SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા અને પ્રસાર હિંના પંચેલા ! ગુજરાતમાં સૂર્યપૂજાને પ્રવેશ એક પ્રાચીનકામી હતી અને તેને પ્રસાર અનેક પરિક્ષાને લઈત દેશના અન્ય ભાગોની સરખામણીએ અહીં વિશેષ થયે હેવાનું જોવામાં આવે છે. અલબત્ત, ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા અને અગાઉ વાયા ધણુ અસ્મિાયે અપાયેલ છે. પરંતુ તે પર કોઈ સ્પષ્ટ તારણ રજૂ થયેલ નથી. સાથે સાથે ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતાનેમ વિ, સીધે સીધો. ચરર્યો નથી. પરંતુ ગુજરાતના ધર્મ સંપ્રદાયની ચર્ચા કરતાં સુર્યાપુનાં નિવ, આ વખતે પ્રાસંગિફપણે સૂર્ય પૂજાની પ્રાચીનતા અને પિતાનાં મંતવ્ય રજૂ કરેલાં છે. તેનું અહી ભસિષ્ઠ, સ્વરૂપે આલેખન કરવું ઈદ્ધ થશે. સુપૂજની પ્રાચીનતા વિષયક વિદ્વાનનાં મંતવ્ય : ઈ.સ. ૧૯૨૮માં શ્રી ક. કે શાસ્ત્રી પ્રગટ કરેલ “ગુજરાતનાં તીર્થસ્થાનો' નામના પુસ્તકમાં સર્વ પ્રથમવાર આ અંગે પોતાનું મંતવ્ય રજૂ કર્યું. એમને મતે આ વેદકાલમાં ઇન્દ્ર, અગ્નિ તથા સૂર્યને પૂજતા હતા, પરંતુ કાલક્રમે આની ધમરુચિ પલટાતાં સૂર્યને બીજા અનેક દેવોની જેમ વિણગમાં. અંતર્ભાવ થી અમ શિવ અને વિશ્વની પૂજ બાપક થતાં સૂર્યની પૂજા ભલાગ માત્ર પ્રાન પરંપરાને દઢતાથી વળગી રહેનાર બહાણોએ ત્રિદ્ધસયા દ્વારા સૂર્યની ઉપાસના જાળવી રાખી, પરંતુ ઈ.સ. ૪ થી ૫ માં સતકમાં દેશમાં કૂણુ વગેરે વનતિએ દાખલ થઈ: ના ધબ તક રીતલત હિન્દુ સમાજના વહેતા. જીવનપ્રવાહમાં ભળી ગયા. ત્યાદ; કેટલાય સમય સુધી પશ્ચિમ હિંદુસ્તાનમાં. ઘણા જોમાં તે પ્રચલિત થઈ હતી. જેના અવશેષો આજે પણ મહિલવાય અને ગુજરાતમાં શાળ કસ્નારની નજરે પડે છે. આ જા .મતક્યતે. તેમણે ૧૯ માં દેહરાડ્યું છે... . 1 - એ જ વર્ષે અમત સ. ૧૯૦૯ ના. “રામ્બા શિ૫રમાત્મા ’ લેબમાં શ્રી રાછા જીએ દુર્ગાશંકર શાતિના મતનું સમર્થન કરાં કહ્યું છે કે પામિ, સીના અંતમાં દશ લોનાં ટોળાં ચીનના મંગોલિયા પ્રશ્નમાંથી ઈશિની થાિં ઊતરી એમાં હતા દૂ પાસે પોતાની કોઈ સરકૃતિ ન હોવાથી તેના શરૂઆતના કલમાં ધરિઝમ અને સંરતિથી પ્રભાવિત થયેલા હોઈ તે અપાડ્યાં. આથી દૂધની સાથે ઈરાની અસરવાળી અતિતથા સાયની પૂજ હિલ્સાં આવી. આ સાથે વધુ સ્પષ્ટતા કરતાં શ્રી જ્ઞાનીએ કહ્યું છે કે પ્રાચીનકાલમાં હિંદમાંથી વિકાસ ગ હોવા છતાં મધ્યકાલમાં એક દેયાંથી ત્યાંની અસર સાથે ત્યાંનાં વસ્ત્રાભૂષણ સાથે પાઠ હિલા અન્ય ભાગોમાં, અને વિશેષતઃ ગુજરાતમાં પાછી આવી હોય તેમ જણાય છે. ગુજરાતમાં સૂર્યપૂજન પ્રસાદે મી, સદીમાં અર્થાત વલભીના મૈત્રક રાજ્યકાળથી આરંભાઈ ૧૨ મી સદીના અંત સુધી વિસ્તર્યો હતો, એમ પ્રાપ્ત સમરિશ તથા સર્વ પ્રતિમાઓના અવશેષો પરથી જણાય છે. ખંડ સમક્ત વ્યાખ્યાતા, ભારતીય સંસ્કૃતિ વિભાસ, ર. ૫. આર્ટસ કોલેજ ખંભાત, ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતા અને પ્રસાર For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy