________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- પાણિનીય સૂત્ર પાઠ પર કાત્યાયન પ્રભૂતિ અનેક આચાર્યોએ વાતિક પાઠની રચના કરી હતી. એમાંથી કેવળ સાત વાતિકકારોનાં નામ મહાભાગ્ય તથા અન્ય પ્રાચીન ગ્ર માં મળે છે ઃ (૧) કાત્યાયન (૨) ભારદ્વાજ (૩) સુનાગ (૫) કેષ્ટા (૫) વાવ ( વ્યાં પ્રભૂતિ અને (૭) વેધધ. પતંજલિના મહાભાષ્યને મુખ્ય આધાર કાત્યાયન વિરચિત વાતિકે જ છે. તથાપિ તેમણે કેટલાક સ્થળે અન્ય વાર્તિકકારોના વાતિ કે ૫ણ ઉધૃત કર્યા છે, પતંજલિએ માથુરિવૃત્તિને ઉલ્લેખ કર્યો છે જે પરિભાષાવૃત્તિના કર્તા પુરષોત્તમ દેવ અનુસાર અષ્ટાધ્યાયીંની જ એક અતિ પ્રાચીન ટીકા હતી. સ્વયં પાણિનિ દ્વારા સૂની વ્યાખ્યા થઈ હોવાનું પણ પ્રતીત થાય છે.
વાતિકકાર કાત્યાયન પણ એક સમર્થ વિદ્વાન હોવાનું જણાય છે. પાણિનિનાં લગભગ ૪૦૦૦ સૂત્રોમાંથી લગભગ ૧૫૦૦ સુત્રોમાં કાત્યાયને કંઈક 'કંઈ ક્ષતિ દર્શાવી છે. પછી એ ક્ષતિ અનુકત એટલે કહેવાનું ભૂલી ગયા “આ સ્વરૂપની હોય અથવા “કહેવામાં ભૂલ કરી આ જાતની હય, જોકે આમ માનવું–પ્રચલિત હજાર શબ્દને સંગ્રહ પાણિનિએ વિસ્મૃતિથી નથી એમ માનવું એ હૈ પાણિનિની સર્વસમત કાત્તર પ્રશામેલાથી*વિરુદ્ધ છે. પ્રાતિશાખું કાય* વેદોની ભાષાનું અવલોકન અને તેનું વિશ્લેષણ એટલા પૂરતું મર્યાદિત હતું, પણ અષ્ટાયાથી જે ભાષાનું વ્યાકરણું મનાય છે એ ભાષા તે વેદોની ગદ્ય રચનાં માં, બ્રાહ્મણ, આરકો જેમ ઉપનિજ માં મળે છે. પાણિનિએ ભામાભ
. લોકમાં પ્રચલિ એ “સવમાધ્ધ ભાષાનું જ પાણિનિ એ વ્યાકરણ લખ્યું હોઈ એનું કાઈ વિશેષ નામ "મ આપતા એ તેને માત્ર ભાષા' જ કહે છે અને જ્યાં જયાં વેદ ની ભાષાને સંબંધ માને છે ત્યાં એ બેસીને તે છ કહે છે. એ પ્રથી ૨ચના પછી એના નિયમો પ્રમાણે જે ભાષા લખવામાં થા એલામાં રૂઢ બની ૨હી એનું નામ જ પછી સંસ્કૃત પડઘુ'. ભાષાને કોઈ પણ માનદંડ સાથે બાંધીને પ્રયત્ન અને ઉદેશ ણિનિમાં જે મળ નથી જ, થાકરણુકાર પાણિમિ વસ્તુતઃ એક મહાન સંગ્રહકાર હસ અને સહકાર 'રીકે એની દષ્ટિ ધણી. -વ્યાપક, સૂક્ષ્મ અને સહિષ્ણુ હતી.
કાત્યાયને પાણિનિમાં કેટલાક વિધામા લામે પોતાના ધાતિકામાં વાંધા બતાવ્યાં છે પણ મહાભાબકાર પતજલિએ દર્શાવ્યું છે તેમ કાત્યાયનના એ ધીંધ પાણિનિના વિધાનોને બરોબર સમજી ન શકવાથી જ એમ બન્યું છે. કાત્યાયનના કેક વિધાને જ પતંજલિ કહે છે તેમ ખામી ભરેલાં છે.
આ વિષયમાં મને તો લાગે છે કે કાત્યાયન સવ‘શ પાણિાિ વફાદાર અનુયાથી મ હાએ પરિ. - પાર્ટી તરફ એમનું વલણ વધુ હોવાનું જણાય છે. પાણિનિ એ પોતાના ગ્રંથમાં કરેલા સૂત્ર પ્રમાણેનાં વિધાનોને તેઓ પ્રચલિત ભાષાના માને છે જયારે પોતિકકાર કાત્યાયન એવા સૂત્ર છન્દો વિષયક માને છે. પરિણાષાના રૂપ પ્રચલિત ભાષામાં મૂકવાની ભૂલ પાણિનિ જેવા જાગૃત સંગ્રહકાર કરે જ નહીં. વસ્તુતઃ પાણિનિ કાલીન ઘણુ શબ્દોનો અર્થ કાત્યાયનના સમયમાં સંપૂર્ણ બદલાઈ ગયો હતો. કેટલાંક શબ્દો તે લુપ્ત પણ થયા હતા. પ્રત્યવસાન = ખાવું, ઉપસંવાદ = સોદ, અબે ષ = ઔચિત્ય, આ શબ્દો તથા અર્થો હાલમાં જ નથી જ.' કાત્યાયન સમયમાં પણ તે પ્રાચીન થઈ ગયા હતા. પાણિનિના વખતમાં “સમીલ" આ રૂ૫ ભાષામાં પણ વપરાતું 'પણ કાત્યાયનના વખતમાં એ રૂપ માત્ર વેદમાં જ રહી ગયું. પ્રચલિત ભાષામાં વપરાતુ' શબદ સ્વરૂપ લુપ્ત થવાને માટે ધણે સમય વ્યતીત થઈ ગયું હોય જ એટલે પાણિનિ અને કાત્યાયન થશે ધણું કાલનું અંતરે માનવું પડે જ. ભાષા તે જીવંત હાઈને
રાંક નવા પ્રોગામ વિકાસ થયો હતો તે તેની પાણિનિના તે તે સૂત્રે ઉ૫ર ' જરૂરી સ્થળોએ કાત્યાયને પૂતિ કરી છે. કાત્યાયને પાણિનિના ગ્રંથમાં છે જેમાં અને દર્શાવ્યા પણ એમાં એને પ્રતિ મહષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર]
[ ૧૩
For Private and Personal Use Only