SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ઉપરૂપકના પાંચમા પ્રકાર રાજાનાં-(૧) સુત્રધારને અભાવ અને (૨) મૂખ નાયક એ લક્ષણો સત્રધારથી આરંભાતા અને રામ જેવા મેધાવી નાયકવાળા ઉમરા રાઘવમાં નથી તેથી તે રાજ પણ નથી. ઉપરૂપકના છ પ્રકાર નાનાં --(૧) ઉપનાયક પીઠમ હોવાના અને (૨) હાસ્ય રસની પ્રમુખતા એ લક્ષ૧૭ પીઠમ વગરના કરણ રસપ્રધાન મારાઘવમાં નથી તેથી તે નટવરાજ નથી, ઉપા૫કના સાતમાં પ્રકાર સંહાથનાં--(૧) ત્રણ કે ચાર અકે (૨) પાખંડી નાયક (૩) યુદ્ધની વાત તયા (૪) શુગાર અને કરણા રસનો અભાવ એ લક્ષ૮ રામ જેવા ઉદાર નાયકવાળા અને યુદ્ધ વગરના કરુણ રસપ્રધાને એકાંકી ઉન્મતારાઘવમાં નથી તેથી તેને સંસ્થા નું મનાય. ઉપપકના આઠમા પ્રકાર શિલ્યનાં–(૧) ચાર અંકે (૨) બ્રાહ્મણ નાયક અને (૩) હીન ઉપનાયક એ લક્ષ૮ ક્ષત્રિય નાયકવાળા એકાંકી ઉન્મત્તારાધવમાં નથી તેથી તે શિલ્ય ન ગણાય. ઉપરૂપકના નવમા પ્રકાર ટુઢિાનાં-(૧) ચાર અંકે (૨) હીન નાયક અને (૩) વિટ, વિપક તથા પીઠમના વિલાસ એ લક્ષણે રામ જેવા ઉરામ નાયક્વાળા અને વિટ વગેરે વગરના એકાંકી ઉમરાધવમાં નથી એટલે તેને ટુર્નાલિસ્ટ ન કહી શકાય. ઉપરૂપકના ૧૦ માં પ્રકાર સદનાં-(૧) પ્રાકૃત ભાષામયતા અને (૨) ચાર અંકાને નવનિ' એરી સંશા એ લક્ષ સંસ્કૃત ભાષામાં રચાયેલા એકાંકી ઉન્મત્તરાઘવમાં નથી તેથી તે તજ નથી. ઉપરૂપકના ૧૧ મા પ્રકાર વેંચળ કે પ્રેક્ષકનાં-(૧) હીન નાયક (૨) સુત્રધારને અભાવ () નિયુ (શારીરિક યુદ્ધ) અને સંદેટ (વા યુદ્ધ) હોવાં અને (૪) નાંકી તથા કારનાની નેપથ્ય પાછળથી ભજવણી એ લક્ષ ૨૨ રામ જેવા ઉત્તમ નાયકવાળા, સૂત્રધારથી આરંભાતા, કોઈ પણ યુદ્ધ વગરના અને નાન્દી તથા કાનનાની નેપથ્યની આગળ રંગભૂમિ પર ભજવણીવાળા ઉન્મત્તરાઘવમાં ન હોવાથી તેને કે ન કહી શકાય નહીં. ઉપરૂપકના ૧૨ મા પ્રકાર નાં-(૧) નવ કે દસ પ્રાકૃત પુરુષો અને (૨) કામશૃંગાર એ લક્ષણે૨૩ સંસ્કૃત પુરવાળા અને કામશૃંગારરહિત ઉન્મત્તરાઘવ એકાંકીમાં નથી તેથી તે નોટી નથી. ઉપરૂપકના ૧૩ મા પ્રકાર શ્રેષ્ઠીરાનાં-(૧) સ્ત્રી પાત્રોની વિપુલતા અને (૨) નૃત્યગીતની પ્રમુખતા એ લક્ષ૪ પુરુષપાત્રપ્રધાન અને નૃત્યગીતરહિત એકાંકી ઉમરાવવામાં નથી એટલે તે ઇચ્છા પણ નથી. ઉપરૂપકના ૧૪ મા પ્રકાર પ્રસ્થાનનાં–(૧) દાસ નાયક (૨) હીન ઉપનાયક (૩) દાસી નાયિકા અને જ) બે અંકે એ લક્ષ૨૫ સીતા અને રામ જેવા ઉત્કૃષ્ટ નાયક-નાયિકાવાળા એકંકી ઉન્મત્તરાઘવમાં નથી એટલે કે પ્રસ્થાન નથી. ઉપરૂપકના ૧૫ મા પ્રકાર કટ્ટાન–(૧) દિવ્ય વૃત્તાન્ત (૨) ચાર નાયિકાઓ અને (૩) સંશમની વાત એ લક્ષણે માનુષ વૃત્તાન્તવાળા, એક જ નાયિકાવાળા અને યુદ્ધહિત ઉન્મત્તસલવમાં ન હોઈ તે સાથ પણ નથી. તે ઉપરપકના ૧૬ માં પ્રકાર શ્રી હિતનાં–() પ્રસિદ્ધ વાર્તા અને (૨) શબ્દથી અંક્તિ હવાપા એ લક્ષણે ૨૭ ઉન્મત્ત થવામાં નથી. ઉન્મત્ત રાધવનાં પાત્રો પ્રસિદ્ધ છે, પરંતુ વાર્તા પ્રસિદ્ધ નથી અને તે શ્રી શબ્દથી અંકિત પણ નથી તેથી તેને જીવિત કહી શકાય નહીં. ૩૮ ) [સામીપ્ય : ઍક, '૯-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy