SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરૂપકના ૧૭ મા પ્રકાર વિષ્ટાસિાનાં—(૧) વટ અને વિદૂષક અને (૨) હીન નાયક એ લક્ષણા વિટ વગે૨ે પાત્ર વગરના અને રામ જેવા ઉત્કૃષ્ટ નાયકવાળા એકાંકી ઉન્મત્તરાધવમાં ન હાવાથી તે વિાસિા નથી. ઉપપકના ૧૮ મા પ્રકાર હ્રાજ્યનાં—(૧) હાસ્ય રસની પ્રચુરતા અને (૨) સગીતમયતા એ લક્ષણે।૨૮ કરુણ રસપ્રધાન અને સંગીતરહિત એકાંકી ઉન્મત્તરવમાં નથી તેથી તે હાથ પણ નથી. ઉપરૂપકના ૧૯ મા પ્રકાર મહિાનાં—(૧) શૃંગાર રસની પ્રચુરતા અને (૨) વિત અને વિદૂષક એ લક્ષશેાક વિટ વગેરે વગરના અને કરુશ રસપ્રધાન એકાંકી ઉન્મત્તશાત્રમાં નથી તેથી તે મટ્ટિા નથી. ઉપપકના ૨૦ મા પ્રકાર પવઠ્ઠીનાં—(૧) પીઠમ' ઉપનાયક અને (૨) સંગીત નૃત્ય પ્રચુરતા એ લક્ષણા ૧ પીઠમરહિત અને સંગીતનૃત્યરહિત ઉન્મત્તરાધવમાં નથી તેથી તે મઢી પણ નથી. ઉપરૂપના ૨૧ મા પ્રકાર વનિાતનાં (૧) વીર કે શૃંગાર રસની પ્રજાના (૨) સંગીત અને (૩) વિદૂષક એ લક્ષણા૩૨ કરુણુ રસપ્રધાન, સંગીત તથા વિદૂષકરહિત એમાંથી ઉન્મત્તરાધવમાં નથી તેથી તે પરજ્ઞાત પણ નથી. ઉપરૂપકના ૨૨ મા પ્રકાર કોથ્વીનાં(૧) વીર કે શ્રુંગાર રસની પ્રચુરતા અને (૨) પુરુષના વેશમાં રહેતી નાયિકા એ લક્ષણા કરુણ રસપ્રધાન ઉન્મત્તાધવમાં ન હેાવાથી તે ોત્રી પણ નથી. ઉપરૂપકના ૨૩ મા પ્રકાર નનમાં નકીનું નૃત્ય જ મુખ્ય હોય છે અને તે ક્ષક્ષક્ષુ ૩૪ નૃત્યરહિત એકાંકી ઉન્મત્તરાધવમાં નથી તેથી તે ન ન પણુ નથી. સંક્ષેપમાં, ઉન્મત્તરાધવમાં રૂપક કે ઉપરૂપકના ઈ ચાક્કસ પ્રકારનાં ચણા પૂણતા રહેલાં નથી એટલે તેનુ` નાટયસ્વરૂપ સ’કણ છે. વિભિન્ન પ્રકારનાં લક્ષણે તું મિશ્રણ તેમાં થયુ. હાય એમ જણાય છે. આ કારણને લીધે ભાસ્કર કવિએ પેાતે તેને પ્રેક્ષળ અર્થાત્ અભિનેય રચના કે નાટયકૃતિ એવા શબ્દથી ઓળખાવ્યુ` છે. પ્રેક્ષળ અથવા પ્રેક્ષળીય એ શબ્દો અભિનેય રચના કે નાટય કૃતિ એવા અર્થાંમાં એકથી વધુ વાર પુરોગામી નાટ્યકાર હદેવ પેાતાની પ્રિયચિા નાટિકાના ત્રીજા અંકમાં અને રાજશેખર પેાતાના રામાયળમૂ ના ત્રીજા અકમાં પ્રયાજે છે. તેથી ભાસ્કર વિના પ્રેક્ષા શબ્દપ્રયાગના અથ વિશેના આપણા ઉપરના અનુમાનને પુષ્ટિ મળે છે. વળી તે ઉત્સુષ્ટિકાંક પ્રકારનુ રૂપક ન હેાવાથી આધુનિક વિનેશ્વનાં મત્ત સ્વીકારી શકષ સન્મત્તરાધવમ્ એકાંકીના નાટ્યપ્રકાર સીણ સ્વરૂપવાળા છે. એમ આ નવી નિષ તારવી શકીએ. કે એમ નથી. પરિણામે અને અંતે આપણે પાટીમ ૧. જીમ્મત્તરાધવ' નામ છેલ્લાળમુત્રાનું 1 ઉન્મત્તરાધવ, પ્રસ્તાવના, શ્લાક ૨, નિ. સા. આવૃત્તિ, ઈ. સ. ૧૯૨૫ ની તૃતીયાવૃત્તિ-દુર્ગાપ્રસાદ મને પચ્ય સપાદિત. ૨. વાષિદા રાવરા તાંજા વસિતાઃ। સાહિત્યપણ, ૬/૮, નિણૅયસાગર આવૃત્તિ, ઈ. સ. ૧૯૩૬, તર્ક વાગીશની ટીકા સાથેની. વ મનેગી મૂરોવી ૩. ચકરોડની નાયg વિમોડાહ્યોડવા વૃશિ । એજન, ૬/૨૨૫ યા । એજન, ૬/૧૦ “હમ્મતત્રવત્ વે નાપ્રકાર ] For Private and Personal Use Only [ s&
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy