SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 126 પિંડ માની એને હ હોય, તે પણ એમાં દેષ નથી, એ કહેનારે ખરેખર અનાર્ય જ છે. કેમકે, ખેાળના પિંડમાં પુરુષપણને સંભવ જ શાને હેય? તેથી એવાં વચન બેલવા કે “પુરુષને પિંડ માની હણીને એને શેકીને ખાય એને કઈ દોષ નથી, એ વચન જીવની હિંસાનાં તથા માંસભક્ષણનાં પ્રાજક હેવાથી અસત્ય વચન છે. વાણીથી પાપમાં પ્રેરણા કરવા જતાં પણ પાપકર્મ જ બંધાય. તેથી વિવેકી પુરુષ ભાષાના ગુણદોષ સમજી એવાં પાપ–પ્રેરક વચન ન બેલે, વસ્તુ કે પ્રસંગ અંગે યથાવસ્થિત બોલનારે હોય. એ એવા યુક્તિ-શૂન્ય અને અસાર તુચ્છ વચન ન બોલે કે,- “બાળપિંડ પણ પુરુષ છે; ને પુરુષ પણ ઓળપિંડ છે. તંબડું પણ બાળક છે ને બાળક પણ તુંબડું છે. તેથી આવું બેલનાર એ નથી તો સંસાર–ત્યાગી, કે નથી તો યથાર્થવાદી. મુનિપણના 3 નક્કર ધર્મ આ સાંભળીને બૌદ્ધભિક્ષુને બોલવાની જગા જ ન રહી; કેમકે મુનિપણાનાં (1) અહિંસાદિવ્રત, (2) સમિતિ-ગુપ્તિ, અને (3) સમ્યજ્ઞાન પૂર્વકની કિયાના સાધુ-ધર્મની સામે શું બેલી શકે ? છતાં અક્કડ ઉલ્લંઠ છે, એટલે આદ્રકુમાર મહર્ષિ એને કટાક્ષમાં કહે છે - મહર્ષિના કટાક્ષવચન:- “અહો ! તમે ખોળપિંડમાં પુરુષની કલ્પના કરી! ને પુરુષમાં બોળપિંડની કલ્પના કરી! તુંબડામાં છોકરાની કલ્પના કરી અને છોકરામાં તુંબડાની કલ્પના કરી! એમાં
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy