SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨પ ને મુનિ પાસે પહોંચી નમસ્કાર કરે છે! એના પર શ્રેણિકે આશ્ચર્ય વ્યક્ત કરતાં મહામુનિએ કેટલે ભવ્ય ઉત્તર આપ્યા 'न दुकर वा गरपासमोयण गयस्स मत्तस्स वणमि राय। जहा उ चत्तावलिएण तंतुंणा સ ટુ મે પઢિહારૂ મોય " “હે રાજન! માણસે નાખેલા ફાંસલામાંથી ઉન્મત્ત હાથીએ પોતાની જાતને છુટી કરવી એ મને તેવું દુષ્કર નથી લાગતું, જેવું દુષ્કર સ્નેહના તંતુના આંટામાંથી જાતને છોડાવવાનું લાગે છે. અહીં “તંતુના બંધનમાંથી છૂટવાનું દુષ્કર શી રીતે ? -એથી શ્રેણિકની જિજ્ઞાસા સંતોષવા મહામુનિએ પિતાને પૂર્વ અધિકાર કહીને રાજાને પ્રતિબંધ કર્યો ! અને પિતે પ્રભુ પાસે આવી પ્રભુને વંદના કરીને 500 હસ્તિતાપને દીક્ષા આપવા વિનંતિ કરી. પ્રભુએ દીક્ષા આપીને એમને આદ્રકુમારના શિષ્ય બનાવ્યા.
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy