Book Title: Manna Minarethi Muktina Kinare Part 02
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust
Catalog link: https://jainqq.org/explore/023539/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ j HEIGII III aiii. al+II (આર્દ્રકુમાદ મહ) : ક. ચાર્યશ્રી ત્રિજયભુવઠાભારથ્વિરજી Page #2 -------------------------------------------------------------------------- ________________ મનના મિનારેથી મુકિતના કિનારે I - આદ્રકુમાર મહર્ષિ ભાગ-૨ : પ્રવચનકાર દ્વાંતમહોદધિ કમ સાહિત્ય-સૂત્રધાર પ. પૂ. આચાર્યદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર ન્યાયવિશારદ વર્ધમાન તપેનિધિ પ.પૂ. આચાર્ય દેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ - પ્રકાશક :- દિવ્ય દર્શન ટ્રસ્ટ C/o. કુમારપાળ વિ. શાહ 68- ગુલાલવાડી, ત્રીજે માળે મુંબઈ-૪૦૦ 004 Page #3 -------------------------------------------------------------------------- ________________ = : સંપાદક : પ. પૂ. મુનિરાજશ્રી પદ્મસેનવિજ્યજી મહારાજ કિંમત : પંદર રૂપિયા : સૌજન્ય : શ્રી પાટી જૈન સંઘ જ્ઞાનખાતું, મુંબઈ–૭. પ્રથમ આવૃત્તિ : વિ. સં. 2042 મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ નોવેટી સીનેમા પાસે, ઘીકાંટા રોડ, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય વ્યાખ્યાનમા આ પ્રથમભાગના પ્રકાશન બાદ બહુ જ ટૂંકા સમયમાં મનના મિનારેથી મુક્તિના કિનારે આ પુસ્તકના બીજા ભાગનું પ્રકાશન કરતા અમારા હૈયામાં આનંદ માતે નથી. આદ્રકુમાર મહર્ષિનું ચરિત્ર જન આલમમાં સુપ્રસિદ્ધ છે અને અનેક શ્રદ્ધાળુ જૈને વ્યાખ્યાનાદિમાં તે સાંભળતાં આવ્યા છે. એ જ રીતે પૂજ્યપાદ ગુરુદેવશ્રી મુખે ફરમાવાયેલા વ્યાખ્યાનોનું સુઘડ અવતરણ કરીને આ બે ભાગમાં વાચકે સમક્ષ એક ઉત્તમ રસથાળ રજુ કર્યો છે. દિવ્યદર્શનના બીજા પ્રકાશિત ગ્રંથરત્નોની જેમ આ પુસ્તકને પણ શ્રદ્ધાળુ વાચકે અંતરના ઉમંગથી વધાવી લેશે એ અતૂટ વિશ્વાસ છે. દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલા અનેક તાત્વિક સાત્વિક મર્મસ્પશી જન શાસ્ત્રાનુસારી ગ્રંથને ઊંડાણથી વાંચનારા અનેક મહાનુભાવે તરફથી અમારા ઉપર તરેહ તરેહના અભિનંદન–પુષ્પોની વર્ષા થઈ રહી છે અને તેઓ વારંવાર પૂછાવે છે કે તમારા ટ્રસ્ટ તરફથી નવા પુસ્તકે જ્યારે બહાર પડવાના છે તે તરત જણાવે, અમે રાહ જોઈ બેઠા છીએ..વગેરે. આ બધા અભિનંદનના સાચા અધિકારી ખરેખર અમે નહિ, પરંતુ આ પુસ્તક પ્રકાશિત કરવા પાછળ અનેક જાતને સહકાર આપનાર દા. ત. આદ્રકુમાર અહર્ષિની યશોગાથા માનાર અને પછી આ પુસ્તકનું આલેખન Page #5 -------------------------------------------------------------------------- ________________ કરનારા પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ એકાન્તવાદતિમિરતરણ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ તથા પ્રફ સંશાધનાદિ સંપાદન કરી આપનાર પૂ. મુનિરાજે તથા પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહકાર આપનાર જૈન સંઘે–તેમના જ્ઞાનખાતા તથા બીજા અનેક સદ્દગૃહસ્થો જે અભિનંદનના સાચા અધિકારી છે. - આ પુસ્તક . પૂ. મુનિરાજશ્રી પદ્મસેનવિજયજી મહારાજે સંપાદન કરી આપ્યું છે અને શ્રી પાટી જૈન સંઘ જ્ઞાનખાતામાંથી પ્રાથમિક આર્થિક સહકાર આપેલ છે તેમને અમે અત્યંત આભાર માનીએ છીએ. - આ પુસ્તકના પ્રથમ અને આ બીજા ભાગના વાંચન દ્વારા સૌ કઈ કદાગ્રહથી મુક્ત બને એ જ શાસનદેવને પ્રાર્થના. લિ. દિવ્યદર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કુમારપાળ વિ. શાહ વગેરે an Page #6 -------------------------------------------------------------------------- ________________ ....1 છે જ ર જ 6 * વિષયાનુક્રમ પાના નંબર આદ્રકુમારને પૂર્વ અધિકાર [1] ધર્મના આઠ ફળ મુનિને શ્રીમતીએ વર્યા ! ધર્મના ફળ (1) સુરાજ્યાદિ (2) સંપતિ એ ધર્મનું ફળ દેવગુરુ પર પ્રેમનું પારખું સનકુમારની પૂર્વભવે સાધના કાતિક-સુદર્શન પૂર્વભવ, ધને સુખ ભંગ એ ધર્મફળ વસુદેવનું સૌભાગ્ય વૈયાવચ્ચી નંદીષેણ મુનિને સુકૃત માટે ઉપદેશ નંદીષેણને દેવ–પરીક્ષા ....14 સાધુસેવાનું વ્રત વસુદેવ પરદેશમાં (22) ઘર્મનાં ફળ 4-8 (45) સુકુલ જન્મ-સૌંદર્ય એ ધર્મફળ 21 (6) વિદ્વત્તા એ ધમફળ ....22 જબૂસ્વામીને અગાધ જ્ઞાનશક્તિ કેમ? ...23 * * U 0 ....13 *...16 - Page #7 -------------------------------------------------------------------------- ________________ -. 24 ....24 ....24 ..28 ***. 29 ....33 *.34 ...38 ....40 (7) દીર્ઘ શુભ આયુ એ ધર્મફળ ધર્મની કર્મ પર અસર (8) આરોગ્ય એ ધર્મફળ . બકરે બચાવ્ય : મેત અટક્યું [23] આર્દ્રકુમાર મુનિ આગળ રત્નવૃષ્ટિ દેવ-પરીક્ષાના દાખલા જીવની ચાર કક્ષા પૈસા શું કામ કરે ? બુદ્ધિમત્તા શેમાં ? શ્રીમતી અને પિતાને સંવાદ (વર અંગે) [24] પતિ માટે યુક્તિ : 108 આયંબિલ [25] આકુમાર મુનિ કેમ પડે છે? કર્મની બળવત્તા આદ્ર સાથે શ્રીમતીના લગ્ન આયુષ્યબંધને નિયમ મિથ્યાત્વ આવવાના બે માર્ગ [26] વિષય–ભેગ એ વેઠ : 4 કારણ બળાત્કારે ઘા, એમ વિષય-સંગ નંદીષેણને વેશ્યાને ત્યાં અંતસ્તાપ [27] પત્નીને આદ્રની વૈરાગ્ય વાણી તત્ત્વદર્શન–સંસારદર્શનથી ઉદાસીનતા આવે ના ચારિત્રના ભાવ કેમ નહીં ? પત્નીને ભવ્ય ઉપદેશ ...44 ....44 ....45 ....4 *...48 *...50 ...51. ....53 પદ ,,,,પ૮ ...પ૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ ...69 ..70 10,98 [28] આર્વકમારની ફરી દીક્ષા 61 ચોરોને ઉપદેશ 66 [29] મેક્ષના 11 ઉપાય 68 સંક્ષેપમાં 6 ધર્મ ચેરની સુવિચારણા-દીક્ષા ધર્મપ્રેરણાર્થે પ્રભુનું વિચારે *...71 [30] ગશાળા સાથે ચર્ચા ***.73 ગશાળાની દૃષ્ટિએ પ્રભુ શિથિલાચારી કલિકાલ કેમ દુર્ગતિ-પ્રેરક? ....75 દ્રોહ-નિંદા–હીલના અતિ અધમપાપ *...76 મરીચિ કેમ રખડ્યા? ....77 ગશાળાની દષ્ટિએ પ્રભુ કર્તવ્યમાં અસ્થિર : દેશના–દંભ ***.79 આર્દ્રકુમારને જડબાતોડ જવાબ ****80 પરિવાર છતાં પ્રભુ એકાકી કેમ ? *...81 વાણી પ્રાગ દોષરૂપ ક્યાં? ***82 પહેલાં મૌન અત્યારે વાણી કેમ ? ....83 પ્રભુને ઠઠારામાં અભિમાન કેમ નહિ ? વીતરાગતા વનવાસથી ન આવે. ....86 નિરાશંસ એ ધર્મદેશના કેમ કરે? ***87 પૂવે દોષથી બચવા મૌન, તો અત્યારે કેમ નહિ? 89 ગોશાલક–મતમાં મિથ્યા ભિક્ષુધર્મ ...90 સૂક્ષ્મ અહિંસા વિના મેક્ષ નહિ. ....92 ગશાળાની દૃષ્ટિએ પ્રભુ નિંદક ...92 Page #9 -------------------------------------------------------------------------- ________________ ~ ...94 ~ * 100 0 0 0 *...104 2 0 પ્રવાસીને સુમાર્ગદર્શનમાં નિંદ? સ્યાદ્વાદ માટે ઢાલનું દૃષ્ટાન્ત વીતરાગને ધર્મ કે? ...97 ગોશાલક કહે પ્રભુ ભયભીત છે. મુનિ પ્રભુની પ્રૌઢતા બતાવે છે. અનાર્ય દેશમાં ગમન કેમ નહિ? *...101 પ્રભુની જ્ઞાનમૂલક પ્રવૃત્તિ *...102 દેશના પછી કેમ મૌન? *...103 દેશનામાં સ્વ–પર ઉપકાર ગશાળક કહે પ્રભુ વણિની જેમ વેપારી છે મુનિને સ્યાદવાદથી ઉત્તર ....10 વણિક તે લોભી પરિગ્રહી વણિકને ને પ્રભુને લાભમાં અંતર સમેસરણમાં પ્રભુને આધાકર્મ કેમ નહિ? .110 ઉપગ છતાં આશંસા કેમ નહિ? ....112 ગોશાળાનું બેવડું અજ્ઞાન [31] બૌદ્ધ ભિક્ષુ સાથે ચર્ચા ...114 હિંસા અંગે મિથ્યા બૌદ્ધ સિદ્ધાન્ત : ખોળના પિંડમાં પુરુષની કલ્પના *..115 બૌદ્ધ : 4 પ્રકારના કર્મમાં બંધ નહિ? ....116 મહર્ષિને ઉત્તર ....117 ભાવ–શુદ્ધિ ક્યાં હોય ? *..118 નવકેટિ અહિંસાવતથી જ મોક્ષ *...119 * 107 109 ...113 Page #10 -------------------------------------------------------------------------- ________________ *.121 સંસાર–મેચકમત ભાવ-મહત્વ મતે વેશ અમુક જ કેમ? ...122 જીવનાં ચિહ્ન : વનસ્પતિ એ જીવ કેમ? ....123 જૈન સાધુની યતના ...125 મુનિપણામાં 3 નકકર ધર્મ (1) અહિંસાદિ વ્રત (ii) સમિતિ ગુપ્તિ (iii) જ્ઞાનપૂર્વક ક્રિયા (સાધ્વાચાર) *..126 મહર્ષિ સૌમ્ય છતાં કટાક્ષ કેમ કરે? .....127 જેન મત પૂર્ણ પ્રામાણિકનું પારખું નિર્દોષ આહાર વિધિ. માંસાહાર યુક્તિ-વિરુદ્ધ કેમ? ....129 કુગુરુને દાનમાં દોષ ....130 માંસાહાર અભક્ષ્યનાં 11 હેતુ . ...૧૩ર. નિર્ચન્થ ધર્મ : મુનિ અનિહ 3 પ્રકારે मुनिः मनुते त्रैकालिकं जगत् ....135 *...128 له *...137 ....142 [32] વેદવાદી સાથે ચર્ચા [33] એકદંડી (સાંખ્ય) સાથે ચર્ચા સાંખ્ય ખંડન આત્મા એકાન્ત નિત્ય નહિ કારણમાં કાર્ય એકાંતે સત્ નહિ સની વ્યાખ્યા આત્મા એક નથી વિશ્વવ્યાપી નથી સર્વજ્ઞ જ સત્ય બતાવે *...144 ....145 ..146 ....147 ....148 Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 *...154 [34] હસ્તિ-તાપસ સાથે ચર્ચા મોટા એક જીવની હિંસામાં ધર્મ •.૧પ૧. સાધુને ત્રિવિધ અહિંસા પંચેન્દ્રિય હિંસામાં મહાસંકુલેશ ....155 [35] જૈન સાધુ ચર્યા ...158 માંસ ભેજનમાં અસંખ્યની હિંસા ...160 જીવનની પવિત્રતા મનના અધ્યવસાય પર આધારિત ..161. હાથીની ભાવના : બંધન તૂટયાં ....162 જ્ઞાનાચારાદિ દરેકમાં વીર્યાચાર વણે ....163 સદ્ વિચારોમાં કેણ–કોણ? 164 નાગકેતુનું ભક્તિબળ ...165 સુલતા-ચંડરુશિષ્યનું ભક્તિબળ ગુરુ ઉપાસના માટે કરવાના છે ...16 પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય? પ્રકૃતિ કેવી રીતે બદલી શકાય ? 173 સંયમ કેને કેને કહેવાય? સંયમનું ફળ શું?.....૧૭૪ ક્રોધથી ક્રોડપૂર્વનું સંયમ નષ્ટ કેવી રીતે ? .....175 અલ્પ સમયનો ક્રોધ ભયંકર H ત્રણ દ્રષ્ટાંત ....177 મહામોંઘેરા મનને શે ઉપગ? [36] સંકલ્પબળનું મહત્વ : પરદેશી રાજકુમાર–૧૭૯ પરાર્થ રસિકતા ...182 દુરાચાર અને બ્રહ્મચર્યની પરીક્ષા રૂ.૧૮૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ 193 0. ધર્માત્માની સાવધાની : સ્ત્રી દર્શનાદિ,વિકથાદિ નહી .1849 જિનમતની અનમેદના પર અવધિજ્ઞાન *...187* હાથીના બંધન તૂટયા ..1905 મહર્ષિને હાથીને ઉપદેશ 191 ધર્મ જ કેમ શ્રેયસ્કર ? કાચા સૂતરના બંધન આકરા ...15 શ્રેણિકને મહષિને ખુલાસો ....16. મહર્ષિપ્રત્યેની કૃતજ્ઞતા પર અભયકુમારની દીક્ષા યાચના ...198 [37] મહર્ષિને વીરપ્રભુની હિતશિક્ષા ...201. સમાધિ એટલે ? ....203 ચિત્તની શાંતિ નિમિત્તા પર સમાધિ માટે ઉત્તમ સાધન ધર્મ [38] સાધનામાં ત્રિકરણ યોગ ....210 અસ્થિર મનની ક્રિયા વણખેડી ભૂમિ પર વાવેતર 212 દ્રવ્ય કિયા : શેઠ મોચીવાડે *... 214 ઈન્દ્રિય નિગ્રહથી જડ માયા છૂટે ..216 નવકારમાં તિવિહેણ 218: અકિયસાધે જે ક્રિયા ત્રિકરણે જીવરક્ષા 221 મિથ્યા માર્ગની ત્રિકરણે ધૃણા 222. જેન–ઈતર ધર્મને તફાવત *...224 0 0 *..204 0 0 220 Page #13 -------------------------------------------------------------------------- ________________ 226 12 [30] જિનાજ્ઞામાં ધર્મ મુનિ નદી કેમ ઉતરે?. ધર્મ નિરાશ્રવ–સાશ્રવ શાસન માત્ર નિરાશ્રવ ધર્મ પર ન ટકે સંયમમાં ત્રિકરણે સ્થિરતા આર્યમંગુના શિષ્ય–સુપ્રણિધાન ....227 ...229 *230 ...231 ....234 a ...240 ...244 [40] ઇન્દ્રિયના દૂરઉપયોગમાં નુકસાન કુથલીના–પાપકથાના રસમાં કેવાં નુકસાનઃ નંદમણિયાર–મરીચિ ચારિત્રભેદિની કથામાં નુકસાન ....242 એકાંતનિશ્ચયનયના શ્રવણથી દુરાચારના પંથે ....243 ભાવની જ પ્રધાનતાનું વ્યાખ્યાન એ પાપ કથા કેમ 243 બુદ્ધિભેદકારી વચન એ પાપવચન : અહંદુદાસનો નોકર બલવામાંથી બળવાનું થાય ? મહાભારત ....246 મિથ્યાદષ્ટિના ધર્મ–જલસા જેવા કેમ ન જવાય?....૨૪૭ મિથ્યાત્વમેહનીયની મનની વચનથી કાયાથી ધૃણા કેવી કેવી રીતે ? [41] મુનિ તારી હેય : તાપીના 2 અર્થ ....251 સાધુચર્યા–વિહાર પર જૈનેતરને ચમકારે ....૨પર તાથી (1) રક્ષણહાર, (2) મેલગમનશીલ ....253 ભવહાસ-ભવવૃદ્ધિ–અશુભ અનેબંધની હાનિ–વૃદ્ધિ ..254 248 Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 ****259 ....260 અશુભ અનુબંધે પાપલેક્ષ્યા ઊભી કરે ....255. મોક્ષતરફ પ્રયાણ એટલે? ....255. પાપબુદ્ધિ-પાપ લેફ્સામાં શું શું આવે ? ....256. અશુભ અનુબંધ તોડવાને રસ્તે ****257 ઉપદેશ કેણ આપી શકે? *...258 વક્તાના જીવનની છાયા જી પર *...259 અભાવી સંસારમાં કેમ ભટકે છે? આદાનવાન-રત્નત્રયીવાળે જંગલમાં રાત્રે દીવાના 3 ઉપાય *..262 મુનિને વાદમાં રાગદ્વેષ કેમ નહિ? ***.262 સુદર્શન : શુકપરિવ્રાજક ....263 લેહીથી ખરડાયેલ કપડું લેહીથી સાફ થાય? ....ર૬૪ મુનિ સકલસર્વ હિતાશયવાળા ***.265. જીવોના હિતેષી થવા આશ્રવ બંધ જીવ સરેવર ****267 સર્વકર્મક્ષય માટે ચારિત્ર ....268 ઉપસર્ગોમાં પૂર્વના મહામુનિઓની વિચારણા.....૨૬ બંધકમુનિ-મેતારજ-ગજસુકુમારાદિની વિચારણા 270 કષાયમાં નિમિત્ત કયારે બનાય ? ...272. અનિને પાપાશ્રને મન–વચન કાયાથી ત્યાગ ...274 તપ કે કરવાને ....275 યથેચ્છ ખાનપાન આરામી એ મહા અસમાધિ કેમ ? ....276 [42] આલેચના-પ્રાયશ્ચિત્ત-વિનય તપનું મહત્વ.૨૭૮. રોજ-રેજની ખલનામાં પાયશ્ચિત્ત કેટલું બધું ચડે? ....278 w છે* * Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 283 ...284 285 ગુપ્તપાપની આલોચના શા માટે કરવી? ....279 આલોચના ન કરવાથી શા નુકસાન? ...280 વંદનમાં જિનશાસનની વડાઈ C[43] વૈયાવચ્ચ તપ : સ્વાધ્યાય એ પરમમંગળ નવકાર જાપમાં સ્વાધ્યાય આવી જાય ? ...285 જ્ઞાન અને ક્રિયા સાથે ધ્યાનની જરૂર ....287 ધ્યાન 4 (i) આજ્ઞાવિચય (ii) અપાય વિચય (ii) વિપાક વિચય (iv) સંસ્થાના વિચય ...288 કાર્યોત્સર્ગ એ આભ્યન્તર તપ ...289 કાયોત્સર્ગથી કાય–મમતા ઘટે *..289 તપ “વિશિષ્ટ” કરો એટલે તપથી “અંદરમાં ઠરવું” એટલે શું? ...293 -બાહાતપને મર્મ 294 મુનિને ધર્મના ઉપદેશથી લાભ . -નંદીષેણ ઉપદેશમાં શું કહેતા હશે? ...298 291 Page #16 -------------------------------------------------------------------------- ________________ ][][][][][]][][][][][][][]][][][][][][][] ઘર્મ તારી અજબ કહાની (1) નો નવો રાજ વૈભવ, ચક્રવતી વૈભવ, ઈન્દ્ર વિભવ તથા નરભવ ધર્મ આપે છે. ઘણું બાલવાથી શું ? થોડા જ દિવસે માં આ ધર્મ પરમ તીર્થંકરપણાની લક્ષ્મી પ્રદાન કરે છે. [][][][[][][][]][][[][[][][][][][][][][][[][][][]][] (2) જેઓ લજજાથી, ભયથી, વિતર્કવિધિથી, મત્સરથી, સ્નેહથી, લેભથી, હઠથી, અભિમાનથી, વિનયથી, ગારથી, કીર્તિ વગેરે હેતુથી, દુ:ખથી, કૌતુકથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી કે કુલાચારથી, વૈરાગ્યથી નિર્મલ (કેવલિભાષિત) ધર્મને સેવે છે તેઓને અમાપફલ પ્રાપ્ત થાય છે. (3) જાણકારો કહે છે કે સારું રાજ્ય, સમ્પત્તિઓ, ભેગે, સત્કલમાં જન્મ, રૂપાળાપણું, પંડિતાઈ, દીર્ધાયુષ્ય, આરોગ્ય આ બધા ધર્મનાં ફળે છે. ][][][][][][][][][][][][]][][][][][][][ | | Page #17 -------------------------------------------------------------------------- ________________ DDD0000DDDDDDDDDDDDDDD (4) આ લોક અને પરલોકમાં ધર્મરૂપી પાથેયથી નરેન્દ્ર–દેવેન્દ્ર તિકેન્દ્ર - ભવનપતીન્દ્રનું સુખ તથા રોજરોજ ચન્દ્ર જે નિર્મલયશ અને પૂજાદિ પ્રાપ્ત થાય છે. જ્યારે પાપથી જ નરકાદિ દુતિ જન્ય અસહ્ય દુ:ખ, નિન્દા અને અપકીતિ વગેરે થાય છે માટે હે બધું ! જે તને ઈષ્ટ હોય તે ગ્રહણ કર. |_][[][][][][][][][][][][][][][][][][][][][][][][][][][][][][][][] જીવન સંધ્યાના રંગ જેવું, પાણીના પરપોટા જેવું છે, જલબિંદુ જેવું ચંચળ છે, યૌવન નદીના વેગ જેવું છે. તે હે પાપી જીવ ! કેમ તું ભૂઝત (સમજતી નથી? ___ |||_||_||_____| |_____| || |____][][][][][]][][][] (6) આ માયારૂપી ત્રિ મેહના તોફાનેથી ગાઢ અંધકારમય બની છે. માટે હે લેકે! પાનને પ્રકાશ કરીને તમે સફાળા જાગી જાઓ. (જાણી લે કે) આ કાળરૂપી ચેર ન દેખાય એ રીતે જીવનું જીવનધન ચેરવા માટે જગતમાં ઘેર ઘેર આંટા મારી રહ્યો છે. (-આદ્રકુમાર ચરિત્ર) Page #18 -------------------------------------------------------------------------- ________________ મનના મિનારેથી મુક્તિના કિનારે (આદ્રકુમાર) ભાગ-૨ આર્વકમારના પૂર્વ અધિકાર : [આદ્રકુમાર અનાર્ય દેશના રાજાના પુત્ર હતા. પિતાએ આર્ય દેશમાં શ્રેણિક રાજાને ભેટ મેકલી. સાથે આદ્રકુમારેય શ્રેણિકના પુત્ર અભયકુમારને ભેટ મેકલી. એટલે અભયકુમારે વળતા રત્નની જિનપ્રતિમા ભેટ મેકલી! એને ખાનગીમાં જોતાં આદ્રકુમારને ઉહાપોહ થયે કે આવું મેં ક્યાંક જોયું છે! એમાં એને પૂર્વજન્મનું મરણ થયું. જેમાં જોયું કે, પિતે સામયિક નામે શ્રાવક હતા; પત્ની બંધુમતી હતી. એકવાર એ અત્યંત બિમાર પડી વૈદ્યોએ આશા છેડી દીધી. ત્યારે પતિ સામયિકે સંકલ્પ કર્યો કે “જે આ સાજી થઈ જાય તો મારે ચારિત્ર લેવું.” ચારિત્રના નિર્ણયના પ્રભાવે બંધુમતીને વળતા પાણું થઈ ગયા ! સામયિકે ચારિત્ર લીધું. એની પાછળ બંધુમતી પણ દીક્ષા લઈ સાધ્વી બની. વિહાર કરતાં એકવાર કેઈક ગામમાં ગુરુ ગુરુણ સાથે ભેગા થઈ ગયા. સામયિક મુનિને બંધુમતી પરને પૂર્વને અત્યંત પ્રેમ યાદ આવ્યું. એમાં એ દૂબળા પડતા ગયા. બંધુમતીએ પૂછતાં અત્યંત રાગનું કારણ જાણું પોતે અનશન કર્યું અને એમા એ કાળ કરી જતાં, સામયિક મુનિને અત્યંત પશ્ચાત્તાપ થયે; અને એ ક્રમશઃ કાળ કરીને એટલી રાગની ભૂલના કારણે અનાર્ય દેશમાં રાજપુત્ર આદ્રકુમાર તરીકે જમ્યા,” .....આ બધું યાદ આવ્યું એટલે, Page #19 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમારને તીવ્ર વૈરાગ્ય થયે. એ આર્ય દેશમાં જવા માટે પિતાની આજ્ઞા માગતાં, પિતાએ ના પાડી તેથી ઉદ્વિગ્ન રહેતા. પિતાએ “આ ખાનગીમાં આર્યદેશમાં ભાગી ન જાય” એ માટે 500 સુભટોને ચેક કરવા સેવામાં મૂક્યા. આદ્રકુમાર એમને અવર નવર ભેટ આપતા, તથા રાજ ઘોડેસ્વારી કરવા જતાં પોતે આગળ નીકળી જાય અને પાછા આવે. એમ કરી સુભટને વિશ્વાસમાં લીધા. પછી એકવાર સમુદ્રતટે વહાણ તૈયાર રખાવી પોતે ઘોડેસવારીમાં સીધા ત્યાં પહોંચી જઈ તરત જ વહાણમાં પલાયન થઈ ગયા! આર્ય દેશમાં ઊતર્યા. એમને લક્ષ્મીપુર નગરમાં પુણ્યનંદન આચાર્ય મહારાજની વૈરાગ્યભરી દેશના સાંભળવા મળી. “લજાથી ભયથી વગેરે કઈ પણ કારણે શુદ્ધ ધર્મ કરે એનું અમાપ ફળ મળે.” એવું સાંભળવા મળ્યું, એટલે પિતે તરત જ ચારિત્ર લેવા તૈયાર થાય છે. ત્યાં દેવીએ “હજી તમારે ભેગાવલિ કર્મ બાકી છે માટે હમણાં ચારિત્ર ન લે, નહિતર ચારિત્રમાંથી પતિત થશે”—એમ કહેવા છતાં ઉત્કટ વૈરાગ્યને લીધે પિતે ચારિત્ર લઈ ખૂબ ત્યાગ-સંયમ–તપસ્યા આદરતા ગયા. એમાં પૂર્વભવની પત્ની બંધુમતી, જે અહીંયા એક નગરમાં શ્રેષ્ઠી પુત્રી શ્રીમતી નામે થયેલી, તે સહિયરે સાથે ગામ બહાર મેટા દેવળમાં રમત રમવા ગઈ. એ પૂર્વે ત્યાં આદ્રકુમારમુનિ આવીને ધ્યાનમાં ઊભેલા છે. હવે આગળ અહીંથી વાંચો. ] Page #20 -------------------------------------------------------------------------- ________________ (21) ધર્મના 8 ફળ : 1. સુરાજ્ય 2. સંપત્તિ 3. સુખભેગ આદ્રકુમાર મહષિ કઠોર સંયમસાધના કરતાં કરતાં વસંતપુર નગર પાસેના ઉદ્યાનમાં આવ્યા છે, ને ત્યાં એક મોટા દેવળમાં પ્રતિમા–ધ્યાને રહ્યા છે. એ વખતે નગરની છોકરીઓ ત્યાં જ દેવળમાં પાણિગ્રહણની રમત રમવા આવી. નક્કી કર્યું કે “એકેક છોકરી આ દેવળના એકેક થાંભલાને પતિ તરીકે પસંદ કરી લે.” ટપોટપ એકેડીએ એકેક થાંભલાને પસંદ કરી લીધે, અને કહે “આ મારા પતિ. પરંતુ એમાં બધાય થાંભલા પકડાઈ ગયા, તેથી નગરના એક શ્રીમંતની પુત્રી આ શ્રીમતીને થાંભલે મળ્યો નહિ, તેથી બધાની વચ્ચે હાંસીપાત્ર ન થાઉં એટલા માટે એ આદ્રકુમાર મહર્ષિનાં ચરણ પકડી કહે છે,–“હું આ ભટ્ટારકને વરી,” અને પિતાનું ગૌરવ કરવા લાગી કે “તમે બધીઓએ તો જડ થાંભલાને પતિ કર્યો, પણ મેં તો જીવતા જાગતા પુરુષને પતિ કર્યો !" જે વખતે એ “હું આ ભટ્ટારકને વરી” એમ બેલી, એ વખતે આકાશવાણી થઈ કે “તે સારો વ! સારે વ!” આકાશમાંથી ત્યાં ગર્જના સાથે રત્નની યા સાડ. આર કોડ સેનયાની વૃષ્ટિ થઈ. ભરતેશ્વર–વૃત્તિમાં રત્નની વૃષ્ટિ અને સૂયગડાંગસૂત્રની ટીકામાં સોનૈયાની વૃષ્ટિ લખી છે. શ્રીમતીને પૂર્વભવ: શ્રીમતીને આમ કેમ કેમ બન્યું ? એનું કારણ એ હતુ કે પૂર્વે ભવે આદ્રકુમારના પૂર્વભવના છવ શ્રાવક Page #21 -------------------------------------------------------------------------- ________________ સામયિકની એ પત્ની બધુમતી હતી. ત્યાં બંધુમતીએ ચારિત્ર લઈ પતિમુનિના પોતાના પર પ્રગટેલા રાગને નિવારવા. માટે અનશન કરેલ ! એને ચગે મરીને એ દેવ થઈને અહીં ધનાઢય શેઠને ત્યાં પુત્રી શ્રીમતી તરીકે જામી હતી. જનમતાં. પિતાએ મેટે ઉત્સવ ઊજવેલો, અને પછી તો એને શિક્ષણ અપાતાં એ ધર્મ-કર્મ ને સર્વ કળામાં પ્રવીણ બનેલી. તે અહીં કીડાથે આવેલી, ને બીજી કન્યાઓએ. વર તરીકે થાંભલા પકડ્યા ત્યારે આપણે આદ્રકુમાર મુનિના પગ પકડ્યા! એના ભાગ્યયોગે આકાશમાંથી રત્નની વૃષ્ટિ થઈ ! વૃષ્ટિ, એટલે શું 25-50 ર? ના, રને ઢગલે ઢગલો થાય. એટલી વૃષ્ટિ ! ધર્મને મહાન પ્રતાપ છે. જ્ઞાની કહે છે - सुराज्य संपदो भोगाः, कुले जन्म सुरूपता / पाण्डित्यमायुरारोग्य, धर्म स्यैतत्फलं विदुः / / (1) સુરાજ્ય એ ધર્મનું ફળ જ્ઞાનીઓ કહે છે, જગતમાં જુઓ –કોઈ કેઈને મેટું રાજ્યપાટ મળે છે, તે પણ સારું રાજ્યપાટ મળે છે, તે ધર્મનું ફળ છે. પૂર્વ જન્મમાં ધર્મ કર્યો હોય તો આવું સુરાજ્ય મળે છે. “સુરાજ્ય” એટલે જેમાં મોટા મંત્રીશ્રી, માંડી નીચેનીચેના અમલદારે સિપાઈઓ અને હવાલદાર ચોકિયાત સુધીના માણસો પ્રામાણિક અને રાજાને વફાદાર, હાય, લાંચ-રૂશ્વત ખાનારા ન હોય, તેમજ પ્રજા પ્રત્યે પણ દયાળ મમતાળ હોય. ત્યારે પ્રજા પણ સંતા–સાધુઓના. ઉપદેશથી સરળ સદાચારી અને પરોપકારી હોય, અનીતિ અન્યાયથી દૂર રહેનારી હોય, ને પાપભીરુ હેય. સુરાજ્યમાં ચિર-ડાકુ-જુગારી–મવાલી વગેરે ન હોય, સુરાજ્ય એટલે Page #22 -------------------------------------------------------------------------- ________________ સારે સુકાળ અને રામરાજ્ય. ઘરનાં બારણાં ઉઘાડા રાખીને સૂઓ, કેઈ ચિંતા નહિ. સ્ત્રીઓ શીલચુસ્ત અને મર્યાદાસંપન્ન હોય. આવું રાજ્ય ધર્મને પ્રભાવે મળે. જીવનમાં ધર્મની વાત કશી જ નહિ અને પાપભર્યું જીવન હોય, તે ઠેઠ જીવનના અંતકાળ સુધી ! એને કાંઈ બીજા ભવે ચાલું ય રાજ્યપાટ મળે નહિ, તો સુરાજ્ય મળવાની વાત તો ક્યાંય દૂર છે! સુરાજ્ય મળે એ ધર્મનું ફળ. (2) સંપત્તિ એ ધર્મનું ફળ એમ સંપત્તિઓ મળે, ધન માલ પરિવાર મળે, એ પણ પૂર્વે ધર્મ આચર્યાનું ફળ છે. ભગવાનને ભજ્યા, સાધુસેવા કરી, સત્સંગ કર્યા, જાની દયા પાળી, દાન-પરોપકાર કર્યા, વ્રત-નિયમ આચર્યા, ત્યાગતપસ્યા આરાધી, શક્તિ હતી તો ધર્મની જાહોજલાલી કરી,-એ બધા ધર્મના ફળમાં ભવાંતરે સંપત્તિઓના ઢેર મળે છે ! એના દાખલા ઘણા : શાલિભદ્ર શી રીતે દેવતાઈ સંપત્તિ પામનારા બનેલા? કહો, પૂર્વે ગરીબ સ્થિતિમાં મુનિને થાળી ખીરનું બહુ ઊંચા ભાવથી દાન કરેલું, અને તે પણ દાનધર્મ અને દાન લેનાર ગુરુ, એ બંનેને હૈયામાં એવા વસાવ્યા અને મર્યો ત્યાં સુધી બન્નેની એવી પેટ ભરીને અનુમોદના કરતો રહ્યો!–“અહા ! અહો ! કેવાક ઉપકારી ગુરુ ! અને કેવું ક આ દાન!” કે ત્યાં દાન કર્યા પછીથી ફરીથી ખાવા મળેલી ખીરને કશે આનંદ નહિ! તેમજ એજ રાતે પેટમાં ચૂળ છતાં દરદની કશી દાનતા નહિ! કે “હાય ! મને કેટલું બધું દુખે છે!” યાવત્ ત્યાં રાત્રે જ અંતકાળની જોરદાર પીડા આવી છતાં, કશે એને “અરેરે ! Page #23 -------------------------------------------------------------------------- ________________ અરેરે !" એ અરેકોરે નહિ! તેમ શુળ અને અંતે વખતે ય સગી વહાલસોયી માતાને યાદ કરવાની વાત નહિ! પછી એની આગળ “મને બહુ દુખે " એવાં રોદણાં રોવાની તે. વાતે ય શાની હોય? ? ? મન પર દાનધર્મને રંગ અને ગરમ કેવાં છવાઈ ગયા હશે કે એ જ રાત્રે શૂળનું જાલિમ દરદ અને પ્યારી માતા બધું જ ભુલાઈ ગયું ! વિચારે, દિલમાં દેવ–ગુરુ પર આપણે પ્રેમ કેમ? અને ધર્મને રંગ કેક? કાં ધર્મને સંતોષ વાળીને ફરીએ છીએ! કાં ધર્મ કર્યાને ઠસ્સે–અભિમાન રાખવા જઈએ છીએ! એની સામે આ એક અતિ ગરીબ મજુરણ બાઈના ગમાર છોકરાને ગુરુપ્રેમ, અને એકજવાર કરવા મળેલા. દાનધર્મને ઊછળતે આનંદ જોવા જેવો છે. દેવ-ગુરુ પર પ્રેમનું પારખું : અમને દેવ-ગુરુ ગમે છે, અમને દેવ-ગુરુ પર પ્રેમ છે,”—એ દાવે રાખવા પહેલાં જેવા જેવું છે કે દેવ-ગુરુ પરના એ પ્રેમ, અને પિતાના ધન-માલ–પરિવારના અને પિતાની કાયા પરના પ્રેમ, બંને વચ્ચે અંતર કેટલું ? 11) કે, આગ કાને વીસરે જઈએ? દેવાધિદેવ અને ગુરુ આગળ કાયા-કંચન-કુટુંબ વિસરાઈ જાય? કે આ કાયા વગેરે આગળ દેવ-ગુરુ વિસરાઈ જાય? (2) બન્ને પ્રેમમાં ચડિયાતે પ્રેમ કર્યો? (3) કેની ખાતરી કેને જતા કરીએ? કેની ખાતર કેને. ભોગ આપીએ ? દેવ-ગુરુ ખાતર પૈસા વેરી નાખીએ? ને તન તેડી નાખીએ? કે તન-ધન ખાતર દેવ-ગુરુને બાજુએ મૂકીએ? Page #24 -------------------------------------------------------------------------- ________________ () કણ કેના માટે? તન-ધન એ દેવગુરુ માટે? કે દેવ–ગુરુ એ તનધનના સુખ માટે ? (5) કેની ખાતરી કેને ઉપગ કરીએ? શંખેશ્વર દાદા ખાતર ધનને ઉપયોગ ? કે ધન ખાતર શંખેશ્વર દાદાને ઉપગ? આ બધું બહુ વિચારવા જેવું છે. સુખ આટા જેટલું જોઈએ છે, અને ધર્મ આટામાં લૂણ જેટલે કરે છે! અને તે પણ હોંશ-ઉલ્લાસ અને હરખહરખ વિના ધર્મ કરે. છે! ત્યાં પ્રેમ ધર્મને વધે ? કે કાયા–કંચન-કુટુંબને પ્રેમ વધે ? સનસ્કુમારની પૂર્વભવે ધર્મ સાધના : ધર્મનું ફળ સંપત્તિ છે. સનતકુમાર ચક્રવર્તીએ પૂર્વ ભવે શ્રાવકપણે ચુસ્ત સમ્યકત્વની આરાધના કરેલી, અને મકે આ તો પીઠમાં લાલચેળ સેળ ઉપસેલા એવા ખુલ્લા બદને જંગલમાં ચોવિહારા ઉપવાસે સતત કાર્યોત્સર્ગ ધ્યાને ખડખડા રહેલા ! અને એમાં એ સોળ પાકવાની પીડા ! દહાડે પંખેડા ચાંચથી એમાંથી માંસના લબકા ચૂંટતા જાય એની કારમી પીડા ! અને રાતનાં ઊડતા હજારે જીવજંતુ ચટકો મારે એની કારમી પીડા ! એ બધા ઉગ્ર પરીસહ સહવાને ધર્મ, અને અનશન–તપ તથા ધ્યાન કરેલે ધર્મ, એના ફળમાં પછીના ભવે ઈન્દ્રપણાની સમૃદ્ધિ! અને તે પછીના ભવે સનકુમાર ચક્રવતીની છ ખંડ, 14 રત્ન, 9 નિધાનની સંપત્તિ પામ્યા! સંપત્તિ એ ધર્મનું ફળ છે. નંદન રાજર્ષિ : ત્રિભુવન–ગુરુ મહાવીર પરમાત્મા તીર્થંકરપણાની સંપત્તિ શી રીતે પામેલા? પૂર્વભવે નંદનરાજષિએ રાજવી Page #25 -------------------------------------------------------------------------- ________________ શરીરે સંયમસાધના સાથે એક લાખ વરસ સુધી માસખમણને પારણે મા ખમણ, એમ કુલ 11 લાખ 80 હજાર મા ખમણ સાથે વીસસ્થાનકની આરાધના કરેલી ! એથી તીર્થકરપણાની સમૃદ્ધિ પામ્યા હતા. સંપત્તિ એ ધર્મનું ફળ છે. કાર્તિક શેઠ : કાર્તિક શેઠ સમકિતધારી, રાજાના આગ્રહથી એના માથે એક મિથ્યાદષ્ટિ તાપસને પીરસવાનું આવ્યું તો એટલા માત્રથી એ વૈરાગ્ય પામી ગયા ! ગૃહસ્થપણે શ્રાવકના દ્વાદશ વ્રત, ત્યાગ, તપસ્યા, જિનભક્તિ, સાધુસેવા, ઉપરાંત શ્રાવકની 11 પડિમાનું વહન સો વાર કરેલું ! આવા ઊંચી કોટિના ધર્મ કરનારા છતાં એથી સંતોષ ન થયો તે મિથ્યા ગુરુના સન્માન કરવા પડ્યાના દુઃખથી સીધે ચારિત્રધર્મ સાધવા નીકળી પડ્યા! ઉચ્ચ કોટિને અહિંસા-સંયમ–તપ અને શાસ્ત્ર-સ્વાધ્યાયધર્મની સાધના કરી, તો અત્યારે સૌધર્મ દેવલોકના ઈન્દ્રપણાની સંપત્તિ ભેગવી રહ્યા છે! સંપત્તિ એ ધર્મનું ફળ છે. સુદર્શન શેઠને પૂર્વભવ : સુદર્શન શેઠ પૂર્વ ભવમાં ઢેરા ચારનારા નોકર ! એણે ઊંઘ સિવાય સતત માત્ર “નમે અરિહંતાણં પદની એકધારી ૨ટણને ધર્મ સાધેલ. તે ઠેઠ નદીમાં તરી જવા ઊંચેથી ઝંપો મારતાં પેટમાં લાકડાનો ખૂટે પેટ ફાડીને અંદર પેસી જવા છતાં, મોત આવ્યું ત્યાંસુધી, “નમો અરિહંતાણુંની રટણાને ધમ ચાલુ રાખ્યો ! તો મરીને પિતાના જ સમૃદ્ધ શ્રીમંત અહંદુદાસ શેઠના લાડિલા દીકરા સુદર્શન તરીકે જન્મી અપાર સંપત્તિ પામ્યા! અને એજ ભવમાં ભારે કસેટીમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ રાજાની રાણું અભયા સામે ય પૂર્ણ બ્રહ્મચર્ય જાળવી રાખ્યું ! શૂળિએ ચડવાની સજાની સામે રાણુ પર દયા–અહિંસા-ધર્મ બરાબર જાળવી રાખે ! અને શૂળિનું સિંહાસન થઈ જવા સુધીના દેવતાઈ માન-સન્માન મળવા છતાં ત્યાગમય ચારિત્રમાણે ચડી જઈ પૂર્ણ દર્શન-જ્ઞાન–ચારિત્રધર્મની સાધના કરી! તો મોક્ષ સંપત્તિ પામ્યા! સંપત્તિ એ ધર્મનું ફળ છે. (3) સુખભેગ એ ધર્મનું ફળ : ધો : જ્ઞાનીઓ કહે છે, સુરાજ્ય અને સંપત્તિની જેમ મનગમતા ઊંચી કેટિના સુખભેગ પણ ધર્મનું ફળ છે. કાકં. દીને ધન્યકુમાર ૩ર કોડ નૈયાને માલિક બની ૩ર દેવાંગનાશી પત્ની સાથે દોગંદક દેવતાની જેમ રંગરાગ ભેગ ભગવતે ! તે પૂર્વ જન્મ વિશુદ્ધ કોટિના ધર્મની આરાધના કર્યાનું ફળ હતું. એ ધર્મ વિશુદ્ધ કેટિને એટલે કોઈપણ જાતના દુન્યવી પદાર્થની લેશમાત્ર આશંસા વિનાને! અને વધતા જતા સંવેગ–વૈરાગ્યના શુભ ભાવથી આરાધેલો! એટલે જ પ્રખર પુણ્યાનુબંધી પુણ્યના ગે અહીં યુવાવસ્થામાં જ સંસાર ત્યાગ કરી ચારિત્રમાર્ગ અપનાવી લીધેલે ! અને એમાંય દીક્ષાદિવસે જ છઠ્ઠ છડૂના પારણે આંબેલને તપ જીવનભર કરવાને અભિગ્રહ કરી લીધેલે ! તે આઠ માસ એમ કરી, હવે જીવનભરનું અનશન લઈ લીધું ! નવમે માસ મા ખમણમાં વિતાવી કાળ કરી અનુત્તર વિમાનની સર્વોચ્ચ કેટિની શાતાના ભેગી બન્યા ! સુખભેગ એ ધર્મનું ફળ. વસુદેવનું સૌભાગ્ય : કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ હજી રાજા નથી બન્યા તે પૂર્વે કુમારઅવસ્થામાં એવા સૌભાગ્યવંતા કે એ જ્યાં Page #27 -------------------------------------------------------------------------- ________________ બહાર નીકળે ત્યાં નગરની યુવાન બાઈઓ ઘરકામ પડતા મૂકી એમને જેવા દોડતી ! અને જોઈ જોઈને એવી રાજની. રેડ થઈ જતી કે જોઈ લીધા પછી પણ ત્યાંથી ખસતી નહતી.. ને વસુદેવને ટગર ટગર જોયા જ કરે ! કેટલીક વળી પૂંઠે. પૂઢ જેવા જાય! રૂપરૂપના અંબારસમી પણ યુવાન કુમારીએ. અને પરણેલીઓ જ્યાં ચાહીને વસુદેવને ટગર ટગર જોવાનું કરે ત્યારે વસુદેવ જે એમની ઉપર પોતે નજર નાખે, તો. તે એ સ્ત્રીઓ કેટલી ફાલી–ફૂલે? અને કેવા આંખના લહેકા. લગાવે? કે રાગ વરસાવે? આ સૌભાગ્ય શાનું ફળ ? પૂના નંદીષેણના ભવે ચારિત્ર, તપ અને વૈયાવચ્ચના. મહાન ધર્મની સાધના કરી હતી એનું આ ફળ હતું. બી. કેવી થઈ એ જુઓ - નંદીષેણુની ધર્મ–સાધના: - વસુદેવ પૂર્વ ભવે નંદીષેણ એક વણિપુત્ર, તે રૂપે કૂબડા. જે! કમભાગે નાની ઉંમરમાં માતા-પિતા મરી ગયા, અને ધન–માલ સગા-સ્નેહી લૂંટી ગયા! તે બિચારે નંદીષેણ, ભિખારી જે બની ગયેલ. એ ભટકતો સાળના ગામ ગયે, સુખી મામાએ આશરે તો આગે, પણ ઘરનાં કામ. કરતા નેકર જેવી સ્થિતિમાં રાખીને આશરે આપ્યો. ખેર, નોકરી–સેવા મામા-મામીની અને એમની સાત દીકરીઓની એ સારી બજાવે છે, એથી મામાએ એને લાગણીથી આશ્વાસન આપ્યું કે “એક દીકરી તને પરણાવીશ.” હવે સૌથી મોટી દીકરી ઉંમરમાં આવી ત્યારે એને કહે “જે બેન! બીજે પરણીશ તો અમારાથી છૂટા પડવું Page #28 -------------------------------------------------------------------------- ________________ પડશે. એના બદલે આ તારી ફેઇના દીકરા નંદીષેણ સાથે. તને પરણાવી દઉં, તે એની સાથે તું પણ જીવનભર આપણે ત્યાં જ રહી શકશે.” ત્યારે પેલી કહે, “આ શી વાત કરે છે? હું આ કૂબડાને પરણું? જીવનભર કુંવારી રાખશે તે રહીશ, પણ આ કૂબડાને હરગીજ નહિ પરણું.” પતી ગયું, બાપે ઘણું ય સમજાવી, પરંતુ નિષ્ફળ. અંતે બાપે એને બીજે પરણાવી. પછીથી બીજી કન્યાને વારે આવ્યા. બાપે એને એ પ્રમાણે, સમજાવી, એ પણ નંદીષેણને પરણવા તૈયાર નથી. એ રીતે, સાતે સાત કન્યાઓએ ઘસીને ના પાડી દીધી. બધી ય બીજે પરણી ગઈ નંદીષણ આપઘાત માટે જાય છે : નંદીષેણ બિચારે કન્યાઓને પણ તૂટી મરીને સેવા - આપતો હતો, અને તેથી મામાએ આશ્વાસન આપેલું કે “સાતમાંથી એક કન્યા તને પરણાવીશ.” અને એટલે જ બાપે એકેએક દીકરીને સમજાવવા માટે પ્રયત્ન પણ કરેલે, કિન્તુ એકેય. જ્યારે કબૂલ ન થઈ ત્યારે નંદીષેણ મહાનિરાશ થઈ ગયે, ખાસ તો એ વાત પર કે બધીઓએ “આ કૂબડે..આ. કૂબડો” એમ કરીને તુચ્છકારેલું. એને જીવવા પર કંટાળે. આવી ગયું કે “હાય! આ એક, પછી બીજી, પછી ત્રીજી, એમ બધી મને કૂબડો કૂબડ કરીને કેડીને ગણે છે? તે. પણ જ્યારે મેં એ દરેકની સારી સેવા કરી છે, તો ય જાણે. હું ફૂટી કોડીનો તે મને એના બાપની આગળ તુચ્છકારે? તે. હવે મારે આ બે-બદામની કિંમતની છોકરીઓ તરફથી . અપમાનભરી સ્થિતિમાં જીવવું નકામું આપઘાત જ સારે.” Page #29 -------------------------------------------------------------------------- ________________ 12 ધર્મસત્તા શું કહે છે? : આ જીવને ખબર નથી કે “ધર્મસત્તા તારણહાર છે. એ રાંક જીવને કહે છે કે “તું આમ મારે આશરે લીધા વિના જિંદગી પતાવી દેવા શું ઈછે? મારે આશ્રય લે, તે કર્મ સત્તા પૂર્વના તારા બધા અનિષ્ટનું સાટું વાળી આપી તારા એવા ઇષ્ટ તારી આગળ રજુ કરશે કે તારી કલ્પનામાં ન આવે કે આ શી રીતે બની આવ્યું!” ધર્મસત્તાને આ પ્રભાવ છે, પણ મેહમૂઢ રાંક જીવને આ સૂઝતું જ નથી. તે આવા અકાળે આપઘાત કરવા સુધીના ફાંફા મારે છે! નંદીષેણ ચાલ્યો આપઘાત કરવા! પણ ભાગ્યયોગે વચમાં મુનિ મળી ગયા. એની વાત જાણીને મુનિ કહે છે, મુનિને ભવ્ય ઉપદેશ : “ભાગ્યવાન ! આ મોંઘેરી માનવજિંદગી તે સુકૃત ભરવાનું કિંમની ભાજન છે. એમાં સુકૃત ભર્યા વિના એને આમ કંઈ કેઈના વાંકે ખોઈ નખાય? મામાની બધી દીકરીઓએ તારું અપમાન કર્યું એ એમને વાંક; પરંતુ તું તારી માલિકીના ઊંચા માનવજનમરૂપી સેનાના ભાજનને શા સારુ એમાં સુકૃત રત્નો ભર્યા વિના ફેડી નાખે? શું તને ખબર નથી કે પરભવે ઓથ મળે તે અહીંના સુકૃતિ પર. હજી તું જીવતે છે ત્યાં સુધી તારે તારા હાથમાં રહેલ માનવજિંદગીને કેવો ઉચ્ચ સદુપયોગ કરવો, એ બાબતમાં તું સ્વતંત્ર છે. જનમ એળે ગુમાવ્યા પછી તું કર્મને પતંત્ર બની જઈશ Page #30 -------------------------------------------------------------------------- ________________ નંદીષેણ કહે, “પણ મહારાજ! મારી પાસે કાંઈ નથી... હું શું ધર્મ કરી શકું?” સાધુ કહે, “ઊંચા સુકૃત માટે બહારની ચીજની કશી. જરૂર નથી. સર્વ પાપપ્રવૃત્તિને ત્યાગ કરવાનું તારા હાથમાં છે. એ કરીને સાધુજીવન સ્વીકારી લે; અને એ સંયમ–તપ અને સાધુસેવાથી બરાબર પાળ. એ તું આ સ્થિતિમાં કરી શકે છે. વળી તું એ જે, કે તે પૂર્વ ભવમાં સાધુસેવા નહિ કરી હોય એટલે જ આ અપમાનિત થવાનું દર્ભાગ્યકર્મ લઈને આવ્યો. પણ અહીં તપ અને સાધુસેવા શક્તિ પ્રમાણે ધારે એટલી કરી શકે.” નંદીષણને વિવેક અને ચારિત્ર : નંદીષેણને વાત ગળે ઊતરી ગઈ, વિવેક પ્રગટયો, મનને . થયું કે, “સારું થયું મામાની દીકરીઓએ મને તુચ્છ ગણ્યો! કૂબડે કૂબડે કરીને હલકે ચીતર્યો, તે આજે અહીં મહાત્માની અમૃતવાણી સાંભળવા પામ્યો, અને અત્યારસુધી પેટ ભરવા અને તુચ્છ વિષયલાલસા પિષવા માટે મેહના પૂતળાએની સેવા કરી જિંદગી વ્યર્થ ગુમાવી ! એના કરતાં હવે સાધુ થઈ મહાત્માઓની સેવા કરવામાં લાગી જાઉં.” બસ, એણે હિસાબ માંડી દીધે, અને મન સાથે નકકી કરી દીધું કે આ ઉત્તમ માનવભવ જ્યારે સંયમ–તપ અને સાધુસેવા માટે મળે છે, તે પછી શા માટે મૂઢતાથી આપઘાત કરીને આ મહાકિંમતી માનવજન્મ ખેાઈ નાખું? અને શા સારુ સંયમાદિની સાધનાની તક ગુમાવું? શા માટે સાધના કર્યા વિના જાઉં? બસ, સંયમ–તપ–સાધુસેવામાં જ જીવન પસાર કરીશ.” તરત એણે ગુરુ પાસે ચારિત્ર લીધું, અને નક્કી કર્યું Page #31 -------------------------------------------------------------------------- ________________ કે “જીવનભર છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા, સાધુ–વૈયાવચ્ચ કરવી. પારણને અવસર હોય અને ત્યાં વૈયાવચ્ચની તક આવી મળે, તો પારણું પછી, અને સેવા–વૈયાવચ્ચ પહેલાં કરવી.” એણે સંસારત્યાગ કરી ચારિત્ર લીધું. સંયમ–તપ-સાધુસેવાનું જીવન ચાલુ થઈ ગયું. અવસરે છઠ્ઠનું પારણું ય " ઊભું રાખે છે, પણ સાધુ–સેવા પહેલી ઉપાડી લે છે. નંદીપેણની દેવપરીક્ષા : ઈન્દ્ર દેવસભામાં નંદીષેણ મહામુનિના વૈયાવચ્ચ ગુણની અને સત્ત્વની પ્રશંસા કરે છે કે “આજ કાલ પૃથ્વી ઉપર નંદીષેણ મહામુનિ કાયમ છડું છઠ્ઠની તપસ્યા સાથે સાધુ– વૈયાવચ્ચ કરવાની ટેક, ને ટેક પાળવાનું સત્વ એવું ધરાવે છે કે એમને માટે દેવતા પણ એમાંથી ચલાયમાન ન કરી શકે!” ઇન્દ્રની પ્રશંસા ઉપર એક દેવતા મુનિના સત્ત્વનું પારખું કરવા આવ્યો. મુનિને આજે છઠ્ઠનું પારણું છે, અને "ગોચરી લાવીને મુનિ પારણું કરવા બેસવા જાય છે, ત્યાં બરાબર એ જ સમયે દેવતા મુનિનું રૂપ કરી બહારથી રાડ પાડતા આવે છે, “કયાં ગયો પેલો વૈયાવચી નંદીપેણ મુનિ?” મહામુનિ તરત ઊભા થઈ ગયા, એટલે દેવમુનિ આગળ આવીને એમને કહે - આ ગામના નાકે બિમાર સાધુ પડેલા છે, ને તું અહીં પિટ ભરવા બેઠો છે? શરમ નથી આવતી? લે જુઓ આ માટે વૈયાવચ્ચી!” મહાત્મા નંદીષેણ આવા તીખાં વચન પર જરાય ગુરસે નથી લાવતા, ઊલટું ઉપકાર માને છે, કહે છે “મને ખબર નહિ ભાઈસાબ ! તમારે ઉપકાર માનું છે. તમે સારું કર્યું મને ખબર આપી. ત્યાં મારે પારણાની Page #32 -------------------------------------------------------------------------- ________________ 15 કશી ઉતાવળ નથી, ચાલો જરા મને બતા-ક્યાં છે એ બિમાર મહામુનિ?” દેવમુનિની તર્જના ચાલુ છે, કહે છે હવે એમને બતાવવા ચાલે ત્યારે ભાઈ વૈયાવચ્ચે કરશે. વૈયાવચ્ચ કરવી છે તો શોધી કાઢતાં નથી આવડતું? એર, ચાલ બતાવું.” ચાલ્યા, ગામના નાકે બિમાર મુનિનું રૂપ વિકુવીને મૂકયું છે, ત્યાં જઈ નંદીષેણ મહાત્મા જુએ છે તે મુનિને સંગ્રહણીનું–ઝાડાનું દરદ છે. હાથ જોડી આશ્વાસન આપે છે, અહો ! ભારે બિમારી ! ભાઈ જરાય ચિંતા ન કરશો. ઝાડાથી બગડેલા કપડાં હું હમણ સાફ કરી આપું છું. પછી મુકામે લઈ જઈ તમારી બધી વૈયાવચ્ચ હું કરીશ.” બિમાર મુનિ કહે - શી રીતે સાફ કરશે? અહીં અમારી પાસે તો પાણી ય નથી. વૈયાવચ્ચ કરવી છે તે સાથે પાણી ય લાવ્યો નથી? મૂરખ ! આ તારાં વૈયાવચ્ચનાં લક્ષણ છે?” મહાત્મા નંદીષેણ શાંતતાથી કહે - “ફિકર ન કરશો હું હમણાં જ પાણી વહોરી લાવું છું.' કહી, ઘડો લઈ ઊપડ્યા પાણી લેવા. દેવતા એમની ધીરતાનું પારખું કરવા જ્યાં પાણી મળે એવું દેખાય ત્યાં કોઈ ને કાંઈ દોષ લગાડી દે છે. એમ દેવતાએ મહાત્માને બહુ ઘેર ભટકાવ્યા ત્યારે પાણી મળ્યું. પછી આવ્યા બિમાર મુનિ પાસે. બિમાર મુનિ તડુકે છે “ક્યાં ભટકવા ગયો હતો? પાણી લાવતાં દોઢ કલાક? લુચ્ચા ! આ હું મરી રહ્યો છું એની ખબર નથી?” Page #33 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ક્ષમા માગે છે, “ક્ષમા કરે, નિર્દોષ પાણી મળતાં જરાવાર લાગી તેથી મેંડું થયું. હું આપની પીડા સમજુ છું, હવે જરાય વાર નહિ લાગે.” કહીને મહાત્માએ વિષ્ટાથી ખરડેલા કપડા અને શરીર સાફ કર્યા. હવે કહે છે પધારે, મુકામે પધારે.” ત્યાં બિમાર મુનિ ગરજે છે, " કહે છે, પધારો. હરામી! આ જેતે નથી કે હું શું ચાલી શકવાને હતો?” મહાત્મા હાથ જોડી કહે, “હું જરા ભૂલ્યો, આ મારા ખભે બેસી જાઓ. ઊંચકીને લઈ જાઉં છું.” એમ કરીને બિમારને ખભે બેસાડી મહાત્મા ચાલ્યા. પિતે તપસ્વી એટલે. છેડા ઢીલા છે, ને પાછો ખભે ભાર ઊંચક્યો છે. વળી ગામડિ રસ્તે, એટલે ક્યાંક પગે જરાક ઠોકર લાગે છે. ત્યાં બિમાર મુનિ તેમના માથા પર જોરથી ટપલે ઠોકી કહે, “આંધળા! આમ ચલાય ? આ મારી કેડ જ તોડી નાખશે? આમ ને આમ કરી રસ્તામાં જ મને પૂરો કરી નાખજે.” આ સ્થિતિમાં પણ મહાત્માને એક જ બેલ છે, “ક્ષમા કરે, મારી ભૂલ થઈ. આ તમારી કેટલી મોટી બિમારી ! હવે હું બરાબર ચાલું છું.' સાધુ સેવાનું વ્રત એટલે ટપલાં પડે તે ય સાધુ પર કષાયથી કુસેવા નહિ, પણ સમતાથી સેવા જ કરવાની. ગામમાં બજાર વચ્ચેથી જતાં બિમાર મુનિ ખભા પર બેઠા બેઠા એ દુર્ગધમય પાતળા ઝાડ છોડે છે, કે એથી નાક ફાટી જાય. એક તો દુધ અને વળી પિતાનું શરીર અને કપડાં ખરડાઈ ગયા છે, છતાં મહાત્મા પાસે એક પણ બેલ એ નથી, કે “એક તે તમને ઉંચકીને લઈ જાઉં, Page #34 -------------------------------------------------------------------------- ________________ 17 તે ઉપરથી બજાર વચ્ચે આ ગંદવાડ કોઢવાને? જરાક રેકી રાખવાનું ભાન નથી?” ના, આ તિરસ્કારને એક અક્ષર બોલવાને પાસે છે નહિ. એ તો એજ જુએ છે “અરેરે ! આમને કેવું મોટું દરદ? બિચારા કેટલા પીડાતા હશે!” કહે છે “ચિંતા ન કરશે મુકામે લઈ જઈ બધું સાફ કરી દઉં છું, અને વૈદને ત્યાંથી ઔષધ ઉપચાર લાવી દઈશ, આપને શાતા થઈ જશે.” મહાત્મા આમ કહે છે ત્યારે દેવમુનિના ટોણાં, ઠપકાં, ને દંડાના ઠેકા ચાલુ છે, પણ મહાત્માની ધીરતા પણ અખંડ છે! બસ, મુકામે પહોંચ્યા. કપડા સાફ કરવા માટે વળી નંદીષેણ મહાત્મા પાણી લેવા નીકળે છે ત્યારે દેવમુનિ ધમપછાડા કરે છે, હલકા શબ્દો બોલે છે, પણ મહાત્મા દરેક વખતે હાથ જોડી " ક્ષમા કરે મારી ભૂલ થઈ’ ...એવા જ શબ્દ બોલે છે. કેમ વારુ ? કહે સામે લક્ષ્ય નક્કી છે કે “સાધુસેવા જ કમાઈ જવી છે, કષાય કે શરીરસેવા નહિ.” સેવા જ કમાઈ જવી હોય ત્યાં સહેજ પણ ઉકળાટ કે અધીરાઈ ન ચાલે.' . . - અહીંય દેવતાની કસોટી સાથે મહાત્મા પાણી લઈ આવ્યા, પણ જરા મોડું તે થયું જ, ત્યાં બિમાર મુનિ વળી તાડુકે છે “હરામખેર ! આટલું બધું મોડું? હજી તે કે જાણે મને ગેચરી તે ક્યારેય વપરાવશે? બદમાશ ! પાણીના નામે ક્યાં ભટકવા ગયો હતો ? આના કરતાં તે. મને મારી મસાણે મૂકી આવ. જુઓ મેટો વૈયાવચ્ચી! આવે ધુતારો? ઢગી? નિય? હરામખેર નહિ તે?” - મહાત્મા સમતાથી સાંભળી લે છે, કહે છે-“વાત આપની Page #35 -------------------------------------------------------------------------- ________________ સાચી છે. પણ હું કર્મથી પીડિત છું, મારા પર ઇયા કરે. અજ્ઞાન એવા મારી ભૂલે થાય છે, ક્ષમા કરે, હમણાં બધું બરાબર સાફ કરી દઉં છું, ને ગોચરી પણ વપરાવું છું, તેમ વૈદ પાસે જઈ ઔષધ પણ લઈ આવું છું.' કપડાં જેમ સાફ કરે છે તેમ દુર્ગધ ભારે ઊડે છે. “આવે, આપદા ગમે તેટલી આવે, મહાત્મા નંદીષેણના મનમાં જરાય ખેદ નથી, કંટાળે નથી, બિશ્વર મુનિ પર દ્વેષ નથી. એક જ વિચાર છે “બિચારી મુનિને કેવીક વ્યાધિ ! કેવીક પીડા! કેમ એમને હું સારા કરી દઉં!” આવા ધીર–વીર–ગંભીર અને મહાસમતાપારી મહાત્મા આગળ દેવતા માથું પછાડી મરે, પણ મહાત્માને એ શાને ચલાયમાન કરી શકે ? હવે દેવતા જુએ છે કે “હું ગમે તેટલા ત્રાસ આપું, પણ આમાં મારું કશું ઊપજે એવું નથી. હજી તો મહાત્માને છઠ્ઠનું પારણું ય બાકી છે, છતાં એમને એના તે કશે વિચારે ય નથી, ને બિમાર મુનિની માવજતને જ વિચાર કરે છે! ધન્ય એમની વૈયાવચ્ચ કરવાની ઉત્કટ ભાવના ! ધન્ય એમનું સવ!” દેવ તરત માયા સંકેલી લઈ મહાત્માના પગમાં પડી ઈન્ટે કરેલી પ્રશંસાથી માંડી બધી હકીકત કહી કહે છે ધન્ય જીવન ! જેવા ઈન્કે વખાણ્યા તેવા સાત્વિક થયાવચ્ચી છે, ક્ષમા કરજો અમને કે અમે તમને ત્રાસ આપે, તમારે અવિનય કર્યો” એમ કહી ક્ષમા માગે છે. મહાત્મા સમાધિથી -આયુષ્ય પૂર્ણ કરી દેવલે જ અહી રાજાને ત્યાં વાવ તરીકે જન્મ પામે છે, અને ઉંમરે વધતાં યુવાન થાય છે. પૂર્વભવની Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રખર સાધુ-વૈયાવચ્ચ આરાધનાના પ્રતાપે વસુદેવ જબરદસ્ત પુણ્યવંતા છે, એમાં એવા તો સૌભાગ્યવંતા છે કે બહાર નીકળે ત્યારે નગરની સ્ત્રીઓ એમને ટગરટગર જોઈ રહે છે. નગરવાસીઓએ વસુદેવના પિતા રાજાને ફરિયાદ કરી કે “મહારાજા કુમારસાહેબ મહાર નગરમાં ફરવા નીકળે છે ને અમારા ઘરની સ્ત્રીઓ ઘરકામ પડતા મૂકીને એમને જોવા દોડે છે! આપ કૃપા કરી કાંઈક ઉપાય કરે.” રાજા શું કરે? પરંતુ વસુદેવના જાણવામાં આવતાં પોતે જ ગુપ્તપણે દેશાટને નીકળી પડ્યો. બેલે, હવે પૂંઠે સ્ત્રીઓ નહિ ભમે ને? ના, ભમશે. કેમ વારુ? કહે, વસુદેવ ઘર-કુટુંબ–દેશ બધું મૂકીને ભલે નીકળી ગયા, પરંતુ પોતાના શુભાશુભ કર્મ અને પોતાનું લાવણ્યભર્યું રૂપ તથા સૌભાગ્ય-નામકર્મ મૂકીને ક્યાં નીકળે છે? એ તે આત્માની સાથે જ છે. કહે છે ને? કે * બધાય છડી જાય પરંતુ સારું નરસું ભાગ્ય ચાણસને એડી જતું નથી, આ સૂત્ર કેટલું બધું મહાન છે. માણસ જે આ સૂત્ર નજર સામે ને નજર સામે રાખ્યા કરે, તે ઘણું વિષાદવિખવાદથી બચે, અને ઘણી શાંતિ- સમાધિ રાખી શકે. દા. ત. માનો કે વેપારમાં પૈસા ગુમાવ્યા હવે જે આ સૂત્ર લક્ષમાં ન હોય તે ત્યાં મન લેચા વાળે છે, “આ સરકાર કેવી? ટેક્ષેશન લઈ આવી! બજારમાં ઉથલપાથલ થઈ ગઈ! દલાલ હરામખેર તે દલાલીની લાલચે આપણને ઊંધે રવાડે ચડાવી દીધા ! ને આપણે પૈસા ગુમાવ્યા !".. આવા તો કેઈ બીજા અસત્ વિકલ્પ, કષાયે, ને પરદોષ– દર્શન વગેરે ખરાબીઓ ચાલે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ 20 અસદુ વિક, કષાય, પરષ-દર્શન,સંતાપ... વગેરે વગેરે એ આત્માની ખરાબીઓ છે, જે હાથે કરીને જાણી જોઈને આપણી જાતે જ ઊભી કરીએ છીએ, ' ત્યાં માણસ જે આ સૂત્ર લગાડે, તે દેખાય કે “મારુ નરસું ભાગ્ય મારી જોડે હાય, પછી સરકારે ય શું કરે ? અને દલાલે ય શું કરે ?" એમ ઉપરાઉપર એક યા બીજી આફત આવે ત્યાં ય આ. વિચાર થાય કે “મારાં અશુભ કર્મ મારી સાથે હોય એટલે આફત આવે જ.” કેઈએ આપણું કશુંક નુકસાન કર્યું કે આપણી સામે હલકા શબ્દ બોલ્યા ત્યાં પણ આ વિચાર કે -- મારી સાથે મારા અશુભ કર્મ હોય એટલે એ આવા જ પ્રસંગ બતાવે.” એમ ઘણું મહેનત કરવા છતાં ધારેલું કામ ન બને તે ય મનને આ વિચારથી ધરપત, કે “મારી સાથે. જ રહેલ અશુભ કર્મ આ ન જ બનવા દે, એ સ્વાભાવિક છે.” આમ શુભાશુભ ભાગ્ય બધે જ સાથે રહે છે, એ વિચાર રથી આફતમાં મન દીન ન બને, અને સંપમાં મન કુલાઈ ન જાય, અભિમાન ન કરે, કેમકે ખબર છે કે આ તો મારી સાથે ને સાથે ચાલતા મારાં શુભકર્મને પ્રભાવ છે, પણ મારે પ્રભાવ નહિ. હમણાં જે શુભકમ રવાના થાય તે હું એને એ જ ઊભે હેઉં ને સંપત્તિઓ આઘી થઈ જાય.” Page #38 -------------------------------------------------------------------------- ________________ [2] . . . 7. 8. ધર્મનાં ફળ : (4) સુકુલ જન્મ એ ધર્મનું ફળ સંપત્તિએ એ ધર્મનું ફળ છે, એમ “કુલે જન્મ સુરૂપતા. સારા કુળમાં જન્મ પણ પૂર્વનાં ધર્મ કર્યાનું ફળ છે, અને આ તો સ્પષ્ટ દેખાય છે કે માણસ હજી અહીં પુરુષાર્થ કરી ગરીબમાંથી શ્રીમંત થાય, પરંતુ પહેલો જે આ જ કુળમાં જન્મ થયે, એમાં ક્યાં એણે અહીં પુરુષાર્થ કર્યો છે? અહીં તે પૂર્વના ધર્મને જ પ્રભાવ માનો પડે. સારા કુળમાં જન્મ એ ધર્મનું ફળ. એવી રીતે, (5) સારું રૂપ-સૌંદર્ય—લાવણ્ય એ પણ ધર્મનું ફળ અહીં જ જુઓ વસુદેવ કેવુંક સૌભાગ્યવંતુ અદ્ભુત રૂ૫ લાવણ્ય ધરાવે છે! એ કેનું ફળ? કહે, પૂર્વની નંદીણિ મહાત્મા વખતની ધર્મસાધનાનું ફળ છે. એ રૂપ-સૌભાગ્ય એટલું બધું જમ્બર છે કે દ્વારિકામાં પિતાની સાથે હતા ત્યારે તો નગરની સ્ત્રીઓ એમને જોઈ જોઈને મુગ્ધ થતી હતી, પરંતુ હવે દેશાટને નીકળ્યા છે ત્યાં પણ યુવાન સ્ત્રીઓ આકર્ષાય છે. કારણ? દેશ છે બધું મૂકીને આવ્યા, પરંતુ ભાગ્ય તે સાથે જ લાગેલું છે, એટલે એને કાંઈ ઘેર મૂકાયકરાય નહિ. પછી એ સૌભાગ્યના વેગે જ એમને વિદ્યાધર રાજાઓની 72000 કન્યાઓ પરણી. સૌભાગ્ય કેવુંક? એક વખત એવો હતો કે પૂર્વભવે સામાની સાત દીકરીઓમાંથી એકપણ એને વરવા તૈયાર ન Page #39 -------------------------------------------------------------------------- ________________ 22 હતી “આ તો કુબડે, દેખે ય નથી ગમતે, એને પરણવાનું શાનું?” આમ દૌર્ભાગ્ય જોગવી રહ્યો હતો. અત્યારે બેર હજાર કન્યાઓ “અમે વરીએ તો આને જ વરીએ” એટલું બધું એનું સૌભાગ્ય પ્રકાશ મારી રહ્યું છે. શાનું ફળ? કહે ચારિત્રધર્મ, તપસ્યા અને સાધુ–સેવાના ધર્મનું ફળ. ત્યારે જ્ઞાનીઓ જીવને કહે છે - દુઃખ કાઢવા અને સુખ લેવા આડાઅવળા ફાંકા શું મારે? ધર્મનું શરણું લે. ધર્મ જે દુ:ખ મિટાવશે, અને જે સુખ જગાવશે એવું કંઈ નહિ કરી શકે. જુઓ અહીં, ક્યાં નંદીષણનું દર્ભાગ્ય? અને ક્યાં એણે ધર્મ કર્યા પછી વસુદેવ થતાં પ્રાપ્ત થયેલ સૌભાગ્ય? દુનિયામાં બીજા કેની મજાલ છે કે, આ મેટો ફરક સરજી શકે ? સુરૂપતા એ ધર્મનું ફળ. એમ, પાંડિત્યમ્ આયુઃ આરેગ્યે ધર્મતત્ ફલં વિદઃ પંડિતાઈ, દીર્ઘ શુભ આયુષ્ય, અને આરોગ્ય પણ ધર્મનું ફળ છે. (6) વિદ્વાનપણું એ ધર્મનું ફળ: વિદ્વાનપણું એ ભણવાની મહેનતનું ફળ કે ધર્મનું? કહે, નિશાળમાં ભણવાની મહેનત કરનારા તો ઘણા વિદ્યાથી હોય છે, પરંતુ પહેલા પાંચમાં નંબર લાવનારા કેટલા ? પાંચ જ. કેમ એમ ? કહે, પૂર્વભવે ધર્મની આરાધના. એમણે કરેલી એટલે એવી જ્ઞાનશક્તિ લઈને આવ્યા, તેથી ઉપરમાં નંબર રાખે છે, અને હોશિયારમાં ગણાય છે. ગણધર થનાર આત્માઓએ પૂર્વ ભવે જબરદસ્ત ધર્મસાધના કરેલી ! તેથી આ ભવે ભગવાન પાસેથી મળેલા માત્ર Page #40 -------------------------------------------------------------------------- ________________ ત્રણ જ પદ ઉપર એમની કેટલી બધી પંડિતાઈ વિદ્વત્તા ઝળકી ઊઠે છે! કે ત્યાં ને ત્યાં ઊભા ઊભા દ્વાદશાંગી અને એમાં મહાશ્રતસાગર સમા ચૌદ પૂર્વની રચના કરી દે છે ! 18 દેશના સમ્રાટ કુમારપાળ મેટા મહારાજા છતાં એમની ધર્મસાધના કેવીક અદ્ભુત ! એનાં ફળમાં એ આવતી ચોવીશીના પહેલા તીર્થકર ભગવાન પદ્મનાભ સ્વામીના ગણધર થવાના છે. જંબુસ્વામીને અગાધ જ્ઞાનશક્તિ શી રીતે? : જંબૂકુમાર આ જનમમાં ઘરમાં રહ્યા ત્યાંસુધી ક્યાં એવી વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિની મહેનત કરી હતી? છતાં ચારિત્ર લીધા પછી 14 પૂના પારગામી બન્યા ! એટલી બધી અગાધ વિદ્વત્તા શી રીતે મળી ગઈ? કહે, એ પૂર્વ જન્મમાં રાજપુત્ર શિવકુમાર, સંયમ–ભ્રમ લેવાની ઝંખના છતાં પિતા રાજાએ સંમતિ ન આપી, તો ઘરમાં બેઠા પોતાના ચારિત્ર લેવા આડેના અંતરાય કર્મ તેડવા બાર વરસ સુધી લગાતાર છઠ્ઠ છઠ્ઠને પારણે આંબેલ કરતા રહ્યા! એ પણ સાધુની જેમ પિતાના માટે નહિ રાંધેલ આંબેલની વસ્તુથી આંબેલ કરીને ! આ બાર વરસ સુધી સતત છઠ્ઠ પર છઠ્ઠ અને પારણે દૂધરાબડી–શીરે-મગ નહિ, પણ આંબેલ! કેટલી જંગી તપસ્યા ! સાથે સંસારની કાંઈ પ્રવૃત્તિ નહિ, પણ સાધુ જેવું જીવન! આ ધર્મસાધનાએ જંબુસ્વામીના ભવમાં ચૌદ પૂર્વધરપણાનું મહાપાંડિત્ય લાવી આપ્યું ! પાંડિત્ય એ ધર્મનું ફળ છે. એમ, (7) દીર્ઘ શુભ આયુષ્ય એ ધર્મનું ફળ છે. એજ જંબૂસ્વામીએ 80 વરસનું આયુષ્ય ભેગવ્યું તે Page #41 -------------------------------------------------------------------------- ________________ 24 પૂર્વના ધર્મનું ફળ હતું. દેવતાઓ અસંખ્ય વરસના દિવ્ય આયુષ્ય ભોગવે છે, એ પણ પૂર્વે કરેલા ધર્મનું ફળ છે. પૂછે, પ્ર-ધર્મને આયુષ્યકર્મનાં દળિયાં સાથે શે મેળ? ઉ-ધર્મને આઠે કર્મના દળિયાં સાથે મેળ છે. અગર મિથ્યાત્વ અવિરતિ કષાય અને વેગ જે કર્મબંધના અસાધારણ કારણ છે, એમને કર્મબંધ સાથે મેળ છે, તે એજ સૂચવે છે કે મિથ્યાત્વ મંદ પડળે શુભભાવ આવે, અવિરતિ–આસક્તિ ઓછી કરતાં શુભ ભાવ આવે, કષાયો શુભભાવથી મેળા પાડવામાં આવે, અગર પ્રશસ્ત કેટિના કરાય, અને યોગે અશુભ ને બદલે શુભ કરી ભાવ શુભ કરવામાં આવે, તો કર્મબંધ અશુભ કમને થતો હોય તે શુભ કર્મને થાય, તેમ જુનાં અશુભ કર્મ તૂટતા આવે. હવે ધમ એવી ચીજ છે કે એનાથી હૈયાના ભાવ અશુભ મટીને શુભ થાય. તેથી યુક્તિયુક્ત છે કે ધર્મથી સારાં સદ્ગતિનાં શુભ કર્મનાં દળિયાં બંધાય, અને તે પણ દીર્ઘ આયુષ્યકર્મનાં બંધાય. માટે તે જુઓ, અનુત્તર વિમાનના સર્વાર્થ સિદ્ધ વિમા નમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમનું; તે આયુષ્યકર્મનાં દળિયાં પૂર્વભવના બહુ ઉચ્ચ કેટિના ધર્મના શુભ ભાવથી બંધાયાં છે. દીર્ઘ શુભ આયુષ્ય એ ધર્મનું ફળ છે. એમ (8) આરોગ્ય એ ધર્મનું ફળ છે. આરોગ્ય સારું શી રીતે રહે છે? કહોને “આર્યુવેદ પ્રમાણે આરેગ્યના નિયમ જાળવવાથી રહે છે; પરંતુ જીવનમાં અનુભવ નથી કે નિયમ જાળવીને જીવવા છતાં Page #42 -------------------------------------------------------------------------- ________________ 25 રેગ આવ્યો? દુનિયામાં શું એવા નથી દેખાતા કે નિયમિત જીવન જીવનારા પણ કયારે ટી. બી, લક, કેન્સર જેવા મેટા રેગમાં ફસાય છે? ત્યારે શું એવા ય માણસે નથી દેખાતા કે જે આયુર્વેદના નિયમ નહિ જાળવવા છતાં નીરોગી તગડેબાજ રહે છે? કેટલાય નાના બચ્ચા માતા ખવરાવે એ ખાય, અને પીવરાવે એ પીએ, છતાં માંદા પડે છે ને? ધાવણું બાળકોમાં ય કેટલાક માંદા રહેતા દેખાય છે ને ? આવું બધું દેખાતું હોય તો નિયમ કયાં રહ્યો કે આયુર્વેદ શાસ્ત્રના નિયમ જાળવે તો આરોગ્ય રહેશે ત્યારે આરોગ્યનું કારણ શું? એમ ભારી કમળે કેન્સર લક ટી. બી. વગેરે મહાવ્યાધિ ફૂટી નીકળે છે એનું શું કારણ? અહીં જ્ઞાની ભગવંતો આપણને કહે છે કે રોગ એ અશાતા–વેદનીય પાપકર્મનું ફળ છે, ને આરોગ્ય એ શાતાદિનીય પુણ્યનું ફળ છે; ને આ પુણ્ય જીવદયા–જિનભક્તિ વગેરે ધર્મથી નીપજ્યાં હોય છે. માટે કહેવાય છે કે આરોગ્ય એ ધર્મનું ફળ છે. એને જ પ્રભાવ છે કે આરેગ્યના નિયમ નહિ જાળવનારને પણ જ્યાં સુધી ધર્મજનિત પુણ્યનું પીઠબળ છે ત્યાં સુધી આરોગ્ય; પણ જ્યાં એ પીઠબળ ખૂટ્યું ત્યાં મહારોગ પણ ઊતરી પડે. મહાપુરુષોનાં જીવન કેટકેટલા તપ અને ત્યાગમય ! છતાં એમને કોઈને પીઠમાં પાઠું, મસ્તકમાં શૂળ, શરીરે લકવો, મગજની અસ્વસ્થતા....વગેરે એક યા બીજા રોગ ઊતરી પડેલા ! કારણ આ જ, કે શાતાના પૂર્વ પુણ્યમાં ત્રુટિ આવી ગઈ. આવા માંધાતા ધર્માત્મા અને ત્યાગમાગથી પ્રખર આરોગ્ય-નિયમ સાચવનારાને પણ રેગ આવે, ત્યાં બીજાના શા ભાર ? . Page #43 -------------------------------------------------------------------------- ________________ એટલે જ આરોગ્ય માટે દવા-દારૂના ફાંફા માસ્વાને બદલે ધર્મનું જ શરણું લેવા જેવું. - જિનભક્તિ, સાધુસેવા, અને જીવદયા વગેરે ધર્મમાં પ્રવૃત્તિ ખૂબ વધારવા જેવી. વર્તમાનમાં આના સાક્ષાત્, પ્રભાવ દેખાય છે. જીવદયાના સાક્ષાત પ્રભાવનું દૃષ્ટાન્ત : એક જીવદયાનું કામ કરનાર ભાઈના ઘરવાળા એકવાર ચાલુ શારીરિક તકલીફમાં છેલ્લી સ્થિતિ જેવીએ પહોંચી ગયેલ. ડૉકટરે પણ આશા છોડી દીધી. હવે બાકી રાત પૂરી. કરશે કે કેમ એવી આખરી સ્થિતિ થઈ ગયેલી. ત્યાં શ્રાવિકા છોકરાને કહે, “તું જા, હમણાં જ . કસાઈખાને, અને કસાઈના છરા નીચેના બકરાને છોડાવી. લાવ. ભલે ગમે તેટલા પૈસા લાગે દઈ દેજે.” કરે ઊપડ્યો, ને કતલખાનેથી હમણું જ કપાઈ જવાને જીવ છોડાવી લાવ્યા, અને અશ્ચર્ય કે અહીં એ અબેલ જીવની દુવા મળી તે શ્રાવિકાબેનને તરત જ વળતા. પાણું થઈ ગયા ! બેન મરણાંત ઘાતમાંથી બચી ગયા. સવારે ઊઠીને ચાલીને દેરાસર ગયા ! શાને પ્રતાપ ? જીવદયા ધર્મને આરોગ્ય ધર્મનું ફળ છે. દેવતાઓએ પૂર્વ જનમમાં કરેલ ધર્મ દેવભવમાં જીવનભર અસંખ્ય વરસ સુધી, આરોગ્ય આપે છે. ત્યારે નારકીના જીવે પૂવે કરેલા જાલિમ વિષય-રંગરાગ, જીવહિંસા વગેરે અધર્મના ફળમાં એ બિચારે અસંખ્ય વરસો સુધી નરકની ઘેર અશાતામય. જાલિમ વેદનાઓ ભેગવે છે! ઊઘાડે હિસાબ છે - Page #44 -------------------------------------------------------------------------- ________________ કાર્યા તેવા ઠરશે બાળ્યા તેવા બળશે. માબાપના હૈયાને આધીનારા કેટલાય અહીં આ ભવમાં. જ મહારગી થાય છે, યા બીજી રીતે એમને ભારે બળવાનું આવે છે. વાત આ છે -ધર્મ કરવા માટે આરોગ્યની મોટી જરૂર પડે છે, તેથી એને લાવી આપનાર ધર્મ ખૂબ સેવવા જે. ધર્મના ફળમાં કેટલી બધી વાતે બતાવી? સુરાજ્ય મળે. એ ધર્મનું ફળ, સંપત્તિઓ મળે, વિષય ભેગે મળે..... યાવત્ આરોગ્ય મળે, એ ધર્મનું ફળ. Page #45 -------------------------------------------------------------------------- ________________ [3] આદ્રકુમારમુનિ આગળ રત્નવૃષ્ટિ અહીં આદ્રકુમાર મહામુનિના પ્રસંગમાં પૂર્વભવની પત્ની સાથ્વી થઈને અહીં શ્રેષ્ઠિકન્યા શ્રીમતી બની છે. રમતમાં એની બીજી કન્યાઓએ પતિ તરીકે થાંભલા પકડી લીધા, પછી થાંભલે બાકી ન રહેવાથી એ જ્યાં મુનિના ચરણ પકડી “હું આ ભટ્ટારકને પતિ તરીકે વરી” એમ બેલે છે ત્યાં, આકાશ માંથી રાની (અને સૂયગડાંગ સૂત્રની ટીકાના હિસાબે સાડા બાર કોડ નૈયાની) વૃષ્ટિ થાય છે. આ એના પૂર્વ સાધિત ધર્મનું ફળ છે. સંપત્તિઓ વરસે એ ધર્મનું ફળ. રત્નની વૃષ્ટિ સાથે આકાશવાણી થાય છે કે “સરસ વરી! સરસ વરી!” તમાસાને તેડું નહિ, તે લેક ભેગું થઈ ગયું. અહીં મહામુનિએ જોયું કે “આ બાઈ પગે વળગીને આવું બોલે છે, અને દેવવાણી થાય છે, એ કપરે અનુકૂળ ઉપસર્ગ છે. કદાચ મારા વ્રતને ભંગ કરી નાખે !" તેથી એ ત્યાંથી બીજે વિહાર કરી જાય છે. કેમ વિહાર કરી ગયા? મહાત્મા છે ને ડરે? હા, પોતાના વત પર પોતાના સંયમ પર આક્રમણ આવે તો વ્રતભંગ-સંયમનાશને ડર જરૂર હોય કે “રખે મારું વ્રત, મારું સંયમ ભાંગે તો?” વ્રત–સંયમને તે પોતાની મૂડી, પિતાના પ્રાણ, પિતાનું સર્વસ્વ સમજતા હોય છે. એટલે, એની રક્ષા માટે પૂરેપૂરા સજાગ હોય, પૂરેપૂરો પ્રયત્ન કરે. - શાસ્ત્રકારે જ્ઞાનને, ક્ષમા–સમતાને, વ્રત–નિયમને ને સંયમને -આત્માના ભાવપ્રાણ કહે છે. ભાવપ્રાણ ગયે આત્માનું શું રહ્યું? Page #46 -------------------------------------------------------------------------- ________________ 29 ધનના અતિલોભીને ધન એ પ્રાણ લાગે છે, એટલે સમજે છે કે “મારું ધન ગયે શું રહ્યું ? ધન જાય તો તો. હું ખલાસ જ થઈ ગયે!” એમ મહર્ષિએ સમજે છે કે અમારી ક્ષમા–સમતા અમારા વતસંયમ તો અમારા પ્રાણ છે. એ જાય તે તો અમે ખલાસ જ થઈ ગયા !" એટલે જેમ. ધનલેભી ગમે તે ભેગે ધનનું રક્ષણ કરે છે, એમ મહાત્માઓ. ગમે તે ભેગે ક્ષમા-સમતા વ્રત–સંયમનું રક્ષણ કરે છે. એટલે તો મહાવીર પ્રભુએ સંગમ દેવતા તરફથી ચામડા. ઊતરી જાય એવી પીડાઓ આવી તો પણ, પોતાના શરીરની સુંવાળાશ-સુખશીલતા કશી ગણી નહિ, પણ એના ભેગે. પ્રભુએ ક્ષમા-સમતા ટકાવી રાખી ! અહંન્નક શ્રાવકને દેવતા કહે “મૂકી દે તારું જૈન ધર્મનું પૂછડું, નહિતર મારી નાખીશ તને, તારું વહાણ ઊંચે આકાશમાં લઈ જઈ સમુદ્રમાં પટકી દઈશ.” અહંન્નક શ્રાવક જૈનધર્મને ને જૈનધર્મની અવિહડ શ્રદ્ધાને પિતાના પ્રાણ સમજે છે, એ જે જાય પછી શરીર ટયું ને વહાણ ટક્યું તો ય એની શી કિંમત છે? એ શરીર ને વહાણ કાંઈ પોતાના આત્માનું લીલું વાળે નહિ. ત્યારે શરીર ને વહાણ ગયા, અને ધર્મ શ્રદ્ધા ટકી રહી છે. સમકિત ઉપરના ભાવ વધારતા આવડે તે કેવળજ્ઞાન અને. મેક્ષ ! ' ' આ સમજનાર અëક શ્રાવક શ્રદ્ધા રૂપી ભાવપ્રાણટકાવવા કેમ સર્વસ્વને ભેગ ન આપે? Page #47 -------------------------------------------------------------------------- ________________ સુદર્શનશેઠને અભયારાણીએ પ્રપંચથી અંતઃપુરમાં ઘલાવ્યા. શેઠ પ્રતિમા ધ્યાને કાઉસ્સગ્નમાં હતા, ને આ પ્રપંચ થયે. હવે, રાણીએ એમની પાસે ભેગની પ્રાર્થના કરતાં હાવભાવ વગેરે ઘણું કર્યું અને છેવટે દમ આપ્યો કે “નહિ માનો તે તમારા પર આરોપ ચડાવીશ, સિપાઈઓ પાસે પકડાવીશ, અને રાજા પાસે મોકલીશ ને રાજા તમને શૂળીએ ચડાવશે.” સુદર્શનશેઠને મન પ્રતિજ્ઞાપાલનમાં બ્રહ્મચર્ય એ પ્રાણ હતા, એટલે ગમે તે ભેગે એનું રક્ષણ કરવાનું હતું, પછી સામેથી ચાલી આવી ભેગની પ્રાર્થના કરતી રાણીનાં સુખ જતા કરવા પડે, કે યાવત્ શૂળીની ભયંકર પીડા આવે એમાં - શરીરસુખાકારિતા જતી કરવી પડે, તોય શું થઈ ગયું ? ભેગસુખ અને જીવવાનું સુખ ગયું પણ વત–સંયમ- બ્રહ્મચર્ય ટક્યા તે પરભવે મેટું ઈનામ છે; ત્યારે આ - વ્રત–સંયમ-શીલ જે ગયા તે પરભવે નરકની સજા છે. રાજીમતીએ રહનેમિને આ જ કહ્યું હતું, વ્રત ભાંગીને જીવ્યા તે નરકે ગયા છે. સુખી જીવન અને શરીરના પ્રાણની રક્ષા તે જનમ-જનમ કરી, ધર્મની રક્ષા કરવાને અતિદુર્લભ મેક અને શક્તિ તથા વિવેક માનવ જનમમાં છે. તે એ પામીને સોનેરી મેલે સેનેરી તક કણ જતી કરે? ધર્મની જ રક્ષા કરવાનું કેણ બુદ્ધિમાન ચૂકે? પછી એ રક્ષામાં ગમે તેને ભેગ આપી દેવાને. 60000 સગરપુત્રોની પ્રાણના ભાગે તીર્થક્ષા:સગરચકવતીના 60 હજાર પુત્રોએ અષ્ટાપદતીર્થની રક્ષા કાજે - અષ્ટાપદજીને ફરતી ઊંડી ખાઈબંદી નાખી. એમાં નીચે કાણાં Page #48 -------------------------------------------------------------------------- ________________ 31 પડ્યા, એમાંથી જ ખરીને નીચે દેવાના ભવન પર પડી ! ત્યને રક્ષક દેવતા આવી ગુસ્સાથી એમને ઠપકારે છે કે - “આ શી રમત માંડી છે? અમારા રત્નનાં ભવન રજ પડવાથી મેલાં થાય છે. અષભદેવ પ્રભુના વંશ જ છે. એટલે આટલી વાર જતા કરું છું, નહિતર તે તમારા આ ગુન્હાના હિસાબે તમને બાળીને ભસ્મ કરી નાખું! જાઓ ચાલ્યા જાઓ, હવે ફરીથી આવું કરશે નહીં.” દેવતા ગયા. પરંતુ હવે આ સાઈઠ હજારને વળી આ વિચાર આવે છે કે હજી અસંખ્ય વરસના વહાણાં વાવાનાં છે. એમાં તે વા-વંટોળથી રેતી ઊડી ઊડી આવતી રહે, તેથી ખાઈ ભરાઈ જાય ! તે પછી અષ્ટાપદની રક્ષાને આપણે પ્રયત્ન એળે જાય. અનાડી માણસે આવી અહીં ઉપર ચડી જાય તો સનાનું મંદિર અને રત્નના બિંબને લેભથી ખંડિત કરી નુકસાન પહોંચાડૅ. ત્યારે જે આ ખાઈને શાશ્વતી ગંગાની નહેર અનાવી દઈએ, તો પાણી નહેરમાં નિત્ય વહેતું રહેવાથી ખાઈ કદી પૂરાઈ ન જાય. જુઓ, કેવા વિચારમાં ચડે છે? દેવતા તાકીદ આપીને ગયો છે કે “હવે આવું કરશે નહિ” વળી જે કાણાંમાંથી રેતી ગળી એ કાણામાંથી પાણી નહિ મળે ? ને એ બન્યા પછી દેવતા એ દેખી ઝાલ્ય રહે ? બાળીને ભરમ જ કરી નાખે ને? પરંતુ તીર્થરક્ષાની તીવ્ર તમન્નાના તીવ્ર ભાવમાં આ કો વિચાર કરી નથી. પ્રાણ બચાવવાને એ વિચાર નહિ? ના, પ્રાણ કરતાં તીર્થરક્ષાને મોટી Page #49 -------------------------------------------------------------------------- ________________ 32 માની છે, એટલે પ્રાણની ય પરવા કરવી નથી. પરવા માત્ર ગમે તે ભોગે તીર્થની રક્ષા કરવાની; અને ખરેખર ! ગંગામાંથી. નહેર ખોદી લાવ્યા, ખાઈ પાણીથી ખળ ખળ ભરાઈ ગઈ, પણ પાણી જ્યાં નીચે ઊતર્યા કે કોપાયમાન થયેલા દેવતાએ. આવીને હવે શિખામણ આપવા ન થોભતાં, સાઈઠ હજારની આગ છોડીને જીવતા ચિતા કરી! એ ભડભડ અગ્નિથી બળ્યા ! છતાં પરવા પ્રાણની નહિ, પણ તીર્થરક્ષાની હતી, તે રક્ષા થઈ ગઈ એના આનંદમાં મર્યા! તે બારમા દેવલોકમાં દેવ તરીકે જનમ પામી ગયા! શું બગડી ગયું? બગડી ગયું, સુધરી ગયું. મુનિ વિહાર કરી ગયા: આદ્રકુમાર મહામુનિ પ્રાણના ભોગે પણ પિતાના સંય. મને સાચવવા તત્પર હતા, કેમકે સંયમને જ પોતાના સાચા. પ્રાણ સમજતા હતા, તેથી પ્રતિકૂળ ઉપસર્ગમાં તે ગભરાય એવા. નહોતા, પરંતુ અહીં તે શ્રેષ્ઠિની કન્યા શ્રીમતીએ પતિ તરીકે એમના પગ પકડ્યા અને એના પર દેવવાણીએ મહેર છાપ મારી કે “સારા વર્યા ! સારા વર્ષો !" એમાં મુનિ ગભરાયા કે હવે અહીં સંયમ કેમ સચવાય ?" તેથી વિહાર કરી ગયા. ધર્માત્મા પ્રતિકૂળ કરતાં અનુકૂળ સંગમાં ધર્મ ટકાવવા વધારે સાવધાન રહે. - હવે અહીં જુઓ મઝા થાય છે. મહાત્મા આદ્રકુમાર તો વિહાર કરી ગયા, પરંતુ રત્નને ઢગ વર એનું શું ? તે પણ ગામ બહાર મંદિર આગળ મેદાનમાં !લોકેની એના પર ધાડ પડે કે નહિ? પરંતુ દેવવાણીને ચમત્કાર થયે છે, અને દેવતાઈ વર્ષા થઈ છે, એટલે લોકોની મજાલ નથી Page #50 -------------------------------------------------------------------------- ________________ 33 કે કોઈ એમાંથી એક રત્ન પણ ઉઠાવવા આગળ આવે. સૌ દેખે છે કે, આ શ્રીમતીના પુણ્યનું છે, અને એની પાછળ દેવતાઈ હાથ છે. પૈસા તે ઘણા ય ગમતા હેય ને સામે પડ્યા હોય, પરંતુ દેવના ડંડાને ભય હોય ત્યાં ઝટ લેવા હિંમત ન ચાલે. પાપમાત્રમાં આવું છે. જીવને પાપ કરવા ગમે છે, પરંતુ ડંડાના ભયને માર્યો પાછળ હટે છે. શાસ્ત્ર આના ઉપર જીવની ચાર કક્ષા બાંધે છે, - ઉત્તમ, મધ્યમ, અધમ, અને અધમાધમ. જીવની 4 કક્ષા :(1) ઉત્તમ છે સ્વભાવથી પાપ નથી કરતા. (2) મધ્યમ જ લેક-પરલેકના ભયથી પાપ નથી કરતા. (3) અધમ જે રાજ્યને ભયથી પાપ નથી કરતા. (4) અધમાધમ જ કોઈ ભય ન રાખતાં પાપ મોજથી કરે છે. | (iv) આજે નામી દાણચરે મવાલીઓ પાપ કરે છે ને? જેલમાં જવું પડે તે પરવા નહિ. નિ:સંકેચ પાપમાં મગ્ન એ અધમાધમ છે. (fi) રાજ્યને ભય છે - પકડાઈશું તે સરકાર દંડ કરશે. માટે પાપ ન કરે, એટલે પાપ જે સરકારની આંખમાં ધૂળ નાખીને થતું હોય તે કરવા તૈયાર એ અધમ જીવે છે. | (ii) લેકેને ભય છે કે “પાપ કરશું તે લેકે Page #51 -------------------------------------------------------------------------- ________________ પીંખી નાખશે, વગેવાશે, હલકટ ગણશે; અથવા પરલોકને ભય છે, તેથી પાપ ન કરે એ મધ્યમ છે. એમેય પાપ ન કરે એથી મધ્યમ. પણ (i) ઉત્તમ જીવો સહજ સ્વભાવથી પાપ પર ઘણાવાળા હોય છે, માટે પાપ નથી કરતા. “અરરર! પાપ? ન ન કરાય, એમ સ્વભાવમાં વણાઈ ગયું છે, તેથી પાપન કરે. અહીં લોકોને રાજ્ય અને દેવતા બંનેને ભય છે. દેખે છે કે આકાશવાણ થયા પછી રને વરસ્યા છે, માટે દેવતાઈ હાથ છે. એટલે સહેજે ગભરામણ થાય કે “જે આમાંથી કાંક ઉઠાવ્યું, ને નથી ને દેવતાઈ ડંડે પડ્યો, તે જિંદગીના લુલિયા કે એવું કાંક થવાનું આવે!” લોક તે લેવા ન આવ્યા, પરંતુ નગરને રાજા ખબર પડતાં સાથે માણસે લઈને આવે છે, ને એમને હુકમ કરે છે કે “આ રને ભેગા કરી લે, લઈ ચાલો આપણા ખજાને નાખવા.” રાજા કાંઈ જેતે કરતું નથી કે “આ કેના પુણ્યને માલ? કેમ જાણે એમજ સમજે છે કે “આ તો બાપાને માલ! ઉઠાવો.” પૈસા શું કામ કરે છે? માણસને વિચારક બનાવે ? કે અવિચારી? પૈસા એટલા ન હોય ત્યારે માણસ જે વિચારક બન્ય રહેતું હોય, તે પૈસા આવ્યા પછી વધુ વિચારક બને છે? કે ઉર્દુ અવિચારક બને છે? ઓછા પૈસામાં હજી એમ થાય કે “ફૂલ નહિ તે ફૂલની પાંખડી યથાશક્તિ દાન-પુણ્ય Page #52 -------------------------------------------------------------------------- ________________ 35 કરતે રહે, તે જિંદગીમાંથી પરભવે કાંઈક પામી જવાનું થશે.” પણ પૈસા આવ્યા પછી શું એમ પરલોકને વિચાર વધે ખરે કે “ચાલ, હવે તો બે પૈસાની સગવડ થઈ છે, તે વધારે દાન-પુણ્ય સુકૃત કરવા દે. લક્ષ્મી ચંચળ છે, આમ કદાચ બીજી રીતે પગ કરીને ચાલી જાય! એના કરતાં સદુપયોગ કરી લઉં.” આ વિચાર આવે ? ના, વિચારણા જ નથી કે પૈસા શી રીતે મળ્યા ? આ પૈસા મારા આત્માને ભાવમાં શું અરજી આપશે? કશે વિચાર જ નહિ કરવાને. બસ પૈસા છે ને? ખેલે મોટાં હિંસામય આરંભ સમારંભના કારખાનાં ! બંધાવે બંગલે ! લાવ મેટર ! ઉડાવે અમન ચમન.” આવા અવિચારક બનાવનાર પૈસા કેવા ગણાય? સારા કે ગેઝાર? તારણહાર કે મારણહાર? ત્યારે, ધર્મ આવે એટલે એ માણસને વિચારક બનાવી સત્યે વિચારે કરાવે છે. તે ધર્મ કે? તારણહાર કે મરણહાર? રાજા રત્નને ઢગલો જોઈ અવિચારક બને તે માણસો પાસે એને કબજે કરાવી લેવા પગલું માંડે છે. પરંતુ ત્યાં જ આકાશવાણ થઈ કે “ખબરદાર કેઈએ ઉઠાવ્યું તો? આ ધન શ્રીમતીનું છે, ને તે એનાં લગ્ન અને લગ્નજીવનમાં ખરચાશે.” સાંભળીને રાજાનું એવું કેવુંક થયું હશે? શું રેફવાળું કે “તું કેણ ના પાડનાર ? હું હમણાં મારા માણસે પાસે ભેગું કરાવી લઈ ઉપાડી જાઉ છું.” શું આ રેફ " મારી શકે ? Page #53 -------------------------------------------------------------------------- ________________ 36 પ્ર.દેવતા સામે રેફ કેમ ન મારે ? ઉ - રાજા સમજે છે, “જે દેવતાની આકાશમાંથી રત્નને વરસાદ વરસાવવાની તાકાત છે, એ દેવતાની આકાશમાંથી પથરા વરસાવવાની તાકાત પણ ન હોય ? એટલે નથી. ને જે રોફ મારવા જા ને દેવતાએ આકાશમાંથી મારા. તથા માણસોના માથે પત્થરો વરસાવ્યા તો? અમારાં ખપરાં જ કુંટી જાય !" આમ રાજા રાફવાળું મેં શું કરી શકે ? મે લાટી જેવું થઈ ગયું ! રાજા ઝંખવાણે પડી ગયો ! ખસી ગયો બાજુએ; એના માણસો ય ખસી ગયા, અને શ્રીમતીના પિતાએ રને એકઠા કરાવી લઈ કર્યા ઘર ભેગાં. લોકોમાં શ્રીમતીને બહુ પ્રભાવ પડી ગયો કે “અહો !! આ છોકરીને કેટલે બધે પ્રતાપ કે દેવતા એની સેવામાં આવ્યા! ને રને વરસાવવાની આ ભવ્ય સેવા કરી ગયા !. કોડેની કિંમતના રત્નને વરસાદ! અને આકાશવાણીથી મેટા રાજા જેવાને ય પડકાર કરી ભેંઠે પાડી દીધો !" - આ પ્રતાપ શ્રીમતીને? કે એણે પૂવે પતિને સધાવેલા ચારિત્રને? તેમજ પોતે સાધેલા ચારિત્રને? અને પતિ મુનિ રાગથી દુર્ગતિમાં ન પડી જાય માટે કરેલા અનશનને. પ્રભાવ? તેનો પ્રભાવ? વ્યવહારમાં બોલાય છે,- “શેઠ!. તને માન નથી, તારી પાઘડીને માન છે” કેમ વાર ? પાઘડી જરીયાન છે માટે? ના, પાઘડી નગરશેઠપણાની છે માટે એને માન છે; તેથી જ શેઠને માન મળે છે. હમણાં જે નગરશેઠપણું ઊતરી જાય તે શેઠની એવી કશી કિંમત રહે. નહિ. માટે જ કહેવાય કે માન પાઘડીનું માટે શેઠનું હતું Page #54 -------------------------------------------------------------------------- ________________ 37 એમ અહીં પ્રભાવ શ્રીમતીના પૂર્વભવના ધર્મને છે, તેથી એના પુણ્ય અહીં શ્રીમતી પાસે દેવતા ખેંચાયે છે. પ્રતાપ આપણા ધર્મને માટે આપણે એ સમજીને જ બુદ્ધિમાન માણસ જીવનમાં ધર્મની મુખ્યતા રાખે છે, બાકીની ગૌણતા કરે છે. બુદ્ધિમત્તા શેમાં? દુનિયાદારીને નહિ પણ ધર્મને મુખ્ય કરવામાં છે, કેમકે બધે પ્રભાવ ધર્મને છે. શ્રીમતી ઘરે ગઈ, શ્રીમતી માટે સામેથી મોટા-મોટા શેઠિયાના માગાં આવે છે, આવે જ ને? કેમકે આકાશવાણીની જાહેરાત સૌએ સાંભળી છે, એમાં જે શ્રીમતીને પરણે એને શ્રીમતી સાથે રત્નના ઢગલાને દાયજો મળવાને છે ને? કોણ તૈયાર ન થાય ? શું દુનિયા છે? સૌને ધનના ઢગલાની લાલચ ! આ ધનની લાલચમાં જ દુનિયા ચાટુ કરવા ય તૈયાર, ગમે તેટલાં કષ્ટ અપમાન વેઠવા તૈયાર, ને કાળાં કામે ય કરવા તૈયાર છે ! શ્રીમતી માટે મોટા શેઠિયાએ શ્રીમતીના બાપ આગળ ચાટ કરે છે કે તમારી દીકરી અમારા છોકરા વેરે આપે ને?” અત્યારસુધી એ બધા ક્યાં ભરાઈ ગયા હતા તે શ્રીમતી માટે માગણી નહોતા કરતા? કહે, હવે રત્નના ઢગલાએ કામણ કર્યું, ને શ્રીમતીને માગવા નીકળી પડ્યા ! કેવી લક્ષ્મીની માયા! લક્ષ્મી જેવી ધર્મની માયા લાગી જાય ત્યારે માન કે આપણને ધર્મ ગમ્યો. બાપ-બેટીને પતિ અંગે સંવાદ:- . Page #55 -------------------------------------------------------------------------- ________________ 38 શ્રીમતીને બાપ એને પૂછે છે, “આ તારા માટે માગ આવે છે, તને કયું ઘર પસંદ છે?” - શ્રીમતી કહે, “બીજો કોઈ વિચાર જ ન કરશે. એ તે મેં જે ભટ્ટારકના પગ પકડ્યા હતા, વરીશ તે એમને જ વરીશ, બીજા કેઈને નહિ, પછી એ ન મળે તો ભલે કુંવારા રહેવું પડે.” બાપ કહે “પણ બેટી ! એ તો ક્યાંય ચાલ્યા ગયા, હવે એમને શોધવા ય ક્યાં જવાય? અને એમની ઓળખે ય શે. પડે? જગતમાં મહાત્માઓ કેટલાય હાય.” શ્રીમતી કહે- “તમે એની ચિંતા ન કરે. દેવતાઓ આકાશવાણીથી સિક્કો માર્યો છે કે સારા વર્યા! સારા વય " એટલે જવાબદારી દેવતાના માથે પણ છે. એજ સેથી લાવશે.” બાપ કહે - “પણ એમ કંઈ રાહ જોતા બેસી રહેવાય? તારી ઉંમર થઈ.” શ્રીમતી કહે-તેથી શું ? તમને હું ભારે પડું છું?” બાપ કહે, “અરેરે ! આ શું બેલી? મારે તે ઘરજમાઈ મળે તે પહેલા નંબરનું.' શ્રીમતી કહે “તે ભગવાન પર ભરોસે રાખે, દેવતા પર ભરોસે રાખે, ધીરજ ધરે, એજ ભટ્ટારક મળી રહેશે.” બાપ કહે –“નગરમાં સાધુ તે ઘણા આવે ને જાય. એમાંથી તું ઓળખીશ શી રીતે કે આ એજ ભટ્ટારક છે?” વરેલા મુનિને ઓળખવાની રીત : Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી કહે, “જુઓ બાપુજી! જ્યારે હું પગે વળગીને ભટ્ટારક પગ ખેંચી ચાલવા જતા હતા, એટલામાં વિજળી ઝબૂકી, ને મેં એમના પગમાં ઊર્વ રેખા સાથે હાથીનું ચિન્હ જેવું છે, જે મહાન માણસને જ હોય. તેથી, મેકો મળતાં એના આધારે એમને એ રેખા પરથી ઓળખી કાઢીશ.” વાત પતી, બાપે તાંત મૂકી દીધી. શ્રીમતીનું મન ફરું છે, ભારે નહિ કે “હાય ! કદાચ ભટ્ટારક નહિ મળ્યા તો? મળે છતાં સાધુ છે તે સંસાર માંડવાની ઘસીને ના પાડશે તો? તે હાય ! મારે કુંવારા રહેવાનું ?" ના, મન પર આવે કશે ભાર નથી. પૂછે - મુનિ ન મળે તે મન ભારે કેમ નહિ? : પ્ર- અંતરમાં સંસાર–વાસના તે છે, નહિતર તે. સંસાર ત્યાગની જ વાત કરત ને ? તે પછી કેમ એનું મન ભારે નહિ ? ઉ૦- કહો, પૂર્વના સરાગ સંયમના પાલનથી પ્રબળ ભેગાવલી કમ લઈને આવી છે, એટલે સંસારવાસના ખરી, પરંતુ સાથે એ ધર્મના સંસ્કાર એવા લઈને આવી છે, એવા શુભાનુબંધ લઈને આવી છે, કે ભેગને કીડે બનીને ભેગે. ભેગવવાને વિચાર નથી. રમતમાં પણ મુનિના પગ પકડ્યા, ને “હું આમને વરી” એમ બેલી, તે પછી એના મનને હવે બીજો પતિ કરે એ ભેગનો કડે બનવા જેવું લાગે છે. - આ પુણ્યાનુબંધી પુણ્યને હિસાબ છે કે શ્રીમતીને ભેગ–સામગ્રી મળી છે, પરંતુ ભેગના કીડાની જેમ અતિ લંપટ બનીને ભેગની કઈ ઈચ્છા જ નહિ! એટલે મન ભારે ન થાય. પાપાનુબંધી પુણ્યની સામગ્રીમાં તીવ્ર લંપટ બનીને સુખ ભેગવવાનું મન થાય. Page #57 -------------------------------------------------------------------------- ________________ [4] પૂર્વ પતિ મેળવવા યુક્તિ અને 108 આયંબિલ મુનિને ઓળખવા યુક્તિ : શ્રીમતીએ મુનિને મેળવવા મુનિઓને દાન દેવાનું શરુ કર્યું; વળી એક અભિગ્રહ રાખે કે “મુનિને વહોરાવવું તે પગે પડીને વંદન કરીને વહોરાવવું એટલે જે મુનિ આવે એમને પિતાને અભિગ્રહ કહી વંદન કરે છે! પછી વહોરાવે છે. વંદન કરતાં પગે ચિહ્ન છે કે કેમ તે જોઈ લે છે. આમ ચાલ્યું એનું વહોરાવવાનું, પણ પિતે જોયેલા હાથીના ચિહ્નવાળા મુનિ દેખાતા નથી, એટલે એણે આયંબિલ શરુ કર્યા, ટેક રાખી કે જ્યાં સુધી પેલા ભટ્ટારક ન મળે ત્યાંસુધી આયંબિલ ચાલુ રાખીશ.” આંબેલ પર આયંબિલ ચાલે છે; 25.5.100 આયંબિલ થયાં, હજી ધારેલા મુનિને પત્તો નથી, છતાં એ થાકતી નથી. એને શ્રદ્ધા છે કે આયંબિલથી સર્વ–સિદ્ધિ થાય. પૂછે - પ્રવ- પણ સે અબેલ થઈ જવા છતાં ઈષ્ટસિદ્ધિ તે ન થઈ, તો ય શું શ્રદ્ધા રાખવાની ? Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉ– હા, સિદ્ધિ આડે મેટા અંતરાય નડતા હોય, તો તરત સિદ્ધિ ન થાય; એટલે જ મેટા અંતરાય દૂર કરવા વધુ આંબેલ કરવા પડે. સિદ્ધિ નથી થતી એટલે સમજી જ રાખવું પડે કે અંતરાય-કર્મ નડે છે, એ હકીકત છે, ને અંતરાય તપથી તૂટે, એમ જ્ઞાની કહે છે. પ્રભુની ધીરજ :- મહાવીર ભગવાને ચંદનબાળાવાળે અભિગ્રહ કરેલે, પછી છ મહિના સુધી રાજ ગોચરીએ જતા, પણ અભિગ્રહ અનુસાર ભિક્ષા નહતી મળતી, ત્યારે પ્રભુ આ જ સમજતા હતા કે " ભિક્ષા નથી મળતી એ સૂચવે છે કે અંતરાય નડે છે, ને તપ ચાલુ છે એટલે અંતરાય તૂટવાને ચાલુ જ છે.” પ્રભુને આ સમજ અને આ વિશ્વાસ હતો, તેથી છ છ મહિના સુધી ચોવિહારા ઉપવાસ ખેંચવાનું આવ્યું છતાં પ્રભુ પાછા પડ્યા નહિ ! બસ, શ્રીમતીની આ સ્થિતિ છે. આંબેલ પર આંબલ ચલાવે રાખે છે, ભલે સે થઈ ગયા, તો ય હજી આગળ વણથાકી અબેલ ચાલુ રાખે છે! દેવતા મુનિને માર્ગ ભુલાવે છે : અહીં શું બને છે? પૂર્વની ધર્મ–સાધનાના બળે બળવાન પુણ્ય ઊભું થયેલાને કેવો પ્રભાવ છે ! એ જુઓ. એમાં વળી અહીં પણ વણથાક્યા તપ કયે જવાનો પ્રભાવ કે ઉમેરાય છે ! એ પણ જોવા જેવું છે. પેલો દેવતા આને પુણ્યદયના બળથી ખેંચાઈ આવે છે. એ મહામુનિ આદ્રકુમારને વિહારમાં ભ્રમમાં નાખી રસ્તો ભૂલાવી દે છે, જેથી એ શ્રીમતીના નગરની નજીકમાં આવી પહોંચે છે ! ગોચરી સમયે ફરતાં ફરતાં શ્રીમતીના ઘર પાસે આવે છે, ત્યાં શ્રીમતી માનભેર બેલાવી ઘરની અંદર ગોચરી વેહેરા Page #59 -------------------------------------------------------------------------- ________________ વવા અર્થે લઈ જાય છે. પછી એ પિતાના અભિગ્રહ મુજબ મુનિને પગે પડીને વંદન કરે છે, અને એ વખતે પગમાં ચિહ્ન છે કે નહિ એ જોઈ લે છે. બરાબર એ જ ચિહ્ન દેખાયું.. પિતાના પિતાને શ્રીમતી કહે છે, “બાપુ! આ એ જ ભટ્ટારક જેમના મેં પગ પકડેલા, અને બેલેલી કે “હું આમને વરી, અને આ મારા બેલ પર જ આકાશવાણીએ સિક્કો માર્યો કે “સાર વરી! સારું વરી !" વધારામાં આકાશમાંથી રત્નરાશિ વરસી ! અત્યાર સુધી કુંવારી રહી. છું તે આમના માટે જ, પરણીશ તે આમને જ પરણીશ, બીજાને નહિ. હવે તમારે કરવું હોય તે કરે.” શ્રીમતીના આ બોલ પર એના પિતાજી મહાત્માને કહે. “મહારાજ સાહેબ ! હમણાં જેગ બાજુએ મૂકે, અને આને પર લો, પછી તમારે એને સમજાવીને કરવું હોય તે કરજે. તમારે નિર્વાહના પૈસાની ચિંતા કરવાની જરૂર નથી; રત્નના ઢગલા પડ્યા છે.” નિકાચિત કર્મ છતાં મુનિની જાગૃતિ : આદ્રકુમાર મહાત્માને નિકાચિત ભેગાવલિ કર્મ બાકી છે, પરંતુ જે પૂર્વ ભવનું સ્મરણ થઈને સંયમ યાદ આવ્યું છે, અને અહીં જે દેવતાના નિષેધ છતાં પ્રબળ વૈરાગ્યથી સંયમ લઈ સુવિશુદ્ધ પાળતા આવ્યા છે, એને રંગ અને સ્વાદ એ છે કે એની સામે આ એક રૂપાળી યુવતી અને રત્નરાશિને અતિ અતિ તુચ્છ લેખે છે. અલબત્ કર્મની શિરજોરીથી અંતરમાં વિકાર જાગતા હશે, પણ એને સક્રિય કરવાની લેશમાત્ર ઈચ્છા નથી. Page #60 -------------------------------------------------------------------------- ________________ 43 એટલે મુનિ ત્યાંથી તે નીકળી ગયા, અને ઉદ્યાનમાં જ્યાં મુકામ કર્યો હતો ત્યાં રોકાયા. અહીં શ્રીમતીના બાપને. ચિંતા થઈ કે “હાય ! મહારાજ કદાચ વિહાર કરી ચાલ્યા જશે તો? પછી ક્યાં એમને શોધવા?” તેથી એણે રાજાને જઈને નમસ્કાર કરી પરિસ્થિતિ કહીને વિનંતિ કરી કે - મહારાજ ! હવે તો હમણાં ને હમણાં તમે પધારે અને સાધુ મહાત્માને સમજાવે.” બાપે બીજા પણ મહાજનના . શેઠિયાઓને સાથે લીધા. સૌ રાજાની સાથે ઉદ્યાને પહોંચ્યા, . ને ત્યાં રાજાએ મહાત્માને કહ્યું “ભગવાન ! આ દીકરી બહુ દુઃખી થઈ રહી છે એના પર દયા કરે,” મુનિ કાંઈ હા. ભણતા નથી તેથી શ્રીમતી કહે છે. જુઓ સ્વામિન ! તમે મને નહિ પરણે તો હું, મારે. નિર્ધાર છે, આપઘાત કરીશ. હું તો આ મહા મેઘેરે જન્મ. ખોઈશ ! અને તમને સ્ત્રી-હત્યાનું પાપ લાગશે.' રાજા અને મહાજન વગેરે કહે છે;–જુઓ મહારાજ! કન્યાને આ નિર્ધાર સાંભળે ને? શું તમારે એને આપઘાત કરવા દે છે?” Page #61 -------------------------------------------------------------------------- ________________ [5] મુનિ કેમ પડે છે? કર્મની બલવત્તા : મુનિનું મન મુંઝવણમાં પડ્યું કે હવે શું કરવું ?" દીક્ષા લેતી વખતે દેવીએ મને ભારપૂર્વક અટકાવતાં કહેલું કે “તમારે ભેગાવલિ કર્મ ઊભા છે અને તે તમારે અવશ્ય ભેગવવા પડશે,” એ દેવીએ કહેલું સારું લાગે છે; કેમકે અહીં મામલે એવું બન્યું છે કે કન્યા આપઘાત કરી દેવા તૈયાર થઈ છે. કન્યાને બાપ, રાજા, અને મહાજન બધા જ કન્યાને આપઘાતથી બચાવવા લગ્નને આગ્રહ કરી રહ્યા છે. ત્યારે શું મારે નિકાચિત ભેગાવલિ કર્મ હશે? એ જે હોય તે ભગવાયા વિના એ મને ક્યાં છોડવાના હતા? જ્ઞાનીઓ પણ કહે છે - अवश्यमेव भोक्तव्यं कृत कर्म शुभाशुभम् / नाभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि / અર્થાતુ–કરેલું શુભ કે અશુભ કર્મ જીવને અવશ્ય ભેગવવું પડે છે. કર્મ ભેગવાયા વિના સેંકડો કોડ યુએ પણ ક્ષય પામતું નથી. ઉદયમાં આવેલું કર્મ કણ ઓળઘી શક્યું છે? કેમકે કહ્યું છે - आरोहतु गिरि-शिखरं, समुद्रमुल्लंध्य यातु पातालम् / विधिलिखिताक्षरमाल', फलति कपाल, न भूपालः // Page #62 -------------------------------------------------------------------------- ________________ 45 અર્થાતુ–માણસ ભલે પર્વતના શિખર પર ચડી જાય. કે સમુદ્ર ઓળઘીને પાતાલમાં જતો રહે, છતાં એના લલાટમાં વિધાતાએ લખેલા અક્ષરોની માળા ફળે છે, એની સામે મેટો રાજા પણ ફળતો નથી. વિધાતાએ લખેલા લેખને. મોટા રાજા મિથ્યા કરવા જાય તો તે ફળીભૂત થતા નથી. શક્તિસામગ્રી-સંપન્ન મેટા રાજાનું ય, કર્મની સામે ન ચાલે, તે મારું શું ચાલવાનું હતું ? કાંઈ નહિ, ઉદય આવેલ કર્મને ભોગવી જ લેવા દે.” કન્યા, એને બાપ, રાજા અને મહાજન બધા ય આદ્રકુમાર મુનિને તેમ કહી રહ્યા છે, અને તીવ્ર ભેગાવલિકર્મના ઉદયે પોતાની પૂર્વની મક્કમતામાંથી મહાત્મા જરાક ઢીલા પડ્યા છે, તેથી એમણે બધાની પ્રાર્થના સ્વીકારી લીધી, અને સૌએ આદ્રકુમારનો જયજયકાર બેલાવી દીધો. પછી તો શ્રીમતીના બાપે મેટી ધામધુમથી આદ્રકુમાર, સાથે શ્રીમતીનું પુરોહિત પાસે પાણિગ્રહણ કરાવ્યું. પૂછ.. વાનું મન થશે,- પ્રએવા વિશુદ્ધ ચારિત્ર પાળનારા, અને તે ય. જાતિસ્મરણ જ્ઞાનથી પોતાને પૂર્વભવ અને ત્યાંનું સંયમપાલન યાદ આવી જવાથી અહીં તીવ્ર વિરાગ્ય પ્રગટ થઈને સંયમને લેશ પણ અતિચારને ડાઘ લગાડ્યા વિના સંયમનું પાલન કરી રહ્યા છે, તો પછી કેમ એ સંયમપાલનના વિચારમાં ઢીલા પડ્યા? ઉo-અલબત્ નિકાચિત ભેગાવલિ કર્મ તે માટે કારણું છે જ, પરંતુ પૂર્વભવના સંયમપાલનમાં જે પનો. સાથ્વી પર મોહ જાગ્યો હતો, એનો ઝેરને કણિ એવે Page #63 -------------------------------------------------------------------------- ________________ રહી ગયેલો કે એ આવીને અહીં નડે છે. પૂર્વભવે આયુષ્ય * બાંધતી વખતે અલબત્ શુભભાવ હતો તેથી તે તિર્યંચ- મનુષ્ય ગતિનું આયુષ્ય ન બાંધતાં દેવપણાનું આયુષ્ય બાંધેલું ! તેથી દેવ થઈ અહીં આ મનુષ્યભવમાં આવ્યા છે, પરંતુ પેલો મેહના અનુબંધને કણિયે રહી ગયેલો, તે અહીં - આવી નડે છે. બાકી આયુષ્ય બાંધવા માટે આ નિયમ છે કે શુભ ભાવ સમ્યક્ત્વના ઘરને હેય ને મનુષ્ય કે તિર્યંચ સમ્યક્ત્વ –અવસ્થામાં આયુષ્ય બાંધે તે નિયમા વૈમાનિક દેવલોકનું જ બાંધે. એના બદલે જે એનાથી નીચેનું જ્યોતિષ, ભવનપતિ, કે વ્યંતર દેવકનું આયુષ્ય બાંધ્યું, યા મનુષ્ય તિર્યંચ કે નરકનું આયુષ્ય બાંધ્યું, તે માનવું જ પડે કે એ આયુષ્યકર્મ સમ્યકત્વ–અવસ્થામાં નહિ, પણ મિથ્યાત્વઅવસ્થામાં જ બાંધ્યું હોય. કુમારપાળ મહારાજા ઊંચા ધર્માત્મા હતા, ઊંચા સમ્યગ્દર્શનને–સમ્યકત્વને ધરનાર હતા, ત્યારે તે ગણધરપણાની પુણ્યાઈ કમાઈ ગયા છે! છતાં એ કેમ વ્યંતરનિકાયમાં દેવ થયા છે? કહે, કે એમણે - આયુષ્યકર્મ મિથ્યાત્વગુણઠાણે બાંધ્યું છે. નહિતર, ગણધરપણાની પુણ્યાઈ કેટલી બધી ઊંચી? - આવતી વીશીમાં પહેલા તીર્થકર ભગવાનના એ ગણધર થવાના છે! ત્યારે ભગવાનના શ્રીમુખેથી માત્ર ત્રણ પદ પામીને દ્વાદશાંગી, કે જેમાં મહાસાગર જેવા ચૌદપૂર્વ સમાય છે, એના સ્વયં રચયિતા થવાના છે! એવી ઔત્પાતિકી બુદ્ધિ આદિની મહા પુણ્યાઈ વિના આ રચના શે બની શકે? ત્યારે આવી ઊંચી ગણધરપણાની પુણ્યાઈ છેડી Page #64 -------------------------------------------------------------------------- ________________ 47 જ સમ્યકત્વ વિના બંધાય? મહારાજા કુમારપાળ ઉચ્ચ કેટિના સમ્યક્ત્વને ધરનારા હતા એ એમના પાછલા ધર્મમય ઉચ્ચ જીવન પરથી દેખાય છે. આમ છતાં એમણે વ્યંતર દેવેલેકનું આયુષ્ય કેમ બાંધ્યું? વ્યંતરનું આયુષ્ય બાંધ્યું છે, એ બતાવે છે કે એમણે આયુષ્ય મિથ્યાત્વ–અવસ્થામાં બાંધેલું. પૂછે, પ્ર–એવા જ્વલંત સમ્યફવવાળાને પણ કદી મિથ્યાત્વ આવે? ઉ–આવ્યું છે, એ હકીકત છે. સમ્યક્ત્વના અસંખ્ય આકર્ષ છે, એટલે કે સમ્યમાંથી મિથ્યાત્વમાં જાય, અને પાછું સમ્યક્ત્વ આકષી લે, આવું અસંખ્ય વાર બની આ બતાવે છે કે સમ્યક્ત્વનો ભાવ નાજુક છે. ક્ષાપશમિક સભ્યત્વમાંથી સહેજ જાગૃતિ ઓછી થતાં વિયેલ્લાસ મંદ થતાં જીવ એમાંથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વ પામી જાય છે. પછી ભલે પાછી જાગૃતિ આવતાં, અંતમુહૂર્તમાં જ સમ્યકત્વ તરફ આકર્ષાઈ જશે. પણ એક વાર તો પતન થઈ ગયું. સમ્યક્ત્વ અંગે આવું પતન-ઉત્થાન વધુમાં વધુ બને તે અસંખ્ય વાર બને છે; એને સમ્યક્ત્વના અસંખ્ય આકર્ષ કહે છે. એ સમજીને સમ્યફવને ભાવ સમકિતની વિવિધ કારણથી દઢ રાખવા જેવો છે, પણ ભરોસે રહી એકપણ મિથ્યાત્વની કરણી આદરવા જેવી નથી, કે તીવ્ર રાગ-દ્વેષ કરવાં જે નથી. કુમારપાલ રાજાને આયુષ્ય વૈમાનિક દેવલોકનું નહિ, પણ વ્યંતર દેવલોકનું બંધાયું છે, એ પરથી વિચારવાનું Page #65 -------------------------------------------------------------------------- ________________ 48 છે કે એવા એમને પણ મિથ્યાત્વ કેમ આવ્યું હશે? શું કાંઈ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા ડગમગ થઈ હશે? અહીં સમજવા જેવું છે કે મિથ્યાત્વ આવવાના બે માર્ગ છે - (1) દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા અને તત્ત્વની શ્રદ્ધા ડગમગ થાય, તો મિથ્યાત્વ આવે તેમજ - (2) વિષયે પ્રત્યે અનંતાનુબંધીને રાગ કે દ્વેષ ઊઠી. આવે, તે ય મિથ્યાત્વ આવે. કુમારપાળ મહારાજાને સંભવ છે સાંસારિક જીવન જીવતાં આયુષ્યના બંધકાળે અનંતાનુબંધી કષાયને રાગ યા દ્વેષ જાગી ગયો હોય; તેથી સમ્યકત્વભાવ ગુમાવી મિથ્યાત્વભાવ જાગી ગયો હોય, અને એમાં આયુષ્ય બંધાયું તે. વ્યંતર-નિકાયના દેવલોકનું બંધાઈ ગયું. ફરીથી યાદ કરો, સમ્યક્ત્વનું બહુ નાજુકપણું છે. માટે શાસ્ત્ર એમાં અસંખ્ય આકર્ષો કહે છે. - કુમારપાળ મહારાજાને કેઈક વાર અનંતાનુબંધી કેટિના રાગને લીધે સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં છેડીક જ વાર જવાનું થયું હોય, અને એ રાગ દબાઈ જતાં પાછો. સમ્યક્ત્વને આકર્ષ થયો હોય. પરંતુ એ મિથ્યાત્વના ગાળામાં જ આયુષ્ય કર્મ બંધાયું હોય તો તે વ્યંતર દેવલકનું આયુષ્ય કર્મ બંધાયું હોય એમ સંભવ છે. જેવા સમ્યક્ત્વના આકર્ષ, એવા સંયમના પણ આકર્ષ છે. મહાત્મા આદ્રકુમારને નિકાચિત ભેગાવલિ કર્મના ઉદયે ચારિત્ર-ભાવમાંથી અસંયમના ભાવમાં આકર્ષ થવાથી સંયમ મૂકી દઈ શ્રીમતી સાથે લગ્ન કરી લેવાને ભાવ થયે, અને લગ્ન કરી લીધા. Page #66 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર પડ્યા છતાં અલિપ્ત : હવે કેમ? ઝંખના કરનારી, સમૃદ્ધિવાળી અને રૂપાળી શ્રીમતી, એ કેટલીય તપસ્યાથી આદ્રકુમારને અહીં પતિ તરીકે લાવી હોય, એ હવે આદ્રકુમાર મળી ગયા પછી એમની સેવામાં કેવી ઊભી રહે? અરે ! આદ્રકુમારનું માત્ર મુખારવિંદ જોઈ જોઈને પણ કેટલી બધી રાજીની રેડ થતી હેય! ત્યારે પ્રેમથી બીજી ય સેવાઓ કેટલી આપતી હોય? સમૃદ્ધિને પાર નથી. બાપની સમૃદ્ધિ તો ખરી જ, ઉપરાંત પેલી રત્નોની વૃષ્ટિ થયેલી યા સાડાબાર ઝાડ સોનૈયા વરસેલા એ સંપત્તિ હતી. કેટલી જંગી સમૃદ્ધિ! એથી ભેગસાધને કેટલા ઊંચામાં ઊંચી કોટિના, અને ભરચક પ્રમાણમાં હાજર હોય? આવી ઉચ્ચ સાધન–સામગ્રી સાથે રૂપસુંદરી શ્રીમતી ખૂબ પ્રેમ અને ભક્તિભર્યા દિલથી સેવા કરતી હોય, ત્યાં આદ્રકુમારની જગાએ બીજે કઈ હોય તે કેવું ભેગલંપટ બની જાય? પરંતુ અહીં આદ્રકુમાર કેવી રીતે રહે છે? ખૂબ સંયમી થઈને અને હૈયાથી અલિપ્ત જેવા રહીને રહે છે! Page #67 -------------------------------------------------------------------------- ________________ [26] વિષયાગ એ વેઠ 4 કારણે શ્રેણિકપુત્ર નંદીષણ વિષયભેગને વેઠ સમજે છે, એનાં 4 કારણ: (1) જાતિસ્મરણ જ્ઞાનથી એમની નજર સામે એક તે પૂર્વે પાળેલું સ્વૈચ્છિક વિશુદ્ધ ચારિત્ર છે, ને એમને એ સંયમને દિવ્ય આનંદ ભુલાત નથી. . (2) બીજુ, આ જનમમાં પાળેલું નિરતિચાર ચારિત્ર, એની ભારે અનુમોદના છે. એટલે એની સામે વિષય કીડાને તદ્દન બિભત્સ પશુ-ચેષ્ટા સમજી એના પર એમને ભારે ધૃણા છે. (3) વળી, અનાર્ય દેશમાંથી અહીં કેવા ઊંચા ઉદ્દેશથી ભાગી આવેલા, એ વીસરાતું નથી. તેમજ (4) ચોથી વાત એ છે કે એમને દેવતાએ કહેલા પિતાના અકાટ્ય ભેગાવલિ કર્મને ખ્યાલ છે, એટલે એ પિતાની ઉપર કર્મને બળાત્કાર સમજી ભેગ-ઉપભેગને વેઠ સમજે છે. પૂછો - પ્રહ- મસ્ત રંગરાગ ભોગ ઉડાવે છતાં એને વેઠ કેવી રીતે સમજે ? ઉ - દા. ત. ગૂંડાના હાથમાં કઈ દયાળુ માણસ ફસાઈ ગયે હોય, અને પેલા કહે “આ બકરાને માર, નહિતર તને મારી નાખશું. એ વખતે આ દયાળુ મરવા તૈયાર થાય, Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૧ પરંતુ બકરાને હરગીજ નહિ મારુ, એમ કહી દે. ત્યારે પેલે ગૂડે પિતાના ચાર સાગ્રીતને ભેગા કરી, એમની પાસે આ દયાળુને પકડી રખાવી દયાળુના હાથમાં બળાત્કારે છે પકડાવી પોતાના ને સાગ્રીતના મજબુત હાથેથી દયાળુના હાથ પર દબાણ લાવી બકરાના શરીર પર છરીનો ઘા કરાવે, એ વખતે દયાળુને શું થાય? દિલ કકળે ને? છરાને ઘા કરવામાં જરાય રસ હોય? ના, એ તે કકળતા હૃદયે એવી અફસોસી કરતા હોય કે “અરેરેરે ! આ મારા પર આ કે બળાત્કાર કે મારા હાથ વડે બકરા પર છરાને ઘા?” બળાત્કારે બકરા પર છરીના ઘાની જેમ કર્મના બળાત્કારે વિષને સંગ સમજે એને એ વેઠ લાગે, એમાં દિલ કકળતું રહે. બસ, આદ્રકુમારના મનની આ સ્થિતિ હતી. દિલમાં ભારે અફસી રહેતી કે “અરરર! આ કર્મને મારા પર કે બળાત્કાર કે હું જરાય આ ઈચ્છતો નહિ, છતાં કર્મ મારી પાસે આ પશુ જેવી ચેષ્ટા કરાવે છે !' આદ્રકુમારનું દિલ આવું હતું. એટલે જ વખત જતાં જ્યાં શ્રીમતીને પુત્ર જનમ્યું. અને એ લેખશાળાએ ભણવા જતો થયે એટલે આદ્રકુમાર શ્રીમતીને કહે છે “જે હવે તારે આ પુત્ર છે, એટલે એકલવાયાપણું નહિ રહે, માટે મને ચારિત્રની અનુમતિ આપી દે. મારુ સંસાર અને સંસારની આ અજ્ઞાન મેહ-મૂઢ ચેષ્ટામાં બિલકુલ મન નથી.” - આ ક્યારે કહેવાય? હૈયામાં તીવ્ર વૈરાગ્ય હોય, અને અસંયમમાં રહ્યાને રેજને પારાવાર ખેદ હોય, સંતાપ હોય ત્યારે. Page #69 -------------------------------------------------------------------------- ________________ પર ભેગલંપટો પતિત મહાપુરુષનાં મહાન દિલને ન સમજી શકે : મહાપુરુષોનાં આ દિલ જે ન સમજે, અને બોલે કે એ તે નંદીષેણ પણ પડ્યા હતા ને અરણિક મુનિયા પડેલા; તેમ આદ્રકુમાર પણ પડ્યા હતા, એમણે ય સંસાર ભેગવેલા.” - આવું બોલનારા એ મહાપુરુષોને અન્યાય કરી રહ્યા છે. એવાને કણ પૂછે “અલ્યા ભાઈ! મહાપુરુષને પડ્યા પડ્યા કહે છે, પણ જરા એ તો જે, કે પડ્યા છતાં, એમનાં હૃદય કેવાં હતાં? ભેગમાં ફસાયા છતાં એમનાં દિલ ભોગ પ્રત્યે કેવા ઘણાવાળા હતા? ને તારું દિલ જેને કે એ કેવું ભેગલંપટ છે? ભેગલંપટ છે, માટે તો જિંદગીના 40 - 50 - 60 -70 વર્ષ વીત્યા છતાં હજી કયાં તારે ભાગમાંથી ઊઠી ચારિત્ર લેવું છે?” અરે ! બ્રહ્મચર્ય પણ, ક્યાં લેવું છે? શાને ઊઠે? દિલ ભેગમાં કકળતું હોય પરલોકના ભયથી કંપતું હોય, તો ઊઠે ને? તળાવડામાં બેઠેલી ભેંસ એમાં લીન, તે ઊઠે જ નહિ! એમ ભેગના તળાવડામાં બેઠેલે એમાં લયલીન હોય પછી શાને ઊઠે ! તે ય પાછા ભેગ તો કેવા તુચ્છ ગરીબડા મળ્યા છે, છતાં એમાં ય લીન-લંપટ ! કેવી દુર્દશા? ત્યારે પેલા નંદીષેણ આદ્રકુમાર વગેરે પડેલા તે કેવા સમૃદ્ધ માતબર ભેગમાં બેઠેલા? છતાં એમનું દિલ ભેગલંપટ નહતું; ભોગમાં કંપતું-કકળતું હતું, માટે મોકે આ કે ભેગમાંથી ઊભા થઈ જતાં આંચકોન આવ્ય; ગત્યાગ કરી ચારિત્રી બની ગયા! નદીષણ આદ્રકુમાર વગેરે પડેલા છતાં કેવા જબરદસ્ત વૈભવમાં હૈયાથી અંતસ્તાપભરી અલિપ્તતા કેવી રાખી હશે! Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૩ ત્યારે જ એ સહેજ વાતમાં એને ત્યાગ કરતાં અચકાયા નહિ, એ વિચારવા જેવું છે. જાણે છો ને નંદણ પડ્યા છતાં કેવો અંતસ્તાપ? : નંદીષેણે વેશ્યાને ત્યાં પડતા પહેલાં વેશ્યાને “સાધુ અર્થલાભ પણ કેવા કરાવી શકે છે” એ બતાવવા આંખના એક પિયાથી સાડાબાર કોડ સોનિયા વરસાવેલા ! આટલા તે સોનૈયા, એટલે એના રૂપિયા કેટલા? એક સોનૈયાના એ કાળના પંદર રૂપિયા ગણે, તે ય દોઢ અબજ ઉપર રૂપિયા થાય. પછી વેશ્યાએ પાડ્યા, તો હવે એટલી જંગી ઋદ્ધિ સમૃદ્ધિ ઉપર રંગરાગ, ભોગવિલાસ, અને તે ય ચકર રૂપાળી વેશ્યા સાથે ! કેવા થાય? છતાં એમાં હૈયું અંતસ્તાપભયું! માટે તો સવારથી ઊડીને ભજન પહેલાં ઓછામાં ઓછા દશને પ્રતિબંધ કરી દીક્ષા માટે ઊભા કરી દેવાનું રાખેલું ! અસંયમ–ભેગમાં પડ્યાનું દિલમાં આ જવલન, તે એમાંથી વિષયવિલાસની લચબચ સામગ્રી વચ્ચે રોજ દશને વૈરાગ્યને ઉપદેશ! આજના ભેગલંપટો, તે પિલી માતબર સામગ્રીની અપેક્ષાએ ઠીકરા-કલાસ સામગ્રીમાં ચ ભેગલંપટ બની રહેનારા, એ મહાપુરુષ પડેલા છતાં એમના મહાન દિલને શું સમજી શકે ? 12-12 વરસ નંદીષણ વેશ્યાને ત્યાં અંતસ્તાપ સાથે રહેતા હતા, તેથી તે એક દિવસ નવ જણ બૂઝયા ને દશમે નથી બૂઝતો, ભજન ઠંડું થઈ જાય છે, તે વેશ્યા મશ્કરીમાં કહે છે, - દશમો નથી બૂઝતો? તો દશમા તમે, ત્યાં નંદીષણ ઊભા થઈ ગયા! ખીંટીએથી એ બગલમાં મારી, કહે છે લે ત્યારે, હવે હું આ ચાલે દીક્ષા લેવા.” Page #71 -------------------------------------------------------------------------- ________________ ત્યાં વેશ્યા ગભરાણી, ઘણાં ઘણાં મનામણાં કરે છે, “ભાઈસાબ ! રહી જાઓ; હું તે મશ્કરીમાં બોલેલી. ક્ષમા માગુ છું. જવાની વાત ન કરશે; અહીં જ રહે.” પણ નંદીષણ શાના રહે? વેશ્યાએ કલ્પાંત માંડ્યો. કરુણ સ્વરે રેતી જાય ને કહે છે “હાય! હવે હું ક્યાં જાઉં ? તમે મારા પ્રાણથી અધિક ! તમે જાઓ તો મારે જીવીને શું કામ છે ? બસ, મરી જાઉં, પરંતુ વેશ્યાના આ. આંસુ ઝરતી આંખે કરાતા કલ્પાંત પર નંદીષેણ ન પીગળ્યા. કારણ? કહ્યું નહિ પહેલાં? ભલે નિકાચિત ભેગાવલિ કર્મના ઉદયે અહીં વેશ્યાને ત્યાં રહ્યા હતા, પરંતુ ભેગલંપટ બનીને નહિ, કિન્તુ ભેગની ભયંકરતાને ખ્યાલ રાખીને કંપતા-કકળતા હૃદયે રહ્યા હતા, તે હવે મેકે આવતાં શાના ભેંસની માફક ભેગના કીચડમાં એક ક્ષણ પણ ચાંડ્યા રહે? નિકાચિત ભેગાવલિ કર્મના ઉદયે ચારિત્ર-મેહનીય જેર કરી ગયું તે ચારિત્ર આવરાઈ ગયું, પરંતુ સમ્યકૃત્વ નહેતું આવરાઈ ગયું, મિથ્યાત્વ - મેહનીય જોર નહોતું મારી ગયું, તેથી સંગ–નિર્વેદ હૈયામાં રમી રહ્યા હતા એટલે ભેગમાં હૈયે કંપ ને કકળાટ ઊભા રહે એમાં શી નવાઈ? એના લીધે ભેગ–લંપટતા શાની આવે? ભેગમાં હૈયે કંપા ને કકળાટ હોય તે લંપટતા ન આવે. બસ, આ જ વાત છે, દિલમાં સભ્યત્વને દીવડે બુઝાવા ન દો, જવલંત જળતો રાખે, તે દુન્યવી વિષયે. ને એના ભેગવટા ભયંકર દેખાશે, પરલોકના કારમાં દુઃખ Page #72 -------------------------------------------------------------------------- ________________ 55 અને પાપિષ્ટ અવતારે નજર સામે તરવર્યા કરશે; તેથી દિલ એ ભેગ–ભેગસાધને પ્રત્યે કંપ અને કકળાટ અનુભવશે. આદ્રકુમારને શ્રીમતી મળી છે, કોડેની સંપત્તિ મળી છે, પરંતુ સમ્યક્ત્વને દીવો પ્રજવલિત છે; એથી ભેગે. ખૂંચે છે; તેથી શ્રીમતીને કહે છે “જે હવે તારે પુત્ર સહાયમાં આવી ગયે. તું અને પુત્ર બંને શાંતિથી રહે, અને હું ચારિત્ર લઈશ.” - શ્રીમતીને અથાગ રાગ, તે શાની એમાં મંજૂર થાય? કહે છે, “આ શું બોલો છો ? પરણ્યાને હજી બહુ વરસ થયા નથી ને મને તરછોડી જવાની વાત કરે છે? તમે મળ્યાથી તે મને સ્વર્ગ મળી ગયું હતું, તે એકાએક લુપ્ત કરશે?” Page #73 -------------------------------------------------------------------------- ________________ [27] પત્નીને આદ્રકુમારની વૈરાગ્યવાણી આદ્રકુમાર સમજાવે છે,- “જુઓ આ ઝાંઝવાના નીર જેવા સુખાભાસમાં શી સ્વર્ગ–સુખની કલ્પના જીવન તે નદીના વેગની જેમ વહી ચાલ્યું છે, તે જોતજોતામાં મૃત્યુના મહાસાગરમાં ભળી જવાનું. પછી પરલોક-સાધના કયારે કરવાની? તમે જાણો છો કે હું ચારિત્ર–ભ્રષ્ટ થઈને આ પાપમાં પડ્યો છું. પાપ બહુ કર્યા, હવે વતભંગના પાપનું વારણ કરી લઉં, તે મારે દુર્ગતિમાં ન પડાય.” - શ્રીમતી શાણું હતી, એણે બહુ ચર્ચા ન કરી; કેમકે પતિના સાધુજીવનની ઉત્તમ સાધુતા એણે જોઈ હતી. તેમજ અત્યાર સુધીના સહવાસમાં પતિને ભેગમાં બેઠા છતાં જળકમળની માફક અલિપ્ત હૃદયવાળા અનુભવ્યા છે, અને અત્યારે પતિ જે કહી રહ્યા છે એ કશું ગેરવ્યાજબી કહેતા હોય એમ લાગતું નથી; આવું સમજતી હોય પછી શા માટે પતિ સાથે જીભાજોડી કરે? પતિને રોકવાની ચતુરાઈ: ત્યારે શું પતિને જવા દેવા છે? શ્રીમતીને પિતાને એટલે બધે મેહ છે કે પતિને જવા દેવા માટે એનું મન બિલકુલ માનતું નથી. એટલે એણે એક ઉપાય કર્યો. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૭ પુત્રના નિશાળેથી આવતા પહેલાં એકવાર શ્રીમતીએ ચતુરાઈ કરી. પોતે રેંટિયે લઈને શ્રીમતી સૂતર કાંતવા બેઠી. એટલામાં પુત્ર આવ્યો. જેઈને ચકિત થઈ પૂછે છે મા! આ તું શું કરી રહી છે? શ્રીમતી કહે - “બચ્ચા ! હવે તારા બાપુ દીક્ષા લઈ આપણને છોડી જવાના છે, એટલે પછી તારા - મારા ભરણપોષણ માટે આ કરવું પડે ને? તું તો હજી માને છે. તને વેપાર કરવાનું આવડતા વર્ષો લાગશે.” છોકરે કહે, “મા ! આ શું બોલી ? મારા બાપુ શાના જાય? જે હું એમને બાંધી દઉં છું,’ એમ કહી છે કરાએ પલંગ પર આડા પડેલા બાપના પગ પર સૂતરના તાર લપેટયા. આદ્રકુમાર મા-પુત્રની વાતો સાંભળી વિચારમાં પડી જાય છે કે “આ બંનેની વાતો જોતાં લાગે છે કે જે હમણાં જ દીક્ષા લઈ લઈશ, તે બંનેને ભારે આઘાત લાગવા સંભવ છે; તેમજ પુત્ર જ્યાં સુધી આવડતવાળે મટે નહિ થાય ત્યાં સુધી શ્રીમતી મન બાળ્યા કરશે, તેથી છેડે વિલંબ કરવા દે.” આદ્રકુમાર કહે “ચિંતા ન કરશે, આ સુતરના પગે જેટલા આંટા છે, તેટલા વરસ રહી જઈશ, પછી દીક્ષા લઈશ.” એમ કહીને ઊઠીને આંટા ગણ્યા, કુલ બાર આંટા થયા, એટલે બાર વરસ ઘરમાં રહી જવાનું નક્કી કર્યું છે, Page #75 -------------------------------------------------------------------------- ________________ 58 મહાવૈરાગી છતાં કેમ રોકાઈ ગયા? પ્ર - આદ્રકુમાર મહાવૈરાગી અને રોકાઈ જાય? ઉ– હા, હજી ભોગાવલિ કર્મ જેર મારતા હોય, તે એ એને ભાવ ભજવી જાય. જોવાનું એટલું જ છે કે આવા વૈરાગી જી કામના લંપટ નથી હોતા, એટલા માટે તો. ઘરમાં રહેવા છતાં સાકર પરની માખીની માફક રહેનારા હોય છે, કાંઈક ઉદાસીન ભાવથી રહેનારા હોય છે. એનું કારણ. એક જ, જેમનું તત્ત્વદર્શન અને સંસા-દર્શન આબેહૂબ હેય, એ સંસારમાં ઉદાસીન ભાવથી જ રહે. બાર વરસ વીતતાં કેટલી વાર? બાર વરસ પૂરા થતાં જ એક દિવસે રાતના આદ્રકુમાર વિચાર કરે છે કે, 12 વર્ષના અંતે આકુમારની ભવ્ય વિચારણ: “અહો ! સંસારરૂપી કુવામાંથી મારા આત્માને ઉદ્ધાર, કરવા દેરડારૂપી ચારિત્રનું આલંબન મેં કર્યું, ચારિત્ર પાળ્યું, ને પાછું મૂકી પણ દીધું ! અને ફરીથી હું એ જ સંસારમાં ખૂ છું ? પૂર્વ જન્મમાં ચારિત્ર લઈને પાળતો હતો, પણ એમાં જે માત્ર મનથી પણ ચારિત્રની વિરાધના કરી, તો અહીં અનાર્યપણામાં ફેકાઈ ગયો ! ત્યારે અહીં તો મેં મન વચન-કાયા ત્રણેથી ચારિત્ર ભાંગી નાખ્યું, તે હવે આગળ મારી કઈ દશા કઈ અવગતિ થાય? આ દુઃખદ ચતુર્ગતિમય સંસારમાં જ ફેંકાઈ જાઉં ને? કાંઈ નહિ, હજી સાવ બગડી Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૯ ગયું નથી, જીવન હજી હાથમાં જ છે, તે અત્યારે પણ. સંસાર ત્યાગ કરી ચારિત્ર લઈને પ્રબલ સંયમ અને તપના. અગ્નિથી, મારા આત્માને વિશુદ્ધ કરી દઈશ. સેનું ગમે. તેટલું મલિન પણ થયું હોય છતાં અગ્નિથી ક્યાં શુદ્ધ નથી થતું?” બસ, આ વિચાર કરીને ચારિત્ર લેવાને રાતના જ નિર્ધાર કરી લીધે. સંસાર પાપરૂપ છે, સંસારમાં પાપ જ પાપ કરવા. પડે છે,”– એને હૈયે ત્રાસ લાગી જાય, પછી એનાથી જીવ . તદ્ન ઊભગી જાય એમાં નવાઈ નથી. ઘણા આજે કહે છે, ' સાહેબ! ચારિત્રના ભાવ થતા નથી; “અલ્યા ભાઈ ! શું એ વિચાર્યું છે કે ચારિત્રના ભાવ કેમ નથી થતા? પહેલું તો (1) સંસારમાં નાનેથી મેટા એકેક દિવસમાં કરવા પડતા અઢળક પાપને અને એથી પરેલેકમાં થતા દીર્ઘકાળ દુર્ગતિ–ભ્રમણને ત્રાસ ક્યાં લાગે છે ? રોજિંદા જીવનમાં પાણું–અગ્નિ-વનસ્પતિ–વાયુકાય વગેરે અસંખ્ય જીવોની કલ કેટલી? શું હૈયે એને ત્રાસ છે? કે હાય! આ રોજ સવાર પડી, ને કસાઈના કલખાનાની જેમ અસંખ્ય જીવોના સંહાર કરવાનું ચાલુ થઈ જ ગયું છે! શું કુદરત આ સહન કરશે ? એ તો કહે છે “ઠાર્યા તેવા ઠરજે, બાળ્યા તેવા બળજે.” વળી (2) “હાય ! જીવ–. સંહાર ઉપરાંત પણ બીજા રાગ-દ્વેષ મેહમાયા વગેરેના પાપ અને બેટા વિચારે તથા મેહભર્યા વચનોને પાપને. Page #77 -------------------------------------------------------------------------- ________________ પાર નહિ! આમાં ભાવી કઈ દશા?” –આમ આને ત્રાસ લાગી જાય, તો હમણાં ચારિત્રના ભાવ થાય. પણ પેલાને ત્રાસ નથી થતું, ઊલટું પિસા પરિવાર અને મનગમતા વિષમાં હુંફ લાગે છે! ઠંડક લાગે છે ! શાતા અનુભવાય છે ! પછી શું કામ ચારિત્રના ભાવ થાય ? ત્યારે આદ્રકુમાર આમે ય સંસારમાં બન્યા-ઝળ્યા રહેતા હતા, એમાં પત્ની–પુત્ર આગળ કબૂલેલી મુદત પૂરી થઈ, એટલે તે હવે હૈયે સંસારના પાપને અને દુર્ગતિભ્રમણને ત્રાસ વધી ગયે, એટલે ચારિત્રને નિર્ધાર કરી દિધે. સવારે પત્નીને કહે છે,- “કબૂલેલા બાર વરસ વીતી ગયા છે, હવે હું દીક્ષા લઈશ.” પત્ની શ્રીમતી આ સાંભળી રેવા જેવી થઈ ગઈ, દીનતાથી કહે છે, તમે દીક્ષા લેશે તો પછી તમારા વિના મારું શું થશે? આ પુત્રનું શું થશે ?" પત્નીને ભવ્ય ઉપદેશ આદ્રકુમાર કહે “બાઈ ! કેમ તું આમ બેલે છે? આ - જગતમાં કોણ કેવું છે? કઈ કોઈનું નથી. જે તે પિતપોતાના કર્મોના અનુસારે બીજાની સાથે સંગ પામે છે, અને કર્મના અનુસાર પાછા એવા છૂટા પડી જાય છે કે ભવેના ભએ ભેગા જ થાય નહિ. એમાં વચમાં વળી બીજા બીજા જીવોના સંગમાં આવી “મારા, મારા” કરી જીવનના અંતે છૂટા પડવું જ પડે છે. કર્મસત્તા આગળ જીવનું શું ઊપજે છે?” જ્ઞાનીઓ પણ કહે છે, Page #78 -------------------------------------------------------------------------- ________________ જીવનું એકાકીપણું કેવું ? :"जातश्चैको मृतश्चैक, एको धर्मं करोति च / पाप स्वर्गसुखे जीवः श्वभ्रे गच्छति कः समम् / / मूढाः कुर्वन्ति ये मे मे, वपुःपुत्रगृहादिकम् / तेऽपि त्यक्त्वा च रोगार्ताः मज्जन्ति भवसागरे // " અર્થાત્, આ સંસારમાં જીવ એકલો જન્મે છે, અર્થાત પૂર્વના કેઈ સગાને કે કશી સંપત્તિને સાથે લઈ આવી. જનમતો નથી. અહીં જમે છે પણ એકલો અને મરે છે પણ એકલે, અર્થાત્ અહીં વહાલામાં વહાલા પણ કેઈ કસુંબીને સાથે લઈને મરતો નથી. તેમ ધર્મ અને પાપ. પણ જીવ એકલો જ કરે છે, કાં ધર્મ કરે છે, કાં પાપ કરે છે; એમાં બીજા ન પણ જોડાય એવું બને છે, અને એના ફળ સ્વરૂપે એકલે જ કાં સ્વર્ગમાં દેવતાઈ સુખમાં ચાલ્યા. જાય છે! કાં નરકના ઘેર દુઃખમાં એકલો જ પટકાય છે! ત્યાં કેણ એની સાથે જાય છે ? અરે ! પિતાનું શરીર પણ. સાથે જતું નથી, પછી પત્ની-પુત્ર વગેરે સાથે જવાની વાતે. ય શી ? છૂટી જનારાને “મારા-મારી કરનારા મૂઢ : ત્યારે શું તમને નથી લાગતું કે આવા અહીં જ ઊભા. રહી જનારા અને મરણ બાદ જીવને કશે સથવારે–સધિયારો. નહિ આપનારા શરીર સગા અને ઘરને “આ મારા, આ. મારા” એમ કરનારે જીવ મૂઢ છે? “મારા મારા કરીને. વળે છે શું? અંતે એ જ બધાને મૂકીને જ રેગથી એકલો. Page #79 -------------------------------------------------------------------------- ________________ પીડાતે મરીને કર્મના ગંજ ઉપાડી આ વિરાટ ભવસાગરમાં એકલે જ ડુબી જીય છે ! તે ભાગ્યવતી ! આ શું બોલે છે કે અમારું શું થશે? હું કદાચ ચારિત્ર ન લઈને ઘરમાં બેસી રહે, તે પણ મારે - મૃત્યુ તો આવવાનું. તે મારા મૃત્યુ પછી મારું શું થશે ? એ વિચાર તમને કેમ નથી આવતો? એવા અવસ્થંભાવી સર્વવિયાગને કરાવનાર મૃત્યુને જોતાં શું જોઈને અહીં “મારા પતિ, મારા પિતા, મારું ઘર, એમ મારાપણું કરાતું હશે? 'अन्यो जीवे भवेद् यत्र, देहात् तत्र गृहादिकम् / कथ मे मे तनुर्गेह कलत्रं कुरुतेऽगवान् ? // જીવ જ્યાં કાયાથી ય જુદો છે, ત્યાં ઘર–સગા વહાલા બધાથી ય જુદો છે એ સ્પષ્ટ દેખાય છે, તે જીવને એ કાયાદિ બધું જ છોડીને જવું પડે છે ! તે પછી શું જોઈને જીવ - “મારી કાયા, મારું ઘર, મારી પત્ની” એમ મમત્વ કરતો - હશે? એમ કરવું એ ય શું જીવની મૂર્ખાઈ નથી? મૂઢતા નથી? જિંદગીભર મારી મારી કરેલી કાયા પર પણ, મૃત્યુ - પછી, જે કશે અધિકાર નથી કરી શકાતો, તે ઘર-કુટુંબી પર પરલોક જતાં ક્યાં અધિકાર કરી શકાવાને ? જ્ઞાની કહે છે - કાયા-કુટુંબાદિ બધું દુ:ખનું ઉત્પત્તિસ્થાન :ટું-ધનથી ન્યાદ્રિ પર્વ દુલમુમન્ , હિં અન્ય ચ સર્વ જર્મ પતિ સ ધીઃ - અર્થાત તમે આ જુઓ કે “આ કુટુંબ અને ધન-ધાન્યાદિ Page #80 -------------------------------------------------------------------------- ________________ બધું ય દુઃખની ઉત્પત્તિ છે જેમાંથી એવું છે, અર્થાત એ બધું ય દુઃખનું જ ઉત્પત્તિ–સ્થાન છે. દેહ-શરીર પણ શું આપે છે? રોગ-પીડા-મજુરી—કષ્ટો વગેરે ! એ, દેહ છે, તો જ આવે છે, મતલબ, દેહના લીધે જ એ ઊભા થાય છે. ત્યારે ધનધાન્યાદિના પરિગ્રહમાં દુખ-કષ્ટ–સંતાપ ઊભા થવાનું પૂછવું જ શું ? આમ છતાં જે દુબુદ્ધિ માણસ આ દેહાદિને પિતાના માને છે, પોતાના વહાલા તરીકે જુએ છે, એ કેવલ કર્મોથી જ ભારે થાય છે; અને એ કર્મ લઈને પરલોક જતાં એની કેવી દુર્દશા થાય ! એ એકત્રિત કરેલાં કર્મોના ગંજના ગંજને લીધે કેટકેટલા દારુણ વિપાક એને ભોગવવા પડે! એ સમજી શકાય એવું છે. આજે નજર સામે નાના મોટા અસંખ્ય છે જે પાર વિનાના જાલિમ દુઃખ ભેગવી રહ્યા છે, એ પરથી કલ્પી શકાય એવું છે. એ તે અહીં જીવ એકમાત્ર ધર્મ જ કરીને એને પુણ્યરૂપે સાથે લઈને જાય, તો જ એને પરલોકે સ્વર્ગાદિના સુખ જોવા મળે. કહ્યું છે,"एको धर्ममुपार्जितं च विवुधः कृत्वा स्वयं गच्छति स्वर्ग, पापमुपायं घोरनरक दुःखाकर प्राणभृत् / 'एको दुःखततिं ह्यसारमपि सो त्यक्त्वा च मुक्त्यालयम् तस्मात् त्वं भज भावतो हि शरण धर्म, त्यज स्वगृहम् / / અર્થાત્ વિબુધ-સુજ્ઞ જીવ એક જ સ્વયં ધર્મનું ઉપાર્જન કરીને સ્વર્ગમાં જાય છે. ત્યારે જીવ એકલે જ પાપ ઉપાર્જન કરીને દુખ–ભરપૂર ઘર નરકમાં સિધાવે છે! તેમ જીવ એકલે જ અસાર દુઃખ--વિસ્તારને (સંયમ Page #81 -------------------------------------------------------------------------- ________________ દ્વારા) ત્યાગ કરીને મોક્ષ પણ પામે છે. માટે હે જીવ! તું ધર્મનું ભાવથી શરણું લે, અને પિતાનું માનેલું ઘર છોડ. આદ્રકુમાર પત્ની શ્રીમતીને કહે છે - આ બધું જોતાં–વિચારતાં તને લાગશે કે બધું જ્યારે જીવને એકલાને જ કરવાનું, ભેગવવાનું, અને છૂટવાનું હોય છે, તે પછી “મારા વિના તમારું શું થશે” એ. ચિતા તમારે કરવી નકામી છે, અને “તમારા વિના મારું શું થશે” એ ચિતા મારે ય કરવી નકામી છે. સૌએ પિતે જ પોતાના આત્માની ચિંતા કરવાની છે, અને તેથી જ સૌએ એકબીજાના સારામાં સમર્થન જ કરવું જોઈએ, તો તમે હવે મારા ઉત્તમ કાર્યમાં વિન ન કરતાં સંમત થઈ જાઓ.” Page #82 -------------------------------------------------------------------------- ________________ [28] આદ્રકુમારની ફરીથી દીક્ષા આકમારનું ગજબ નિર્મમત્વ–મહાસંયમ! આદ્રકુમારે એ રીતે પત્ની-પુત્રને સમજાવી દીધા, અને પિતે જાતે જ મુનિવેષ લઈ લીધે, સંયમની પ્રતિજ્ઞા કરી દીધી, અને નિર્મમ નિરહંકાર પ્રત્યેકબુદ્ધ બની ઘરમાંથી નીકળી વનમાં ગયા. ચારિત્ર લઈ વનમાં નીકળી પડ્યા એમાં પૂર્વને મહાન સંયમ–તપને અભ્યાસ છે; અને એમાં વળી હવે પૂર્વે સંયમ મૂકી સંસાર ખેડ્યાનાં પાપ નજર સામે તરવરે છે, ને એ દિલને ખૂબ ડંખે છે, એટલે હવે તે સંયમ–તપને પુરુષાર્થ પૂર્વે કરતાં એર વધુ ભભૂકી ઊઠડ્યો છે. મહાત્મા આદ્રકુમાર મહર્ષિ પ્રત્યેકબુદ્ધ તરીકે પૃથ્વી તળ પર વિચરી રહ્યા છે. ઘર મૂકતાં જ નિર્મમ અને નિરહંકાર બની નીકળ્યા છે, એટલે કશી. મમતા યાવત્ પિતાના શરીરની પણ મમતા રાખી નથી. તેમ કશું અહત્વ રાખ્યું નથી, એટલે કષ્ટ–ઉપદ્ર સહર્ષ વધાવી લે છે. 500 ચેરેને ભેટો: ચોરે કેણુ? : આદ્રકુમાર મહર્ષિ વિહારમાં એકલા રાજગૃહ તરફ મહાવીર ભગવાન પાસે જવા જંગલમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યાં એમને એક પલ્લી નાખી પડેલા 500 ચેરેને. ભેટો થઈ જાય છે. મહષિએ તે ચોરેને ન ઓળખ્યા. પરંતુ ચેરીએ એમને ઓળખી કાઢી ચકિત થઈ જઈ પગે પડીને કહ્યું, “આપે અમને ન ઓળખ્યા? અમને આપના. પિતાજીએ આપની સેવામાં ગોઠવેલા, તેજ અમે 500 સેવકે. છીએ. આપ તે અમને મૂકી એકાએક ભાગી ગયા ! અમે Page #83 -------------------------------------------------------------------------- ________________ ચારે બાજુ ઘણુ તપાસ કરી, આપને પત્તો ન લાગે, તેથી અમને લાગ્યું કે જરૂર આપ જતા રહ્યા. એટલે અમે એક તે શરમાયા કે પિતાજીને હવે મેં શું બતાવવું તેમજ બીજું એ કે પિતાજીથી ગભરાયા કે " આપની રક્ષા ન કરી એના બદલામાં મોટી સજા કરશે તો? તેથી અમે વહાણુ પકડી એ દેશ જ છોડી અહીં આવ્યા. આપની તપાસ કરતાં આપ ન મળ્યા, તે ધંધે ક્યાં છે ? તેથી આ ચેરીને બંધ રાખે છે.” ચેરની વાત સાંભળી આદ્રકુમાર મહર્ષિ જુએ છે કે આ લોકોને બુઝવવાને અત્યારે કે સારે છે. અલબત પિતે એટલા બધા નિર્મમ નિસ્પૃહી છે કે એમને કઈ શિષ્ય કરવાની કશી જ તાલાવેલી નથી, પરંતુ એમને લાગ્યું કે આમના પર સહજભાવે ઉપકાર થાય એવો છે, તેથી એમને આ પ્રમાણે બે અક્ષર હિતના કહે છે, ચેરેને ઉપદેશઃ મહાનુભાવે ! આ તમે કેવી પાપકારી અને દુર્ગતિદાઈ જિંદગી જીવી રહ્યા છે? ચેરી રૂપી પાપવૃક્ષના બે ફળ છે - "(1) કદાચ પકડાયા, તે અહીં પણ મહાપીડા, મારપીટની રિબામણ, અને મેત; તેમજ (2) પરલોકમાં તો આ પાપના ફળમાં ભયંકર નરકની વેદના છે. કહે કે આવા પાપકર્મોની સજા નરકાદિ દુર્ગતિઓની કેદ છે. તેથી વિચારે કે આવા ઉત્તમ માનવ-અવતારે શું કરવાનું? (1) નકાદિ હલકી દુર્ગતિએના ભવાની જેલમાં પૂરાઈ -જવું પડે એવા પાપકર્મો કરવાના? કે (2) સદુગતિ–પરમગતિના સાધક સુકૃત કરવાના? Page #84 -------------------------------------------------------------------------- ________________ માનવ-અવતારતે જનમજનમની પાપ વાસનાઓ તેડી નાખે એવા અહિંસા-સંયમ–તપની ઉરી સાધનાઓ માટે છે, કે જેનાથી દુર્ગતિઓના દરવાજાને તાળાં લાગી જાય! અને સદ્ગતિ યાવત મેક્ષગતિ સિદ્ધ થઈ શકે ! >> પિલાઓ કહે - “પરંતુ આપ અમારી નજર ચુકાવી જતા રહ્યા એટલે અમે સ્વામીને શું મોટું દેખાડીએ? તેથી અમે પણ વહાણમાં બેસી અહીં આપને શેાધતા આવ્યા. પણ આપને પત્તો ન લાગે એટલે અમે આવા અજાણ્યા દેશમાં શું કરીએ? ક્યાં કોની પાસે જઈ ઊભા રહીએ? અમારે કેણ ભરેસે કરે ? તેથી અમે આ ચેરી-લૂંટને ધંધો કરતા રહ્યા છીએ.” ષિ એમને કહે છે માનવજન્મ કેમ દુર્લભ ? : હે ભદ્ર લેકે! સારે માણસ કષ્ટમાં પડ્યો હોય તે ચ એણે ચારીને બંધ નહિ કર જોઈએ. શું તમે જાણે છે ખરા કે આ મનુષ્ય જન્મ કેટલો બધે દુર્લભ છે ? આ જગતમાં નજર સામે દેખાતા ની અમાપ સંખ્યાની સામે મનુષ્યની બહુ અલ્પ સંખ્યા જુઓ, ને જીની અને કાનેક જાતિઓ અને એની અસંખ્ય સંખ્યાની સામે મનુષ્ય જાતિમાં બહુ અલ્પ સંખ્યા જુઓ, તે તમને સમજાશે કે આ વિશિષ્ટબુદ્ધિ–સંપન્ન માનવ-અવતાર કેટલો બધે દુર્લભ અને કિંમતી છે! આ દુર્લભ જનમ પામીને એવું કરવું જોઈએ કે જેથી સારી ગતિ પ્રાપ્ત થાય. કેમકે કહ્યું છે - Page #85 -------------------------------------------------------------------------- ________________ [29] મોક્ષના 11 ઉપાય : 500 ચોરની દીક્ષા जन्तूनामवनं जिनेशमहनं भक्त्याऽऽगमाऽऽकर्णनं, साधूनां नमनं मदापनयनं सम्यग गुरोर्माननम् / मायाया हननं विशुद्धिकरणं लाभद्रुमोन्मूलन, चेतः-शोधनमिन्द्रियार्थदमन यत् तच्छिवोपायनम् / / મેક્ષના સીધા 11 ઉપાય : અર્થાતુ- (1) જીવોની રક્ષા-દયા, (2) જિનેન્દ્ર ભગવાનની ભક્તિપૂર્વક પૂજા, (3) ભક્તિ-શ્રદ્ધાથી આગમનું શ્રવણ, (4) સાધુઓને વંદના, (5) મદને ત્યાગ, (6) સુગુરુને માનવા (ઉપાસના), (7) માયાને નાશ, (8) આત્મવિશુદ્ધિકરણ, (9) લોભવૃક્ષનું ઉમૂલન, (10) ચિત્તનું સંશોધન, ને (11) ઈન્દ્રિયેનું વિષામાંથી દમન (ગમનનિરધ) એ. જે જીવન છે તે મેક્ષને ઉપાય છે.” ચેરેને આદ્રકુમાર મહર્ષિએ સંક્ષેપમાં કેવા સુંદર કર્તવ્ય બતાવી દીધાં ! પહેલું તે ધર્મના પાયામાં જીવો પ્રત્યે દયા, જેની અહિંસા જોઈએ. એના ઉપર જિનભક્તિ, સાધુ-વંદના, સદ્ગુરુસેવા–ઉપાસના, તથા આગમશાસ્ત્ર શ્રવણ જોઈએ. વળી મદ-માયા-લોભને ત્યાગ જોઈએ. તેમજ ઈન્દ્રિયોનું દમના જોઈએ, જેથી એ ઈષ્ટ અનિષ્ટ વિષયમાં રાગદ્વેષ ન કરે, અને ઈષ્ટ વિષયેમાં દેડી ન જાય. આ ઉપરાંત મનના દોષેનું Page #86 -------------------------------------------------------------------------- ________________ શોધન કરી મનને નિર્મળ બનાવવા દ્વારા આત્માનું વિશુદ્ધિકરણ કરવું જોઈએ. સંક્ષેપમાં ધર્મ : ટુંકમાં કહીએ તો (1) દયા, (2) દેવ-ગુરુભક્તિ, (3) 'જિનવાણી–શ્રવણ, (4) કષાયશમન, (5) ઇન્દ્રિયદમન, અને (6) મન:શુદ્ધિકરણ, આ દ્વારા આત્મ–વિશુદ્ધિકરણ એ માનવભવનાં કર્તવ્ય છે. આગળ આદ્રકુમાર મહર્ષિ કહે છે - "केनापि पुण्ययोगेन मानुष्यकमवाप्यते / प्राप्तस्य च तस्य फलं धर्मः स्वर्गापवर्गदः // " અર્થાત્ “કોઈક એવા પુણ્યના યોગે મનુષ્યપણું મળે છે; અને મળેલા એ માનવજનમનું ફળ ધર્મ છે, કે જે સ્વર્ગ અને મોક્ષદાયી છે.” વાત પણ સાચી છે કે પૂર્વે કહેલા જીવદયા, જિનભક્તિ.....વગેરે ધર્મ પશુ આદિ તિર્યંચના અવતારમાં નહિ, કિન્તુ મનુષ્ય અવતારમાં જ આચરી શકાય છે, તે પછી કોઈ વિશિષ્ટ પદયે મળેલા મનુષ્યભવનું ફળ ધર્મ જ હોય; અર્થાત્ મનુષ્ય–જન્મ રૂપી ક્ષેત્રમાં ધર્મને જ પાક ઉગાડે જોઈએ. ચોરેને મહર્ષિ આગળ કહે છે,–“જુઓ ભાગ્યવાને! જિનેશ્વર ભગવંતોએ જીવ પર દયા–અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને જ ધર્મ કહ્યો છે. તેથી જો તમે સ્વામિભક્ત છે, તે મારા માર્ગને આશ્રય કરે. તમને ખૂબ જ સુખ મળશે.” Page #87 -------------------------------------------------------------------------- ________________ મહષિ એ ઠીક જ કહ્યું કે “દુર્લભ અને મહા-કિમતી. મનુષ્ય અવતારે એકમાત્ર ધર્મ જ કરવા લાયક છે, અને ધર્મમાં પણ પાંચ મહાવ્રતો જ આચરવા જેવા છે, કેમકે ધર્મ મહાવ્રતમય છે. એ મેં લીધા છે, ને તમે પૂવે મારા. ભક્ત હતા, તે હવે પણ સ્વામિભક્ત બની મારા માર્ગને. અપનાવી લે.” ચોરની સુવિચારણું : ચેર મહર્ષિની આ વેધક વાણું સાંભળીને ગદ્ગદ થઈ ગયા ! કેમકે એમણે જોયું કે “આ સ્વામીને ઘરે શી. ખોટ હતી? રાજા થવાની તૈયારી હતી, એ છેડી આવું ધર્મ, મય કઠોર જીવન એમણે સ્વીકાર્યું એ કેટલું બધું કપરું ! કેટલો બધો મહાત્યાગ! તો આપણે શું કામ બાકી રાખીએ?” ચોરે મહષિને કહે છે, “આપ અમારા સ્વામી જ છે.. આપ જેમ કહે તેમ કરવા અમે તૈયાર છીએ.” મહર્ષિ કહે છે, “તમે મારા જેવા થઈ જાઓ, ચારિત્ર લઈ લે.” ચોરની દીક્ષા : બસ, ચરો તરત તૈયાર થઈ ગયા. અને એમણે ત્યાં જ ચારિત્રદીક્ષા લઈ લીધી, સાધુ બની ગયા ! જેજે, સાધુ કોણ બને? ચાર કે શાહુકાર? અહીં સાધુ બને છે! ને તમે શાહુકાર હજી પાપઘરમાં બેઠા છે ! કારણ કાંઈ? મનને આવું જ કાંક હશે ને કે “ચેરે બિચારા. બહુ પાપમાં પડેલા હતા. એટલે એમણે તે ચારિત્ર લેવું જ જોઈએ. જેથી એ મહાપાપ ધોવાઈ જાય; ને અમારે એવા. Page #88 -------------------------------------------------------------------------- ________________ 71 મહાપાપ નહિ એટલે એને ધોવા માટે ચારિત્રની શી જરૂર?” એમજ તમારા મનને ને? - જનમથી જૈનધર્મ મળે છે, થોડો દયા–દાનાદિ ધર્મ કરાય છે, ને એમાં પંચેન્દ્રિય-હિંસા નથી, કે ચોરી છિનારી નથી, એટલે મન પર જાણે એવી છાયા પડી ગઈ કે “મારે તે પાપ બહ ઓછાં, તે ચારિત્રની શી જરૂર છે? ચારિત્ર વિના ચાલે ! ત્યારે “જીવનમાં મારે પાપ ઓછાં છે મારે ચારિત્ર વિના ચાલે,” આ માનવું કેવું ગોઝારું છે? કદાચ માને કે આ જીવનમાં પાપ બહ ઓછાં કર્યા હોય, ઓછાં કરતા હું, છતાં પૂર્વ જન્મોનાં પાપકર્મો આત્મા પર કેટલા બધા લદાચેલા પડયા છે? એને વિચાર છે રે ? બેલે, જીવનમાં પાપ વધારે કેને ? પ્રભુને કે તમારે ? ભગવાનને પોતાના છેલ્લા ભવમાં જીવનમાં પાપ કેટલા કરવાના હેતા હશે ? તમારા કરતાં વધારે પાપથી એ જીવન જીવતા હશે ? તમારે તે કામ– કોલેજ, માન-માયાઈર્ષ્યા, હિંસા-જૂઠ–ચેરી, વગેરે સામાન્ય હશે? અને પ્રભુને બહુ જોરદાર હશે ? કે ઉલટું છે? પ્રભુને તે કહો, કામ કોધાદિ નહિ જેવા, છતાં પ્રભુએ મનને માંડવાળ નહિ કરી કે “આપણે પાપ બહ ઓછાં છે, ચારિત્ર વિના ચાલશે.” કેમ એમ ન માન્યું? કહો! પ્રભુને પોતાના આત્મા. પરના પૂર્વના અગણિત પાપકર્મો ચેટેલાને ખ્યાલ છે, એનાં નિકાલ વિના જનમ-મરણના ફેરા ઊભા છે, અને એને નિકાલ સંયમથી-ચારિત્રથી જ થાય—એવું પ્રભુ સમજે છે. તેથી પ્રભુએ માંડવાળ ન કરતાં ઘર છેડ્યું, વહાલસોયું કુટુંબ છેડયું, માલમિલ્કત બધું છોડયું, અને ચારિત્રપંથે નીકળી પડ્યા. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭ર એ જીવનમાં બહુ ઓછા પાપવાળા મેટા તીર્થકર " ભગવાન જેવાને ચારિત્રની જરૂર પડી, અને બહુ પાપપ્રપંચભર્યા જીવનવાળા તમે, તમારે ચારિત્રની જરૂર નહિ? તેથી તે તમે પ્રભુને મહાત્યાગ જેઈને પણ પાપ છોડવાની માંડવાળ કરે છે? માંડવાળ કરતા નહિ, અરે ! આ 500 ચેરે સામે તો જુઓ, એ અનાર્ય દેશમાં જન્મેલ એટલે જમે જેન નથી, તેમજ ગુરુના બહુ ધમ–ઉપદેશ સાંભળ્યા નથી, પણ અહીં માત્ર મહાત્મા આદ્રકુમાર પાસે આ ધર્મ સાંભળવા મળે, એટલામાં ચોરોસીધા સાધુ થઈ જાય છે! તે શાહુકાર એવા તમારે એ પરથી ધડો લેવા જેવો નથી? - આ જે નજર સામે હોય તો મનને એમ થાય કે “એ ચેરે હોઈને ય સાધુ થઈ શકે છે, તે શું હું શાહુકાર હિઈને સાધુ ન થઈ શકું?” 500 ચેરે મુનિઓ બની ગયા. 500 મુનિ સાથે મહર્ષિ વિહાર: એમની સાથે આદ્રકુમાર મહાત્મા ભગવાન શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા માટે ચાલ્યા, તે રાજગૃહીના નજીકના ઉદ્યાનમાં પહોંચ્યા. Page #90 -------------------------------------------------------------------------- ________________ [30] ગોશાળા સાથે ચર્ચા ભગવાન મળવા કેટલા બધા મેંઘા : જુઓ ભગવાનના દર્શન–વંદન કેટલાં મેંઘા છે! આદ્રકુમાર જ્યારે અનાર્ય દેશમાંથી આર્ય દેશમાં આવ્યા અને મુનિ બન્યા ત્યારથી ઝંખના હશે કે “મહાવીર પ્રભુને ક્યારે ભેટું!” પણ પછી તે ચારિત્ર મૂક્યું ને વીસ વરસ લગભગ સંસારમાં રહી આવ્યા ! હજી સુધી ભગવાન નથી મળ્યા ! વીતરાગ ભગવાન મળવા કેટલા મેંઘા છે? એ આજે પણ તમે દુનિયાભરના માણસો સામે જુઓ તો ય ખબર પડે; અને જે મન પર આ રહ્યા કરે કે “ભગવાન મળવા કેટલા બધા મેંઘા છે!” તો પછી સવારે ઊઠીને ભાવથી ભગવાન યાદ કરાય, ભગવાનના વારંવાર દર્શન–વંદન-પૂજનની ઊલટ રહે, ઉત્સાહ રહ્યા કરે. મંદિરમાં ગયા, બહુ ભગવાનને પરિવાર જોઈ હૈયે હરખ હરખ થાય. કોઈપણ કામ કરતા પહેલાં ભગવાન ઝટ યાદ આવે. એક પાણીનું પવાલું મેંઢે લગાડતાં ય ભગવાનને યાદ કરી ભગવાનને નમસ્કાર કરાય કે “નમે અરિહંતાણું.” આ બધું કયારે બને ? આ જગતમાં અરિહંત ભગવાન મળવા કેટલા બધા મોંઘા છે? એ હૈયામાં સચોટ બેસી ગયું હોય તે દરેક કાર્ય પૂર્વે ભગવાન યાદ આવી “નમે અરિહંતાણું ? યાદ કરાય, ભગવાનને ઉપકાર મન પર આવે. Page #91 -------------------------------------------------------------------------- ________________ મહાવીર ભગવાનને ભેટવા આદ્રકુમાર 50 નવા મુનિઓ સાથે ચાલી રહ્યા છે, અને હવે રાજગૃહી નગરની નજીકમાં આવી પહોંચે છે. ત્યાં એમને શાળા, બૌદ્ધ ભિક્ષુયજ્ઞહિંસક બ્રાહ્મણે, અને હાથી ખાઉં તાપસે સાથે ચર્ચામાં ઊતરવું પડે છે. સૂયગડાંગ સૂત્રમાં એ ચર્ચા મૂકી છે. એ ચર્ચા તાત્વિક અને સમજવા જેવી મને રમ હોવાથી આપણે એને સંક્ષેપમાં વિચાર કરીએ. ગશાળે 500 મુનિઓથી પરિવરેલા આદ્રકુમાર મહામુનિને પૂછે છે - “આ તમે ક્યાં ચાલ્યા?” આદ્રકુમાર મહાત્મા કહે, “વીતરાગ સર્વજ્ઞ તીર્થકર ત્રિભુવનગુરુ શ્રી મહાવીર ભગવાનના વંદનાદિ કરવા જઈએ છીએ.” * ગોશાળ કહે, “અરે! તમે એ વર્ધમાનને ઓળખતા. નથી ?" મુનિ પૂછે - “કેમ એમ કહે છે?” ગોશાળક કહે - “જુઓ વર્ધમાન (1) પહેલાં એકાન્તચારી હતા તે હવે મોટા પરિવાર રસાલા સાથે વિચરે છે ! (2) પહેલાં તપશ્ચરણમાં ઉદ્યત હતા, તે હવે નિત્યજી બની ગયા છે ! (3) પહેલાં મૌન જ રાખતા હતા, તે હવે આજીવિકા માટે દેવ-મનુષ્યની મેટી સભામાં ભાષણ કરતા થઈ ગયા છે ! આમ વર્ધમાન કડક આચારો પડતા મૂકી શિથિલાચારી થઈ ગયા છે. એમના શરણે તમારે જવું છે ? એવા શિથિલાચારી પાસેથી શું પામશે ?" ગોશાળાએ રજુઆત કેવી યુક્તિ પૂર્વકની કરી! Page #92 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પહેલાં (1) એકાન્તચારી (૨)મવી અને (3) મૌન રહેતા, એ એમની કડક આચાબદ્ધતા સૂચવે છે. ત્યારે હવે (1) પરિવારચારી, (2) નિત્યજી , અને (3) આજીવિકાથે ભાષણ કરનારા બન્યા. એ એમને સ્પષ્ટ શિથિલાચાર છે.” આ સાંભળતાં અણજાણ છે બિચારા ભરમાઈ જ જાય કે “ત્યારે તે મહાવીર ખરેખર શિથિલાચારી જ બની ગયા !" - ગોશાળે મહાવીર ભગવાનના ઉપકારને પામેલો છે, છતાં એને અવગણીને હવે એ ભગવાનની કેવી નિંદા કરે છે ! મેહનીય કર્મ વિચિત્ર અને માથાભારે છે. એ જીવની પાસે ઉપકારીને પણ નિંદવા, હલકા પાડવા, વગેરે અધમ પ્રવૃત્તિ કરાવે છે. સાધુ જે ભાન ભૂલે તો સાધુ પણ પરમ ઉપકારી ગુરુની નિંદામાં પડી જાય ! તેમ ગૃહસ્થ પણ ઉપકારી મા–બાપનું વેતરનારા બની જાય. આજે કેટલાય ગૃહમાં આ ભરપૂર દેખાય છે, કે મા–બાપને એમના તરફથી ત્રાસ હોય. કળિકાળ કેમ જીવને દુર્ગતિ-પ્રેરક બને છે ? આમ જ; ઉપકારીને દ્રોહ, પૂની આશાતના, ધર્મની હલકાઈ વગેરે કરાવી દુર્ગતિ-પ્રેરક બને છે. આજે કેટલાય છોકરાએ મહા–ઉપકારી મા–બાપને દ્રોહ કરતા દેખાય છે ને? કેટલાય શેઠિયા તથા બેલકણાઓ પૂજ્ય સાધુ-સાધ્વીની. અવગણના-આશાતના કરી રહ્યા છે ને? એમ કેટલાય જી. જમાનાવાદ– નાસ્તિકવાદ–જડવાદના પવનમાં ફસાયા જાતે ધર્મની નિંદા કરે છે, હલકાઈ ગાય છે, અથવા તો ધર્મ કરનારા કેટલાક જીવન એવું જીવે છે કે જેથી ધર્મની ને. Page #93 -------------------------------------------------------------------------- ________________ -શાસનની લ ના થાય! બીજાઓ આનો વર્તાવ જોઈને ધમ પરથી ઊભી જ છે, ધર્મ પર અભાવવાળા અને દુર્લભબાધિ બને છે! ઉપકારી ધર્મની નિંદા, ગુરુની નિંદા, માબાપની નિંદા, આ કળિકાળને પ્રભાવ છે. કળિકાળ આમ જ દુર્ગતિને પ્રેરે છે. માટે જ ખૂબ સાવધાન રહેવા જેવું છે. ઉપકારીને દ્રોહ, પૂજ્ય પુરુષની નિંદા, ને ધર્મની - હીલના –એ હિંસા–દુરાચાર વગેરે પાપ કરતાં ય અતિ અધમ પાપ છે. એનું કારણ, હિંસા દુરાચારાદિ પાપમાં હજી હૃદય કદાચ કેમળ હોય, એટલું સંકિલષ્ટ અને નિષ્ફર ન હોય, પરંતુ ઉપકારીને દ્રોહ નિંદા વગેરેમાં તે હૈયાના ભાવ અવશ્ય મહાસંકિલષ્ટ અને નિષ્ફર બનેલા હોય છે; તેથી જ એની બહુ દૂરગામી ખરાબ અસર પડે છે! દુર્ગતિઓના ભમાં જીવને ભટકતે કરી દે છે! મરીચિએ કપિલને ચેલે કરવાના લોભમાં, પિતાનામાં ધર્મ નહિ છતાં ધર્મ હોવાનું કહી ભગવાનના ધર્મને હેઠો. ઉતાર્યો. આ શું કર્યું? ઉપકારી ભગવાનને દ્રહ. તે પરિણામ શું આવ્યું ? એક કેડાર્કડિ સાગરેપમ–પ્રમાણ ભવ–ભ્રમણ ઊભું થયું ! એમ કહેતા નહિ કે “ભવભ્રમણ તે જ્ઞાનીએ જોયું હતું કે “મરીચિ છેલ્લા તીર્થકર થવાના છે એટલે એમને - સંસાર એટલે ચાલ્યો”—આમ ન કહેવાય, નહિતર તે એને Page #94 -------------------------------------------------------------------------- ________________ અર્થ એ થાય કે “મરીચિ એટલે બધે દીર્ઘ સંસાર કેમ. ભટક્યા? તો કે પિતાના પાપે નહિ, પણ એવું ભગવાને જોયું હતું માટે ભટક્યા!” બેલાય આવું ? મરીચિ પિતાના પાપે રખડ્યા, પણ ભગવાને જોયું હતું માટે રખડ્યા એમ નહિ. જે એમ કહીએ કે “ભગવાને જોયું હતું માટે મરીચિ રખડ્યા. તે એનો અર્થ - “ભગવાનનું જ્ઞાન કેવું, તે કે સંસાર–ભ્રમણ કરાવનારુ” વાહ અક્કલ ! આવું બોલાય? આમ ભગવાનને અને એમના જ્ઞાનને ભવમાં ભટકાવનાર તરીકે #ર ચિતરાય? વાસ્તવમાં મરીચિને સંસાર વધી. ગયે એનું કારણ કેઈ જ્ઞાનીની દષ્ટિ નથી, જ્ઞાનીએ એમ. જોયું માટે મરીચિ રખડ્યા એવું નથી, ઊલટું એમ કહેવું જોઈએ કે જ્ઞાનીએ કેમ એમ જોયું? તો કે એ જીવ પિતાના પાપથી એમ ભટકવાને છે માટે જ્ઞાનીએ એમ જેયું. “જ્ઞાનીએ. જોયું માટે મરીચિ ભટકયો” એવું નથી, પણ “મરીચિ એમ. ભટકવાને હતો” માટે જ્ઞાનીએ એમ જોયું. તે હવે સવાલ ઊભે રહે કે “તો પછી મરીચિ કેમ. ભટક્યો?” એને જવાબ આ છે કે એણે ઉસૂત્ર-ભાષણ કર્યું, ઉપકારીને દ્રોહ કર્યો, માટે એ સંસારમાં ભટકતો થઈ ગયે.. ઉપકારીના દ્રોહની જેમ પૂજ્યની આશાતના પણ ભયંકર છે. દેરાસર જાઓ છે ને ? તો જેજે અજાણતા કેટલી આશા.. તના કરાય છે? ને જાણીને પણ આશાતના કેટલી કરાય છે? દેરાસરમાં આશાતના :ભગવાનને ધરાર કડક વાળાકુંચીના ગોદા મારે ખરા ને ? Page #95 -------------------------------------------------------------------------- ________________ 78 દર્શન કરીને પાછા વળતા પ્રભુને પીઠ દેખાડવાનું ન થાય એ ધ્યાન રાખીને ચાલે છે? ગભારામાં આમથી તેમ જતાં પ્રભુને નમીને ચાલે ખરા? ગોશાળાએ ઉપકારીને દ્રોહ કરવા માંડ્યો છે. તેથી - આદ્રકુમાર મુનિ આગળ ભગવાનને શિથિલાચારી તરીકે : ચીતરે છે ! જુઓ કેવી સફાઈથી વાત કરે છે? એ કહે છે, ગોશાળાનો પ્રલાપ : “હે આદ્રકુમાર! આ તમારા માનેલા તીર્થકર મહા- વીર પહેલાં નિજન ઉદ્યાન - વન - દેવકુલાદિમાં એકાકી વિચરતા હતા, પણ પછીથી એમને લાગ્યું હશે કે એકાકી વિચરવામાં લોકે પરાભવ કરે છે એ કેટલું ને ક્યાં સુધી સહન કરવું ? એટલે હવે એમણે મારા પરિવાર સાથે વિચરવાનું રાખ્યું છે, જેથી બીજાના પરાભવ વગેરે સહવા ન પડે. આ સહિષ્ણુતા ગઈ, સુખશીલતા આવી, અને પરિ. વારને મોહ લાગે એ શિથિલતા નહિ તે બીજું શું છે?” હજી ગોશાળાને મહાવીર પ્રભુની આટલી હલકાઈ - ગાવાથી સંતોષ નથી એટલે આગળ કહે છે, “હે આદ્ર. કુમાર મુનિ! જુઓ મહાવીર પહેલાં વિશિષ્ટ તપ તપતા - હતા, તેમજ પારણે પણ રેતીના કેળિયા જે લખો આહાર લેતા, પરંતુ આવું આખી જિંદગી સુધી કરવું - પાલવ્યું નહિ તેથી હવે નિત્યભેજી બન્યા છે, તપ છોડી દીધો. છે, આ શિથિલાચાર જ છે ને? Page #96 -------------------------------------------------------------------------- ________________ “વળી જુઓ, વર્ધમાન પહેલાં મૌન રહી સાધના કરતા હતા, પણ હવે સારા સંસ્કાર-સન્માન મળે, અને સારા આહારાદિ મળે, એ માટે આજીવિકા જેવી ધર્મદેશનાઓ આપ્યા કરે છે. આમ પૂર્વ સાધનાની અને ત્યાગ કરીને આ બીજી ઉપદેશની ચર્યા સ્વીકારી, એથી જણાય છે કે તમારા તીર્થકર પિતાની સાધનામાં પોતાના કર્તવ્યમાં શિથિલ અને અસ્થિર બન્યા છે. તે હે આદ્રકુમાર મુનિ ! મારે તમને પ્રશ્ન છે કે જે અત્યારની આઠ પ્રતિહાર્યની શોભા વગેરે ભેગવવાની અને ઉપદેશ આપવાની ચર્ચા મોક્ષના કારણભૂત હોય, તો પૂર્વે જે કષ્ટદાયક ચર્યા આદરી તે માત્ર કલેશ આપનારી અની! ત્યારે એ જે કર્મ–નિજરાની કારણભૂત હોવાથી પરમાર્થરૂપ હતી, તો એ છેડીને હાલની શિથિલાચારની ચાલતી ચર્યા બીજાઓને ઠગવા માટે જ એક દંભરૂપ છે. ત્યારે જે પૂર્વના મૌનવ્રતથી ધર્મ થતું હતું, તે એ છેડી આ મેટા ઠાઠમાઠથી દેશના દેવાનું શું પ્રજન? અને જે આવી દેશનાથી જ ધર્મ થતું હોય, તે પૂર્વે મૌન–સાધનાની શી જરૂર હતી ? આમ એક બાજુ એકાકીપણે મૌનવ્રત, અને બીજી બાજુ આ ઠઠારા સાથે ધર્મ, દેશના, એ બે પરસ્પર વિરુદ્ધ છે. હે આદ્રકુમાર મુનિ ! જે પૂર્વની મૌન સાધના અને એકાકી વિહાર જ કલ્યાણ કરનાર હતા, તે તે હંમેશાં એને જ પકડી રાખવા હતા; અને જે આ મેટા પરિવારથી વિંટળાયેલાપણું જ શ્રેયકર હોય તે તે પૂર્વે Page #97 -------------------------------------------------------------------------- ________________ પણ એ જ આદરવું હતું. આમ મહાવીરની ચર્યા પૂર્વાપર વિરુદ્ધ દેખાય છે.” ગોશાળાએ આદ્રકુમાર મુનિ આગળ મહાવીર ભગવાનની વિરુદ્ધ પિતાની હૈયા વરાળ કાઢી. હવે આદ્રકુમાર મહામુનિ એને શાંતિથી સટ જવાબ કરે છે, ગશાલકને આદ્રકુમાર મુનિને સચેટ પ્રત્યુત્તર હે ગોશાલક! તમે એ સમજી લે કે આજે તમે પરસ્પર વિરુદ્ધ ચર્ચા દેખાડે છે, એમાં મેટો ફરક છે એ સમજવાને છે, કે મહાવીર ભગવાનની પહેલાં છદ્મસ્થપણાની સાધક અવસ્થા હતી, અને એથી કૈવલ્ય પ્રાપ્ત થયું હેવાથી હવે આ પછીની જીવન-મુક્ત જીવન–સિદ્ધ અવસ્થા છે. પહેલાં ચાર ઘાતી કર્મોનો ક્ષય કરનારી સાધના કરવાની હોવાથી મૌનવ્રત અને એકાકી વિહાર હતે. પછીથી કેવળજ્ઞાન સિદ્ધ થયું હોવાથી હવે તીર્થંકર નામકર્મ સહિત ચાર અઘાતી કર્મો ભેગાવીને તેને ક્ષય કરવાનું મુખ્ય હેવાથી, એ માટે મેટા પરિવારથી પરિવરેલા તેઓ ધર્મ— દેશના આપે છે. તીર્થંકર નામકર્મ એ જ રીતે ભગવાઈને પૂરુ થાય છે. આ અઘાતી કર્મો કાંઈ તપથી ક્ષય ન પામે. તપથી ક્ષય પામે એ તો ઘાતી કર્મ. અઘાતી કર્મો તે આ રીતે ભેળવીને જ ક્ષીણ કરવા પડે.” ગેશળ કહે,–“તેથી શું ? એમાં પૂર્વ ચર્યા અને વર્તમાન ચર્યામાં પરસ્પર વ્યાઘાત નથી દેખાતે ?" - આદ્રકુમાર મુનિ કહે –“ના વ્યાઘાત નથી, કેમકે બંને ચર્યામાં ભગવાન રાગ-દ્વેષ રહિત હોવાથી એકત્વ ભાવનાને એાળંઘી જતા નથી. પૂર્વે પણ એકત્વ ભાવનાથી વિચરતા Page #98 -------------------------------------------------------------------------- ________________ અને સાધના કરતા, ને અત્યારે પણ આ મેટો પરિવાર છતાં ભગવાન સ્વયં રાગાદિથી મુક્ત હોવાથી આત્માનું કશું પિતાનું માન્યું જ નથી, તેથી સ્વયં એકાકી જેવા જ છે. આમાં કયાં પરસ્પર વિરુદ્ધ આવ્યું ? બંને અવસ્થામાં દિલથી એકત્વ જ અનુભવી રહ્યા છે, એકાકી જ છે. પૂછે - પ્ર–આટલે મેટો સાધુઓ, સાધ્વીઓ, દેવતાઓ વગેરેને પરિવાર છતાં ભગવાન એકાકી? ઉ –હા, સાચું એકાકીપણું દિલમાં કશાનું મમત્વ ન હોય એ જ છે, તો ભગવાન પાસે અત્યારે આટલે મેટો પરિવાર દેખાય, છતાં ભગવાનને એ કશાનું જ મમત્વ નથી, આશંસા નથી. સાધના કરતી વખતે ય આશંસા નહોતી, અને અત્યારે વીતરાગતા અને કૈવલ્ય સિદ્ધ થયાની અવસ્થામાં ય કશી આશંસા નથી. આમ એમનામાં પૂર્વે શું કે અત્યારે શું, ભાવથી વાસ્તવિક એકાકીપણું જ વતી રહ્યું છે. પૂર્વ છદ્મસ્થ અવસ્થામાં ચાર ઘાતી કર્મોને ક્ષય મુખ્ય સાધ્ય હેવાથી મૌનવ્રત અને એકાકી વિહાર હતો. પછીથી ઘાતી સર્વ નષ્ટ થયા તેથી સાધના–અવસ્થા પતી, સિદ્ધ અવસ્થા થઈ; એટલે કેવળી અવસ્થામાં તીર્થંકર નામકર્મ અને ચાર અઘાતી કર્મ ભેળવીને જ ક્ષીણ થાય એવા હેવાથી, એ તીર્થકર નામકર્મને વિપાકેદયથી ભેગવટારૂપે ધર્મદેશના દેવી પડે છે, તીર્થની અને સંઘની સ્થાપના કરવી પડે છે, તેમ દેવતાઓને પરિવાર પણ એમને કર્મવિપાકરૂપે ભગવો જ પડે છે. સવાલ થાય, Page #99 -------------------------------------------------------------------------- ________________ 8 .. પ્ર–પણ મહાવીર રેજ ને રોજ દેશના દેતા હોવાથી વાર્ક્સયમ કયાં રહ્યો ? ઉo-વાણી–પ્રયોગ દોષરૂપ તે ત્યાં છે કે જ્યાં એ જ (1) જીવોની હિંસામાં નિમિત્તરૂપ હય, અથવા (2) અસંયમને પિષક હેય. કિંતુ અહીં તો પ્રભુ ત્રસ–સ્થાવર જીની રક્ષા કરવાના સ્વભાવવાળા હોવાથી, તેમ જગતના જી પાસે પણ રક્ષા કરાવવાના ઉદ્દેશવાળા હોવાથી, એમનો વચનપ્રાગ હિંસામાં જરાય નિમિત્ત બનતો નથી. પ્રભુ તો માહણ” છે, તેમજ પ્રભુ બાર પ્રકારના તપને આચરનારા હિોવાથી જરાય અસંયમ આચરનારા નથી હોતા. પ્રભુએ તો રાગદ્વેષનો સર્વથા ક્ષય કર્યો હોવાથી એમને લાભ–પૂજા –ખ્યાતિ વગેરેને કઈ રાગ કે કોઈ આશંસા યા કોઈ જ આકર્ષણ નથી હોતું. એટલે, ભગવાન દેશને આપે છે એ કઈ રાગથી નહિ, પણ જના હિત માટે આપે છે. એટલે એમને વાસંયમ જ છે. વાણુને અસંયમ તે રાગ-દ્વેષથી વાણીને પ્રયોગ થતે હેય ત્યાં હેય. જગતના ઠેઠ એકેન્દ્રિય સુધીના જીવની રક્ષા થાય, એમને અભયદાન મળે, અને એ જીવેની રક્ષા કરનાર જેનું કલ્યાણ થાય, એ માટે ઉપદેશ આપવામાં વાણીને અસંયમ કેણુ સુજ્ઞ માને? તે તે પછી તમે તમારા તત્ત્વના ઉપદેશમાં જનું હિત માની ઉપદેશ કરતા હે, તે તે પણ વાણુને અસંયમ કરશે! Page #100 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર મહર્ષિ એવી સચોટ દલીલથી ઉત્તર કરે છે, એ સુગ્ય ઉત્તર કરે છે, કે ગશાળકને એ ઉત્તર અયોગ્ય યા ખોટો કહેવાની જગા જ નથી રહેતી. શાલકને પ્રશ્ન ત્યારે શાળક એટલી જ દલીલ કરે છે કે પ્ર-“તો પછી મહાવીરે પૂર્વે દીક્ષા લઈને તરત જ જીવના હિત માટે કેમ ઉપદેશ દેવા ન માંડ્યો ? અને ત્યાં જે ઉપદેશ ન દેતા મૌન રાખવામાં વાણીને સંયમ હતો તો અત્યારે પણ એમજ મૌન રાખી વસંયમ કેમ નથી પાળતા ? આદ્રકુમાર મહાત્મા કહે, મહાનુભાવ! ઉપદેશ દેવામાં વાણના ગુણ–દેનો વિવેક કરવાની આવડત જોઈએ છે. અતીન્દ્રિય પદાર્થોને સ્વતંત્રપણે ઉપદેશ કરવામાં, પહેલાં, પોતાને એ પદાર્થોનું પ્રત્યક્ષ જ્ઞાન જોઈએ. એ જ્ઞાન હોયા વિના અતીન્દ્રિય વસ્તુઓ માટે સ્વતંત્રપણે બોલવામાં અસત્ય આવી જવાનો મોટો સંભવ છે, ને એવું થાય તે વાણીસંયમ ન રહ્યો. તેથી હવે જુઓ કે ભગવાનને દીક્ષા લઈને તરત કેવળજ્ઞાન–સર્વપ્રત્યક્ષ જ્ઞાન નહોતું, તેથી એ વખતે ઉપદેશમાં અવિવેક અસત્ય આવી જ સુલભ હતો; માટે એ દોષ ન આવી જાય એટલા માટે એ મૌન રાખતા, વાસંયમ વાસંલીનતા પાળતા. હવે પ્રભુને કેવળજ્ઞાન પ્રગટેલું છે, તેથી બધા વિવેક જાણે છે કે, Page #101 -------------------------------------------------------------------------- ________________ આમ બેલવામાં ગુણ છે, અને વિપરીત બેલવામાં દોષી છે.” વળી પ્રભુ બધું પ્રત્યક્ષ દેખે છે તેથી જીવેના સાચા. હિતને ને હિતના સાચા માર્ગને જુએ છે, જાણે છે, એટલે ગુણ–દેષને વિવેકને જાણવા પૂર્વક જીવના હિત માટે ઉપદેશ દે, એમાં ભાષા–સંયમ જ છે.” પતી ગયું, હવે આમાં ગોશાળકને દલીલ કરવાની. જગ જ ન રહી ! ત્યારે ગોશાળક કહે - ભલે ઉપદેશમાં ભાષા–સંયમ રહ્યો, પરંતુ ઉપદેશ. માટે હજારે મનુષ્ય અને દેના પરિવાર વચ્ચે રહે છે.. તે વર્ધમાનનું એકાકીપણું ક્યાં રહ્યું ?" મહાત્મા આદ્રકુમાર કહે - તમને શું પહેલાં ન કહ્યું કે, ભગવાને કઠેર સાધના કરીને શાશ્વત વીતરાગદશા પ્રાપ્ત કરી છે; એટલે પછી જેમ કમળ કાદવમાં ઊગ્યું અને પાણીથી વધ્યું, છતાં કાદવપાણુ બંનેથી અલિપ્ત રહે છે, તેમ ભગવાન પણ વીતરાગ. હાઈ આટલા પરિવારની વચ્ચે પણ અલિપ્ત જ રહે છે. એમને નથી તે કેઈનું મમત્વ, કે નથી તે કશાની આશંસા એટલા બધા એ નિર્લેપ હોવાથી એકાકીપણાનું જ અખંડ પાલન કરી રહ્યા છે.” ગશાળ કહે - પણ આ મોટા પરિવાર સાથે રહેવામાં એકાકીપણું Page #102 -------------------------------------------------------------------------- ________________ કરતાં સ્પષ્ટ ફરક છે એ તે પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. પછી આમાં એકાકીપણું હેવાનું કેમ કહે છે?” આદ્રકુમાર મુનિ કહે - એ જે ફરક દેખાય છે, એ તે બાહ્યથી ફરક છે કે, હવે પ્રભુ પહેલાંની જેમ એકાકી નથી. પરંતુ પ્રભુની આંતરિક આભ્યન્તર આત્મસ્થિતિ જુઓ તે કશે ફરક નહિ દેખાય. પૂર્વે પ્રભુ એકાકી હતા, એમાં જેમ છદ્મસ્થ છતાં કેઈના પર એમને મમતા–આશંસા નહતી, એમ અત્યારે પણ આંતરિક સ્થિતિમાં વીતરાગ હોવાથી પ્રભુને કોઈના પર કશી મમતા–આશંસા નથી. પૂર્વે જેમ એકાકીપણે ઉજજવળ લેક્શા હતી, એમ અત્યારે પરિવારની વચ્ચે પણ પૂર્વના જેવી જ ઉજજવલ લેહ્યા છે.” ગોશાળ કહે - આવા અષ્ટ પ્રાતિહાર્યના ઠઠારા સાથે રહેવામાં શુકલેશ્યા હોય? કે અભિમાન?” આકુમાર મહાત્મા કહે - પ્રભુએ કામ કોધાદિ આંતર શત્રુઓને સર્વથા નાશ કર્યો છે, અર્થાત આત્મામાંથી જડમૂળમાંથી એ દોષોને ઊખેડી નાખ્યા છે, એટલે અષ્ટ–પ્રાતિહાર્યની શોભા હેવામાં એમને કશું અભિમાન કે અહંકાર નથી હોતો. બાકી અષ્ટ પ્રાતિહાર્ય કઈ જાતે ઊભા નથી કર્યો, પણ પૂર્વભપાજિત ઉત્કૃષ્ટ પુણ્ય કર્મના ઉદયે એ સરજેલ છે. એમાંય પ્રભુ સ્વયં તો વીતરાગ હોઈ રાગ–મમત્વ આદિથી રહિત છે તેથી તે એમને પિતાના શરીરની ય મમતા નહિ, Page #103 -------------------------------------------------------------------------- ________________ એટલે એ પોતાના શરીરના ય કશા શેભા–સંસ્કાર નથી કરતા; નહિતર તે જે આવા ભારે ચમત્કારિક શભાભર્યા અષ્ટ–પ્રાતિહાર્યની મમતા હોય, તે શું પિતાના શરીરની મમતા ન હોય? શું મમતાથી શરીરના ભા–સંસકાર ના કરતા હોય ? પરંતુ ભગવાનને અસલમાં કશે રાગ કશી. મમતા છે જ નહિ, પછી અષ્ટ પ્રાતિહાર્યને ય રાગ મમતા. શાના હોય? અને જુઓ ભાગ્યવાન ! કહ્યું પણ છે કે, रागद्वेषौ विनिर्जित्य किमरण्ये करिष्यसि / अथ नो निर्जितावेतौ, किमरण्ये करिष्यसि / / અર્થાત્ જે રાગ-દ્વેષ જીતી લીધા છે, તે હવે જંગલમાં રહીને શું કરીશ? અને જે નથી જીતી લીધા છે. જંગલમાં રહીને ય શું કરીશ ? તાત્પર્ય, વનવાસ સેવીને ય જે રાગદ્વેષ નથી કાવ્યા. તે એવા વનવાસની એકાકીપણાની શી કિંમત? શી. સફળતા રહી? માટે કહે, વનમાં છે કે જન વચ્ચે હે, મુખ્ય કામ તે કષાયજ્ય વગેરે કરીને રાગદ્વેષ હટાવવાનું છે, રાગદ્વેષ જીતીને વીતરાગ બનવામાં મુખ્ય અંગ મુખ્ય સાધન એ ઇન્દ્રિયજય-કષાયજય આદિ જ છે, કિન્તુ ખાલી વનવાસ અને એકાકીપણું નહિ. ભગવાને એ ઈન્દ્રિય–કષાયજયની સાધના કરીને સમસ્ત ઘાતી-કર્મોને નાશ કરી. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પછી સમસ્ત લેકના હિત ખાતર ધર્મદેશના આપે એમાં, જેમાં પહેલાં મૌનપણામાં ય કશી આશંસા નહોતી, એમ હવે ય એમને કશી આશંસા નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ 87 એટલે પૂર્વોત્તર અવસ્થામાં કશે ફરક નથી. હા, કદાચ તમે પૂછે, કે પ્રવે- તો પછી મૌન જ રાખે ને ? ધર્મદેશના શું કામ આપે ? ઉo-ધર્મદેશના પ્રાણીઓના ઉપકાર માટે આપે છે. જે એમ ન હોય, તો તમે જ કહે– “ભગવાનની દેશનાથી જીવો પર ઉપકાર થાય છે કે નહિ?” કહેવું જ પડે કે “ઉપકાર થાય જ છે નહિતર તો તમારે ય ધર્મઉપદેશ નિરર્થક છે, જે તમારા ઉપદેશથી ય જીવો પર ઉપકાર ન થતો હોય તો. બાકી તમે તે અજ્ઞાની છતાં ઉપદેશ આપે છે, ત્યારે અહીં ભગવાન તો કેવળજ્ઞાનથી ધર્માસ્તિકાયાદિ ષદ્રવ્યમય સમસ્ત લેકને જોઈને, દ્વીન્દ્રિયાદિ ત્રસજીવો. અને પૃથ્વીકાયાદિ સ્થાવર જીવોની રક્ષા થાય એવું કહેનારા છે. વળી પોતે બાર પ્રકારના તપથી કસાયેલા દેહવાળા છે. તેમજ એમની પ્રવૃત્તિ લેશમાત્ર જીવહિંસાની નહિ, જીવને હણવાની નહિ, તેથી ભગવાન સાચા માહણ છે, જેને ન હણનારા છે. તેમજ પોતાના આત્માને શુદ્ધ કરી એ પ્રભુ શુદ્ધ બ્રહ્મમાં લીન રહેનારા તેથી સાચા " બ્રાહ્મણ ) છે. આવા ભગવાન તદ્દન નિર્મમ એટલે પોતાને કઈ જ લાભ–પૂજાપ્રતિષ્ઠાદિની આશંસા જ નહિ એટલે તેઓશ્રી માત્ર જીવોના. હિતાર્થે ધર્મ ઉપદેશ કરે છે. હવે તમને જ પૂછું - “બોલે જ્ઞાનીએ જાના હિતાર્થે ધર્મ–ઉપદેશ કરવો જરૂરી કે નહિ? જે જરૂરી નહિ એમ કહેશો, તો જગતના જીવે અજ્ઞાનભર્યા છે, એમને પોતાના Page #105 -------------------------------------------------------------------------- ________________ 88 આત્માને ને આત્માના હિતને વિચાર જ ક્યાં છે ? કદાચ કઈકને વિચાર આવે તોય એને આત્માનું હિત શું, અહિત શું, એની ય ખબર ક્યાં છે? એને વિવેક જ ક્યાં છે? આમ જો જાતે અજ્ઞાન-મેહમૂદ્ધ એટલે હવે જે એમને જ્ઞાનીએ પણ તત્ત્વસમજ અને માર્ગ બોધ આપવાને ન હોય, તો એ જીવને આ દુઃખદ સંસારમાંથી ઉદ્ધાર જ ક્યાંથી થાય ? બિચારા ભૂતકાળ અનંતા કાળમાં ચાર ગતિને વિષે ભટકતા રહ્યા, એમ હવે પણ ભટકતા જ રહેવાનું ને? ત્યારે જ્ઞાની આ દયાપાત્ર જીના ઉપકાર માટે જે ધર્મદેશના આપે, તે શું એ જ્ઞાનીને શિથિલાચાર છે? શું એકાકીપણું મૂકી દીધું ? શું બહુજન–રાગી થઈ ગયા ? જેમ પ્રભુ પૂવે વનવાસમાં એકાકીપણામાં રાગદ્વેષ વિના રહેતા, અત્યારે પરિવાર વચ્ચે પણ એ પ્રભુ વીતરાગ હિોવાથી રાગદ્વેષ વિના જ રહે છે, તેથી એકાકી જ છે. એકાકી અને સપરિવાર એવા બહાનાં ફરકથી આભ્યન્તરમાં વિતરાગને કશું ફરક પડતો નથી. ગોશાલક કહે - તે તે જે પૂર્વે રાગ-દ્વેષ રહિત હતા, છતાં એકાકી હતા, તે હવે પણ જ્યારે રાગદ્વેષ નથી તો આ પરિવારને ઠઠારો શા માટે ઊભે કર્યો? પૂર્વની જેમ એકાકી જ રહેવું ઉચિત હતું ને? મહાત્મા કહે - આ પરિવાર અષ્ટ પ્રાતિહાર્યા વગેરે કાંઈ પતે ઊભું કરેલું નથી, પરંતુ તીર્થકર નામકમ-ઉચ્ચગોત્રકર્મ–ચશનામકર્મ વગેરે નિકાચિત પ્રકૃષ્ટ પુણ્યકર્મોએ ઊભું કરેલું છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ એ કર્મોનું વેદન એમને કરવું જ પડે. એ કરવામાં એમને ધર્મદેશના ય દેવી પડે, ને તીર્થ–સંઘ-સ્થાપના ય કરવી પડે. એ રીતે જ એ કર્મો ભેગવાઈ ભગવાઈને નષ્ટ થતા જાય છે. એટલે આ કર્મનાશના અર્થે એમને એ કર્મો એ રીતે ભેગવી લેવાં પડે, એમાં એ આભ્યન્તરથી નિસંગ નિરાશંસ હોવાથી એમના એકાકીપણાને કે વાસંયમને કશી આંચ આવતી નથી. કદાચ કહે - પ્ર - ભલે કર્મોદયથી અષ્ટપ્રાતિહાર્યાદિ હો, પરંતુ મન ન રાખતા ભાષણ કરવા જાય એમાં તો આશંસા આવી ને? આશંસા છે માટે તો બેલે છે. વળી બેલવામાં દોષોને સંભવ પણ છે, જેવા કે અસત્ય અસભ્ય કર્કશ શબ્દ.... તો આવું ભાષણ શું કામ કરે? અને જો આ દોષ ન લાગતા હોય, તે પહેલાં પણ ભાષણે કરવા હતા, મૌન શા માટે રાખ્યું ? અગર પહેલાં દોષથી બચવા મૌન રાખેલું, તો હવે મૌન કેમ છોડયું? મૌન છોડ્યું એજ શિથિલતા આવી ને? ઉ૦- આ સવાલ અણસમજનો છે. પહેલાં કેવળજ્ઞાન યાને સંપૂર્ણજ્ઞાન નહોતું તેથી ભાષાના એ દોષને પૂરે ખ્યાલ નહોતો તેથી મૌન રાખતા; પણ હવે કેવળજ્ઞાન થયું એટલે ભાષાના દોષને પૂરે વિવેક પ્રગટી ગયે, તેથી હવે જીને આ દુઃખદ ભવસાગરમાંથી ઉદ્વાર અથે બેલે એમાં મૌન છેડયું એ દેષરૂપ નહિ, શિથિલતારૂપ નહિ, પણ ગુણરૂપ છે. કેમકે ભગવાન વીતરાગ સર્વજ્ઞ થયા એટલે કૃતકૃત્ય બની ગયા, હવે પિતાને કશું કરવાનું–સાધવાનું બાકી નથી રહેતુંતેથી પ્રભુ હેવે પરહિતમાં જ પ્રવૃત્ત રહે છે. અને Page #107 -------------------------------------------------------------------------- ________________ નિર્દોષ બોલે તે જ પરહિત થાય, ન બોલે તે અજ્ઞાન અબૂઝ જીવનું હિત ન થાય; માટે એમણે તો બેલવું એજ ગુણરૂપ છે, એમના માટે મૌન એ ગુણરૂપ નહિ. ગોશાળક આમાં પાછે પડ્યો, એટલે હવે ભગવાનના દાખલાથી પિતાનું સમર્થન કરે છે - ગશાળક કહે છે: તે પછી જેમ તમે તીર્થકરને પરહિત–પ્રવૃત્તિ અર્થે અષ્ટપ્રાતિહાર્ય–શભા, શિષ્ય–સંપત્તિ, ધર્મ–દેશના વગેરે હોવાનું દોષરૂપ માનતા નથી, એમ અમારા સિદ્ધાન્તમાં ભિક્ષુને કાચું પાણી, સચિત્ત ધાન્ય, આધાકર્મ (ભિક્ષુ નિમિત્તે બનાવેલ) ભિક્ષા, અને સ્ત્રી વગેરેને ઉપભેગ પણ દોષરૂપ નથી માન્ય; કેમકે એ ભિક્ષુના શરીરનું પોષણ કરનારા છે, અને શરીર એ ધર્મને આધારે હોવાથી એ. દોષ અપ કમબંધ કરાવનારા છે. કારણ કે, એનાથી શરીરનું પાલન થઈને શરીર દ્વારા એ મહાન પુણ્યદાયી ધર્મના પિષક બને છે.” આદ્રકુમાર મુનિ કહે છે, આ તમે જે કાચું પાણી, કાચા શાકભાજી, આધાકર્મ આહાર, સ્ત્રી–પરિગ વગેરે કહ્યાં, તે તે ગૃહસ્થના. લક્ષણ છે, શ્રમણના નહિ, ભિક્ષુના નહિ. એટલે તમારા ભિક્ષુ તો નામ અને આકાર યાને વેશમાત્રથી ભિક્ષુ છે, શ્રમણ છે, પણ ગુણથી શ્રમણ નહિ. ગોશાલક કહે– “કેમ ગુણથી શ્રમણ નહિ અને ગૃહસ્થ જેવા” એમ Page #108 -------------------------------------------------------------------------- ________________ કહે છે? અમારા શ્રમણે તો વન ઉપવન આદિમાં એકા--- ન્તમાં વિચરનારા છે, પણ ગૃહવાસ કરીને રહેનાર નહિ. તેમજ ક્ષુધાતૃષાદિ મુખ્ય તપના કષ્ટને સહન કરનારા હોવાથી. તપસ્વી છે. આમ શરીરને તપથી શ્રમનારા માટે શ્રમણ જ છે. ગૃહસ્થ ક્યાં આવા હોય છે? એ તો ગૃહવાસી તપરહિત. અને પરિગ્રહધારી હોય છે ત્યારે ભિક્ષુઓ તો એકાન્તવિહારી, તપસ્વી, ભિક્ષાજવી અને અકિંચન હોય છે. પછી શું ભિક્ષુને. ગૃહસ્થ કહેવાય?” આદ્રકુમાર કહે છે “મહાનુભાવ! આમ અકિંચન હોવાથી અને વન-ઉપવનમાં એકાકી ફરનારા તેમજ સુધા-પિપાસાદિ સહન કરતા. ભિક્ષાટન કરનારા હોવા માત્રથી જે શ્રમણ બની જવાતું હોય, તો તો ભગની આશંસાવાળા ભિખારીઓને પણ તમારે શ્રમણ માનવા પડશે! એ પણ એ બધું કરે છે. એમને ય ઘર નથી. એ ય બધે એકાકી ફરનારા અને અકિંચન હાય. છે. વળી ક્ષુધાદિ પીડા સહન કરનારા અને ભિક્ષાટને જનારા એ પણ હોય છે. તો શું એ શ્રમણ છે? ના, ગૃહસ્થ જ છે. એમ તમારા ભિક્ષુઓ પણ સચિત્ત જળ-બીજ વગેરેના ઉપ--- ભોગથી ગૃહસ્થ જેવા જ છે. માત્ર એમણે સ્વજન સંબંધ. છોડયા એટલું જ, બાકી તો શકાય જીવોના સંહારક આરંભમાં–સમારંભમાં પ્રર્વતમાન છે! એથી કાંઈ સંસારને અંત ન થાય. અને એ શ્રમણે ય ન કહેવાય. શ્રમણ તો. અહિંસા સત્ય વગેરેનું સૂક્ષ્મતાથી પાલન કરનારા હોય.” આ સાંભળીને ગોશાળકે છે છેડાય છે, એટલે હવે બીજી દલીલ ધરવા ન મળી, તેથી આવેશમાં આવી Page #109 -------------------------------------------------------------------------- ________________ ગશાળક કહે છે, “તમે તે બીજાની નિંદા કરનારા છે. તમને અભિમાન છે કે “અમે જ સાચા શ્રમણ બાકી જુઓ ભેચ્છેદના લક્ષ્યવાળા બીજા ધર્મના સાધુ પણ સચિત્ત જળ બીજ વગેરેના ઉપભોગ કરનારા હોય છે, તેથી એય શું ગૃહસ્થ? એ બધા ખેટા અને અમે જ સાચા - આ તમારું વ્યર્થ અભિમાન છે. અભિમાનથી બીજાના નિંદક બને છે.” આમાર મહર્ષિ કહે - એમ આકળા–ઉતાવળા થવાની જરૂર નથી. જેમ બીજા ધર્મવાળા પિતાપિતાને મત બતાવે છે, એમ અમે - અમારે આ મત બતાવીએ છીએ કે, સચિત્ત જળ-બીજ વગેરેના ઉપભેગથી જીવહિંસા થાય, કર્મબંધ થાય. એથી તે સંસાર ષિાય, પણ સંસારને ઉછેદ ન થાય. " જ્યાં સુધી સૂક્ષ્મ પણ હિંસા ઊભી હોય ત્યાં સુધી ભવને ઉચ્છદ થાય જ નહિ, આમ, અમે અમારે સિદ્ધાન્ત દેખાડીએ, એમાં વ્યર્થ અભિમાન ક્યાં આવ્યું? કે બીજાની નિંદા ક્યાં આવી ? બાકી તે તે ધર્મવાળા બીજા તીર્થિક, બીજા દર્શનવાળી, પોતપોતાનાં સિદ્ધાન્તના ગુણો અને એના પાલનથી સ્વર્ગ–મેક્ષ ફળ દેખાડે ને સાથે કહે કે આ જ સિદ્ધાન્તના પાલનથી સ્વર્ગ–મેક્ષની પ્રાપ્તિ થાય, બીજાનાં સિદ્ધાન્તથી નહિ, તો શું એ બધાને અભિમાની અને નિંદક કહેશે? એમ તો તમે પણ તમારા સિદ્ધાન્ત રજુ Page #110 -------------------------------------------------------------------------- ________________ કરી એના જ પાલનથી સ્વર્ગમાક્ષ-પ્રાપ્તિ કહો છો, અને. બીજાનાં સિદ્ધાન્તથી નહિ,” એમ કહે છે, તે શું તમે. ય વ્યર્થ અભિમાન કરનારા અને નિંદક નથી ઠરતા? એ તો જગતમાં જેમ સૌ તીર્થિકે પિતપતાના. સિદ્ધાન્ત રજુ કરે છે, તેમ અમે પણ “સ્વાદુવાદ સિદ્ધા. તથી જ વસ્તુનું યથાવસ્થિત સ્વરૂપ જણાય, એકાન્તવાદી સિદ્ધાન્તથી નહિ, એમ રજુ કરીએ છીએ તેમાં વ્યર્થ અભિમાન કે નિંદા ક્યાં આવી ? અમે તો એટલું જ કહીએ છીએ કે “જોઈ જુઓ, યુક્તિ-ન્યુક્તત્વ ક્યાં છે? અને યુક્તિ–શૂન્યત્વ ક્યાં છે? શું યુક્તિયુક્તતા અનેકાન્તવાદ પર આધારિત સિદ્ધા તેમાં છે? કે એકાન્તવાદ પર આધારિત સિદ્ધાન્તોમાં? જે સિદ્ધાન્ત યુક્તિયુક્ત હોય એને આદર કરે, અને યુક્તિશૂન્ય હાય તેને પરિહાર કરે, ત્યાગ કરે. - આટલું જ અમારું કહેવું છે. એમાં જે બીજાની નિંદા ગણવી હોય તે તો દા.ત. મુસાફરને કુમાર્ગ–સુમાર્ગ એળખાવનાર નિંદક? મુસાફરને એમ કહીએ કે “જે ભાઈ આ રસ્તે કાંટા, સપના દર,...વગેરે છે, અને આ બીજા રસ્તે કાંટા, દર વગેરે કશું નથી, માટે આ બીજો રસ્તો પકડ, પેલે રસ્તે. છેડી દે– આમ મુસાફરને સારે રસ્તો બતાવીએ એમાંય, મિથ્યા અભિમાન અને નિંદા કરી ગણાશે! અથવા મુસાફરે કાંટા બિલ વગેરેને રસ્તો છેડી એ વિનાને માર્ગ પકડો તે એ મુસાફર પણ મિથ્યા અભિમાની અને કાંટા, બિલ વગેરેને નિંદક ગણાશે ! એ જે તે ન ગણાય, તે. Page #111 -------------------------------------------------------------------------- ________________ કજ્ઞાન-કુયુક્તિ-કુમાર્ગ–કુદષ્ટિ વગેરે દોષને ત્યાગ કરનાર અને તેનું માર્ગદર્શન કરનારે, એ પણ મિથ્યાભિમાની કે - નિંદક શાને ગણાય ? વસ્તુ સ્થિતિએ જોતાં તો એકાન્તવાદી ઈતર દશનવાળા જ પોતપોતાના દર્શનની એકાન્તસિદ્ધાન્ત ઉપર રચાયેલી માન્યતાઓ સાચી સાબિત કરવા માટે વિરુદ્ધ માન્યતાવાળા એકાન્તવાદી ઇતર દર્શનકારોનું ખંડન કરે છે. આમ પરસ્પરના ખંડનમાં મિથ્યાભિમાન ને પરસ્પરની નિંદાને પોષે છે. ત્યારે ભગવાન મહાવીરસ્વામી તો અનેકાંતવાદી છે, એટલે એ તો ઢાલની બંને બાજુ બતાવે છે, પછી એમને કોઈની નિંદા કરવાની રહેતી નથી... સ્યાદવાદ માટે ઢાલની બે બાજુનું દષ્ટત : ફિટેલા જુવાનનું બાવલું હતું અને એના એક હાથમાં હાલ બીજા હાથમાં તલવાર હતી, એ ઢાલની આ બાજુ ચાંદીથી રસેલી, અને બીજી બાજુ સોનાથી રસેલી હતી. હવે બંને બાજુએથી એકેક ઘેડેસ્વાર આવ્યો, ચાંદીની બાજુએથી આવનાર સામેથી સેના તરફની બાજુએથી આવનારને કહે - “અરે જવાન ! જે તે આ ચાંદીની ઢાલ કેવી સરસ શોભે છે!” ત્યાં આ બીજે યુવાન કહે “અરૈમૂર્ખ ! આ તો. સોનાની ઢાલ છે. એની તને ઓળખ પડતી નથી, ને આને ચાંદીની કહે છે? પહેલે કહે, “અરે! ઓળખ તે મને નથી? કે તને નથી? ચેખી ચાંદીની ઢાલને સોનાની કહે છે? કેવું - હડહડતું જૂઠ?” ' Page #112 -------------------------------------------------------------------------- ________________ બીજે કહે - “એચ? વધારે બોલવું રહેવા દે, સોનાની ઢાલને ચાંદીની કહેવાય? તું ચાંદીની કહેનારે તું જ જઠો છે.” બંને લડવા પર આવી ગયા, ત્યારે સામેથી આવનાર એક ભાઈએ બંનેને ઘડેથી નીચે ઉતરાવ્યા, અને કહ્યું “તમે બંને એકવાર સામસામી દિશામાં જાઓ, અને પછી જુઓ કે ઢાલ કેવી છે? ચાંદીની? કે સેનાની?” બંને સામસામાની જગાએ ગોઠવાઈ ગયા, અને જુએ છે, ત્યારે પિતાની ભૂલ સમજી ગયા. બેલો, અહીં બંને બાજુને જેનારે પેલા એકેક બાજુ જોનારાને કહ્યું હોય કે, તમે ભૂલે છે. ઢોલ એકલી ચાંદીની નથી, કે એકલી સોનાની નથી, તો શું એમ કહેવામાં એણે મિથ્યાભિમાન પામ્યું ? શું એકેકની ઈર્ષ્યા કે નિંદા કરી ? ના, એણે તે બંનેને ન્યાય આપ્યું, અને જ્ઞાન અધુરું હતું તે પૂરું કરાવ્યું. જૈનધર્મ ઈતરદશનને ન્યાય આપે છે : બસ, આ જ રીતે ઈતર દર્શનવાળા આત્માને કઈ નિત્ય જ માને છે! તો કઈ અનિત્ય જ માને છે! પછી નિત્ય જ માનનારો અનિત્ય માનનારની નિંદા કરે છે, અને અનિત્ય જમાનને નિત્ય માનનારની નિંદા કરે છે, ને એમાં મિથ્યાભિમાન પણું પિષે છે. ત્યારે અનેકાંતવાદી મહાવીર ભગવાન આત્માને અપેક્ષા–ભેદથી કથંચિત્ નિત્ય-અનિત્ય કહી એકાન્તવાદીઓને ન્યાય આપવા સાથે, એમના અધુરા જ્ઞાનમાં પૂતિ કરે છે, ત્યાં મિથ્યાભિમાન કે એકાંતવાદીએની નિંદા હલકાઈ કરવાનું ક્યાં આવ્યું ? Page #113 -------------------------------------------------------------------------- ________________ અમે કઈ શ્રમણ કે બ્રાહ્મણની હલકાઈ કરવાની બુદ્ધિથી એના ઘણાસ્પદ અંગે પાંગ કે વેશનું ઉદ્ઘાટન નથી. કરતા કે “આ લુલિયે, આ લંગડો,” અમે તે માત્ર એના. દર્શનને પ્રગટ કરીએ છીએ કે “એમનું દર્શન આવું આવું માને છે, ત્યારે એમના જ શાસ્ત્રમાં “બ્રહ્મા લૂનશિરા. હરિશિ સહગૂ, વ્યાલુપ્ત શિરને હર...” આ લેક લખ્યું હોય અથતુ એમાં આવું બતાવ્યું હોય કે “બ્રહ્મા. છેડાયેલા મસ્તકવાળા છે, વિષણુ આંખે રેગવાળા છે, મહાદેવ. લુપ્તલિંગવાળા છે, વગેરે,” તો એમનાં જ શાસ્ત્ર શું પોતાના દેવની નિંદા કરે છે? કે વસ્તુસ્થિતિ બતાવે છે ? તે અમે રજુ કરીએ એમાં શું અમે નિંદા કરી? અમે તે એમના. જ આગમાં લખેલું કહીએ છીએ. એમના આગમેએ એ. સિદ્ધ હકીકત તરીકે લખી છે; ને અમે તો માત્ર એના શ્રોતા. છીએ, એટલે અમે તો એમના જ શાસ્ત્ર કહેલાને માત્ર અનુવાદ કર્યો.” આદ્રકુમાર મહર્ષિએ આમ ગોશાળાને મહાવીર પ્રભુ પર મિથ્યાભિમાની અને નિંદક તરીકેને આક્ષેપ દૂર કરતા. વાસ્તવમાં એકાન્તવાદી દર્શને જ પરસ્પરથી વિરુદ્ધ માન્યતાઓ ધરાવી અને પરસ્પરના ખંડનમાં પડી વાસ્તવમાં એ એકાન્તવાદી ઈતર દશનકારે જ મિથ્યાભિમાની અને નિંદક બને છે એમ સિદ્ધ કર્યું. યુક્તિવિરુદ્ધ એકાન્તગર્ભિત સિદ્ધાન્ત માનીને “અમારા જ દર્શનમાં પુણ્યમાર્ગ છે,* એમ કહેવું એ મિથ્યા અભિમાન નહિ, તે બીજું શું છે?” મહર્ષિએ એ રીતે મહાવીર ભગવાન પર આક્ષેપ દૂર કરવા ઉપરાંત પ્રભુને અનેકાન્ત ગર્ભિત સિદ્ધાન્તના Page #114 -------------------------------------------------------------------------- ________________ કહેનારા, અને તેથી પરદનને અંશે ન્યાય આપનારા તરીકે વર્ણવીને પ્રભુને યથાર્થ–ભાષી તરીકે સાબિત કર્યા. ' વીતરાગને ધર્મ કે ? - હવે મહર્ષિ મહાવીર પ્રભુ કે માર્ગ બતાવે છે એ જણાવતાં કહે છે કે “વીતરાગ બની હેય તોથી તદ્દન દૂર રહેનારા, સર્વજ્ઞ, અને 34 અતિશયેની અવર્ણનીય સંપત્તિથી શેભતા, તથા વિશ્વના ત્રિકાળના સમસ્ત પદા– થેના પ્રકાશક દિવ્યજ્ઞાનને ધરનાર, પરમ પુરુષ મહાવીર પ્રભુએ તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપનો માર્ગ એ બતાવ્યું (1) જેમાં પૂર્વાપર વિરોધ નહિ એવા યથાવસ્થિત જીવ અજીવ વગેરે પદાર્થોનું નિરૂપણ છે. માટે તે આ સમ્યગ્દર્શનાદિ માર્ગ સર્વોત્તમ માર્ગ છે, એનાથી વધીને તે શું પણ એની હરોળમાં ય કેઈ બીજે માર્ગ નથી. તેમજ આ માર્ગ એકાન્તવાદીના વકતા ભરેલા સિદ્ધાન્તોથી શૂન્ય હાઈને, આ અનેકાન્તગર્ભિત જીવ-અછવાદિ યથાર્થ તના સ્વીકારવાળે સમ્યગ્દર્શનાદિ માર્ગ અજમાર્ગ છે, સરળ માર્ગ છે, વીતરાગ-સર્વજ્ઞ–કથિત હાઈને નિર્દોષ માર્ગ છે. (2) એટલું જ નહિ, પણ ઉપર નીચે સર્વદિશાએમાં રહેલા સમસ્ત સૂફમ–બાદર ત્રસ અને સ્થાવર જીની હિંસાના પાપની ઘણ–નિંદા કરનારે આ સમ્યગ્દર્શનાદિ માર્ગ છે. હિંસાદિ પાપયુક્ત સાવદ્ય વ્યાપાર (પ્રવૃત્તિ), ચાહ્ય Page #115 -------------------------------------------------------------------------- ________________ તે કાચિક પ્રવૃત્તિ હો, યા વાચિક પ્રવૃત્તિરૂપ છે, યા માનસિક પણ વિચારણારૂપી પ્રવૃત્તિ હે, એની નિંદા–દુર્ગછા કરનાર આ માર્ગ છે. તેથી આ માર્ગવાળા સંયમી સપુ રુષ કેઈ પુરુષની નિંદા નથી કરતા; માત્ર અપાયવાળા સાવદ્ય અનુષ્ઠાનની નિંદા કરે છે. એટલે જ એવા પરમ સંયમી અને રાગદ્વેષ રહિત મહાવીરપ્રભુ વસ્તુ–સ્વરૂપનું પ્રકાશન કરે, સાવદ્ય-નિરવદને વિવેક બતાવે, એમાં કેઈ નિંદા નથી, અને એ પણ જે નિંદા હોય તો “અગ્નિ ઉષ્ણ છે, જલ શીત છે; ઝેર ભારનારું છે....” એવું વસ્તુ–સ્વરૂપ કહેવું એ પણ નિંદારૂપ થશે ! તેથી તો કેઈએ કશું વસ્તુ સ્વરૂપ કહેવું જ નહિ એવું ઠરશે ! કેમકે એ નિંદરૂપ થાય, અને નિંદા તે કરાય જ નહિ! ત્યારે હકીકતમાં તે કઈ પણ વસ્તુસ્વરૂપનાં કથનને કિઈ નિંદા માનતું નથી, માટે ત્રિભુવનના પદાર્થના યથાર્થ સ્વરૂપને કહેનારા મહાવીર પ્રભુ નિંદક નથી ઠરતા.” આદ્રકુમાર મહર્ષિનું આ સચોટ યુક્તિ-યુક્ત નિરૂપણ, અને એમાં મિથ્યાદર્શનનું યુક્તિ-સિદ્ધ ખંડન ગોશાળક કેમ સહન કરી શકે? તેમજ એનું ખંડન કરવા અને સ્વમતનું સ્થાપન કરવા પોતાની પાસે દલીલ નથી, યુક્તિઓ નથી, એટલે ખંડન પણ શી રીતે કરી શકે? પરંતુ ગોશાલક મહામિથ્યાત્વ અને મિથ્યા અભિનિવેશની અસર નીચે હાઈ હજી પણ એને મહાવીરપ્રભુને હલકા ચીતરવા છે, તેથી હવે એ જુદે રસ્તો લે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ , ગશાલક કહે છે ભલે તમારા તીર્થકર મહાવીરને તમે ગમે તેવા માને, પરંતુ હકીકતમાં એ ભયભીત છે; કેમકે એ ધર્મ– શાળાઓમાં યા ઉદ્યાનમાં રહેતા-કરતા નથી, કારણ કે એમને ભય છે કે, “અહીં તે જુદાજુદા દર્શનવાળા શાસ્ત્રવિશારદ સંન્યાસીઓ આવે, અને એમની સાથે વાદ કરવા પડે! એમાં એ દર્શનીઓના લાંબા લાંબા તર્ક-સિદ્ધ પ્રતિપાદનોની સામે તેવા પ્રબળ તર્ક–પૂર્ણ જવાબ ન રફેરવાથી કદાચ નિરુત્તર થઈ જવું પડે તો? પિતાના સિદ્ધાન્તનું ખંડન થઈ જાય તો ?" આવે, અથવા એ સંન્યાસીઓમાં કેટલાક નિષ્ઠિત ગવાળા હેઈ મૌનવૃત્તિ હૈય, તો “એમની આગળ પોતાના વાચાળપણાને લીધે પિતાની છાયા ઝાંખી પડી જાય તો?” એવો મહાવીરને ભય છે. , વળી હે આદ્રકુમારમુનિ ! તમારા તીર્થકરને એ પણ હાથ છે કે ધર્મશાળાઓ કે ઉદ્યાનમાં એવા મેધાવી અર્થાત્ શાસ્ત્રગ્રહણ–ધારણમાં સમર્થ, તથા આચાર્યો પાસે સારુ શિક્ષણ પામેલા, તેમજ ઔત્પાતિકી (હાજર જવાબી) બુદ્ધિ, નચિકી બુદ્ધિ વગેરે ચાર પ્રકારની બુદ્ધિના નિધાન, તેમજ સૂત્ર-અર્થેના યથાર્થનિશ્ચયવાળા પંડિત ગૃહસ્થ ચ ત્યાં આવે, તે “એમની સાથે વાદમાં શે પહોંચાય? શી રીતે છતાય?” એવા ભયથી મહાવીર એવામાં રહેતા કરતા નથી. તેથી એવા ભયવાળા મહાવીરને માર્ગ સરળ યુક્તિસિદ્ધ અર્ગ શાને કહેવાય? વળી મહાવીર રાગદ્વેષવાળા પણ છે, કેષ્ટ, અનાર્થ Page #117 -------------------------------------------------------------------------- ________________ 1oo મલેચ્છ દેશમાં વિચરતા નથી, તેથી એવા દેશ પ્રત્યે એમને વૈષ હોવાનું સાબિત થાય છે. તેમજ આર્ય દેશોમાં પણ પ્રત્યેની રાગદશા સૂચવે છે.” આમ શાળાએ મહાવીર ભગવાનને રાગ-દ્વેષ-ભયવાળા બતાવ્યા, ત્યારે આદ્રકુમાર મહષિ એનું ખંડન કરવા કહે છે - આદ્રકુમાર મહષિ પ્રભુની પ્રૌઢતા સમજાવે છે - હે મહાનુભાવ ! આ બધી તમે વાત કરી એ યુક્તિ વિનાની વાત કરી, કે “મહાવીર ધર્મશાળા–ઉદ્યાને-અનાચદેશે વગેરેમાં નથી રહેતા માટે એ ભય અને રાગદ્વેષવાળા પૂર્વકારી” છે, અર્થાત્ વિચારપૂર્વક કાર્ય કરનાર છે, તેથી જેમ તેમ ઈચ્છા થઈ અને તે પ્રમાણે કામ કરનારા,'- એવા પ્રભુ નથી. નહિતર અંતરમાં જરાક જરાક ખણજ જાગી, ઉમળકો જાગે, અને તરત જ તે પ્રમાણે જે કામ કરનારા હોય, એ કાંઈ વિચારપૂર્વક કાર્ય કરનારા ન કહેવાય; અને એમાં તે સંભવ છે કે પોતાનું કે બીજાનું અનિષ્ટ થાય એવું, યા નિરર્થકે ય વતી નાખે ! ત્યારે, “ભગવાન મહાવીરદેવ તે સર્વજ્ઞ સર્વદશી છે, અને પરહિતમાત્રમાં પ્રવર્તનારા છે. એવા તે પ્રભુને " ઉમળકામાત્રથી આગળ પાછળને વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરનારા અપેક્ષાપૂર્વકારી” કેમ કહેવાય? ભગવાન Page #118 -------------------------------------------------------------------------- ________________ 101 (1) પ્રેક્ષાપૂર્વકારી” વિચારપૂર્વકના કાર્ય કરનારા, એટલે સાર્થક સફળ જ પ્રવૃત્તિને આચરનારા છે. તેથી જ અનાર્યદેશમાં ગમન વગેરે નિરર્થક પ્રવૃત્તિ કરનારા નહિ. એ તો જે વિચાર વિનાની પ્રવૃત્તિ કરતા હોય, એ જ અનિષ્ટ નિષ્ફળ પ્રવૃત્તિ કરનારા હોય છે. ભગવાન તો સર્વજ્ઞ સર્વદશી એટલે બાલિશ ચેષ્ટાવાળા નહિ, કે આંધળિયા પ્રવૃત્તિ કરનારા નહિ; એટલે જ ધર્મદેશના કરે છે તે બીજાઓને સારું લગાડવા કે એમનું મન રાખવા નહિ, યા લોકેમાં પોતાનું ગૌરવ વધે પ્રતિષ્ઠા જામે એટલા માટે પણ નહિ; કિન્તુ. (2) “જ્યાં ભવ્ય જીવે પર ઉપકાર થવાનું દેખે ત્યાં જ વિહાર કરનારા, અને ઉપકારક દેશના દેનારા પ્રભુ પ્રૌઢ છે. તેથી જ ભગવાન અનાર્ય દેશમાં જઈ દેશનાએ રેલાવતા નથી. કેમકે, ભગવાન જુએ છે કે - આ અનાર્ય જીવોનું બિચારાનું જીવદળ જ હમણાં એવું અપાત્ર-કુપાત્ર છે, કે એ ધર્મદેશના ઝીલવાને બદલે એની હાંસી કરી વધુ પાપ બધે! મૂળમાં રેગ્યતા જ નહિ, અને પાછું ભારેકમી પણું હોય, ત્યાં બેસવું એ ભેંસ આગળ ભાગવત જેવું થાય. પ્રેક્ષાપૂર્વકારી પ્રૌઢ સર્વજ્ઞ ભગવાન એવી નિષ્ફળ બાલિશ પરઅહિતકારી ચેષ્ટા શાની કરે? તેથી “ભગવાન ભયથી અનાર્ય દેશમાં નથી જતા” - એ આક્ષેપ જ ખોટો છે. ભગવાન ઠામ ઠામ વિચારીને ઉપદેશ કરે છે, તે કાંઈ લોકમાં શાબાશી લેવા નહિ. એટલે તે કેવળજ્ઞાનથી સભાના દિલના બધા સંશય જાણવા છતાં ભગવાન કાંઈ એ બધાનાં નિરાકરણ કરવા નથી બેસી જતા. પ્રભુ તે એમને કોઈ સંશય પૂછે, અને જવાબથી એને ઉપકાર થાય એવું દેખે, તે જ એને જવાબ આપવાનું કરે છે. ત્યારે, Page #119 -------------------------------------------------------------------------- ________________ TO (3) “પ્રભુ આવા અનંતજ્ઞાની છતાં ગંભીર કેટલા મધા ! એટલા માટે તે કોઈ અનુત્તર વિમાનવાસી દેવને કે અહીંના કેઈ મનઃપયયજ્ઞાનીને સંશય પડે, ને અને મન ભગવાનને પૂછે, તો ભગવાન પણ મૌનપણે મનોમન અર્થાત્, દ્રવ્યમનથી જ એને ઉત્તર કરી દે છે. પરંતુ સભામાં જાહેર કરીને નહિ કે “જુઓ ફલાણો મને આ પ્રશ્ન પૂછે છે, એને ઉત્તર હું આપું છું !" કેમકે પ્રભુ વીતરાગ હોવાથી ગંભીર છે. રાગ-દ્વેષ રહિત હોવાથી એમને કઈ માનાકાંક્ષા નથી, છેતાલોકમાં કઈ વડાઈ લેવી નથી. (4) એટલે તે ભગવાન પરહિતૈક–રક્ત, જેમ જેમ ભવ્ય જીને ઉપકાર થતો દેખે તેમ તેમ ધર્મદેશના દ્વારા ઉપકારનો પુષ્પરાવર્ત મેઘ વરસાવી રહ્યા છે. એટલે તે ઉપકાર થવાને હોય તે પ્રભુ સામે જઈને પણ ધર્મદેશના કરી ઉપકાર કરે છે. ભગવાન મુનિસુવ્રતસ્વામી એક રાતમાં 60 જન ચાલીને ભરૂચ પધાર્યા અને ધર્મદેશના આપી! કેમકે ભરુચના રાજાના અશ્વરત્નને એથી ઉપકાર થવાનું પ્રભુએ દેખેલું. એથી ઊલટું, (5) ભગવાન વીતરાગ હેઈ, સામે જવાની વાત તે નહિ, પણ ધર્મદેશના કરી દીધા પછી પ્રભુ સ્થાને બેઠેલા હેય ત્યાં ય મૌન બેસે છે! પણ ઉપદેશ કર-કર-ર્યા કરવાનું કરતા નથી. આ જોતાં દેખાય છે કે, પ્રભુને કઈ રા–-દ્વેષ નથી. માટે ચક્રવર્તી શું, કે ભિખારી શું, સૌના પ્રત્યે સમદષ્ટિવાળા હોવાથી “આશુપ્રજ્ઞ છે, યાને સર્વજ્ઞ પ્રભુ પૂછળે કે વગર પૂછયે ઉપકાર દેખાય ત્યાં ધર્મદેશના કરે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ 103 એ પણ જેવી પુણ્યવંતાને કરે તેવી જ દેશના નિર્ધનને પણ કરે છે - “જહા પુરૂણસ કથઇ, તહાં તુચ્છસ્સ કથઈ.” એટલે પછી આવા પ્રભુમાં રાગ દ્વેષને સંભવ કેમ જ કહેવાય ? "(6) અનાર્યદેશમાં ન જવામાં અનાર્યો પ્રત્યે ભગવાનને કેઈ દ્વેષ નથી, કિન્તુ એ છે બિચારા શુભ આર્ય ક્ષેત્રથી બહિષ્કૃત, તથા આર્યભાષાથી બહિષ્કૃત, અને આના જેવા પુણ્યકર્મથી બહિષ્કૃત હોવાથી ભગવાન જેવાનાં દર્શન જ શું, દર્શનની ઈચ્છાથી પણ વંચિત રહેનારા હોય છે. એટલે ભગવાન એમની પરિસ્થિતિ જ આવી જુએ છે કે - “એમને ધર્મદેશનાથી કશે સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિને લાભ થાય એમ નથી. એમને લાભ થવાની સંભાવના પણ નથી,” તેથી નિરર્થક પ્રવૃત્તિરૂપ અનાર્ય દેશમાં ગમન કરીને દેશના આપવાનું કરતા નથી. કજાતિના, યવનજાતિના...વગેરે વગેરે અનાર્યો મહામિથ્યાષ્ટિ હોય છે, એ તો માત્ર વર્તમાન સુખને જ જેનારા હોય છે, તેથી (1) દીર્ઘદશી નહિ; (2) પરલેકને માનનાર જ નહિ; (3) સધર્મથી તદ્દન જ પરાડુ મુખ, એટલે (4) ધર્મ પામવાની ચેગ્યતાવાળા પણ નહિ. ત્યાં ભગવાન જઈને શું કરે ? ત્યાં પ્રભુની ધર્મદેશનાથી એ જીને કશે જ ઉપકાર થાય નહિ, એટલે જ ત્યાં ન જવામાં કાંઈ એમ ન કહેવાય કે, “પ્રભુને એ દેશ કે એ જીવો પ્રત્યે દ્વેષ છે, તેથી ત્યાં જતા નથી.” તેથી જ એવું જે કહ્યું કે “મેટ-મેટા શાસ્ત્ર Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧જ વિશારદ, પંડિતે, માંત્રિકે, તાંત્રિકે જ્યાં ધર્મશાળામાં ભેગા ઊતરે છે ત્યાં ભગવાન મુકામ નથી કરતા, તે પ્રભુને એમની સાથે વાદ કરવામાં હાર–પરાભવ–અપમાન પામવાને ભય છે માટે ત્યાં નથી ઊતરતા.”– આ કહેવું એ બાલિશવચન છે; કેમકે સર્વજ્ઞ ભગવાનનું તે સમસ્ત કુવાદીઓને પ્રભુનું મુખદર્શન કરવું ય પાલવે એમ નથી, પછી પ્રભુની સાથે વાદ કરવાની એમની શી ગુંજાયશ? એટલે તો જુઓ અહીં અનેક પંડિતે ભેગા થયેલા છે, ને નજીકમાં મહાવીર ભગવાનને મુકામ છે, છતાં કેમ કેઈની એમની પાસે જવાની અને વાદ કરવાની હિંમત નથી? સારાંશ - “પ્રભુ જ્યાં સ્વ-પર ઉપકાર દેખે ત્યાં સામે જઈને પણ ધર્મદેશના આપે છે અને ઉપકાર ન દેખે ત્યાં મૌન રહે છે. એ હિસાબે આર્ય દેશમાં પણ જ્યાં સ્વ–પર ઉપકાર ન દેખે ત્યાં ન જાય એ સહજ છે. પ્રવ- પ્રભુ દેશના આપે એમાં પકાર યાને પ્રભુની પિતાની ઉપર ઉપકાર ખરે ? ઉ - હા, પ્રભુને પોતાને તીર્થકર નામકર્મ આદિ પુણ્ય કર્મ એવું છે કે તે ભગવાઈને જ સર્વથા ખપવાનું છે. તે પ્રભુ ધર્મદેશના દઈને જ એ ભેગવતા જાય છે, અને ક્ષીણ કરતા જાય છે. એ પ્રભુના પિતાના આત્મા ઉપર કર્મક્ષય થવાને ઉપકાર છે, તથા ઉપસ્થિત ભવ્ય જીવે પર ઉપકારનો લાભ તે મોટો છે જ.” ગૌશાળકને “પ્રભુ વેપારી હેવાને આક્ષેપ :ગોશાળક આમાં કાંઈ ફાવ્યું નહિ એટલે આ લાભ Page #122 -------------------------------------------------------------------------- ________________ 105 મુદ્દો પકડી કહે છે, " અરે ! મહામુનિ ! જે મહાવીર લાભના અથીર થઈને આ કરવાનું કરે છે, તો તે પછી એમજ કહેને કે મહાવીર એક લાભાકાંક્ષી વેપારી વાણિયા જેવા છે. જેમ વાણિયો લાભની આકાંક્ષામાં કપૂર-અગરુ-કસ્તુરી–અંબર... વગેરે કરિઆણું લઈને પરદેશ જાય. અને મેટા બજારમાં એને વેચે, તેમ તમારા મહાવીર પણ વાણિયાની જેમ પોતાને માલ લઈને દેશ દેશ ફરે છે, અને લાભ માટે એને લોકના સમૂહની વચ્ચે ખપાવે છે. આમાં નકરી વાણિયાગીરી આવી, પણ શ્રમણપણું ક્યાં રહ્યું?” આદ્રકુમાર મુનિનો સ્યાદવાદથી ઉત્તર :અહીં આદ્રકુમાર મહાત્મા કહે છે, મહાનુભાવ! તમે ભગવાનની જે વણિક સાથે તુલના કરી, તે સર્વીશે સમાનતા કહે છે? કે અંશે સમાનતા કહે છે? જે સર્વાશે સમાનતા કહેતા હો, તે તે ખોટું છે, કેમકે ભગવાન તો “વિદિતવેદ્ય” અર્થાત્ વેદ્ય પદાર્થનું યથાર્થ વેદન કરનાર અર્થાત્ પદાર્થનું હેય યા ઉપાદેય તરીકેનું જેવું સ્વરૂપ છે તેવું જ વેદન કરનારા, યાને પ્રત્યક્ષ જ્ઞાન ધરનારા છે. તેથી જ પ્રભુ સર્વ પ્રકારને સાવદ્ય અનુષ્ઠાનથી રહિત છેઃ તેથી એમને નવાં કર્મ બાંધવાની તો વાતે ય શી? ઉલટું, કર્મબંધનને તોડનારા છે. ત્યારે વણિક તો ધંધા વેપાર કરીને નવાં નવાં પાપ કર્મોને બાંધતો અને પાપ કર્મના ભાર વધારતે રહેનારે હોય છે. એવાની સાથે ભગવાનની સર્વાશે સરખામણીની વાત કરવી, એ નરી અજ્ઞાનદશા છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ક્યાં ભગવાન ? ને ક્યાં વેપારી વાણિય? "(1) ભગવાન તો લેશમાત્ર કુમતિ યાને અસત્ બુદ્ધિ ધરાવતા નથી, ત્યારે વણિક તે અસત્ બુદ્ધિના ભરેલા હોય છે. વળી પ્રભુ અસત્ બુદ્ધિથી જનિત, ને જીવને દુઃખકારી, એવી કશી પ્રવૃત્તિ કરતા નથી. બલકે સર્વ જીવોના રક્ષક છે, પરિત્રાણશીલ” યાને સર્વના રક્ષણના જ સ્વભાવવાલા છે; ત્યારે વણિક તે ષકાય જીવોની ઘાતક પ્રવૃત્તિમાં રહેલો છે. એ કેટલાય જીવને દુઃખસંતાપનું કારણ બનનારે હોય છે. (2) વળી, પ્રભુ કુમતિનો સર્વેસર્વા ત્યાગ કરીને મેક્ષગમનની તૈયારીમાં છે. ત્યારે વણિક તે કેટલાય પ્રકારની કુમતિને આચરનારે હોય છે. એની સાથે ભગવાનની સર્વાશે તુલના યાને સમાનતા કદીય હોઈ શકે ? ભગવાન તે સર્વ પ્રકારના જીવહિંસક આરંભસમારંભને ત્યાગી છે, ત્યારે વેપારી વાણિયે તો જીના વિનાશની ક્રિયાઓમાં પ્રવર્તનારે હોય છે, દા.ત. કય-વિકય માટે ગાડાં-ઊંટ–વાહને ફેરવવા...વગેરે હિંસામય આરંભસમારંભો કરે છે; ઢેર ઢાંખર ધન ધાન્યાદિ પરિગ્રહ રાખી એના પર મમત્વ કરે છે; પરદેશ વેપાર અર્થે જાય છે તે પણ અહીંના સગા-સંબંધીઓને સંબંધ ઊભો રાખીને જાય છે. ત્યારે, ભગવાન તે એક નયા પૈસાને પરિગ્રહ રાખતા નથી. તેમજ જે સ્વ–પરના ઉપકારની પ્રવૃત્તિ કરવા ઘરેથી નીકળી દેશદેશ ફરે છે, તે પૂર્વના સર્વ સગાસંબંધીઓને સંબંધ હંમેશ માટે તેડીને નીકળે છે. હવે Page #124 -------------------------------------------------------------------------- ________________ 17 પાછા ઉપકારની પ્રવૃત્તિ કરી, ચાલ દેશમાં આવીએ, સગાસંબંધીઓ સાથે રહીશું” એવું પ્રભુએ રાખ્યું જ નથી, એ તે સ્વજનેનો ત્યાગ તે જીવનભર માટે સર્વથા ત્યાગ. વળી ભગવાનની સ્વ-પર-ઉપકારની પ્રવૃત્તિ પણ કેવી નિર્દોષ કે એમાં સમસ્ત ષડૂ જવનિકાયમાંના એક સૂક્ષ્મ પણ જીવની હિંસા નહિ! હિંસામય આરંભ સમારંભ નહિ! કિંતુ ષકાય જીવોની રક્ષાની જ પ્રવૃત્તિ રાખે છે. વળી પ્રભુ કઈ અનુકૂળ સ્થળ વગેરેની મમતા વિના વિચરતા રહી જ્યાં પહોંચે ત્યાં પણ એક જ કામ નિર્દોષ ધર્મદેશનાનું જ કરે છે. આવા ભગવાનની વાણિયા સાથે સર્વથા સમાનતાકેમ કહી શકાય? ત્યારે જે કહો કે “મહાવીર પ્રભુની વેપારી વણિક સાથે અંશે સમાનતા કહીએ છીએ, તે એટલા અંશે સમાનતા બરાબર છે કે જેમ વાણિ લાભ માટે જ્યાં ત્યાં જઈને નહિ પણ માત્ર દેશમાં જઈને પ્રવૃત્તિ કરે છે, એમ પ્રભુ પર પરેપકારના લાભ માટે માત્ર એગ્ય દેશમાં જઈને ધર્મદેશનાની પ્રવૃત્તિ કરે છે, કિન્તુ વાણિયાની જેમજ જ્યાં ત્યાં જેમ તેમ ફરવાનું કરતા નથી. પરંતુ આવી આંશિક અતિ અલ્પ સમાનતાથી ભગવાનને વાણિયા જેવા થડા જ કહેવાય? વેપારી કરતાં ભગવાનમાં મેટો ફરક : આદ્રકુમાર મહર્ષિ આગળ વધતાં વાણિયા અને પ્રભુ વચ્ચે એક જોરદાર ફરક એ બતાવે છે કે વાણિયા તે (1) માટીના ધનને શોધતા ફરનારા હોય છે, વળી (2) Page #125 -------------------------------------------------------------------------- ________________ 108 સ્ત્રીસંબંધ-અબ્રામાં ગાઢ આસક્ત હોય છે, તેમજ (3) રિટી અને વિષયસુખ માટે અહીં તહીં ભમતાં હોય છે. આવા વાણિયાને અમે તે શબ્દાદિ વિષયોમાં ગાઢ બુદ્ધિવાળા અને અનાર્ય જેવા કર્મો કરનારા, માટે જન્મથી ભલે આય પરંતુ કરણથી અનાર્ય તરીકે જોઈએ છીએ. તેમજ એ રસ - ત્રાદ્ધિ - શાતા ગારમાં અત્યન્ત ચિટકેલા દેખાય છે. " જ્યારે વીતરાગ તીર્થકર ભગવાન તો આ બધા પાપથી તદ્દન મુક્ત છે, એમની સરખામણી વાણિયા સાથે કરી જ કેમ શકાય? પૂછે, “પ્ર - પણ લાભની કાંક્ષા બંનેને હોય છે તો એ દ્રષ્ટિએ સરખા નહિ? * ઉ૦- અરે ! “વાણિયા લાભ માટે દેશાટન કરનારા, એ રીતે ભગવાન પણ લાભ માટે દેશાટન કરનારા” એમ કહી ભગવાનને વાણિયા સાથે સરખાવતાં પહેલાં, એ તે જુઓ કે, વાણિયા લાભ કેવા કરે છે? કય-વિકય તથા રાંધવા -રંધાવવા વગેરે પાપભર્યા સાવદ્ય અનુષ્ઠાનમાં તથા હિંસામય આરંભ-સમારંભ, અને ધન–ધાન્યાદિના પરિગ્રહમાં લાગ્યા રહીને વાણિયા તે પોતાના આત્માને જ દંડી નાખે એવા અસત્ આચારોની પ્રવૃત્તિથી ચતુર્ગતિમય સંસારના ચિરકાળ-ભ્રમણને લાભ કરે છે! જે એને દીર્ધાતિદીર્ઘ કાળ દુઃખ ભોગવવા માટે થાય છે. ત્યારે ભગવાનને લાભ તે Page #126 -------------------------------------------------------------------------- ________________ 109 સ્વયં નિષ્પાપ પ્રવૃત્તિ તથા કર્મહાસને અને ભવ્ય જીવોને સત્રવૃત્તિમાં જોડવાનું હોય છે.” લાભ-લાભમાં આકાશ-પાતાળનું અંતર:આદ્રકુમાર મહર્ષિ આગળ વધીને કહે છે - હે મહાનુભાવ! વાણિયે ય લાભ માટે ભમે, અને પ્રભુ પણ લાભ માટે ભમે. એમ એકલે “લાભ” શબ્દ પકડીને ભગવાનની વાણિયા સાથે સમાનતા કહેતા પહેલાં, એ પણ જુઓ, કે વાણિયાને લાભ, તે શું ધનને એકાતે લાભ જ થાય છે? ના, એમાં અનેકાન્ત છે. ધન–લાભ તે થાયે ખરે, ને ન પણ થાય. બીજું એ પણ જુઓ કે જ્યાં કદાચ ધન-લાભ થયો, તે તે લાભ શું આત્યન્તિક છે?” અર્થાત્ લાભ હવે શાશ્વત કાળ માટે રહેનાર છે? કે અના ત્યતિક છે? અર્થાત્ એને ય એક દિવસ નાશ થાય? અંત આવે? કહેવું જ પડે, છેલ્લે મૃત્યુ આવતાં તે એનો અવશ્ય અંત આવે છે. એટલે લાભ આત્યન્તિક નથી. આમ વાણિ યાને થતે લાભ અન્નકાન્તિક અને અનાત્યન્તિક છે, તથા અનર્થદાયી છે. એ લાભ કયાં ? અને પ્રભુને થતા લાભ ક્યાં? ભગવાનને તો જે લાભ થાય છે, તેમાં (1) પહેલા તે દિવ્ય જ્ઞાનને કેવળજ્ઞાનનો લાભ, અને પછી (2) ધર્મદેશનાથી પિતાને કર્મક્ષયને અને અંતે મેક્ષને લાભ થાય. છે. તે લાભમાં પિતાને મેશગમનની તૈયારી અને નિકટભવી જીવોનું દીર્ઘ દુઃખદ સંસાર-ભ્રમણથી રક્ષણ,- આ બે. લાભ ધરનાર ભગવાનની નિવિવેકી વાણિયા સાથે તુલના. કઈ બુદ્ધિ પર કરાય છે?” Page #127 -------------------------------------------------------------------------- ________________ પત્યું? ગોશાલક વાણિયા સાથે પ્રભુની સરખામણી કરવામાં પિતે નિબુદ્ધિક ઠર્યો. ત્યારે “મિંયા પડયા પડયા તે ય ટાંગ ઊંચી” ની જેમ ગોશાળક કુતર્કને છેલ્લે દાવ મૂકી ભગવાનને શિથિલાચારી સાબિત કરવા મથે છે - સમવસરણ કેના માટે? ગશાલક કહે છે - જુઓ મુનિ! દેવેએ મહાવીર માટે ઊભા કરેલા સમવસરણને, ચાલતાં દેવકૃત નવ કમળને, ને આરામ અર્થે દેએ ઊભા કરેલા દેવછન્દાને મહાવીર ઉપભેગ કરે છે. આ સમવસરણાદિ પ્રભુ માટે બનાવ્યા હોવાથી આધાકર્મ દોષવાળા કહેવાય. તે જેમ સાધુ આધાકર્મવાળા સુકામ આદિ સેવે તે સાધુ આધાકર્મ બનાવવામાં થયેલી હિંસાની અનુમતિના દેલવાળા બની એવું સેવવામાં શિથિલાચારી ને હિંસક કહેવાય, ને કર્મથી લેપાય છે; એમ મહાવીર પણ એ આધાર્મિક સમવસરણાદિને ઉપભેગ કરી અહિંસક શી રીતે ? તથા કેમ શિથિલાચારી ન કહેવાય? ને કેમ કર્મથી ન લેપાય?” અહીં આદ્રકુમાર મહાત્મા એને સચોટ ઉત્તર દેતાં કહે છે - આદ્રકુમારને રદિયે :સમવસરણાદિમાં પ્રભુને આધાકર્મ–દેષ કેમ નહીં: અરે! મહાનુભાવ! એ જુઓ કે સાધુ કેઈક આધાકર્મિક સેવે ત્યાં તે એને એ આધામિક વસ્તુ પર રાગ Page #128 -------------------------------------------------------------------------- ________________ 11 હોય છે, જ્યારે મહાવીર ભગવાન તે તુણરાશિ કે રત્નરાશિ પ્રત્યે, ને માટીના ઢેફા કે સુવર્ણ લગડી પ્રત્યે, સમાન દષ્ટિવાળા હોય છે. એમના મનને “એક છે અને બીજું સારુ-કિંમતી,” એવું છે જ નહિ. તેથી સમવસરણને ઉપભંગ કરે ત્યારે પણ “એ રજત–સુવર્ણ-રત્નમય સમવસરણ, માટીના ટેકરા કરતાં સારું કિંમતી,”—એવું પ્રભુને લાગતું જ નથી. પ્રભુ એના પ્રત્યે લેશ પણ આકર્ષણ–અશંસા–મમત્વ ધરાવતા નથી. એટલે જ પ્રભુને હિંસાની કશી અનુમતિ નથી. અહીં પૂછે - ઉપગ છતાં આશંસા કેમ નહિ,: પ્ર– ભલે પ્રભુને આશંસા ન હોય, પણ દેએ પ્રભુ માટે સમવસરણ બનાવ્યું, ને પ્રભુ એને ભેગવે એટલે આધાકર્મ સેવ્યાને પ્રભુને દોષ તો લાગે જ ને? વળી બીજી વાત એ છે કે જે પ્રભુને સમવસરણની આશંસા નથી, તે શા માટે એને ઉપગ જ કરે છે? “ઉ૦ - દેવતાઓ પ્રભુ માટે સમવસરણ બનાવતા જ નથી, પરંતુ દેવતાઓ જિનપ્રવચનની ઉદ્દભાવના અર્થાત્ પ્રભાવના કરવાના અથી છે; અને એ પ્રવચન–પ્રભાવના કરવાનું તો જ બને કે જે ભવ્ય છે આવા સમવસરણ જેવા કેઈક આકર્ષણથી અહીં પ્રભુ પાસે દોડતા એટલે કે હરખભેર આવે, ને પ્રભુની ધમ–દેશના પ્રભુનું ધર્મ-પ્રવચન સાંભળે. એ સાંભળે એટલે એમના દિલમાં પ્રભુનાં વચન જ જાય, જિનવચન પર શ્રદ્ધા થાય, અને તદનુસાર ચણાતિ અમલ કરે, એજ પ્રવચનની પ્રભાવના થઈ કહેવાશે. Page #129 -------------------------------------------------------------------------- ________________ 112 આમ ભવ્ય છે કેમ ધર્માભિમુખ બને, એ માટે સમવસરણ બનાવે, એ બનાવવાનું ભવ્ય છે માટે થયું ગણાય, પણ પ્રભુ માટે નહિ. એટલે પ્રભુને લેશ પણ આધાકર્મિક સેવનને દોષ લાગતો નથી. વળી દેવે પણ પિતાને પ્રવચન–પ્રભાવનાને આત્મ–લાભ થાય એ માટે જ સમવસરણ બનાવે છે, એથી પણ પ્રભુ માટે બનાવવાની વાત જ રહેતી નથી. આમ પ્રભુને આધાર્મિક-ઉપગ જ નથી, તેથી પ્રભુને કમને લેપ શાને લાગે? “વળી પ્રભુ જે આધાર્મિક સેવતા જ નથી, તે પ્રભુ શિથિલાચારી શાના કહેવાય? પ્રભુ અગાધ કરુણવાળા: “ઊલટું એમ કહે, કે પ્રભુનાં સમવસરણથી આકર્ષાઈ ત્યાં એકત્રિત થયેલા જીને ધર્મ—દેશના સંભળાવી ધર્મ પમાડવાની મહાન કરુણા કરનારા છે, તેથી પ્રભુ તે જગતના કરુણાપાત્ર જીવને - ધર્મ વિના સંસારમાં ભટકી રહેલા અને સંસારની દુઃખરૂપ ભઠ્ઠીમાં શેકાઈ રહેલા એ પામર સાંસારિક જીને પ્રભુ ધર્મ આપી સંસારમાંથી એમને ઉદ્ધાર કરવાની અનન્ય અગાધ કરુણા કરી રહ્યા છે! “આમ, (1) એકમાત્ર પરમાર્થભૂત ધર્મમાં સુવ્યવસ્થિત, અને કર્મક્ષયમાં કારણભૂત ભગવાનને વાણિયાની સમાન ગણાવે છે! તેમજ (2) તમારા જેવા વાદીઓ સામે એક બીકણ વાદી જેવા ગણે છે! તથા (3) પૃથ્વીકાયાદિ હિંસા વગેરે શિથિલાચારમાં પડેલા તમે જાતને બદલે પ્રભુના Page #130 -------------------------------------------------------------------------- ________________ 113 ઉપર શિથિલાચારીને આરોપ ચડાવે છે!, એમાં ખરેખર તમારી અજ્ઞાન દશાનું જ પ્રતિબિંબ છે. ગશાળકની બે અજ્ઞાનતા : (1) “એક અજ્ઞાન દશા આ, કે સ્વતઃ કુમાર્ગનું પ્રવર્તન કરી રહ્યા છે. (2) બીજી અજ્ઞાનદશા આ, કે મોટા ઈન્દ્રો સહિત જગતને વંદનીય તથા ચોત્રીસ અનન્ય અતિશથી અલંકૃત અને સર્વ અતિશયેના નિધાનભૂત એવા ભગવાનને પણ ઈતર દર્શનકારેની હરોળમાં મૂકે છે!” બસ, આદ્રકુમાર મહર્ષિની આ સમ્યફ તક ભરેલી વાણું આગળ હવે ગોશાળકને કશું બોલવા જેવું રહ્યું નહિ. પિતાની બધી દલીલો અને કુતર્ક-કુદષ્ટા તેનું ખંડન થઈ ગયું, તેથી ગોશાળક નિરુત્તર બની ગયે. Page #131 -------------------------------------------------------------------------- ________________ [31] બૌદ્ધ ભિક્ષુઓ સાથે ચર્ચા હવે મહર્ષિ ભગવાનની તરફ ચાલવા માંડે છે. ત્યાં વચમાં શાક્યપુત્રીય અર્થાત્ બૌદ્ધભિક્ષુકે આદ્ર. કુમાર મહર્ષિને વિંટળાઈ વળે છે, ને વાદ માંડે છે. બૌદ્ધ ભિક્ષકોએ આદ્રકુમાર સાથે ગોશાળકને વાદ સાંભળેલું, કેમકે ઉદ્યાનમાં એ સંવાદ બને અને તમાશાને તેડું નહિ, એમ બૌદ્ધભિક્ષુઓ તમારી સમજી સ્વતઃ રુચિથી એ સાંભળવા આવેલા એટલે હવે એ બૌદ્ધભિક્ષુઓ આ કુમાર મહષિને કહે છે - “હે આદ્રકુમાર !તમે સામાના વાણિયાના દષ્ટાન્તને છેટું ઠરાવી બાહ્ય અનુષ્ઠાનને દૂષિત કર્યું, દોષપૂર્ણ કરાવ્યું, તે સારું કર્યું; કેમકે બાહ્ય અનુષ્ઠાન તે તુચ્છ છે, અકિં. ચિત્કર છે; ને એનાથી મેક્ષ સધે, ન સંસાર. સંસાર અને મોક્ષમાં પ્રધાન કારણભૂત તો અંતરંગ અનુષ્ઠાન છે, આત્મિક ભાવ છે. અમારા સિદ્ધાન્તમાં એનું જ વર્ણન કરેલું છે. એટલે હે આદ્રકુમાર રાજપુત્ર! તમે સાવધાન બનીને એ સાંભળે, અને સાંભળીને મનમાં ધારણ કરી રાખો.” એમ કહીને હવે બૌદ્ધભિક્ષુ પિતાના બૌદ્ધ ધર્મને સિદ્ધાન્ત રજુ કરે છે, એ કહે છે બૌદ્ધ-સિદ્ધાન્ત : અંતરંગ ભાવની મહત્તાનાં બે દુષ્ટાન્ત :“માનો કે સ્વેચ્છાદિના દેશમાં કેઈ બહારને માણસ Page #132 -------------------------------------------------------------------------- ________________ 115 પે, તે સ્વેચ્છાથી ગભરાઈ ભાગવા માંડ્યો. પાછળ જોયું તે “સ્ટેચ્છા દોડતા આવી રહ્યા છે,” તેથી બચવા એણે યુક્તિ વાપરી. રસ્તાની એક બાજુ ખળામાં ખેાળને લાંબા રાશિ પડેલો જે, એટલે એના પર એણે પિતાની પછેડી ઢાંકી દીધી, અને જાણે કપડું ઓઢી માણસ સૂતો છે! એવું કર્યું ને પછી પોતે દોડતે આગળ નીકળી ગયે. હવે અહીં પ્લેચ્છ એ માણસને શોધતા શોધતા ખળા આગળ આવી પહોંચ્યા, અને કલ્પી લીધું કે “આ કપડાની નીચે જ પેલો માણસ છુપાઈ ગયે છે, માટે હવે એને આખો ને આખા કપડે લપેટેલે ભાલાથી વિંધીને ઉપાડે.” એમ કરી ભાલાથી વીધીને ઉપાડ્યો અને પછી એને મેટી અગ્નિમાં શેકવા માંડે છે. એમ બીજા દૃષ્ટાન્તમાં, કપડે ઢાંકેલા તુંબડાને કઈ દુશ્મનને છોકરો સમજી અગ્નિમાં શેકે છે. તે અમારા સિદ્ધાન્ત મુજબ એ વધનારા-શેકનારા આમ તે ખરેખર કેઈ જીવને વીંધતા-શેકતા નથી, છતાં એમના મનના પરિણામ દુષ્ટ છે, તેથી જીવહિંસાના પાપથી લેપાય છે, કેમકે શુભ કે અશુભ કર્મને બંધ ચિત્તમૂલક છે, કર્મબંધને આધાર મન પર છે. માટે કહેવાય છે કે - 'मन एव मनुष्याणां कारण बन्ध-मोक्षयोः।' / ' અર્થાત મનુષ્યોને બંધ કે મોક્ષમાં કારણભૂત કઈ હેય તે તે એમનું મન જ છે. એથી ઊલટું, ખરેખર કેઈ પુરુષ કે છોકરે કપડે હેલાં હોય અને એને ખેાળને પિંડ કે તુંબડું સમજી Page #133 -------------------------------------------------------------------------- ________________ ભાલે વીંધી અગ્નિમાં શેકી નાખ્યો હોય, તે એ વીંધનાર -શેકનારને પુરુષ–હિંસાનું પાપ લાગતું નથી. એટલું જ નહિં પણ એ શેકેલું માંસ જે બુદ્ધ ભગવાનને પણ પારણા માટે ખાવું કપે, તે એમાં કઈ દોષ ન લાગે, તે પછી બીજાઓને તે ખાવું એગ્ય હાય, એમાં તે પૂછવાનું જ શું? કારણ એક જ, કે મનથી કેઈ હિંસાને દુષ્ટ પરિણામ નથી કર્યો. એમ સર્વ અવસ્થામાં મનથી જે હિંસાદિ કિયા ન વિચારી તે ત્યાં તસ્કિયા-જનિત અર્થાત્ હિંસાદિજનિત બંધ ન થાય. અમારે ત્યાં કહ્યું છે, કે બૌદ્ધમતે જ પ્રકારના કર્મમાં બંધ નહિ: “અજ્ઞાને પચિત, પરિજ્ઞાને પચિત, ઇર્યાપથિક અને સ્વપ્નાસ્તિક કર્મ બંધ નથી કરાવતું” (1) “અજ્ઞાને પચિત” એટલે મનથી તેવા હિંસાદિ કર્મ ન વિચાર્યા હોય, તે તેથી કર્મ ન બંધાય, પછી ભલે બાહ્યથી હિંસા થઈ હોય. (2) “પરિણાને પચિત” વસ્તુને અચેતન-જડ માનીને એના પર પ્રહારાદિ કર્મ કર્યું, ત્યાં બંધ ન થાય. (3) “ઈયપથિક” એટલે કે શુભ ઉદેશથી હાલવા-ચાલવાની ક્રિયા કરી, ત્યાં કર્મ–બંધ નહિ, (4) “સ્વપ્નાતિક” અર્થાત્ સ્વપ્નમાં હિંસાદિ કિયા દેખી, ત્યાં બંધ ન થાય. એટલે બૌદ્ધ કે બૌદ્ધભિક્ષુ આ રીતે કર્મ–બંધ નથી કરતા. એવા બૌદ્ધભિક્ષુની ભક્તિને લાભ કેટલે? તો કે 2010. બોધિસત્વ અને પાંચ શિક્ષાપદ ગ્રહણ કરનારા બૌદ્ધભિકેને જે. કેઈ ઉપાસક પચનપાચનાદિ કરીને માંસ. વચિત” તે બધા વસ્તુને પતિ કર્મ કર્યું છે Page #134 -------------------------------------------------------------------------- ________________ 117 અોળ-દાડમ વગેરે મનગમતાં જમણ જમાડે, તે તે મહાસત્ત શ્રદ્ધાળુ ઉપાસકે મેટો પુણ્યસમૂહ ઉપાજે છે, ને એથી એમની દેવગતિ થાય છે. આ રીતે બુદ્ધ ભગવાને ભિક્ષુકને શીલધર્મ અને ઉપાસકોને દાનધર્મ ફરમાવ્યો છે, માટે હે આદ્રકુમાર રાજપુત્ર ! તમે બીદ્ધ સિદ્ધાન્તને સ્વીકારે.” શાક્યપુત્રીય અર્થાત્ બૌદ્ધભિક્ષુકે બૌદ્ધને કે ધર્મ બતાવ્યો ! પૂર્વના કાળે આવું ચાલતું હતું, ને આજે પણ એના અનુયાયી આ જ સિદ્ધાન્ત માને, એટલે છૂટથી માંસાહાર વગેરે ચલાવે, એમાં નવાઈ નથી. તમે જૈન ધર્મ પામ્યા એટલે તમારા દિલને આ સિદ્ધાન્ત બેસે નહિ. પરંતુ બૌદ્ધ ધર્મો અંતરના ભાવ ઉપર જ ધર્મ માળે, એટલે પછી, એને બાહ્યમાં શું બને છે એ જોવાનું રહ્યું નહિ. એટલે તે એ કહે છે ને કે “કપડે ઢાંકેલા ભલે જીવતા પુરુષને ખેાળને પિંડે માની ભાલે વિધ્ય અને અગ્નિમાં શેક્યો, તે કર્મ ન બંધાય! અને એનું ભેજન બનાવી બુદ્ધ ભગવાન અને એમના ભિક્ષુઓને જમાડો તે સ્વર્ગનું પુણ્ય ! અને તેથી દેવગતિ મળે!” આવા મહા મિથ્યા જ્ઞાનવાળા બૌદ્ધભિક્ષુઓ અહીં મહાજ્ઞાની આદ્રકુમાર મહર્ષિને પિતાને બૌદ્ધમત સ્વીકારી લેવા સલાહ આપે છે! એ ભલાળા કે બીજું કાંઈ ? આમાર મહર્ષિને ઉત્તર : ત્યારે મહર્ષિ ખૂબ શાન્ત, સૌમ્ય સ્વભાવવાળા અને જૈન ધર્મના માર્મિક બેધથી તત્ત્વપરિણતિવાળા છે; તેથી Page #135 -------------------------------------------------------------------------- ________________ 118 એ સાંભળીને જરાય આકુળવ્યાકુળ નથી થતા, પણ સૌમ્ય દષ્ટિથી એમના તરફ નજર નાખીને કહે છે - હે બૌદ્ધભિક્ષુક ! તમે જે આ બૌદ્ધ ભિક્ષુઓને ધર્મ બતાવ્યો, તે અત્યન્ત અ-ઘટતો છે, ધર્મસ્વરૂપની સાથે સંગત જ થાય એવું નથી; એનું કારણ એ છે કે, ભલે સિદ્ધાન્ત માન્યું કે “ભાવ શુદ્ધ હોય તો ધમ, ને ભાવમલિન હોય તે અધમ તથા કર્મબંધ; પરંતુ પહેલું તે એ વિચારવા જેવું છે કે ભાવ શુદ્ધ ને રહે ? * ભાવશુદ્ધિ ક્યાં હોય? હિંસાના કામ કરતો હોય, ને હાલવા-ચાલવા-બોલવા વગેરેમાં સાવદ્ય-નિરવદ્ય (સપાપ-નિષ્પા૫) નો કશે ખ્યાલ ન રાખતાં જેમ જેમ પ્રવર્તતે હોય, એને શું ભાવશુદ્ધિ હતી હશે? તે તે પછી ગૃહસ્થને પણ ભાવશુદ્ધિ હોવામાં વાંધો નહિ! જે એમ ગૃહસ્થપણે ભાવશુદ્ધિ અખંડ રહેતી હોય, તે પછી એ ઘર છેડી શું કામ ભિક્ષુધર્મ સ્વીકારે? ભિક્ષુને ગૃહસ્થ કરતાં શી વિશેષતા, જે ધર્મ મનમાની ભાવશુદ્ધિ પર જ આધારિત હોય? તમે જ કહે છે, કે “બાહ્ય અનુષ્ઠાન અકિંચિત્કર છે; ભાવશુદ્ધિનું આંતરિક અનુષ્ઠાન જ મહત્વનું છે, તે આવા તમારા કથનના હિસાબે તે એ ભાવશુદ્ધિ તો સંસારમાં–ઘરવાસમાં બેઠા રહીને રાખી શકાય છે, પછી શું કામ એ ઘરવાસ છેડીને ભિક્ષુ થવું? માટે, જે સંસાર-ત્યાગી ભિક્ષુની વિશેષતા બતાવવી. હેય તે કહે, કે જે સર્વેસર્વા અહિંસા માટે ઊડ્યો હોય, જેણે જીવનભરની સર્વથા હિંસા-ત્યાગની પ્રતિજ્ઞા કરી હોય Page #136 -------------------------------------------------------------------------- ________________ 119 અને એ કરીને જે સંસાર–ત્યાગી બનીને મન-વચન-કાયાની ગુપ્તિએ ગુપ્ત અને ઈસમિતિ આદિ પાંચ સમિતિથી નિયં. ત્રિત જીવન જીવતા હોય, તેમજ બધી ક્રિયા સમ્યજ્ઞાન પૂર્વક કરતે હોય, એને જ ભાવશુદ્ધિ હોય, અને એજ ફલવતી બને. આનાથી વિપરીત મતિવાળા અને અજ્ઞાનથી આવરાયેલને બિચારાને તે અંતઃકરણ મહામેહથી વ્યાકુળ હોય છે, કેમકે, જેને નવકેટિશુદ્ધ અહિંસાનું વ્રત નથી, તેમજ જેને સમિતિ-ગુપ્તિનું જીવન અને સમ્યગ જ્ઞાન સહિતની કિયા નથી, એટલે તે એને મહમૂઢ પ્રવૃત્તિ જ રહેવાની. એને જે ખોળ અને પુરુષ વચ્ચે ભેદ પાડતા આવડતું નથી, ને ભાલે જ ઘંચો છે, જે “લા કપડું ખોલીને જુઓ કે અંદરમાં જીવંત પુરુષ છે? કે ખરેખર ખૂળને પિંડ છે?— આટલો ય વિવેક કરવાનું નથી આવડતું, એનામાં ભાવશુદ્ધિ કેવી? | સર્વથા અહિંસાના પવિત્ર દિલવાળાએ પહેલું તે હિંસક શસ્ત્ર જ શાનું વાપરવાનું હોય? એમ અગ્નિમાં પકાવવાની હિંસક પ્રવૃત્તિ જ શાની કરવાની હોય? ત્યારે જે જીવ પર નહિ પણ જડ પર શસ્ત્ર લગાવવું છે, તે તે પહેલાં એ નિશ્ચિત કેમ નહિ કરવું કે આ સામે Page #137 -------------------------------------------------------------------------- ________________ 120 પુરુષાદિ છવ છે? કે ખરેખર ખેળ–પિંડ જેવું જડ છે? આ વિવેકપૂર્ણ નિશ્ચય કર નથી અને એમ જ જીવને મનથી જડ કલ્પીને ભાલે એને વાંધો છે, અને અગ્નિમાં શેક છે, અને પછી એને ખાઈ જ છે, તો એવા બૌદ્ધ સિદ્ધાન્તવાળા સજ્ઞાન શી રીતે ? એટલે જ એ ખેાળની બુદ્ધિથી જીવંત પુરુષને ભાલે વધવાનું અને અગ્નિમાં શેકી નાખવાનું કહે છે, તેમજ ખેળની કલ્પના રાખી માંસ–ભક્ષણ કરવામાં બુદ્ધભગવાનની અનુમતિ કહે છે, એ અત્યંત અનુચિત છે; કેમકે ત્યાં સરાસર ભાવશુદ્ધિ નથી. એટલે જ હે બૌદ્ધભિક્ષુ ! કશે વિવેક કર્યા વિના કે ખરેખર આમાં પ્રાણ છે? કે, પ્રાણ નથી ? સચેતન છે? કે અચેતન છે?” એવી તપાસ કર્યા વિના માની લેવું છે કે, “આ તે અચેતન છે, અને પછી ત્યાં ભાલે વીંધવું છે, તથા અગ્નિમાં શેકવું છે, ને માનવું છે કે, “ત્યાં કર્મ બંધાતા નથી, પાપ લાગતું નથી,” એ તે માત્ર રસગારવ અને શાતાગારવની વૃદ્ધિ યાને અત્યંત આસક્તિના જ અશુદ્ધ સંકિલષ્ટ ભાવ જ સૂચવે છે. શાતાગારવ અર્થાત્ સુખશીલતા જે ન હોય, ને દયા હિય, તે “સામે સજીવ છે કે અજીવ ? એની તપાસ કર. વાનું પહેલું કષ્ટ ઉપાડે. રસગારવ–રસગૃદ્ધિ ન હોય તો અજીવ ખેાળપિંડ માનીને ખાવા લીધેલું મનુષ્યનું માંસ નીકળ્યું, તો તે તરત એને ત્યાગ કરી દે; પણ એના બદલે ભલે મનુષ્યનું માંસ, માંસ તો માંસ, એ ખાઈ શકાય - એમ બુદ્ધભગવાન જાતે ખાય! અને બીજાને ખાવાની સંમતિ આપે? એમાં સજ્ઞાનદશા અને ભાવ-શુદ્ધિ લેશપણ ક્યાં Page #138 -------------------------------------------------------------------------- ________________ 121 રહી? એ તે સરાસર મેહમૂઢ અજ્ઞાનદશા જ છે, ભયંકર અશુદ્ધ ભાવ છે, અને એથી ખાનાર અને ખવરાવનાર બંનેને અ-બેધિ માટે થાય છે! તે અહીં પણ બેધિ મળે નહિ; અને રાચીમાચીને અવિવેકભરી મૂઢતા કરી, તેથી ભવાંતર માટે પણ બેધિ ન મળે ! જે “ખોળપિંડની બુદ્ધિથી પુરુષને પકાવવામાં પાપ નથી” એમ કહે છે, અને એવું જે સાંભળે છે, અને સ્વીકારે છે, એ બંને વર્ગ વાળાનું એ કથન અને સ્વીકાર તદ્દન જ અનુચિત છે. આવું અનુચિત વર્તન,મૂળમાં નવકેટિએ હિંસાને ત્યાગ નહિ, તેમજ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ અને જ્ઞાનમૂલક ક્રિયા નહિ, એના લીધે છે. એથી ત્યાં ભાવશુદ્ધિનું સરાસર દેવાળું જ છે. મહષિ કહે છે - ભાવશુદ્ધિ કેનામાં હોય એ સમજવા જેવું છે. અજ્ઞાનથી મતિ આવરાયેલી હોય, મેહમૂઢ હોય, એવા માણસમાં ભાવશુદ્ધિ હવાને સંભવ જ નથી. નહિતર “સંસારમેચક” વગેરે મતવાળાનો પણ કર્મથી મોક્ષ થઈ જાય !" સંસારચક મત : સંસારમેચક” મત એમ કહે છે કે “જેમ નરકના જીવને પરમાધામી પીડે છે તે એ જીવને કર્મોની ઉદીરણા થઈ થઈને ઘણાં કર્મનો નાશ થાય છે, એવી રીતે અહીં જીવની હિંસાથી એને કર્મ–ઉદીરણા થઈ થઈને ઘણાં કર્મ નાશ પામે છે. એટલે એનાં ઘણા કર્મ નાશ પામે, એ ભાવથી હિંસા કરવામાં ભાવશુદ્ધિ છે!” Page #139 -------------------------------------------------------------------------- ________________ 122 આદ્રકુમાર મહષિ શાક્ય (બૌધ) ભિક્ષુને કહે છે - શું આ “સંસાર–મેચકમત” સજ્ઞાન મત છે? એમ હોય તે તો એ મત માનનારે પોતાની કોઈ હિંસા કરવા આવે એને અટકાવવું ન જોઈએ, બલ્ક એમ કરવા સામાને પ્રેરણા કરવી જોઈએ જેથી સામાને પુણ્ય લાભ થાય. પરંતુ એમ તે એ કરતા નથી. એટલે જ બીજા ની હિંસા કરવામાં ભાવશુદ્ધિ માનવી, એ સરાસર અજ્ઞાનદશા છે, અને અજ્ઞાન દશામાં રમતાને ભાવશુદ્ધિ હાય જ નહિ. ભાવને જ મહત્વ આપનારને બાહ્ય અમુક જ વેશ કેમ? : વળી હે બૌદ્ધભિક્ષુ ! જે બાહ્ય અનુષ્ઠાનનું કશું જ મહત્વ નથી, અને કેવળ ભાવ શુદ્ધ અર્થાત્ અંતર ગ અનુઠાન જ મહત્વનું છે, તો પછી તમે આ શિરમુંડન, મુખમંડન, પાતરામાં જ પિડગ્રહણ, અમુક પ્રકારનો જ વેશ... વગેરે તથા ચિત્યકર્મ વગેરે જે બાહ્ય અનુષ્ઠાન કરે છે, એ નિરર્થક ઠરશે! અને પ્રેક્ષાવાન પુરુષે નિરર્થક પ્રવૃત્તિ નહિ કરવી જોઈએ તે શું આ બાહ્ય વેશ વગેરે બધું છોડી દેશે? સારાંશ, એકલી ભાવ–શુદ્ધિ કાંઈ કરી શકે નહિ, તેમજ અજ્ઞાન અવિવેકવાળામાં ભાવશુદ્ધિ સંગત પણ થઈ શકે નહિ. જેમકે, પૂવે કહ્યું તેમ, કાપડે ઢાંક્યા પુરુષને તપાસ કર્યા વિના ખોળને પિંડ માની એને ભાલાથી વિંધી અગ્નિમાં રાંધી એનું માંસ ખાવામાં ભાવશુદ્ધિ કેમ કહેવાય? જે અહિંસાના શુદ્ધ ભાવ રાખવા છે, તે પહેલાં જ તપાસ કરવી જોઈએ કે કપડામાં શું ઢંકાયેલ છે? ચેતન પદાર્થ કે અચેતન પદાર્થ ? એ તપાસ કરવાને પહેલે વિવેક જ જ્યાં નથી, ત્યાં તે Page #140 -------------------------------------------------------------------------- ________________ 123 પ્રમાદ જ છે, ને પ્રમાદ એ અશુદ્ધ ભાવ છે, મલિન ભાવ છે. ત્યાં ભાવશુદ્ધિ ન હોય.” - અહીં બૌદ્ધભિક્ષને પિતાને બચાવ કરવાની જગા ન. રહી, એટલે મહર્ષિને પૂછે છે, “તે તમારે ત્યાં ભાવશુદ્ધિ શી રીતે ?" આદ્રકુમાર મહષિ કહે છે, અમારે મુનિઓ ઊંચે, નીચે, ચારે દિશામાં નાના મેટા રસ અને સ્થાવર જીની, જીવના ચિહ જોઈને, સંભાવના કરતા રહી, એની હિંસા ન થાય એવી યતના. રાખે છે. જીવનાં ચિહ્ન આ છે - " ચ્છાનુસાર હલન-ચલન, અથવા પરાધીનપણે અંકૂન રેલ્પત્તિ, છેદ પૂરાઈ જ, ખોરાક વિના કરમાઈ જવું, ખેરાકથી પુષ્ટ પ્રફુલ્લિત થવું, વગેરે જીવના ચિહ્યું છે.. એમાં સ્વેચ્છાએ હલન-ચલન જડમાં નથી, માટે એ જીવ નથી. એ તો જીવ જ પિતાની ઈચ્છા મુજબ હાલે છે, ને ચાલે છે. અલબત્ આ લક્ષણ ત્રસ જીવેમાં જ જોવા મળે, પણ સ્થાવર જીવો વનસ્પતિ-કાયાદિમાં જોવા ન મળે, તે પણ ત્યાં બીજાં ચિહ્ન આ જોવા મળે કે અંકુરની ઉત્પત્તિ, છેદે પ્લાનતા,... ખારાક–પોષણ ન મળે તે કરમાઈ–સુકાઈ જવું...વગેરે વગેરે. વનસ્પતિ એ જીવ કેમ? : દા. ત. વનસ્પતિ તરીકે એક ધાન્યબીજ, એને ધરણીમાં સ્થાપન, જલસિંચન, વગેરે અનુકૂળ સામગ્રી મળે. Page #141 -------------------------------------------------------------------------- ________________ "124 તે એમાંથી અંકુર ઉત્પન્ન થાય છે. ખૂબી એ છે, કે એ વનસ્પતિ બીજમાંથી જ અંકુર બને છે, પરંતુ એની સાથે સાથે રહેલા કાંકરા વગેરેમાંથી અંકુર નથી પ્રગટતો. આ સૂચવે છે કે, કાંકરા કરતાં બીજમાં વિશેષતા છે. વિશેષતા -આ, કે કાંકરે જડ અચેતન છે, ત્યારે બીજ સચિત્ત સચેતન છે. એમ ઝાડ પર, ધરતી પર કઈ છેદ કરે, તો કાલાન્તરે એ છેદ એ પૂરાઈ જાય છે કે છેદનું નામનિશાન રહે નહિ. કારણ એ છે કે, જેમ બાળક ખોરાક ખાતું ખાતું મેટું થાય ત્યારે એના હાથ, આંગળી, મેં, કાન વગેરે અવયવ વધે છે, લાંબા પહોળા મોટા થાય છે પરંતુ ત્યાં પહેલાં જે નાના અવયવ તેના, એના પર વધેલા ભાગને - કાંઈ સાંધે નથી દેખાતે; કેમકે, જીવ-શક્તિના હિસાબે જ ખોરાકમાંથી તે તે અવયવના જેવા અણુ પૂર્વનામાં સર્વેસર્વા જોડાઈ જાય છે. બસ એ જ રીતે ઝાડ, પર્વત, વનભૂમિમાં છેદ થયેલા ભાગમાં જીવશક્તિથી જ ખોરાકમાંથી તેવા તેવા આણુ પૂર્વની સાથે સર્વેસર્વા જોડાઈ જાય છે, એટલે સાંધે નથી દેખાયે. આ એમાં સ્વતંત્ર જીવવતુ હોય તે જ ‘ઘટે. એટલે સ્વતંત્ર અલગ જીવવસ્તુ સાબિત થાય છે. એમ, જેવી રીતે માણસ ખાય તે એનું શરીર પ્રફુલ્લિત દેખાય છે, અને ઉપવાસ કરી ન ખાય તે સુસ્ત દેખાય છે, એમ ઝાડ પાનમાં પણ એવું જ છે. એને ખોરાક પાણી મળે તે પ્રફુલ્લિત; નહિતર કરમાયેલા ચીમળાયેલા જેવા દેખાય છે. આ ખોરાક લેવા પચાવવાનું જીવ જ કરી શકે છે, જડ નહિ. માટે જીવ ગયા પછી મડદું એ કશું Page #142 -------------------------------------------------------------------------- ________________ 125 કરી શકતું નથી. એમ ઝાડનું મૂળ ખલાસ થઈ ગયું હોય અને ઠંડું ઊભું હોય, એના પર ગમે તેટલા ખાતર-પાણી. ના, એનામાં પ્રકુલ્લિતતા નહિ આવે કે એના પર અંકુરપાંદડા નહિ આવે. પરંતુ જે મૂળ સલામત છે, તે આ. બધું બનશે. આ સૂચવે છે, કે વનસ્પતિકાય વગેરે જીવ ભલે. સ્વેચ્છાએ હાલી ચાલી શકતા નથી, છતાં એના પર ખોરાક દ્વારા પાંદડા, મહેર, ફળ વગેરે આવે છે, એ એનામાં જીવપણું સાબિત કરે છે. જૈન સાધુની યતના-કાળજી : આમ ત્રસ–સ્થાવર જીવો ચારે બાજુ સંભવિત છેતેથી પોતાના હાથે પિતાની પ્રવૃત્તિથી એ જીને નાશ ન. થાય” એ બુદ્ધિથી મહાવીર ભગવાનના સાધુઓ યતના કરે. છે, અર્થાત્ એવા સમિતિ-ગુપ્તિના પ્રયત્નમાં રહે છે, કે જેથી. બસ-સ્થાવર ઓની હિંસા ન થાય. એમનાં અનુષ્ઠાન કરાય. તે યતનાથી એવી જીવરક્ષાની બુદ્ધિપૂર્વકના હોય છે કે સહેજે એવી યાતનાની બુદ્ધિમાં ભાવ શુદ્ધ રહે છે, ત્યાં જે આમ, એમને ભાવશુદ્ધિ અખંડ જાગતી રહે છે, તે પછી અમારા પક્ષ ઉપર “વિવિધ અનુષ્ઠાનમાં માત્ર બાહ્ય શુદ્ધિ છે પણ. અંતરંગ શુદ્ધિ નહિ” એ તમારે આપ બેટે છે.” - આ માર મહર્ષિ બૌદ્ધભિક્ષુને કહે છે કે, “તમારા. બળના પિંડના દષ્ટાન્તમાં પિંડમાં “આ પુરુષ છે” એવી બુદ્ધિ થવાનું કહ્યું, પણ એવી બુદ્ધિ તે અત્યન્ત જડને. પણન થાય. તેથી જે એમ કહે છે કે - “પુરુષને ખેાળને Page #143 -------------------------------------------------------------------------- ________________ 126 પિંડ માની એને હ હોય, તે પણ એમાં દેષ નથી, એ કહેનારે ખરેખર અનાર્ય જ છે. કેમકે, ખેાળના પિંડમાં પુરુષપણને સંભવ જ શાને હેય? તેથી એવાં વચન બેલવા કે “પુરુષને પિંડ માની હણીને એને શેકીને ખાય એને કઈ દોષ નથી, એ વચન જીવની હિંસાનાં તથા માંસભક્ષણનાં પ્રાજક હેવાથી અસત્ય વચન છે. વાણીથી પાપમાં પ્રેરણા કરવા જતાં પણ પાપકર્મ જ બંધાય. તેથી વિવેકી પુરુષ ભાષાના ગુણદોષ સમજી એવાં પાપ–પ્રેરક વચન ન બેલે, વસ્તુ કે પ્રસંગ અંગે યથાવસ્થિત બોલનારે હોય. એ એવા યુક્તિ-શૂન્ય અને અસાર તુચ્છ વચન ન બોલે કે,- “બાળપિંડ પણ પુરુષ છે; ને પુરુષ પણ ઓળપિંડ છે. તંબડું પણ બાળક છે ને બાળક પણ તુંબડું છે. તેથી આવું બેલનાર એ નથી તો સંસાર–ત્યાગી, કે નથી તો યથાર્થવાદી. મુનિપણના 3 નક્કર ધર્મ આ સાંભળીને બૌદ્ધભિક્ષુને બોલવાની જગા જ ન રહી; કેમકે મુનિપણાનાં (1) અહિંસાદિવ્રત, (2) સમિતિ-ગુપ્તિ, અને (3) સમ્યજ્ઞાન પૂર્વકની કિયાના સાધુ-ધર્મની સામે શું બેલી શકે ? છતાં અક્કડ ઉલ્લંઠ છે, એટલે આદ્રકુમાર મહર્ષિ એને કટાક્ષમાં કહે છે - મહર્ષિના કટાક્ષવચન:- “અહો ! તમે ખોળપિંડમાં પુરુષની કલ્પના કરી! ને પુરુષમાં બોળપિંડની કલ્પના કરી! તુંબડામાં છોકરાની કલ્પના કરી અને છોકરામાં તુંબડાની કલ્પના કરી! એમાં Page #144 -------------------------------------------------------------------------- ________________ 127 વાહ! તમે યથાવસ્થિત પદાર્થ જ્ઞાન મેળવ્યું ! તેમજ નિવ પિંડ કે તુંબડું માનીને જીવતા જાગતા પુરુષ યા છોકરાને . હણી નાખવામાં ને શેકી માંસ ખાઈ જવામાં નિષ્પાપતા, તથા જીવને કર્મવિપાક સારો કો! આવા પ્રકારના તમારા વિજ્ઞાનથી તમારે યશ પૂર્વ– પશ્ચિમના સમુદ્રતટ સુધી વ્યાપી ગયે! એટલું જ નહિ, પણ આવા તમારા વિજ્ઞાનથી તો તમે સમસ્ત લેકને જાણે હાથમાં રહેલાં આમળાની જેમ દેખી લીધે! વાહ ! કે તમારે મહાન વિજ્ઞાનાતિશય કે ખાળપિંડ અને પુરુષ વચ્ચે ભેદ, તથા તુંબડા અને બાળક વચ્ચે ભેદ-તફાવત જાણનાર ન જાણનારને પાપકર્મ લાગવા ન લાગવાનું કલ્પી લીધું !" અહીં એક પ્રશ્ન થાય, પ્ર - આકુમાર મહર્ષિએ પિતે સૌમ્ય સ્વભાવના છતાં આ કટાક્ષ કેમ માર્યો? ઉ– કહો, એટલા જ માટે કે એથી સામાને સદુબુદ્ધિ સૂઝે તો ભલું ભલું; બાકી તો બૌદ્ધમતમાં આ કટાક્ષમાંની એકે એક વાતથી વિપરીત જ સ્થિતિ છે. ખેાળ પિંડમાં પુરુષ વગેરેની કલ્પનામાં જરાય યથાર્થ પદાર્થનું. વિજ્ઞાન નથી, ઉલટું સરાસર મિથ્યાજ્ઞાન છે. એમ પુરુષને એમજ ઉપલકથી પિંડ માની વીંધવામાં તથા શેકવામાં અને માંસ ખાઈ જવામાં કશું પાપ ન લાગવાની માન્યતા પણ સારી સાક્ષરી નહિ; કિન્ત રાક્ષસી માન્યતા છે. આવા અત્યન્ત ભ્રમભર્યા મિથ્યાજ્ઞાનથી જગતમાં યશ નહિ, પણ અપશય જ ફેલાય તેમજ પુરુષ–બાળક ને પિંડ–તુંબડું Page #145 -------------------------------------------------------------------------- ________________ 129 કલ્પી મરણાન્ત ત્રાસ આપવામાં કોઈ પાપ ન લાગવાની માન્યતા પણ તદ્દન બ્રાન્ત માન્યતા છે, અનાર્ય માન્યતા છે. જૈનધર્મમાં બધી પ્રામાણિક જ માન્યતા હેવાની સૂચક આહારવિધિ : મહર્ષિ કહે છે,- “તમે કદાચ અમને પૂછે કે, ‘અમારે ત્યાં ભ્રાન્ત માન્યતાઓ છે, તે શું તમારે ત્યાં બધી પ્રામાણિક માન્યતાઓ છે?” તો અમારે ઉત્તર એ છે કે, “સર્વજ્ઞના શાસનમાં પહેલાં તે મુનિઓને આહારવિધિ કેવી કહી છે એ જુઓ. | મુનિઓ ભિક્ષા લેવા જતાં જીવેને પીડા ન થાય એ મુખ્યપણે જુએ છે. તે પણ જાતે તો પીડા નહિ કરવાની એટલું જ નહિ, પરંતુ બીજા પાસે પીડા કરાવવાની પણ નહિ, બીજા કરે એમાં સીધી કે આડક્તરી અનુમતિ પણ રાખવાની કે આપવાની નહિ. એટલે? દા. ત. મુનિ માટે કેઈએ ભક્તિથી કાંઈરાંધ્યું–કર્યું હોય, તો મુનિ એ લેવા જતાં રઈ વગેરેમાં પોતાના નિમિત્તે થયેલી જીવહિંસામાં પિતાની અનુમતિ સમજે છે, તેથી એ લેતા નથી. એમ લેતી વખતે પણ “દાતાર કઈ અગ્નિ આદિના જીવોને કિલામણા તો નથી કરતો ને ?" એ પણ જુએ છે. આમ 42 દોષ રહિત શુદ્ધ આહાર જ લાવીને વાપરે છે; પણ નહિ કે તમારી જેમ 42 માંના કેઈ દોષ જોયા વિના પાત્રે પડયું ખપે, પછી ભલે તે માંસ પણ હાય !" એમ ફરી લાવે ને, વાપરે. વળી સંયમી મુનિઓને આ માર્ગ તીર્થકર ભગવાને ખુદે આચરેલા સંયમ-માગને અનુસરનારે છે એમાં ક્યાંય માયા–દંભ ચાલી શકતે નથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ વળી માંસાહાર તો સંફિલષ્ટ પરિણામ પિદો કરનાર છે. - તેથી એ તો મુનિને ત્યાજ્ય જ છે. તેથી તમે જે કહ્યું કે “માંસ તો ભાતની જેમ ભર્યો છે, એ કથન યુક્તિવિરુદ્ધ છે, લોક-વિરુદ્ધ છે, અને બીજા દશનવાળાઓથી પણ વિરુદ્ધ છે. માંસાહાર યુક્તિવિરુદ્ધ એ રીતે કેતે તો પછી જે જે પ્રાણ-અંગ, એ ભઠ્ય, એ યુક્તિથી કુતરાનું માંસ પણ ભક્ષ્ય બની જાય! કદાચ કઈ રાક્ષસી પ્રકૃતિવાળાને એ પણ ભક્ષ્ય બનતું હોય, તો હાડકાં પણ પ્રાણી-અંગ હોવાથી એને એ પણ ભક્ષ્ય બની જાય! ત્યારે જે કહો કે, હાડકાં તો અપૂન્ય છે માટે ભક્ષ્ય નહિ, તે તે બુદ્ધના હાડકાં પણ અપૂજ્ય કરશે! વળી જે પ્રાણી-અંગમાત્ર એ ભક્ષ્ય હોય, તો તે દૂધની જેમ લેહી પણ ભક્ષ્ય બની જાય ! કેમકે, એ પ્રાણી -અંગ છે. ' વળી પ્રાણીસંગની દલીલથી “જે જે સ્ત્રી, તે ભાગ્ય.” એટલે પત્નીની જેમ માતા પણ સ્ત્રી હોવાથી બની જાય! પણ એ ભેગ્ય નથી. એટલે જ “જે જે પ્રાણી અંગ એ ભક્ષ્ય " એ કથન પણ યુક્તિ-વિરુદ્ધ છે. કે માંસાહાર લોક–દ્ધિ પણ છે, કેમકે લોકમાં ભાત અને માંસ સમાન નથી ગણાતા Page #147 -------------------------------------------------------------------------- ________________ 130 લાક કઈ ભાતને પ્રાણું–અંગ હોવાથી માંસ નથી કહેતું. તેમ બીજા દર્શનવાળા પણ ભાતને માંસ નથી કહેતા; અને કદાચ કેઈ નાસ્તિક ભાત અને માંસ સમાન ગણતા હોય, તો તે તો આત્મવાદી જ નથી, એટલે એમને ત્યાં દર્શન જેવું કાંઈ નથી. તેથી એનું વચન પ્રમાણભૂત નહિ. સારાંશ, તમે ભાત-માંસને પ્રાણી–અંગની દલીલથી સમાન કહે છે, તે તમારું કથન યુક્તિ-વિરુદ્ધ, લેક–વિરુદ્ધ, અને અન્ય દર્શનકારની વિરુદ્ધ છે.” કુગુરુને દાન કરનારને શે દેષ : મહર્ષિ આગળ કહે છે કે,–“તમે જે કહ્યું કે "2000 બૌદ્ધભિક્ષુઓને જે માંસ-ગળ-દાડમ સહિત ઈષ્ટ ભજન જમાડે, એ બૌદ્ધ ઉપાસક સ્વર્ગમાં જાય છે, તે કથન પણ અતિ નિંદ્ય છે; કેમકે એવું ખાનારા ભિક્ષુ “સંયમી નહિ, પણ મહા અસંયમી છે, લેહી ખરડ્યા હાથવાળા અનાર્ય જેવા છે, અને લોકમાં પણ સાધુ પુરુષની દૃણાને પાત્ર બને છે. તેમજ પરલોકમાં તે અનાથી પ્રાપ્ય ગતિને પામે છે. કદાચ પૂછે - પ્રવે- ભલે ભિક્ષ એવી અનાર્યગ્ય કુગતિ પામે, પણ એમને ભિક્ષાદાન કરનાર તો ધર્મ સાધી જાય ને? - ઉધર્મ શું સાધી જાય? પાપત્યાગી ભિક્ષુ કહેવાયા છતાં જે જીવહિંસાદિ પાપવાળી આરંભ–સમારંભની ક્રિયામાં લાગેલા છે એમને જે દાન-સન્માન આપે છે, એ એમનુંમિથ્યાત્વનું પોષણ કરી રહ્યાં છે. કેમકે એવી જવ–હિંસામય રસોઈ વગેરેનાં આરંભ–સમારંભ ભિક્ષુ માટે કરી ભેજન અનાવેલા; અને એ ભિક્ષુ ખાય છે તેથી એવી પાપ-કિયામાં Page #148 -------------------------------------------------------------------------- ________________ 131 એમની અનુમતિ છે, એટલે એ પાપત્યાગી નથી, પણ પાપરક્ત છે. એ ભિક્ષુઓ દાનનું અપાત્ર છે, એવી પાપક્રિયામાં અનુમતિ આપનારો અને અસંયમી અપાત્રને દાન કરનારો પાપકર્મ બાંધે છે. એને વળી સ્વર્ગ ગતિ શાની હોય? આદ્રકુમાર મહર્ષિ આગળ સમજાવે છે કે - “ભાવશુદ્ધિની વાતો કરનાર બૌધમતાનુયાયી ભિક્ષુઓ એમના માટે સ્થલ કાયાના ને માંસ-લેહીથી ભર્યા ભર્યા બોકડાને મારીને. એના મરીમસાલા સાથે રાંધેલા માંસને પેટ ભરીને ટેસથી ખાય, એમનામાં ભાવશુદ્ધિ કઈ માનવી? એ એમ કહે કે. અમે તો પાપકર્મથી જરાય લેવાતા નથી, એ એમનું કથન પણ એ અનાર્ય જેવું કામ કરતા હોવાથી, અનાર્યને ધર્મ છે, અને માંસાદિ રસોમાં આસક્ત હોવાથી એ વિવેક વિનાના બાળ જીવ છે; કેમકે અનાર્ય તથા બાળ જીવો જ પાપને નહિ સમજનારા અને એવા સ્વાદિષ્ટ બનાવેલ માંસાહારના લોલુપી હોય છે. કહ્યું પણ છે - માંસાહાર કેમ અભક્ષ્ય : हिंसामूलममेध्यमास्पदमल ध्यानस्य रौद्रस्य यद्• बीभत्स रुधिराविलं कृमिगृह दुर्ग धिपूयादिजम् / शुक्रामृक्प्रभवनितान्तमलिन सद्भिः सदा निन्दितम् को भुंक्ते नरकाय राक्षससमा मांस तदात्मद्रुहः / / અર્થાત્ કણ માંસ ખાઈને પિતાના આત્માને જ દ્રોહ કરે? કેમકે માંસ (1) હિંસાથી અર્થાત્ પંચેન્દ્રિય જીવની કુર હિંસા કરીને મળે છે. વળી એ (2) અપવિત્ર છે, ને 3) રૌદ્ર ધ્યાનનું સમર્થ સ્થાન છે, તથા (4) બીભત્સ છે, Page #149 -------------------------------------------------------------------------- ________________ ર૩ર (5) લેહી ખરડ્યું હોય છે, (6) કીડાઓનું ઘર છે; વળી એ (7) દુર્ગ ધમય છે, તથા (8) માતાના શરીરમાં એણે ખાધેલા ખોરાકની બનેલી રસી વગેરેમાંથી માંસ પેદા થયેલ છે, અને (9) મૂળ પિતાના ગંદા વીર્ય અને માતાના ગંદા જેરુધિરમાંથી બનેલું છે... તેમજ (18) માંસ અત્યન્ત મલિન, તથા (11) સજ્જનોથી અતિ નિંદ્ય હોય છે. આવા માંસનું ભેજન કરવું એ સ્વાત્માને દ્રોહ કરવા જેવું છે. વળી “માં” શબ્દના અક્ષર પણ કહી રહ્યા છે કે માં” = મને, “સ” = તે, એટલે કે જેનું માંસ મારાથી અહીં ખવાય છે, તે જીવ મને પરલોકમાં ખાશે. ત્યારે મેટું અંતર જુઓ, કે “જેનું માંસ ખવાય છેએના તે બિચારાના ક્રૂર રીતે આખા ને આખા પ્રાણ જ નાશ પામી જાય છે, ત્યારે માંસ ખાનારને માત્ર ક્ષણિક તૃપ્તિ થાય છે. માટે, માંસભક્ષણમાં આ મેટા દોષ જોઈને માંસભક્ષણના નરકાદિમાં ભોગવવા પડતા દારુણ વિપાકના જાણકાર ડાહ્યા માણસો માંસભક્ષણમાં મન જ લઈ જતા નથી, અર્થાત્ મનથી એની ઈચ્છા પણ કરતા નથી, પછી ભક્ષણ કરવાની તે વાતે ય શી? એજ રીતે “ન માંસભક્ષણે દોષ?” “માંસ ભક્ષણમાં કઈ દેષ નથી” એમ જે કેટલાકે કહ્યું છે, તે પણ મિથ્યા કથન છે. પહેલાં કહેલા ઢગલાબંધ દેશવાળા માંસ અને માંસ–ભક્ષણને દોષ વિનાનું કહેવું, એ મિથ્યા નહિ, અસત્ય નહિ તે બીજુ શું ? અરે! જાતે તો માંસ–ભક્ષણ કરાય જ નહિ, બીજાને કરાવાય પણ નહિ કિન્તુ કઈ માંસભક્ષણ કરતું હોય એમાં અનુમતિ પણ ન દેવાય. એવું નિંદ્ય માંસભક્ષણ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ 133 ત્યારે માંસ–ભક્ષણને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ કરે, તે અહીં પણ શિષ્ટ સમાજમાં એની પ્રશંસા થાય છે, અને પરલોકમાં એની સ્વર્ગગતિ યા મોક્ષગતિ થાય છે. . “કહ્યું છે - “માંસજીને દુઃખની પરંપરા તથા અતિ ધૃણાજનક દુર્ગતિ થતી સાંભળીને, જે માણસ પુર્યોદયથી માંસાહારનો ત્યાગ કરે, તે પણ આદરપૂર્વક પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ કરે, તે દીર્ધાયુષ્યવાળે બની રોગ-વ્યાધિથી મુક્ત રહીને સંભવતા મનુષ્યગતિમાં વિશાળ ભેગ-સુખમાં તથા ધર્મબુદ્ધિમાં, તેમજ સ્વર્ગ અને મેક્ષમાં લીન બનશે.” હવે આદ્રકુમાર મહર્ષિ કહે છે - શ્રીમાન મહાવીર વર્ધમાન સ્વામીને મુનિઓ માત્ર માંસાહારને ત્યાગ કરે છે એટલું જ નહિ, પરંતુ જીવવાને ઈચ્છતા સમસ્ત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવની દયા નિમિત્ત, પાપયુક્ત આરંભ-સમારંભને મોટો દોષ માની એને પણ ત્યાગ કરે છે; એ ત્યાગ પણ માત્ર કરણ–કરાવણ નહિ, કિંતુ અનમેદના–અનુમતિને પણ ત્યાગ રાખે છે. એટલે જ “સાધુ નિમિત્તે ગૃહસ્થાએ એવા આરંભ–સમારંભ દેષ તો નહિ આચર્યા હોય? - એમ શંકાશીલ રહે છે; અને એ એમને લાગે કે એ આહાર પાણી દાનના ઉદ્દે શથી બનાવેલ છે, તે એવા પણ આહારપાણ લેતા નથી. વળી જવાની હિંસાની શંકાથી સાવદ્ય-સપાપકિયાને ત્યાગ કરનારા તે મુનિએ બધા ય જીવોને પીડા આપવા–અપાવવાનું કે પીડામાં અનુમતિ દેવાને જીવનભર ત્યાગ રાખે છે. સમ્યગું અનુષ્ઠાન અર્થે જાગ્રત્ અને ઉદ્યત બનેલા તે મુનિઓ તેવા તેવા પ્રકારના દોષથી અશુદ્ધ આહાર Page #151 -------------------------------------------------------------------------- ________________ પાણી વાપરતા નથી. આ એમનું તીર્થકર ભગવાને સ્વયં આચરેલ માર્ગનું અનુસરણ છે; અને એમાં ય નાને પણ અતિચાર લગાડતા નથી.” નિર્ચન્થ ધર્મ : મહર્ષિ કહે “વળી એ જુઓ કે મહાવીર ભગવાનના ધર્મમાં નિધર્મ મુખ્ય છે; કેમકે, એમાં, જીવને અસ્વસ્થ બનાવનાર જે બાહ્યઆભ્યન્તર ગ્રન્થ=ગાંઠ છે, એ છેડી નાખેલ હોય છે. બાહ્ય ગાંઠ છે ધન - માલ - મકાન વગેરે પરિગ્રહની અને આભ્યન્તર ગાંઠ છે કામ–કાધલભ વગેરે કાષાયિક મલિન ભાવોની. આને ત્યાગ કરવાથી મુનિઓ સાચા નિર્ચન્હ બનેલા હોય છે. એ કૃતધર્મ - ચારિત્રધર્મમાં અને ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મમાં જ રક્ત રહેનારા હોય છે. ચારિત્રધર્મમાં પંચ મહાવ્રત સહિત પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિનું અખંડ પાલન કરનારા હોવાથી અશુદ્ધ (દષિત) આહારને ત્યાગ કરનારા હોય છે; તથા “સમાધિ' યાને ચિત્ત-સ્વસ્થતા અને ચિત્ત–નિર્મળતાને ચુસ્ત વરેલા હેય છે. મુનિ અનિહ 3 પ્રકારે: “એટલે જ સમાધિવાળા મુનિઓ “અનિહ” હેય 'છે, અર્થાત (1) તદ્દન માયારહિત હોય છે. બાહ્યથી જેવું ઉત્તમ આચરે છે, એવી જ અભ્યત્તરમાં પરિણતિને ધરનારા હોય Page #152 -------------------------------------------------------------------------- ________________ 135 છે; પરંતુ નહિ કે દા. ત. અંતરમાં તો માંસ ખાવાની લાલુપતા હોય, ને બહારમાં માંસાહાર નિરાશં ભાવે કરવાને દેખાવ કરે. વળી (2) મુનિઓ સુધાદિ પરીસહોની પીડાથી કંટાળી જતા નથી, પણ સમભાવે એને સહન કરનારા હોય છે. તેમ (3) કેઈના પર સ્નેહ - રાગના બંધને બંધાયા નથી હોતા. એ રીતે સંયમની આરાધના કરે છે. મુનિએ ત્રિકા-જગતના મનન કરનારા - બોધવાળા હોય છે. તેમજ મનુને ગ્રાન્ટ જ્ઞાન રૂરિ મુનિ એ વ્યાખ્યા મુજબ મુનિ ત્રણેય કાળના જગતને વિચાર રાખનારા હોય છે. એટલે એ જુએ છે કે, દા. ત. જીવને અહીં યથેષ્ટ આહારની લાલસા જાગી, તો વિચારવાનું કે એ ભૂતકાળમાં આહારની લાલસા પડ્યાથી જાગી. ઈષ્ટની લાલસા એ ઈષ્ટનાં અતીત ખૂબ પિષણનું પરિણામ છે; ને.... ' લાલસા મારવા વિચારણા : અહીં આહાર-લાલસા ખૂબ પિગ્યાથી લાલસાના પૂર્વ સંસ્કારમાં વધારે જ થવાનું છે. એથી ભવિષ્યમાં તુચ્છ આહારની પણ લાલસા અપરંપાર રહેવાની. દા. ત. કીડીને તુચ્છ એંઠવાડિયા અનના કણ પર પણ ભારે લાલસા ! અને એ લાલસાને દબાવનારું ત્યાં કઈ તત્ત્વ નથી તેથી એની પરંપરા ચાલે ! આમાં જીવની કેવી. Page #153 -------------------------------------------------------------------------- ________________ 136 કંગાળ દુર્દશા? કેમકે એથી લાલસાવાળા એવા દુર્ગતિના અગણિત જન્મો કરવા પડે. આમ ત્રણે કાળને વિચાર કરી એ અહીં જ લાલસા પર કાપ મૂકનારા હોય છે. લાલસાને પિષ્યા વિના દબાવીને વાંઝણી જ મરવા દે છે. જેવી વિષની લાલસા એમ-ક્રોધ-લેભાદિ કષાયની લાગણીઓ અંગે પણ ત્રણે કાળને વિચાર કરી, એને દબાવે છે. તેથી, મુનિઓ વિષય-કષાયેના ત્રિકાલનું મનન કરવાથી એ વિષયકષાયની લાગણીઓને દબાવનારું તત્ત્વ જિનશાસન મળ્યું છે, તે એવી લાગણીઓને ઉપશાંત કરી વૈરાગ્ય અને ઉપશમમાં ઝીલતા રહે છે અને મહાવ્રતરૂપી મૂળ ગુણ તથા પિંડ વિશુદ્ધિ–સમિતિ-ગુપ્તિ આદિ ઉત્તર ગુણોથી શુભતા હોય છે. એટલે જ હરખ–દ, માનઅપમાન, ભય–શેક, જશ–અપજશ...વગેરે દ્વોને શાંત કરી નિત્ય તૃપ્તિમાં ઝીલતા રહેતા હોવાથી, લેક–લોકોત્તરમાં પ્રશંસા પામે છે.” આદ્રકુમારના આ પ્રત્યુત્તરથી ગોશાળક અને બૌદ્ધ ભિક્ષુ નિરૂત્તર બની ચૂપ થઈ ગયા. ત્યારે હવે વેદવાદી બ્રાહ્મણો ચર્ચા માટે આગળ આવે છે, અને કહે છે. - Page #154 -------------------------------------------------------------------------- ________________ [32] વેદવાદી બ્રાહ્મણો સાથે ચર્ચા બ્રાહ્મણે કહે- “હે આદ્રકુમાર ! તમે આ બંને વેદબાહ્ય મતનું નિરાકરણ કર્યું. એટલે જ હવે તમારે જેવાએ વેદબાહ્ય આહંતમતને પણ આશ્રય કરવા જેવો નથી; કેમકે તમે ક્ષત્રિય છે, અને ક્ષત્રિયોએ તે બ્રાહ્મણની જ ઉપાસના કરેલી છે, તેથી તમારે પણ બ્રાહ્મણની જ ઉપાસના કરવી એગ્ય છે, શુદ્રોની ઉપાસના નહિ; કેમકે બ્રાહ્મણે સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ છે. માટે તમારે યજ્ઞ-યાગાદિનાં વિધાને પાળવા દ્વારા બ્રાહ્મણ ધર્મની ઉપાસના કરવી એ શ્રેયસ્કર અને શાભાભર્યું છે. હે રાજપુત્ર મુનિ! જુઓ, બ્રાહ્મણો કેવા પવિત્ર જીવનને જીવે છે ! એ નિત્ય ષટ્કમ રક્ત રહે છે, અને વિદેનું અધ્યયન-અધ્યાપન કરતા રહે છે. વળી શૌચાચારને પ્રધાન બનાવતા હોવાથી નિત્ય સનાન કરે છે, તેમ બ્રહ્મચારી તરનાક હોય છે. એમની મહાનતા કેવી, તે કે “શાત્રે કહ્યું છે આવા 2000 સ્નાતકને ઇછિત આહાર જમાડે એ પુણ્યને શેક ઉપાજી દેવલોકમાં જાય છે!” માટે તમે આવા -મહાન સ્નાતક, ષટ્કર્મ-રક્ત, વેદપાઠી, શૌચાચારથી પવિત્ર નિત્ય સ્નાનકારી, અને બ્રહ્મચારી બ્રાહ્મણ બની જાઓ.” મહર્ષિ વેદધર્મનું ખંડન કરે છે. આદ્રકુમાર મહષિ એને જવાબ આપતાં કહે છે કે Page #155 -------------------------------------------------------------------------- ________________ 138 હે ભૂદેવ! જેમ બિલાડો માંસન અથી બની ઘરઘર. ભટકે છે, એમ ક્ષત્રિય કુલોમાં ઈષ્ટ-મિષ્ટ આહારની શેધમાં ભમતા રહેનારા એવા બે હજાર સ્નાતકે માટે જે મેટા જીવહિંસામય આરંભ–સમારંભે કરીને ઈષ્ટમિષ્ટ ભેજને. તૈયાર કરે છે, ને એમની ભજન-ભક્તિ કરે છે, એ શી. રીતે સ્વર્ગમાં જાય? કેમકે, (1) જે સ્નાતકને પિતાના માટે આવા જીવહિંસામય આરંભ કરાવવા આપે છે, તેમજ જે (2) ઈષ્ટ-મિષ્ટ આહારના લોલુપી છે, એમને જીવો પ્રત્યે દયા ક્યાં રહી? અને આહાર–રસ પ્રત્યે ગૃદ્ધિ કેટલી? એવા દયા વિનાના ને રસ–લંપટોને દાનના સત્પાત્ર કેમ કહેવાય? અસત્પાત્રની ભક્તિથી સ્વર્ગપ્રાપ્તિ થાય જ શી રીતે ? તો તે બિલાડીઓને પિષવાથી ય સ્વર્ગ મળે! (1) જે માંસાહાર સુદ્ધાંની તીવ્ર લાલસાવાળા છે, (2) રસ-. ગારવ અને શાતાગારમાં જે ચિપકેલ છે, ને (3) જિહુવા ઈન્દ્રિયને પરવશ છે, તે ય પાછા (4) જે ઉત્તમદયા–પ્રધાન આહંતુધર્મની ધૃણા કરે છે, નિંદા કરે છે, અને (5) જે જીનાં કચ્ચરઘાણને ઉપદેશનારા ધર્મની પ્રશંસા કરે છે, એવા શીલહીન–વ્રતહીન એકની પણ ભક્તિ કરવા માટે એના નિમિત્તે જીવહિંસામય સમારંભ કરે, અને એવું કરીને પાછા પિતાને ધાર્મિક માને, એ મેહમૂઢ છે. મેહમૂઢતાની પ્રવૃત્તિમાં સદ્ગતિ શી રીતે થાય? વળી “બ્રાહ્મણો બ્રહ્માના મુખમાંથી જન્મેલા છે,. Page #156 -------------------------------------------------------------------------- ________________ 139 ક્ષત્રિઓ હાથમાંથી, વૈશ્ય સાથળમાંથી, ને શુદ્ધ પગમાંથી, જન્મેલા છે,” એમ કહી બ્રાહ્મણને જે શ્રેષ્ઠ કહેવામાં આવે. છે, ત્યાં પ્રશ્ન થાય કે તે પછી, (1) પહેલી વાત તો એ છે કે વર્તમાનમાં બ્રાહ્મણ કેમ. એ રીતે જનમતાં નથી ? (2) બીજી વાત એ છે કે જેવાં ડાળ–શાખા–પત્ર-પુષ્પ . વગેરે એક ઝાડનાં સર્જન છે, તો એમાં એક ઉત્તમ, બીજે . અધમ, એમ નથી–કહેવાતું તેમ એકજ બ્રહ્માના સર્જનમાં, એક ઉત્તમ, બીજો અધમ શી રીતે કહેવાય? વાસ્તવમાં તે શ્રેષ્ઠતા તે તેવા દયાદિ શ્રેષ્ઠ કર્મથી આવે છે, નહિ કે બ્રહ્માના મુખમાંથી જનમવાના હિસાબે. એના બદલે જાતિમાત્રથી શ્રેષ્ઠતા માનવી, પછી ભલે હિંસા-દુરાચારાદિ અધમ કમી કરતો હોય, એવું માનવું એ તે યુક્તિવિરુદ્ધ છે; ને “અમે જાતિથી ઊંચા એ મદ કરે, એ ખોટું અભિમાન છે. જાતિ કાંઈ નિત્ય નથી. વેદશાસ્ત્ર જ કહે છે કે જાતિ બદલાઈ જાય છે. “પુરુષને મરતાં ઝાડો થઈ ગયા પછી ભલે એ બ્રાહ્મણ હોય પણ જે. એને મર્યા પછી એ ઝાડા સાથે બાળવામાં આવે તો એ શિયાળ થાય છે. આ વેદ સૂત્ર છે, - કૃપા વૈ પણ રાતે જ પુરષો રાતે !' એમ આ પણ કહ્યું છે, કચન ક્રિીમતિ ગ્રાહ્યઃ ક્ષયિ', અર્થાત્ બ્રાહ્મણ પણ જે દૂધ વેચે તે ત્રણ દિવસમાં શુદ્ર બની જાય છે. તો હિંસાદિ અસત્ કર્મથી પરલોકમાં તો સુતરામ જાતિભ્રષ્ટ. થાય, એમાં નવાઈ નથી. તમારા જ શાસ્ત્રમાં કહ્યું છે Page #157 -------------------------------------------------------------------------- ________________ 140 कायिकैः कर्मणां दोषैर्याति स्थावरतां नरः। . वाचिकैः पक्षिमृगता, मानसैरधर्मजातिताम् / / અર્થાત્ “કર્મના કાયિક દોષથી માણસ સ્થાવર (વૃક્ષાદિપણું પામે છે. વાચિક દોષથી પક્ષીપણું હરણિઆપણું વગેરે પામે છેઅને માનસિક દોષોથી શુદ્ર જાતિપણું પામે છે.” આ બતાવે છે કે, સૃષ્ટિના આદિકાળમાં બ્રહ્માના મુખથી બ્રાહ્મણે જન્મેલા માટે બ્રાહ્મણજાતિ હંમેશ માટે ઊંચી,” -એ વાત બિલકુલ બરાબર નથી. અલબત્ ગુણથી ઊંચાપણું– ઉત્તમપણું કહી શકાય. પરંતુ તે કયા ગુણો? અહિંસાસત્ય-ક્ષમા-બ્રહ્મચર્ય વગેરે, પરંતુ, નહિ કે આવા ગુણો કે “ઘાનિ નિયુચને પરશુળ મધ્યમેકનિ” . અર્થાત્ દિવસના મધ્યભાગે સે પશુઓને યજ્ઞમાં વધ કરે.....” વગેરે. કદાચ કહો, - પ્ર- આ તે વેદશાસ્ત્ર-કથિત છે, માટે દોષરૂપ ન કહેવાય ને? ઉ– કેમ ન કહેવાય? કારણ કે આ પણ વેદશાત્રે જ કહ્યું છે, કે મા હિંસાત્ સર્વભૂતાનિ !" બધાય જીવોની અર્થાત્ કઈ પણ જીવની હિંસા ન કરવી’, એમ વેદમાં જ કહ્યું છે. આમ વેદશાસ્ત્રમાં પૂર્વાપરવિરોધ આવે છે. એવું જ વૈદિક શાસ્ત્રમાં જે કહ્યું છે કે, - Page #158 -------------------------------------------------------------------------- ________________ 141 - “રણભૂમિમાં વેદાન્તીને હણનાર આતતાયીને જે મારી'. નથી નાખતો, તેને બ્રહ્મ-હત્યાનું પાપ લાગે છે.” શુદ્રને હણી નાખીને પ્રાણાયામ જપી લેવા જોઇએ, . અથવા કાંઈક પણ દાનમાં દઈ દેવું જોઈએ.’ હાડકાં વિનાના ગાડાભર જંતુઓને મારી બ્રાહ્મણને . જમાડવા જોઈએ............ આવા આવા પ્રકારની વૈદિક દેશના વિદ્વાન પુરુષના . મનને રુચિકર નથી થતી. એટલા માટે તમારું દર્શન . અત્યંત અસંગત લાગે છે.” બસ, આદ્રકુમાર મહાત્માના યુક્તિયુક્ત નિરૂપણની સામે બ્રાહ્મણ વિદ્વાનને બોલવા જેવું રહ્યું નહિ; એટલે મહાત્મા મહાવીર પ્રભુ પાસે જવા આગળ ચાલે છે. ત્યાં. એક એઠદંડી સંન્યાસી ભેટી પડે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ [33] એકદંડી (સાંખ્ય) સન્યાસી સાથે ચર્ચા મહર્ષિને એકદંડી સંન્યાસી કહે છે, “હે આદ્રકુમાર! આ તમે આ સર્વ આરંભ-સમારંભમાં પ્રવર્તમાન અને શબ્દાદિ ઈંદ્રિય-વિષામાં લુબ્ધ, તથા માંસાહારના ભેજનથી રાક્ષસ જેવા આ જનેના કુમતોને નિરાસ કરી નાખ્યો, તે બહુ સારું કર્યું. એટલે જ હવે તમારે અમારે “સાંખ્ય” સિદ્ધાંત સ્વીકારી લેવો યુક્તિયુક્ત છે. તમે તે સાંભળે અને સાંભળીને મન પર લઈ લે.” એકદંડી કહે છે, સાંખ્યમત અમારો સિદ્ધાંત એ છે કે, મૂળ તત્ત્વ “પ્રકૃતિ” છે, અને તે સત્ત્વ-રજસ–તમસ ત્રિગુણાત્મક છે. આ પ્રકૃતિ- માંથી મહત્ તત્વ ઉત્પન્ન થાય છે, મહત્ તત્ત્વમાંથી અહં. કાર, અને અહંકારમાંથી ચક્ષુ શ્રોત્ર... વગેરે 5 જ્ઞાનેન્દ્રિય - હાથ-પગ..... વગેરે 5 કર્મેન્દ્રિય, અને મન (આંતરિન્દ્રિય - -અંતઃકરણ), એ 11 ઇંદ્રિય, તથા 5 સૂમ શબ્દાદિ - તન્માત્રા, - એ ષોડશગણ પેદા થાય છે. એમાંની પાંચ * તન્માત્રામાંથી પૃથ્વી-જળ. આદિ પાંચ ભૂત ઉત્પન્ન થાય છે. કુલ આ 1 + 1 + 1 + 16 + 5 = 24 તત્ત્વ એ બધાં જ જડ તત્ત્વ છે. એમાં ચેતન તત્ત્વ 1 પુરુષતત્વ ઉમેરાય, એટલે કુલ 25 તત્વ થાય. કહ્યું છે– Page #160 -------------------------------------------------------------------------- ________________ 143 'जटी मुण्डी शिखी वापि, यत्र तत्राश्रमे रतः / પંચવિંશતિ તત્ત્વજ્ઞો, મુતે નાત્ર રાયઃ " અર્થાત્ “પચીસ તત્ત્વને જાણકાર હોય, પછી ગૃહસ્થાશ્રમ વગેરે ગમે તે આશ્રમમાં રક્ત જટી, મુંડી, શિખી કઈ પણ હોય, તે મોક્ષ પામે છે. માટે આ અમારો સિદ્ધાંત -જ શ્રેયસ્કર છે. બીજા સિદ્ધાંત નહિ. વળી હે આદ્રકુમાર ! તમે જુઓ કે અમારો સાંખ્ય ધર્મ અને તમારે અહંત ધર્મ એ બે જુદા ધર્મ છતાં કથંચિત્ યાને અમુક અંશે સમાન છે; કેમકે જેમ અમારે પુરુષ–પ્રકૃતિનું જુદું જુદું અસ્તિત્વ છે તેમ, તમારે પણ જીવ કર્મનું અલગ અલગ અસ્તિત્વ છે, તો જ પુણ્ય–પાપ, બંધ–મેક્ષ ઘટી શકે, ને એટલા જ માટે પુણ્ય માર્ગમાં. પ્રવૃત્તિ થાય,'-એ સિદ્ધાન્ત છે; પણ નહિ કે, નાસ્તિકની માન્યતા મુજબ આત્માનું અસ્તિત્વ જ ન સ્વીકારીને પ્રવૃત્તિ થાય. એટલે અમારે તમારે આત્માના અસ્તિત્વની તથા પુણ્યપાપાદિ હોવાની માન્યતા સમાન છે. વળી જેમ અમારે તેમ તમારે પણ બૌદ્ધની માફક અંતરાત્માને અભાવ માન્ય નથી. બૌદ્ધો તો આખું જગત અને આત્મા માત્ર એક ક્ષણિક વિજ્ઞાન રૂપ જ માનતા હોવાથી એમને અલગ અંતરાત્મા જેવી વસ્તુ જ નથી. વળી જેમ અમારે અહિંસા–સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય –અપરિગ્રહ એ પાંચ યમ માન્ય છે, એમ તમારે એ જ પાંચ મહાવ્રત માન્ય છે. વળી ઈન્દ્રિયનાઈન્દ્રિય (મન) નો નિગ્રહ આપણે બંનેને સમાન કર્તવ્ય છે. આમ આપણા Page #161 -------------------------------------------------------------------------- ________________ ગા 144 બંનેના ધર્મમાં બહુ સમાનતાઓ છે, એ ધર્મ સાધવા. આપણે નીકળ્યા છીએ અને પૂર્વ કાળે ધર્મમાં સારી રીતે. રહેલા, વર્તમાનમાં સ્થિર, અને ભવિષ્યમાં પણ લીધેલી પ્રતિજ્ઞાને બરાબર નિર્વાહ કરવાના દઢ નિર્ણયવાળા છીએ. પરંતુ નહિ કે, - બીજાઓમાં આવે છે તેમ મેટો “વ્રતેશ્વર યજ્ઞ કરવા માટે પ્રવ્રજ્યા મૂકી દેનારા, ને એ રીતે પ્રતિજ્ઞા. ત્યાગ કરનારા. વળી આપણે બંને માનીએ છીએ કે, સાધક શીલવ્રત–નિયમ એ આચારપ્રધાન જોઈએ, પરંતુ આચાર વિનાના શુષ્ક સાધક નહિ. વળી મેક્ષના સાક્ષાત્ કારણ તરીકે અમે શ્રુતજ્ઞાન કહીએ છીએ, તેમ તમે કેવળજ્ઞાન કહે છે. આમ મોક્ષનું અનંતર કારણ જ્ઞાન માનવામાં આપણે સમાન છીએ. વળી હે આદ્રકુમાર? “પિતાના કર્મથી છવ. સંસારમાં ભમે છે, એ માનવામાં આપણે સમાન છીએ. વળી “કારણમાં કાર્ય છુપું હોય એ જ પ્રગટ થાય, એટલે એ ઉત્પન્ન થયું કહેવાય છે, એ સત્કાર્યવાદ આપણે બંનેને માન્ય છે. વધારામાં સાચા સિદ્ધાન્તરૂપે માત્ર એક જ વ્યાપક રીતન્ય બધા શરીરમાં સંબદ્ધ છે” એ સિદ્ધાન્ત અમે માનીએ છીએ, અને એ સંપૂર્ણ લક્ષણ છે. તેથી હે આદ્રકુમાર આવું સંપૂર્ણ દર્શન તમે સ્વીકારી લે.” એકદડી (સાંખ્ય) મતનું નિરાકરણ આકાર મહર્ષિ કહે છેઆત્મા એકાતે નિત્ય ન ઘટે : Page #162 -------------------------------------------------------------------------- ________________ - 15 જુઓ મહાનુભાવ! તમારું દર્શન સંપૂર્ણ નથી, કેમકે પહેલું તે “પુરુષ અર્થાત્ આત્માને જે (1) એકાતે કુટસ્થ–નિત્ય, તથા (2) એક ચૌતન્યરૂપ, અને (3) બધાની સાથે સંબંદ્ધ મા, તે જ બાધિત છે. કેમકે એવું હોય તે “કૂટ–નિત્ય " એટલે તો ત્રિકાળ માટે કાયમના એક જ સ્વરૂપવાળે થયે, જેમાં કશું જ પરિવર્તન ન થાય. હવે જુઓ કે આત્મા સદાનો અપરિવર્ત્ય જ હોય તો પછી બંધ-મોક્ષની વ્યવસ્થા જ ન ઘટે. શી રીતે બદ્ધ? શી રીતે મુક્ત? જે આત્મા ય નિત્ય રૌતન્યરૂપ, અને જગતના પદાર્થો ય નિત્ય પ્રકૃતિરૂપ; તો તે એક વ્યાપક આત્માને એની સાથે હંમેશા સંબંધ જ રહેવાને ! પ્રકૃતિ સાથે ન બંધ કેને? અને જે તે બંધ નહિ, તે મિક્ષ કોનો? એમ જે બંધ નહિ તે નરકાદિ ચાર ગતિમય સંસાર કેવી રીતે ? તેમ જે ન બંધ જ નથી. તો મેક્ષ પણ નહિ ! વળી તમારા મતે આત્મા પ્રકૃતિથી બંધાયે જ નથી, પછી છૂટવાનું યાને મેક્ષ શું? એટલે જે મેક્ષ જ નહિ, તે મેક્ષ માટે કરાતાં તમારા વ્રત–અનુષ્ઠાન વ્યર્થ જશે ! કારણમાં કાર્ય એકાતે સત નહિ: “બીજું તમે જે કહે છે કે “આપણું ધર્મ સમાન છે, તે પણ હું કથન છે; કેમકે તમારે કારણમાં કાર્ય એકાન્ત સત્ છે, અને બંને એકાંતે અભિનન છે, દા.ત. માટી એ કારણ છે, ઘડો એનું કાર્ય છે. તે ઘડે કાંઈ નવે. નથી આવતો, માટીમાં છુપાયેલું જ છે. માટી પર કુંભારની. મહેનત થાય એટલે એ માટીમાં જ ઘડો પ્રગટ થાય. આ હિસાબે કહેવાય કે માટીમાં ઘડો સત્ છે. 10 Page #163 -------------------------------------------------------------------------- ________________ 146 હવે તમે એકાંતવાદી છે તેથી માટીમા ઘડે “સત્ " એટલે એકાંતે સત્ કહે છે, એટલે કે કાર્ય કારણમાં સર્વથા સત્ જ છે. સર્વાત્મના રહેલું જ છે. પછી એ કારણથી કાર્ય સ્વરૂપે જુદું પાડવાનું કાંઈ જ ન રહ્યું ! તે કાર્ય ઉત્પન કરવાની મહેનત વ્યર્થ જશે! જ્યારે અમારે તે અનેકાંતવાદ માન્ય છે, તેથી કાર્ય એ કારણમાં સ-અસત્ છે, સત્ પણ ખરું, ને અસત્ પણ ખરું. કેમકે અમારે દ્રવ્ય - પર્યાયને સિદ્ધાન્ત છે, એટલે કાર્ય કારણમાં દ્રવ્યરૂપે ભલે સત્ છે, પરંતુ પર્યાયરૂપે સત્ નથી, તેથી તેને ઉત્પન્ન કરવાની મહેનત યુક્તિયુક્ત છે. તેથી જ અમે, સની વ્યાખ્યા આ કહીએ છીએ કે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્ " અર્થાત્ સત્ તે છે કે જે ઉત્પત્તિ-નાશ - ધ્રુવતા આ ત્રણેય ધર્મવાળું હાય. દ્રવ્ય - પર્યાય ઉભયવાદી અમારે આ સિદ્ધાન્ત છે; તેથી કાર્યના અલગ અલગ ઉત્પત્તિ - નાશ ઘટી શકે. દ્રવ્યરૂપે ધ્રુવ, અને પૂર્વોત્તર પર્યાયરૂપે ઉત્પત્તિવિનાશશાલી.. વગેરે બધું ઘટી શકે છે “તમારી કેઈ સની એવી વ્યાખ્યા નથી, તમારે તે “સતુ એટલે સર્વથા છે છે ને છે જ, કોઈ પણ રીતે અસત નથી.” આમાં જે “છે,” તે ઉત્પન્ન કરવાનું શું રહે? જો કહે કે “કાય કારણમાં કારણરૂપે પ્રગટ છે, કાર્યસ્વરૂપે પ્રગટ નથી, તેને પ્રગટ કરવું પડે, તે તે એમ કહેવાને અર્થ તે એ થયે, કે “કારણમાં કાર્ય ભલે કારણરૂપે સત્, Page #164 -------------------------------------------------------------------------- ________________ પરંતુ પિતાના સ્વરૂપે અસત્ છે; પણ વસ્તુમાત્રને એકાન્ત સત્ માનનારા તમારાથી એમ સત્—અસત્ કહેવાય નહિ... - આત્મા એક જ નથી : વિશ્વવ્યાપી નથી : વળી તમે આત્મા જે એક જ અને સર્વવ્યાપી માને, તે એમાં કોઈ જીવ નારક, કેઈ દેવ, કે મનુષ્ય, કેઈ તિર્યંચ - એ ભેદ ન ઘટે. તેમ એક જ સ્વરૂપના આત્મામાં ક્યારેક એ બાળ, ક્યારેક કુમાર, ક્યારેક યુવાન. એમ પણ ભેદ ન માની શકાય. એમ બધે આત્મા જે વ્યાપક યાને વિશ્વવ્યાપી છે, તો પોતપોતાના કર્મ અનુસારે આત્મા સંસારમાં ભટકતો છે, - એ ન બોલી શકાય. એ તો જે આત્મા વિશ્વવ્યાપી નહિ પણ દેહવ્યાપી માને, તેમજ એક નહિ પણ અનેક આત્માઓ માને, ને એ દરેકના જુદાજુદા કર્મ માને, તે જ એમ બેલી શકે. વળી જગતમાં એકજ આત્મા માનનારો ભેદ ન પાડી શકે કે “અમુક આત્મા ક્ષત્રિય, અમુક બ્રાહ્મણ,....” વગેરે. એમ “અમુક આત્મા મનુષ્ય, અમુક તિર્યંચ; તેમાં પણ અમુક પશુ, અમુક પંખી; પશુમાં પણ અમુક ગાય, અમુક ભેંસ,.” વગેરે વગેરે ભેદ પાડીને કણ બોલી શકે ? એક અદ્વિતીય આત્મવાદી ન બેલી શકે. એ તે અનેક આત્મવાદી જ બોલી શકે. ત્યારે જગતમાં એક જ આત્મા માનનાર એવું પણ કેમ કહી શકે કે “અમુક આત્મા સુખી, ને અમુક દુઃખી? અમુક પંડિત ને અમુક મૂર્ખ ? - આત્મા જે વિશ્વમાં એકજ છે, તો એવા ભેદ કેમ પાડી શકાય ? વળી આત્માને સર્વ—વ્યાપી માન, એય યુક્તિ-વિરુદ્ધ છે; કેમકે એમ આખા વિશ્વને વ્યાપેલે હોય, તેં તો એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું શુ રહે ? આખા વિશ્વમાં વ્યાપેલાને ગતિ શી ? ગમન શું ? Page #165 -------------------------------------------------------------------------- ________________ 148 “આમ તમારા સિદ્ધાન્ત અસર્વજ્ઞના કહેલા છે. તેથી એકાન્તવાદી અને અધુરા છે, યુક્તિ-બાધિત છે. એ સિદ્ધાન્ત, સર્વજ્ઞના અનેકાન્તવાદી, સંપૂર્ણ સત્ય, અને ત્રિકાલાબાધિત. સિદ્ધાન્તને માનનારા એવા મને, તમે સ્વીકારી લેવા કહો છો? Lએ તો જે સર્વજ્ઞ છે, એ જ સંપૂર્ણ ચૌદ રાજલેકને, એમાં ભમતા અનંતા જીવોને, તથા એમને ભટકવાના. કારણેને જોઈ શકે છે, તેમજ ક્યા ઉપાયોથી એ મુક્ત થાય. એ જઈ શકે છે. એટલે, સર્વજ્ઞ જ તત્ત્વ-સિદ્ધાન્ત-માર્ગ જાણે: “એ સર્વજ્ઞ જ સંપૂર્ણ જીવ-અવ આદિ સત્ય તો, અનેકાંતવાદાદિ સત્ય સિદ્ધાન્તો, અને સત્ય મોક્ષમાર્ગ યાને મોક્ષના સાચા ઉપાય બતાવી શકે. બાકી જેને આ સમસ્ત લોકનું દર્શન જ નથી. તેમજ અતીન્દ્રિય આત્મા કર્મ વગેરેનું જેને પ્રત્યક્ષ જ્ઞાન નથી, એ યથાર્થ તત્ત્વ, સત્ય સિદ્ધાન્તો, તેમજ યથાર્થ મેક્ષમાર્ગ યાને મેક્ષ–ઉપાયે શું બતાવી શકે ? એટલે જ એવા અ–સર્વ મઃકલ્પિત તત્ત્વ અને મન કલ્પિત ધર્મમાગ બતાવવા જાય, એ સંસારના કરૂણાપાત્ર જીવોને રવાડે ચડાવનારા છે, અને સંસારની દુર્ગતિઓમાં ભટકાવનારા છે. “એ તો જેમ કેઈ કારણે કેઈ અરણ્યમાં મૂકાઈ ગયેલા અનેક મનુષ્યમાં જે મનુષ્ય સંપૂર્ણ માર્ગ જાણનારે હોય, એ પિતાને અને સાથેના બીજાઓને માર્ગે ચડાવી દઈ અરણ્યમાંથી બહાર કાઢી શકે છે, એમ અહીં, Page #166 -------------------------------------------------------------------------- ________________ 149 “સંસાર–અરણ્યમાં ભૂલા પડેલા અનેક ભવ્ય જેમાં જેણે સંપૂર્ણ જ્ઞાન–દન–ચારિત્ર–તપ આરાધીને સર્વાપણું પ્રાપ્ત કર્યું હોય, એજ બીજાઓને સાચી તત્ત્વ –પરિસ્થિતિ અને સાચે માર્ગ દેખાડી શકે, અને પોતાની પાછળ એમને ચલાવી શકે; - તેમજ આમ સંસારમાંથી એમને અને પિતાને ઉદ્ધાર કરી શકે... સર્વજ્ઞ જ સંપૂર્ણ આચારે જાણે : તમારા સિદ્ધાન્ત સર્વજ્ઞ–પ્રણીત નથી, તેથી જ તમારા ચમ-નિયમ આદિ આચારમાં પણ ઘણું ઘણું અધુરું છે. અહિંસા, સત્ય... વગેરે મટા શબ્દ વાપર્યાથી શું વળે? અસર્વજ્ઞને મૂળમાં ચૌદ રાજલોકના સૂમબાદર એકેન્દ્રિયાદિ સમસ્ત જીવોનું જ જ્ઞાન નથી, ઓળખ નથી, સંપૂર્ણ અહિંસા એ શી પાળી પળાવી શકે? એવી સાર્વત્રિક અહિંસાને પાળવાના આચાર પણ શા બતાવી શકે ? સારાંશ, તમારા સિદ્ધાન્ત વાસ્તવ યથાર્થ તો અને યથાર્થ મેક્ષમાગને વર્ણવી શકતા નથી, માટે મિથ્યા છે. એ તે સર્વના જ શાસનમાં યથાર્થ મૃત–માર્ગ અને ચારિત્ર–માર્ગ પામવા મળે છે, જેનાથી આત્માને આ અપાર અને દુઃખદ સંસારમાંથી ઉદ્ધાર થઈ શકે છે. . એટલે હે આયુમાન એકદંડી ! તમે મને તમારા અસર્વજ્ઞના મનઘડંત સિદ્ધાન્તો સ્વીકારી લેવા કહો છો, પરંતુ સમસ્ત 14 રાજકને સ્વયં પ્રત્યક્ષ કર્યા વિના છ વ્રત અને અનુષ્ઠાન બતાવી જીવિકાળે ભિક્ષાટન કિરવું એ જુદું, અને સર્વજ્ઞ–કથિત સમ્યગજ્ઞાન-યુક્ત શુદ્ધ Page #167 -------------------------------------------------------------------------- ________________ 150 ચારિત્ર-માર્ગ પાળવે, અને એમાં કર દેષ રહિત ભિક્ષા અર્થે ભિક્ષાટન કરવું એ જુદું. માટે તમે બ્રાન્ત સિદ્ધાન્ત અને બ્રાન્ડ માગે છે.” આ સાંભળીને એકદંડીને હવે કશું બોલવા જેવું રહ્યું નહિ. આદ્રકુમાર મહર્ષિ આમ એકદંડીને નિરુત્તર કરી, મહાવીર ભગવાન પાસે જવા આગળ વધે છે. ત્યાં 500 હસ્તિતાપને એક આશ્રમ આવ્યું. એ તાપસએ આંગણે એક મહાકાય હાથીને મારી ખાવા બાંધી રાખ્યું હતું. તેથી એ “હસ્તિતાપસ” કહેવાતા. તાપ મહર્ષિને જતા જોઈ, એમને વિટળાઈ વળ્યા, અને એમાંને વડેરે હસ્તિતાપસ કહે છે - Page #168 -------------------------------------------------------------------------- ________________ [34] હસ્તિતાપસ સાથે ચર્ચા - હસ્તિતાપસ કહે છે:- - “હે આદ્રકુમાર ! તમે કયાં ચાલ્યા ? પહેલાં તમે અમારો સિદ્ધાન્ત સાંભળે, અને પછી એના પર વિચાર કરે. પછી આગળ પગલું માંડવું ઠીક લાગે તે માંડે. “બુદ્ધિમાન માણસે પહેલાં તે લાઘવગૌરવને વિચાર કરવો જોઈએ કે, કેવા જીવનમાં લઘુ યાને બહુ ઓછા દોષ લાગે છે, ને કેવા જીવનમાં મોટા દોષ લાગે છે. એ વિવેક કરીને પછી બહુ ઓછા દેષવાળું જીવન અપનાવવું જોઈએ. ત્યારે તમે જુઓ કે “જે તાપસ કંદ-મૂળ–ફળના આહારી છે, તે ઘણા છે અને એ કંદાદિના આશ્રયે રહેલા અનેક જીવને સંહાર કરે છે. વળી જે એવા કંદ-મૂળ-ફળાહારી તો નથી, પરંતુ ભિક્ષા માટે લોકેના ઘરમાં આશંસા દેષથી દૂષિત બની આમ ને તેમ ફરે છે,– એ રસ્તામાં ચાલતા કીડી વગેરે કેટલાય મુદ્ર જંતુઓને નાશ કરે છે. ત્યારે અમે તો વર્ષે છ મહિને એક જ વાર એકજ મહાકાય હસ્તિને બાણથી મારી, એના માંસથી આખું વરસ કે છ મહિના જીવર નભાવીએ છીએ; ને એમ નિર્વાહ કરીને જગતના બાકીના નાના મોટા સમસ્ત જી પર દયાવાળા બની રહી, એ બધાની અહિંસાને મહાન ધર્મ પાળીએ છીએ. આમ અમારે એકજ જીવની હિંસાને બહુ અલ્પ દોષ, અને ઘણું જેની રક્ષાને મહાન ધર્મ, મહાન ગુણ છે.” Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર હસ્તિતાપસ-મતનું ખંડન :આકુમાર મહર્ષિ એમને જવાબ આપતાં કહે છે - હે આયુષ્યમાન તાપસ! ભલે તમે એકજ હાથીને મારતા હો, છતાં તમે સર્વથા જીવહિંસાથી નિવૃત્ત નથી. વળી તમારે “સર્વથા હિંસા નહિ કરવી” એવું વ્રત પણ નથી. ઉપરાંત તમારે સંપૂર્ણ અહિંસાનું પાલન પણ નથી; તેમજ ભિક્ષાર્થે ફરનારાને તમે આશંસાવાળા કહે છે, પણ ખરું જોતાં તમે પંચેન્દ્રિય પ્રાણું મહાકાય હાથીને મારવા તત્પર બને છે, ત્યાં તમારે એમાં ઈચ્છા–આશંસાદોષ અતિદુષ્ટ હિોય છે; કેમકે આવા મેટા બળવાન પંચેન્દ્રિય જીવ હાથીને મારે હોય ત્યારે તમારે અતિ ક્રૂર દિલ કરી એને સાંકળે બાજુથી એના પર તીકણ બાનો વરસાદ વરસાવ પડે. એ રીતે તમે એને મારી નાખે એમાં તમારે અતિદુષ્ટ ઈચ્છા–આશંસા ક્યાં ન આવી? સાધુને ભિક્ષા વિવિધ હિંસા વિનાની : હે ચતુર તાપસ! આની સામે તમે જુએ કે, અમારે સાધુઓને એક નાને પણ જીવ મારવાની આશંસા જ નથી કરવી પડતી. અમારે લેશ માત્ર ઈચ્છા નહિ કે “એક પણ જીવને હું મારું.” એટલું જ નહિ, પણ ગૃહસ્થ પાસે એક પણ જીવને મરાવવાની ય ઈચ્છા - આશંસા અમારે કરવાની હોતી નથી. અરે ! એ શું, અમારા કહ્યા વિના ગૃહસ્થ એની મેળે ભક્તિથી જે અમારે માટે જીવહિંસા કરી ભેજન બનાવે, તે તે ય અમારે કલ્પતું નથી ! કેમકે, એમાં અમે હિંસાની અનુમેદ Page #170 -------------------------------------------------------------------------- ________________ 153 -નાને દોષ માનીએ છીએ. આમ સાધુને એક જીવની પણ 'હિંસાનું કરણ–કરાવણ–અનુમોદન મનમાં ય આવતું નથી. તેથી સાધુના એવી હિંસા વિનાની ભિક્ષા લેવાના વ્યવહારમાં લેશ પણ પાપ–આશંસા રહેતી નથી. સાધુનું ગમન ઇસમિતિથી : વળી તમે કહ્યું, “ભિક્ષાર્થે ઘરઘર ભમવામાં રસ્તામાં કીડી વગેરે કચરાય, નાશ પામે.”– એ પણ અમારે સૂર્યને અજવાળે ધૂસરા પ્રમાણ દષ્ટિ નીચી રાખીને, જીવ ન મરે એની ખૂબ કાળજવાળી ઈર્યાસમિતિથી જ જવાનું કરીએ, એમાં કયાં કીડી કીડા વગેરે એક પણ જીવને મારવાને અવકાશ જ છે? 42 દોષરહિત ભિક્ષા : “વળી સાધુ તે કર દોષરહિત આહારની ગવેષણ કરનારા, એટલે ષ–ષ કશું જોયા વિના આહાર મેળવ- વાની લાલસાવાળા નહિ; પણ એના બદલે સંયમને એક પણ દોષ ન લાગવા દેવાની જ તત્પરતાવાળા સાધુ હોય છે! એ કેટલે બધે ઊંચે નિરાશસભાવ છે! તમારે જાણી જેઈને આવા પંચેન્દ્રિય ત્રસ જીવ હાથીને અંતરના સંકુલેશમય પરિણામ કરી મારવામાં કયાં દેષ ન લાગવા દેવાને નિરાશસભાવ જ છે? તમે પૂછશે - સાધુને ભિક્ષાની આશંસા છતાં કેમ નિરાશસભાવ? પ્રવ- ભલે કર દોષ રહિત, પણ સાધુને આહારની આશંસાવાળા તે બનવું જ પડે ને ? સાધુ ભિક્ષાની આશં Page #171 -------------------------------------------------------------------------- ________________ 154 સાએ તે ફરે છે, તે સાધુને એમાં ક્યાં સર્વથા નિસશંસભાવ રહ્યો ? ઉ–સાધુ તે નિર્દોષતા જાળવવામાં જ તત્પર રહી આહારને લાભ-અલાભમાં સમાન વૃત્તિવાળા હોય છે, અર્થાત્ ૪ર દોષ ન લાગે એના પર જ સાધુનું ધ્યાન હોય છે. એમાં (1) “આહાર મળી ગયો તો ઠીક, જેથી શરીર ટકીને સંયમ–. વૃદ્ધિ થાય;” અને (2) “આહાર ન મળે તે ય ઠીક, એથી. તપોવૃદ્ધિ થાય.” એવું માનનારા સાધુ હોય છે, આમ લાભાલાભમાં સમવૃત્તિવાળા સાધુને આશંસાદોષ ક્યાં આવ્યા? ગૃહસ્થ પણ તાપસની જેમ દોષરહિત? : ત્યારે હું તાપસ! તમે એ જુએ કે, જે થોડા જીવને ઘાત અને વધુ જીવોની રક્ષા કરવાથી દેષરહિત બનાતું હોય, તો તો ઘરબારી ગૃહસ્થ પણ પિતાના આરંભ–સમારંભવાળા. ક્ષેત્રમાં જ આવેલા ચેડા જ જીવોની હિંસા કરે છે, બાકી તે સિવાય બહાર તે મોટાં મોટાં ક્ષેત્ર પડેલા છે; ત્યાંના અઢળક પડેલા જીવોની તમારા અભિપ્રાય પ્રમાણે હિંસામાં એ પ્રવર્તતા. નથી. એમ એ કાલાંતરના જીવોની હિંસા પણ કરતા નથી. તેથી, એ પણ દેષરહિત કહેવાશે! પરંતુ ગૃહસ્થને તે દોષમાં–પાપમાં. પડેલા માને છે. એ સૂચવે છે કે, એક જીવને પણ મારવામાં દેષરહિતપણું નથી, કિન્તુ સદોષતા જ છે, પાપમાં પડેલા પણું જ છે.” અહીં તાપસ કહે છે - જે લોકે ધાન્યજી છે, એના કરતાં અમે તે એક Page #172 -------------------------------------------------------------------------- ________________ 155 હાથી ઉપર જીવીએ છીએ, તેથી અમારે બહુ ઓછી હિંસાથી ને બહુ ઓછા પાપથી પતે છે. કહ્યું છે, एकेन्द्रियस्य धान्यस्य, जायते पंचभिः कणैः / पंचेन्द्रियत्व, न तृप्तिभू रिपंचेन्द्रियो वधः / અર્થાત્ ધાન્ય માણસને તો ધાન્ય રાખવામાં ધાન્યને. એક કણ એટલે એક એકેન્દ્રિય જીવ, એવા પાંચ કણ એટલે. પાંચ એકેઈન્દ્રિયજીવનષ્ટ થયા; એવા રેજના ભેજનમાં કેટલાય. સંખ્યાબંધ પાંચ ઈન્દ્રિયજીવ નષ્ટ થયા? છ મહિનામાં તે. એથી ૧૮૦ગુણા જીવ નષ્ટ થાય. એમાં એમને બહુ મેટા . પાપ લાગે! ત્યારે અમારે તો મહિને માત્ર એકજ પંચેન્દ્રિય જીવ. હાથી નષ્ટ થાય, તેથી બહુ ઓછું પાપ લાગે.” હસ્તિતાપસના આ અજ્ઞાન કથન પર આદ્રકુમાર, મહષિ કહે છે, આદ્રકુમાર મુનિનો જવાબ પંચેન્દ્રિય હિંસામાં મહાસંકલેશઃ “હે મહાનુભાવે ! તમે માત્ર બાહ્ય જીવસંખ્યા પર ન જુઓ; પરંતુ ધાન્યનાશ અને હાથીનાશ વખતના માર- - નાર જીવના આંતરિક ચિત્તપરિણામ જુઓ. તેમજ મરનાર વ્યક્ત મનવાળા જીવને ત્રાસ–સંકુલેશ કેટલે ? અને અવ્યક્ત. મનવાળા મરનાર જીવને ત્રાસ–સંકલેશ કેટલો? એ વિચારો. દા. ત. એક બ્રાહ્મણ પહેલાં દૂધીને સમારી નાખે, અને . પછીથી યજ્ઞમાં બકરાના હવનમાં કમસર એની જીભ કાપે, કાન કાપે, આંખ કાપે, ગળું કાપે, પેટ કાપે, અને “માતૃ Page #173 -------------------------------------------------------------------------- ________________ 156 મહાય સ્વાહા” પિતૃમહાય સ્વાહા, “મારે સ્વાહા, “પિતરે સ્વાહા”...વગરે બેલતે જાય, એમાં એકેક અંગ કાપતી વખતે, પેલી દૂધી સમારવાના પરિણામ કરતા, એના દિલને પરિણામ કેટલા બધા કર–કઠોર અને નિર્દય હેાય ? એમ અહીં ધાન્ય પકાવે અથવા શાકભાજી સુધારે એમાં દિલના એવા કૂર પરિણામ ન થાય.જે જીવતા હાથીને મારવામાં થાય. ભલેને ધાન્યના દાણા સેંકડો છે, છતાં દિલમાં કૂર પરિણામ નહિ; જ્યારે હાથી એકજ જીવ છે, છતાં એને મારી નાખવામાં અત્યંત ક્રૂર પરિણામ છે, અતિસંકિલષ્ટ અધ્યવસાય છે. આ ફરક પડવાનું કારણ આ છે, કે ધાન્યના દાણાને તપાવતાં કચરતાં એ જીવમાં વ્યક્ત ત્રાસ નથી દેખાતે, ત્યારે હાથીને મારી નાખવાનું કરતાં એને વ્યક્ત ત્રાસતરફડવું દેખાય છે. એટલે જ પંચેન્દ્રિય જીવમાં મરતી વખતે ત્રાસ-તરફડવું પ્રગટ દેખાવા છતાં મારવાનો પ્રયત્ન કરવામાં મારનારને દિલમાં અતિકૂર પરિણામ લાવવા જ પડે છે. ત્યારે એ હકીકત છે, કે જીવને કર્મ બંધાય તે દિલના પરિણામ–અધ્યવસાયને આધારે બંધાય છે. અધિક સંકિલષ્ટ પરિણામે અધિક ચીકણાં પાપકર્મ બંધાય. તેમજ, એ મરનાર જીવને અધિક ત્રાસમાં એ જીવના પિતાના દિલમાં પણ અધિક સંક્લેશ થવાથી એ પણ ચીકણાં પાપકર્મ - બાંધે છે. આમ, પંચેન્દ્રિય જીવ સંખ્યામાં ભલે એક, પરંતુ એની હિંસામાં મારનાર–મરનાર બંનેને ફળ ભયંકર ! Page #174 -------------------------------------------------------------------------- ________________ 157 તેથી એ હિંસા, ધાન્યના હજારે દાણાની હિંસા. કરતાં ય લાખ દરજે ભયંકર ! માટે હે આયુષ્યમાન તાપસે ! આવી ભયંકર હિંસાને માગ મૂકો. વિશષ તો એ જુઓ, કે મહાવીર ભગવાનના મુનિઓને તો ધાન્યને એક દાણની પણ હિંસા કરવી. પડતી નથી. કેમકે એ તો કર દોષરહિત નિર્દોષ અને પ્રાસુક =નિજીવ ભિક્ષાના ખપી હોય છે. એટલે જાતે તો હિંસામય. કશો જ આરંભ–સમારંભ કરતા નથી, તેમ બીજા પાસે કરાવતા નથી, પરંતુ સાધુ માટે સાધુના ઉદ્દેશથી ગૃહસ્થ આરંભ–સમારંભ કરીને ભેજન તૈયાર કર્યું હોય, તો એ પણ ભિક્ષામાં લેતા નથી; કેમકે એવું લેવામાં મુનિએ. હિંસામાં અનુમતિ-અનુદનનું પાપ દેખે છે. આવી નિર્દોષ અને સવા અહિંસક ભિક્ષાચર્યામાં રહેતા સુનિના વિરુદ્ધ અધ્યવસાય કયાં? અને તમારી આ હસ્તિ-હિંસામાં થતા અવિશુદ્ધ મહાસંલિષ્ટ અધ્યવસાય કયાં? જૈન મુનિના જેવી અહિંસક ભિક્ષાચર્યા અને અહિંસા બીજે કયાં જેવા. મળે છે?” Page #175 -------------------------------------------------------------------------- ________________ [35] જૈન સાધુની ચર્ચા શ્રી સૂયગડાંગ –આગમના શબ્દોમાં જોઈએ તો આદ્રકુમાર મહર્ષિ 500 હસ્તિતાપને કહે છે કે વર્ષમાં એકજવાર એકજ હાથી–જીવને મારવા છતાં એ મારનારા તમે “પ્રાણાતિપાત (જીવહિંસા)ની અવિરતિ –ષથી મુક્ત નથી, કેમકે તમારે “મનવચન-કાયાથી કોઈ પણ જીવની * હિંસા ન કરવી ન કરાવવી, ન અનુમેદવી, - એવી ત્રિવિધ ત્રિવિધ પ્રતિજ્ઞા નથી; એટલે તમે હિંસા ન કરતા હો ત્યારે પણ હિંસાના દોષમાં જ બેઠેલા છે ! વળી એવા મહાકાય પંચેન્દ્રિય પ્રાણીના વધમાં પરાયણ તમારા લેકોને આશંસા–ષ પણ અતિદુષ્ટ હોય એ સ્વાભાવિક છે. સાધુની પાંચ સમિતિ:ત્યારે જૈન સાધુઓ તે અહિંસા ત્યાં સુધીની પાળતા ‘હાય છે કે (1) ચાલવાનું તે પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત માર્ગો પર ધૂસરા–પ્રમાણ લાંબી નીચી દષ્ટિથી કઈ જીવ ન મરે એ જોતાં જોતાં ચાલવાનું કરે છે, જેથી પગ નીચે કેઈ નાનું પણ જતુ ન મરે એવી એમને સાવધાની રાખવાની ઈરિયા-સમિતિ પાળવાની રહે છે. એમ, (2) બોલવાનું તે સત્ય નિષ્પાપ અને સામાને અપ્રિય કે આઘાત ન લાગે એવું, તેમજ કેઈ સ્થાવર જીવની પણ જ હિંસામાં નિમિત્ત ન બને એવું બોલવાનું, એવી ભાષાસમિતિ પાળવાની હોય છે. વળી, Page #176 -------------------------------------------------------------------------- ________________ (3) ભિક્ષા પણ તેવી જ લેવાની કે જેમાં ૪ર દોષ પૈકી એક પણ દોષ ન લાગ્યું હોય એટલે એમાં સાધુ નિમિત્તે સ્થાવર જીવને પણ હલાવવા ચલાવવા કે સ્પર્શવા સરખી ચ સીધી યા આડકતરી હિંસા ન થઈ હોય, એવી અને એ રીતે ભિક્ષા ખપે છે. એટલે સાધુ માટે જે ભગતે સ્વેચ્છાએ ભક્તિવશ બનાવ્યું હોય, તો તે ય લેવું કલ્પતું નથી, કેમકે એવી ભિક્ષા લેવામાં, સાધુ નિમિત્તે કરેલા અપકાય–અગ્નિકાયાદિના આરંભ–સમારંભમાં થયેલી જીવહિંસામાં સાધુને અનુમતિને દોષ લાગે છે! આ પાણી–અગ્નિ આદિના સૂફમ જીવોની હિંસા ગૃહસ્થ કરે તો પણ સાધુ નિમિત્તે કરેલી હિઈ, એની બનેલી વસ્તુ નહિ લેવાને સાધુધર્મ કયાં ? અને જ્યાં તમારે જાતે જ મહાકાય પંચેન્દ્રિય હાથીને કરપણે વાત કરવાને ધર્મ? સાધુની આ કર દોષ ટાળવાની એષણ-સમિતિ છે. (4-5) એમ વસ્તુ લેવા મૂકવામાં કે મળમૂત્રાદિ ભૂમિ પર ત્યાગ કરવામાં પણ જીવ ન મરે એ સાવધાની એટલે કે નિક્ષેપણા–સમિતિ અને પારિષ્ઠાપનિકા–સમિતિ જૈન સાધુ પાળે છે. એ પાળનારા સાધુને ધર્મ ક્યાં? અને કયાં આ -જીવરક્ષા કશી જોવાની નહિ, એ તમારે અજ્ઞાનતા-મૂઢતાભયે ધર્મ? એટલું જ નહિ, પણ એથી આગળ જુઓ, કે જૈન સાધુ લાભાલાભમાં સમવૃત્તિ હોય છે, અર્થાત્ સાધુ ભિક્ષાર્થે ગોચરી જાય, ત્યાં જે કર દોષરહિત ભિક્ષા ન મળે. તો પણ આકુળ વ્યાકુળ થતા નથી. એ તે વિચારે છે કે “લાભે સંસવૃદ્ધિ અલાભ તપવૃદ્ધિઃ અર્થાત્ જે શિક્ષાને લાભ Page #177 -------------------------------------------------------------------------- ________________ 160 થાય તો શરીરને આધાર મળવાથી એ શરીર વિશેષ સંયમનું પાલન કરવાથી સંયમની વૃદ્ધિ થશે. અને જે ભિક્ષાલાભ નથી થયો, તો તપની વૃદ્ધિ થશે. એટલે દોષિત કે નિર્દોષ ભિક્ષા મળવી જ જોઈએ એ આગ્રહ એવી આશંસા સાધુને હોતી નથી. ત્યારે તમારે તો મોટા હાથીને ઘાત કરવામાં બાર મહિનાની મોટી આશંસા ભરી પડી છે. વળી સાધુ ગોચરીએ જાય–કરે, તે ઈ-સમિતિ પાળતાં પાળતાં અને સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થાય એ કાળજી રાખતાં રાખતાં જાય–કરે છે; તેથી તમે જે આરોપ ચડાવ્યું કે અમારે તો એક જ હાથીથી બાર માસ ચાલે માટે બાર મહિના સુધી રેજ ને જ ભિક્ષાર્થે જવા કરવામાં કીડીઓ વગેરે મારવાની નહિ, ને સાધુને કીડીઓ વગેરેની હિંસા થાય.”– એ આરોપ પણ ખોટો છે. સાધુ તે ઈર્યાસમિતિ પાળનારા, તેથી એમને કીડી વગેરે તે શું, પણ કાચા પાણીના એક ટીંપાના ય સૂક્ષ્મ જીવ ન મરે એ સાવધાની રાખવાની હોય છે. તેથી બાર માસ રેજ ને રોજ ભિક્ષાર્થે જાય, તો ય એમને સૂક્ષ્મ જીવની ય હિંસા. કરવાનું બનતું નથી... માંસભોજનમાં અસંખ્યની હિંસા - ઊલટું તમે ભલે રેજ ને રેજ ભિક્ષાએ નથી જતા, એટલે જવા આવવામાં થતી હિંસા નથી વહારતા. પરંતુ તમે રેજ ને રોજ એ હાથીનું માંસ પકાવવામાં અગ્નિ પાણી વગેરેના અસંખ્ય સ્થાવર જીવ, અને તદાશિત ઝીણું Page #178 -------------------------------------------------------------------------- ________________ 161 કેટલાય ત્રસ જીવોની હિંસા તો કરે જ છે. તથા એ રાખી મૂકેલા માંસમાં અસંખ્ય સૂક્ષ્મ કીટ ઉત્પન્ન થયા કરે એની ય હિંસા રેજ રે જ કરે છે. જ્યાં તમારે ધર્મ અહિંસાવાળે રો? આ હિંસામય ધર્મ ઉપદેશના શું સર્વસ છે? કે એ અવિવેકી અનાર્ય જેવા છે? જીવનની પવિત્રતા પવિત્ર અધ્યવસાય પર આધારિત છે. તેથી સમજી લો કે, આ “હસ્તિતાપસ” માર્ગ જે ઉપદેશે તે અસત્ કર્મ કરનાર–કરાવનાર હોવાથી અનાર્ય છે. તે સર્વજ્ઞતા તો નહિ, પરંતુ સામાન્ય પણ સમ્યજ્ઞાને ય ધરાવતા નથી. અતિ સંકિલષ્ટ પરિણામથી હાથીને ઘાત કર્યા પછી પણ રેજ ને રોજ એનું માંસ પકાવવા માટે અગ્નિ પાણી વગેરે કેટલાય સ્થાવર જંગમ અસંખ્ય જીવોને નાશ પણ કરતા હોય છે. આ હિંસા તો એ હાથીની હિંસાને ઉપદેશ કરનારાઓએ તો બિચારાઓએ જોઈ જ નથી. તેમજ 42 દોષરહિત નિર્દોષ માધુકરી ભિક્ષાને સાધુ–માર્ગ પણ એમની કલ્પનામાં નથી. તેથી જ મહાઅજ્ઞાન અને મહામૂઢતાથી આવે અનાર્ય માર્ગ ઉપદેશે છે. તેથી હે તાપસ ! આ મહા અજ્ઞાનતા અને મૂઢતાભર્યો તમારે તાપસમાર્ગ મૂકે, અને મહાવીર ભગવાનનો મહા સજ્ઞાનતાભર્યો નિર્દોષ મુનિમાર્ગ પકડવા ભગવાનનું શરણું લો.” . મહર્ષિની ઇતરે દ્વારા પ્રશંસા : બસ, એમ કહી તાપને નિરૂત્તર કરી, મહર્ષિ મોટા પરિવાર સાથે ભગવાન પાસે જવા ચાલી નીકળે છે. આમ જ્યાં આદ્રકુમાર મહર્ષિએ “હસ્તિનાપસ માર્ગ”નું બિલકુલ 11. Page #179 -------------------------------------------------------------------------- ________________ 262 તર્કશુદ્ધ ખંડન કર્યું, અને વિશુદ્ધ મુનિમાર્ગની જ્યપતાકા લિહેરાવી, ત્યાં આ સંવાદ સાંભળવા એકત્રિત થયેલા લોકેના ટોળાએ આદ્રકુમાર મહર્ષિના જયજયકારને મોટો કલરવ મચાવી દીધો ! અને લોકે મહર્ષિની મુક્ત કંઠે ભારે પ્રશંસા કરી રહ્યા છે. - આ જોતાં, પેલા મારી નાખવા માટે તાપસોએ બાંધી રાખેલા હાથીને શું થયું તે શ્રી સૂયગડાંગ સૂત્રના ટીકાકાર મહષિ કહી રહ્યા છે કે સર્વાગ સુલક્ષણ-સંપન્ન તે નૂતન વન–હસ્તિને આ બધું જોઈ એવા પ્રકારને વિવેક પ્રગટડ્યો કે એ ચિતવે છે કે, હાથીની વિશિષ્ટ ભાવનાઃ બંધન તૂટરચાં - અહો ! આ આદ્રકુમાર મહષિએ બધા જ ઈતર ધર્મવાળા વાદીઓને ખંડન કરી એમને ચૂપ કરી દીધા ! અને હવે “નિપ્રયુહ” યાને સર્વ વાદીઓના વિદનથી રહિત બની સર્વજ્ઞ મહાવીર ભગવાનના ચરણે વંદન કરવા જઈ રહ્યા છે! તે જે હું પણ આ સાંકળોના બંધનથી મુક્ત થાઉં તે આ 500 ચેરેને પ્રતિબંધ કરી સાથે લઈ ચાલનારા, તથા પ્રતિબંધિત કરેલા અનેક વાદીગણથી પરિવરેલા, આ આ. કુમાર મહર્ષિની પાસે જઈ પરમભક્તિથી એમને વંદન કરુ.” એ હાથીને જ્યાં આ ઉત્કટ ભાવનાને સંકલ્પ થયો, ત્યાં જ એના શરીરમાં એટલું બધું અદ્ભુત જેમ પ્રગટ્ય કે એણે સાંકળોના બંધનના ભૂકકે ભૂક્કા બોલાવી દીધા ! તટાફ તટાકુ કરતાંસર્વ બંધને તૂટી ગયા ! હાથી મુક્ત થઈ ગયે. જ્ઞાની ભગવંતે આ જ કહે છે - Page #180 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચારાદિ દરેકમાં વીચાર વર્ષે - " વિચારને ખપ કરે. જ્ઞાનાચાર–દશનાચાર-ચારિ. ત્રાચાર ને તપાચાર,- આ ચારે ય આચરવાના ખરા, પરંતુ વિર્યાચારને આચરવાનું સાથે રાખીને આ ચાર આચરવાના, એટલે સંક૯પ બળ, જેમ, ઉત્સાહ... વગેરેની સાથે જ્ઞાનાચારાદિ દરેક આચાર આચરવાના. તો જ એ જ્ઞાનાચારાદિ દરેક ભલીવારવાળા અને વિકાસવાળા આચરાતા જશે. એક “અરિહંત ચેઈયાણું' સૂત્રથી કાત્સર્ગ કરવાને કહ્યો તે પણ કેવી રીતે કરવાનો ? તો કે “વદ્રમાએ સદ્ધાએ વદ્રમાએ મેહાએ, વઢ઼માણીએ ધીઈએ.... અર્થાત્ વધતી જતી એવી શ્રદ્ધાથી, વધતી જતી મેધાથી, વધતી જતી વૃતિથી, વધતી જતી ધારણાથી, અને વધતી જતી અનુપ્રેક્ષાથી, કાર્યોત્સર્ગ કરવાને. આમાં “વધતી શ્રદ્ધા” એટલે વધતું સંકલ્પ અળ ને વધતું ચિત્ત–પ્રણિધાન લગાવવાનું કહ્યું. નાના એક નવકારના કાઉસ્સગ્નમાં પણ જે આ શ્રદ્ધા–સંકલ્પબળ-પ્રણિધાન વધતું રાખવાનું હોય, તો બીજી જ્ઞાનાદિ આચારની આરાધનામાં એ કેટલું બધું વધતું રાખવાનું હોય? વધતી શ્રદ્ધા, સંકલ્પ–બળ, અને ચિત્ત-પ્રણિધાન ચમત્કારિક કામ કરે છે. એ અહીં હાથીના પ્રસંગમાં જોવા મળે છે. એણે આદ્રકુમાર મહર્ષિ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ વિકસાવી ચિત્ત-પ્રણિધાન કર્યું, અર્થાત્ નિર્ણયાત્મક સંકલ્પ કર્યો, કે કેમ આ બંધનથી છૂટું, ને દોડી જઈને એ મહષિને વંદન કરું !" ત્યાં એના શરીરમાં જેમ પ્રગટવાથી લોખંડી સાંકળના પણ બંધન તડાફ કરતાંટી ગયા. Page #181 -------------------------------------------------------------------------- ________________ 164 માણસને કોઈ તપ કરવાનો આવે, કઈ ત્યાગનું વ્રતા કે શીલનો નિયમ કરવાને આવે, ત્યારે “આ કેમ થશે ?" એ કાયરતાભર્યો વિચાર આવે છે. પરંતુ ત્યાં જે સંકલ્પબળ ઊભું કરે, ને વિચારે કે “આમાં છે શું? કેમ ન કરી. શકું? મારે આત્મા અનંત શક્તિને માલિક છે. જરૂર કરી શકીશ.” આ સંકલ્પ કરે, તે કરવાનું કાંઈ કઠિન નથી. આજે માણસ ફરિયાદ કરે છે, “મને કેમ બેટા વિચાર બહુ આવે છે?” પણ એ મિટાવવાને ઉપાય પણ આ જ છે કે, સંકલ્પબળ ઊભું કરી નિર્ધાર કરાય કે, “મારે હવેથી. આવા આવા સદુવિચારે કરતા રહેવું છે, સતત ચાલુ રાખવા છે; ભલે કઈ કામમાં પડું તો ય અંદરખાને આ વિચારે ચાલુ રાખવા જ છે, અને એ પ્રમાણે પ્રયત્ન ચાલુ કરી દે, તો એ સંકલ્પ–બળથી સદ્દવિચારે મનમાં ચાલુ થવાના, ને ચાલુ રહેવાના. અલબત્ એની વચમાં કુ–અભ્યાસથી બીજા ત્રીજા રદ્દી વિચાર આવી જવા સંભવ છે, પરંતુ એનું પ્રમાણ પૂ કરતાં ઓછું થઈ જવાનું. કેમકે સંકલ્પબળ પૂર્વક સદ્દવિચારે સારા ચાલુ રાખ્યા છે. સદ્દવિચારે શાના કરવા? (1) ભિન્ન ભિન્ન મહાન સતા–સતી આત્માના જીવન પ્રસંગેના; (2) જીવ, અજીવ, કર્મ,.... વગેરેના ભેદ-પ્રભેદના (3) સમકિતના 67 વ્યવહારના (4) અરિહંત પ્રભુના 34 અતિશયોના (5) 14 ગુણસ્થાનકે બંધ-ઉદયના; એમ, Page #182 -------------------------------------------------------------------------- ________________ 165 (6) માર્થાનુસારીના 35 ગુણોના (7) ધર્મ—ગ્યતાના 21 ગુણોના, (8) ભાવ શ્રાવકના–ક્રિયાગત–ભાવગત ગુણેના (9) ચારિત્રની યેગ્યતાના 16 ગુણેના વગેરે વગેરેના કેટલાય સવિચારો ચલાવી શકાય. એમ. (10) એકેક સ્તવન-સ્તોત્ર-સઝાયના કડી કડીના સંકલનાબદ્ધ ભાવોના વિચાર કરી શકાય. નાગકેતુનું ભક્તિબળ :- પહેલું શ્રદ્ધાબળ, સંકલ્પબળ અને ભક્તિરાગ ઊભા કરવાની જરૂર છે. એ માટે નાગકેતુ, સુલસા શ્રાવિકા, ગૌતમ મહારાજા, ચંદ્રાચાર્યને શિષ્ય, ફમી જેમના પર મોહિત થઈ એ રાજકુમાર,.... વગેરે આલંબન લેવાય, તે સંકલ્પબળ-શ્રદ્ધાભક્તિબળ ઊભા કરી શકાય છે. જુઓ, નાગકેતુને પ્રભુની પુષ્પ પૂજા કરતાં કરંડિયામાંને સર્પ કરડ્યો છે, ત્યાં નાગકેતુનું ભક્તિબળ કેવું કે, મને પોતાની કાયામાં ન લઈ જતાં વીતરાગ પરમાત્મામાં જ રાખ્યું; તે એટલું બધું કે સર્પદંશ પહેલાં જે ભક્તિરાગ હતો તેના કરતાં સર્પદંશ પછી પ્રભુ પરમ ભક્તિરાગ વધી ગયે! વીતરાગતામાં વધુ એકતાન બન્યા! પ્રભુની વીતરાગતામાં લીન થયા, તે એ વીતરાગતાનું પિતાના આત્મામાં પ્રતિબિંબ ઝીલ્યું ! એમાં એકાગ્ર બનતાં શુક્લધ્યાન, અને ક્ષપકશ્રેણિ લાગી, વીતરાગ સર્વજ્ઞ બની ગયા ! | ત્યારે આપણે એમનું આલંબન લઈ એમને આ પ્રસંગ વિચારીને ચિંતવીએ કે “કેવી એમની ભક્તિ ! Page #183 -------------------------------------------------------------------------- ________________ આખું જગત યાવત્ પોતાની કાયાને ય છોડી પરમાત્મામાં એકતાન બની ગયા કે “વાહ પ્રભુ ! મારે તો તું જ એક આધાર, તું જ એક જીવન, તું જ મારે સર્વેસર્વા છે !" જે નાગકેતુ આવા સર્પદંશના વિષમ પ્રસંગમાં પણ વીતરાગ પ્રભુમાં ઊછળતા ભક્તિભાવથી એકતાન થઈ શકે, તે હું ચાલુ નાની તકલીફના પ્રસંગમાં તે કેમ પ્રભુ પાછળ ઘેલે ન થઈ શકું ? આમ ઉત્તમના આલંબને સંકલ્પબળથી પ્રભુભક્તિ વિકસે. એમ સુલસ શ્રાવિકાનું શ્રદ્ધાબળ નજર સામે રાખતાં મનમાં લેવાય કે ધન્ય સુલતા! શું તમારો પ્રભુ પર ભક્તિરાગ કે અંબડ વિદ્યાધર પરિવ્રાજકે જાણે સાક્ષાત્ જીવંત બ્રહ્મા-- શંકર-વિષ્ણુ આકાશમાંથી ઊતાર્યા, આખું નગર જેવા ઊલટું, પરંતુ સુલસા ! તમને લેશ પણ આતુરતા ન થઈ કે “લાવ, હું સહેજ જોઉં તો ખરી કે કેવાક છે એ?” બીજી બાઈએ તાણવા આવે છે, “ઊઠ ઊઠ, બાઈ સુલસાડ ઊઠ, તું બ્રહ્મા - ભગવાન શંકર - ભગવાનને જોવા તે ન આવી પણ હવે તે આ વિષ્ણુ - ભગવાન લક્ષ્મીદેવી સાથે સાક્ષાત્ આવ્યા છે, તો તે તો ચાલ જેવા ? પરંતુ સુલસાનો એકજ જવાબ છે; “મારે મારા મહાવીર ભગવાનનું એટલું બધું જોવાનું છે, કે એ જેવામાંથી ઊંચી આવું તો મારે બીજાને જોવાની ફુરસદ હોય ને? અને બાઈ! જે ને, મહાવીર ભગવાનમાં જે છે એમાંનું બીજા દેવામાં અંશય નથી.” Page #184 -------------------------------------------------------------------------- ________________ 167 પ્રભુ પર આ ભક્તિ-રાગ તથા શ્રદ્ધા-બહુમાનનું બળ વિચારી સંકલ્પ-બળ ઊભું કરાય કે હું ય કેમ પ્રભુ પર સુલસા જે ભક્તિરાગ, એના જેવું શ્રદ્ધાબળ ને એના જેવું બહુમાન ન ઊભા કરી શકે કે જેથી જગતનું જોવામાં અરમાન જ મરી પારે. પછી જોવાનું ય શું? આકર્ષવાનું ય શું ? ને એની પાછળ મરી ફિટવાનું ય શું ? ચંડરુદ્રાચાર્યના નૂતન શિષ્યનું ગુરુભક્તિબળ - ત્યારે ચંડરુદ્રાચાર્યના હમણોને દીક્ષિત શિષ્યની લાયકાત કેવીક ઊંચી ! ગુરુભક્તિરાગ કેટલે બધે તેજસ્વી ! આચાર્ય પાસે મશ્કરીમાં દીક્ષા માગી હતી. ક્યારે? જ્યારે હજી તે હાથ પર તાજા લગ્નનું મીંઢળ છે ત્યારે! છતાં ગુરુએ સાચેસાચ એના માથાનો લેચ કરી નાખેલે ! એટલે એણે પણ “હવે મુંડાયા ભાઈ મુંડાયા” કરી સાચેસાચ ચારિત્ર લઈ લીધેલ! પરંતુ હવે “પોતાના સ્વજનોથી ગુરુ ઉપદ્રવમાં ન મૂકાય” એ માટે એ રાતોરાત ગુરુને લઈને જંગલના રસ્તે નીકળી પડે છે. અંધારે જમીનનાં ઊંચા નીચા ભાગમાં વૃદ્ધ ગુરુ ચાલતાં ખચકા ખાય છે, તેથી એ શિષ્ય પર ગુસ્સે થાય છે. “હરામી ! આ મુકામમાં શાંતિથી બેઠા હતા. તે અમને અહીં અંધારે ઠેકાવા લઈ આવ્યા?” વર્ષોના સંયમી આ ગુરુ ગુસ્સે થાય છે ! ત્યારે આ હમણાને દીક્ષિત ન સાધુ એટલો બધે સૌમ્યભાવ રાખે છે, કે એ કહે છે “ગુરુજી! ખરી વાત, આપને આ હું Page #185 -------------------------------------------------------------------------- ________________ કષ્ટ આપી રહ્યો છું. તેની ક્ષમા ચાહું છું. આપ તે મહાન પુરુષ છે, મને માફ કરે. આવો મારા ખભે બેસી જાઓ, આપને હું ઊંચકીને સાવચેતીથી લઈ ચાલીશ, જેથી આપને કર્ટ. નહિ પડે!” ગુરુને એ ખભે ઊંચકીને ચાલવાનું કષ્ટ ઊપાડે છે, ને ઉપરથી અહોભાગ્ય માને છે કે “વાહ કે સરસ યોગ! દીક્ષા લઈને તરતમાં જ ગુરુજીને ઊંચકીને ચાલવાનો મહાન લાભ મળ્યો ! અહોભાગ્ય મારાં !" શું છે આ? વધતું ભક્તિબળ અને સંકલ્પબળ. ગુરુ સમજીને કર્યા છે, તે હવે જાતને ભૂલી ગુરુસેવા જ મન પર રાખવાની. મશ્કરીમાં લોચ પછી કેવીક વૈરાગ્યભરી સમજ - અલબત્ પહેલાં પિતે “દીક્ષા આપે એમ મશ્કરીમાં કહ્યું હતુંઅને આચાર્યો લોચ કરી પણ નાખ્યો હતો, કિન્તુ પછી કાંઈ આચાયે દીક્ષા આપવાને બળાત્કાર નથી કર્યો, એ તે પોતે જ વિચાર્યું કે હવે જે મૂંડાયેલ મસ્તકે ઘેર જાઊં તો બધા મશ્કરી કરે. એના કરતાં હવે તે કેમ? તે કે મૂંડાયા ભાઈ મૂંડાયા; મૂંડાયા તે દીક્ષા લઈ જ લેવી. એમ વિચાર કરી દીક્ષા પિતે જ માગી લઈને આચાર્યને ગુરુ બનાવ્યા છે, એ સમજીને જ બનાવ્યા છે. શું સમજીને? આ જ કે ભલે હસવામાંથી ખસવું થયું, પરંતુ તે લાભમાં જ Page #186 -------------------------------------------------------------------------- ________________ 169 છે. આમ મેહમાયા મુકાત નહિ, તે આ રીતે ય મુકાઈ જાય છે ને? કાયાદિ બહારનું ભલું ને બહારની મેહમાયા તે અનંતીવાર કરી, પણ નથી કર્યું પોતાના અંદરવાળાનું ભલું; તે આ અંદરવાળા મારા પિતાના આત્માનું ભલું કરવાને માટે મળી ગયો ! આમાં મુખ્યપણે કારણ તારણબહાર ગુરુ છે, તો જીવનભર એમની ઉપાસના કરી લઉં. એમાં કઠણાઈએ આવે, ગુરુનો ઉગ્ર સ્વભાવ વેઠવાનું આવે, તે તેની ચિંતા નહિ કરવાની. બસ, ઘરે મોહાંધ અને દુર્ગતિમાં પટકનારી બૈરીની ઉપાસના કરતે બેસત, એ ઉપાસના તે મારણહાર ! એના કરતાં આ ગુરુ તો જ્ઞાની, સ્વયં મેહમુક્ત, ને આપણને સદ્ગતિમાં ચડાવનારા ! એમની તારણહાર ઉપાસના શી ખોટી ? ધન્ય ભાગ્ય મારાં કે તારણહાર ઉપાસના કરવા માટે સંયમી નિર્મોહી ગુરુ મળી ગયા ! બસ જીવનભર ગુરુની ઉપાસના કરીને ભવસાગર "તરી જાઉં.” –આ સમજ સાથે સંકલ્પ–બળ ઊભું કરી દીધું છે, ને વિશિષ્ટ ચિત્ત-પ્રણિધાન સરજી દીધું છે. હવે અહીં જંગલમાં ગુરુનાં ટોણાં મળે છે, તેથી શું? ઉપાસના કરવા માટે તે ગુરુ કર્યા છે, તે ગમે તેવી કઠણાઈઓમાં પણ એમની ઉપાસના જ કર્યો જવાની, - જીવનનું સાધ્ય ગુરુ-ઉપાસના બનાવ્યું છે, તે એમાંથી ચલિત નહિ થવાનું, એમાં સ્થિતપ્રજ્ઞ જ બન્યા રહેવાનું.” આ નિર્ધાર છે એટલે ગુરુને ખભે ઊંચકી ચાલવાને મૂકે આવ્યો તે એને વિશિષ્ટ ઉપાસના સમજી અહોભાગ્ય માને Page #187 -------------------------------------------------------------------------- ________________ 170 છે. પરંતુ આટલેથી ય પતતું નથી, અંધારી રાત છે. એટલે પિતાને રસ્તાના ઊંચા નીચા ભાગ દેખાતા નથી, તેથી સપાટ જમીન માનીને નીચી ખાડા જેવી જમીન પર પગલું મૂકવા જતા આગળ આંચકો લાગે છે, તેમજ ઊંચી સહેજ ટેકરા જેવી ભૂમિ પર પગ પડતાં પાછળ આંચકે લાગે છે. એમાં ગુરુ શિષ્યના ખભે બેઠા હોવાથી ગુરુને ય આંચકા લાગે છે. તેથી ગુરુ ગુસ્સે થઈ હાથમાને ડેડ શિષ્યના લેચ કરેલા માથા પર ઠોકે છે! ત્યાં શિષ્યને ભારે વાગવા સાથે લેહીની ધાર છૂટે છે, ઉપરથી ગુરુને ટોણે તૈયાર છે, --. પાપિયા! આ સુખે બેઠા હતા, ત્યાંથી આ હā–હથ્થામાં લાવી નાખ્યા? કયા ભવને વૈરી મળે? જેને ગધેડાની ચાલે ચાલવા શીખે છે ?" છતાં આ સંકલ્પ બળ અને વિશિષ્ટ ચિત્ત-પ્રણિધાન વાળે નૂતન મુનિ નમ્રતાથી કહે છે, “મારા તારણહાર ગુરુદેવ! હું ભૂલ્ય, હવે બરાબર ચાલીશ, માથે પિતાને બધી બળતરા ગુરુએ ઊભી કરી છે, પણ તે વિસાતમાં નથી કેમકે એકજ લક્ષ છે-“ગુરુને શાતા આપી ગુરુની ઉપાસના કરવી છે.” “બરાબર ચાલીશ” કહ્યું તો ખરું, પણ અંધારે જંગલના ઊંચા નીચા રસ્તા પર શી રીતે બરાબર ચાલી શકે ? એટલે વળી ઊંચ-નીચું આવતાં વળી આંચકો લાગે છે. એટલે વળી ગુરુ વધારે ગુસ્સાથી શિષ્યના માથામાં ડંડે ઠોકી તડૂકે છે, “હાય ! મારી કમ્મર તોડી નાખી, ગધેડો! આ કે ચાલે છે? મારી નાખ, મારી નાખ મને.” એમ કહેતાં ગુસ્સો અપરંપાર છે. છે ને ઉપસર્ગ? કેમ?' Page #188 -------------------------------------------------------------------------- ________________ 171 માથામાં લ્હાયો ઊઠી છે, માથું લેહીથી ખરડાઈ ગયું છે, છતાં શિષ્યની સંકલ્પબળવાળી ઉચ્ચ આત્મદશા દેખો. શિષ્યને પ્રશસ્ત પશ્ચાત્તાપ ને કેવળજ્ઞાન: એ જાતને પશ્ચાતાપ કરે છે કે “આ હું કે અજ્ઞાન!' કે રસ્તો દેખાતો નથી, અને ગુરુને ત્રાસ આપી રહ્યો છું ! ઉપાસના માટે ગુરુ કર્યા, તો ઉપાસનામાં તે ગુરુને શાતા. આપવી જોઈએ, એના બદલે હું અભાગિયે એમને ભારે અશાતા આપી રહ્યો છું! હાય ! મારી કેવી નાલાયકતા નેહીનભાગિતા? ગુરુદેવ બિચારા મુકામમાં શાંતિથી બેઠા. હતા, એમને મેં લાવીને અશાંતિમાં નાખ્યા ! મારા પૂર્વ ભવનાં કેવાં દુષ્કત !" બસ, ઉપાસનાનું સંકલ્પબળ અને વિશિષ્ટ ચિત્ત-પ્રણિધાન ઊભું છે, તેથી મન એ ધ્યાનમાં સ્થિર બની ગયું, શુકલધ્યાન ખૂલ્યું ! ક્ષેપક શ્રેણિ લાગી !' મોહનીયકર્મને નાશ કરી વીતરાગ બન્યા! ને તરત જ બાકીના ઘનઘાતી કર્મોને નાશ કરી સર્વજ્ઞ બન્યા ! એ ઉત્તમ. શિષ્ય કેવળજ્ઞાન પામ્યા ! હવે તે કેવળજ્ઞાનથી રસ્તો સાફ દેખે છે. એટલે આડા . -અવળા પણ સપાટ રસ્તા પર જ ચાલવા લાગ્યા, એટલે આંચકા બંધ થઈ ગયા ! ગુરુને શાતા વળી ! એટલે ગુરુ બોલે છે, “હવે કેમ બરાબર ચલાય છે? ડંડાને જ ઘરાક હતા, હવે કેડ્યાંથી સીધે રસ્તો દેખાયે?” શિષ્ય કહે “જ્ઞાનથી હવે રસ્તો ક્યાં ક્યાં સપાટ છે તે. દેખાય છે.” ગુરુ ચૂક્યા પૂછે છે, - “કયા જ્ઞાનથી ?: અવધિજ્ઞાનથી?” Page #189 -------------------------------------------------------------------------- ________________ 172 શિષ્ય કહે છે, “ના; કેવળજ્ઞાનથી.” ગુરુને પ્રશસ્ત પસ્તાવે: આ સાંભળીને ગુરુ ક્યાં ઊભા રહે? સાંભળતાં જ ગુરુ શિષ્યના ખભેથી ઝટ નીચે કૂદ્યા, ભારે પસ્તાવો કરતાં હાથ - જોડી ક્ષમા માગે છે, કહે છે, “ભગવન્! ભગવદ્ ! આ મેં શું કર્યું? ક્ષમા કરે, ક્ષમા કરો.” એટલામાં તો અજવાળા નીકળ્યા, અને જુએ છે તો “શિષ્યનું માથું લેહીએ રંગાચેલું છે, એટલે તે પશ્ચાત્તાપ ભારે વધી ગયે, હૃદય ભારે - ગદ્ગદ્ થઈ ગયું. આંખમાં લેહીનાં આંસુ સાથે બોલે છે, - “અરરર! એક તો નૂતન મુનિ, લોચ કરેલું માથું ને એના પર આટલા વરસના સંયમી મેં પાપીએ કસાઈની -જેમ ઠંડા ઠોક્યા? કેવળજ્ઞાનીના ખભે બેસીને ચાલ્ય? એ પ્રભુ ! પ્રભુ ! મારી કઈ ગતિ થશે? કેટલે બધે હું નીચ પાપાત્મા?.....” ગુરુને ય કેવળજ્ઞાન:બસ, અહીં કેવળજ્ઞાની શિષ્ય જુએ છે કે, “આ પશ્ચાત્તાપ અને આત્મનિંદાના શુભ અધ્યવસાયની ધારામાં આગળ વધી રહ્યા છે એટલે હાલ એમને કશું આશ્વાસન આપવાની કે કશે વિવેક બતાવવાની કે સારુ લગાડવાની - જરૂર નથી કે “તમે ય શું કરો ? આ વૃદ્ધ ઉંમરે આખા - શરીરને આંચકા લાગે એટલે શું થાય? ના, એમ વિવેક બતાવવા જાય, આશ્વાસન આપવા જાય, તો ગુરુનો પશ્ચારાપ મેળો પડી જાય, શુભ અધ્યવસાયની ધારા વધતી - ચાલી છે તે અટકી જાય, તે કેવળજ્ઞાને ન પહોંચે. Page #190 -------------------------------------------------------------------------- ________________ 173 શિષ્ય કેવળજ્ઞાની મૌન છે, અને ગુરુ આચાર્ય વધતા.. શુભ ભાવમાં ધર્મધ્યાન ઉપર શુકલધ્યાનમાં ચડી ગયા! ચારે ય ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા! કેવા શિષ્ય! કેવા ગુરુ ! ગુ, ભારે ગુસાના સ્વભાવવાળા હતા, એમાંથી સીધા. વીતરાગ સ્વભાવવાળી બની જાય છે ! હે, સ્વભાવ ફરે ? પણ અહીં ફરી ગયે ને? ફર્યો તે કેટલે બધે ફરી ગયો? સામાન્ય ક્ષમાશીલ સ્વભાવ નહિ, પણ ક્ષાયિકક્ષમાના કાયમી સ્વભાવવાળા બની ગયા! તે પણ એક કોને નાશ નહિ, કિન્તુ માન, માયા, લેભ, રાગ, દ્વેષ, હાસ્ય, શેક, રતિ, અરતિ વગેરે સમસ્ત કાને સંપૂર્ણ નાશ! કહે છે “પ્રાણને પ્રકૃતિ સાથે જાય.શું પ્રાણને પ્રકૃતિ, સાથે જાય ? કે પ્રાણ ઊભા રહે અને પ્રકૃતિ જાય ખરી? કહો, પ્રકૃતિ બદલવાના વિશિષ્ટ ચિત્ત-પ્રણિધાન સાથે દૃઢ સંકલ્પ થાય ને એ સંકલ્પને બળવાન બનાવાય, તે. પ્રકૃતિને બદલ્યું જ છુટકે. પ્રકૃતિ બદલ્યાના દાખલા : જુઓ પૂર્વ પુરુષના જીવન; પ્રકૃતિ બદલ્યાના ઢગલાબંધ પ્રસંગ જોવા મળે છે. દા. ત. (1) ચંડકૌશિક સાપને પૂર્વભવેથી ઊતરી આવેલ. કે કોધિલે સ્વભાવ? પણ ભગવાનનાં “બુગ્ઝ બુક્સ ચંડકેસિયા !" એવા વચનથી એને જાતિસ્મરણ થતાં એણે કોધિતી જન્મસિદ્ધ પ્રકૃતિને પણ ઠુકરાવી દીધી !! શી રીતે? કહો, વિશિષ્ટ ચિત્ત–પ્રણિધાન અને સંકલ્પબળથી. કીડીઓ. Page #191 -------------------------------------------------------------------------- ________________ 174 એના શરીરે છિદ્ર છિદ્ર ચટકી રહી છે, શરીરની અંદરમાં પિસીને તીક્ષણ ચટકા મારી રહી છે, પણ અહીં તે ગુસ્સો કરે એ બીજા, ચંડકૌશિક નહિ. પંદર દિવસ ઘેર પીડા સહતે રહ્યો, મત આવ્યું ત્યાં સુધી સહતે રહ્યો, પણ લેશમાત્ર ગુ ન કર્યો. “મારે કોધ કરે હરામ છે” એવા દઢ સંકલ્પના બળ ઉપર પ્રકૃતિ શું કરે? પ્રકૃતિનું કાંઈ ઊપસ્યું નહિ. પ્રાણ ઊભા છે, ને સંકલ્પબળથી પ્રકૃતિ બદલાઈ ગઈ! પૂછો - પ્રા– ચંડકૌશિકને આવું સંકલ્પબળ શી રીતે આવ્યું? સંકલપબળને ઉપાય - ઉ - સંકલ્પબળ એ રીતે આવ્યું, કે એણે જાતિસ્મરણ : જ્ઞાનથી પૂર્વના સાધુભવમાં કરેલ ગુસ્સાનું ભયંકર પરિણામ - અહીં જોયું, તેથી હવે નો ગુસ્સો કરી ભાવી ભયંકર પરિ. * ણામ ઊભું કરવું નથી, એટલે ગુસ્સો ન કરવાને દઢ સંકલ્પ ક, નિર્ધાર કર્યો. આ સંકલ્પબળ ઊભું કરી કીડીઓના - ચટકા સહન કરવાનું શરૂ કર્યું. પૂર્વનું સાધુજીવન યાદ આવ્યું છે, એટલે એમાં જે શાસ્ત્રમાંથી શીખેલા કે “કો છે કોડ પૂરવતણું સંયમફળ જાય” એ નજર સામે તરવરે - છે તેથી સંકલ્પબળ પ્રગટ્યું છે, કોડ પૂર્વ વર્ષો સુધી સંયમ - પાળ્યું હોય, એનું ફળ કેટલું બધું મોટું હોય? સંયમમાં શું શું, અને સંયમના ફળમાં શું આવે? (1) સંયમમાં મહાવ્રતો પાળ્યા, (2) સાધ્વાચારે - આચર્યા; (3) પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ આરાધી; (4) સાધુની Page #192 -------------------------------------------------------------------------- ________________ 175 * દશવિધ સામાચારી પાળી; (5) શાસ્ત્રોના ભરચક સ્વાધ્યાય કર્યા...વગેરે વગેરે બધું સંયમ કહેવાય. એના ફળમાં શું શું આવે? કહે - (1) પહેલા નંબરમાં, ઉપશમભાવ અને ઉદાસીનભાવની આંતરિક વિશુદ્ધિ આવે. જેમ જેમ સંયમ પળાતું જાય, તેમ તેમ આ આંતરિક ઉપશમભાવ–ઉદાસીનભાવની વિશુદ્ધિ વધતી જાય. (2) બીજા નંબરમાં, જન્મ જન્માંતરના અઢળક પાપકર્મને અને અશુભ અનુબંધને ક્ષય થાય, એ સંયમનું ફળ. . (3) ત્રીજા નંબરમાં ફળ તરીકે અઢળક શુભ અનુબંધ ઊભા થાય. (4) ચોથા નંબરમાં ફળ,–વૈમાનિક દેવલોકનાં અઢળક પુણ્ય બંધાય. કોડ પૂર્વ વર્ષોનાં સંયમનાં આ ફળ નષ્ટ કરવાની તાકાત અનંતાનુબંધી કોધમાં છે, એ સંયમમાં નષ્ટ થાય ત્યારે, ક્રોધે કોડપૂર્વનું સંયમ નષ્ટ કેવી રીતે ? અનંતાનુબંધીના કાંધ આદિ કષાય શેને શેનો નાશ (1) કોડ પૂર્વ વર્ષો સુધી ઝગમગાવેલ ઉપશમભાવ અને ઉદાસીનભાવને નાશ . (2) નવાં જોરદાર પાપકર્મ એવાં ઊભાં કર્યા કે જેની આગળ પૂવે સંયમથી કરેલ પાપકર્મ–ક્ષય વિસાતમાં ન રહે. મે, ગાઢ મળદોષની કે સંગ્રહણીની બિમારીમાં સે Page #193 -------------------------------------------------------------------------- ________________ 176 દિવસ કડક પથ્થ–પરેજી પાળી પાળીને મળદોષને જ્યારે ક્ષય કર્યો હોય, પરંતુ એક જ વાર ભારે કુપથ્ય સેવી લે, તે પૂર્વે કરેલ વ્યાધિક્ષય વિસાતમાં રહેતા નથી; એમ અહીં અનંતાનુબંધી ક્રોધથી બંધાતા ભારે પાપકર્મની આગળ પૂર્વ પાપક્ષય વિસાતમાં રહેતો નથી; એટલે એમ કહે વાય કે જાણે પાપક્ષયને જ નાશ થઈ ગયે ! (3) એમ, નવાં પાપકર્મની સાથે આ અનંતાનુબંધી કોધથી નવા પાપાનુબંધ એવા ઊભા થાય છે, કે પૂર્વે સંયમથી સાધેલા અઢળક શુભાનુબંધ-પુણ્યાનુબંધ પણ હવે નષ્ટ થઈ જાય છે. તીવ્ર કોધને ભાવ એ તીવ્ર અશુભ ભાવ. છે. એની તાકાત આ છે, કે એ પૂર્વના શુભ અનુબંધને. તોડી નાખે. આમ કોધથી સંયમજનિત શુભાનુબંધને. નાશ થાય. (4) કોધથી તીવ્ર પાપકર્મો જે બંધાય છે, એમાં પૂર્વના કેટલાય પુણ્યકર્મો સંક્રમિત થઈ નષ્ટ થાય છે. આમ કોધથી પૂર્વના સંયમજનિત પુણ્યને સંક્રમ થવાથી નાશ થાય. પૂર્વ પુણ્યકર્મને વર્તમાનમાં બંધાતા પાપકર્મમાં સંક્રમ થવાથી પૂર્વનું પુણ્યને નાશ. આ પરથી સમજાશે કે જ્ઞાની ભગવંતે જે કહે છે કે, ક્રોધે કોડ પૂરવતણું સંયમફળ જાય” એ ખોટું નથી. અગ્નિશર્માએ છેલ્લે છેલ્લે રાજા ગુણસેન પર ક્રોધ કર્યો તે એના લાખો પૂર્વના સમતાભાવે સેવેલા મા ખમણના પારણે મા ખમણના તપ એળે ગયા!! એને લાખો પૂર્વેને સમતાભાવ રદબાતલ થઈ ગયા! એનું ફળ નષ્ટ થઈ ગયું ! Page #194 -------------------------------------------------------------------------- ________________ وی 2 અતિ અલ્પ સમયના કોધથી આ ભયંકરતા? હા, એક નાની પણ અગ્નિની ચિનગારી જંગી મોટી ઘાસની ગંજીને બાળીને ભસ્મસાત કરે છે. નહેરો માટેના જંગી મેટા બંધમાં એક નાનું ગાબડું પડે તે એજ સંગૃહીત કરેલા પાણીના પૂર વહી ચાલીને ગામડાનાં ગામડા તારાજ કરી નાખે છે. સેંકડો દાવ રમી કરોડપતિ થયેલ જુગારી એકજ દાવમાં સહેજ ગફલત કરતાં કરોડે કોડ પૂરા ગુમારી દે છે ! આવા તે ઢગલે દાખલા કે જેમાં વિરોધી થોડુંક તત્ત્વ ઘણા બધાનો નાશ કરી નાખે ! એમ કોઈ કોડ પૂર્વના સંયમ–ફળને નાશ કરી દે, એ અઘટમાન અસંગત નથી, સંગત છે. આ હિસાબે જાતને વિચાર કરવા જેવું છે કે - "(1) ગુસે કેટલે કરવા જોઈએ છે? ને (2) કેટલીવાર કરવા જોઈએ છે? “તે પછી એમાં 5-50 વરસના સાધેલા દેવદર્શન–પૂજા અને મામૂલી ત્યાગ-તપ-વ્રત–નિયમરૂપી ધર્મનું ફળ કેટલું સલામત રહેવાનું ? કોધથી મોટા મહારથી તપ અને સંયમધર્મનાં ફળ નષ્ટ થાય, તે આપણા મામુલી ધર્મનાં ફળ નષ્ટ ન થાય ? આવી ભયંકરતા ક્રોધ કરીને આપણી જાતે જ ઊભી કરવાની ? - “આપણને અથાગ પુણ્ય મળેલા મહા કિંમતી મનને શું આ જ ઉપગ કરવાનું કે આવા મેધે મનથી ના ધર્મફળને નષ્ટ કરનારા ભયંકર દુષ્ટ ક્રોધ પિશાચને પોષવાને ?) 12 Page #195 -------------------------------------------------------------------------- ________________ 178 ક્રોધથી બેવડું નુકસાન : જરાક જરાકમાં ગુસ્સો કરનારને આ ક્યાં વિચારવું છે? કે (1) આ જેની ખાતર હું ગુસ્સ કરું છું એ તે બહુ તુચ્છ બહુ મામુલી ચીજ છે, પરંતુ આ કોઇ મારા સાધેલા “ધર્મથી મળનાર મહાકિંમતી ફળને નાશ કરી દે છે ! તે શું આ કિંમતી ફળના ભેગે વર્તમાનની મામુલી વસ્તુને સાચવવા ગુસ્સો કરવાને ? (2) વળી પરલકના મહાન ધર્મ–ફળ નષ્ટ થાય એટલું જ નથી, પરંતુ ક્રોધથી ભાવી દુઃખદ દુર્ગતિઓ અને એમાં કારમાં દુઃખે ઉપરાંત ભયંકર પાપ–લેશ્યાઓ અને પાપાચરણો કેવા ચાલવાના? શું આને વિચાર અહીં આ ડે માનવભવ, ચકોર માનવમન અને જૈનધર્મ પામીને પણ નહિ કરવાને ? ચંડકશિ ફોધનાં આ જાલિમ પરિણામ દેખે છે, તેથી દઢ સંકલ્પ કેમ ન કરી શકે કે “ગમે તે થાઓ ક્રોધ નહિ કરવાને ?”સેંકડો હજારો કીડીઓથી ચવાવા છતાં સંકલ્પને વધુ બળવાન બનાવી મનમાં જરાય કોઇ લાવતો નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ [36] સંકલ્પબળનું મહત્ત્વ મહાનિશીથ સૂત્રમાં સ્ત્રી–રાજા રુમના ચરિત્રમાં બ્રહ્મ ચારી રાજકુમારને પ્રસંગ આવે છે. ફમીને સારી બ્રહ્મચારિણું હોવાનું સાંભળીને એના પવિત્ર દશને એની રાજસભામાં એક પરદેશી રાજકુમાર દાખલ થાય છે, ને બેઠક પર ગોઠવાઈ જાય છે. ત્યાં ફમી નવા આગંતુક પર નજર ફેરવતાં, જ્યાં આ રાજકુમાર પર એની દૃષ્ટિ પડી, ત્યાં આનું અતિ સુંદર રૂપ જોઈને એ મોહિત થઈ, ને આના પર રાગની દૃષ્ટિ નાખે છે. એ જ વખતે રાજકુમાર વિચારે “અરે ! ધિક્કાર પડે આ મારા રૂપને ને રૂપાળા શરીરને! કે એણે આ બિચારી એક બ્રહ્મચારિણી બાઈને ભુલાવી ! આવું દુષ્ટ શરીર જોઈએ નહિ, બસ, આપઘાત કરી દઉં, પરંતુ આપઘાતમાં આ શરીરથી સાધી લેવાનું રહી જાય, માટે વિધિપૂર્વક સંયમ અને તપથી શરીરને કસ ખેંચી લઈ આ રૂપને અને રૂપાળા શરીરને ક્રમશઃ ઉતારી નાખી છેવટે અંતિમ અનશન કરી લઉં, તરત જ એ “માફ કરજે, અહીં હું નહી રહી શકું” કહેતોક ત્યાંથી ઊઠી ચાલ્યા ગયે બીજા રાજ્યમાં ગુરુની શોધ માટે રાજાને મેમાન બન્યો. રાજા પૂછે “કક્યાંથી પધાર્યા?” આ કહે,–“એક રાજ્યમાંથી રાજા પૂછે - “કેના રાજ્યમાંથી ?" Page #197 -------------------------------------------------------------------------- ________________ 180 રાજકુમાર કહે “નામ પૂછશે નહિ. દુરાચારીનું નામ સાંભળશે તો આજે ખાવાથી ટળશે.” રાજા– “એમ ખાવાનું ટાળતું હશે ?' આ કહે - “હા, હું બરાબર કહું છું.' રાજા કહે “ભલે ટળે, કહે.” આ કહે “આગ્રહ રહેવા દો. હું ખરું કહું છું ભજન વિનાનાં રહેશે !" રાજા કહે “ઓહો! એટલામાં શાનું ભજન ટળે છે? ઊભા રહે, ભેજન મંગાવું છું. એ આવે પછી નામ બોલે.” કહી માણસ પાસે ભેજનના બે થાળ મંગાવ્યા, હાથમાં કોળિયે લઈ કહે - “બેલે હવે નામ: અખતરો કરે છે.” તે ય રાજકુમાર કહે “રહેવા દો. અખતરો કરવામાં સાર નહિ નીકળે.” તે ય રાજાને આગ્રહ થતાં કુમાર જ્યાં નામ બેલે છે કે “કુમના રાજ્યમાંથી, એટલામાં તે રાજ કળિયે. મેંમાં મૂકવા જાય એ પહેલાં જ નીચે બહારમાં ભયંકર કેલાહલ ઊઠો “નાસો, “ભાગે, “મારો.” “પકડે,” “ક્યાં ગયા એ રાજા હરામી ?"..... શું હવે રાજા જમવા બેસે ? કેળિયે મોંમાં મૂકે હાથનો કેળિયે પડી ગયે નીચે ! રાજાના હોશકોશ ઊડી ગયા. લાગ્યું “દુશ્મનનું લશ્કર નગરમાં ઘુસી ગયું છે ને સુભટો ઠેઠ મહેલની નજીક આવી ગયા છે. હવે રાજા ત્યાં શાને ઊભું રહે ? એ તો સીધે મહેલના ગુપ્ત ભાગમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ 181 જ્યાંથી જમીનની અંદર સુરંગ ખોદાવી રાખેલી હતી, અને તે સુરંગ ભૂગર્ભમાં જ નગરની બહાર દૂર જંગલની અંદર નીકળતી હતી, એ સુરંગમાં જ ઊતરી ગયો ! ન મેમાનને સંભાળવા રહ્યા, કે ન પરિવારને, કે ન ખજાના ઝવેરાતને સંભાળવા રહ્યો ! કેવી ગોઝારી સ્વાધ દશા? મેમાનની ખબર ન લે? એમને સાથે ન લે? મેમાન તો ના જ કહેતા હતા–“દુરાચારીનું નામ ન બેલા, છતાં આગ્રહથી બોલાવ્યું, અને આફત ઊતરી પડી ત્યારે એને મૂકીને ભાગ્યો ! આમ પિતાના વાંકે હવે મેમાન પર પણ શત્રુના સૈનિકોની આપત્તિ આવી છે, તે એમની તો સંભાળી કરવી જ જોઈએ ને ? રક્ષણ માટે સુરંગમાં એમને તે સાથે લેવા જ જોઈએ ને? પણ સ્વાધ રાજા એમને ચા મૂકીને પિતે એક સીધે સુરંગમાં ચાલે ગયે. ગેઝારી સ્વાર્થ માયા ! માણસને એ કેટલો બધા નીચી પાયરીએ ઉતારી કે અધમ કનિષ્ઠ કેટિને બનાવી દે છે? | આપણું આત્મદ્રવ્ય કનિષ્ઠ એટલે કે અધમાધમ કોટિનું બને એની કશી ચિંતા જ નહિ ? એનું કશું દુઃખ નહિ? તે આપણે જાતે જ એને અધમાધમ બનાવીએ ? શેની ખાતર? એવી તુચ્છ વસ્તુની ખાતર કે જે માત્ર આ જીવનમાં જ ઉપયોગી, અને આંખ મીંચે ડૂબ ગઈ દુનિયા” હોય ! ત્યારે Page #199 -------------------------------------------------------------------------- ________________ 182 અધમાધમ બનાવેલ આત્મદ્રય લઈને પરલેક ચાલવાનું, તે આત્મા જન્મોજન્મ દૂષિત અને દુષ્ટ બન્યું રહેવાને ! ત્યારે, સ્વાર્થોધને અહીં આ લેક્માં પણ શું છે? એની અધમચેષ્ટામાં અહીં પણ એ લેકમાં નિંદાય છે; તેમજ સ્વાર્થ–માયામાં ક્યારેક તે એવી વિટંબણામાં ફસાય છે કે લોકમાં ભેંઠો પડે ! અને બીજાની સહાય પણ ન પામે! એથી ઉલટું સ્વાર્થમાયા ગણ રાખી, પરાર્થ-રસિક બનવાથી અવસરે કર્મજનિત વિ. અણુમાં બીજાઓ સામેથી સહાય કરવા આવે છે ! આવા પરાર્થસિક બન્યા રહેવા માટે સંકલ્પબળ જોઈએ. દઢ સંકલ્પ જોઈએ તે જ અવસરે પરાર્થ પહેલે યાદ આવે. રાજામાં એ સંકલ્પ-બળ હતું નહિ, તેથી પિતે જ ઊભી કરેલી આપત્તિમાં મેમાનને જીવલેણ પ્રસંગમાં છોડી દઈ પોતે પોતાનો જીવ બચાવનાર સુરંગમાં ઊતરી પડ્યો! આ અધમાધમતા આપણા જીવનમાં ન આવવા દેવી હોય તે પરાર્થવૃત્તિનું સંકલ્પ–બળ પહેલું ઊભું કરવું જોઈએ, અને એને નાને નાને પણ અમલ કરે જોઈએ. અસ્તુ. રાજા તો પેલા બ્રહ્મચારી રાજકુમારને નિરાધાર છેડીને સુરંગમાં પેસી ગયે, પરંતુ હવે જુઓ કે રાજકુમારનું સંકલ્પબળ કેટલું અદ્ભુત કામ કરે છે ! ને એને કે ચમત્કારિક બચાવ આપે છે ! Page #200 -------------------------------------------------------------------------- ________________ 183 રાજા તે ગયે, હવે કુમારને બહાર નીકળી જવું છે, એથી જ્યાં દરવાજા તરફ આવવા જાય છે, ત્યાં બહારમાં મારો કાપો, પકડે રાજાને. ને કોલાહલ સંભળાય છે, તે નીકળી જવું શી રીતે ? બ્રહાચર્યની પરીક્ષા : એક પરીક્ષા અબ્રહ્મચર્યની-દુરાચારની તે જોઈ; પરંતુ હવે બ્રહ્મચર્યની પરીક્ષા જેઉં !' એમ વિચારી સંકલ્પ કરે છે કે “જે મારા બ્રહાચર્યને પ્રભાવ હોય તો હું આ તલવાર–ભાલા–બરછીવાળા ટોળા વચ્ચેથી બેમ ને કુશળ બહાર નીકળી જાઉં.” પિતાના પ્રાર્થ પર કેટલે બધે વિશ્વાસ હશે, કે આ સંકલ્પ કરે છે? કરે છે એટલું જ નહિ, પણ બહાર જ્યાં સામે સશસ્ત્ર અને બૂમ પાડતું ટોળું ચાલ્યું આવતું દેખાય છે, ત્યાં એની સામે જ વિના ગભરાટે ચાલવા માંડે છે! બ્રહ્મચર્યને આ વિશ્વાસ બ્રહ્મચર્યના કેવક પાલન પર ? કહો, જીવનમાં સમજણ અવસ્થામાં ને વિકારોની અવસ્થામાં આવ્યા પછી એક પણ પરસ્ત્રીને એકવાર પણ જોવાની ઈરછા–આતુરતા ન કરી હોય ત્યારે. અરે ! જવાની ઈચ્છાની વાત શી, સ્ત્રી શરીરને કદાચ અશુચિત્વ ભાવનાથી કે વૈરાગ્ય ભાવનાથી વિચાર આવ્યું હોય એ જુદી વાત, પરંતુ રાગથી “એ કેવું” એને લેશ પણ વિચાર આવવા ન દીધો હોય, ત્યારે પોતાના બ્રહ્મચર્યને વિશ્વાસ રહે. કારણ? Page #201 -------------------------------------------------------------------------- ________________ કુમાર સમજે છે કે સ્ત્રીનું દર્શન, સ્ત્રી સાથે વાતચીત, કે સ્ત્રીનું સ્મરણ વગેરે ખતરનાક છે. એકવાર પણ એ અનુભવ કર્યો તો એના મનમાં સંસ્કાર સ્થાપિત થઈ જાય છે, કેમકે એ દર્શનાદિ જણી જોઈને કર્યા, એટલે કે રાગથી ખેંચાઈને કર્યા. બસ, રાગની જ મેટી મેકણ છે. રાગથી ખેંચાઈને બોલે, રાગથી ખેંચાઈને ચાલે, રાગથી ખેંચાઈને વિચારે, રાગના તણાયા કશુંક જુઓ, ચા–સુંઘ-સ્પશે,.....એટલે એના આત્મા પર ઘેરા સંસ્કાર પડી જાય છે. પછી અવસર આવતાં એ સંસકારના ઉધક નિમિત્ત પામીને એ સૂતેલા સંસ્કારભોરિંગ–જાગ્રત થઈ જાય છે, ને રાગભય સ્મરણ કરાવે છે, ને ન અનુભવ કરવા પ્રેરે છે. આમ, - રાગ સિચા-એષા રહેવાથી સંસાર અબાધિત ચાલ્યા કરે છે. .: માટે ધર્માત્માએ ખરી સાવધાની આ જ રાખવાની, કે ધર્માત્માની સાવધાની : પુદગલના શબ્દ–રૂપ-રસાદિ જે ગુણને જીવને રસ હોય એનું દર્શન–શ્રવણ-સ્મરણ ન જ કરું એ દઢ સંક૯પ ને એનું પાલન જોઈએ.' વિકથા-કુથલી કેમ ભયંકર ? ભયંકર આટલા જ માટે, કે એ સાંભળો એટલે (1) તે તે વિષયના રાગ-દ્વેષ થવાના, અને (2) રાગ-દ્વેષના Page #202 -------------------------------------------------------------------------- ________________ કુસંસકાર પડવાના. (3) એ કુસંસ્કારે પર ભાવી જીવનમાં ખરાબીઓ આવવાની. જીવ વિકથા-કુથલીથી શું કમાયો? રાખ ને ધૂળ; કશું સારું કમાય નહિ, ઉલટું ખરાબીઓ નંતરી ! માટે જ બહેતર આ છે કે રસવાળા વિષયનાં દર્શન-શ્રવણ-સ્મરણ જ ન કરવાં. કુમારનું બ્રહ્મચર્ય પાલન કેવું?– પેલા રાજકુમારે, “બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય, એને અણીશુદ્ધ પાળવાનું, નવ વાડો સાચવીને પાળવાનું ક્યારે ય પણ મનમાં ય સ્ત્રીત પેસવા જ નહિ દેવાનું, આ માનસિક દઢ સંકલ્પ દઢ નિર્ધાર રાખે છે. એવા નિર્ધાર. "પૂર્વક કુમાર બ્રહ્મચર્ય પાળી રહ્યો છે. એટલે જ જ્યાં રૂપાળી કમીએ એના તરફ સ્વયં રાગથી જોયું છે, આક"ર્ષાઈ છે, ત્યારે પિતે એ પ્રમાણે તાકીને જોઈ રહેવાની તો વાત જ નહિ, પણ ત્યાંથી ઊભે જ થઈ જઈ ચાલતી જ પકડે છે ! આવી મેટી રાજા-રુફની ચાહીને આકર્ષાઈ જુએ, તે પિતાને એના પર રાગની એક મીટ માંડવાનું મન ન થાય? ના; ભય છે. કે “રખેને મારું શીલરત્ન મેલું થાય તો ?" એટલે અગમચેતીથી એનાથી દૂર જ રહેવાની વાત. એટલે તે રાજકુમાર તરત ઊઠીને ચાલતો થઈ ગએલ. નષ્ઠિક બ્રહ્મચર્યથી સશસ્ત્રસેના તંભિત : રાજકુમારે સંકલ્પબળથી નૈષ્ઠિક એટલે કે પિતાની હૃદયની નિષ્ઠાથી બ્રહ્મચર્ય પાળ્યું છે, પાળતે આવ્યો છે. અબ્રહ્મની એને ભારે સૂગ છે, અરુચિ છે, નફરત છે; તેથી Page #203 -------------------------------------------------------------------------- ________________ 186 જ પોતાના બ્રહ્મચર્ય પર એને ભારે વિશ્વાસ છે. જયાં એ “મારા બ્રહ્મચર્યના પ્રભાવે હું ખેમકુશળ બહાર નીકળી જાઉં –એમ સંકલ્પ કરી આગળ પગલું ઉઠાવે છે, ત્યાં જ ટોળું “માર, કાપે, પકડે રાજાને” કરતું કુમારને દૂરથી. દેખી એને ખુદ રાજા સમજી મારવા દોડતું આવતું હતું, અને હાથ શસ્ત્ર સાથે ઊંચા હતા, એટલા માટે કે સામાને. ઝટ ઘા ઠોકી શકાય; ત્યાં જ કુમારના બ્રહ્મચર્ય અને સંકલ્પના પ્રભાવે એ સશસ્ત્ર હાથે આકાશમાં ઊંચા જ સ્થિર થઈ ગયા !!! અને પગ પણ જ્યાં હતા ત્યાં જ સ્થિર સજજડ થઈ ગયા !! ન તો ડગલું આગળ ચાલી શકે, કે ન પાછળ. ખસી શકે ! એવી અદ્ધર હાથની સ્થિતિ થઈ ! સહેજ પણ ન વાળવાની કે ન નીચા ઉતારવાની શક્તિ રહી! આખા. લકરની આ સ્થિતિ જોઈ રાજકુમાર ચમકી ગયો ! એને વિચાર આવે છે - બ્રહ્મચર્યના ચમત્કાર પર શાસનની અનુમોદના - અહો ! આ શું ? બ્રહ્મચર્યને આટલો બધે પ્રભાવ? આટલી બધી તાકાત ? આખા લશ્કરને તંભિત કરી શકે? વાહ રે મારું બ્રહ્મચર્ય ! વાહ રે એ ઉપદેશનારી જિનવાણી! વાહ રે મારા પ્રભુ જિનેશ્વર ભગવાન! તમે આ વાણી પ્રકાશે છે? પ્રભુ! પ્રભુ ! તમારી મારા પર અને આખા જગત પર કેટલી બધી દયા કે આવા અનુપમ બ્રહ્મચર્યની બક્ષીસ કરી! એકલું બ્રહ્મચર્ય જ શું, નાથ ! તમારી સૂક્ષ્માતિસૂક્ષમ અહિંસા સત્ય વગેરે ધર્મની અને ક્ષમા–નમ્રતા વગેરે ગુણોની તથા શમ–સંવેગ આદિ અને Page #204 -------------------------------------------------------------------------- ________________ 187 મૈત્રી કરુણા આદિ શુભ ભાવેની કેટકેટલી જબરદસ્ત અને. કેવી અદ્ભુત બક્ષીસ !" જિન-જિનમતની અનુમોદના પર અવધિજ્ઞાન : બસ, રાજકુમાર, અરિહંત ભગવાન, એમનું પ્રવચન, તથા બ્રહ્મચર્યાદિ ધર્મોની, એટલી બધી અનુમોદના ગદ્ગદ્ હૈયાથી અને અહોભાવથી કરવા લાગ્યા, કે ત્યાં એમના અવધિજ્ઞાનાવરણ-કર્મ તૂટક્યા! અને અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું ! અને અવધિજ્ઞાનથી જે જોયું એથી તો ક્ષણભર મન એવું ચેકી ઊઠયું કે તે ત્યાં જ મગજ ઘૂમતાં નીચે બેસી પડ્યા, અને બેભાન થઈ ગયા ! જ્ઞાનાવરણ કર્મ શી રીતે તૂટે છે? માત્ર ગોખવા-ભણવા અને વાંચવાંચ કરવાથી તૂટે છે? ના, મહા ત્યાગથી તૂટે, તપથી તૂટે, ભારે વિનય–વૈયાવચ્ચ–બહુમાનથી તૂટે, ઉચ્ચ અહોભાવ–ગદ્દગતા–અનુમોદના. અને આરાધનાથી પણ જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. મદનરેખા સાવી, સુનંદા સાવી, આનંદ શ્રાવક, મહાશતક શ્રાવક, ધર્મદાસ ગણી મહારાજ વગેરે વગેરે. એમજ અવધિજ્ઞાન પામેલા. અવધિજ્ઞાન પર દેવાનું આગમન અહીં રાજકુમાર અવધિજ્ઞાન પામ્યા છે એટલે આકાશમાંથી ઝનન ઝનનનના વાજિંત્રનાદ સાથે દેવતાઓ ઊતરી. રહ્યા છે. પેલા લશ્કરના સુભટો ગગનમાંથી દેવતાઓને ઊતરતા. Page #205 -------------------------------------------------------------------------- ________________ - 188 જોઈને સ્તબ્ધ જ થઈ જાય છે કે આ શું ! આમ તો કુમારની મારા બ્રહ્મચર્યને પ્રભાવ હો તે હું પ્રેમકુશળ બહાર નીકળી જાઉં,'-એ ઘેષણ પર લશ્કર આખાના હાથ પગ સજજડ સ્થિર થઈ ગયેલા, તેથી તે સુભટો સ્તબ્ધ થઈ જ ગયેલા! પરંતુ, અહીં આકાશમાંથી વાજિંત્રનાદ અને જય હો અવધિજ્ઞાની મહાત્માને ! જય હૈ અવધિજ્ઞાની મહાત્માને !" એવા નારા સાથે દેવતાઓને નીચે ઊતરતા ' જુએ છે, એટલે વળી ગજબ ચકિત થઈ ગયા છે કે–આ તે કે ગજબને પુરુષ કે આપણને બધાયને હાથે પગેથી તંભિત કરી દે ! અને દેવતાઓ એની સેવામાં ઊતરી પડે!” દેવતાઓ નીચે ઊતરી સાધુવેશ હાથમાં લઈ રાહ જોતા ઊભા છે કે ક્યારે કુમાર ભાનમાં આવે અને એમને આ વેશ આપીએ! એ સ્વીકારી લે એટલે એમને વંદન કરીએ!” દેને આ રિવાજ કે ગૃહસ્થપણે અવધિજ્ઞાન શું, કે મેટું કેવળજ્ઞાન પામેલા શું, પણ પહેલાં એમને મુનિવેશ આપે, પછી વંદન કરે. દેવો તરફથી મુનિવેશ અને વિનંતિ કુમારની આગળ વાજિંત્ર વગાડતા અને “જ્ય હો અવધિજ્ઞાની મહાત્માને” એવો ના લગાડતા દેવતાઓ ઊભા છે, ત્યાં કુમારની મૂછ ઊતરી, બેઠા ક્યા, ને આ દેવેની ભક્તિનું દૃશ્ય જુએ છે, પણ એમને ચમકારો નથી થતો. કેમકે અવધિજ્ઞાન પામી મહાગંભીર બનેલા છે. દેવતા વિનંતિ કરે છે,–“ભગવદ્ ! આ મુનિશ સ્વીકારે.” રાજકુમાર તરત એ સ્વીકારી લે છે, જીવનભરનું ચારિત્ર ઉગરી લે છે, ને દેવતાઓ વંદના કરે છે તેમજ Page #206 -------------------------------------------------------------------------- ________________ 189 સુવર્ણ કમલ રચી આ અવધિજ્ઞાની મહષિને વિનંતિ કરે. છે,–“ભગવદ્ ! બિરાજે આ સુવર્ણ કમળ પર, અને અમને ધર્મને બેધ આપો.” સુભટોને આકર્ષણ : અવધિજ્ઞાની કુમાર મહર્ષિ સુવર્ણ કમળે બિરાજમાન. થાય છે. પેલું લશ્કર તંભિત હતું, તે છૂટું થયું, પણ હવે મજાલ છે કે “મારે કાપ” બેલે? યા યુદ્ધનું માનસ રાખે? ના, કેમકે (1) પહેલું તો દેવતાઓથી ગભરાય કે બાપ રે! હવે જરાક પણ આપણે જે અજુગતું બાલ્યા કે કર્યું, તે મર્યા સમજો! દિવ્ય શક્તિવાળા આ દેવતાઓ આપણા બાર જ વગાડી નાખે ! અને (2) બીજ, અહીં સરજાયેલ ચમત્કારોથી એમનાં કર હૈયાં માખણ જેવા. કેમળ બની ગયાં છે, એમને નમ્રતા સાથે ભારે આકર્ષણ. ઊભું થઈ ગયું છે. લડાઈનું માનસ જ પલટાઈ ગયું! સ્વ–પરરાજાનું આગમન : કેટલાક સુભટ પોતાના રાજાને ખબર દેવા ગયા, ને સમાચાર કહ્યા તો રાજા ય આભો બની જઈ સપરિવાર અહીં ખેંચાઈ આવ્યો ! અહીંને સુરંગમાં પેઠે રાજા પણ. કોક અણસાર મળતાં, સુરંગની બહાર નીકળી પરિવાર સાથે ત્યાં હાજર થાય છે ! ત્યાં અવધિજ્ઞાની મહર્ષિની સભા. કેવીક બની હશે ? સુવર્ણ કમલ પર અવધિજ્ઞાની મહર્ષિ એક બાજુ દેવતાઓ, બીજી બાજુ બંને રાજાઓ, બંનેના લશ્કર, પ્રજાજને....અદ્ભુત મેળે ! ને ત્યાં મહર્ષિની ધર્મદેશના ચાલી છે. એ શું કામ નહિ કરે? Page #207 -------------------------------------------------------------------------- ________________ આ બધાના મૂળમાં શું? રાજકુમારનું દઢ સંકલ્પ– બળ, સાથે બ્રહ્મચર્યનું પાલન, અને પછીથી કે આ તે એની પરીક્ષાને સંકલ્પ. એ સૂચવે છે કે વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે, દઢ સંકલ્પ કેળવે, અને તદનુસાર વર્તન કરે, એની અભૂત અસર! સંકલ્પ–બળની વાત ચાલે છે. પેલા આદ્રકુમાર -મહર્ષિના તાપસ–પ્રસંગમાં જોયું કે હાથીનું સંકલ્પ–બળ -અદ્દભુત કામ કરે છે ! પ્રતિબોધ પામેલા 500 ચેરે તથા - જિતાયેલા અનેક વાદીના પક્ષકાર–લોકથી પરિવરેલા આદ્ર. કુમાર મહર્ષિ તે ચાલ્યા, પણ પાછળ પિલા તાપસના - હાથીને મોટા પરિવાર સાથે આવા મહર્ષિને જોઈ, અને એમને તાપને દયાને ઉપદેશ તથા તાપની વાદમાં હાર જઈ તાન ચડી આવ્યું ! મનને સંકલ્પ છે, કેમ આ બંધનની સાંકળ તૂટે, અને હું જઈને મહર્ષિના પગમાં પડી જાઉં” પૂર્વે જુદા જુદા દાખલામાં જોયું ને કે સંક૫બળ શું કામ કરે છે? સંકલ્પબળે હાથીનાં બંધન તૂટયા? : બસ, હાથીના દઢ સંકલ્પના બળે શરીરમાં એવું જેમ ચડી ગયું, કે લોખંડની ભારે સાંકળો ફટાક તૂટી ગઈ! બસ, બંધન તૂટ્યાં એટલી જ વાર, હાથી સૂંઢ અને કાન ઊંચા કરી ચારે પગે કુદતે દેડ્યો આદ્રકુમાર મહર્ષિની પાછળ! આ જોતાં તાપસમાં અને બીજા ત્યાં એકત્રિત લોકમાં - હાહારાવ ઊડ્યો કે “હાય ! હાય! આ મન્મત્ત હાથી તોફાને ચડ્યો છે તે મહષિને મારી નાખશે !" Page #208 -------------------------------------------------------------------------- ________________ 191 હાથી મહર્ષિની પાછળ દોડે છે :તાપસો અને લોકે તે ચારે બાજુ ભાગ્યા! જે એમને એમ લાગે છે કે “હાથી મહર્ષિને મારી નાખશે” તે અચાવવા ન જાય? ના, શેના જાય? સૌને પિતાને જીવ પહેલો વહાલો છે. બીજા ય વહાલા તે છે. પરંતુ પિતાને હાનિ પહોંચાડીને બીજાને બચાવવા જવાની વાત નહિ! એટલે લોકે દૂર ભાગીને પાછળ જુએ છે કે હાથી શું કરે છે ! હાથી તે ઊંચા કાને ઊંચી સૂઢે દોડતો આવી જ્યાં આદ્રકુમાર મહર્ષિ સ્વસ્થપણે ઊભા રહ્યા છે ત્યાં એમને હાથી કાન અને સૂંઢ નીચા કરી માથું–ગંડસ્થલ અપૂર્વ હરખથી નમાવી, પ્રદક્ષિણા દે છે! ત્રણ પ્રદક્ષિણા દઈ હાથી બેસી જઈ જમીન પર દંતૂશળને અગ્રભાગ અડાડી સૂંઢના અગ્રભાગથી મહર્ષિના ચરણે સ્પર્શ કરે છે, અને ખૂબ મન લગાડી ભાવથી મહર્ષિને નમસ્કાર કરે છે ! હાથી કોણ? લોકે તે આવા મદોન્મત્ત અને લોખંડી સાંકળ તોડી ભાગનાર હાથીને ગળિયો ઘેંસ જે નરમ થઈ જઈ મહષિને પ્રદક્ષિણા દેતે અને પછી નમસ્કાર કરતો દેખે છે ત્યારે, લોકેને આશ્ચર્યને પાર નથી રહેતે ! સૌના મનને એમ થાય છે કે “અહો! આહા! કેવા આ અચિંત્ય પ્રભાવવંતા મહર્ષિ કે જેમની આગળ આવા જંગલી હાથી પણ દાસ જેવા થઈ સેવામાં ઊભા રહે છે!” સૌ આતુર છે જેવા કે હવે શું બને છે. હાથીને નમેલા મસ્તકથી રહેલ અને કોઈક શુભ ચિંતનમાં મગ્ન મનવાળે જઈ મહષિ એને કહે છે, “હે મહાન હાથી ! આમે ય તને જીવતો મારી નાખ Page #209 -------------------------------------------------------------------------- ________________ 192 વાના હતા, તેમાંથી તું બચે છે. તો જે તારી ઈચ્છા હોય. તો અનશન લઈ લે. એ વિચાર, કે મરતા બચે એ પાપ પિષવા નહિ પણ છોડવા બો .) હાથીની ભવ્ય વિચારણું ને અનશન : વાર લગાડે હાથી ? સમજે જ છે કે “હું ક્રૂર રીતે મારી નખાવવાનો હતો, તો એના કરતાં આ જાતે અનશન લઈ લેવું શું ખોટું ? એમાં વળી મેટા મહષિ સલાહ આપે છે, તો મેટાનું વચન માન્ય કરવું એ અહેભાગ્ય છે. મોટા મળે ક્યાં? અને મળે તે આપણને કહે ક્યાંથી? કેમકે મહાન પુરુષે તે પિતાની સાધનામાં મગ્ન હોય છે, અને એમાંથી મેં ઊંચું કરી કદાચ કહેવાનું કરે, તે ય તે માત્ર એગ્યપાત્ર જીવને કહે. તો આ મને પાત્ર સમજી કહે છે, માટે હવે અહોભાગ્ય માની બીજો વિચાર કરવાને ન હોય. લઈ લઉં અનશન.” એમ વિચારી હાથી માથું હલાવી સ્વીકારનું સૂચન કરે છે; અને મહર્ષિ એને અનશનનું પચ્ચક્ખાણ આપે. છે. બસ, અનશન સ્વીકારી હાથી મહષિને ફરીથી નમસ્કાર કરી જંગલમાં ચાલ્યા જાય છે. 500 તાપસેનું પરિવર્તન - આ જોતાં પ૦૦ તાપસે પ્રતિબંધ પામી જાય છે! આવીને મહર્ષિને નમસ્કાર કરી કહે છે, “ભગવાન ! આપને જીવદયા-પ્રધાન ધર્મ જે સાચે છે. અત્યારસુધી અમે મહાઅજ્ઞાન અને મિથ્યાત્વભર્યા અધર્મમાં કૂટાયા, પણ Page #210 -------------------------------------------------------------------------- ________________ 193 અમારા અહોભાગ્ય કે આપ મળ્યા! તે હવે અમને આપને ધર્મ આપે.” આદ્રકુમાર મહર્ષિએ એમને પંચેન્દ્રિય-હિંસાના માનેલા ધમની સામે દલીલ કરી એમને નિરુત્તર તો કરેલા જ હતા, પરંતુ મિથ્યાત્વવશ કુધર્મના ત્યાગ અને સદ્ધર્મના સહર્ષ સ્વીકાર માટે એ ખચકાતા હશે, તે ત્યાં આ હાથીને ચમત્કાર જોતાં સ્તબ્ધ થઈ ગયા ! તેથી મિથ્યાત્વ સાવ ઓગળી ગયું, અને જીવદયા–પ્રધાન જૈનધર્મ માગે, અને મહર્ષિએ તેમને કહ્યું “ભગવાન પાસે ચાલે અને પ્રભુની પાસે સાધુધર્મ લે.” જુઓ એક આદ્રકુમાર મહર્ષિને ધર્મ ગાઢ મિથ્યાત્વમાં લાગેલા કેટલા બધા ને ય પ્રતિબોધ કરનારે. બને છે ! માટે કડો, એકનો ધર્મ અને કેને તારે ! એકનું પાપ અને કેને ડૂબાડે. એટલે હવે આપણું જીવનમાં ધર્મ સેવ કે પાપ પિષવા, એને બહુ વિચાર કરવા જેવું છે. વર્તમાન કે ભૂતકાળના મહાન પુરુષને જુઓ તે દેખાશે કે ભગવાન તીર્થકરદેવ સુદ્ધાં અને બીજા મહાન પુરુષ પહેલાં પિતાની જાત પર ધર્મની મહાકષ્ટમય સાધનાઓ ઉતારે છે, તે જ પછી સેંકડો હજારે લાખોને ધર્મ પમાડી જાય છે. કેવાં એમનાં ધન્ય જીવન! “લલિત વિસ્તરા”માં “ધમ્મ-નાયગાણું” ને આ અર્થ કર્યો કે પ્રભુ ધર્મના નાયક તે સ્વયં ઉત્કૃષ્ટ ધર્મ આરાધી પછી નાયક બનેલા. 13 Page #211 -------------------------------------------------------------------------- ________________ ધર્મ જ કેમ શ્રેયસ્કર?: જીવન તે જીવીને પૂરું કરવાનું જ છે, પણ જાતે કષ્ટમય ધર્મસાધનાઓનું જીવન બનાવ્યું હોય તે તે જાતનું ય મહા કલ્યાણ કરે છે, અને જગતનું ય મહા કલ્યાણ કરે છે ! કેવું શ્રેયસ્કર જીવન ! તો આવા સ્વપરને આશીવંદભૂત જીવનને કાં ન અપનાવવું? જો એ ન કર્યું, તો દુન્યવી વિષયોના રંગરાગ અને માટીના ધનની કમાઈમાં હોમેલું જીવન પુરું થતાં એ બધા ધનમાલ વિષયે ખોવાઈ જવાના છે, અને અઢળક પાપનાં પાપિષ્ઠ સંસ્કારના પોટલાં લઈ જીવને એકલા અટુલા દુર્ગતિઓને દુઃખદ ભવના પ્રવાસે ચાલી નીકળવું પડશે! માટે ધર્મ જ શ્રેયસ્કર છે. આ વાત છે,– ધર્મ વીતરાગ સર્વજ્ઞ ભગવંતેએ કહેલ અપનાવવા જેવો છે. આદ્રકુમાર મહર્ષિએ એ અપનાવેલો હતે તો જ તે જાતને અને જગતને માટે શ્રેયસ્કર બને. એના બદલે આદ્રકુમાર જે પેલા ગોશાલક, બૌદ્ધ ભિક્ષુઓ, હિંસા મય યજ્ઞ કરતા બ્રાહ્મણો અને હસ્તિતાપસે વગેરેમાંના કેઈકના ધર્મમાં ફસ્યા હોત, તો જાતનું શું શ્રેય કરત? અને અજ્ઞાન મેહમૂદ્ર જગતને ય શું શ્રેય પમાડી શકત ? કહો, પાપમાં સૂબેલા તે બીજા કોઈને પાપમાં ડૂબાડનારા બને છે. આદ્રકુમાર મહર્ષિ સ્વયં મહાન અહિંસા–સંયમતપમય ધર્મમાં રહેલા તે જૈન ધર્મની જિનશાસનની મહાન પ્રભાવના કરતા ચાલી રહ્યા છે. તે અહીં ઠેઠ હાથી અને એને મારી ખાવાના ધર્મવાળા 500 તાપને પ્રતિબંધ કરવા Page #212 -------------------------------------------------------------------------- ________________ 15 સુધી આવી પહોંચ્યા છે! એટલામાં વળી એક ચમત્કાર બને છે એ જુઓ. શ્રેણિક આકથા - જ્યાં આ હાથીનું લોખંડી સાંકળો તેડી ભાગવું, અને આવીને મહર્ષિના પગે પડી જવું, તથા અનશન સ્વીકારવું, વળી પ૦૦ તાપને પ્રતિબંધ લાગવો... વગેરે અવનવી ઘટનાઓના સમાચાર મગધદેશ–સમ્રાટ રાજા શ્રેણિકના કાને પહોંચ્યા, એટલે એ ચમકારે પામી જાય છે! મને મન એવા આદ્રકુમાર મહર્ષિને ચરણે શિર ઝુકાવી દે છે! અને ઝટ ઊભા થઈ જઈ અભયકુમાર અને પુત્ર-પૌત્રાદિ પરિવારને લઈ મહર્ષિ પાસે આવી પહોંચે છે, ને પરિવાર સહિત પોતે મહર્ષિના પવિત્ર ચરણે વંદન કરે છે. મહર્ષિએમને એકાંત કલ્યાણકારી “ધર્મલાભ” ની આશીષ આપી પ્રસન્ન કરે છે, અને ધર્મને ઉપદેશ આપે છે. મહારાજ શ્રેણિક એ વખતે ત્યાં પૂછે છે ભગવાન ! આ તો બહુ મોટું આશ્ચર્ય બની ગયું કે આપના દર્શનથી હાથીએ ભારેખમ લેખંડી સાંકળ તેડી નાખી ?" મહષિ કહે છે - આ લેખંડી સાંકળના બંધન તેડવાનું તે હજી સહેલું છે, પરંતુ કાચા સૂતરના બંધન તેડવા દુષ્કર છે. જુઓ - ण दुक्का वा परपासमायणं गयस्स मत्तस्स व मि राय / बहा 3 तत्तावलिएण तंतुणा सुदुक्कर में पडिहाइ मायण // Page #213 -------------------------------------------------------------------------- ________________ 196 અર્થાત્ હે રાજન! “મદોન્મત્ત હાથીને વનમાં માણસે નાખેલાં બંધનથી છૂટકારો એવો દુષ્કર નથી જે ત્યાં વિંટળાયેલ સૂતરના તાંતણાઓથી છૂટકારે અતિ દુષ્કર છે. એમ મને લાગે છે. આ સાંભળીને શ્રેણિક રાજા અને બુદ્ધિનિધાન અભયકુમાર પણ મહર્ષિનાં કથનને ભાવ સમજ્યા નહિ, મુંઝાય. છે કે, “એમને કહેવાને શે ભાવ છે ?" આવું સાંભળીને મુંઝાય એ સહજ છે. કેમકે શું લેખંડી ભારે સાંકળનાં. બંધન તેડવા હજી સહેલા? અને સૂતરના તાંતણાના બંધન તેડવા દુષ્કર? તે ય વળી અતિ દુષ્કર? માત્ર શબ્દાર્થ જોતાં બુદ્ધિમાં ન બેસે એવી વાત છે, પરંતુ શ્રદ્ધા છે કે, ‘મહષિ કહે છે તે જેમ તેમ બેલે નહિ, અસત્ય કહે નહિ. મેથી અસાર વાણી કાઢે નહિ.” એ શ્રદ્ધાથી શ્રેણિક પૂછે છે - ભગવન! આપના કહેવાને ભાવ ન સમજાયે..... કૃપા કરી ભાવ સમજાવે. “કાચા સૂતરના તાર તેડવા કટિણીને ખુલાસો : ત્યારે મહાત્મા આદ્રકુમાર કહે છે, “મારે ઘરવાસમાં શ્રીમતી નામની પત્ની હતી. એક પુત્ર થયો. એ જરાક મેટો. થતાં મહેતાની શાળામાં ભણવા મૂક્યો. મારા મનમાં વૈરાગ્ય. જાગેલે, પત્નીને એકવાર કહેતા હતા, “હવે તમે બે થઈ ગયા છે, તેથી હું હવે ચારિત્રમાર્ગે જઈશ, સંમતિ દઈ દો”. પત્નીને મારા પર અથાગ પ્રેમ, તે કહે “તમારા વિના, અમારે કેને આધાર !" પછી એણે ઘરમાં સંપત્તિ અથાગ હતી છતાં રેંટિયે લઈ સૂતર કાંતવા માંડ્યું. ત્યાં બાળ પુત્ર Page #214 -------------------------------------------------------------------------- ________________ શાળાએથી આવ્ય, ચકિત થઈ પૂછે છે “મા! મા ! આ શું કરે છે?” એ કહે “બચ્ચા ! તારા બાપુ આપણને મૂકી ઘર છોડી જઈને દીક્ષા લેવાના છે, તેથી પછી તારું મારું જીવન નભાવવા આ કરવું પડશે ને?” એ વખતે હું નજીકમાં આડે પડેલું હતું, તે બાળકે મારા પગે સૂતરના તાંતણા વીંટવા માંડ્યા, અને એની માતાને કાલી ભાષામાં કહે - “મારા બાપુ એમ શેના ઘર છોડીને જાય? તો તો હું મરી જ જાઉં. હું નહિ જવા દઉં. જે હું એમને આમ બાંધી રાખીશ. પછી શી રીતે જવાના હતા?” ત્યાં મને ઉત્કટ વૈરાગ્ય છતાં, ને મહા કિંમતી માનવભવ મેહમાયાની વેઠમાં સરાસર વેડફાઈ જતા જેવા છતાં, બાળકના અને એની માતાને અથાગ સ્નેહને પરવશ થઈ મને થયું “હજી તે હું ઘરમાં છું, માત્ર મારી ઘર છોડવાની વાત પર પણ આ બંને આટલા દુઃખી થાય છે, તે મારા નીકળી ગયા પછી તે કેટલા બધા દુઃખી થાય?” તેથી મેં કહ્યું “દુખી ન થશે, આ પગે કાચા સૂતરના જેટલા આંટા વીંટાયા છે, તેટલા વરસ ઘરમાં રહીશ.” કહીને આંટા ગણ્યા, બાર થયા. મેં કહ્યું ફિકર ન કરે. બાર વરસ ઘરમાં રહીશ. પછી દીક્ષા લઈશ.” આમ હે મગધાધિપ! અંતરમાં વૈરાગ્યનો પ્રકાશ જાગ્રત છતાં આ પત્ની-પુત્રના સ્નેહના કાચા સૂતરના તાર તેડવા માટે મુશ્કેલ પડ્યા! તાર તેડીને કહી ન શક્યો કે Page #215 -------------------------------------------------------------------------- ________________ 108 મને શું બાંધે? હું આમ બંધન તેડીને ઘર છોડી ચાલ્યા જઈશ.” આવું ન કહી શક્યો, એટલે જ હું કહું છું કે, ભારે લોખંડી સાંકળે તેડવી સહેલી છે, પણ સ્નેહના કાચા સૂતરના તાર તેડવા અતિ દુષ્કર છે. અને હે મગધાધિપ ! આ સ્નેહના બંધન ક્યાંથી લાગ્યા, જાણો છો ? પૂર્વ ભવમાં હું સામયિક નામે ગૃહસ્થ, તે મેં પત્ની બંધુમતી સાથે ચારિત્ર લીધેલું, પરંતુ પાછળથી એ બધુમતી સાથ્વીનાં દર્શને મેહ જાગેલે, તેથી હું દેવલોકમાં જઈ અહીં અનાર્ય દેશમાં જન્મી પડ્યો ! મહર્ષિ અભયકુમાર પ્રત્યે કૃતજ્ઞતા દાખવે છે : “એમાં મને આ તમારા ચિરંજીવી અભયકુમાર તરફથી જિનપ્રતિમાની ભેટ મળી ! એ જોતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું, ને એથી વૈરાગ્ય પામી ત્યાંથી છૂપે ભાગીને અહીં આવી, દેવતાએ મને નિકાચિત ભેગાવલિ બાકી હેવાથી ચારિત્રની ના પાડવા છતાં, મેં ચારિત્ર લીધું ! પ્રત્યેક બુદ્ધ તરીકે ઉચ્ચ સંયમ પાળનારે છતાં પૂર્વ ભવની એ પત્ની અહીં શ્રેષ્ઠિ કન્યા “શ્રીમતી” થઈ, એ મને પૂર્વના નેહથી પરાણે વળગી, ને મારે પણ પૂર્વના મેહના ઝેરના કણિયા ઉદયમાં આવ્યા, ને એની સાથે સંસાર માંડ્યો ! એક પુત્ર થયે, ને પછી શું થયું તે મેં પહેલાં જ કહ્યું. એટલે આ જનમમાં મારા મૂળ ઉપકારી આ તમારા સુપુત્ર અભયકુમાર છે, કેમકે એમણે મને જિનપ્રતિમા ભેટ મેકલી તે જ હું પૂર્વ જન્મનું સ્મરણને જૈન ધર્મ, ને ચારિત્ર પા. મહામુનિ પણ કેવા કૃતજ્ઞ! પિતે અવધિજ્ઞાની છતાં અભયકુમારને આભાર માને છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક રાજા આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા ! મહર્ષિને ધન્યવાદ આપે છે, એમના આત્મપરાક્રમ અને ઉચ્ચ સાધનાના અભિનંદન કરે છે. અભયકુમાર દીક્ષા માગે છે : અહીં અભયકુમાર પિતા શ્રેણિકને કહે છે, “જુઓ, મહારાજા ! અમે બંનેએ પરસ્પર ભેટ મોકલીને મિત્રતા બાંધી હતી, તે હવે જ્યારે મારી ભેટથી એમણે ચારિત્ર લીધું, તો મિત્રતાની રૂએ મારે પણ એમની જેમ ચારિત્ર લેવું જ જોઈએ. હું દીક્ષા ન લઉં તે મારી મિત્રતા પિકળ ગણાય; માટે મને કૃપા કરી ચારિત્ર લેવાની રજા આપો.” કેવા આ ભદ્રક અને ન્યાયપથ પર ચાલનારા મહાન જીવ! ખાલી ભેટ-મૈત્રી કરી છે, પરંતુ દિલની સરળતા એવી કે “મૈત્રી કરી તો કરી જાણવી, મિત્ર ચારિત્ર લે છે તે પોતે ચારિત્ર લેવું જ જોઈએ. એમાં જ સાચી મૈત્રી સાચે નેહ.” આ સરળ-ભદ્રક હૃદયની માન્યતા હતી એટલે અભયકુમાર ચારિત્ર માટે તૈયાર થઈ જાય છે! ભવના ફેરા ટૂંકા કરવા હેય એને જ આ સરળતા ને સાચી મિત્રતા સૂઝે. બાકી હજી અપાર ભામાં ભટકવું હોય એને, આ ન સૂઝે. એ તો મૈત્રી કરે તો સ્વાર્થની માયા માટે! પણ મિત્રના સ્નેહ ખાતર ભેગ આપવાની વાત નહિ. અભયકુમાર તે ચરમ-શરીરી જીવ છે, મહાન ઉત્તમ આત્મા છે, તે ઝટ પિતા પાસે ચારિત્રની મંજૂરી માગે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ર00 શ્રેણિકને મેહ : ત્યાં રાજા શ્રેણિક કહે છે, “હે વત્સ અભય ! આ તું શું વાત કરે ? તારા પર તો મારે બીજા બધા પર નહિ એ એટલે બધે ભારે પ્રેમ છે, કે તું જે મને છોડીને જાય તો મારું હૃદય જ બંધ પડી જાય ! પછી તારે દીક્ષા લઈને પિતૃહત્યા લેવી હોય તો તું જાણે. બાકી મારાથી હમણાં તને દીક્ષાની મંજૂરી નહિ આપી શકાય.’ પ્રવ- અહીં અભયકુમારે શું કરવું ? એમ તો આજે પણ વૈરાગી પુત્રને કેઈક માબાપ કહેનારા હોય છે કે તું દીક્ષા લઈશ તો અમે મરી જઈશું, પરંતુ ખરેખર તો પુત્રની દીક્ષા પછી લાંબું જીવતા રહ્યા હોય છે ! એટલે અમે મરી જઈશું” એ કહેવાનું જેમ પોકળ, તેમ અહીં શું અભયકુમારે પિતૃવચન પિોકળ સમજવાનું કે નહિ!” ઉ– ના, અભયકુમારે અત્યાર સુધી પિતાને પોતાની ઉપર જે સ્નેહ જે છે, એ કઈ અલૌકિક નેહ જોયો છે. તેથી એ સ્નેહ જોતાં અભયકુમાર પિતાના આ બેલ ઉપર ખચકાય છે; ને ચિંતવે છે કે “એટલા બધા અનેરા સ્નેહમાં નથી ને કદાચ હદયાઘાત થાય તો?” એમ અભયકુમારને લાગે છે. તેથી પિતા શ્રેણિક રાજાને કહે છે, “તે ભલે પિતાજી ! તો હું હમણાં દીક્ષા લેવાને વિચાર પડતો મૂકું છું, પરંતુ મારે આ વિચાર ધ્યાનમાં રાખજે.” આમ અભયકુમારે કહેવાથી શ્રેણિક રાજાને ધરપત વળી. પણ અભયકુમારે ઘરવાસમાં પણ શુદ્ધ શ્રાવકધર્મ પાળવાનું મને મન નક્કી કરી લીધું. Page #218 -------------------------------------------------------------------------- ________________ [37] મહર્ષિને પ્રભુવીરની હિતશિક્ષા આદ્રકુમાર અને પરિવાર વીર પ્રભુ પાસે - હવે આદ્રકુમાર મહષિ, રાજા શ્રેણિક અને અભયકુમાર મોટા પરિવાર સાથે આગળ વધી ત્રિભુવનગુરુ ભગવાન શ્રી મહાવીર પ્રભુ પાસે જઈ પહોંચે છે. આદ્રકુમાર મહર્ષિ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દે છે, અને પ્રભુને વંદના કરી હિતશિક્ષા માગે છે. ત્યાં પેલા 500 બુદ્ધ તાપસે વંદન કરી પ્રભુ આગળ વિનંતિ કરે છે, ભગવંત! અમને સાધુધર્મ આપ!” પ્રભુ એમને દીક્ષા આપે છે. અત્રે પ્રભુ આદ્રકુમાર મહર્ષિને હિતશિક્ષા આપતાં કહે છે - મહર્ષિને પ્રભુની હિતશિક્ષા : “તમારે શુદ્ધ ચારિત્રનું પાલન કરવું; કેમકે શુદ્ધ ચારિત્ર વિના આત્માને મોક્ષ થતો નથી, આત્માને જન્મ જરા મૃત્યુના ફાંસલામાંથી કાયમી છૂટકારો મળી શકતો નથી. એમ તે જીવે સાધુવેશ અને તીવાર લીધે, પણ સમ્યગ્દર્શનવાળું વિશુદ્ધ ચારિત્ર ન પાળ્યું તેથી સંસારથી છૂટકારો મળે નહિ. એ તે શુદ્ધ ચારિત્રધર્મ પાળવાથી જ મળે. ધર્મ એજ પરમ બાંધવ છે; ધર્મથી જ સ્વર્ગ અને અપવર્ગનાં (મક્ષનાં) સુખ મળે છે.” ચારિત્રનું પાત્ર નથી, આ શકો Page #219 -------------------------------------------------------------------------- ________________ 202 મહર્ષિ આકારને કેવળજ્ઞાન: મહષિએ પ્રભુનાં વચન તહત્તિ કરી લીધાં. એના પર ખૂબ જવલંત પ્રેરણા મેળવી, તીવ્ર તપ આચરવા માંડ્યો, અને અંતે ઘાતકર્મને નાશ કરી કેવળજ્ઞાન પામ્યા ! બહ. જન પર ઉપકાર કરતા કરતા અંતે સર્વકર્મક્ષય કરી મેક્ષ પામ્યા! ધન્ય મહષિ! ધન્ય જિન–ચારિત્ર! અહીં દ્વાદશાંગી આગમમાંના દ્વિતીય “અંગ”—આગમ શ્રી સૂયગડાંગ સૂત્રમાં છઠ્ઠી “આદ્રકુમાર અધ્યયનના અંતે બહુમૂલ્ય આ ગાથા મૂકી છે, - बुद्धस्स आणाए इम समाहि, अस्सि सुठिच्चा तिविहेण ताई / तरिउ समुदं च महा भवौघ, आयाणव धम्ममुदाहरेज्जा / આ ગાથાથી સમસ્ત અધ્યયનના પદાર્થને ઉપસંહાર બતાવે છે. આ ગાથાને અર્થ એ છે કે “બુદ્ધસ્સ”= જેમણે સમસ્ત તત્ત્વને જાણ્યા છે, એવા સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાથી” એટલે કે આગમથી, “આ સમાધિ ?' યાને આ સદ્ધર્મ પ્રાપ્ત થયો છે. (તેથી) આ સદ્ધર્મ પ્રાપ્ત કરીને એમાં ત્રિવિધ મન - વચન - કાયાથી સારી રીતે થિત “સુસ્થિત” બનીને, એટલે કે ઈન્દ્રિયને સુનિશ્ચિતપણે સ્થિર કરીને, “તારી " અર્થાત્ (1) વ્યાયી સ્વ–પરને રક્ષણહાર બને અથવા “તાયી” અર્થાત (2) મેક્ષ તરફ ગમનશીલ બને. એવા એ સાધુ ભવના સમૂહનાં મોટા સમુદ્રને ઓળંગી જવા માટે “આદાનવાન” અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રવાળો બનેલ “ઉદાહરત ધર્મમ” એટલે કે (બીજાઓને) એવા જ પ્રકારને ધર્મ કહે, પ્રગટ કરે. Page #220 -------------------------------------------------------------------------- ________________ 203 સૂયગડાંગ. સૂત્રની આ અંતિમ ગાથાને ભાવ એ છે કે સમાધિ એટલે? :વીતરાગ સર્વજ્ઞ ત્રિલેકનાથ શ્રી મહાવીર પરમાત્માએ આ પંચાશવત્યાગરૂપ અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપવીર્ય એ પંચાચારની આરાધના રૂપ ધર્મ કહ્યો છે. આ ધર્મ એટલે “સમાધિ . આ ધર્મને અહીં સમાધિ” શબ્દથી ઓળખાવ્ય; કેમકે, સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા; એ ચિત્ત રાગદ્વેષ-રહિત અને હર્ષ ખેદ રહિત બને તો જ સ્વસ્થ બને. આ સ્વસ્થતા–સમાધિનું મહાન સાધન ધર્મ છે; માટે ધર્મ એ જ સમાધિ. બાકી રાગ અને દ્વેષ તથા હર્ષ અને ખેદ, એ બે જેડકાં તો એવાં છે કે, ચિત્તમાં એ ઊઠયા કે ચિત્તને વિહવળ અસ્વસ્થ કરે છે. એ જડમાંથી ચિત્તને અસમાધિ થાય. દા. ત. હમણાં વીતરાગ અરિહંત પ્રભુનાં દર્શન સ્મરણ કે ગુણગાનમાં ચિત્ત જેડીને શાંત–સ્વસ્થ બનાવ્યું હોય, ત્યાં જે ભજનને રાગ ઊભો થયો કે “ચાલો જમવાનો સમય થશે.” તો તરત ચિત્ત અસ્વસ્થ બને છે. શાંતિથી પ્રભુના નામની માળા ગણતા હોઈએ એમાં જે વચમાં “પેલો મેટેથી અવાજ કેણ કરે છે?” એમ શ્રેષ ઊભે થયે, તો શાંતિ પલાયન ! ત્યાં અશાંતિ–અસ્વસ્થતા ઊભી થાય છે. એમ, મનમાં જે કંઈ પૈસા–પરિવાર સારા મળ્યાને હરખ ઊભે થયે, યા રેગ બિમારી મનમાં આવીને ખેદ. ઊભે થે, તે ય ચિત્તની શાંતિ લુપ્ત! સ્વસ્થતા ઊડી. જાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ 204 માટે કહો, ચિત્તની શાંતિ–સ્વસ્થતા માટે આ બંને જોડકાં બાધક છે. ચિત્તની શાંતિ-સ્વસ્થતા જોઈએ છે? તો રાગ યા દ્વેષ અથવા હરખ યા ખેદને મનમાં ઊઠવા જ ન દેતા. એ માટે રાગ-દ્વેષના ને હરખ-ખેદના નિમિત્તોથી બચવું જોઈએ. પૂછે - - પ્રવ - પરંતુ જગતની વચ્ચે બેઠા એટલે નિમિત્તે શે ટાળી શકાય? ઉ - નિમિત્તોથી બચવાનું બે રીતે બને, - (1) એવા રાગ દ્વેષ ને હરખ ખેદ કરાવનારા નિમિત્તોને સંપર્ક ચાહીને નહિ કરવાના અને આપણે પોતે તો જે નિમિત્તોના સંપર્ક ચાહીને કરવા ન જઈએ પરંતુ એમજ નિમિત્ત–સંગ આવી પડે, તે શું કરવું ? (2) સહેજે આવી પડેલા નિમિત્તને લેશ પણ મહત્ત્વ નહિ આપવું. જીવનમાં જોઈશું તે દેખાશે કે આ બંને કર્તવ્યમાં આપણી ઘણી ઉપેક્ષા છે, બેપરવાઈ છે. એટલે જ આપણે રાગ દ્વેષાદિ ખરાબીઓ હૈયામાં ઊઠે એવા નિમિત્તે ચાહીને સંગ કરીએ છીએ; અને કદાચ ચાહીને સંગ કરવા ન ગયા ત્યાં પણ જો એવા રાગ-દ્વેષના પ્રેરક નિમિત્ત આવી ઊભા, તો એને મહત્ત્વ આપીએ છીએ. તે આ રીતે કે, દા. ત. ગમે તેવું ગટર–કલાસ પણ જોવાનું સાંભળવાનું આવ્યું, તે ત્યાં ઝટ મનને થાય છે કે “જોઈ લે ને? સાંભળી લે ને?” એમ એમાં માથું ઘાલીએ છીએ. પછી રાગ દ્વેષ Page #222 -------------------------------------------------------------------------- ________________ 205 ઊઠે એમાં શી નવાઈ ? જે મહત્ત્વ જ ન આપીએ તો. એમાં શું કામ માથું ઘાલીએ? “અવધુ સદા મગન મેં રહેના”– એમ કરી, એ ન–જેવું, ન–સાંભળવું જ કરીએ.. પણ કેમ જાણે આપણે આ રાગદ્વેષાદિને આપણા નિર્મળ. ઉચ્ચ આત્માની ખરાબી જ માનતા નથી ! અને એના ફળમાં ભાવી દુઓ અને દુર્બુદ્ધિઓને કેમ જાણે ભય જ નથી! તે જ્યાં ને ત્યાં જે આવ્યું એમાં આપણે માથું ઘાલવા જોઈએ છે. પણ જે એને મહત્ત્વ જ ન આપીએ, ને એટલે જ વિચાર કરીએ કે " જગતમાં તો ઘણું બધું છે, કેટલામાં મન ઘાલતો બેસીશ? જે સામે જ ન આવ્યું હોત તો કયાં. એમાં મન ઘાલવાનો હતો ? બહાર ઘણું ય પડયું છે, ત્યાં. ક્યાં મન કે આંખ કાન લઈ જાઉં છું? તાત્પર્ય, “જગતના પદાર્થોનાં કારણે મારે રાગદ્વેષમાં, કૂટાવું નથી,” આટલો વિચાર રાખીએ, તે એ એને મહત્ત્વ. ન આપ્યું ગણાય; એટલે પછી એમાં મન ન લઈ જવાય. આંખ કાન ન લઈ જવાય. આંખ-કાન કદાચ એમાં ગયા. તે ન ગયા કરી “નરો વા કુંજરે વા” કરી એની સાથે. લેણ દેણ જ નહિ એવી ઉપેક્ષા કરાય, ને એના કેઈ રાગ–દ્વેષમાં ન પડીએ. વાત એ છે કે, ચિત્તની સમાધિ સ્વસ્થતા જાળવવી. હોય તો (1) ચાહીને એનાં નિમિત્તથી આઘાં રહીએ, તેમજ Page #223 -------------------------------------------------------------------------- ________________ 206 (2) સહેજે આવી પડેલા નિમિત્તોને મહત્વ જ ન આપીએ. ચાહીને કે સહેજે નિમિત્ત આવાં મળે, દા. ત. (1) ચાહીને બજાર જેવા જઈએ, ઈષ્ટ મિષ્ટ જમવા બેસીએ, વાતે-કુથલી-તડાકા કરવા બેઠા, રેડિયે ગીત ચાલું કર્યું, - આ બધું ચાહીને પાપ-નિમિત્ત સેવવાનું કહેવાય. ત્યાં રાગ-દ્વેષ ઊડ્યા જ કરવાના. (2) રસ્તે જીવરક્ષાર્થે નીચું જોઈ ચાલતાં સામે હોર્ન વાગ્યું ને ઝટ આંખ ઊંચી થઈ, એમાં સામેથી આવતી પરસ્ત્રી પર નજર પડી ગઈ, - તે આ સહેજે નિમિત્ત આવી ઊભું કહેવાય. ત્યાં એને મહત્ત્વ જ ન આપીએ, “એ કેણ છે? કેવી છે?” એવી કશી જિજ્ઞાસા જ ન ઊઠવા દઈએ. જાણે સામે આવી જ નથી, એમ કરી દષ્ટિ તરત ખેંચી લઈ આગળ ચાલીએ, તો એના અંગે કશે રાગ “કે” ષ ન ' ઊઠે કે “આ રૂપાળી છે, યા કુબડી છે...” વગેરે.. (3) એમ શાંતિથી ઘરમાં બેઠા હતા અને કેઈ હરિનો - લાલ આવીને સીધી કુથલી-નકામી વાત ચલાવવા માંડે, ત્યાં નિમિત્ત સામેથી આવી પડયું કહેવાય. ત્યાં પણ એને મહતવ જ ન આપતાં, મનમાં (1) ગણતરીબંધ નવકાર શરૂ કરી દઈએ; અથવા (2) એને કેઈ ધર્મની વાતમાં'કઈ પૂર્વના મહાપુરુષની વાતમાં જોડી દઈએ, યા (3) કહી દઈએ “હમણાં જરાક કામ છે, પછી મળજે.” એક યા બીજી રીતે એની વાતોને મહત્ત્વ ન આપતાં એ ટાળીએ, તે એ વાતે-કુથલીથી ઊભા થનાર રાગદ્વેષથી બચીએ, ને ચિત્તને સમાધિ રહે, ચિત્ત શાંત સ્વસ્થ રહે. Page #224 -------------------------------------------------------------------------- ________________ 207 સમાધિ માટેનું ઉત્તમ સાધન ધર્મ છે. તમે કઈ જ્ઞાન કે દર્શન યા ચારિત્રની સાધનામાં પરોવાયેલા રહો, તો ચિત્ત એમાં શાંત ને સ્વસ્થ રહે ચિત્તને સમાધિ રહે; સહેજે પેલા રાગદ્વેષનાં નિમિત્તથી બચી જવાનું થાય. દા. ત. વાતોડિયા આવ્યું, પણ જે આપણે કેઈ માળા જ ગણતા બેઠા હોઈએ, યા સમ્યગદર્શન "ધર્મની કેઈ સ્તોત્રપાઠ આદિની સાધનામાં હોઈએ, યા જ્ઞાનની પ્રવૃત્તિમાં આપણે શાસ્ત્રો ગોખતા હોઈએ, અથવા ચારિત્રની પ્રવૃત્તિમાં આપણે સામાયિક–પ્રતિક્રમણ કરતા હિઈએ, તો ત્યાં આવેલે પેલે વાતોડિયે રવાના થશે. એમ, આપણે જે પ્રભુભક્તિ, સાધુસેવા, જિનવાણીની ઉપાસના.. વગેરે ધર્મની સાધનામાં લાગ્યા રહીએ, તો ત્યાં બીજી સાંસારિક પ્રવૃત્તિ બંધ થવાથી સહેજે એ નિમિત્તના રાગદ્વેષથી બચી જઈએ, અને ચિત્ત સમાધિવાળું બન્યું રહે. પાંચે ઈન્દ્રિયોના વિષયેના ત્યાગને અને સમ્યગ્દર્શન નાદિની આરાધનાનો ધર્મ જ એવે છે. કે એમાં ગુંથાયા રહેવાથી પાપનિમિત્તો ટળી જાય છે, એટલે સહેજે રાગદ્વેષ -આદિની અસમાધિ–અસ્વસ્થતા જાગવા ન પામે. માટે કહેવાય કે - ધર્મ-સાધના એ સમાધિનો ચિત્ત-સ્વસ્થતાને રામબાણ ઈલાજ છે. તેથી જ અહીં બુદ્ધ યાને અવગત તત્ત્વવાળા પ્રભુની આજ્ઞા” અર્થાત્ આગમ, “સમાધિ સાચવવાનું કહે છે, Page #225 -------------------------------------------------------------------------- ________________ 208 એ “ધર્મ સાધનામાં પરોવાયેલા રહેવાનું કહે છે. “બુદ્ધસ્સ આણાએ ઈમં સમાહિ” આ સમાધિ એટલે કે, પૂર્વે ગોશાળક–બૌદ્ધભિક્ષુ-બ્રાહ્મણ તથા હસ્તિતાપ સાથે વાદ કરતાં આદ્રકુમાર મહષિએ જે શુદ્ધ અને સૂક્ષમ અહિંસામય. માર્ગ વિજયવંતે બતાવ્યું, એ ધર્મન્સમાધિ યાને સમાધિકારક ધર્મ પ્રભુના આગમ શાસ્ત્રોએ કહ્યો છે? . હવે કહે છે - અર્થાત્ આ સમાધિમાં યાને સમાધિકારક ધર્મમાં સૂચ્ચિા ”—સારી રીતે–સ્થિર બનીને, તે પણ “તિવિહેણ” અર્થાત્ મનવચન-કાયાથી સ્થિર બનીને, “તાઈ " અર્થાત ત્રાયી–રક્ષણહાર બનવાનું. શું કહ્યું? ધર્મ સાધનામાં સ્થિર બનવાનું, ધર્મ–પ્રવૃત્તિ ખૂબ ખૂબ કરવાની. બે જાતની ધર્મપ્રવૃત્તિ (1) એક ધર્મ પ્રવૃત્તિ આશ્રવ–ત્યાગરૂપે પાપપ્રવૃત્તિઓ ઓછી કરવાની, ને વ્રત–નિયમ–અભિગ્રહ આદર્યા કરવાના તથા (2) બીજી ધર્મપ્રવૃત્તિ જિનભક્તિ-સાધુસેવા, શાસ્ત્રસ્વાધ્યાય, વગેરે વગેરેની આરાધના એ ધર્મપ્રવૃત્તિ. સંસારની મોહમાયાની પ્રવૃત્તિ ઓછી કરી, બને તેટલી વધુ ને વધુ ધર્મપ્રવૃત્તિ કર્યા કરે, એ ભગવાનના શાસ્ત્રોનું કહેવું છે. એ કરવાને બદલે પાપપ્રવૃત્તિઓ સાંસારિક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેવું છે, અને “મોક્ષના આશય સિવાય ધર્મ થાય જ નહિ” એમ રટયા કરી મનમાં કેરા ભાવ ભાવવા Page #226 -------------------------------------------------------------------------- ________________ 209 છે. દા. ત. પર્વતિથિ આઠમ ચૌદશ આવી તે ય એમાં થડે પણ ત્યાગ તપ નથી કરે, રજની જેમ છૂટા મેઢે ખાવું પીવું છે, અને “અમારા હૈયામાં ભાવ સારા છે, અમારે તે મેક્ષને જ આશય છે,” એવા સવાસલા કરવા છે, તે ચિત્તમાં સમાધિ નહિ રહે. પૂર્વ પુરો ગાંડા નહતા કે એમણે એકલા આવા કેરા શુષ્ક ભાવથી ન ચલાવ્યું, પણ ભરચક ત્યાગ-તપ, સામાયિક-પ્રતિકમણપિષધ, જિનભક્તિ–સાધુભક્તિ શાસ્ત્ર-સ્વાધ્યાય, રેજની સાધર્મિક ભક્તિ....વગેરે વગેરે ધર્મપ્રવૃત્તિ-ધર્મઆચારેધર્મસાધનાઓ ભરપૂર કરવાની રાખેલી. કેમ આટલી બધી ધર્મ પ્રવૃત્તિ? ને કેમ માત્ર કેરા ભાવ નહિ? સમજતા. હતા કે, ચિત્તની સમાધિ ભરપૂર આશ્રવ-ત્યાગ અને સંવરસાધક ધર્મપ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેવાથી જ સાધી શકાય, સમાધિનું અવ્વલ કારણ ધર્મસાધનાઓ છે. માટે અહીં આ ધર્મસાધનાઓને જ સમાધિનું સચોટ કારણ હોવાથી સમાધિરૂપ કહી. આ “સમાધિ” અર્થાત્ સમાધિપ્રેરક ધર્મ સાધનાઓમાં સ્થિત રહીને અર્થાત્ સારી રીતે એટલે કે, વિષયમાં ઇદ્રિને ન જવા દેતાં, ઇન્દ્રિયો પર પાકે નિગ્રહ રાખીને, સાધનામાં સ્થિર રહેવાનું. એમ મિથ્યા દષ્ટિના કઈ મત-મંતવ્ય અને અનુષ્ઠાનમાં મન લઈ ગયા વિના જિક્ત ધર્મસાધનામાં સ્થિર રહેવાનું. Page #227 -------------------------------------------------------------------------- ________________ [38] સાધનામાં વિકરણ–ચોગ આ સાધના પણ ત્રિવિધે અર્થાત્ મન, વચન, અને કાયાથી અર્થાત્ ત્રિકરણથી કરતા રહેવાનું–મનથી સાધના એટલે મનમાં દા. ત. એજ સમ્યગ્દર્શન જ્ઞાન કે ચારિત્રના જ વિચાર ચાલતા હોય. વચનથી સાધના એટલે કે બેલવાનું થાય તે એનું જ પિષક બેલવાનું થાય. કાયાથી સાધના તે અપ્રમત્તપણે સમ્યગ્દર્શનને શુદ્ધ યા જ્ઞાનને શુદ્ધ કે ચારિત્રને શુદ્ધ કરનારી કરણી કરવાનું બને. ધર્મને એકેક પેગ સધાય તે આ ત્રિકરણ–શુદ્ધ સધાય; પરંતુ એમ નહિ કે વેશ્યાની જેમ મનમાં જુદું, વચનમાં જુદું અને કાયાથી જુદું! વેશ્યા બેઠી હોય કેઈના ખોળામાં, આંખને ઈસારે કરે બીજાને, સાંકેતિક બેલ બેલે ત્રીજાને, અને મનમાં વળી કઈ ચેથાને જ ધાર્યો હોય. એવું ધર્મસાધના કરનાર કાયાથી કિયા અમુક કરે, પણ વાણીથી બીજાને કાંક પૂછે! જવાબ દે! અને મનથી વળી કાંઈક જુદી જ વિચારણા ચાલતી હોય ! આ બધું વેશ્યાના ખેલ જેવું છે. ત્રિકરણ લેગ વિનાની ક્રિયા વેશ્યાના ખેલ જેવી. ધર્મ સાધના કરવાની તે મન-વચન-કાયા ત્રણેયથી કરવાની હોય. દા. ત. પ્રભુને “તુલ્યું નમઃ” “વીરાય નિત્યં નમઃ” એમ વચનથી તો કહીએ, પણ ત્યાં, સાથે જ કાયા એટલે કે માથું નમે, અને મન નમે, અર્થાત્ મન એ Page #228 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમાં લાગી જાય, મનને એમ થાય કે, “પ્રભુ! ક્યાં તમે? અને ક્યાં હું? તમે કેટલા બધા પરમ - ઉચ્ચ ! અને હું કેવેક અધમાધમ!” હવે વિચારી જોવા જેવું છે કે, આટલી “વીરાયનિત્ય નમ:” જેવી સાદી સ્તુતિ સાધનામાં પણ આપણે શું મન-વચન-કાયા આ ત્રિકરણ લગાડીએ છીએ ખરા? કે ખાલી વચનમાત્ર જ ? લેગસીમાં ત્રિકરણ : આખો લેગસ સૂત્ર બોલી ગયા, એમાં “અજિએ ચ વંદે, “ચંદષ્પહં વંદે, “સંતિં ચ વંદામિ,” “વંદે મુણિસુવર્યા, અને “વંદામિ રિવ્રુનેમિં” એમ પાંચ ઠેકાણે વંદનનું ત્યા ખરા, પણ એકેય વંદનામાં કાયાથી માથું નમ્યાનું યાદ છે ? યા મનમાં નમસ્કાર ભાવ આવ્યાને ખ્યાલ છે? ના, અથવા “લોગસ્સ'માં વસે ભગવાનના નામ બોલ્યા, પણ એકેક નામ પર લક્ષ ગયું? અથવા એક પણ ભગવાન નજર સામે આવ્યા? હે, ચોવીસમાંથી 1-2 પણ નજર સામે ન આવ્યા? કેમ આમ? ધર્મકિયા–ધર્મગ ત્રિકરણથી સાધવા તરફ લક્ષ જ નથી! એની પરવા જ નથી! બ્રહ્મચર્યમાં ત્રિકરણ : એમ, બ્રહ્મચર્ય ભલે તિથિએ પાળ્યું, પરંતુ ત્યાં ત્રિકરણ લગાડીને પાળવાને ખ્યાલ ખરો? એવું પળાતું હોય તે એ દિવસે વાણીથી પત્નીને એમ બોલાય ખરું કે “તું મને બહુ ગમે છે!” અથવા “ફલાણાને કન્યા રૂપાળી મળી, આવું બોલાય? ના, પણ કેમ બોલાય છે ? કહો ત્રિકરણથી બ્રહ્મચર્ય પાળવાને ખ્યાલ જ નથી. Page #229 -------------------------------------------------------------------------- ________________ 12 તપમાં ત્રિકરણ : ત્યારે તપસ્યા કરાય, ત્યાં ત્રિકરણથી તપગ સાધવાને ખ્યાલ જ નથી, એટલે તપના દા. ત. ઉપવાસના દિવસે મન પારણાનો વિચાર કરે છે! અથવા “અમુક ખોરાક સરસ એવું મનમાં લાવે છે. વાણીથી ય કદાચ ઘરમાં કહેશે “કાલે પારણામાં આ બનાવજે,’ આમાં મન અને વાણીથી તપ ક્યાં સા ? સૂયગડાંગ સૂત્રના આદ્રકુમાર અધ્યયનના પ્રાંતે સૂત્રકાર સુધર્મા ગણધર ભગવાન આ ફરમાવે છે કે, “સમાધિ યાને ધર્મસાધનામાં સુસ્થિત થઈ એને વિવિધ એટલે કે, મન-વચન-કાયા એ ત્રિકરણથી સાધો. ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકાચાર્ય અને ભાવ ખેલતાં કહે છે કે, ધર્મ સાધનામાં સુસ્થિત થવાનું તે મનવચનકાયાથી, ને ઇદ્રિ પર પાકો નિગ્રહ રાખીને, ત્રિકરણથી સુસ્થિત થવાનું તાત્પર્ય, સારી રીતે સ્થિરતાથી ધર્મસાધના કરવાની. ધર્મની સાધના કરવી છે તો તે સારી સ્થિરતાથી કરાય તે જ એનું ઉચ્ચ ફળ આવે, એ સ્વાભાવિક છે. અસ્થિર મનની ક્રિયા ખેડયા વિનાની કડક ભૂમિ પર બિયારણના વાવેતર જેવી છે. જેમ કડક જમીનમાં બિયારણ અંદરની માટી સાથે બંધાય જ નહિ, માટીમાં ભળે જ નહિ, પછી એમાંથી અંકુર Page #230 -------------------------------------------------------------------------- ________________ 213. શાને ફૂટે? એમ અસ્થિર મન સાથે સાધના બંધાય જ નહિ, મન એમાં ભળે જ નહિ, પછી એનું ઉત્તમ ફળ શાનું આવે? માટે અહીં કહ્યું - “સુસ્થિત” યાને સારી રીતે સ્થિર થઈને સાધના કરે. - સાધનામાં આ જે સ્થિર થવાનું, તે ઈંદ્ર પર પાકે નિગ્રહ કરીને જ થવાય. નહિતર એક બાજુ તે સાધના ચાલતી હોય, અને બીજી બાજુ આંખ બીજુ જ કાંઈ જોવામાં પડી જાય, કે કાન કશું સાંભળવામાં જાય, તે મન પણ એની સાથે જ જવાનું. મન વિના તે આંખકાન કાંઈ ચાહીને જતા નથી. ત્યારે મન એ આંખ—કાનના વિષયમાં ગયું એટલે ધર્મ– સાધનમાંથી મન ઊંચકાઈ જ ગયું, મનને ઉપગ ત્યાં બહારમાં ગયે, સાધનામાં ન રહ્યો અને મનના ઉપયોગ વિનાની કિયા ભાવકિયા નહિ, પણ માત્ર દ્રવ્યકિયા થાય. “ઉપગે ધર્મ " આ સૂત્ર કહે છે, ધર્મસાધનામાં મનને ઉપયોગ હોય તે જ એ ધર્મરૂપ છે, નહિતર. ઉપયોગ વિનાની એ સાધના શબ્દથી કહેવાય ધર્મની, છતાં એ ભાવથી ધર્મરૂપ નથી. કેવી દશા કે “ઘમી જવ મન વિના ઘર્મસાધના કરે છે, છતાં ધર્મ નથી કરતો.” કેમકે ઉપગે ધર્મ. કેવી દુર્દશા કે ધર્મ–કમાઈ કરવાને સોનેરી અવસર મનના લક્ષવિના ગુમાવે છે! Page #231 -------------------------------------------------------------------------- ________________ 214 શેઠ મેચીવાડે : દ્રવ્યકિયા - પિલા શ્રાવકની વાત આવે છે ને? કે શ્રાવકને આગળ દુકાન, પાછળ ઘર હતું. શ્રાવક સામાયિકમાં બેઠે છે, અને દુકાન પર કઈ ઘરાક આવી પૂછે છે, “શેઠ ક્યાં ગયા?” એટલે છોકરાની વહુ શેઠ તરફ નજર નાખીને કહે છે શેઠ મેચીવાડે ગયા છે.” ઘરાક તો એ સાંભળીને ચાલી ગયે, પણ સસરે શ્રાવક ખીજાયે કે “આ વહુ કેવું જુઠું બેલે છે? હમણાં સામાન્ય યિકમાંથી ઊઠીને એની ખબર લઉં છું.” સામાયિક પૂરું થયું, શ્રાવક ઊઠીને વહને કહે “કેમ વહ ભા! પેલા ઘરાકને આવું ધરાર જુઠું બોલ્યા ? હું તો ઘરમાં જ હતા? કે મેચીવાડે ગયે હતા ?" - વહ કહે “બાપુજી! માફ કરજે, તમે કાયાથી તે ઘરમાં હતા, પણ મનથી મેચીવાડે ગયા હતા.” સસરે કહે “એ શી રીતે કહો છે?” વહુને તોપદેશ : “તમારું મન જોઈને કહ્યું. તમારી નજર ફાટેલા જેડા પર હતી, એટલે મને લાગ્યું કે, તમારા સ્વભાવ મુજબ ગડમથલમાં હશે કે “આને મેચીવાડે સંધાવવા લઈ જઈશ, પણ માળા મેચી સાંધવાના બેના બદલે ચાર પૈસા માગશે. તે કાંઈ નહિ, એક મચી પર આપણે થોડું જ મુંડાવ્યું છે? બીજા મચી પાસે લઈ જઈશ.” કહે, બાપુ ! આ ખરી વાત? આ ગડમથલ વખતે તમે ઘરમાં હતા? કે મોચીવાડે? પછી મેં શું ખોટું કહ્યું ?" Page #232 -------------------------------------------------------------------------- ________________ - 215 આ તમારા પૈસાની અને તુચ્છ પણ ચીજવસ્તુની બહુ માયાનો સ્વભાવ તમને લાખ રૂપિયાની ધર્મ સાધનામાં સ્થિર નથી રહેવા દેતે ધર્મ વખતે તુચ્છ જડની માયામાં ઝાડુ ખાતર ઝવેરાત ગુમાવવાનું થાય છે. માફ કરજે, આ તે મારા બાપને ઘેર ઉદારતા અને ધર્મસાધનામાં સ્થિરતા જોયેલી છે, તે અહીં ન દેખાતાં હું તે સીદાઈ રહી છું કે મારે કેવો પાપોદય કે પિચેરથી સાસરે આવીને ઉદારતા અને સ્થિરતાથી કરાતે ધર્મ દેખવા મળવાનું ય ગુમાવ્યું !" આ બેલતાં બોલતાં વહુ રડી પડી, ને કહે છે “બાપુ! એ દિલના દુઃખને લીધે આટલું બોલી જવાયું કે શેઠ મેચીવાડે ગયા છે.” આમ કહી વહ ઊઠીને આંખમાં આંસુ સાથે સસરાને પગે પડી કહે છે“બાપુ ! બાપુ! મારા અવિનયની ક્ષમા કરે.” સસરાનું દિલ પીગળ્યું :આ જોઈ સસરે પીગળી ગયે, ગળગળો થઈ કહે છે - વહુ ! તમે તે ગજબ કરી! મારી અંતરની આંખ ખોલી નાખી ! આ હિસાબે તમારી વાત તદ્દન સાચી છે; અને હું આજથી જ પૈસા અને તુચ્છ ચીજવસ્તુની મોહમાયા ઓછી કરી નાખીશ, અને તમને પણ પૂર્ણ અધિકાર આપું છું કે જ્યારે ક્યારે કાંઈ ધર્મ કરવાનું હોય, સુકૃત કરવા જેવું લાગે, તે ખુશીથી કરવાનું અને સમયે સમયે તમારે મને ધર્મનું સૂચન કરતા રહેવાનું, સાવધાની આપતા. રહેવાનું.” Page #233 -------------------------------------------------------------------------- ________________ 216 સસરે કેમ પીગળી ગયે? કહો, વહુએ બતાવ્યું કે મનને ઉપયોગ ધર્મસાધનામાંથી બીજે લઈ જતાં લાખ રૂપિયાની ધર્મ સાધનાથી પુણ્ય–કમાઈ ખેર તુચ્છ જડની ચિંતામાં પડવાનું ને પાપકમાઈ કરવાનું થાય છે. જે ચિંતામાં આર્થિક પણ કાંઈ બહુ ખાટી જવાતું નથી.” ઇન્દ્રિયનિગ્રહથી જડની માયા પોષાતી અટકે : આ હિસાબ પર શાસ્ત્રકાર અહીં કહે છે કે “તુચ્છ જડ વસ્તુમાં તાણી જનાર ઈદ્રિયે છે.” પેલા શ્રાવકે જેડા પર નજર ઠેરાવી, તે મન આકુળ-વ્યાકુળ થયું. એના બદલે જે ચક્ષુ પર નિગ્રહ મૂકી દીધો હત, આંખને જ્યાં ત્યાં ફેરવવાનું ન રાખ્યું હોત, કદાચ ને જે આંખ બહારમાં ગઈ, તે તરત પાછી ખેંચી લીધી હોત, તો સામાયિકમાં ચાલુ સક્ઝાય–દયાનમાં સ્થિરતા રાખી શક્યા હોત. વળી સામાયિકના પચ્ચક્ખાણમાં પણ, એટલે કે પાપવ્યાપારના ત્યાગમાં ય સ્થિર રહ્યા હતા તે એને ભાંગે ના લગાડત. ધર્મમાં મને કેમ સ્થિર રહે? - વાત આ છે, કોઈ પણ ધર્મસાધનામાં લાગે, તે પહેલાં મનને નક્કી કરી લે કે “હવે મારે મનવચન-કાયા–ઇંદ્રિયે બધું જ આ ધર્મ સાધનામાં જ જોડવાનું, જોડેલું રાખવાનું બહારના વિષયમાં ઈદ્રિયે લઈ જવી હરામ. બહારમાં લાખ રૂપિયાની ચીજ જોવાની આવે કે એ બોલ બલાતે Page #234 -------------------------------------------------------------------------- ________________ 217 હાય, પણ મારે આંખ-કાન ત્યાં નહિ જ લઈ જવાના ને કદાચ અણધાર્યા જાય તો તરત પાછા ખેંચી લઈ એના દંડમાં મેંઢેથી બોલીને 25 લોગસ્સ ગણવાના.” આવો કેઈ નિર્ધાર અને આવી કેઈ ટેક ૨ખાય, તો ઇદ્રિ પર સારે અંકુશ, સારે નિગ્રહ આવી જાય. ચાલવામાં નિર્ધાર : જીવને ઇંદ્રિયને વિષ તરફ તણાઈ જવા દેવાને અનાદિ અનંતકાળનો સ્વભાવ સમજી રાખી કામ લેવા જેવું છે; ઇંદ્રિયો પર પાક નિગ્રહ યાને અંકુશ મૂકવા જેવો છે. એક દાખલા તરીકે, જેમ રસ્તે ચાલતાં પણ આ ધ્યાન રાખવા જેવું છે કે, “જીવરક્ષાર્થે નીચે જોઈને જ ચાલવાનું પણ આજુબાજુના વિષ તરફ આંખને ખેંચાવા દેવાની નહિ.” નીચે કેઈ નિર્દોષ જીવ બિચારે ભૂલો તો નથી પડ્યો ને? ઘરેથી બહાર નીકળતાં જ મનને નિર્ધાર કે “કામ વિનાનું કશું મારે જોવું જ નહિ.” કાંટાળા રસ્તે ચાલતાં જીવ આ સાવધાની રાખે જ છે, નહિતર આડુંઅવળું જોવા જતાં પગમાં કાંટે ભેંકાઈ જવાને ભય છે. બસ, એજ રીતે દેવદશન-પૂજા–રૌત્યવંદન-સામાયિક-જાપસ્વાધ્યાય-ધ્યાન વગેરે ધર્મસાધના કરવા બેસતાં જ નિર્ધાર, કે “હવે મારે આમાં જ ખોવાઈ જવાનું બીજે ક્યાંય આંખ કાન જવા દેવાના જ નહિ.” એમ, મન માટે પણ નિર્ધાર કરી શકાય કે, “હવે મનને પણ બીજા કે વિષયમાં લઈ જવાનું જ નહિ; મનને આ સાધનામાં જ ઓતપ્રોત કરવાનું.” Page #235 -------------------------------------------------------------------------- ________________ 218 ગણધર ભગવાન “અસ્સેિ સુઠિસ્થા ' કહીને આ ધર્મસાધનામાં જ જે સુસ્થિર થવાનું કહે છે, એ તે તે ઇંદ્રિયોના સુપ્રણિધાનથી અર્થાત્ સજ્જડ નિગ્રહ કરી, એને ચાલુ ધર્મસાધનામાં જ જોડી રાખવાથી થાય. પછી કહે છે, તિવિહેણ તાયી " અર્થાત્ મન-વચન-કાયાથી એ સાધનામાં સુસ્થિર બનીને મનવચન-કાયાથી “ત્રાયી” એટલે કે સ્વ-પરના રક્ષણહાર બનવાનું. અહીં “તિવિહિણ” શબ્દને (1) પૂર્વના સુસ્થિત” શબ્દ સાથે પણ લગાડ્યો, અને (2) આ “તાયી” શબ્દ સાથે ય લગાડ્યો. સાધનામાં ય વિવિધ અર્થાત ત્રિકરણે સ્થિર થવાનું; ને ત્રાચી-રક્ષક પણ ત્રિકરણે થવાનું. ધર્મસાધનામાં સ્થિરતા પણ મન–વચન-કાયાથી લાવવી જોઈએ, અને ત્રાયી-રક્ષણહાર પણ મન-વચન-કાયાથી બનવાનું. જૈન શાસનમાં લગભગ બધી સાધનાએ તિવિહેણુ કરવાની છે. નવકારમાં “તિવિહેણ: એક “નમે અરિહંતાણં” બેલો એ પણ તિવિહેણ; અર્થાત્ (1) મન નમસ્કારમાં હોય; એટલે કે દા. ત. મનને એમ ભાસ થાય કે “અરિહંત તમે કેવા ઊંચા ઉત્તમ! અને હું કે અધમાધમ!” (2) વાણી “નમો અરિહંતાણું” પદ બોલે, અને (3) કાયા એટલે કે માથું પણ પ્રભુને નમે. એ રીતે “નમો અરિહંતાણં' પદ બલવાનું. એમાં ય. Page #236 -------------------------------------------------------------------------- ________________ 219 અરિહંતાણું” બહુવચન છે, તેથી મનની સામે અનંત અરિહંત આવે. અહીં “અરિહંત”એટલે અષ્ટ પ્રાતિહાર્યની શેભાને યોગ્ય માટે એ અનંત અરિહંત અષ્ટ પ્રતિહાર્ય સાથે કાં તો દિવસના પડાવમાં અથવા સમવસરણ પર દેખાય કે જ્યાં પ્રભુ સિંહાસન–ચામર–ભામંડલ-છત્ર વગેરે આઠ પ્રાતિહાર્યથી શુભતા છે. પ્રશ્ન થાય, પ્રવે-એકજ પદ બેલતાં આટલું બધું સાચવવામાં તે કેટલે બધે સમય લાગે? ઉ– સમય લાગે એમ જે કહે છે તે એટલા માટે, કે આજ સુધી એની પ્રેક્ટિસ નથી કરી એટલે એમ લાગે, છે. પણ અવકાશે અવકાશે આનો અભ્યાસ કરતા રહો, તો. સ્વીચ દાબે ને જેમ ઝટ લાઈટ થાય, એમ “નમે અરિ-- હંતાણું” બોલતાં જ નજર સામે અનંત સમવસરણ પર અનંત અરિહંત દેખાય. એ જોવાને મહાવરે કરે, તો. પછી સારે મહાવરે થતાં એ પદ બેલતાં મનથી સહેજે અનંત સમવસરણ અને અનંત અરિહંત દેખાઈ જશે. પછી તે કાયિક નમન માટે કલ્પનાથી આપણું મસ્તક એમને નમતું દેખાશે, અને વાણીથી ઉચ્ચારણ તો કરીએ જ છીએ. સાથે આપણે નમીએ છીએ, તે આપણી જાતને પ્રભુથી તદ્દન અધમ આત્મા સમજીને નમીએ છીએ.” –એ મન પર લાવવાનું. આ થાય ત્યારે મન-વચન-કાયા એ ત્રિકરણથી નમસ્કાર થયો કહેવાય. પછી “નમો સિદ્ધાણં” નમો આયરિયાણં'..... વગેરે ચાર પરમેષ્ઠીમાં બધે જ આ પ્રમાણે કરવાનું. (2) સિદ્ધશિલા Page #237 -------------------------------------------------------------------------- ________________ 220 પર અનંતા સિદ્ધ જેવાના. પછી (3) પાટ પર બેસી વ્યાખ્યાન આપતા અનંત આચાર્ય જેવાના. પછી (4) ગોળ માંડલીમાં બેઠેલા સાધુઓની સામે બાજોઠ પર બેસી વાચના આપતા અનંત ઉપાધ્યાય જોવાના. પછી (5) અનંત મુનિઓને છેલ્લી ઉચ્ચ આરાધના તરીકે કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભેલા જેવાના. એ બધાને આપણું માથું નમતું અને મેં પદ બોલતું મનથી જવાનું. આમ એકેક પદમાં ત્રિકરણ લગાડવાના; તે જ એ કિયા અને સૂત્રમાં આપણો આત્મા જેડા ગણાય. મેટી કિમંતી આરાધના મનને ક્રિયામાં જોડયાથી થાય, ત્રિકરણ ચગે સાધનામાં મનને તે તે યોગમાં ખાસ જોડવું જોઈએ. શ્રી જ્ઞાનવિમળસૂરિજી કહે છે - અક્રિય સાધે જે ક્રિયા છે, તે નાવે “તિલમાત” અર્થાત્ મનથી અક્રિય રહી જે બહારથી ધર્મકિયા કરે છે, તેની એ ધર્મકિયા તલમાત્ર જેટલી ય કિંમતની નથી. બાહ્ય સાધના સાથે મનને સાધનાવાળું કરવું જોઈએ. જેમ સમાધિ યાને જિનાગક્ત ધર્મ-સાધનામાં ત્રિકરણથી સુસ્થિર થવાનું, એમ સાથે મિથ્યા ધર્મથી આઘા રહેવાનું. તે પણ ત્રિકરણથી; અર્થાત્ કાયા એ મિથ્યા ધર્મમાં જાય નહિ, વાણી એની અનુમોદના- પ્રશંસા ન કરે, ને મનમાં મિથ્યાત્વની ધૃણા હોય; અને અવસર આવ્યું ત્યાં વાચિક પણ એની અ-માન્યતા પ્રગટ કરે. Page #238 -------------------------------------------------------------------------- ________________ 221 સાધુ ત્રિકરણે રક્ષણહાર: આવે સાધુ ત્રિવિધ “તાયી” સ્વપરને રક્ષણહાર બને છે, ત્રિવિધે–ત્રિકરણે અર્થાત મન–વચન-કાયાથી સ્વાત્માનેરક્ષણહાર બને. સ્વનું રક્ષણ આ, - કે ક્યાંય પિતાના મૂલગુણે - મહાવ્રતને, અને ઉત્તર ગુણે પિંડ વિશુદ્ધિ-સમિતિ-ગુપ્તિ આદિને જરાય ત્રિકરણે ભંગ અર્થાતુ-અતિચાર ન લાગવા દે. પરનું રક્ષણ આ, - કે ષટૂકાયજીને પિતાના તરફથી મન-વચન કાયાથી સહેજ પણ દુભામણ ન થવા દે; એટલે. કોઈના ય દિલને આઘાત થાય એવું કરવાનું ન વિચારે તેમ આઘાત લાગે એ અપ્રિય-કર્કશ શબ્દ પણ ન બોલે યાવત્ પિતાના બેલથી જે કઈ જીવની હિંસા થાય કે દભામણ થાય એવું હોય, તે એવા બેલ પણ ન બેલે. મેતારજ મુનિએ કૌંચ જવની રક્ષા ખાતર સનીને ન કહ્યું કે “તારા જવલા આ જીવ ચણી ગયું છે.” સાધુએ એક આ. રીતે પરના રક્ષણે ઉદ્યત રહેવાનું છે. આ દ્રવ્યથી રક્ષા. એમ સાધુ પર ગમે તેવી આફત હોય છતાં પિતાના નિમિત્ત બીજાને કષાય થાય એવું પણ સાધુ ન કરે, ન બોલે, ન ચાલે. આમાં સામે જીવ કષાયથી બ, એ. તે જીવની ભાવથી રક્ષા થઈ. તાત્પર્ય, સાધુ તે પરની રક્ષા દ્રવ્યથી પણ કરે, અને ભાવથી. પણ કરે. (1) દ્રવ્યરક્ષામાં એના શરીર વગેરેને દુભામણ ન કરે (2) ભાવરક્ષામાં એને પોતે પાપસેવન યા કષાયાદિનું નિમિત્ત ન આપે. Page #239 -------------------------------------------------------------------------- ________________ 1, 222 આ જોતાં જૈનધર્મની કેટલી બધી સૂક્ષ્મતા, નિપુણતા, અને સર્વહિતકારિતા છે! એ સમજી શકાય એવું છે. પિતાના ધર્મ–પાલનમાં ક્યાંય રાગદ્વેષ-કષાય ન પિષાઈ જાય, કે કઈપણ જીવની મન-વચન–કાયાએ જાતે દુભામણ ન કરાય, બીજા પાસે ભામણ ન કરાવાય, તેમજ બીજા સ્વયં દુભામણ કરતા હોય એમાં સહેજ પણ મનથી ય અનુમતિ-અનમેદન ન થાય, એટલી બધી ચોકસાઈ હોય. ત્યાં ધર્મની સૂક્ષ્મતા અને નિપુણતા કેવી અભુત ! ત્યારે જીવમાત્રને અભયદાન દેવામાં એ જીવોની રક્ષા કેવી અદ્દભુત! જૈનધર્મની દ્રવ્ય-ભાવથી જીવરક્ષામાં સૂક્ષ્મતા કેવી છે, એ જો ખ્યાલમાં હેય તે આવા સર્વ હિતકર ધર્મથી વિપરીત ચાલનારા કુધર્મો તરફ આકર્ષણ શાનું થાય? કે એના પર લેશ પણ સભાવ શાને રહે? માટે જ શાસ્ત્રકારે લખ્યું કે, એવા મિથ્યામાર્ગ પ્રત્યે તો મનવચન-કાયાથી ધૃણા જ હોય. મિથ્યામાર્ગની વિકરણથી ધૃણા? હા, (1) મનથી ધૃણા એ, કે “અરે! આ મિથ્યાધમે જીને ધર્મના નામે સ્વ–પરનું અહિત કરનારો પાપમાર્ગ ઉપદેશી રહ્યા છે! શું પાપમાર્ગ એ ધર્મ ?" એમ મનમાં ' મિથ્યા માર્ગ પ્રત્યે ધૃણા થાય. વચનથી ધૃણા એ, કે અવસર આવે ત્યાં મિથ્યામાર્ગ પ્રત્યે પિતાની ધૃણા-અરુચિ વ્યક્ત કરાય, સ્પષ્ટ કહી બતાવાય, તે પણ એનાં કારણે કહેવા સાથે. ત્યાં પછી શરમમાં Page #240 -------------------------------------------------------------------------- ________________ 223 પડી મૌન ન રહેવાય. સામાના મિથ્યામાર્ગના સમર્થનમાં હા” “હા” ન કરાય. ત્યાં સ્પષ્ટ અરુચિ જ બતાવવી જોઈએ. કાયાથી મિથ્યામાર્ગની ધૃણા, આ કે મિથ્યામાર્ગના પ્રરૂપક સામે મળ્યા, અગર ઘરે આવ્યા, તે આંખે આંખ ન મિલાવે. સુલતાના ઘરે અંબડ પરિવ્રાજક ગએ, તે એ નજરે દેખાતાં જ સુલસાએ અરુચિ સાથે મેં મચકેડી બીજી બાજુ ફેરવી લીધું. આ કાયાથી ધૃણા થઈ. સુદર્શન શ્રાવકને ત્યાં એને પૂર્વન ગુરુ “શુક” પરિવ્રાજક–સંન્યાસી જઈ ચડ્યો, તો સુદર્શને તરત જ મેં નીચું કરી દીધું, ને જરાય શેહમાં તણાયા વિના સંન્યાસીની આંખમાં આંખ પણ ન મિલાવી ! પેલે શક સંન્યાસી હબક ખાઈ ગયું કે “અરે ! આ શું? આને કેણે ભરમાવ્યો? આણે પૂર્વની જેમ મારા નગર–પ્રવેશ વખતે ય મેં ન દેખાડ્યું? મારું સામૈયું ય ન કર્યું? મારા ઉતારે મળવા ય ન આવ્યું ? ત્યારે મને લાગ્યું કે, આ શ્રીમંત ભક્ત ખોઈ નાખે ન પાલવે, તેથી હું સામે ચડીને અહીં આને ત્યાં આવ્યો છું, ત્યારે પણ મારા સામું ય જેતે નધી?” -પરિવાજકને આ ચિંતા પેઠી. આ બધું જોતા સમજાય એવું છે કે, સુદર્શન શ્રાવકની મિથ્યામાર્ગ પ્રત્યે કાયાથી પણ કેટલી બધી ધૃણા હશે? “બધા ધર્મ સરખા એટલે “કાચ અને હરે સરખા: . સમ્યકત્વની અહીં પરીક્ષા થાય છે. તમને જે સમ્યગ માક્ષ–માર્ગ સમજાવે છે, અને એના પર અથાગ રાગ છે, Page #241 -------------------------------------------------------------------------- ________________ 224 અથાગ શ્રદ્ધા છે, તો બધા ધર્મ સરખા” એવું બેલાય જ કેમ? કાચ પર રત્ન જેવી શ્રદ્ધા શાની કરાય? એમ મિથ્યા માર્ગ પર અને એ માર્ગના પ્રરૂપક પર સહેજ પણ રુચિ શાની થાય? એના પર સહેજ પણ દાક્ષિણ્યમનમાં ય શાનું આવે? રત્નની કિંમત સમજતો હોય અને એના પર જેને અથાગ રાગ હોય, એ કાચના ટૂકડાનું મહત્વ જરા પણ આંકે ખરે? જૈન ધર્મ - ઇતર ધર્મ વચ્ચે તફાવત :" “ભલે આ કાચ એ બનાવટી હીરે કહેવાતું હોય, પણ હીરે તે કહેવાય જ ને?”—એમ રત્નને સાચે પારખુ બેલે ખરે? કહો, રત્નના પારખુને તે કાચ તરફ ભારે ધૃણા હોય, અને કઈ છે એ કાચને હીરામાં ખપાવનારે સામે આવી જાય તો એની સામું ય ન જુએ. કદાચ જેવું પડે તે ધૃણાથી રોકડું પરખાવી દે, કે “શું આ દુનિયાને ઠગવા નીકળ્યા છે? નરદમ કાચના ટુકડાને હીરામાં ખપાવવાની માયાજાળ ?" બસ, એ સ્થિતિ સમકિતીની હાય. એ સર્વજ્ઞના સર્વ જીવ-અહિંસામય તથા સર્વ પાપવિરતિમય મોક્ષ–માર્ગને રત્ન સમાન લેખતે હેય, અને હિંસા -ભરપૂર તથા અવિરતિ–ભરપૂર મિથ્યામાર્ગોને કાચના ટૂકડા સમાન લેખતો હોય. આદ્રકુમાર મહામુનિના ચરિત્રમાં છેલ્લે છેલ્લે કેટલી સુંદર વાત આવી! હાથી મુનિને નમે છે : આદ્રકુમાર મહામુનિના દર્શનથી અને હાથીખાઉ તાપસને પ્રતિબંધથી હાથીને તાન ચડયું તે ભારે જોખંડી સાંકળે તેડીને મહામુનિની પૂંઠે એમને નમવા માટે નાઠે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨પ ને મુનિ પાસે પહોંચી નમસ્કાર કરે છે! એના પર શ્રેણિકે આશ્ચર્ય વ્યક્ત કરતાં મહામુનિએ કેટલે ભવ્ય ઉત્તર આપ્યા 'न दुकर वा गरपासमोयण गयस्स मत्तस्स वणमि राय। जहा उ चत्तावलिएण तंतुंणा સ ટુ મે પઢિહારૂ મોય " “હે રાજન! માણસે નાખેલા ફાંસલામાંથી ઉન્મત્ત હાથીએ પોતાની જાતને છુટી કરવી એ મને તેવું દુષ્કર નથી લાગતું, જેવું દુષ્કર સ્નેહના તંતુના આંટામાંથી જાતને છોડાવવાનું લાગે છે. અહીં “તંતુના બંધનમાંથી છૂટવાનું દુષ્કર શી રીતે ? -એથી શ્રેણિકની જિજ્ઞાસા સંતોષવા મહામુનિએ પિતાને પૂર્વ અધિકાર કહીને રાજાને પ્રતિબંધ કર્યો ! અને પિતે પ્રભુ પાસે આવી પ્રભુને વંદના કરીને 500 હસ્તિતાપને દીક્ષા આપવા વિનંતિ કરી. પ્રભુએ દીક્ષા આપીને એમને આદ્રકુમારના શિષ્ય બનાવ્યા. Page #243 -------------------------------------------------------------------------- ________________ [39] જિનાજ્ઞામાં ધર્મ શ્રી સૂયગડાંગસૂત્રના આદ્રકુમાર–અધ્યયનના અંતે ગણધર ભગવાન આખા અધ્યયનને કે સુંદર સાર બતાવે છે - बुद्धस्स आणाए इम समाहिं अस्सि सुठिच्चा तिविहेण ताइ / અર્થાત્ “બુદ્ધસ્સ” = જેમણે કેવળજ્ઞાનથી તત્ત્વ જાણ્યા –જોયા છે એવા સર્વશ વીર વર્ધમાન સ્વામીની, “આજ્ઞાથી” ચાને આગમથી, આ “સમાધિ” અર્થાત્ સદ્ધર્મની પ્રાપ્તિ કરીને, આ સદ્ધર્મમાં મન-વચન-કાયાએ સુસ્થિર બનેલા મુનિઓ “તારૂ” અર્થાત્ ત્રયી એટલે કે જીના રક્ષણહાર હોય છે, અથવા “તારૂ” એટલે કે મેક્ષ પ્રત્યે ગમનશીલ હોય છે. અહીં સ્પષ્ટ કહી દીધું કેસદ્ધર્મ સર્વજ્ઞની આજ્ઞાનુસારે જ હેય. આ કહેનાર ગણધર મહારાજ ખુદ પોતે માત્ર અંતહર્તમાં દ્વાદશાંગીની રચના કરનારા હોય છે. એવી અદ્દભુત તાકાતવાળા અને એવા અદ્ભુત જ્ઞાની પણ “આજ્ઞાએ ધર્મ” કહે છે, એ કેવું માર્મિક કથન છે. અહીં મનને થશે, પ્ર–શું દયા અહિંસા એ ધર્મ નહિ? સત્ય એ ધર્મ નહિ? દાન-શીલ-તપ એ ધર્મ નહિ? માત્ર આજ્ઞા જ ધર્મ? Page #244 -------------------------------------------------------------------------- ________________ 227 ઉ૦–દયા અહિંસા દાન વગેરે વગેરે બધા ધર્મ, ધર્મ ખરા ય ખરા, અને ધર્મ નહિ પણ ખરા; અનેકાંતવાદ છે. ભગવાનની આજ્ઞાનુસાર દયા અહિંસા વગેરે હોય તે ધર્મ; આજ્ઞા બહારના દયા દાનાદિ હોય એ ધર્મ નહિ. દા.ત. કન્યાદાન એ ધર્મ નહિ; કસાઈ જેવાને શસ્ત્રાદિનું દાન એ ધર્મ નહિ. જિનેશ્વર ભગવાનની જલથી પૂજા ને પુષ્પથી પૂજામાં હિંસા છે, છતાં એની જિનાજ્ઞા છે, તેથી એ પૂજા એ ધર્મ છે. “ધર્મ આજ્ઞામાં છે” એમ કહેવાનું કારણ એ, કે સર્વજ્ઞ ભગવાન અનંત જ્ઞાનથી પ્રત્યક્ષ જુએ છે કે અમુક અહિંસાથી જીવનું આવું આવું કલ્યાણ થયું છે, અને સંગવિશેષે કે સમયવિશેષે હિંસાથી જીવનું આવું આવું કલ્યાણ થાય છે. દા.ત. હિંસા છતાં ધર્મ : સર્વજ્ઞ ભગવાને જ અનંત જ્ઞાનમાં જોયું છે કે “સાધુને વિહાર કરતાં કરતાં વચમાં નદી આવે અને એના અમુક અંતરમાં બીજે સ્થળમાર્ગ ન મળતા હોય, તે સાધુ નદી જયણાથી ચાને પાણીમાં એકેક પગ મૂકીને ઓળંઘી જાય.” આમાં સ્પષ્ટ હિંસા છતાં સાધુ બીજા અનેક દોષોથી બચી, સંયમ સારુ પાળી શકે છે, માટે આ નદી ઓળં. ઘવાનું હિંસાયુક્ત છતાં એને સાધુધર્મ કહ્યો. “નહિ, હિંસા એ ધર્મ હોઈ જ શી રીતે શકે? નદી ન ઓળંઘાય.” એમ આગ્રહ રાખી એક સ્થાને બેસી રહે તે ત્યાં ગૃહસ્થ સાથે રાગ, મમત્વ, ભક્તિથી સાધુ અર્થે રાંધેલ ગોચરીગ્રહણ, રાગી ગૃહસ્થ સાથે વાતચીતમાં બહિર્ભાવ, સ્વાધ્યાયલંગ,....વગેરે કેટલાય સંયમઘાતક દોષ ઊભા થાય. Page #245 -------------------------------------------------------------------------- ________________ 228 એનાથી સાધુને બચાવવા જયણાથી નદી ઓળંઘવાને ધર્મ કહ્ય. એમ ગૃહસ્થ માટે પણ જ્ઞાની જુએ છે કે એને ભગવાનની મૂર્તિની પૂજા, ભલે આરંભ-સમારંભવાળી હવા. છતાં, જે એના રોજિંદા કર્તવ્યમાં દ્રવ્યપૂજા નહિ હોય, તો એ દુન્યવી આરંભ-સમારંભે અને વિષય-વિલાસમાં, પડી જવાને, ભગવાનની પૂજામાં દ્રવ્ય–અર્પણ નહિ હોય તો ધનમૂચ્છ એવી જ બની રહેવાની. પરિવારમાં આવી ત્રિકાળ જિનભક્તિના આચાર નહિ હોય, તો નવી પ્રજાને બીજી કેઈ ખાસ ધર્મ–પ્રવૃત્તિ નહિ રહેવાથી એ ધર્મહીન અને નાસ્તિક બની જવાની, ને દુન્યવી મહાહિંસામય. ધંધાધાપા, સ્નેહી સ્વજન સાથે વિકથા-કુથલી અને વિષય વિલાસોમાં ચકચૂર રહેવાની. પરિણામે એનામાં જૈનધર્મ જેવું શું રહે? “ના, મૂર્તિની પૂજામાં હિંસા થાય માટે એ ધર્મ નહિ” એમ કહી પૂજાથી વંચિત રહે તે પિતાનામાં અને પરિવારમાં કેટલા બધા અનર્થો ઊભા થાય? વળી, ભગવાનની મૂર્તિ પરની અરુચિ જઈને ભગવાન પર પહોંચે છે. દા. ત. પિતાના બાપના ફેટા પર કોઈ આવીને ઘૂંકે, કાળા લીટડા કરે, ફેટાને લાત મારે, તે પોતાને એમ લાગે છે કે “આ માણસ મારા બાપનું અપમાન કરે છે, મારા બાપ પર દ્રષિલે છે.” તે જેમ બાપના ફોટા પર દ્વેષ અને બાપના ફેટાનું અપમાન એ બાપ પર દ્વેષ અને બાપનું અપમાન છે, એમ ભગવાનની મૂર્તિ પર અરુચિ– છેષ એ ભગવાન પર અરુચિ–ષ છે, ને ભગવાનની મૂર્તિનું Page #246 -------------------------------------------------------------------------- ________________ 229 અપમાન એ ભગવાનનું અપમાન છે. આવા બધા મહા અનર્થો જ્ઞાનીએ જોઈને એનાથી બચાવી લેવા તથા જિનભક્તિ–પરમપાત્રદાન વગેરેના લાભ માટે મૂર્તિ પૂજામાં ધર્મ કહ્યો. એના બીજા અપરંપાર લાભ પ્રાપ્ત કરાવવા ગૃહસ્થને માટે મૂર્તિનિર્માણ, મંદિર નિર્માણ, મૂર્તિપૂજા, ઉત્સવ વગેરેને હિંસાયુક્ત છતાં ધર્મ કહ્યો. સારાંશ, ધર્મ શું? તો કે સર્વજ્ઞ જિનેશ્વર ભગવાનની આજ્ઞા એ ધર્મ. પછી આજ્ઞાનુસાર અહિંસા, સત્ય, અપરિગ્રહ, એ ય ધર્મરૂપ છે અને એમાં ક્યારેક હિંસા ય ધર્મરૂપ બને, અને પરિગ્રહે ય ધર્મરૂપ બને. મૂર્તિપૂજા, સંઘયાત્રા, સાધર્મિક-વાત્સલ્ય વગેરે હિંસાયુક્ત છતાં ધર્મરૂપ છે. એમ મંદિરના કે બીજા ક્ષેત્રના દ્રવ્યને પરિગ્રહ એ ધર્મરૂપ છે. માટે તે ધર્મના બે પ્રકાર બતાવ્યા,ધર્મ 2 પ્રકારે - (1) નિરાશ્રવ ધર્મ અને (2) સાશ્રવ ધર્મ, “નિરાશ્રવ” માં હિંસા–જૂઠ વગેરે આશ્રવોથી રહિત સાધ્વાચાર આવે; અને “સાશ્રવ” માં હિંસામય આરંભસમારંભ અને ધર્મદ્રવ્ય - પરિગ્રહ વગેરે આશ્રવ સહિત 'જિનમૂર્તિપૂજા વગેરે આવે. મહાવીર ભગવાને શાસન સ્થાપ્યું એ આજસુધી અવિચ્છિન્ન ચાલ્યું આવ્યું છે એ, આ બે પ્રકારના ધર્મના પાલન ઉપર ચાલ્યું આવ્યું છે, પણ એકલા નિરાશ્રવ ધર્મ પર નહિ. Page #247 -------------------------------------------------------------------------- ________________ 230 એકલા નિરાશ્રવ ધર્મ પર શાસન ન ટકે. સાધુના આચાર–પાલનમાં પણ સાશ્રવ ધર્મ હોય છે. વસ્ત્રપાત્રાદિની પ્રતિલેખન કરે, પ્રતિક્રમણ વગેરેમાં રજોહરણથી પૂજે - પ્રમાજે, ઊઠ–બેસ કરે, એમાં વાયુકાયની વિરાધના થવાને સંભવ છે, એટલે એય અંશે સા2વ ધમ બને છે. મૂર્તિપૂજામાં હિંસા છે, આશ્રવ છે. હિંસા-આઝવમાં ધર્મ ન હોય.” - એમ કહેનારને પૂછો કે “પ્રભુએ શાસન સ્થાપ્યા પછી જે સાશ્રવધર્મના પાયા પર શત્રુંજય સંમેતશિખર વગેરે મહાન તીર્થો,જિનમંદિરે જિનભક્તિ-મહોત્સ, યાત્રા–સંઘ, સાધર્મિક વાત્સલ્ય વગેરે ચાલ્યું ન આવ્યું હોત, અને તદ્દન અહિંસામય નિરાશ્રવ ધર્મને જ આગ્રહ રખાયે હેત, તો આ તારા મૂર્તિપૂજા - વિરોધને ધર્મ સ્થાપનારા સુધી શાસન પહોંચ્યું હોત ખરું? શું ભગવાન પછી શાસન એકલા નિરાશ્રવ ધર્મ પર ચાલી આવ્યું છે? ના, અને જો શાસન જ ન ચાલી આવ્યું હતું, તે તારાથી મન કલ્પિત માર્ગ ચલાવવાની શું જાયશ જ શી હતી? વાત આ છે, - શુદ્ધ જૈન માગ બે પ્રકારને સાશ્રય અને નિરાશવ. આમાં પ્ર. - સાશ્રવ છતાં ધર્મ ? ઉ૦ - આ પ્રશ્ન થાય એનું સમાધાન આ, કે “હા. ધર્મ, કેમકે ધર્મ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞામાં છે, અને સર્વજ્ઞ ભગવાનનું વચન છે,- ધર્મ બે પ્રકારે, સાશ્રવ અને નિરાશવ.” એટલે સાશ્રવ પણ ધર્મ છે. ધર્મ કક્ષા મુજબને. Page #248 -------------------------------------------------------------------------- ________________ 231 હોય. નિરાશ્રવ દશા ન આવી હોય ત્યાં સુધી શું ધર્મ જ ન હોય? સંયમમાં ત્રિવિધ સ્થિર ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી સૂયગડાંગ સૂત્રના આદ્રકુમાર અધ્યયનના અંતે આ કહ્યું “બુદ્ધસ્સા આણા એ ઈમં સમાહિ” આ “સમાધિ” યાને ધર્મ સર્વિસ, ભગવાનની આજ્ઞા-આગમને અનુસરે છે. પછી કહે છે. “અરિસં સુઠિચ્ચા તિવિહેણ તાઈ” અર્થાત્ આ સત્ ધર્મમાં ત્રિવિધ યાને મન-વચનકાયાથી સુસ્થિર થઈ સાધુ “તાઈ” બને. અહીં “ત્રિવિધે” સુસ્થિર” કહ્યું એથી સૂચવ્યું કે સાધુ પિતાના સાધુધર્મમાં મનથી સ્થિર રહે, એટલે કે પોતે જે સંયમધમ લીધે છે એમાં મનને એવું સ્થિર રાખે કે, (1) મનથી સંયમમાં સ્થિર: મનમાં અસંયમને વિચાર સરખો ન આવે. દા. ત. ગરમી બહુ પડી ત્યાં સાધુને મનમાં એમ ન થાય કે “ઠંડે પવન આવે તો સારું” અથવા “હવે વરસાદ પડે તે સારું કેમકે એ વાયુકાય અપૂકાય વગેરે જેની હિંસારૂપ અસં. યમને વિચાર છે. મહાત્મા મનમાં પણ અસંયમ ન પેસવા દેવા અને સંયમને સુરક્ષિત રાખવા કયાં સુધીની સાવધાની રાખતા ! કે દા. ત. ગજસુકુમાળ મહામુનિના માથે ગુસ્સે ભરાયેલ સોમિલ સસરાએ માટીની પાળ કરી એમાં ધગધગતા અંગારા મૂક્યા, તે મહામુનિ વિચારે છે કે જે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર કઈ જીવને બાળે, ને એમ મારે અસંયમ થાય, તેથી પિોતે કડક સ્થિર રહ્યા. () એમ, વચનથી સંયમમાં સુસ્થિર, એટલે એક પણ વચન એવું ન બોલે જેમાં અસંયમ થાય. દા. ત. મેતારક મુનિને સોનીએ પૂછયું મારા સોનાના જવલા ક્યાં? મુનિએ પહેલાં જોયેલું કે કૌંચ પક્ષી એ જવલા ચણી ગયું તે ઝાડ પર બેઠું છે. છતાં એમણે ન કહ્યું કે પેલું પક્ષી ચણી ગયું છે, કેમકે એમાં અસંયમનો સંભવ છે. એની એ જાણીને પછી કદાચ પક્ષી પર પત્થર મારી પક્ષીને નીચે પાડે ! મુનિ મૌન છે, એટલે તેની સમજ કે “મુનિએ જ લઈને સંતાડ્યા છે. તેથી ગુસ્સે થઈ મુનિના માથે ચામડાની પટ્ટી કચકચાવીને બાંધી, ને એમને તડકે ઊભા રાખ્યા. અહીં મુનિ એટલું પણ ન બેલ્યા કે " મેં નથી લીધા, કેમકે એમાં પણ કદાચ સેની એવું ચિતવે કે તે પછી નકકી પક્ષી ચણી ગયું, તેથી એને મારવા લે - એ અસંયમ થાય. * વચનથી સંયમ એટલે મુનિ ગૃહસ્થને એટલું પણ ન કહે કે “અહીં આવે” કેમકે એમાં એ ગૃહસ્થ જોયા વિના ચાલે એમાં કોઈ ઝણે જીવ મરવાને સંભવ છે; એમાં અસંયમ થાય. જ્યાં સાધુથી આટલું ય ન કહેવાય, તો બીજી દુન્યવી પાપ-પ્રવૃત્તિનું તો શાનું જ બોલાય? સામાયિક પારવાને આદેશ ન અપાય: જિન શાસનને સંયમમાર્ગ–ચારિત્રધર્મ અજોડ ટિને છે. ઈતર કેઈ ધર્મમાં આની જોડ ન મળે. એવી સંયમમાર્ગની સૂક્ષમતાઓ જૈન ધર્મમાં છે. શ્રાવક સામાયિક Page #250 -------------------------------------------------------------------------- ________________ 233 સમય પૂર્ણ કરી આદેશ માગે કે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સામાયિક પારું?” તે સાધુ એમ ન કહે, એમ આદેશ ન આપે, કે “પાર.” અથવા “જેવી તારી ઈચ્છા, ચા જેમ “તને સુખ ઉપજે એમ કર, ના, સાધુ આવું કાંઈ ન કહે; કેમકે એમાં અ–સંયમની સંમતિ થાય છે. “સામાયિક પાર” એમ કહેવું એટલે “સામાયિકસંયમમાંથી ઊઠ, ને અસંયમમાં જા, એ જ ને? “જેવી તારી “ઈચ્છા” કહેવું એટલે? સામે “પારુ?” પૂછીને સ્પષ્ટ ઈછા પારવાની યાને સંયમમાંથી નીકળી જવાની ને અસંયમમાં જવાની તે બતાવી જ રહ્યો છે, એમાં હવે જેવી તારી ઈચ્છા” કહીને સંમતિ બતાવવાનું થાય. એવી સંમતિ કેમ બતાવી શકાય ? તને સુખ ઉપજે એમ કર” એમ પણ સાધુ કેમ કહી શકે? કેમકે સામાયિક પારનારે “પા ?' એમ પૂછે છે એ જ બતાવે છે કે એને હવે પારવામાં અર્થાત્ સંયમ મૂકી દેવામાં સુખ ઊપજે છે, તે એમાં સંમતિ કેમ અપાય ? માટે ત્યાં સાધુ તો એટલું જ કહે કે “પુણાવિ કાયવં” અર્થાત્ “તું સામાયિક પારવાનું પૂછે છે, તે અમારું એટલું જ કહેવું છે કે સામાયિક ફરીથી પણ કરવા જેવું છે.” જૈન શાસનની આ સાધુને વચનથી પણ સંયમમાં સુસ્થિર રહેવાની સૂક્ષ્મતા બીજા કયા ધર્મમાં મળે? સારાંશ, સાધુએ વચનથી પણ સંયમમાં સુસ્થિર રહેવા માટે બેલવામાં ય ખૂબજ સાવધાન રહેવાની - જરૂર છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ 234 (3) એમ સાધુ કયાથી પણ સંયમમાં સુસ્થિર. રહેનારા હોય, દા. ત. રસ્તે ચાલતાં આજુબાજુ ગમે તેવા પ્રલોભને. હોય છતાં એને જોવામાં ન પડતાં, પગતળે કેઈ જીવ ન મરે એ માટે નીચે જોતાં જ ચાલે. અર્થાત્ ઈર્યાસમિતિ પાળે. આર્યમંગુના શિષ્ય :એટલે તે આચાર્ય આર્યમંગુના શિષ્ય, આચાર્યશ્રી કાળધર્મ પામી યક્ષ તરીકે ઉત્પન્ન થયા પછી, નગર બહાર જતા હતા એ વખતે ત્યાં નગરની પાળ પાસે યક્ષના. મંદિરની પત્થરની મૂર્તિની જીભ બહાર નીકળેલી ! અને હાલતી હતી! પણ સાધુ એ જોવા ઊભા ન રહ્યા. કેમકે (1) એક તે સાધુ પોતે સંયમાથે નીચે જોઈને ચાલવાના. ઉપગમાં હતા, તેમજ (2) બીજુ એ, કે આવું તેવું નવાઈ જેવું કાંઈક જોવાનું મન થાય એ બાહ્યભાવ હોવાથી, એમાં પણ અસંયમ છે, એમ સમજતા હતા. સાધુ સંયમ મૂકીને એમાં શાના પડે? તાત્પર્ય, સાધુ સંયમમાં કાયાથી પણ સુસ્થિર હોય. મુનિને ઇંદ્ધિનું સુપ્રણિધાન : અહીં દ્વિતીય અંગ આગમ “સૂત્રકૃતાંગ” નામના મહાન. શાસ્ત્રના ધુરંધર વિદ્વાન ટીકાકાર આચાર્ય શિલાંકસૂરિજી મહારાજ કહે છે કે સાધુ મન-વચન-કાયાથી સંયમમાં સુસ્થિર થાય તે ઈદ્રિને “સુ–પ્રશિહિત” રાખીને સુસ્થિર થાય. “સુપ્રણિહિત” એટલે સારા પ્રણિધાનવાળી યાને સારી રીતે શુભ વિષયમાં એકાગ્ર. તાત્પર્ય, જૈન સાધુ એક પણ ઈન્દ્રિયને અશુભ વિષયમાં ન જવા દે. દા. ત. Page #252 -------------------------------------------------------------------------- ________________ 235 આંખ જીવરક્ષા, શાસ્ત્ર, જિનદર્શન, અને ગુરુ-મુનિદર્શનમાં જ જાય, પણ કોઈ જ સ્ત્રી, પશુ–પંખી કૌતુક, પિગલિક હવેલી–બાગ-બગીચા વગેરે જોવામાં જાય નહિ... એમ, કાન ગુરુ-શિક્ષા, સારણ–વારણા, શાસ્ત્રપદો, આધ્યાત્મિક ગીત, તત્ત્વ-પ્રતિપાદન ધર્મકથા, સ્વદોષ-નિરૂપણ, . પરગુણ વર્ણન, વગેરે સાંભળવામાં જ જાય; પરંતુ પરનિંદા, સ્વપ્રશંસા, ભૌતિક વાતો, કષાયપ્રેરક બાબતે, વિકથા, પાપકથા, કુથલી.... વગેરે સાંભળવામાં કાન જાય જ નહિ. ત્યારે, જીભ પણ, કાનથી જે સાંભળવા એગ્ય બતાવ્યું, એ . જ બોલવામાં વપરાય, પરંતુ ન સાંભળવાયેગ્ય બેલવામાં. ન વપરાય. એમ જીભથી ખાવાની બાબતમાં શક્ય એટલું રુક્ષલુoખું, રસકસ વિનાનું, અને પરિમિત જ ખવાય. ત્યારે. ધ્રાણેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય પણ અનુચિત વિષયમાં ન લઈ જવાય. ઇંદ્રિયનું “સુપ્રણિધાન એટલે સમ્યકુપ્રગ. અર્થાત્ ઈદ્રિને સવિષયમાં જ જોડવી. અસદ્, વિષયમાં ન જવા દેવી. પણ કેટલે બધો સુખી થઈ જાય! અરે! એક ચક્ષુના સ્ત્રીરૂપઆદિ અસદુ વિષયે ટાળે, અને જિનભૂતિ શાસ્ત્રાક્ષર આદિ સદ્ વિષને જ પકડે, તો પણ કેવી મહાન સુખ . શાન્તિ અનુભવે ! Page #253 -------------------------------------------------------------------------- ________________ [40] ઈદ્રિયોના દુરુપયોગમાં નુકસાન ચક્ષુથી પહેલું તે ભગવાનનું મુખદર્શન, ગુરુ અને સાધુઓનું દર્શન, તથા શાસ્ત્રના અક્ષરેનું દર્શન જ કર્તવ્ય માન્યા એટલે જગતનું જોવાનું માંડી વાળ્યું. તેથી એ જગ–દન નિમિત્તના કેટલાય રાગદ્વેષ, કેટલાય અસત્ વિકલ્પ, અને ચિંતાઓ તથા સંતાપ વગેરેથી બચી જાય. એથી ઊલટું કરવામાં નુકસાન અપરંપાર. માણસ ઘણે તે દુ:ખી કેમ થાય છે? જગતનું જોઈને. બીજે રૂપાળો છે, એની પાસે આ બંગલે છે. મેટર છે.' વગેરે જોઈ જોઈને પિતે દુબળો પડે છે કે “આપણે આવા પુણ્યશાળી નહિ!” આગળ વધીને ઈર્ષ્યા કરે છે કે - “આને આ ક્યાં મળ્યું ?" ત્યારે કેઈની ઈર્ષ્યા કર્યા પછી એના સુકૃત-સગુણો જોવાની તો વાતે ય શાની? ઊલટું, કાં તો એનું લુંટવાની અગર એનું નષ્ટ થાય એ જોવાની લાલસામાં રહે છે! કેવી અધમ મનવૃત્તિ ? શાના ઉપર ? ચક્ષુના અસત્વેગ યાને દુપગ પર, ચક્ષુના યથેચ્છા સંચરણ પર. જે ચક્ષુથી જગતનું જેવા ન ગયો હોત, અથવા સહેજે દેખાઈ પડ્યા પર આંખ-મિચામણાં કર્યા હત, જોયું ન જોયું કર્યું હોત, તો તે સ્વસ્થ રહેત, : અધમ મનવૃત્તિ ન કરત. પણ ચક્ષુનું આ અ–પ્રણિધાન– દુપ્રણિધાન છે, અર્થાત્ સવિષયમાં જ એકાગ્રતા નહિ, તેથી આ કેંકાણ ઊભી થાય છે. માટે જ કહેવાય કે Page #254 -------------------------------------------------------------------------- ________________ 237 જગતનું જુઓ ને રુએ. જગતનું જેવા જતાં કેગના રોગ અને દ્વેષ થાય છે.. આ બંગલે સરસ ! પેલું મકાન રડુસ " આવા. આવા ટકા ઓપવાથી પિતાને શું મળે છે? કશું નહિ. મફતિયા રાગ ને શ્રેષના કચરા પિતાના દિલમાં ઘાલવાનું થાય છે! બજારમાં એક લટાર મારી આવે, દિવાળી જેવા નીકળે, એમાં દિલમાં કેટલી રકમના રાગ-દ્વેષના ઉકરડા. ભરવાનું થાય ? તે શું દિવાળી જોઈને સુખી થયે? ના, સુખી તો જગતનું જોવાનું જે માંડી વાળે છે એ થાય છે. પૂછે, - જગતનું અનુચિત જોવા-જાણવાનાં નુકસાન પ્રવ - જગનું જોવાની લાલચ શી રીતે કાય? ઉ૦- આ વિચારથી રેકાય કે - ચક્ષુના દુરુપયેગનાં નુકસાન ; '(1) સંસારમાં અનંત કાળથી ભટક્તા જગતનું જોવામાં કાંઈ બાકી રાખ્યું નથી. જેયું, જેયું, ઘણું જોયુ, મન ! હવે તું ધરપત કર; નહિતર આ અનુચિત જેવાની ભૂખ. મટવાની નથી. (2) આ સારી બુદ્ધિ–અક્ષવાળા ઉત્તમ અવતારમાં જગતનું જેવાની લાલચ પિષ્યા કરીશ, તો જોઈને તૃપ્તિ તો. નહિ થાય, કિન્તુ એ જેવાના વધારી મૂકેલ કુસંસ્કાર પછીના જન્મમાં જગતનું જ લેવરાવ્યા કરશે. અથવા "(3) જગતનું જોવામાં ચક્ષુના દુરુપગથી પછીના Page #255 -------------------------------------------------------------------------- ________________ 238 જનમમાં ચક્ષુ પામવાની યોગ્યતા જ નહિ રહે. તેથી એકેન્દ્રિય–બેઈન્દ્રિય–તેઇન્દ્રિયના અવતાર ! અગરપંચેંદ્રિયમાં જન્મસિદ્ધ અંધાપાના અવતાર મળશે !' સારી વસ્તુને દુરુપયોગ કરે એટલે? ફરીથી સારી વસ્તુ મળવાને નાલાયક બને. (4) જગતનું જવાના રસમાં (i) પિતાના આત્માનું (ii) ભગવાનનું અને (iii) પૂર્વ પુરુષાના પરાક્રમનું જેવા–વિચારવાને રસ રહેતું નથી, રસ નહિ એટલે પછી પ્રવૃત્તિ નહિ, અને પ્રવૃત્તિ થાય તે લખી. જગતનું અનુચિત જેવા કરવામાં આ એક મેટી એટ છે. એટલું જ નહિ, પણ (5) દેવદર્શનાદિ ધર્મ–ક્રિયા કરવામાં પણ (i) રસ– આનંદ નહિ આવે, કાં તો (ii) જતી કરશે, યા (ii) વિલંબે મૂકશે, અથવા (iv) ધર્મ ક્રિયા કરશે તે શુષ્ક દિલથી કરશે, અને (5) વચમાં આસપાસનું જોવા માટે ડાફોળિયાં મારશે! સાંજ પડ્યે પ્રતિકમણ કણ નથી કરવા દેતું ? “ચાલેને જરા બજારમાં આંટો મારી આવીએ” નેહી સંબંધીને જરા મળી આવીએ “ઘડી પાડોશી સાથે બેસીએ - આવા આવા ફેગટિયા રસ લાખ રૂપિયાના પ્રતિકમણની માંડવાળ કરાવે છે. ત્યારે જે એ બહારનું જેવાને રસ પડતું મૂક્યો હોય અને પ્રતિક્રમણ, યા મંદિરમાં પ્રભુભક્તિ, કે પૂર્વ પુરુષના Page #256 -------------------------------------------------------------------------- ________________ ર૩૯ ચરિત્રનું વાંચન રાખ્યું હોય, તે જીવ એમાં કેટલી બધી સુખશાન્તિ અનુભવે ! ચક્ષુ–પ્રણિધાન યાને ચક્ષુના સ~ગનું એટલે કે ચક્ષુને અસત્ વિષયોમાંથી રેકીને સવિષચમાં અગર અંતરાત્મામાં રેકી એકાગ્ર કરવાનું આ ઉત્તમ એમ ત્રઈન્દ્રિય-કાનનું પ્રણિધાન યાને અસદુ વિષયેનાં અ–શ્રવણ અને સદ્દવિષયેનાં શ્રવણમાં કાનની એકાગ્રતા પણ કેટલાય અનર્થોથી બચાવે ! અને મહા સુખશાન્તિ અપાવે ! શ્રોન્દ્રિયના દુરુપયેગનાં નુકસાન : ચાલો બે ઘડી બીજા સાથે વાતચીત કરી એની પાસેથી નવું સાંભળીએ” એમ કરી સાંભળવા બેસે એમાં સારું શું પામે? પેલાની વાત પર મફતિયા રાગ-દ્વેષના કચરા પિતાના દિલમાં ઘાલવાનું થાય. જરૂર પડયે એ સાંભળીને પિતાના જીવનમાં નવી પાપ યોજનાઓ ઘડવાનું થાય. મફતિયા વાતમાં બીજાની નિંદા સાંભળવાનું બહં આવે. કવિ કહે છે ને કે કરત પ્રશંસા સબ મિલ અપની, પરનિંદા અધિકરી. એવી નિંદા સાંભળીને ગુણિયલ પર પણ દ્વેષ કરવાનું થાય. જો એમાં વળી પોતાના કુટુંબી કે સનેહીની નિંદા સાંભળવા મળે, તો એ કુટુંબી વગેરે પ્રત્યે દિલમાં અભાવ દુર્ભાવ-વૈમનસ્ય ઊભું થવાનું, તેથી પછીથી એની પ્રત્યે વ્યવહાર પણ એ અનુચિત થવાને; અને એમાં જરૂર પડશે જીવનભર માટે સ્નેહ–સદ્ભાવના સંબંધ તૂટે! વધારામાં મન સદાને માટે એમના પ્રત્યે પ્રેષિલું રહ્યા કરશે! Page #257 -------------------------------------------------------------------------- ________________ કેવાં કેવાં નુકસાન ! સંભવે છે એ નિંદાની વાતે બનાવટી ય હોય; તે ખોટાં જ નુકશાન વેઠવાનાં થાય ને? શ્રેગ્નેન્દ્રિયનું પ્રણિધાન નહિ, સવિષયમાં જ એકાગ્રતા નહિ, અને અસદુ વિષયોમાં જોડવાનું રહે, એની કેટલી મેંકાણ? ન્દ્રિયના અસત્ પ્રગમાં આટલેથી ય બસ નથી. કિંતુ. કુથલીના રસમાં કેવા ભયંકર નુકસાન : (1) “કુથલી અર્થાત્ ફજુલ ટોળટપ્પા” સાંભળવામાં બાહ્યભાવ અને શુદ્ર તુચ્છ વસ્તુના રસ પોષાવાથી શાસ્ત્રની ઉમદા વસ્તુ સાંભળવાના રસ મરી જાય; ને નયે બાહ્યભાવ. યાને બહિરાત્મ દશા પોષાય, એથી આધ્યાત્મિક-ધાર્મિક વસ્તુમાં હૈયું ગદ્ગદ્ અને તલ્લેશ્ય ન બને. પછી એ કુથલીના. રરામાં વ્યાખ્યાન કે પ્રતિકમણમાં બેઠે ય કુથલી કરશે !! અને એમાંથી ઊઠડ્યા પછી કુથલી કરવા–સાંભળવામાં એટલે. બ રસ લેશે કે વ્યાખ્યાન–પ્રતિકમણની કશી વસ્તુનું સંભારણું જ નહિ કરે! આ કેવાં મહા નુકશાન ! ત્યારે, (ર) વિકથા” એટલે કે ભેજનકથા, રાજ્યકથા દેશકથા, અને સ્ત્રીકથા સાંભળવામાં વગર જોઈતા રાગદ્વેષનાં અને કષાયના કચરા મગજમાં ઘાલવાનું થાય, પાપની કમઠોક અનુમોદના થાય. સ્ત્રીકથામાં વળી વાસના-વિકારેની વિહવળતા થાય. ભેજનકથામાં ભેજનને રસ ઊંટ થઈ, ધરાયેલા પેટે પણ ભેજનના વિકલ્પ ચાલે; અને ભૂર્જનને રસ ચાને ત્યાગ–તપ–પ્રભુભક્તિ વગેરેને રસ માર્યો જાય. કહે, ભેજનકથા ભજનકથાને ભુલાવે. Page #258 -------------------------------------------------------------------------- ________________ 41 (3) પાપકથા સાંભળવામાં કાન ધર્યા, અને સાંભળવામાં જે દર્શન–ભેદિની કથા આવી, તે સમ્યગ્દર્શનને જ નાશ કરી નાખે! યા એને અતિચાર લગાડી દે. શે સાર કાવ્યો ? કેટલા જન્મની તપસ્યા પછી અને અહીં સદ્ગુરુના મહા ઉપકારથી મેઘે સમકિત પામ્યા હતા; એમાં કાનના અસદ્ વિષય સાંભળવાના રસમાં સહેજમાં સમકિતને નાશ! શ્રદ્ધા ગુમાવવાનું થાય ! નંદમણિયાર પાર્શ્વનાથ ભગવાનના શાસનને સારે શ્રાવક, પણ પાછળથી સત્સંગ ગુમાવી જેવા તેવા મિથ્યાદષ્ટિએના સંગમાં એવી એવી વાતો સાંભળીને સમકિત ગુમાવનાર બની ગયો, તે વાવડી બંધાવવાના રસમાં ચડ્યો, બંધાવી, ને અંતે મરીને એ જ વાવડીમાં દેડકા તરીકે જનમ્યો મરીચિએ ચારિત્ર મૂક્યું હતું, સંન્યાસી બનેલે, છતાં સમ્યકત્વ ટકાવી રાખ્યું હતું માટે તે એના ઉપદેશથી જે બૂઝતા, એમને એ પ્રભુ પાસે અને પ્રભુના મે પછી પ્રભુના સાધુ પાસે દીક્ષા લેવા મોકલતો. પરંતુ કપિલ રાજકુમાર એવો મળ્યો કે મરીચિના ઉપદેશથી એ વૈરાગ્ય તે પાયે, પણ મરીચિ પાસે જ દીક્ષા લઈ એને જ શિષ્ય થવા આગ્રહ કરતાં પૂછે છે “શું ધર્મ ત્યાં સાધુ પાસે જ છે? તમારી પાસે નથી?” આ વચન લલચાવનારું સમકિત-ભેદક પાપવચન હતું, સમકિતભેદિની પાપકથા હતી. મરીચિએ એ વચન કાન પર લીધું, અને સમકિત ગુમાવી જવાબ દીધું. કપિલ! ધર્મ ત્યાં પણ છે અને અહીં પણ છે, Page #259 -------------------------------------------------------------------------- ________________ 242 આ પરથી આજે એવા કુમિત્રોની વાત કેવી ખતરનાક નીવડે! ને કેવીક શ્રદ્ધાને ખત્મ કરી દે! એ વિચારવા એમ, ચારિત્રભેદિની કથામાં જે કાન જોડ્યા, તે એ ચારિત્રને નાશ કરી નાખે. આમાં ભગવાનને ભક્તિઉત્સવઉપધાનાદિ અનુષ્ઠાન, ત્યાગ, તપસ્યા સાધુ–વૈયાવચ્ચ.. વગેરેની હલકાઈ ગાનાર ને એની નિંદા કરનારનાં વચન એ પણ ચારિત્રભેદિની પાપકથારૂપ બને, - એને સાંભળનારે. કાં તો એ ચારિત્ર વગેરે ગુમાવે, અથવા એમાં શિથિલ પડેચા એમાં ઉલ્લાસ-આલ્હાદ–આદરભાવ ગુમાવે. એમ ગુરુની, સાધુ મહારાજની, યા શ્રાવકની હલકાઈ સાંભળવામાં કાન ડે, તે પોતે ગુરુ પર, સાધુ પરન, યા શ્રાવક પર. સદ્ભાવ ગુમાવનારે બને. આ પણ પાપકથા છે. આજે જેને જેમ ફાવે તેમ બેલવાનું ચાલ્યું છે, પરંતુ બોલનારને ભાન નથી કે તું ફાવે તેમ બેલીને એ સાંભળનારને કેઈ ચારિત્રને ભાવ, કઈ ધર્મકિયા ભાવ, યા તપને ભાવ, કે કઈ ત્યાગને ભાવ, કે સદ્દગુરુપરને શ્રદ્ધાને ભાવતડી રહ્યો છે. એ તાડે એટલે જે બિચારાને ભાવ તૂટયો, એ હવે ચારિત્ર તે તોડશે, ધર્મકિયા તો મૂકશે, ત્યાગ તે છોડી દેશે, પરંતુ વિશેષમાં એ ચારિત્રાદિ પર અભાવવાળો થશે ! એથી બીજા એને પણ એવી જ સલાહ આપશે ! આનું પરિણામ ? પોતે ચ દુર્લભધિ બની દુર્ગતિઓમાં રખડત થવાને! અને બીજાઓને પણ દુર્લભાધિ બનાવી દુર્ગતિના પંથે ચડાવી દેશે! લભ રી ના સફરમાં નેપ ચડી Page #260 -------------------------------------------------------------------------- ________________ 243 એકાંત નિશ્ચયનયના શ્રવણથી દુરાચારના પંથે: વર્ષો પહેલાં એક ભાઈ સોનગઢ પંથના રવાડે ચડી ગયા, તે એવા જડસુસ થઈ ગયા કે ખાનપાનમાં કેમ? તો કે “ભલે આફસના ચીરિયા ઉડાવે પણ પુગલ પુગલને ખાય છે, આત્માને કશું લાગે વળગે નહિ.”—એમ માની હૈયાએ અલિપ્ત રહેવાનું. એમ દુરાચારમાં ચામડું ચામડાને ઘસે છે, આત્માને લેવા દેવા નહિ, એમ માની બેઠા ! માત્ર જ્ઞાતાદ્રષ્ટા રહેવાનું. તે ભાઈ વિધુર હતા તે પોતાના ઘરમાં પોતાની વિધવા છોકરી રસોઈ સંભાળતી. પછી તે આ ન મેક્ષમાર્ગ (!) મળે, એટલે છોકરી સાથે પત્ની જે વ્યવહાર ચાલુ થઈ ગયો! કેમ આમ ? સેનગઢ પંથવાળાએ દર્શનભેદિની અને ચારિત્રભેદની પાપકથા પ્રસરાવી, એટલે આવું મહા અજુગતું બને એ સહજ છે. એમને તે “નિશ્ચય એ જ ધર્મ, અને નિશ્ચય ન માનો એ અધર્મ, કિન્તુ આચાર–વ્યવહાર એ કશે ધર્મ નહિ! આચારભંગ એ અધર્મ નહિ! પછી દુરાચારમાં અધર્મ શાના માને? આવાની પાપકથા સાંભળનારા કેટલું બધું ગુમાવે? ભાવની જ પ્રધાનતાનું વ્યાખ્યાન એ પાપકથા : એમ ભાવ ઉપર વધારે પડતું જેર અપાય, એની જ પ્રધાનતા બતાવાય, અને ભાવ વિનાની ક્રિયાથી દુર્ગતિ બતાવાય, તે એ પણ ચારિત્રભેદિની પાપકથા થાય. –“હજી તમને સંસારના સુખ ગમે છે? સુખ સારાં લાગે છે? તો તમારા ભાવ બગડેલા છે. એવા બગડેલા ભાવ અને તમે ભગવાનની પૂજા પણ કરે છે તેથી તમારા ભાવ વધી જાય, દુર્ગતિમાં રખડતા થવું પડે.”– આવું સાંભળીને એક યુવાને મગ દિના જ "વળાહાર ચલ મન્ટો, Page #261 -------------------------------------------------------------------------- ________________ દર્શન-પૂજન કરવાનું યાવત્ મંદિરે જવાનું બંધ કરી દીધું! કેમ એમ? એ કહે, “આ હિસાબે તે મને સંસાર–સુખ ગમે છે, સુખ સારું લાગે છે, એટલે મારા ભાવ તો બગડેલા ગણાય. તે એવા બગડેલા ભાવથી મંદિરે જવું દર્શન-પૂજા કરવી એનાથી તે મારા સંસાર વધી જાય! દુર્ગતિ ભ્રમણ ચાલ થઈ જાય! એવું મારે હાથે કરીને શા માટે કરવું? એના કરતાં દર્શન-પૂજા ન કરું તો ભવ તો વધે નહિ.” દર્શન-પૂજને આચાર છોડ્યો, હવે એ સમય કેવી પ્રવૃત્તિમાં કાઢશે ? દુન્યવી આરંભ–સમારંભની કે વિષયેની જ ને ? આ શાનું પરિણામ ? પાપકથારૂપ વ્યાખ્યાનના શ્રવણનું પરિણામ! કાંઈ પણ બોલતાં વિવેક રાખવો જોઈએ. સામાને બુદ્ધિભેદ થાય એવું ન બેલાય; નહિતર એ પાપવચન થાય. દા. ત. સદનશેઠ પૂર્વભવે એ જ ઘરમાં ઢેરા ચારનાર નોકર હતા. એણે નદી-કાંઠે વિદ્યાધર–મુનિને કડકડતી ઠંડીમાં ખુલ્લા જેવા બદને રાતભર કાઉસગ્ગ–ધ્યાને ઊભેલા જોયા. સવારે સૂર્યોદય થવાની તૈયારી હતી ત્યારે મુનિને પૂછે છે આટલી બધી ઠંડી શી રીતે સહન કરી શકયા?” મુનિને ધ્યાનને અભિગ્રહ હતો, તે બરાબર એ જ વખતે અભિગ્રહ સૂર્યોદયે પૂર્ણ થવાથી “નમે અરિહંતાણું” બેલી પારીને આકાશમાં ઊડી ગયા. નેકર સમયે મહાત્માએ મને ઠંડી રોકવાનો સર તે રટ રટતે બેઠો, ઘરે ગયે ત્યાં પણ રટે છે. તેથી અહંદુદાસ શેઠે “શું રટે છે?' પૂછતાં, ઠંડી રોકવા મંતર હું છું” કહી બધી હકીક્ત કહીં. Page #262 -------------------------------------------------------------------------- ________________ 245 શ્રાવક શેઠ અહંદુદાસ સમજી ગયા કે “મુનિ. તે પિતાને કાઉસ્સગ્ન પારવા માટે આ પદ બોલેલા, પરંતુ નેકરને પોતાના સવાલ પછી તરત આ પદ સાંભળવા મળવાથી, એ આ પદને જવાબરૂપે ઠંડી રોકવાના મંત્ર તરીકે સમજ્યો છે.” હવે શેઠ જ ખુલાસે કરવા જાય કે “મુનિ તે પોતાને કાઉસ્સગ્ગ પારવાનું પદ બેલેલા, તે અલબત્ ખુલાસો સાચે, પણ એથી નેકરને બુદ્ધિભેદ થાય કે “એય ! એમ છે? તો તે હું ખોટું સમજે કે આ મંતર છે,– એમ એને “નમે અરિહંતાણં' પદ પર મંત્ર તરીકેની શ્રદ્ધા ઊઠી જાય. આ બુદ્ધિભેદ થયો કહેવાય. પરંતુ એને એ બુદ્ધિભેદ ન થાય તે માટે શેઠે કહ્યું, ઓહો તો તો તું બડે ભાગ્યશાળી!પણ તું એટલું સમજી રાખ કે આવા આકાશમાં ઊડી શકે એવા મહાત્મા દયા કરીને આપવા બેસે ત્યારે આવું મામુલી આપતા હશે? એ તો તું સમજી લે કે એમણે જે આ મંત્ર આપે, એ તે માત્ર ઠંડી નહિ, પણ તારા જનમ-મરણના અનંત ફેરાનો અંત લાવનાર મંત્ર આપ્યો છે. એને મામુલી સમજતો નહિ.” નોકરને સાંભળીને શ્રદ્ધા વધી ગઈ તે પહેલાં માથું ધુણાવી “નમે અરિહંતાણું” “નમે અરિહંતાણું” રટતે હત, તે હવે શરીર ધુણાવીને ફૂટવા લાગેઆ હિસાબે જોઈએ તો સમજાય કે જે શેઠ સાચે ખુલાસે કરવા ગયા હોત તો એનું જે પરિણામ આવત, એ દષ્ટિએ એ વચન પાપવચન થાત. તપ કરનારને એમ કહેવામાં આવે કે “તમે કાંઈ ભણતા નથી એકલે તપ કરે છે, તેથી તમારે તપ તપ Page #263 -------------------------------------------------------------------------- ________________ નહીં, લાંઘણ છે. એનાથી કશું કલ્યાણ થાય નહિ. જ્ઞાન ઉત્સાહ મરી જઈને એ તપ કરે મૂકી દે! માટે પલાનું વચન તપભેદિની પાપકથાનું વચન થયું. માટે શું બોલવું કે શું સાંભળવું એની બહુ સાવધાની રાખવા જેવી છે. બલવામાંથી બળવાનું થાય : ઇતરના મહાભારતમાં આવે છે કે એકવાર દુર્યોધન વગેરેને નોતરવામાં આવેલા તે મહેલમાં પેસતાં, પહેલાં પાણીના જેવા દેખાતા કાચના હોજ પરથી પસાર થવાનું હતું, તેથી પાણી સમજી કપડા ઊંચા કરી હોજ પસાર થવા ગયા પણ કાચ હતો તેથી ભોંઠા પડયા. પછી આગળ કપડાં ઊંચા કર્યા વિના ચાલવા ગયા, તે કપડાં ભીંજાયા? એ જોઈ દ્રૌપદી હસતાં હસતાં બોલી “આંધળાના દીકરા આંધળા જ હોય.” (દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્ર અંધ હતા.) દુર્યોધને એની મશ્કરી પર ગાંઠ વાળી કે “આની હવે પૂરી મશ્કરી ક” ને એના પર કેટલા ભયંકર અનર્થ સર્જાયા! સભામાં ચીર ખેંચાયા.. યાવત્ કુરુક્ષેત્ર પર ભીષણ યુદ્ધ ખેલાયું આ બધાનું મૂળ દ્રૌપદીના મશ્કરીના બેલ. આ સૂચવે છે કે બોલતાં બહુ વિચાર કરે. એમ સાંભળતાં પણ બહુ વિચાર કરે. પાપકથા સાંભળવામાં શ્રોત્રેન્દ્રિયને અસત પ્રયોગ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ 247 દુપ્રણિધાન છે. માંડ માંડ શ્રદ્ધા આચાર વગેરે પામ્યા એમાં એથી ગુમાવવાનું થાય. તેથી અહીં કહ્યું “મુનિ ઈન્દ્રિય અર્થાત જીભ-કાન–આંખ વગેરેનાં સુપ્રણિધાનવાળા અર્થાત્ સમ્યક પ્રોગવાળા જ હોય, અર્થાત્ સત્ વિષમાં જ એને એકાગ્ર કરનારા, ને અસદ્ વિષયોથી રકનારા હોય. એ જ હિસાબે એ મિથ્યાદષ્ટિની અનુમોદના ન કરે. એમાં અનુમતિ ન આપે. મિથ્યાદષ્ટિના ધર્મજલસાની અનુદના ન થાય દા. ત. મિથ્યાદષ્ટિને માટે યાત્રાવરઘોડો નીકળે કે કથા સપ્તાહને જલસ હોય, તો દેખાવમાં મિથ્યાષ્ટિની એ. કાર્યવાહી ભલે ભપકાદાર હોય, છતાં મુનિ મન-વચનથી કે કાયાથી એમાં અનુમતિ–સંમતિ ન દાખવે. માટે તે સુલસા શ્રાવિકાનું પારખું કરવા અંબડ પરિવ્રાજકે બ્રહ્મા– શંકર–વિષ્ણુના જાણે સાક્ષાત્ જીવંતરૂપ ધરતી પર ઉતાર્યા, તે સુલસા એ જેવા સરખીય ન ગઈ ! પ્ર - કેમ વાર? જવામાં શું જાય? ઉ - મિથ્યાદેવ, મિથ્યાગુરુ, મિથ્યાત્વીનું મંદિર વગેરે જેવા જવામાં ય મિથ્યાત્વમાં અનુમતિ લાગે, - કેમકે મનમાં સહેજ પણ માન્યું કે “આ જેવા જેવું છે,” તો જ જોવા જવાય છે. ત્યારે એટલું માનવામાં ય સમકિત ઘવાય. સુશીલ સ્ત્રીને કદી પરપુરુષ જોવા જેવો છે એવું લાગે? ના, તો અરિહંતના ભક્તને મિથ્યા દેવ ગુરુ જેવા જેવા ય ન લાગે, પછી હાથ જોડવા જેવા પરિચય કરવા જેવા વગેરે તો લાગે જ શાના? Page #265 -------------------------------------------------------------------------- ________________ 248 મિથ્યાત્વમોહનીયની જુગુપ્સા : અહીં સૂત્રના ટીકાકાર મહર્ષિ તે ત્યાં સુધી કહે છે કે કેવલં તદાવરણજુગુપ્સાં ત્રિવિધેનાપિ કરણેન વિધ” અર્થાત્ મન-વચન-કાયા ત્રણેય કરણથી “મિથ્યાત્વ મેહનીય કર્મઆવરણની જુગુપ્તા–વૃણા–બિંસા કરનાર મુનિ હોય. મુનિ મિથ્યાદષ્ટિમાં અનુમતિ-સંમતિ ધરતા નથી, કેમકે જે વીત રાગ સર્વજ્ઞ ભગવાનનાં કેહિનૂર હીરા જેવાં તત્ત્વ મળ્યા છે, એમ કેહિનુર હીરા જેવી સમ્યગદષ્ટિ સમ્યફપ્રકાશ મળે છે, તે કાચ-કાંકરાતુલ્ય મિથ્યાતત્ત્વ-મિથ્યાદષ્ટિમાં એ શાના રાચે? એવા મિથ્યાદષ્ટિવાળા તરફ શાના આકર્ષાય? સમ્યગુ દષ્ટિવાળા મુનિને તો એવાની દયા આવે, અને એમને નડી રહેલા મિથ્યાત્વ–આવરણ પર અરુચિ થાય, સૂગ થાય, ધૃણા થાય કે “આ આવરણ કેવા ઉકરડા જેવા કે એ બિચારા જીવમાં અસત્ માન્યતાની દુર્ગંધ ફેલાવે ! અને અસત્ આચરણને ગંદવાડ જ એકત્રિત કરે !" અહીં ધ્યાન રાખવાનું છે કે, આમ ધૃણા મિથ્યાષ્ટિવાળા જીવ પર નહિ, કિંતુ એના પર ચડેલ મિથ્યાષ્ટિના મિથ્યાત્વના કર્મ–આવરણ પર કરવાની એ ધૃણા પણ મન-વચન-કાયાથી. (1) મનથી વ્રણ એ કે મિથ્યાત્વ–આવરણનાં કાર્યો જેવાં કે મિથ્યાત્વી દેવ-ગુરુની પૂજા–ઉત્સવ–વરઘોડો-યાત્રા-કથાસપ્તાહ વગેરે પ્રત્યે ધૃણા હોય, એટલે એને સહેજે પણ મન પર પણ ન લે, મન એના તરફ આકર્ષાય જ નહિ. મન એની જાહોજલાલીની અનુમોદના ન કરે, મનમાં એમાં જોડાવાના Page #266 -------------------------------------------------------------------------- ________________ 249 કોઈ વિચાર મને રથ વગેરે જાગે જ નહિ. એટલી બધી મિથ્યાત્વનાં આવરણને એમના કાર્યો પર ઘણા હેય. એમ, (2) વચનથી ધૃણું એટલે જ્યાં બોલવાનો અવસર દેખે ત્યાં એના માટે ધૃણાયુક્ત બેલે, નાક મચકડીને બેલે. દા. ત. અંબડ પરિવ્રાજકે બ્રહ્મા વગેરેનાં જીવંત રૂપ આકાશમાંથી ઉતાર્યા ત્યારે પાડેશણ બાઈએ સુલતાને કહેવા ગઈ હશે “ચાલ ને બાઈ! જોવા; સાક્ષાત્ બ્રહ્માજી આવ્યા છે.” ત્યારે સુલતાએ નાક મચકોડીને કહ્યું હશે “એમાં શું જવાનું છે? મારે એ કાંઈ નથી જેવું. મારે મારા મહાવીર ભગવાનનું જોવાનું ઘણું છે.” એમ, (3) કાયાથી મિથ્યાત્વ–આવરણની ધૃણું એટલે મિથ્યાત્વનાં કાર્ય પ્રત્યે કાયાથી સૂગ બતાવાય. દા. ત. ઉપરક્તમાં મેં ચડાવીને બેલ્યા, એમાં મેં ચડાવ્યું, એ કાયિક ધૃણા થઈ. સુલતાના આંગણે અંબડ સન્યાસીના વેશમાં ચડયો ત્યારે સુલસાએ એને જોતાં જ તરત મેં બગાડીને ફેરવી નાખ્યું. પરિવ્રાજકવેશ મિથ્યાત્વને વેશ, એના પર આ કાયાથી ધૃણા–સૂગ-જુગુપ્સા થઈ. પ્ર - મિથ્યાત્વનાં કાર્ય પર કેમ આટલી બધી વૃણા? ઉ૦-સમ્યકત્વની રક્ષા માટે એ જરૂરી છે. મિથ્યાત્વનાં કાર્ય પ્રત્યે એવી ત્રિવિધ ધૃણા યાને સૂગ રાખી હોય તે દિલમાં એનું લેશ પણ આકર્ષણ ન રહે. તેથી ક્યારેક મિથ્યાત્વીને ચમત્કાર ભપકે કે આકર્ષક વાણી જોવા મળે, તે મન એમાં લલચાઈ–આકર્ષાઈ ન જાય. સુદર્શનની મિથ્યાત્વઘણ - નેમનાથ ભગવાનના વખતમાં થાવાપુત્ર–આચાર્યથી Page #267 -------------------------------------------------------------------------- ________________ 250 સુદર્શન એક અગ્રણી નાગરિક બોધ પામી જૈન બન્યા છે, અને અત્યારસુધી માનેલા ગુરુ શુક પરિવ્રાજક અને એમના ધર્મને મૂકી દીધું છે. હવે એને મિથ્યાત્વ-આવરણ પ્રત્યે એટલી બધી ધૃણા થઈ છે કે જ્યાં બહારગામ રહેલા 1000 શિષ્યવાળા એ લૂક પરિવ્રાજકે જાણ્યું કે “આપણે ભગત ગયો !" ત્યાં એ તરત ભગતને ઠેકાણે લાવવા અહીં આવે છે, કહેવરાવે છે, પણ પહેલાં એ ગુરુને સામૈયાથી લાવનાર આ સુદર્શન હવે સામે ય જતા નથી! ઊલટું પરિવ્રાજક ઠેઠ. સુદર્શનના ઘેર આવે છે ! ત્યારે સુદર્શને દિલમાં મિથ્યાત્વના આવરણ પ્રત્યે એવી ધૃણા સૂગ રાખી છે કે એમને આ પ્રભાવશાળી પૂર્વ ગુરુ પ્રત્યે જરાય આકર્ષણ નથી; તેથી, એને લેશ માત્ર સત્કાર કરતા નથી. અરે! આંખમાં આંખ ન મિલાવતાં નીચું જોઈ રહે છે, એ ભયથી કે “એને મારુ સમકિત રત્ન મેલું થાય છે? આમ મિથ્યાત્વની ધૃણાથી સુદર્શને શુક પરિવ્રાજકને આવકાર્યો નહિ, તો શું ખોટું થયું ? સંન્યાસીને સુદર્શનના નવા બનેલા ગુરુ થાવગ્ના પુત્ર આચાર્ય સાથે વાદ કરવાનું મન થયું, તે સુદર્શન એને લઈ ગયા ગુરુ પાસે, ને ત્યાં ત્યાં તત્વ તથા બોધ પામી શુક પરિવ્રાજક ચારિત્ર લઈને સાધુ થઈ ગયા. Page #268 -------------------------------------------------------------------------- ________________ [41] મુનિ “તાયી” હોય. વીતરાગના માર્ગરૂપી સંયમમાં મુનિ ત્રિવિધ સુસ્થિર બની શું કરે? કેવા બનેલા હોય? તે કે “તાયી બનેલા હોય. “તાથી” ના બે અર્થ - (1) “તાયી એટલે રક્ષણહાર, (2) “તાયી” એટલે મોક્ષ પ્રત્યે ગમનશીલ, (1) મુનિ જીવોના રક્ષણહાર છે એ એમના અહિંસા મહાવ્રતથી છે. પૃથ્વીકાયાદિ ષટૂકાય જીવોની હિંસા મનવચન-કાયાથી કરણ–કરાવણ–અનમેદનરૂપે, એમ 9 કેટિએ ટાળનાર હોય છે એના ઉપરથી, એ સમજાય છે. મુનિ–જીવનની બલિહારી છે. મુનિને ષટકાય જીની. હિંસાને, ત્રિવિધ ત્રિવિધ પ્રતિજ્ઞાબદ્ધ બનીને, ત્યાગ છે. માટે તો એ વાહનમાં બેસતા નથી, પગે ચાલે છે. એક નયા પૈસાને પરિગ્રહ રાખતા નથી. એ પણ સૂક્ષ્મ હિંસાના પણ ત્યાગ અર્થે રઈ વગેરે કરતા નથી, યાવત્ માધુકરી ભિક્ષાથી જીવનનિર્વાહ કરે છે ! એમાં પણ સાધુ માટે બનાવેલું નહિ લેવાનું !... વગેરે દષત્યાગવાળી જ ભિક્ષા. લે છે. આવા સાધુ-જીવનને ઇતરે ઉપર પણ કેવક પ્રભાવ પડે છે એ જુઓ Page #269 -------------------------------------------------------------------------- ________________ 252 સાધુચર્યા પર જૈનેતરને ચમકારે : કલકત્તા તરફના વિહારમાં એક ઠેકાણે અમે પૂછ્યું 8 અમુક ગામ કેટલું દૂર એક ભાઈ કહે “બહુ દૂર નથી -પાંચેક માઈલ, હમણાં અહીં બસ આવશે એમાં બેસી જજે 10 મિનિટમાં પહોંચાડી દેશે !" અમે કહ્યું “અમે સાધુ છીએ. વાહનમાં ન બેસીએ. જીવનભર અમારે તે પગે જ ચાલવાનું. પિલે પૂછે “ક્યાંથી આવે છે ?" અમે કહ્યું “ગુજરાતથી.” એ સાંભળતાં તે એ ચમકી જઈ કહે છે ઓહો ગુજરાતથી? 1000 માઈલ દિલ ચાલ્યા ? - બાપ રે!” સાધુ બધી રીતે “તાયી " યાને જીના રક્ષણહાર, જાતે તો હિંસા ન કરે, પણ હિંસામાં નિમિત્ત થવાતું હોય એવું બેલે પણ નહિ. કોઈ પૂછે “કુ ક્યાં છે?” તો મુનિ ન બતાવે; કેમકે જે બતાવે તે પછી પેલે ત્યાં કૂવે જાય, પાણી અંગે આરંભ–સમારંભ કરે, એમાં ભરચક જીવ– હિંસા થાય! આમાં નિમિત્ત થયું સાધુનું કૂવે બતાવનારું વચન. સાધુ અહિંસક એટલે હિંસામાં મનવચન-કાયાથી નિમિત્ત પણ ન બને. જૈન ચારિત્ર આથી જ સાચો વિશ્વધર્મ છે, સકલ વિશ્વનું હિત ચિંતવનાર ધર્મ તે વિશ્વધર્મ. સકલ વિશ્વમાં એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જ છે. એ સમસ્તનું ‘હિત ચિંતવ નાર એક માત્ર જિનશાસન છે, બીજા ધર્મો Page #270 -------------------------------------------------------------------------- ________________ ર૫૩ નહિ, કેમકે ઈતર ધર્મોમાં જ્યાં એકેન્દ્રિય જીવોની જીવ તરીકેની ઓળખ જ ન હય, એ એમનું હિત શું વિચારી. શકે ? સૂયગડાંગ સૂત્રના ટીકાકાર આ “બુદ્ધસ્સ આણાએ ઈમં સમાહિ” વાળી છેલ્લી ગાથાની ટીકામાં સૂત્રે પૂર્વે કહેલ વસ્તુના ઉપસંહારરૂપે અહીં કહે છે કે “સર્વશની. આજ્ઞાથી કથિત ધર્મમાં ત્રિવિધ સ્થિર થયેલો અને તારી ત્રાયી બનેલો ભવ્યાત્મા મિથ્યામાર્ગની ઘણ–ખિંસા કરનારે હેય, તેમજ જગતના જીવને “તાથી રક્ષણહાર હોય, “તાયી” શબ્દને “ત્રાયી” સંસ્કૃત શબ્દ લઈ એને આ એક અર્થ કર્યો ‘રક્ષણહાર.” તાયી” ને બીજો અર્થ : મેક્ષ તરફ ગમનશીલ:-- ટીકાકાર શીલાંકાચાર્ય મહર્ષિએ સૂત્રના “તાયી” શબ્દને આ એક અર્થ ત્રાયી બતાવ્યા પછી બીજો અર્થ બતાવે છે કે “તાયી” એટલે મેક્ષ તરફ ગમનશીલ. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ સાધનાર સાધુ વળી કેવા હોય? તો કે મેક્ષ પ્રત્યે ગમનશીલ હોય. અર્થાત્ જીવ અત્યાર સુધી સંસાર પ્રત્યે ગમનશીલ એટલે કે સંસારમાં જન્મ-મરણના ફેરા વધારનાર, ફેરા વધે એવી જ પ્રવૃત્તિમાં Progressive યાને વિકાસ કરનારો હતે. હિંસાદિ પાંચ આશ્રવમાં અને પાંચ ઈન્દ્રિાના વિષયમાં પૂરા રાગદ્વેષાદિ કષાયે સાથે પ્રવૃત્તિ કરનારા સંસારીઓ ભાવ૫રંપરા તરફ પ્રયાણ કરી રહ્યા છે, ભવયાત્રા લગાવી રહ્યા છે. ત્યારે, Page #271 -------------------------------------------------------------------------- ________________ 254 મુનિએ અહિંસાદિ પાંચ મહાવતે પાંચ ઈન્દ્રિ નિા સંવર અને ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મ સાથે જ્ઞાન–ધ્યાનમાં પ્રવર્તમાન રહી મેક્ષ તરફ આગેકૂચ કરી રહ્યા હોય છે; મેક્ષયાત્રામાં વેગ લાવી રહ્યા છે, ભવવૃદ્ધિ એટલે અશુભાનુબંધની વૃદ્ધિ ભવહાસ એટલે અશુભાનુબંધોને નાશ, મુનિઓ માક્ષ તરફ આગેકૂચ કરી રહેલા છે, અર્થાત્ ભક્ષ તરફ ગમનશીલ છે, એટલે કે આત્મા પરના પાપબુદ્ધિ કરાવનારા અશુભ અનુબંધને છેદી રહ્યા છે તેથી પાપબુદ્ધિ ઓછી થવાને લીધે નવાં અશુભ કર્મ ઓછા ઊભા થાય છે. એટલે ભવની પરંપરા લાંબી ચાલતી નથી. જીવને સંસારમાં કેણ ભટકાવે છે? કહે પાપબુદ્ધિ અને પાપલેશ્યા. પાપબુદ્ધિના લીધે પાપલેશ્યાવશ છવ મન-વચન-કાયાથી પાપાચરણ કરે છે, ને તેથી પાપકર્મોના ઠેર "ઊભા થાય છે! જેને ભોગવી પૂરા કરવા માટે અનેક દુર્ગતિના -ભે કરવા પડે છે! આ પાપવૃત્તિ–પાપલેશ્યા થવાનું કારણ શું? તે કે જીવમાં ભરચક ભરેલા અશુભ અનુબંધે, અશુભ સંસ્કારે. એટલે કહેવાય કે– ભરચક અશુભ અનુબંધે પાપલેશ્યા કરાવી કરાવી ભાની પરંપરા સરજે છે, આ અશુભ અનુબંધે ઊભા કરનાર છે અસંયમ અને મહામિથ્યાત્વ સાથેનાં હિંસાદિ પાપાચરણ. ઠમઠેક અસંયમની પ્રવૃત્તિ સાથે મહામિથ્યાત્વ છે, એટલે આ અસંયમના ઘરના પાપીવિચાર –પાપવાણી –પાપીવર્તાવરૂપી પાપાચરણમાં જીવને કશે જ સંકેચ નથી, ક્ષોભ નથી, લેશ પણ દિલમાં Page #272 -------------------------------------------------------------------------- ________________ 255 અરેરાટી નથી. ઊલટું એમાં લયલીનતા છે! એ રાચીમાચીને પાપાચરણે સેવે છે, ને એમાં હોંશિયારી માને છે! એથી શુભ પાપકર્મો તો બંધાય જ છે, કિનતુ સાથે સાથે અશુભઅનુબંધે પણ ઊભા થાય છે, જે આગળ પર જીવને પાપબુદ્ધિ–પાપલેશ્યા જ કરાવ્યા કરશે, અને એથી પાપાચરણે અખંડ ચાલી ભાની પરંપરા ચાલવાની; જીવ સંસાર પ્રત્યે ગમનશીલ બનવાનો. મોક્ષગમનશીલતા શી? : એથી ઊલટું જીવ જે સારા સંયમનું પાલન કરે છે, તો એથી અશુભ અનુબંધ તુટતા આવે છે, ને શુભ અનુબંધે ઊભા થાય છે. તેથી સંયમપાલનની પૂર્વે જે અશુભ અનુબંધને સ્ટોક-જથ્થો હતો, અને એના પર જેટલા ભવોની પરંપરા ચાલે એવી શક્યતા હતી, એમાં હવે કાપ પડવાથી ભવોની પરંપરા કપાઈ; એટલે કે જીવ મેક્ષની નિકટ થયો. મોટી લાંબી ભવપરંપરામાં જીવને મોક્ષનું આંતરૂં મેટું. એ ભવપરંપરા કપાઈને ઓછી થતાં મોક્ષનું અંતર ઘટયું, એનું જ નામ મોક્ષગમનશીલતા. ટૂંકે હિસાબ આ છેમેક્ષ તરફ પ્રયાણ આદરવું છે? - તે (1) પાપબુદ્ધિ-પાપલેશ્યા ઓછી કરે; (2) એ માટે અશુભ અનુબંધે તેડ; (3) એ માટે સંયમ અને ઇન્દ્રિયેનું તથા મનનું સુપ્રણિધાન સાગ જ આદરતા રહે. આંતર થા. મોટી આકરી કપાઈ હતી. એમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ 256 અહીં “પાપબુદ્ધિ-પાપલેશ્યામાં શું શું આવે તે સમજી રાખવા જેવું છે. પાપબુદ્ધિ–પાપલેક્શામાં શું શું આવે? (1) ક્રોધ-અભિમાન-માયા-લોભ એ કષાયે આવે; (2) રાગ અને દ્વેષ તથા એનાં રૂપકે દા. ત. ઈષ્ટ વિષયેની આસક્તિ-મમતા, અનિષ્ટની અરુચિ-નફરત.... વગેરે આવે; (3) રતિ–અરતિ, હર્ષ - ઉદ્વેગ, હાસ્ય - શેક, ભય, જુગુપ્સા આવે. (4) કામવાસનાના અનેક રંગ-રૂપક આવે; (5) શબ્દાદિ વિષાનાં આકર્ષણ તથા એના ભેગવટાની બુદ્ધિ આવે; (6) હિંસા-જુઠ વગેરે પાપના ભાવ આવે; (7) મિથ્યાત્વ, મિથ્યાદષ્ટિ, મિશ્યામાન્યતા આવે. દિલમાં આ બધું ઊઠે એ પાપબુદ્ધિ છે. મુનિ મેક્ષગમનશીલ છે એટલે આવી પાપબુદ્ધિને ઊઠતી અટકાવે છે, તેમજ અશુભ અનુબંધોને સંયમપાલનથી - આ બધું ય પાપબુદ્ધિ-પાપલેશ્યા-પાપવૃત્તિ જે છે, એને કરાવનાર અશુભ અનુબંધ છે. એને છેદો એટલે પાપવૃત્તિને ઉછેદ થવા દ્વારા ભવપરંપરાને છે તે જાય, અને મેક્ષની નિકટતા મેક્ષ પ્રત્યે ગમનશીલતા થતી જાય. સારાંશ, મુખ્ય વાત સંયમપાલનની છે. એનાથી અશુભ અનુબંધ તૂટતા આવીને ભવપરંપરા કપાતી જાય અને મેક્ષનું આંતરુ ઘટતું આવે, મેક્ષની નિકટતા થતી જાય. ત્યારે અહીં પ્રશ્ન થાય Page #274 -------------------------------------------------------------------------- ________________ રપ૭ પ્ર - જેની સંચમની તાકાત ન હોય એને અશુભ અનુબંધે તેડવાને કઈ રસ્તો જ નહિ ? ઉ– રસ્તે છે, પંચસૂત્ર પહેલું સૂત્ર કહે છે - (1) સંકુલેશ વિનાની ચાલુ સ્થિતિમાં રાજ ત્રિકાળ, અને (2) રાગદ્વેષના સંકલેશ થાય ત્યારે ત્યારે વારંવાર (i) અરિહંતાદિ ચાર શરણને સ્વીકાર, (ii) જન્મ-જન્માક્તરને દુક્ક્તની ગહેં–નિદા–સંતાપ, તથા (i) સ્વ–પરના ઠેઠ અરિહંતથી માંડી માર્ગાનુસારીના સુકૃતોની અનુમોદના–આસેવન કરતા રહે. એ કરતા રહેવાથી અશુભ અનુબંધે છેદાય છે, ને શુભાનુબંધ ઊભા થતા જાય છે. એમ આમાં ત્રીજા સુકૃત સેવનમાં જિનભક્તિ-સાધુભક્તિ-જીવદયા-દાનાદિ વગેરે સમકિત અને શ્રાવકપણાની કરણી–આચાર–અનુષ્ઠાને પણ આવે. એથી પણ અશુભાનું બંધે છેદાતા જાય છે, ફક્ત એ નિરાશંસ ભાવે સેવાવા જોઈએ. મુનિની સાધનાનું ફળ : આ મુનિ શું કરે? એ સૂત્રકાર ગણધર ભગવાન સુધર્મા-સ્વામીજી મહારાજ કહે છે - तरि समुदं व महाभकोई आयाणवं धम्ममुदाहरिज्जा // અર્થાત સમુદ્ર જેવા મેટા ભવ સમૂહને ઓળંઘી જવા માટે ચા એfધી જઈને “આદાનવાન” બનેલો હોય; અને Page #275 -------------------------------------------------------------------------- ________________ 258 એથી હવે સંસાર તરી ગયા જેવું જ છે, એટલે બધે એ આદાનવાન” અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચાસ્ત્રિમાં સુસ્થિર બની ગયું છે તેથી એ “ધમ્મમુદાહરેજા” અર્થાત્ બીજાએને સમ્ય ધર્મ બતાવે. આ ઉપરથી એ સૂચવ્યું કે, બીજાઓને ધર્મ ઉપદેશતા પહેલાં પોતે કેવા બનવાનું છે. હવે ગણધર ભગવાન કહે છે કે “આવા મુનિ જાણે સંસારસમુદ્ર તરી ગયા, તે “આદાનવાન” યાને સમ્યગ્દશ. નાદિ-રત્નત્રયીવાન બનેલા થકા ધર્મને ઉપદેશ કરે છે.” આમાં ઉપદેશ આપવાની વાત જ્યારે આવી? સંયમધર્મમાં સુસ્થિર અને રત્નત્રયીના નિર્મળ આરાધક બન્યા પછી. આ સૂચવે છે કે જૈન શાસનમાં મુનિએ ઉપદેશ આપવાનું કામ સહેલું નથી, પહેલાં પિતે સંયમનું શુદ્ધ પાલન તથા સમ્યગ્દર્શન– જ્ઞાન–ચારિત્રની શુદ્ધ આરાધના કરનારા બનવું જોઈએ, એ આ સૂત્ર કહી રહ્યું છે. જેમ શ્રેતા પર વાણુની છાયા પડે છે, એમ વક્તાના જીવનની પણ છાયા પડે છે. અભવીને બુઝવેલા અનંતા ક્ષે જાય છે, તેમાં અભવીની વાણીથી છતાને બેધ–વૈરાગ્ય ક્યારે થાય છે? એકલી વાણીને પ્રભાવ નથી, કિન્તુ એ અભવી વાણીની સાથે સાથે કષ્ટવાળું મુનિ જીવન જીવતા હોય છે, એટલે શ્રોતા પર એની અસર પડે છે. ભલે એને અંદરમાં સાવ કોરુંધાકેર છે, કશી એક્ષ-શ્રદ્ધા જ નથી, એટલે સમકિત પણ નહિ તે સંયમપરિણતિ શાની જ હોય છતાં એ અભવી બાહ્યથી સાધુજીવન ઊંચું પાળે છે, બહુ ચોકસાઈવાળું પાળે છે; Page #276 -------------------------------------------------------------------------- ________________ 259 કેમકે સમજે છે કે જે વૈમાનિક દેવલોકમાં જન્મ જોઈને હોય તે તે શુદ્ધ સંયમ-આરાધનાથી મળે. એમાં જે વિરાધના થાય તો નીચેના વ્યંતરાદિ દેવલોકમાં જવું પડે.” આમ એનું બાહ્ય મુનિજીવન ઊંચું હોય છે, તેથી જ એની વાણીની છાયા પડવાથી કેઈ જીવો બોધ પામી એની પાસે ચારિત્રસંયમ લે છે. - પ્રવ- અભવીનું આટલું શુદ્ધ ચારિત્રપાલન છે, અને અનેકને મુનિમાર્ગમાં લાવવાની દેશના દે છે, તે પછી પોતે કેમ સંસારમાં ભટકે છે ? ઉ૦- અભવીમાં બધું છે, પણ ખાટલે મેટી ખેડ, nયે જ નથી ! પાયામાં સમ્યકત્વ જ નથી. અરે ! સમ્યકત્વ પૂર્વની અયુનબંધક દશા ય નથી ! કેમકે અપુનબંધકને મુખ્ય એક ગુણ “ન બહુમ-નઈ ભવં ઘોરં', “ઘર સંસાર પર બહમાન નહિ”, એ ગુણજ એનામાં નથી. એટલે કે પાયામાં વૈરાગ્ય જ નથી. તેથી સંસારમાં જ ભટકે ને ? માટે તે “જયવીયરાય” સૂત્રમાં પહેલી માગણમાં “ભવનિર્વેદ સંસાર પર વૈરાગ્ય મા. અભવી ચારિત્ર લે ખરે, ચારિત્ર કડક ને શુદ્ધ પાળે પણ ખરે, કિન્તુ તે દેવતાઈ વગેરે પગલિક સુખની લાલસાથી, પણ નહિ કે વૈરાગ્યથી, છતાં ચારિત્રપાલન એવું નમુનેદાર કે એના પર લોકોને ઉપદેશ આપે તે અસરકારક બને છે. અહીં પણ વાત આ જ છે કે “ધુમ્મમુદાહરે જા” ધર્મને ઉપદેશ આપે પણ ક્યારે? સર્વજ્ઞના આગમથી સદ્ધર્મ પ્રાપ્ત કર્યા પછી અને એમાં સુસ્થિર બન્યા પછી. ‘તરીઉં સમુદ્ર વ મહાભ હં” અર્થાત્ સમુદ્રના જે મેટો ભવરાશિ ઓળંગી જઈને ધર્મ ઉપદેશ કરે. Page #277 -------------------------------------------------------------------------- ________________ આદાનવાન” = રત્નત્રયીવાળ આ ઉપદેશ દેવા પૂર્વે સાધુ “આદાનયાન” બનેલ છે. આદાન” એટલે મેક્ષનું આદાન અર્થાત્ ગ્રહણ, મેક્ષપ્રાપ્તિ જેનાથી થાય છે તે સમ્યગદર્શન સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રને “આદાન” કહેવાય. આ ત્રણવાળા મુનિ હોય. આમાં સમ્યગ્દર્શન આદિ કેવુંક હોય એ ટીકાકાર સુંદર બતાવે છે. મુનિનું સમ્યગ્દર્શન કેવું ? : મુનિ સમ્યગ્દર્શન યાને સમ્યકત્વ એવું દઢ ધરે કે જિનેન્દ્રદેવનાં શાસનને અને જિનશાસનમાં કહેલી વસ્તુઓને સર્વેસર્વા માને. જિનશાસને શું શું કહ્યું છે ? (1) જીવ-અછવાદિ તત્ત્વ (2) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર–તપને મોક્ષમાર્ગ (3) સમ્યક્ત્વ-દેશવિરતિ–સર્વવિરતિના વ્રત–નિયમઆચારે; (4) દાન–શીલ-તપ-ભાવનારૂપ ધર્મ, (5) કલ્યાણક પર્વ, 12 પર્વ, ચોમાસી પર્વ પર્યુષણા પર્વ વગેરે પર્વો ને એનાં કૃત્ય (6) અષ્ટપ્રકારી આદિ પૂજ, જિનેન્દ્રભકિત-સહત્સવ, તીર્થયાત્રા....વગેરે દ્રવ્ય-પૂજા, અને નાસા Page #278 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર, જિનાજ્ઞા–પાલન, જિનગુણગાન, જિનસન્માન વગેરે ભાવપૂજા (7) જિનાગમ પંચાંગી શાસ્ત્રો; (8) અધ્યાત્માદિ પંચગાત્મક માર્ગ (9) વિશ્વ સ્વરૂપ.... ઈત્યાદિ-ઈત્યાદિને એવા સર્વેસર્વા અને એકમાત્ર ભોદ્ધિારક તથા મોક્ષપ્રાપક તરીકે એવા માન્યા હોય કે જેનેતર ધર્મના તપઉત્સવ વરઘોડા-ઠાઠમાઠ કે ચમત્કાર વગેરે જોઈને જિનેન્દ્ર ભગવાનના દર્શનથી જરાય ચલિત ન થાય, જિનદર્શન–જિનશાસન પરની શ્રદ્ધામાં સહેજ પણ ડગમગ ન થાય. સુલસા શ્રાવિકાએ આવી રીતે સમ્યગ્દર્શનની દઢતા. ધરી હશે ત્યારે જ અંબડ પરિવ્રાજકના ચમત્કાર લેશ પણ મન પર લીધા નહિ ને? જેને જિનશાસન અને ઈતરદર્શન વચ્ચે મેરુ-સરસવ જેટલું અંતર દેખાય, એ ઈતર દર્શનના ગ–ધ્યાન–સમાધિના આડંબરથી યા મહાત્યાગતપસ્યાના કાયકષ્ટ કે ભૌતિક ચમત્કારથી શી રીતે અંજાય? ઇન્દ્રભૂતિ, શય્યભવ, ભદ્રબાહ, હરિભદ્ર...વગેરે વિદ્વાન બ્રાહ્મણે હતા, વૈદિક ધર્મ પર પૂરા આકર્ષિત હતા, પરંતુ જ્યાં એમને જિનશાસનની પારમાર્થિક જાહોજલાલી જોવા મળી, પછી એમને મિથ્યા ધર્મનાં આકર્ષણ એવા ઓસરી ગયા કે એ જિનશાસન–જૈનદર્શનમાં ચોંટી પડ્યા ! અને ઈતર ધર્મોને જૈનધર્મરૂપી સૂર્યની આગળ ખજવા જેવા લેખવા લાગ્યા! ત્યારે, Page #279 -------------------------------------------------------------------------- ________________ 62 મુનિનું સમ્યગાન કેવું? મુનિ એવા સમ્યગજ્ઞાનવાળા હોય કે એ સમ્યક શાસ્ત્રાગમબોધથી યથાવસ્થિત વસ્તુની પ્રરૂપણ કરીને સમસ્ત વાચાળ વાદીઓની મિથ્યા માન્યતાઓનું નિરાકરણ કરી નાખે ! વળી એ વાદીઓ જે મતાગ્રહી ન હોય, તે એમને તથા બીજા ભદ્રક જીને યથાવસ્થિત મેક્ષમાર્ગ બતાવી દે, પકડાવી દે ! જંગલમાં રાત્રે દીવાને શે ઉપગ : અંધારી રાતે જંગલ વટાવતાં પિતાની પાસે દી હોય એને ઉપગશે? એનાથી શું કરવાનું? (1) પિતે કાંટા-કાંકરા ખાડા-ટેકરા વગેરેથી બચી ખરા માર્ગે ચાલ્યા જવાનું; | (2) બીજા ભૂલા પડેલાને પણ માર્ગ બતાવવાને, તેમજ (3) કેઈ અનાડીએ જાતે અંધારામાં અટવાઈને બીજા એને પણ ઉન્માર્ગે દોરતા હોય, તો એમને શક્ય પ્રતિકાર કરવાને. અહીં એક પ્રશ્ન થાય, મુનિને વાદમાં રાગદ્વેષ કેમ નહિ? : પ્ર- સમ્યજ્ઞાનથી વાદીઓની માન્યતાઓનું નિરાકરણ કરી એમને હરાવવામાં શું રાગદ્વેષ ન થાય? ઉ - ન થાય; કેમકે મુનિના હૈયે સદા મૈત્રી આદિ ભાવ જાગતા હોય છે, તેથી કેઈ ઈર્ષ્યાદિ ભાવ હેતા નથી. હરાવવાની બુદ્ધિ ઈષ્યમાંથી જન્મે છે. અહીં એ છે નહિ, Page #280 -------------------------------------------------------------------------- ________________ 263 અહી તે સારા થર જીવ તરીકે સ્નેહભાવ છે, અને એ ભૂલતો હોય તે એના પર કરુણાભાવ હોય છે. એમ તો ભગવાન પણ ધર્મશાસન સ્થાપે છે એમાં મિથ્યામતની અસત્યતા અને સત્તાની સત્યતા બતાવે છે, તે તેથી શું ભગવાનને રાગદ્વેષ થાય છે? અસત્યનું નિરાકરણ કરવામાં સામા જીવ પર અને એમાં અસત્ય માર્ગથી ભૂલા પડતા છે પર ભાવદયા ભાવ રહે છે. અહીં આદ્રકુમાર મહામુનિના જીવનમાં અનેક વાદમાં એ સ્પષ્ટ દેખાયું. ગોશાળ, વૈદિકબ્રાહ્મણ, બૌદ્ધભિક્ષુઓ, વગેરે એમની સાથે વાદ કરવા આવ્યા, અને સત્યમાર્ગ સામે ગમે તેવું અજુગતું બોલ્યા હતા, છતાં મહામુનિએ જરાય ઉકળાટ નહિ કરેલો ! પણ શાંતિથી એનું નિરાકરણ કરેલું, અને સત્યધર્મ–સત્યતત્ત્વનું પ્રતિપાદન કરેલ. એમાં સ્પષ્ટ દેખાય છે કે એમને ઈષ્ય નહિ થયેલી, કેમકે હૈયે મૈત્રી અને કરુણાભાવ વસી ગયેલા હતા. સમ્યજ્ઞાન નક્કર મેળવો : અહીં સમ્યજ્ઞાનથી મિથ્યાવાદીઓનું નિરાકરણ કરવાનું લખ્યું એ સૂચવે છે કે સમ્યજ્ઞાન મેળવવાનું એ નક્કર જ્ઞાન મેળવવાનું. વેપારી દુન્યવી ધંધાના વ્યવસાયમાં કમીના નથી રાખતે, તો સાધુએ જ્ઞાનના વ્યવસાયમાં શા માટે કમીની રાખવી જોઈએ? અતિ મહાન શ્રીમંત થાવગ્યાકુમારે શ્રીમંતાઈભર્યો અને બત્રીશ દેવાંગનાશી પત્નીઓ વગેરેના સુખથી લચબચત સંસાર છોડી ચારિત્ર લીધેલું ! તે પછી સમ્યજ્ઞાનને વ્યવસાય કેટલો બધે કર્યો! કે એ 14 પૂર્વધર મહાજ્ઞાની Page #281 -------------------------------------------------------------------------- ________________ બન્યા. જ્ઞાનનો ઉપયોગ પણ એ લોકોને મોક્ષમાર્ગ પમાડ વાને જબરદસ્ત કરતા ગયા. શુકપરિવ્રાજકના શ્રીમંત ભક્ત સુદર્શનશેઠને મિથ્યાધર્મ મુકાવી જૈનધર્મ એ સાટ પમાડી દીધે, કે એને પહેલાને ગમે તે માન્ય ગુરુ શુકપરિવ્રાજક હવે એને પાછો લાવવા ઠેઠ એના ઘરે આવ્યા તે ય સુદર્શને એના પર નજર લેશ પણ ઊંચી ન કરી, ને એના સામું પણ જોયું નહિ. ત્યારે શુકપરિવ્રાજક કહે “તને કણે ભેળવ્યું ! ચાલ મને લઈ જા એમની પાસે, એ મને સમજાવે તે હું પણ એને શિષ્ય થઈ જાઉં.” કયા એકજ સવાલમાં શુક નિરુત્તર? : સુદર્શન એને લઈ ગયે થાવગ્નાકુમાર આચાર્ય મહારાજ પાસે. એણે આચાર્યદેવને આક્ષેપ કર્યો કે “તમારી પાસે ધર્મ જ ક્યાં છે તે ધર્મગુરુ તરીકે જગતમાં ફરે છે? ધર્મમાં પહેલું તે શૌચ–પવિત્રતા જોઈએ, ને તમે લોકે સ્નાન જ કરતા નથી, એટલે તમારે શૌચ નહિ, તો ધર્મ યણ નહિ.” આચાર્ય મહારાજે સમ્યજ્ઞાનથી એનું એવું સુંદર નિરાકરણ કર્યું કે “બેલ ભાઈ ! લેહીથી ખરડાયેલું કપડું લેહીથી સાફ થાય? કે પાણીથી સાફ થાય? તું કહે છે - જલસ્નાનથી શૌચ કરે, આત્મા નિર્મળ થશે. પરંતુ તને ખબર છે ખરી? કે આ જીવ પહેલા નંબરમાં જીવહિંસાના પાપથી કર્મમલિન બન્યો રહી સંસારમાં ભટકી રહ્યો છે. તો હવે Page #282 -------------------------------------------------------------------------- ________________ એ જીવહિંસાથી નિર્મળ થાય? કે અહિંસાથી? પાણા એકેક ટીપે અસંખ્ય જીવે છે. જાન્નાન કરવામાં એવા કેઈ અસંખ્ય જીવોની થતી હિંસાથી તું આત્માને શૌચ પવિત્ર નિર્મળ થવાનું કહી રહ્યો છે, એ કેટલું યુક્તિયુક્ત છે? શુકપરિવ્રાજકની માન્યતાનું ખંડન થઈ ગયું, સુકે કબૂલ કર્યું “જળસ્નાનથી શૌચ ન થાય, શૌચ અહિંસાથી જ થાય;” અને સંકલ્પ મુજબ ચારિત્ર લઈ આચાર્ય મહારાજને શિષ્ય શુકમુનિ થઈ ગયે! આચાર્ય મહારાજે સમ્યજ્ઞાનથી એના મિશ્યામતનું નિરાકરણ કરી મોક્ષમાર્ગ સમજાવી દીધે, ને પમાડી દીધે. મુનિજીવનમાં આ કરવા જેવું છે, કે જેટલા આરાધનાના પ્રકારે છે, એનું અંતરમાં મને મંથન જોઈએ, કે (1) એ કેવી રીતે મિથ્થામાર્ગો સનમાં જેટલા દોષ–અતિચારનાં સ્થાન બતાવ્યાં છે, એની ઈતર ધર્મમાં ગંધ સરખી નથી ! તો (3) એના પ્રાયશ્ચિત્તથી સાફસુફી ય એ શી રીતે બતાવી શકે ? (3) મુનિનું સમ્યકુ ચારિત્ર કેવું? સમ્યક ચારિત્રથી મુનિ વિશ્વના સમસ્ત જીવોને હિતૈષી બને છે, સકલસર્વ–હિતાશયવાળા બને છે. તેથી આશ્રવદ્વાને બંધ કરે છે. આશ્રવ એટલે જેનાથી આત્મામાં કર્મ વહી આવે તે; અર્થાત્ કર્મબંધના કારણે. એ આશ્રદ્વારમાં મોટા પાંચ આશ્ર હિંસા-જૂઠચેરી–મૈથુન–પરિગ્રહ એનાથી આત્મામાં કર્મપ્રવાહ ચાલ્યો Page #283 -------------------------------------------------------------------------- ________________ આવે. મુનિ ચારિત્ર-મહાવ્રતની પ્રતિજ્ઞા દ્વારા આ બંધ કરે, એટલે હવે જીવોની હિંસા વગેરે કરવાનું તે શું, ચિંતવિવાનું પણ રહ્યું નહિ; તેથી સર્વ પ્રત્યે હિતૈષી હિતાશયાળે બળે રહેવાનું મળ્યું. અથવા કહો, મુનિ પોતાના નિમિત્તે જવાનું ક્યાંય પણ અહિત ન થાય, જીવને દુઃખ ન થાય, એ હિતૈષીપણાથી હિતાશયથી ખાસ જુએ. તેથી એ હિંસા-જૂઠ વગેરે આરો ન સેવે એ સહજ છે. જીવના હિતૈષી થવું હોય તે આશ્રવે બંધ કરે. આશ્રવ સેવવાથી બીજા જીવોનું અહિત થાય છે, એમને દુઃખ થાય છે. આમ, વિવિધ આશ્રદ્વાર બંધ કરી લેવાથી બે લાભ - (1) બીજા જીવોનું લેશ પણ આપણા હાથે અહિત ન * થાય, અને એના હિતની ભાવના હિતૈષીપણું બન્યું રહે, તેમજ (2) જ્ઞાનાવરણયાદિ અનેક પ્રકારના નવાં કર્મ બંધાતા. અટકે. અહીં પ્રશ્ન થાય - પ્ર-નવાં કર્મ તે અટકાવ્યાં, પરંતુ આત્મામાં જુના થક કર્મ એવી લાંબી સ્થિતિમાં પડ્યાં છે, કે જલદી મેક્ષ શું થાય ? ઉ–મુનિજીવનમાં ચારિત્રપાલન સાથે તપની પણ આરાધના છે, ને તેથી આત્મા પર બંધાઈ ચુકેલા ભરપૂર જુનાં કર્મને ક્ષય થાય છે, ભરપૂર કર્મોની, નિર્જસ થાય. છે, નિકાલ થાય છે, તેથી મેક્ષ જલ્દી થઈ શકે છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ * તાત્પર્ય, જીવ જાણે એક સરોવર ! તે સરોવરમાં નગરમાંથી વહી આવતા મેલા પાણીની નીકના દરવાજા બંધ કર્યો એટલે સરોવરમાં ન કચરો આવતો અટક્યો. વળી કતક ચૂર્ણ જેવું સરોવરમાં નાખ્યું એટલે પૂર્વનું પડેલું મેલું પાણું સ્વચ્છ થઈ ગયું. બસ, આત્મામાં આવું જ છે. આશ્રવ બંધ કર્યાથી નવાં નવાં કર્મ બંધાતા અટકે, અને સમ્યફ તારૂપી ચૂર્ણથી જુના કમ સાફ થઈ જાય. અહીં પહેલાં સમ્યફ ચારિત્રનો વિચાર કરીએ - જિનશાસનના સમ્યફ ચારિત્ર-ધર્મની બલિહારી છે, પહેલું તો એમાં સૂક્રમમાં સૂક્ષમ અનંતકાય એકેન્દ્રિય સુધીના વિશ્વના સમસ્ત જીવના હિતૈષી બની જવાય છે. કેટલું બધું વિશાળ દિલ! દિલમાં સ્નેહભાવથી અનંતાનંત જી સમાય છે. “હું જીવન જીવું એ કાયાથી યા વાણીથી કે મનથી યા ઇંદ્રિયેથી એક પણ જીવને દુભામણ કરનારુ ન બને,”–આ નિર્ધાર છે. આમાં નિરપરાધી તે સમાય, પણ અપરાધી ય સમાય! માથાવાઢ દુશ્મન સામે આવ્યો હોય, એના પર પણ મનથી ‘આ ખરાબ માણસ” એટલું ય નહિ ચિંતવવું; પછી “આને મારું” એ વિચાર તો આવે જ શાને? એમ, રેષથી સહેજ આંખ પણ ઊંચી કરવાની વાત નહિ! પછી વાણીથી એને ધમકાવવાની કે ઠપકે. આપવાની વાતે ય શી ? ત્યારે હાથેથી કે લાકડી વગેરેથી મારવાને તે અવકાશ જ કયાં? મુનિ તો એટલા બધા. ઉચ્ચ ઉમદા દિલના હોય છે કે એવા અપરાધી દુશ્મનને લેશ પણ દુભવવાની તે વાતે ય નથી. મનથી એને ખરાબ માનવાની ય વાત નહિ ! ઊલટું પોતાના કર્મક્ષયમાં સહાયક Page #285 -------------------------------------------------------------------------- ________________ 28 -તરીકે એને સગા ભાઈ કરતાં વધુ સારો માની એના પર ‘હિત આનંદ ઉભરાવે છે! ખંધક મુનિને જ્યારે રાજાના માટે આવી કહે છે અમારા મહારાજા સાહેબના હુકમથી અમે તમારી આખા શરીરની ચામડી ઉઝરડી લેવાના છીએ ત્યારે એમણે શું કર્યું? મુનિવર મનમાંહી આણંઘા, પરીસહ આ જાણું રે; કર્મ ખપાવાને અવસર એહવે, ફરી નહિ મળશે પ્રાણી રે, અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા, એ તે વળી સખાઈ મિલિયે, ભાઈ થકી ભરે રે પ્રાણી ! તું કાયરપણું પરિહરજે, જિમ ન થાયે ભવફેરે રે. અહો” કેટલી ઊંચી વિચારધારા છે! આ તે જીવતાં ચામડી ઉઝરડી લેવાની વાત કરે છે, ત્યારે આ મહાત્મા મનમાં ખુશી અનુભવે છે કે “વાહ! ચાલે કર્મક્ષય કરવાને આવો અવસર ન મળે તે મળી ગયો ! સારું થયું !" આમે ય મક્ષ અર્થાત સર્વ કર્મક્ષય માટે તે ચારિત્ર લીધું છે. તે આ કર્મક્ષયના પ્રસંગમાં વ્યાકુળ કેમ થવાય? એમાં એવાં જટિલ કમ જે એવી તીવ્ર વેદના ભેગવ્યા વિના જાય જ નહિ, અને એવી વેદના ભોગવી લઈએ એટલે એ કર્મો ઊભાં રહે નહિ, રવાના જ થાય. તેથી કર્મના નિકાલ માટે આ સેનેરી અવસર છે, દિવાળી છે” તેથી પોતાના જીવને સમજાવે છે કે " કર્મ ખપાવાને Page #286 -------------------------------------------------------------------------- ________________ અવસર એહવે ફરી નહી મળશે પ્રાણી રે !" ત્યારે આમ જ્યાં. આ ભયંકર સહવાના અવસરને દિવાળીને અવસર માનવે. હોય, ત્યાં એ અવસર લાવી દેનાર રાજાને સગા ભાઈ કરતાં. વધુ ભલે માને એમાં કશી નવાઈ નહિ. પ્ર. - છતાં આપણે એમના ભયંકર સહવા પર કેમ. નવાઈ અનુભવી એમના પર ઓવારી જઈએ છીએ? ઉ૦ - કહો, થિયરી કરતાં પ્રેક્ટીસ મટી ચીજ છે, સિદ્ધાંત કરતાં અમલ મુશ્કેલીવાળો છે. છતાં ફિકર નહિ, આવા મહાપુરુષનાં દિલથી–ગુણગાન કરતાં આપણને એવું સત્ત્વ ઊભું થશે, કેમકે એ વિચાર રહે છે, કે “બંધક મુનિ. પણ આ ધરતીના જ માનવી હતા. એમણે સત્ત્વ વિકસાવી વિકસાવી આત્મોન્નતિ સાધતાં સાધતાં જે એ આ કક્ષાએ પહોંચ્યા તે આપણે પણ એ લક્ષ્યથી થોડેથેડે અમલી પુરુષાર્થ કરતાં કરતાં કેમ એ ઉચ્ચ કક્ષાએ નહિ પહોંચીએ?” આ. વિશ્વાસ પર આગળ ધપાય છે. એટલું જરૂરી છે કે એવા મહાપુરુષોએ આવા ઉપસર્ગ વખતે જે વિચારણના આલંબન રાખ્યા, તે વિચારણાઓને આપણે ભલે નાના પ્રસંગોમાં પણ ખૂબ મહાવરો પાડવો પડે. ઉપસર્ગોમાં કેણે શું વિચાર્યું? - ખંધક મુનિએ આ વિચાર્યું કે “કમે ખપાવાનો આ અવસર ફરીથી નહિ મળે, એ આપણે દરેક આપત્તિ અગવડમાં વિચારતા રહેવાનું. દા. ત. પડી ગયા, વાગ્યું, વેદના થાય છે, ત્યાં આ જ વિચારવાનું કે “કર્મ ખપાવાને અવસર” એમાં પૈસા થા, તારીફ છે, છતાં આ જ Page #287 -------------------------------------------------------------------------- ________________ 270 વિચારવાનું કર્મ અપાવાને..”એમ આજે ભયાનક અસહ્ય મેંઘવારી છે, જીવન જરૂરી વસ્તુની પણ ભારે તંગી પડે છે, ત્યાં પણ આ જ વિચાર, કે “કમ ખપાવાને અવસર એહવે ફરી નહિ મળશે પ્રાણી છે.” ગજસુકુમાર મહાત્માને માથે સગડી મુકાઈ છે. તો એ વિચારે છે કે “જે મા છે તે બળતું નથી, અને જે બળે છે તે મારું નથી” એમ આપણે દા. ત. પૈસા ગયા તો એ વિચારીએ કે “જે પૈસા અહીં લૂંટાય છે એ મારી ચીજ નથી; ને જે મારી ચીજ અરિહંત પરને પ્રેમ–શ્રદ્ધા, દયા, દાનાદિ છે, એ સામાથી લૂંટાય એમ નથી.” મેતારજ મુનિએ, મા ખમણના શરીરે સોની વડે એમનું માથું ચામડાની વાધરથી કચકચાવીને બંધાયેલ ને એ ભરતડકામાં ઊભા રખાયે, એ વિચાર્યું કે “આ મારા જ પૂર્વના ઊંધા વેતરણનું સહજ પરિણામ છે. સોનીને શો દોષ? ગજસુકુમાર - સુકોશલ - ખંધકસૂરિના શિષ્ય વગેરેએ આવા ઉપસર્ગમાં જ મેક્ષ સાધ્યા છે, તે મારે પણ મહાજને યેન ગત , સપન્થાઃ” મહાત્માઓના પગલે પગલે જ ચાલવાનું.” એમ આપણે પણ આપત્તિમાં ને રેગ વગેરેમાં આ વિચારીએ. ખંધકસૂરિના 500 શિષ્ય ઘાણીમાં પીલાતા એ વિચારે છે “આ પાલક મહા ઉપકારી વાઢકાપ કરનાર વૈદ્ય જેવો છે. અમારા કર્મગુમડાનું વાઢકાપ કરી આપે છે. ધન્ય ઉપકારી!” એ જ ગદ્દગુરુ મહાવીર ભગવાન શૂલપાણીના ભયંકર Page #288 -------------------------------------------------------------------------- ________________ 271 ઉપસર્ગોમાં એ વિચારે છે “મારું આત્મસુવર્ણ, આ ઉપસર્ગની અગ્નિમાં કચરો બળી જઈને કંચનની જેમ શુદ્ધ થઈ રહ્યું છે !" ધર્મચિ અણુગાર મા ખમણના પારણે વહેરી લાવેલી જીવલેણ તુંબડીનું શાક ગુરુના આદેશથી પરઠવવા ગયા, ત્યાં એના એક ટીંપા પર કીડીઓ સેંટી મરવા જેવી થઈ જોઈને, જીવદયાના પરિણામથી પોતે જ બધું વાપરી ગયા! શરીરમાં રમે રેમે ભયંકર અગ્નિના તણખા જેવી લ્હાયે ઊઠી, ત્યાં આ વિચારે છે, “ધન્ય અવસર ! બિચારી સેંકડો હજારો કીડીઓને અભયદાન દેવાની તક મળી !" અણિકાપુત્ર આચાર્ય મહારાજને નાવડામાંથી પ્રવાસીએાએ ઊંચકી ઊંચે ગંગા પર ઉછાળ્યા, અને વૈરી દેવતાએ એમને આકાશમાંથી પડતા ભાલાની અણી પર લીધા. અણી સેંસરી પેટ કે છાતીની આરપાર નીકળી ! ત્યાં આચાર્ય મહારાજ વિચારે છે કે “ધન્ય છે તે સિદ્ધ ભગવંતોને કે જેમણે શરીર જ રહેવા ન દીધું તો કઈ જીવને પાપમાં કે દુઃખમાં નિમિત્ત થતા નથી ! કમનસીબ હું કે હજી શરીરધારી રહ્યો છું, તે મારું શરીર બિચારા પ્રવાસીઓને અને ભાલાથી વીંધનારને પાપમાં નિમિત્ત થઈ રહ્યું છે, તેમજ શરીરમાંથી પડતા લોહી દ્વારા નીચે પાણીના અપકાય જીને તથા જલાશ્રિત ત્રસ જીવેને મરણાન્ત દુખ આપી રહ્યા છે !" આમ વિચાર–ધારામાં પિતાના શરીર પર અને ચાવત્ અહેવ પર નિરાસક્ત ભાવમાં આગળ વધતાં, સર્વથા અનાસક્ત એગમાં ચડી વીતરાગ સર્વજ્ઞ બની ગયા! આપણે પણ દુઃખ આપત્તિ-અગવડ વખતે આપણું શરીર Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ અને આપણી સામગ્રીને બીજાનાં પાપ કે દુઃખમાં નિમિત્ત બનતી જોઈ, એની માયા મમતા મૂચ્છ ઘટાડનારા બનીએ. વાત એ હતી “આદાનવાન” મુનિએ “આદાન અર્થાત્ મોક્ષાર્થ ગૃહ્યમાણ સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રના ભરેલા, તે સમ્યફ ચારિત્રથી વિશ્વના સમસ્ત જીના હિતૈષી બને છે. એમનામાં સકલસત્ત્વહિતાશય ભરેલો હોય છે. ક્યારેય કેઈના અહિતને, ને કેઈને ય દુભવવાને વિચાર સરખે નહિ! એટલું જ નહિ પણ એવી પાકી સાવધાની કે તાનો બોલ કે પિતાની આંખ મુખમુદ્રા ય કેઈને દુઃખમાં કે પાપમાં યા કષાયમાં નિમિત્ત ન બની જાય. ત્યારે અહીં એક પ્રશ્ન થશે, કે ગશાળાને કષાય-વૃદ્ધિમાં પ્રભુએ કેમ નિમિત્ત આપ્યું?:- પ્ર. - જ્યારે ગોશાળે ધમધમતો અને મહાવીર પ્રભુને કહેતે આવ્યું કે “હું તમારે શિષ્ય ગોશાળ નથી, પરંતુ સિદ્ધ યોગી પુરુષ છું, અને મેં તે મરેલા ગોશાળાનું સશક્ત શરીર ચગશક્તિથી ધારણ કરેલું છે.” ત્યારે પ્રભુએ કેમ એને સાચાનું સાચું કહ્યું કે “તું જ ગોશાળે છે. શા માટે જાતને છુપાવે છે?” પ્રભુએ એવું કહેવાથી તે એને તેજલેશ્યા મૂકવા સુધી કષાય થઈ ગયો! પ્રભુનું વચન ગોશાળાને કષાયવૃદ્ધિમાં નિમિત્ત ન બન્યું? ઉ૦ - ના, ગોશાળે પહેલેથી એ દુર્જન જ હતે. કે એ કષાયથી ધમધમતું રહેતું જ હતું, એની આંતર - પરિણતિ જ કષાયમય હતી. એટલે પ્રભુએ એને નવા (૩ષાનું નિમિત્ત આપ્યું એવું નથી. પ્રભુએ તે બીજા Page #290 -------------------------------------------------------------------------- ________________ 273 જેને આ નાલાયક શાળાના સંપર્કથી બચવા એની ઓળખ કરાવી. એ તે કષાયનું નિમિત્ત આવ્યું ત્યારે કહેવાય કે સામે શાંત હતો, યા અલ્પ કષાયવાળો હતો, ને આપણા શબ્દથી એને કષાય જાગે, યા વધી ગયો હોય, ત્યાં આપણું શબ્દ સામાના કષાયમાં નિમિત્ત બન્યા કહેવાય. અહીં તે આવેશી નાલાયક ગોશાળે કષાયને ભરેલો જ હતો. છતાં પ્ર– પ્રભુને સાચાનું સાચું કહેવાની જરૂર કેમ પડી? ઉ૦– જરૂર એટલા માટે પડી કે ભેળી જનતા ગોશાબાન અસત્ય અને ઉન્માર્ગ–ભાષણમાં તણાઈ જતી હતી એવી બહોળી જનતાને બચાવી લેવા માટે પ્રભુએ સત્યનું પ્રકાશન કરવાની જરૂર હતી. આ જરૂરિયાત જે ન માનીએ તે તો પછી ક્યારેય પણ ‘સત્યનું પ્રકાશન કરવામાં દુર્જનને દુઃખ થશે,-એમ માનીને સત્યનું સત્યતત્ત્વનું પ્રકાશન જ ન થઈ શકે ! અલબત્ સત્યનું સત્યતત્ત્વ–સત્યમાર્ગનું પ્રકાશન કરતી વખતે દુર્જનને દુઃખ ઉપજાવવાનો મુનિને લેશ પણ આશય નથી હોત; તેથી મુનિમાં ત્યાં પણ સકલસર્વહિતાશય અખંડ પ્રવર્તતે રહે છે. દુર્જને પ્રત્યે પણ દ્વેષ નહિ, દયા જ હોય છે. મહાવીર પ્રભુને ગે શાળા પ્રત્યે લેશમાત્ર દ્વેષ નહોતે. જે દ્વેષ થયે હેત તે પ્રભુ પિતાની અનંત શક્તિથી, પિતે યા ભક્ત કોડ દે પૈકી કઈ દેવ દ્વારા, ગોશાળાને લક ન લગાડી દેત? પ્રભુએ કેમ એવું ન કર્યું? કહે, દ્વેષ નહોતે. છતાં શાળાને રેકડું સત્ય પરખાવ્યું તે બહોળા જનસમુદાયના હિતાર્થે 18 Page #291 -------------------------------------------------------------------------- ________________ 274 આમ સમ્યફ ચારિત્રથી મુનિ સર્વના હિતૈષી બનવા ઉપરાંત એમણે હિંસાદિ પાપાશ્રય--દ્વારે બંધ કરી દીધા હોય છે. એક પણ હિંસાદિ કે કષાયાદિ પાપાશ્રવ સેવવાને નહિ. પાપાશ્રવ જાતે કરવારૂપે ય નહિ, બીજા પાસે કરાવવા રૂપે ય નહિ, ને બીજા પાપાશ્રવ કરતા હોય એને સારા માનવા અનુમેદવારૂપે પણ સેવવાને નહિ; તે પણ કાયાથી ચ નહિ, વાણીથી ય નહિ, ને મનથી પણ સેવવાને નહિ. એટલે, દા. ત. મુનિને પરિગ્રહ-પાપાશ્રવને ત્યાગ છે, હવે કેઈ આવીને બોલ્યું “સાહેબ? તમારે ફલાણો ભક્ત એક જ સેદામાં દસ લાખ રૂપિયા કમાઈ પડ્યો !." તે ત્યાં મુનિ મનથી ખુશી ન થાય કે “એ સારું કમાયે ! ઠીક થયું.” તેમ વચનથી પણ અનુમોદના ન કરે કે “વાહ, બડે ભાગ્યશાળી ! એકી કલમે આટલું બધું કમાઈ પડ્યો ?" એમ કાયાથી ય અનુદના નહિ, દા. ત. આંખમાં ખુશીને ચમકારે ય ન લાવે; કે મુખમુદ્રાને યા હાથને ખુશીને. ઈશારે ન બતાવે. જેવું મુનિ પરિગ્રહત્યાગ ત્રિવિધ ત્રિવિધ પાળવામાં સાવધાનપણું રાખે, એમ બ્રહ્મચર્ય પાળવામાં પણ સાવધાની રાખે છે. એટલે દા. ત. મુનિ આગળ કઈ આવીને માંડે “સાહેબ! આપના કુટુંબી યા ફલાણું ભક્તના દીકરાને કરોડપતિની કન્યા મળી ગઈ !" તે એ સાંભળીને પણ મુનિ વિચારવાણું–વતવ કશામાં ય ખુશી ને ભવે. જે આંખ મલકાવે તે કાયાથી મિથુનમાં અનમેદના થઈ. યા એટલું ય બેલે Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૭૫ કે “એમ?? અથવા જે બેલે “કરે પુણ્યશાળી, તે એમાં વાણીથી અબ્રહ્મમાં–મૈથુનમાં અનમેદના થઈ. તેથી એ કશામાં મુનિ પડે નહિ. મુનિને પાપાશ્રોને આ રીતે મન– વચન-કાયાથી ન કરવા, ન કરાવવા, ન અનુમેદવા, એમ ત્રિવિધ ત્રિવિધે ત્યાગ હોય છે. પ્ર– તે શું મુનિને આટલે માત્ર પાપનિવૃત્તિને જ ધર્મ હોય છે? ઉ - અહીં ટીકાકાર મહર્ષિ કહે છે કે 'तपो विशेषाच्चानेकभवोपार्जितं कर्म निर्जरयति / ' અર્થાત્ “અને તાપવિશેષથી અનેક ભવના ઉપાજેલા કર્મને ક્ષય કરે છે. આમાં આ તપ વિશેષનો પ્રવૃત્તિ-ધર્મ બતા. મુનિ તાવિશેષમાં પ્રવૃત્તિ કરનારા હોય છે. આ તપમાં બાહ્ય–આભ્યન્તર બંને પ્રકારને તપ આવે. તીર્થકર ભગવાનના દૃષ્ટાન્તથી મુનિ બાહ્યતાપમાં પણ કઈ કમીના નથી રાખસ્તા, કેઈ સંકેચ નથી રાખતા. પૂછે, પ્ર - તે પછી શાસ્ત્ર કેમ કહ્યું - "तदेव हि तपः कार्य', दुनिं येन नो भवेत् / येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि वा // ' અર્થાત એ જ તપ કરે જેથી (1) દુર્બાન ન થાય, (2) સંયમમાં હાનિ ન પહોંચે, ને (3) ઈન્દ્રિયો (ચક્ષ વગેરે) ક્ષીણ ભ થાય.”- આવું કેમ કહ્યું? આમાં શું તપમાં સંકેચ રાખવાનું નથી કહેતા? - ઉ– શાસ્ત્રનું આવું ઓઠું લઈ લઈને જ જીવ ભુલાવામાં પડે છે, ને મુડદાલ બની શક્ય એવા પણ એકાશન– Page #293 -------------------------------------------------------------------------- ________________ 276 આયંબિલ-ઉપવાસ વગેરે તપ, દ્રવ્યસંક્ષેપ ને રસત્યાગ તપ, કાયકષ્ટ અને કાર્યોત્સર્ગ તપ, મૌન આદિ સંલીનતા ત૫. વગેરે તપ ગુમાવે છે ! બૌદ્ધ ધર્મની જેમ જાણે એમ જ સમજે છે કે “નવકારશી ન કરીએ તો મનને દર્યાન થાય ! દ્રવ્યસંક્ષેપ રસત્યાગ કરીએ તો શરીરને વિટામિન્સ પ્રેટીન. વગેરે પોષક તત્વ ન મળે ! કાયકષ્ટમાં તો આઘા જઈને. પાછા પડવાનું થાય ! મૌન રાખી બીજા સાથે વાતચીત જ ન કરીએ તો જાણકારી ન મળે! ને મનને વીસામે ન મળે! તો પછી બીજા ચોગમાં મન સ્કુતિથી ન જોડાય !આ બધા પિતાના મનના સ્વછંદ ઉઠાવા છે. ખબર નથી કે, મનગમતાં યથેચ્છ ખાનપાન આરામી સુખશીલતા વગેરે એ મેટી અસમાધિ છે, મહાન દુર્બાન છે. આહાર અને શરીરની બહ ગુલામી પોષવામાં ચિત્ત નિઃસવ અને પુદગલપ્રેમી તથા દેહાધ્યાસી–દેહમમતાળ બની જાય છે. એ આભ્યન્તર તપ “સ્વાધ્યાયધ્યાનમાં એકાગ્રતા અને તન્મયતાથી જોડાઈ શકતું નથી. મન વચમાં વચમાં પુદ્ગલના વિચારમાં તણાઈ જાય છે. આ. સમજીને જ ભગવાન પોતાના સાધકજીવનમાં પહેલે અંકુશ આહાર-રસ–આરામી વગેરે પર મૂકે છે. કાયોત્સર્ગ પણ બેઠા બેઠા નહિ, કિન્તુ કષ્ટમય રીતે ઊભા ઊભા જ કરે છે.. ઇંદ્રિય તથા શરીર અને મનની ખણુજે પિબે જવામાં દેહમમતા દેહાધ્યાસ વધે છે, ને આત્માનું સત્વ હણાય છે. આત્મા નિસત્ત્વ મુડદાલ બને છે, તેથી જ્ઞાન-કિયા, આદિની સાત્વિક તન્મય આરાધના કરી શકતો નથી; કેમકે Page #294 -------------------------------------------------------------------------- ________________ 277 પિપેલી અને તગડી બનેલી પુદ્ગલની ખણ જે જ્ઞાન-કિયાદિની ( સાધનાની વચ્ચે વચ્ચે ઊડ્યા કરવાની, ને ત્યાં સાધનામાં તન્મયતા આવવા જ ન દે. જડ પુદ્ગલની પલેવણની ગુલામીમાંથી મુક્તિ મેળવવા દ્વારા જ મન પરમાત્મામાં આત્મામાં ને આત્મિક સાધનામાં પ્રવેશ પામી શકે, ને કરીને જોડાયેલું રહી શકે. શાલિભદ્ર, ધને, મેઘકુમાર વગેરે મુખ નહોતા, અક્કલહન નહોતા, કે એ સુકુમાર છતાં ને લચબચ વૈભવ વિલાસમાં ઊછરેલા છતાં, એમણે કઠેર બાહા તપ આચર્યો ! સાથે વિનય સ્વાધ્યાય ધ્યાનાદિ આભ્યન્તર તપ પણ ખરો જ. બાહ્ય તપ પર જોર એટલા માટે છે, કે એથી દેહાધ્યાસદેહમમતા ઘટતી આવે તો પિતાના આત્માની મમતા જમતી જાય, ને આભ્યન્તર તપમાં આત્મા ઠરે. આભ્યન્તર તપ, પ્રાયશ્ચિત્ત– વિનય - વૈયાવચ્ચ–સ્વાધ્યાય-ધ્યાન-કાયેત્સર્ગ, એ બધાય આત્માની વસ્તુ છે, આત્મહિતની વસ્તુ છે, ને એમાં તન-મનને ઘસાવું પડે છે, એટલે એ તન-મનના અહિતની વાત છે. ત્યાં જે શરીરની મમતા પૂરી હોય કે “મારી કાયાને જરાય અગવડ ન આપું, કષ્ટ ન આપું,” તો આત્માને આ આભ્યન્તર તપમાં હોંશથી ઠરવાનું ક્યાંથી બને? માટે એ દેહમમતા યાને દેહાધ્યાસ કાપવા માટે બાહ્ય તપની અતિશય આવશ્યકતા છે. મુનિ બાહ્ય તપથી દેહાધ્યાસ અત્યંત ઘટાડી નાખે છે, એટલે આત્મામાં ઠરે છે, આત્માને હિતકારી આભ્યન્તર તપને પોતાની વસ્તુ માની એમાં ઠરે છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ [42] આલોચના - પ્રાયશ્ચિત્ત –વિનય તપનું મહત્વ પ્રાયશ્ચિત્ત તપમાં મુનિ પોતાની સાધનામાં પાકું લક્ષ રાખનારા હોય કે ક્યાંય દોષ ખલના અતિચાર તો નથી લાગતું. ને ? લાગે ત્યાં ઝટ ગુરુની આગળ માયા રહિત એનું આલેચન–પ્રકાશન કરી દે, અને એનું ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત સહર્ષ ને આભાર માનવાપૂર્વક સ્વીકારી લે ને એનું વહન કરે. પ્ર- એમ તે શાસ્ત્રનાં સૂક્ષ્મ વિધાન જોતાં તો દિવસમાં કેટલીય ખલના દેખાય, એ બધાનું ગુરુ આગળ આલોચન કરી પ્રાયશ્ચિત્ત લેતાં તો એક જ દિવસના પણ. કેટલા બધા પ્રાયશ્ચિત્ત આવે? એ વહન કરવા બેસે એમાં તો દિવસો પસાર થતાં એ દિવસોમાં વળી કેટલી બધી ખલનાઓ થાય, ને કેટલાં બધાં પ્રાયશ્ચિત્ત ચડે? એ શે. પૂરા વી શકાય ? ઉ૦- મુંઝવણ કરવાની જરૂર નથી, આવી સમસ્યા નાની મોટી ખલનાઓની માયારહિત આલોચના કરનારા અને એનાં પ્રાયશ્ચિત્ત લેનાર માટે શાસ્ત્ર ઝોસ કરવાની પ્રાયશ્ચિત્તદાતા ગુરુને છુટ આપી છે. સની વિધિ નિશીથ. વ્યવહારાદિ છેદ ગ્રન્થ યાને પ્રાયશ્ચિત્ત ગ્રન્થમાં વર્ણવેલી છે. એ વિધિથી ઝોસ કરતાં પ્રાયશ્ચિત્ત લેનારને પ્રાયશ્ચિત્ત વહી પૂરું કરવાની સગવડ રહે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ બીજી વાત એ છે કે જે મુનિ સતત પાપને ભય હોવાથી સૂમ ક્ષતિઓની પણ આલોચના કરી પ્રાયશ્ચિત્ત લે છે, ને પાપનું નિરાકરણ ઈચ્છે છે, એ મુનિ ફરીથી કાંઈ એટલી બધી ક્ષતિઓ-ખલનાઓ–અતિચારે સેવે નહિ, એટલે એમને રોજ ને રેજ એવાં પ્રાયશ્ચિત્ત ચડે નહિ. આ આલેચનામાં કદાચ મોહવશ મનથી, આંખથી, કે કાયાથી એવા ગુપ્ત પાપ સેવાઈ ગયા હોય, તો એની પણ ગુરુ આગળ આલેચના કરતાં શરમાય નહિ, સંકેચાય નહિ. કેમકે સમજે છે કે ગુપ્ત પાપની આલોચનાથે ક્યી વિચારણું? - (1) જે ગુપ્ત પાપની આલેચના-પ્રાયશ્ચિત્ત શુદ્ધિ ન, કરી તો એ પાપનાં શલ્ય અંતરાત્મામાં એવાં રહી જશે, ને એને એવા ચીકણા અશુભાનુબંધ પડી જશે કે પછીથી જનમ-જનમ એના ઉદયમાં ભયંકર દુષ્ટ બુદ્ધિ, દુષ્ટ વિચારણા, અને દુષ્ટ લેફ્સા જ જીવતી જાગતી રહેવાની, ને એથી બેસુમાર દુષ્ટ પાપાચરણ થયા કરવાનાં ! માટે આટલી જબરદસ્ત મોટી આપત્તિ માથે વહોરવા કરતાં અહીં ગુરુ પાસે આલોચના કરી લેવી સારી મેલાં કપડાં જેવું મેલું સંયમ : (2) વળી મુનિ સમજે છે કે જેમ જેને કપડાં ધોઈ કરીને ચોખા પહેરવા ચોખા રાખવાની પરવા–તમન્ના હોય, એને મન કપડાં પહેરવાની કિંમત હાય. બાકી મેલાઘેલાં કપડાં પહેરનારે તો “લેકમાં નાગા સારા ન લાગીએ માટે કપડાં પહેરે એટલું જ, બાકી કપડાંની એને મન બહ Page #297 -------------------------------------------------------------------------- ________________ 80 કિંમત નહિ એમ અતિચારનાં આલોચન–પ્રાયશ્ચિત્તથી જેને સંયમ ફનું નિર્મળ રાખવાની પરવા-તમન્ના હોય, એને મન સંયમ ધારણ કર્યાની કિંમત હોય. બાકી દેની કશી આલેચના–પ્રાયશ્ચિત્ત કરીને સંયમશુદ્ધિ કરવાની જેને પરવા ન હોય, એ “સંયમ મૂકી ઘરે જવામાં શભા નહિ” એટલે જ મેલું–ઘેલું–દોષગ્રસ્ત સંયમ પાળે એટલું જ, બાકી સંયમની એને મન બહુ કિમંત નહિ. અણમોલ સંયમદાતા તીર્થકર ભગવાનની પણ એને મન બહુ કિંમત નહિ. એને કિંમત સાધુજીવનમાં મળતી ગેરરી પાછું આદિની સારી સગવડેની ! બાકી આવી સ્થિતિમાં હું ન મુકાઉં, સંયમની અને સંયમદાતા ભગવાનની કિંમત ઊંચી રાખું, માટે જ મારે આલેચના–પ્રાયશ્ચિત્ત કરતા જ રહેવું જોઈએ. એ કરતો રહી મારે સંયમ ચેક્ખું–નિર્મળ રાખ્યા જ કરવું જોઈએ? તે જ મને સંયમની કિંમત છે એમ ગણાય.”—આ સમજવાળે સાધુ આલોચનામાં સદા તત્પર રહે. (3) ગુરુ આગળ પાપની આલોચના કરવામાં મહાન લાભ આ, કે જે આલેચના ન કરાય તે, (i) હિંમતના અભાવે સત્ત્વ હણાય છે - - (i) ગુરુ આગળ હલકા પડવાના ભયે અભિમાન પોષાય છે, અને (iii) ગુરુ આગળ સારા આરાધકને દેખાવ રાખવામાં માયા પષાય; તથા (iv) પાપાનુબંધી પાપ બંધાય; જ્યારે, Page #298 -------------------------------------------------------------------------- ________________ 281 ગુરુ આગળ આલોચના કરવાથી સર્વ વૃદ્ધિ થાય છે, અભિમાન કપાય છે, દિલમાં સરળતા પોષાય છે, ને અશુભ અનુબંધ તૂટી જાય છે, તથા જિનવચન–રાગ વધે છે. /) આ પણ એક મહાન લાભ છે કે આલોચના કરવા પર સાચે તીવ્ર પાપ-પશ્ચાત્તાપ ઊભે થયો હોય છે, ને ગુરુ આગળ પાપે કહેતાં કહેતાં તે વળી એ પશ્ચાત્તાપ ઓર વધે છે. એમાં દુષ્કૃત–સંતાપના એવા પ્રબળ શુભ અધ્યવસાય ઊછળે છે, કે એથી લખલૂટ કર્મ–નિર્જરા થાય. ઝાંઝરિયા મુનિને ઘાતક રાજા, બંધક મુનિની ચામડી ઉતરાવનાર રાજા, અને સાધ્વીજી મૃગાવતીશ્રીજી એમજ દુષ્કૃતના પ્રબળ સંતાપમાં ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી ગયેલા! એ પરથી સમજાય એવું છે કે પ્રબળ દુષ્કૃત-સંતાપના શુભ અધ્યવસાય કેટલા બધા જોરદાર હેતા હશે કે એમાંથી ઉચ્ચ ધર્મધ્યાન, અનાસક્ત યેગ, શુકલધ્યાન અને વીતરાગતા પ્રગટ થઈ જાય ? આવા શુભ અધ્યવસાયનો લાભ પાપોની આલોચના કરીએ તો જ મળે છે. “મહાનિશીથ” શાસ્ત્ર કહે છે ગુપ્ત પાપ સેવાઈ ગયાની આલોચના કરવા માટે આચાર્ય પાસે જતાં જતાં કેટલીક સાવીએ, ત્યારે બીજી વળી આલેચના કરતાં કરતાં, તે કેટલીક વળી આલોચના કરી રહ્યા પછી.. એવા શુભ અધ્યવસાયમાં ચડી કે ત્યાં જ કેવળજ્ઞાન પામી ગઈ!- - આ વિચારણાઓ મન પર લેવાથી આલોચના કરવામાં ચિક્કસતા આવે, ગુપ્ત પણ દોષ સેવ્યાની આલોચના કરવામાં ક્ષિોભ સંકેચ ન રહે. ત્યારે, Page #299 -------------------------------------------------------------------------- ________________ 282 વિનયતાનું મહત્ત્વ (2) વિનય નામને આભ્યન્તર તપ આરાધવામાં મુનિ એક્કા હોય છે. માટે તે શાસ્ત્ર દૃષ્ટાન્ત બતાવે કે જેમાં એક રાજકુમાર જે બાપરાજાને વિનય ન જાળવી શક્યો એ વિનય સાધુએ આચાર્યને જાળ ! જૈન શાસનમાં વિનય-ધર્મ અજોડ બતાવ્યા છે. દા. ત. ગુરુને તે. વિનય સાચવવાને, પણ પુસ્તકને પણ વિનય સાચવવાને; જેમકે. પુસ્તકને આપણી બેઠકથી નીચે ન મુકાય, બગલમાં ન લેવાય, માથા નીચે ન મુકાય,...વગેરે. કારણ? જેમ જ્ઞાનદાતા છે, એમ શાસ્ત્ર પણ જ્ઞાનદાતા. છે, એટલે શાસ્ત્ર વિદ્યાગુરુ જ છે. એમ અરિહંત ભગવાનને વિનય એટલે ? અરિહંત ભગવાનની પ્રતિમાને પણ વિનય સાચવવાને. પ્રતિમા એટલે જાણે સાક્ષાત્ ભગવાન અરિહંતદેવ બેઠા છે એમ મન પર ભાર રાખીને આ થઈ શકે. આ અરિહંત વિનયન કેવા કેવા અદ્ભુત પ્રકાર બતાવ્યા ! દા. ત. અરિહંતના દરબારમાં જવું હોય તો ત્યાં આપણે ખાવાપીવાની વસ્તુ ન લઈ જવાય. ઉત્તરાસંગ–-ખેસ વિના ન જવાય. ચૈત્યવંદનમાં પ્રભુ સિવાયની ત્રણે દિશા જવાની બંધ જ હોય.... ત્યારે, ગુરુવિનયમાં બૃહદ્વાંદણા સૂત્રમાં જે વિધિ બતાવી છે, ને ભાષ્યમાં જે 33 ગુરુ-આશાતના ટાળવાની કહી છે, એનો વિચાર કરતાં લાગે કે ખરેખર આ પણ જૈન શાસનની અનેરી વિશિષ્ટતા છે. દા. ત. ગુરુને વંદન કરવું છે, તે પહેલાં ગુરુની ઈચ્છા પૂછવી જોઈએ કે “હું વંદન કરુ? કેમ એમ ? તો કે એટલા માટે કે ગુરુ નવરા નથી બેઠા કે Page #300 -------------------------------------------------------------------------- ________________ 283 ગમે તે ગમે તે માણસ, ગમે ત્યારે ગમે ત્યારે, વંદન કરવા. આવે એને જવાબ આપ્યા જ કરે. ગુરુને આપણે કરતાં. શાસન-ચિંતા, સમુદાય-ચિંતા, તત્ત્વચિંતન વગેરે ઘણા મહત્ત્વના અનેક કાર્યો હોય છે. એ હિસાબ પર જિનશાસન, વંદન કરવા માટે ગુરુની ઈચ્છા પૂછવાનું કહે છે. વળી વંદન. કરવા માટે ગુરુને અવગ્રહમાં પેસવા “આણુજાણહ મે મિઉગોં” અર્થાત્ મને પરિમિત અવગ્રહમાં આવવાની રજા આપો” એમ બેલી ગુરુની રજા માગવાનું કહે છે, ગુરુની આસપાસ સામાન્યથી 3 હાથની જગાને ગુરુને “અવગ્રહ” કહેવાય. શિષ્યોને વિનય એ છે કે કામ વિના એ અવગ્રહમાં ન જવાય. તાત્પર્ય, ગુરુથી ઓછામાં ઓછું 3 હાથ દૂર, રહેવું જોઈએ. માટે જે અહીં વંદનનું કાર્ય ઉપસ્થિત થયું, તે ગુરુની અવગ્રહમાં પેસવા રજા માગવી જોઈએ. જિનશાસનની વડાઈ તે જુઓ ! કે પહેલાં વંદનની ઈચ્છા પૂછવાની તે સહેજ માથું નમાવી હાથની અંજલિ જેડીને પૂછાય. પરંતુ હવે અવગ્રહમાં પેસવાની રજા માગવાની, તે શરીર અધું નમાવીને મંગાય. પહેલામાં “યથા જાત અને અંજલિબદ્ધ” મુદ્રા, ત્યારે રજા માગવામાં “અવનત’ મુદ્રા કહી.... આપણે વંદન. કરવું છે, નમ્ર બની નમસ્કાર કરે છે, તોય એમાં ગુરુની ઈચ્છા પૂછવાની ! વળી અવગ્રહમાં પેસવા રજા માગવાની !' તે પણ બે હાથ જોડી શરીર નમાવીને માગવાની !.. વગેરે. વગેરે વિનયવિધિ બતાવી. એ પરથી જિનશાસનમાં વિનય-. ધર્મ બજાવવા અંગે પણ કેટકેટલી ઝીણવટ અને કેટલો વિસ્તાર છે! અને એ માટે કેટકેટલી નિપુણતા-ચકરતા રાખવી જોઈએ ! એ સમજી શકાય એવું છે. ક Page #301 -------------------------------------------------------------------------- ________________ [43] વૈયાવચ્ચ-સ્વાધ્યાય –ધ્યાનનું મહત્ત્વ (3) વૈયાવચ્ચ તપ (3) વૈયાવચ્ચ એટલે સાધુસેવા. એમાં આચાર્યથી માંડીને નાના સાધુ સુધીની સેવા આવે. મુનિ આ વૈયાવચ્ચે નામના આભ્યન્તર તપમાં પણ તત્પર રહે. કારણ કે જીવને અનંત અનંત કાળથી વળગેલા હરામહાડકાપણુના અને સ્વાર્થોધતાના ગુન્હા પર દુર્ગતિએની જેલની સજા થાય છે! એ ગુન્હામાં ન ફસાવા માટે સાધુસેવા મહાન બચાવનામું છે. વૈયાવચ્ચને બીજા કેવા મહાન લાભ! દા. ત. (i) સાધુસેવાથી દુર્ગતિની જેલ તે ટળે જ છે ઉપરાંત. (ii) જેમની સેવા વૈયાવચ્ચ કરાય એમના વિશિષ્ટ ગુણો–સુકૃતોની - અનમેદનાને લાભ મળે છે. | (ii) “વિદ્વાન સર્વત્ર પૂજ્યતે! વિદ્વાનની બધે પૂજાસન્માન-સત્કાર થાય છે” એમ જે કહેવાય છે, એને અર્થ - એ કે હજી જ્ઞાને પાસનામાં તો આગળ સત્કાર–સન્માન મળે એની આશંસા રહેવા સંભવ છે, તથા એ મળે એથી અભિમાન આવવાને ય સંભવ છે, જ્યારે વૈયાવચ્ચ-ઉપાસનામાં Page #302 -------------------------------------------------------------------------- ________________ તે આવી આશંસા–અભિમાનને અવકાશ નથી. કેવળ જિના.. જ્ઞાપાલન, સેવાને સુસંસકાર, વિપુલ કર્મક્ષય, અને પુણ્યા નુબંધી પુણ્યના લાભને ઉદ્દેશ રહે છે. ભરત બાહુબલિ. ભક્તિ–વૈયાવચ્ચથી અદ્દભુત લાભ પામી ગયેલા ! (4) સ્વાધ્યાય - ચોથો આભ્યન્તર તપ સ્વાધ્યાય છે. મુનિ એમાં તો. એવા વ્યગ્ર અને એકાગ્ર રહે છે કે મનમાં અસત્ વિકલ્પ ને આડાઅવળા વિચારો વગેરેને ઊઠવાનું સ્થાન મળતું નથી, તેથી આત્મા ઘણા ઘણા આત ધ્યાનથી બચે છે. વળી શાસ્ત્રોના સ્વાધ્યાય-અધ્યયનથી અધિકાધિક તત્ત્વબેધ, તે હેપાદેયને બેધ મળવાથી સમ્યક્ત્વ નિર્મળ થવા સાથે ચારિત્રમાં વિશેષ ઉદ્યમ થવા અવકાશ રહે છે. સ્વાધ્યાયઃ પરમં મંગલં " આ માનવભવમાં મહાન અહોભાગ્ય હોય એને જિનાગમને દિવસ–રાત સ્વાધ્યાય, મળે ! ચારિત્રમાં બજાવવાની રજની ક્રિયાઓ થેડી, તેથી બચનારો વિપુલ સમય ક્યાં લેખે લગાડવાને? શાસ્ત્રસ્વાધ્યાયથી જ લેખે લાગે, પૂછે - પ્ર - નવકારજાપથી લેખે ન લાગે? ઉ - એકલા જાપમાં સ્વાધ્યાયના પૂર્વે કહેલ લાભ,. જેમકે જિનાજ્ઞાપાલન, અધિકાધિક તત્ત્વબોધ અને સંવેગ. સમ્યકત્વશુદ્ધિ... વગેરે મહાન લાભે જાપમાં ન મળે. વળી માણસનું મન વિવિધતા પ્રિય છે, તેથી એનું મને એકસરખા જાપમાં સ્થિર ન રહે, કંટાળે, કેઈ અસત વિકો કરે ! ત્યારે સ્વાધ્યાયમાં વિવિધ અક્ષરો આવે. એના વિવિધ અર્થ હોય, તેથી એમાં Page #303 -------------------------------------------------------------------------- ________________ 286 ચિત્ત પકડાયેલું રહે ને કંટાળે નહિ, એટલે બીજાત્રીજા વિચાર ન આવે. માટે જ સ્વાધ્યાયની બહુ ઊંચી કિંમત છે. અનંતા ભવ ભટક્યા એમાં આ જ કામ કરેલાં કે મનને અસત્ વિષયોમાં ભટકતું રાખી આ વિચાર, બીજે વિચાર, ત્રીજો વિચાર એમ બેટા વિચારે પાપ-વિચારે કરી કરી હૈયાના ભાવ કલુષિત રાખ્યા, હૈયાં બગડેલા રાખ્યા. એથી જ અસત્ કૃત્ય કરી કરીને અનંતા ભવ ભટક્યા ! ત્યારે જે હયું ન બગડવા દેવું હોય તો જિનાગમશાસ્ત્ર-સ્વાધ્યાય એક અનુપમ ઉપાય છે, એમાં સ્વાધ્યાયથી ખોટા વિચારે અટકે. એથી અશુભ ભાવ જાગે નહિ. એટલે હૈયું બગડે નહિ. (5) ધ્યાન (5) ધ્યાન એ પાંચમે આભ્યન્તર તપ સાધવામાં મુનિ ખબરદાર રહે છે. એનું કારણ એ છે કે અનંત અને કાળનું રખડતું મન ધ્યાનમાં સ્થિર થાય છે, અને સ્થિર મન ઉપર જ ગુણસ્થાનકની પાયરીએ ઉપર ઉપર ચડાય છે. ચાવત્ અંતે મન શુકલધ્યાનમાં લીન બનતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ! - આ ધ્યાન એટલે ખાલી "." કે “અહં'નું ધ્યાન નથી લેવાનું, મુનિ કાંઈ આ લઈને બેસતા નથી, કિંતુ અશુભ આર્ત રૌદ્ર ધ્યાનની અટકાયતપૂર્વક ધર્મધ્યાનમાં જોડાયેલા રહે છે. ધર્મધ્યાનના ચાર પ્રકાર આજ્ઞાવિય, - અપાયરિચય, વિપાકવિચય, અને સંસ્થાનવિજય; એને બહુ Page #304 -------------------------------------------------------------------------- ________________ 287 એક હિતીિ ક્રિયાજે ખપ કરે છે, ને એના ગાઢ અભ્યાસ ઉપર જ શુકુલધ્યાન લાગે છે, જેના ઉપર જ કેવળજ્ઞાન સધાય છે.... બીજી મહત્ત્વની વાત એ છે કે મુનિઓ પિતાના આચાર–અનુષ્ઠાનમાં જે તન્મય બની જાય છે, એ તન્મયકિયા પણ એક પ્રકારનું ધ્યાન જ છે. એટલે જ “જ્ઞાન ધ્યાનમાં ઉજમાલ રહેજે” એ હિતશિક્ષામાં “ધ્યાન પદથી આરાધનાની કિયાએ લીધી છે; કેમકે “જ્ઞાન ક્રિયાભ્યાં મેક્ષઃ એ સૂત્ર મોક્ષના બે ઉપાય બતાવે છે –એક જ્ઞાને પાસના, ને બીજી કિયાની ઉપાસના. પૂછે - પ્ર. –તે શું જ્ઞાન ને ક્રિયા સાથે ધ્યાનની જરૂર નથી? ઉ– ધ્યાનની જરૂર આવશ્યકતા છે, પરંતુ તે ધ્યાન કિયામાં સમાવિષ્ટ થઈ જાય છે. કિયા એવા સચોટ મનના પ્રણિધાન અને એકાગ્રતા સાથે કરવાની છે કે એ દયાનરૂપ બની જાય છે. પૂર્વે કહ્યું તેમ સામાન્ય જનને એકલા "30 કે “અહુરના જાપ યા ધ્યાનમાં મન સ્થિર રહી શકે નહિ; કેમકે મન વિવિધતા–પ્રિય છે. તેથી એ સ્વાધ્યાયાદિ કિયામાં સારી રીતે એકાગ્ર રહી શકે. એવી એકાગ્રતાથી ષડૂ આવશ્યક ક્રિયા કરનાર ધ્યાનને સ્વાદ જે માણી શકે છે, તે એકલું કારાદિનું ધ્યાન કરનાર નહિ અનુભવી શકે. મેટા જિનકલ્પી મુનિઓ પણ કિયા અને સૂત્ર-અર્થના એકાગ્ર ચિંતનરૂપ ધ્યાનમાં લીન રહે છે. તે પૂછે - પ્ર - જે ક્રિયા અને સ્વાધ્યાયમાં જ લીન રહેવાનું હિય, તો પછી આજ્ઞાત્રિચય આદિ ધર્મધ્યાનને જગા કયાં? એને ઉપયોગ ક્યાં? Page #305 -------------------------------------------------------------------------- ________________ 288 ઉ૦ - તે તે પ્રસંગમાં આજ્ઞાવિચય - અપાયરિચય વગેરેને ઉપયોગ થાય જ છે. દા. ત. (1) આજ્ઞાવિચય:કોઈ ક્રિયા શરૂ કરવી છે, ત્યાં વિચાર આવે કે “અહો! કેવી ઉત્તમ જિનાજ્ઞા કે એણે આ કલ્યાણકિયાની આપણને ભેટ કરી!” આજ્ઞાને આ એકાગ્ર વિચાર એ આજ્ઞાવિય ધર્મ, દયાન જ છે. ધર્મબિંદુ શાસ્ત્ર કહે છે- “આજ્ઞાનુસ્મૃતિ અર્થાત્ સાધના-સાધનામાં જિનાજ્ઞાનું અનુસંધાન કરવું, જિનાજ્ઞાને આગળ કરીને સાધના કરવી. જિનાજ્ઞા આ ફરમાવે છે માટે મારે આ કરવાનું, જેથી અનંત કલ્યાણકર જિનાજ્ઞાની ઉપાસનાનો ભવ્ય લાભ. મળે.” આ આ આજ્ઞાનું અનુસંધાન કરતાં મનમાં આવી. જય કે “અહો જિનાજ્ઞા (1) કેવી સભૃતાર્થને કહેનારી ! અને (2) કેવી જીવહિતની જ દેશક ! તથા (3) કેવી ત્રિકાળ–વ્યાપિની!.” વગેરે વગેરે. આમાં “આજ્ઞાવિચય –ધર્મધ્યાને આવ્યું છે. (2) અપાયરિચય :- એમ જીવનમાં અનાદિ સંસકા૨વશ રાગ-દ્વેષ, રતિ–અરતિ, વગેરે ઊઠવા જાય ત્યાં - અરે ! ક્યાં આ મારી મૂઢતા અજ્ઞાનતા કે આવાં પાપસ્થાનક સેવતો રહું છું ! પાપસ્થાનકે કેવા ખતરનાક કે મેક્ષમાર્ગને ધે છે! જીવને દુર્ગતિમાં ઘસડી જાય છે ! જ્ઞાની ભગવંતે. શું કહે છે? આ જ - સુરૃ-નિબળા બાર પાવાળા " અર્થાત્ 18 પાપસ્થાનક એ દુર્ગતિનાં કારણ છે. અહે! આ રાગ-દ્વેષાદિ આત્મામાં રહી કેવા કેવા જાલિમ અનેક અનર્થ સરજે છે!” એ ચિંતન “અપાયવિચય” નામનું ધર્મધ્યાન બને. Page #306 -------------------------------------------------------------------------- ________________ 289 (3) વિપાકવિચય:- એમ કેઈ બિમારી આવી, પીડા થઈ, અપમાન થયું,... વગેરેમાં “આ મારા જ કર્મના. વિપાક છે, માટે મારે એ સમભાવે વેઠી લેવાના એમ. ચિતવતાં “વિપાકવિચય'ધર્મધ્યાન થાય. ત્યારે, (4) સંસ્થાનવિચય:- કાંઈ ને કાંઈ દેખીને મન ખોટા વિચારમાં ચડવા જતું હોય એને “સંસ્થાનવિચય” નામના ધર્મધ્યાનમાં જોડવાનું. એમાં આવું ચિંતન રહે કે જગતમાં કેવા કેવા શાશ્વતા ભાવે છે! કેવા કેવા અશાશ્વતા.. ભાવે કામ કર્યું જાય છે !..." આમ શુભ ધ્યાનમાં મુનિ લીન રહે છે. (6) કાયોત્સર્ગ–આભ્યન્તર તપ મુનિ કાત્સર્ગ નામનો આભ્યન્તર તપ એટલા માટે કરે કે સ્થિર કાયાએ ખડાખડા રહેવામાં ભલે થાક લાગે ય બેસવાનું નહિ એટલું જ કષ્ટ નહિ, પરંતુ શરીર પર માંખી ડાંસ મચ્છર બેસી કરડ્યા કરે તો પણ એને ઉડાડવા. કાયા કે હાથ હલાવવાને ય નહિ. એવા કાર્યોત્સર્ગનાં કષ્ટ સહતાં શરીરરાગ–દેહાધ્યાસ-કાયમમતા ઓછી થતી આવે. આ અને બીજા તપમાં કાયકષ્ટ ઉપાડાય એટલી કાયમમતા. ઓછી થાય. પ્રવ - તે પછી વેપારાદિ ખાતર કાયાનાં કષ્ટ ઉપાડે. એમાં કેમ કાયમમતા ઓછી નથી થતી? - ઉ૦ - કારણ કે દુન્યવી વસ્તુ ખાતર કષ્ટ ઉપાડાય છે.. એમાં ઉદેશ દુન્યવી વસ્તુ મેળવવાને છે, કાયમમતા ઓછી. Page #307 -------------------------------------------------------------------------- ________________ 290 કરવાને નહિ; ઊલટું વેપારથી ધન લાવી કાયાની તુષ્ટિપુષ્ટિ કરવાને ઉદેશ હોય છે! ત્યાં કાયમમતા ક્યાંથી ઓછી થાય? ત્યારે અહીં કાર્યોત્સર્ગ વગેરેના કષ્ટ ઉપાડવામાં સીધે કાયમમતા ઉતારવાને ઉદ્દેશ છે. એક પ્રશ્ન થાય, પ્રવે-જે કટથી કાયમમતા ઉતારવાને જ ઉદેશ હેય તે તે તે કાયક્લેશ-કાયકષ્ટ સહન કરવારૂપ બાહ્ય તપથી તે ઉતરી શકે છે, પછી “તાવ કાર્ય ઠાણે..સિરામિ” એમ પ્રતિજ્ઞાબદ્ધ બનીને કાર્યોત્સર્ગ કરવાની શી જરૂર? ઉ - કાત્સર્ગની જરૂર એટલા માટે છે કે કાયકષ્ટ નામના તપથી અલબત્ કાયમમતા ઓછી તે થાય જ છે પરંતુ કાર્યોત્સર્ગમાં પ્રતિજ્ઞાબદ્ધ મનથી જે સ્થિર ધ્યાન કરવામાં આવે છે એમાં, અસત વિકપથી મુડદાલ બનેલા મનને કાયેત્સર્ગ ધ્યાનથી સશક્ત બનાવવાનું થાય છે. પછી અતિશય સશક્ત બનેલું મન વધી ગયેલી શક્તિ અને સ્થિરતાના પ્રભાવે શુકલધ્યાન સુધી પહોંચી શકે છે! કે જેના ઉપર કેવલજ્ઞાન થાય છે ! પ્રતિજ્ઞા વિનાના ખાલી કાયકષ્ટથી આ ન બની શકે; જ્યારે કાર્યોત્સર્ગ–ધ્યાનથી આ બની શકે છે. વળી ધ્યાન પણ એવા શુભ વિષયનું છે કે એનાથી મન પ્રભાવિત બની અંતરના રાગદ્વેષ પિષવામાં જતું નથી. ઊલટું કાર્યોત્સર્ગના સ્થિર ધ્યાનથી રાગ-દ્વેષના બંધન ઢીલા પડે છે, એને હાસ થતો આવે છે, આ મોટો લાભ છે! આમ મુનિ 6-6 પ્રકારના બાહ્ય-આભ્યન્તર તપમાં રહેવાથી શું લાભ પામે છે? તે ટીકાકાર મહષિ લખે છે કે Page #308 -------------------------------------------------------------------------- ________________ 291 તપ વિશેષથી અનેક ભોપાર્જિત કર્મની નિર્જર અહીં માત્ર તપસ્યા એટલું જ ન લખતાં “તપવિશેપાતું " લખ્યું, એથી સૂચવ્યું કે “તપ પણ જે બાર પ્રકારનો વિશિષ્ટ તપ કરે તો જ અનેક ભવોનાં ઉપાજિત કર્મોને ક્ષય થતા આવે.” તપ “વિશિષ્ટ” કરે એટલે ? તન-મન સુંવાળા રાખી રાખીને નહિ, કિન્તુ તન તોડાય અને મન મેડાય એ રીતનાં તપ કરે. તનમાં ઈન્દ્રિયે પણ આવે, એના પર પણ પાકે અંકુશ મૂકી એની સ્વછંદતા અટકે એ રીતના તપ કરે. દા. ત. વૃત્તિ સંક્ષેપ તપ કરે છે, તે ઇન્દ્રિ ની ઈષ્ટ વિષયમાં દડી જવાની વૃત્તિ પર પણ પાકે અંકુશ મૂકવાનો. મોટી અસર ઈન્દ્રાણું સામે આવે પણ આંખનું પોપચું ઊંચું ન થાય. એમ સંલીનતા તપમાં વાણીની સંલીનતા-સંગોપન એવું કે અત્યંત જરૂરી સિવાય એક પણ વચન નહિ બોલવાનું. એમ કાયાની સંલીનતા. એવી કે એક હાથે પગ હલાવવા જેવી પણ બિનજરૂરી પ્રવૃત્તિ નહિ કરવાની. એમ આભ્યન્તર તપમાં આલોચના એટલે એકાદ પણ કુ-વિચાર આવ્યું તો તે ગુરુને જણાવી પ્રાયશ્ચિત્ત લેવાનું. વિનયમાં ગુરુનું પોતાના હૈયામાં બહુમાન ઊછળે તેમજ બહારમાં ગુરુનું ગૌરવ-સન્માન વધે એ. વિનય એમ ગુરુની :33 માંથી એક પણ આશાતના ન થાય એ વિનય. સારાંશ, બારે પ્રકારના તપમાં વિશિષ્ટતા હોય. વિશિષ્ટતપ આરાધાય ત્યારે અનેક ભાનાં અંતરાયાદિ કર્મો તૂટતાં આવે, ને આત્મામાં લબ્ધિઓ પ્રગટ થાય, . Page #309 -------------------------------------------------------------------------- ________________ 292 સામાન્ય બુદ્ધિ(Common Sense)થી સમજાય એવું છે કે અનેક ભવમાં પાપવિચાર- વાણું– વર્તાવના લખલૂટ દુકૃત્ય આચરી કર્મના ગંજાવર સ્ટોક શેક ઊભા કર્યા છે, એ કાંઈ કાયાને પાલિસ –માલિસ રાખી, ને મનને સગવડ–પ્રિય બન્યું રાખી, સામાન્ય સામાન્ય તપના પ્રકારથી નષ્ટ થાય નહિ. એ તે તન અને મન પર માર્શલ–લે ચલાવવો પડે. તન-મન-કસાય એવા તપના પ્રકારે આચરાય ત્યારે પેલા ભારે કર્મોના થેક નષ્ટ થતા આવે. ધનાજી, શાલિભદ્રમુનિ, ધને અણગાર, સનતકુમાર ચકવતી મુનિ, મેઘકુમારમુનિ, મેતારજમુનિ વગેરેએ શું કરેલું ? આ જ કે બારે પ્રકારના તપમાં તન - મન પર કાળો કેર વર્તાવ્યો ! કદાચ તપના સમસ્ત પ્રકારમાં એવી ઊંચી વિશિષ્ટતા ન લાવી શકાય તો પણ, અમુક પ્રકારમાં ચ જે એ લેવાય, તો પણ બૃહત્ કર્મનિર્જરા થાય. અહીં એટલું ધ્યાન રાખવાનું છે કે મુનિ વિશિષ્ટ તપથી કર્મનિર્ભર કરે છે, પરંતુ તે સમ્યફ ચારિત્રથી સકલસર્વ હિતાશયી યાને સર્વજીવ-હિતૈષી બની પાપનાં આથવદ્વારે બંધ કરીને વિશિષ્ટ તપની આરાધનાથી અનેક ભવના સંચિત કર્મોની નિર્જરા કરે છે. તપની સાથે સાથે એ સમ્યક ચારિત્ર હોય, એમાં સર્વજીવહિતાશય હાય, અને આશ્રવ-નિરોધરુપ મહાવ્રતાદિ હોય, ત્યારે તપને અમે હાથમાં આવે છે. તે તપ કરીને બાહામાંથી ખસી અત્યન્તરમાંઅંતરાત્મામાં કરવાનું છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ 293 બધે તપ જોઈએ તો એમાં આ જ દેખાશે કે બહારમાંથી ખસી અંદરમાં આવે. દા. ત. અશન કરો એટલે બહાર ખોરાકમાં જાઓ, અને અનશન કરે એટલે બહારનું એટલું બંધ થયું, તેથી અંદરમાં ઠરવાનું મળે. એવું ઉનેદરીમાં ચાર કેળિયા પૂરતું પણ બહારમાં જતા અટક્યા, તો એટલું અંદરમાં અવાય, અંદરમાં ઠરાય. અંદરમાં” કરવું એટલે શું ? :તપથી અંદરમાં કરવું એટલે મનને સતિષ થાય કે ચાલે, તપ દ્વારા આટલી ખાનપાનની કે આટલા દ્રવ્યની ને રસની ગુલામીથી બચ્યા. એમ કાયફલેશ-કાયકષ્ટ તપમાં ય શું છે? કાયાને ધર્મ ખાતર શ્રમ આપવાનું છે. એ આપવામાં ય આત્માને ઉલ્લાસ રહે છે કે “ચાલો સાધનભૂત મળેલી કાયા શ્રમિત થઈને પણ ધર્મની આરાધનામાં કામે લાગી !" આ અંદરમાં ઠર્યા ગણાય. એમ સંલીનતામાં તો સહેજે મન વચન-કાયા-ઈન્દ્રિયેને સંપ્યા, અર્થાત્ બહારમાં જતા અટકાવ્યા, એટલે સહેજે અંદરમાં ઠરી શકે. અર્થાત્ બહારની વિચારણા વાણી તથા વર્તાવમાં મન ન લઈ જતાં, મન હવે આત્મા–પરમાત્માના સ્વરૂપ, ગુણે,...વગેરેમાં જોડી શકાય. બાહ્ય તપને મર્મ: બાહ્યમાંથી મનને તપાવે યાને નિગૃહીત કરે. આ હિસાબે બાહ્ય તપને ભાવ લઈ શકાય કે જે બાહ્યમાં જોડાતા મનને તપાવે, મન પર નિગ્રહ કરે, જેથી બાહ્યમાં મન જાય નહિ, એનું નામ બાહ્ય તપ. બાહ્યમાં જતા મનને અટકાવે તે બાહ્ય તપ, અંદરમાં મનને ઠારે તે આભ્યન્તર તપ. Page #311 -------------------------------------------------------------------------- ________________ 294 જિનશાસનની કેવી સુંદર વ્યવસ્થા છે! જીવ જ્યાં સુધી બહારમાં ઠરતે છે, ત્યાં સુધી સંસાર છે. બાહ્યને છેડી અંતરમાં ડરતે થાય તેમ તેમ, આંતર ઉત્કૃષ્ટ ઉદયની જે વીતરાગ અવસ્થા, એની નજીક નજીક થતું જાય, આલ્યન્તર તપ: અંદરમાં ઠારનારે ત૫: એ બાહ્ય તપ કરીને શું કરવું છે? તે કે અભ્યઃ૨માં કરવું છે. એ માટે છે આભ્યન્તર તપ, અભ્યન્તરમાં ઠારનારે તપ. આલોચના કરે, વિનય કરે, વૈયાવચ્ચ કરે, એટલે અંદરમાં ઠરવાનું થાય. દા. ત. (1) આલેચનાથી મનને તોષ થાય કે “હાશ ! આત્મસુવર્ણને લાગેલ અતિચારને કચરે આલેચના–પ્રાયશ્ચિત્તથી દૂર થયો !" આ અંતરને આનંદ એ અંદરમાં ઠર્યા. એમ, (2) વિનય કરીને મન પ્રસન્ન થાય કે “હાશ ! અનાદિથી આત્માની જામેલી અક્કડતા વડિલના વિનયથી કાંઈક દબાઈ " અંદરમાં કરવું એટલે ? જેમ બાને લાભ જોઈ મન બાહ્યમાં પ્રસન્ન થાય છે, એમ આત્માના લાભ જોઈ મન એમાં પ્રસન્ન થાય, મનને હાશ થાય, એનું નામ અંદરમા ઠર્યા. (3) વૈયાવચ્ચમાં પણ એવું છે કે હરામહાડકાપણાને. અને સ્વાર્થમાયાને રસ દબાવી મનને આનંદ થાય કે “હાશ ! આ સેવા–વૈયાવચ્ચને સુંદર આત્મલાભ થયો !" ત્યારે, (4) સ્વાધ્યાયમાં તો સ્વને એટલે કે પિતાના આત્માને અધ્યાય યાને નિકટ આગમન થાય છે, તેથી મન ખુશી Page #312 -------------------------------------------------------------------------- ________________ * 295 અનુભવે છે કે “સારું થયું શાસ્ત્ર-સ્વાધ્યાય મળે તે બામાંથી છૂટી મારી આત્માને શાનીઓના વચનમાં કરવાનું મળ્યું !" ત્યારે (5) ધ્યાનમાં તે વળી મનને શુભમાં એકાગ્ર કરવાનું થાય જ છે, તેથી મન બાહ્યમાંથી સહેજે છૂટી અંદરમાં કરે. તે (6) કાત્સર્ગમાં એ ધ્યાન ઉપરાંત વચન-કાયાઈન્દ્રિયોની પ્રવૃત્તિ બંધ કરવાથી એ દ્વારા બહારમાં જવાનું થતું હતું તે સાવ અટકી ગયું, તેથી અંદરમાં વિશેષ ઠરાય. મન તાજગી અનુભવે કે “હાશ ! અરિહંતાદિ મહાતત્ત્વમાં ઠેરવા મળ્યું ! વાત આ છે - મુનિ સર્વજીવ-હિતૈષી બની અવિરતિ ચાને ઇન્દ્રિયની આસક્તિરૂપ આશ્રવને બંધ કરીને વિશિષ્ટ તપથી અંદરમાં ઠરે છે, તેથી અનેક ભવનાં કર્મ વિખેરી નાખે છે. સારાંશ, મુનિ “આદાનવાન” અર્થાત્ સમ્યગ્દર્શન– જ્ઞાન–ચારિત્ર–તપને જ ખપ કરનારા હોય, એટલે એની આરાધનામાં પક્વ થયેલા હોય છે. એમને હવે ભવાની લાંબી પરંપરા અર્થાત્ સમુદ્ર સમાન અથાગ ભવરાશિમાં ભટકવાનું રહેતું નથી. હવે તો એ જાણે ભવરાશિ-સમુદ્રને તરી ગયા. એમ તરી જઈને શું કરે? તે કહ્યું, - “ધર્મમુરાદના” અર્થાત્ મુનિ ધર્મને ઉપદેશે, મુનિને દર્શન-જ્ઞાનચારિત્ર–તપની આરાધનાથી “સ્વતઃ " એટલે કે પિતાને તો Page #313 -------------------------------------------------------------------------- ________________ 296 કર્મનિર્જરાનો લાભ થઈ જ રહ્યો છે, પરંતુ બીજાઓને ધર્મ ઉપદેશે એથી બીજાઓને પણ લાભ થાય છે. સ્વતઃ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપમાં એવા લયલીન છે, અને એનાથી એમને અંતરાત્મા એ ભાવિત થયેલ છે, કે સંપર્કમાં આવતા ભવી જીવોને એવા પ્રકારે અર્થાત્ સમ્યગ્દર્શન - જ્ઞાન–ચારિત્ર–તપને ધર્મ ઉપદેશે છે. દુનિયામાં દેખાય છે કે જે જેનાથી ભાવિત થઈ ગયે. હોય, રંગાઈ ગયે હોય, એ એને માથે લઈને ફરે છે, એના ગુણ ગાય છે. દા. ત. માણસને કેઈ ધંધામાં પુણ્યની યારીથી ફાવટ આવતી હોય, તે એનાથી એ એવો રંગાઈ જાય છે કે પછી બીજા આળસુને કે હતાશ થયેલાને પ્રેરણા–ઉત્તેજના કરે છે, “બેસી શું રહ્યા છે? જુઓ આ ધંધામાં કેટલી બધી ફાવટ છે! ઝુકાવ આમાં.” એમ મુનિ સમ્યદર્શનાદિથી ભાવિત એવા કે પછી સહેજે સહેજે ભવી જીવોને સમજાવે છે કે, આટલી ઊંચી જિનશાસન સાથે માનવજન્મની ખરેખરી દુકાન મળી ગઈ છે, તે એનાથી સમ્યગ્દર્શનાદિ –સ્વરૂપ ઝવેરાતને વેપાર કરી લો. આવતા જનમમાં આવી. દુકાન જ નહિ હોય, તે ક્યાંથી આ ઝવેરાતને વેપાર કરી. શકવાના હતા? અને આ માલની કિંમત જરાય ઓછી ન માનતા, કેમકે મેટા તીર્થકર ભગવાન અને ચકવતી જેવા ઓએ પણ આ જ વેપાર કર્યો છે. “દુનિયાના વેપલામાં તે મેળવેલાનું જીવનના અંતે શુન્ય દેખાય છે, ત્યારે આ સાચા ઝવેરાતને વેપાર જનમ જનમ ઉન્નતિ કરાવી અંતે મોક્ષ પમાડે છે! દુન્યવી વેપાર Page #314 -------------------------------------------------------------------------- ________________ 297 કરે એમાં નવું શું કરે છે? નવું કશું કરતા નથી, ભૂતકાળમાં અનંતીવાર જે કરી આવ્યા, ઘુંટી આવ્યા, તે જ કરવાનું-ઘુંટવાનું હોય છે. ત્યારે સમ્યગદર્શનાદિની આરાધના નવી છે. એ કરવાથી અહીં પણ મનને ભારે શાંતિ કુતિ મળે છે, ને પરલોકમાં એને વારસે મળે છે. એટલે પરલોકમાં સદ્ગતિ અને ધર્મ મળવાથી જનમ જનમ સુધરી જાય છે, દુર્ગતિઓમાં ભટકવાનું બંધ થઈ જાય છે.” –આવું આવું સમજાવવાથી ભવી જીવોને પ્રતિબોધ લાગે છે. નંદીષેણ મુનિ પતિત થઈ વેશ્યાને ત્યાં રહેલા છતાં રોજ 10 જણને પ્રતિબોધ કરીને સંસારમાંથી ઊભા કરી દેતા ! ને સીધા ભગવાન પાસે દીક્ષા લેવા મેકલતા ! શી રીતે પ્રતિબંધ કરતા હશે? આવું જ કાંઈક સમજાવીને કે - વેશ્યાને ત્યાં રહેલા નંદીષેણુ આ ઉપદેશતા મહાનુભાવ! જે, તું કેવા ઊંચા માનવભવમાં આવ્યા છે! એની તને કિંમત છે? પશુ પંખીના અવતાર જે. પંચેન્દ્રિય અને મનવાળા છે છતાં એમને છે કશી શુધ-બુધ? કશી શુદ્ધિ–બુદ્ધિ? બસ, ખાવું, ખાવાનું ઊભું કરવું, વિષયવિલાસ અને ઊંઘવું,-એટલું જ એ જાણે છે. આત્મા શું ? પરમાત્મા શું ? એની કશી જ એને ગમ નહિ. ત્યારે આપણે આ ઉચ્ચ જનમમાં શું કરવા આવ્યા છીએ? પરમાત્માને ભજીને આપણા આત્માને જનમમરણના ફાંસલામાંથી છોડાવવા આવ્યા છીએ. એ આ મનુષ્યજનમમાં જ થઈ શકે. એ માટે જનાવરના જેવી મેહમાયાની રમત મૂકી પરમાત્માને શરણે જ, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપની આરાધના કરી લે, અને આ જનમ પાવન કરી લે....” Page #315 -------------------------------------------------------------------------- ________________ 298 આવું આવું સમજાવતા હશે તે રેજ 10-10 જણને ચારિત્રપ થે ચડાવી દેતા ! | મુનિ સ્વયં સમ્યગ્દર્શનાદિની આરાધનામય બનેલા આ જ કરતા હોય છે. અલબત્ત એટલી ચડવાની સીમાની તાકાત ન હોય, તો ભવિષ્યમાં ય તાકાત વધવાથી ચડી શકે. એ માટે સમ્યગ્દર્શન જ્ઞાન અને દેશચારિત્ર યાને શ્રાવકપણાના બાર વ્રતમાં ચડાવે છે. છેવટે માર્ગાનુસારી માગ પર ચડાવે છે. પ્રભાવક પૂર્વજોની યશગાથા ગાતાં આદ્રકુમાર મહામુનિના જીવન પર વિસ્તારથી વિચાર કર્યો. જેમાં શ્રી સધઆંગણધર મહારાજે શ્રી સૂત્રકૃતાંગ આગમમાં આદ્રકુમાર અધ્યયનમાં છેલ્લે આ ગાથા કહી, बुद्धस्स आणाए इमं समाहिं अस्सिं सुठिच्चा तिविहेण ताई। तरिउ समुदं व महाभवोहं आयाणवं धम्ममुदाहरेज्जा // આ ગાથા ગોખી લઈ અહીં વિસ્તારથી કહેલાં એના ભાવ વારંવાર મનન કરવા ગ્ય છે, ને શક્ય અમલમાં મૂકવા યોગ્ય છે.... જિનાજ્ઞા–વિરુદ્ધ કાંઈ કહેવાયું હોય એને મિચ્છામિ દુક્કડં. ( સ મા આ છે Page #316 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વૈભવનું દિવ્ય દર્શન કરવા ઈચ્છતા જ્ઞાનની પવિત્ર ગંગામાં આત્મિક આનંદના ગગનચુંબી તરંગામાં સ્નાન–અવગાહન કરીને તમારા આત્માને નિર્મળ કરવા ઈચ્છતા હે, અધ્યાત્મ–ાગના ઉન્નત શિખર ઉપર આરૂઢ થવાની ઉત્કટ ઈચ્છા હોય, આત્મચિંતન-મનનના ઉંડાણમાં ડૂબકી મારીને જગતની આધિ-વ્યાધિ-ઉપાધિએથી છૂટવું હોય તે આજથી જ વાંચવાનું શરૂ કરી દે“દિવ્ય દ શ ન” સાપ્તાહિક | દર શનિવારે પ્રગટ થાય છે. જેમાં પ્રભાવક પ્રવચનકાર વર્ધમાન તપેનિધિ પ. પૂ. આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનગર્ભિત, વૈરાગ્યપ્રેરક દિવ્ય પ્રવચન પ્રકાશિત થાય છે. જેમાં 34 વર્ષથી લગાતાર વાચકેના રેજિન્દા જીવનની ગંભીર સમસ્યાઓને સરળ અને ઉત્તમ ઉકેલ પ્રાપ્ત થાય છે. વાર્ષિક લવાજમ-રૂા. 20| આજીવન સભ્ય રૂ. 250 તુરત જ ગ્રાહક બની દિવ્ય આનંદની અનુભૂતિ કરે. | દિવ્ય દર્શન દ્રસ્ટ Co. કુમારપાળ વિ. શાહ [ટે. નં. ૩૮૮૫ર૩] 68, ગુલાલવાડી, મુંબઈ-૪૦૦ 004 Page #317 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દર્શન દ્રસ્ટ પ્રકાશિત ન્યાયવિશારદ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની કલમે લખાયેલું અને લખાતું સાહિત્ય એટલે 0 નૈતિક્તાને ઘડતું સાહિત્ય 0 ધાર્મિક સંસ્કારને પોષતું સાહિત્ય 0 આરાધનામાં જેમ પૂરતું સાહિત્ય 0 જટિલ સમસ્યાઓનું ઉકેલ આપતું સાહિત્ય આજે જ પ્રાપ્ય ગ્રંથ વસાવો. પરમતેજ ભા. 1 (આવૃત્તિ બીજી) 30-00 પરમતેજ ભા. 2 25-00 ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભા. 1 25-00 ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભા. 2 30-00 ધ્યાન અને જીવન ભા. 1-2 દરેકના 7-50 સીતાજીના પગલે પગલે ભા. 1-2 દરેકના 9-50 પ્રતિક્રમણ સૂત્ર ચિત્રાવલિ (ત્રીજી આવૃત્તિ) 20-00 જાલીની અને શીખીકુમાર (સમરાદિત્ય ભવ-૩) 7-50, યશોધર મુનિ ચરિત્ર ભા. 1 12-00 યશોદર મુનિ ચરિત્ર ભા. 2 -00 નવપદ પ્રકાશ - અરિહંતપદ 10-00 >> - સિદ્ધપદ , - આચાર્યઉપાધ્યાયપદ મહાસતિ ઋષિદત્તા ભા. 16 >> 1 6 1 1 ભા. ર , ' સૂરિ , પ-૦૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ | Bક જૈન ધમ ને પરિચય મેળવવા : અધ્યાત્મને બેધ પામવા અને આરાધનામાં જોમ પૂરવા - દિવ્યદર્શન સાપ્તાહિકના ગ્રાહક બને ન્યાય વિશારદ, વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ્ર આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના - વૈરાગ્યપ્રેરક વિવેચનોને ઝીલતું દિવ્યદર્શન સાપ્તાહિક પ્રત્યેક શનિવારે નિયમિત પ્રકાશિત થઈ રહ્યું છે. આજના કાળે ઉભરાતાં અશુભ સંકલ્પો વિક૯પાથી બચવા અને શુભ અધ્યવસાયમાં મનને ઝીલતુ' રાખવા તથા જીવનમાં ઉદ્ભવતી જટિલ સમસ્યાનો ઉકેલ પામવા, વૈરાગ્ય અને અધ્યાત્માને બધ મેળવવા, આરાધનામાં જેમ પુરવા, દિવ્ય જતિધરીને પરિચય કરવા, અને જૈન તત્વની વિશદ તાકિક અને સાત્વિક સમજણ તથા આત્મશુદ્ધિ અને શુભભાવનું સતત સાતત્ય જાળવવા ઈચ્છતા હો તે તે આજે જ દિવ્યદર્શન પરિવારના સભ્ય બની દિવ્ય દર્શન સાપ્તાહિકના આજીવન સભ્ય રૂા. 250-00 દિવ્ય દર્શન સાપ્તાહિકના વાર્ષિક ગ્રાહક રૂા. 20-00 રકમ મનીઓર્ડ 2 દ્વારા નીચેના સ્થળે મોકલી આપે. -: દિવ્યદર્શન કાર્યાલય : -- કુમારપાળ વિ. શાહ - 68, ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ-૪૦૦ 004, ટાઈટલ : પપુ પ્રિન્ટસ, અમદાવાદ. ફોન 230263