાનું જણાવેલ છે. પુરાા અનુસાર નંદુ વંશના પહેલા રાત્રએ ૮૮ (કે ૨૮) વર્ષાં અને પછીના આમ રાજાઓએ ૧૨ વર્ષે રાજ્ય કર્યુ. પરંતુ ‘વિચારશ્રેણી’ પણું કુલ ૧૫૫ વષ આપે છે. ખીજી ખાજૂ હિતી અનુશ્રુતિ નાના રાજ્યકાલ કુલ ૨૨ વર્ષના જ હોવાનું જણાવે છે! ૩. ચદ્રગુપ્તે સ્થાપેલા મૌય' વશ ૧૦૮ વર્ષાં સત્તારૂઢ રહ્યો. ‘વિચારશ્રેણી’ પણ ૧૦૮ વષ આપે છે. પરંતુ પુરાણા પ્રમાણે મૌય વશે કુલ ૧૩૭ વષ' રાજ્ય કર્યું હતું. ૪. રગવિજય સૌ વશ પછી પુષ્પમિત્ર ૩૨ વર્ષે, પછી સામિત્ર-ભાતમિત્ર ૬૦ વર્ષ, પછી નાને ૪૦ વર્ષ, પછી વૃભિલે ૧૩ વર્ષ અને પછી શુક રાએ ૪ વર્ષ રાજ્ય કર્માનું ગાવી, નીતિર્વાણ પહેલાં ૬૦ + ૧૫૫ + ૧૦૮ = ૩૨૩ વર્ષી અતે એ પછી ૩૦ ૪.૧ +૯૧ ૧૨ ૧૪ = ૧૪૭ વર્ષી મળી કુલ ૪૭૦ વર્ષી થયાનું જણાવે છે. પછી ઉજમાં વિક્રમાદિત્ય રાન થયા, એણે પોતાના સવત પ્રવર્તાવ્યા. આમ એ પહેલાં ૪૭૦ વર્ષ વીરતિર્વાણ સવત ચાલ્યા હતા. નરભ્રુહતો ‘વિસ્તારશ્રેણી’માં નમાવાહન કહ્યો છે, એ ગૃહા અભિલેખમાં જણાવેલ શક રાજા નહાન છે. એ અભિ તેમાં તે એનાં વર્ષોં ૪૧ શ્રી ૪૬ જણાવ્યાં છે ! ૫. આમ જૈન અનુશ્રુતિમાં વીરનિથી વિક્રમાદિયના રાજ્યના આરંભ સુધી ૪૭૦ વર્ષ વીત્યાં હોવાનુ જણુાવ્યુ` છે. જૈન અનુશ્રુતિમાં વીરનિર્વાણુ સવત હાલ એ રીતે જ ગણાય છે. પરંતુ અહી પ્રશ્ન એ છે કે આ બધા રાજાઓનુ` શાસન ગુજરાતમાં પ્રવતેલું ખરુ? અવંતિ (માળવા) ગુજરાતની નક હાઈ પાલકની સત્તા ગુજરાત પર પ્રસરી હેાય એવું સલવે પણ નાની રાજસત્તા મા પ્રદેશ પર થતી હોવાના સવેશ મળ્યા નથી. મૌય વચમાં ચંચુપ્ત અને અનેકની સત્તા આ પ્રદેશમાં પ્રવૃતી હની ગોવુ આભિલેખક પ્રમાણ ઉપલબ્ધ છે. સુ'પ્રતિની રાજસત્તા પણ અહી પ્રવતી હશે. પણ શૃંગ નિવૃત્ત અધ્યક્ષ, ભેા. જે. વિદ્યાભવન, અમદાવાદ. ‘નૂન હેાાનવ શાવલી' પ્રમાણિત ઇતિહાસની દૃષ્ટિએ] [1 For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy