Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust
Catalog link: https://jainqq.org/explore/001157/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ PERDARSHAN POD DATAVOB FRATED RATED ૪૩ પેજ. ચંદન ૫ઝી. પુષ્પ પૂ. દર્શન - વિધિ-અંવિધિ (સચિત્ર) Page #2 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિનાથ ભગવાન Page #3 -------------------------------------------------------------------------- ________________ એકેકું ડગલું ભરે, શત્રુંજ્ય સામો જે... રિખવ હે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેંહ... Page #4 -------------------------------------------------------------------------- ________________ એક મિનિટ..... પૂજાના કપડાવાળા ફોટાઓ જોઇને અને પેટ શર્ટવાળા ફોટા ન હોવાથી આ પુસ્તક માત્ર પૂજા કરનાર વ્યક્તિઓને માટે ઉપયોગી છે” એમ માનવું નહીં... દર્શન કરનાર વ્યક્તિઓ માટે પણ આ પુસ્તક તેટલું જ ઉપયોગી છે. કેમકે અંગપૂજાવિષયક વિધિ-અવિધિ છોડીને બાકીની બધી વિધિ-અવિધિ દર્શન કરનારમાટે પણ મહત્ત્વની છે. તેથી દર્શનાર્થીઓ પુસ્તકના માધ્યમથી વિધિઅવિધિનું જ્ઞાન જરૂર પ્રાપ્ત કરીને વિધિયુકત દર્શન કરી શકે. પુસ્તકમાં પૂજાની વિધિ અનુરૂપ ક્રમશ : ફોટા તથા વિધિ-અવિધિનું સંકલન કર્યું છે. તેથી એ જ ક્રમથી વિધિયુકત દર્શન-પૂજા કરવા અને અજ્ઞાનતાના કારણે થઇ જતી અવિધિને દૂર કરવી. ......દેરાસરમાં નહીં લઇ જવા યોગ્ય સામગ્રી... બીસ્કીટ, પીપરમેંટ, ચોકલેટ, અભક્ષ્ય મીઠાઈ, જાંબુ, બોર આદિ તુચ્છ ફલ, સુગંધરહિત ફૂલ, પાનમસાલા, સીગરેટપેકેટ, માણિકચંદ ગુટકા, દવાટેબલેટ્સ આદિ ખાન-પાનની પૂજામાં અનુપયોગી સામગ્રી તથા બામ, મલમ વગેરે તથા સ્કુલે જતા વિદ્યાર્થીએ ખભાપરથી દફતર ઉતારવામાં આળસ ન કરવી. નાસ્તાનો ડબ્બો વગેરે દેરાસરમાં લઈ ગયા બાદ એ નાસ્તો કરી શકાય નહીં. દેરાસરના વાસણો થાલી, કુંડી, ડોલ, વાટકી વગેરે સ્ટીલના વાપરવા જોઇએ નહીં. ....દેરાસરમાં લઇ જવા યોગ્ય સામગ્રી. | પંચામૃતના સાધન, બંગલુંછના, ચંદન, બરાસ, સુગંધિત ફૂલ, ધૂપ, દીપક, પંખો, દર્પણ, ચામર, ચોખા, ફુલ, નૈવેદ્ય, આંગીની વિવિધ સામગ્રી, તથા અન્ય પણ દેરાસરમાં ઉપયોગી સામગ્રી આવશ્યક હોય તે લઈને જવું. સોના, ચાંદી, કાંસું, તાંબુ, પીત્તળ, જર્મન સીલ્વરના વાસણો વાપરવા જોઈએ. Jan Education me national For Private & Persona Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ITTTTTL) જિago વિધિ-અવિધિ (સચિત્ર) સંશોધક : પરમ પૂજ્ય વિદ્વાન આ.દે. શ્રી અભયશેખરસૂરીશ્વરજી મહારાજ સંયોજક : પરમ પૂજ્ય મુનિરાજશ્રી દિવ્યરત્ન વિ. મહારાજ આલેખક : પરમ પૂજ્ય પંન્યાસશ્રી અજિતશેખર વિ. ગણિ મહારાજ સહયોગ : પરમ પૂજ્ય પંન્યાસશ્રી વિમલબોધિ વિ. ગણિ મહારાજ : પ્રકાશક : અ પરિવાર ટ્રસ્ટ મુંબઈ « બેંગલોર ૮ મદ્રાસ ( વિજયવાડા Page #6 -------------------------------------------------------------------------- ________________ YILDIRIG MUKESH JAIN Multy Graphics 18, Khotachi Wadi, Vardhaman Building, 3rd Floor, V. P. ROAD, MUMBAI - 400 004. Phone : 23873222 DEEPAK FURIA Trishla Enterprise 305/B, Fort, Foundation, N. M. Road Exe. Fort, MUMBAI - 400 001. Phone: 9867580227 HIMANSHUBHAI VARDHAMAN VINODBHAI DODHIYA Clo. Power Control SANSKAR DHAM 403, Sursa Apartment, Room No.4, Ismail Building, (IN ALL KENDRA) 4th Floor, Sarvoday Nagar, 2nd Floor, 33, Pathak Wadi, Mulund (west), Loharchawl, MUMBAI - 400 002. MUMBAI - 400 080. Phone : 2200278 Phone : 25681999 fsud : 75/- 4914 Alala: 2.2082 (c) 20 855 USLASH BALeilt E. અહં પરિવાર ટ્રસ્ટ Bé Raid yads) Molundai HC 31.1008/- cel Rey Wagi lacid . Page #7 -------------------------------------------------------------------------- ________________ ત્રિલોકનાથ શાંતિકારક કર્મમુકિતપ્રદાયક રૂણાસાગર ત્રિપદી પ્રકાશકો જંગદાdG|| ઉ00 0 0 0.00 0. બોધિદાયક ત્રિભવનતારક તીર્થસ્થાપક Page #8 -------------------------------------------------------------------------- ________________ // શ્રી સિદ્ધાચલમંડન ઋષભદેવાય નમઃ |/ // શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરિભ્યો નમઃ 5 ભાવે જંબર Iી આત્મોન્નતિનો પાયો છે જિનભક્તિ. પણ જ્યાં સુધી જિનદર્શન પૂજાની વિધિ-અવિધિનો ખ્યાલ ન હોય, ત્યાં સુધી દર્શન-પૂજા કરવા છતાં એવી ભક્તિ ઉઠતી નથી, અને ચિત્તપ્રસન્નતાનો અનુભવ થતો નથી. બાર્શી ચાતુર્માસ વખતે ભગવાનની પૂજામાં કયાં અવિધિ થાય છે, અને ત્યાં વિધિ શું છે? તે અંગે માર્ગદર્શન આપવા પ્રેક્ટીકલ પૂજાનો કાર્યક્રમ રાખેલો. એ પછી બધાની માંગણી હતી અવિધિ અને વિધિ બન્નેનું માર્ગદર્શન આપતી સચિત્ર પુસ્તિકા પ્રકાશિત થાય તો સારું. તેથી હિન્દીમાં જિનદર્શનપૂજા વિધિ-અવિધિ પુસ્તક તૈયાર કરેલુ. લોકો તરફથી એ પુસ્તકને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો. ગુજરાતીમાં આવું પુસ્તક જરુરી છે એવા સૂચનો થવાથી હવે કેટલાક સુધારાસાથે આ ગુજરાતી આવૃત્તિ બહાર પડી રહી છે. લોકો આવકારશે અને એના ઉપયોગથી વિધિને સમજી ભક્તિથી પૂજા કરી ઉન્નતિ સાધશે એવી શુભેચ્છા છે. પૂજા વગેરે અંગે નાના-મોટા ઘણા મતાંતરો સંઘમાં પ્રવર્તે છે તેથી આ પુસ્તકમાં બતાવેલી વિધિઓ અંગે પણ મતભેદ હોઈ શકે. તે વખતે પોતાને માન્ય ગીતાર્થ ગુરુભગવંતના માર્ગદર્શન મુજબ વર્તવાની ભલામણ છે. જે કાંઈ જિનાજ્ઞા વિરુદ્ધ હોય, તે માટે મિચ્છામિ દુક્કડમ્ - અજિતશેખર વિજય ucation International Jain Page #9 -------------------------------------------------------------------------- ________________ Aficiores infch પરમ પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણ સૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ સાહેબ Page #10 -------------------------------------------------------------------------- ________________ વાંચતા પહેલાં દેરાસરમાં દર્શન-પૂજા કરવા જતી વખતે પાંચ પ્રકારના અભિગમ (વિનય) તથા દશત્રિકનું પાલન કરવું જોઈએ. • પાંચ અભિગમ ૧. સચિત્તનો ત્યાગ ઃ દેરાસરમાં કોઈપણ પૂજામાં કામ નહીં આવનારી ખાન - પાન આદિ ચીજોનો દેરાસરની બહાર જ ત્યાગ કરવો. ૨. અચિત્તનું ગ્રહણ : પૂજા યોગ્ય સામગ્રી ગ્રહણ કરવી. અર્થાત્ તે સામગ્રી | લઈને દેરાસર જવું. પરન્તુ ખાલી હાથે જવું નહીં. ૩. ઉત્તરાસન : ખેસનું પરિધાન કરવું. ૪, અંજલિ : બે હાથ જોડીને ભગવાનને પ્રણામ કરવા. છે ૫. પ્રણિધાન : મન, વચન, કાયાને પ્રભુભક્તિમાં એકાગ્ર રાખવાં. • શત્રિક ૧. પ્રણામત્રિક : ૧) અંજલિબદ્ધ પ્રણામ : દેરાસરમાં પ્રવેશ સમય પરમાત્માના દર્શન થતાં કરવા. ૨) અર્ધાવનત પ્રણામઃ ગભારાની પાસે કરવા. (૩) પંચાંગ પ્રણિપાત પ્રણામ : ખમાસમણા આપતી વખતે કરવા. ૨. નિસીહત્રિક : ૧) પ્રથમ નિસીહી : દેરાસરમાં પ્રવેશ સમયે મુખ્યદ્વાર ઉપર બોલવી. ૨) બીજી નિસીહી : ગભારામાં પ્રવેશ કરતી વખતે બોલવી. ૩) ત્રીજી નિસીહી : ચૈત્યવંદનની પહેલાં બોલવી. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રદક્ષિણાત્રિક : દર્શન અથવા પૂજા કરતા પહેલાં જ્ઞાન, દર્શન ચારિત્રની પ્રાપ્તિ હેતુ ત્રણ પ્રદક્ષિણા આપવી. ૪. પૂજાત્રિક )ઈ : ૧) અંગપૂજા : પ્રક્ષાલ પૂજા, બરાસ પૂજા, ચંદન પૂજા, પુષ્પ પૂજા. ૨) અગ્રપૂજા ધૂપ પૂજા, દીપ પૂજા, અક્ષત પૂજા, નેવેદ્ય પૂજા, ફૂલ પૂજા, તથા ચામર દર્શન અને પંખો || વિંઝવો. ૩) ભાવ પૂજાઃ ચૈત્યવંદન કરવું. ૫. અવસ્થાત્રિક : પિંડWઅવસ્થા, પદસ્થઅવસ્થા, રૂપાતીત અવસ્થા આ 0 ત્રણ પ્રકારની અવસ્થાનું ચિંતન કરવું. ૬. પ્રમાર્જનત્રિક : ચૈત્યવંદનની પહેલાં ત્રણ વાર ભૂમિનું પ્રમાર્જન કરવું. - ૭. દિશાત્યાત્રિક : ચૈત્યવંદન કરતી વખતે પ્રભુની દિશાને છોડી શેષ ત્રણ દિશાનો ત્યાગ કરવો. ૮. આલંબનત્રિક : સૂત્રાલંબન, અર્થાલંબન, પ્રતિમા આલંબન, ચૈત્યવંદન કરતી વખતે આ ત્રણનું આલંબન રાખવું. ૯. મુદ્રાત્રિકો : યોગમુદ્રા : ચૈત્યવંદનના નીચેના સૂત્રો સિવાય બધાય સૂત્રો આ મુદ્રામાં બોલવા. | મુક્તાશુક્તિ મુદ્રા : જાવંતિ ચેઇયાંઈ, જાવંત કવિ. જયવીયરાય સૂત્ર આ મુદ્રામાં બોલવા. (@ી જિન-કાઉસ્સગ્ગ મુદ્રાઃ કાઉસ્સગ્ગ આ મુદ્રામાં કરવો. ૧૦. પ્રણિધાનત્રિક : મનનું પ્રણિધાન, વચનનું પ્રણિધાન, કાયાનું પ્રણિધાન. ચૈત્યવંદન કરતી વખતે આ ત્રણનું પ્રણિધાન કરવું Jain Education InternationaHuld MRVALU Aersonal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ For rate & Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ . . પૂજાના કપડા પહેરવામાં વૈદ્ય... . . . . . . . . . * ખેસ ઊંધો પહેરવો અર્થી પોતાનો ડાબો ખભો ખુલ્લો રહે તે રીતે ખેસ પહેરવો. * ધોતીયું અને ખેસથી વધારે કયા વાપરવા. * પુરુષોએ રૂમાલનો ઉપયોગ કરવો. * બહેનોએ રૂમાલનો ઉપયોગ કરવો. * માત્ર ધોતીયું પહેરવું, ખેસ નહીં રાખવો. અથવા ધોતીયાના અર્ધાભાગને ઉપરલઈને ખેસ કરવો. જેથી પેટ વગેરે ખુલ્લા રહે. * પૂજામાં કપાથી પરસેવો તથા રાક વગેરે સાફ કરવા. * પૂજાના કયા ગંધાતા રાખવા. * પૂજા માટે પૅટ/શર્ટ અથવા પાયજામા-ઝભાનો ઉપયોગ કરવો. * દેરાસરનાં કપડા વાપરહ્યા અને પછી જ્યાં ત્યાં રાખીને જતાં રહેવું. * અન્ય કોઈ પ્રસંગમાં વાપરેલાં કપડાંનો ધોઈને કે ધોયા વગર ઉપયોગ કરવો. x પૂજાનાં કપડામાં સામાયિક કરવું. પૂજાના કપડામાં કંઈપણ ખાવું-પીવું, એકી-બેકી જવું. * મહિનાઓ સુધી પૂજાનાં કપડાં ધોવા નહીં અને દુર્ગધવાળા રાખવા. * બહેનોએ પૂજાના કપડાં તરીકે પંજાબી ડ્રેસ વગેરે કપડાં રાખવા. NOTE : ઘરથી છુટર આદિ ઉપર તથા સતીપર આદિ પહેરીને પૂજા માટે જવું એ વિધિ નથી. Page #14 -------------------------------------------------------------------------- ________________ For P e Only Page #15 -------------------------------------------------------------------------- ________________ . . . . પૂજાના કપડા પહેરવાની વૈદ્ય. જે પોતાનો જમણો ખભો ખુલ્લો રહે તે પ્રમાણે ખેસ પહેરવો. | V ધોતીયું ખેસ થી વધારે ક્યાં નહીં પહેરવાં. / પુરુષોએ રૂમાલ વાપરવો. બહેનોએ રૂમાલ વાપરવો. દહેરાસરમાં માત્ર ધોતીયું પહેરીને કયારે પણ જવું. ખેસનો ઉપયોગ અવશ્ય કરવો. પેટઆદિન દેખાય તે રીતે કપડા પહેરવા. જ પૂજાનાં કપડાં થી પરસેવો તથા શ્લેષ્મ વગેરે સાફ કરવા નહીં. એકી-બેકી જવું નહીં. જ પૂજાના કપડાં બિલકુલ સાફ રાખવા. જ પૂજાના કપડાં તરીકે પૅટ/શર્ટ -પાયજામા/ઝમાનો ઉપયોગ કરવો નહીં. જ પૂજાના કપડા પોતાના વાપરવા અને જો દેરાસરના કપડાં હોય તો પૂજા કર્યા પછી તેને વ્યવસ્થિત મૂકી દેવા. જ પૂજાનાં કપડા અન્ય કોઈ પ્રસંગમાં વાપરવા નહીં. પૂજાના કપડા પહેરીને સામાયિક કરવું નહીં. જ પૂજાનાં કપડામાં કંઈપણ ખાવું પીવું નહીં. રોજ કપડાં ધોવા જોઈએ અથવા રોજ ગળેલાં પાણીમાં ભીંજવીને કોમલ હાથે નીચોવીને સૂકવી દેવા. / બહેનોએ પૂજાના કપડાં તરીકે સાડી વગેરે ઉચિતકપડા વાપરવા. NOTE : ઘરમાં સ્નાન કરીને બીજાં પsi (કરા) પહેરીને દહેરાસર જવું, ત્યાં પૂજાના કપડાં પહેરીને પૂજા કરવી તે આપવાદિક છે. વિધિ નથી. Jain Education Anternational Page #16 -------------------------------------------------------------------------- ________________ પગ ધોવામાં વધુ ધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ અવિધિ x તળતી નીચે પગ ધોવા. * અણગળ પાણીથી પગ ધોવા. x નિગોદવાળી જમીનપર પગ ઘોવા અથવા પગ ધોયેલું પાણી તેવા સ્થાને જાય. * પગ ધોયા પછી પાણીનું વાસણ ખુલ્લું રાખવું. * વધારે પડતાં પાણીથી પગ ધોવા તથા પગને પગ સાથે ઘસીને પગ ધોવા. આનાથી પાણીના અને પાણીમાં રહેલા જીવોની હિંસા થાય છે. Sain Education International R Page #17 -------------------------------------------------------------------------- ________________ પગ ધોવાની વિધિ BJD] ]] ] [ પ ] @DI (U! પણl | | | Jિ tip| BJD] B ડોલમાં ભરેલા પાણીને ગ્લાસ વગેરે સાધનથી લઈને પગ ધોવા. ગાળેલું પાણી જ વાપરવું. છે જ્યાં નિગોદ ન હોય તે જ્યાંથી પાણી વહીને નિગોદ આદિમાં ન જાય એવી જગ્યાએ પગ ધોવા. જ પગ ધોયા પછી ડોલ ઢાંકી દેવી. ગ્લાસ પણ ઊંઘો મૂકી દેવો. જ બન્ને પગને એકબીજા સાથે ઘસ્યા વગર અલ્ય પાણીથી પગ ધોવા. ]] ]] ]] ]] ]] ]] આનાથી પાણીના તથા પાણીમાં રહેલા જીવોની હિંસાથી બચી શકાશે. Page #18 -------------------------------------------------------------------------- ________________ X X .દહેરાસરમાં પ્રવેશ વખતની viala....... DES પરમાત્માના દર્શન થતા હાથ જોડીને પ્રણામ નહીં કરવા તથા તમો જિણાણં'' બોલવું નહીં અથવા જોરશોરથી બોલવું. વાતો કરતા કરતા તથા ઝૂક્યા વિના પ્રવેશ કરવો. NOTE : વિધાર્થીઓએ સ્કુલબેગ અથવા લંચબોકસ તથા અન્ય વ્યક્તિઓએ કોઈ પણ ખાધ વસ્તુઓ સાથે રાખીને પ્રવેશ કરવો. પ ધ અતિધિ સધિ આદિ અ વિધિ અવિધિ વિધિ અવિધિ અતિથિ આ વિધિ અવિધિ અવિવિ અવધિ Page #19 -------------------------------------------------------------------------- ________________ એમ વિધિ ોિધિ દહેરાસરમાં પ્રવેશ વખતની વિધિ. પરમાત્માના દર્શન થતા બે હાથ જોડી માથું નમાવી પ્રણામ કરવા તથા “મો જિણાપં” ધીરે સ્વરમાં બોલવું. - મીનપૂર્વક પ્રવેશ કરવો. તથા કિંચિત્ ઝુકીને પ્રવેશ કરવો. NOTE : વિદ્યાર્થીઓએ સ્કુલબેગ, લંચબોકસ વગેરે બહાર રાખવી તથા અન્ય વ્યક્તિઓએ પણ ખીસ્સામાં રહેલી વ્યસનની ઘરાઓ અથવા કોઈપણ ખાવા-પીવા વગેરેની પૂજામાટે અનુપયોગી સામગ્રી બહાર રાખવી. Jain Educa oneina dal Page #20 -------------------------------------------------------------------------- ________________ પહેલી નસીહીમાં વધુ * દહેરાસરનાં મુખ્ય દ્વાર પર “નિસીટી” બોલ્યા વિના પ્રવેશ કરવો. x ભગવાન દેખાતા હોય, તો પણ ‘તમો જિણાણં' નહીં બોલવું. ઝુક્યા વિના પ્રવેશ કરવો. પ્રવેશ કર્યા પછી સાંસારિક વાતો કરવી, જેમકે તમારા સગપણ કયારે થયા ?” ઈત્યાદિ. આનાથી “નિસિટી” તો ભંગ થાય છે. દહેરાસરના આવશ્યક કાર્યમાં વિષયમાં સૂચના આપવી જરૂરી હોય છતાં આપવી નહીં અને દહેરાસરની સફાઈ વગેરે કરવી નહીં. Page #21 -------------------------------------------------------------------------- ________________ પહેલી નસીહીમાં વિદ. દહેરાસરના મુખ્ય દ્વારપર રિસીટી - સિસીટી - નિસીટી' બોલીને પ્રવેશ કરવો. ભગવાન દેખાતા હોય, તો તમો જિણાણું બોલવું. કિંચિત્ નમીને દ્વારશાખતો હાથથી સ્પર્શ કરી કપાલ ઉપર હાથ લગાવવો એક વિનય છે. સાંસારિક વાતોનો સર્વથા ત્યાગ કરવો. જેનાથી “નિસીટી'તું પાલન થાય છે. દેરાસર સંબંધી આવશ્યક સૂચના આપવી અને સફાઈ કામ સ્વયં કરવું. સ્નાનથી તનની શુદ્ધિ થાય છે. ત્રણ પ્રકારની નિસીહી બોલવાથી મન-વચનની શુદ્ધિ થાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ . .ઘંટનાદ કરવામાં અવિધિ.. × પ્રવેશ સમયે તથા જતી વખતે ઘંટનાદ કરવો નહીં. હું જોરથી ઘંટનાદ કરવો. આમ કરવાથી બીજાઓને પોતાની આરાધવામાં વિક્ષેપ પડે છે. × મનફાવે ત્યારે ઘંટ વગાડવો અથવા વારંવાર ઘંટ વગાડવો. Page #23 -------------------------------------------------------------------------- ________________ . ઘંટનાદ કરવામાં વિધિ..... . દેરાસરમાં પ્રવેશ કરતી વખતે ઘંટનાદ કરવો. આનાથી પ્રભુદર્શનનો આનંદ પ્રગટ થાય છે. ૪ દહેરાસરની બહાર જતી વખતે ઘંટનાદ કરવો. આનાથી પ્રભુદર્શનપૂજા કરવાથી પ્રાપ્ત થયેલ આનંદ પ્રગટ થાય છે. ઘંટનાદ કરતી વખતે ઘંટ ધીરેથી એક જ વાર વગાડવો. આનાથી બીજાઓને પોતાની આરાધના કરવામાં સુવિધા રહે છે. પૂજા કરતી વખતે શરીર ખંજવાળવું નહીં. પૂજાની આંગળીપર મૂલ્યવાન વીંટી પહેરવી. ઘડિયાલ પહેરી દેરાસર જવું ઉચિત નથી. બગાસા ખાવાથી કે વાછૂટ કરવાથી દોષ લાગે. s Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રદક્ષિણા દેવામાં આવે = વધે. અવિધિ, અવિધેિ છે. * પ્રદક્ષિણા જ આપવી નહીં. અથવા એક કે છે બેવાર આપવી. * પૂજા કર્યા પછી પ્રક્રુક્ષણા આપવી, પોતાની જમણી બાજુ તરફ ફરીને પ્રદક્ષિણા આપવી. x દર્શન /પૂજાને યોગ્ય સામગ્રી હાથમાં રાખ્યા વિના પ્રદક્ષિણા આપવી. x વાતો કરતા અવિધિ. અવિધિ, અવૈધિ, અર્વાિધિ, અવિધિ, અવિધિ વિંધિ, અવિધિ. કરતા પ્રદક્ષિણા આપવી. * પ્રદક્ષિણા અધૂરી છોડીને અન્ય કાર્ય કરવા. અર્વાિધિ, અવિધિ, અવિધિ અવિધિ. અવિધિ. અવિધિ અધેિ. અવિધિ અર્વાધિ અવિધિ Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રદક્ષિણા કૅવાની વધુ વિધિ. વિ. વિધિ વિધેિ. વિધિ. વિધિ. વિધિ. 8િ Y નીચે જોઈને ચાલતા ચાલતા ત્રણ પ્રદક્ષિણા આપવી. કમમાં આવે ત્યારે પ્રદક્ષિણા આપવી. પોતાની ડાબી બાજૂ તરફથી પ્રદક્ષિણાનો પ્રારંભ કરવો. / દર્શન/પૂજાને યોગ્ય સામગ્રી હાથમાં રાખીને પ્રદક્ષિણા આપવી. મોત રાખીને અથવા ધીરા અને મધુર સ્વરમાં પ્રદક્ષિણાના દુહા બોલતા.... બોલતા.... પ્રદક્ષિણા આપવી. ૯ ૪ ત્રણ પ્રદક્ષિણા પૂરી કર્યા પછી વિધિ વિધિ. વિધિ. વિધિ વિંધ. વિયે વિધિ પછીનાં કાર્યમાં જોડાવું. વિધેિ વિધેિ વિધિ વિધિ વિધિ વિધિ વિધિ વિધિ. વિધિ વિધિ વિધિ. વિધિ વિધિ વિધિ. કરી IIII IIII Ti Education International ભાવનાથી ત્રણ પ્રક્ષણ અપાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ બોલવામાં અવે... પ્રદક્ષિણા પૂર્ણ થતા સ્તુતિ માટે ગભારા પાસે જવું નહીં. હાથ જોડીને તથા કમ્મર સુધી નમીને પ્રભુજીને પ્રણામ કરવા નહીં. આનાથી “અર્ધાવવત પ્રણામ''ની વિધિનું ઉલ્લંઘન થાય છે. ઊભા રહેવું અથવા પુરુષોએ ભગવાનની ાબી બાજુ અને બહેનોએ ભગવાનની જમણી બાજુ ઊભા રહેવું. થાંભલા વગેરેનાં આધારે અથવા વાંકાચૂકા ઊભા રહેવું. x સ્તુતિને બદલે બડબડ કરીને સરકાર બોલવો અથવા જોરથી “દર્શનમ્ દેવદેવસ્ય ઈત્યાદિ અશુદ્ધ ઉચ્ચારપૂર્વક સ્તુતિઓ બોલવી. આનાથી બીજા દર્શનાર્થી-પૂજાર્થીને વિક્ષેપ પડે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ...સ્તુતિ બોલવાની વિધિ... ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી સ્તુતિ માટે ગભારા પાસે વું. હાથ જોડી અને કમ્મર સુધી સમીતે ભગવાનને પ્રણામ કરવા.આવાથી ‘‘અર્ધવતત પ્રણામ’’વિધિનું પાલન થાય છે. વચ્ચે ઊભા રહેવું નહીં, પણ પુરુષોએ ભગવાનની જમણી બાજુ અને બહેનોએ ભગવાનની ડાબી બાજુ ઊભા રહેવું. ૮ કોઈ પણ ચીતો સહારો લીધા વિતા ઊભા રહેવું. મધુર અને ધીરા સ્વરમાં શુદ્ધ ઉચ્ચારપૂર્વક ભાવવાહી સ્તુતિ બોલવી. જેમકે ‘‘દર્શતં દેવદેવસ્ય’” આથી બીજા દર્શન-પૂજા કરનારને સુવિધા રહે છે. ૪ પાછળ ચૈત્યવંદનાદિ કરતા પૂ. સાધુ-સાધ્વી ભગવંતને આપણી પીઠ ન થાય-દર્શનમાં અંતરાય તે થાય તેનું ધ્યાન રાખવું. Page #28 -------------------------------------------------------------------------- ________________ મુખકોશ બાંધવામાં અધિ × ખેસ તે આઠ પડ કર્યા વિના બાંધવો. × રૂમાલના બે પડ કરીને બાંધવો. × તાકની નીચેથી મુખકોશ બાંધવો. × મુખકોશ બાંધ્યા પછી વાતો કરવી. આથી મુખકોશ ભીનો થાય છે. અને... પરમાત્માનો સ્પર્શ કરવામાં આશાતના લાગે છે. (173) .. સ્તુતિ .. પ્રભુદરિસન સુખ સંપદા, પ્રભુદરિસન નવનિધ. પ્રભુદરિસનથી પામીએ, સકલ પદારથસિદ્ધ. theories and obse www.jainelibrary.or Page #29 -------------------------------------------------------------------------- ________________ મુખકોષ બાંધવાની વિધિ / ખેસના આઠ ૫ડ કરીને મુખકોશ બાંધવો. રૂમાલ બાંધવો આવશ્યક હોય, તો તેના પણ આઠ પડ કરી બાંધવો. / તાકતી ઉપરથી મુખકોશ બાંધવો. / મુખકોશ બાંધ્યા પછી મૌન રહેવું. આથી પરમાત્માના ચરણ સ્પર્શમાં લાગતી આશાતનાથી બચી શકાય છે. સ્તુતિ .. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન. ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. .. Page #30 -------------------------------------------------------------------------- ________________ ચંદન ઘુંટવામાં x પોતાના હાથે ઘુંટવું નહીં. * મુખકોશ બાંધ્યા વિના ઘુંટવું. x વાતો કરતા કરતા ઘુંટવું, જેથી પોતાનું થુંક વગેરે ચંદનમાં પડે. * પ્રભુજીના વિલેપન માટે બરાસ ઘુંટવું નહીં. * પૂજા તથા તિલક માટે એક જ ચંદન રાખવું. * કેસરનો ઉપયોગ વધારે કરવો. સ્તુતિ .. અન્યથા શરણં નાસ્તિ, વર્મા શરણં મમ, તસ્મા કારણ્યભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર, Page #31 -------------------------------------------------------------------------- ________________ ચિંદન ઘુંટવાની પોતાના હાથે ઘુંટવું. મુખકોશ બાંધીને ઘુંટવું. જે મૌન રહીને જ ઘુંટવું. પ્રભુજીના વિશેષ હેતુ બરાસ ઘુંટવું. પૂજા અને પોતાને તિલક કરવા ચંદન અલગ રાખવું. કેસરનો ઉપયોગ પરિમિત માત્રામાં કરવો. વધારે પડતું કેસર પ્રતિમાજીને નુકસાન કરે છે. સતિ .. દર્શન દેવદેવસ્ય દર્શન પાપનાશના દર્શનં સ્વસોપાનું દર્શન મોક્ષસાધન II Page #32 -------------------------------------------------------------------------- ________________ તિલક કરવામાં અay x પુરૂષોએ “૦” ગોલાકાર તિલક કરવું. x બહેનોએ “” જ્યોતાકાર તિલક કરવું. x ભગવાનની દૃષ્ટિ પડે એ રીતે ઊભા રહીને તિલક કરવું. * દર્પણમાં આપણા પોતાના વાળ વગેરે બરાબર કરવા. x તિલક કરતી વખતે મુખની શોભાની ભાવના પ્રધાન રાખવી. . સતિ .. જિન ભકિતર્જિને ભકિતર્ષિને ભકિતર્ષિને જિને, સદા મેસા સદા મે સદા મેજી, ભવે ભવે. Page #33 -------------------------------------------------------------------------- ________________ તિલક કરવાની વિધિ Dha Sudarshan Bosshi પુરુષોએ ‘‘બદામ’’યા જ્યોત‘‘’’ આકારમાં તિલક કરવું. ૪ બહેરોએ ‘‘♦’’ ગોલાકારમાં તિલક કરવું. ૪ ભગવાનની ષ્ટિ ન પડે એ રીતે ઊભા રહીને તિલક કરવું. R ૮ દર્પણતો ઉપયોગ શરીરની ટાપટીપ માટે કરવો નહીં. “પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય કરુ છું’’ એવી ભાવનાથી તિલક કરવું. 17... સ્તુતિ .. : દર્શના દુરિત ધ્વંસી, વંદનાદ્ વાંછિતપ્રદઃ। પૂજનાત્ પૂરક : શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરક્રુમ Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષાલ તૈયાર કરવામાં અવિધિ * વળતું તથા અળગણ પાણી વાપરવું. * પ્રક્ષાલ જલ પંચામૃત (પાણી, સાકર, દહીં, ઘી, દૂધ)થી બનાવવું નહીં. * દૂધનું પ્રમાણ અતિઅલ્ય રાખવું. અર્થાત્ એક ડોલ કલા પાણીમાં માત્ર ૧/૨ કલશદૂધ નાંખવું. * મુખકોશ બાંધ્યા વિના પ્રક્ષાલ તૈયાર કરવો. * પ્રક્ષાલમાં આપણો પરસેવો, થંક વગેરે પડવા. * પ્રક્ષાલ ભરેલું વાસણ ખુલ્લું રાખવું. ૪ પ્રક્ષાલજળ પૂજારી પાસે તૈયાર કરાવવું. અર્થાત્ પ્રક્ષાલની પૂર્વ તૈયારી પૂજારી પાસે કરાવવી. Jai Education International Page #35 -------------------------------------------------------------------------- ________________ . . . . . . . પ્રક્ષાલ તૈયાર કરવાની (વૈદ્ય. કમશ : કુવા, વાવડી કે પછી સેંડપંપતું ગાળીને પાણી વાપરવું. પ્રક્ષાલમાટે પંચામૃત તૈયાર કરવું. તેમાં ઘી, સાકર, દહીતી માત્રા અલ્પ રાખવી. પર્યાપ્તમાત્રામાં દૂધ લેવું અને તે દૂધની અંદર ઉચિત પ્રમાણમાં પાણી નાંખવું. મુખકોશ બાંધીને પ્રક્ષાલ તૈયાર કરવો. પ્રક્ષાલમાં થુંક પરસેવો પડે તેનું ધ્યાન રાખવું. પ્રક્ષાલ ભરેલું વાસણ ઢાંકીને રાખવું. ૪ પ્રક્ષાલજળ આપણે જાતે તૈયાર કરવું. અર્થાત્ પ્રક્ષાલની પૂર્વ તૈયારી વખતે આપણે હાર છીએ, તો આપણે કરવી. Page #36 -------------------------------------------------------------------------- ________________ ગભારામાં પ્રવેશ સમયે અob બીજી “નિસીટી” બોલ્યા વિના પ્રવેશ કરવો. ૮ વાતો કરતા કરતા પ્રવેશ કરવો. * તમ્યા વિના પ્રવેશ કરવો. * મુખકોશ બાંધ્યા વગર પ્રવેશ કરવો કે પરમાત્માનો સ્પર્શ કરવો. * ગભારામાં વાતો કરવી, દુહા બોલવા, લઘુશાંતિ, બૃહસ્સાંતિ સ્તોત્ર આદપાઠ કરવો. x દેરાસર સંબંધી વાતો કરવી, જેમ કે “આજે દેરાસર મોડું ખુલ્યું” વગેરે. * અંગપૂજા આદિ મહત્ત્વના કારણ વિના વારંવાર ગભારામાં જવું. Page #37 -------------------------------------------------------------------------- ________________ | ગભારામાં પ્રવેશ સમયની કઇ બીજી વખત નિસીટી, રિસીટી, રિસીટી” બોલીને પ્રવેશ કરવો. મૌત પૂર્વક પ્રવેશ કરવો. કંઈક... મસ્તક નમાવીને પ્રવેશ કરવો. મુખકોશ બાંધીને પ્રવેશ કરવો. મુખકોશ બાંધીને પરમાત્માનો સ્પર્શ કરવો. ગભારામાં કોઈપણ પ્રકારનાં સ્તોત્ર આદિનો પાઠ કરવો નહીં. ગભારામાં દેરાસરસંબંધી વાતો પણ કરવી નહીં, નહીંતર બીજી મિસીહી” નો ભંગ થાય છે. જ અંગપૂજા, નિર્માલ્ય ઉતારવું, અંગલુંછવા આદિ કાર્યને છોડીને | ગભારામાં જવું નહીં. _.lain Education International Page #38 -------------------------------------------------------------------------- ________________ .નિમૂલ્ય દૂર કરવામાં X * મોરપીંછ વગેરેનો ઉપયોગ કરવો નહીં. x હાથથી ઘસીને અથવા નખથી ઘસીને નિર્માલ્ય દૂર કરવું. * નિર્માલ્ય દૂર કર્યા વિના પ્રક્ષાલ કરવો. જેથી સ્કૂલમાં રહેલ કીડી વગેરે સૂક્ષ્મ જંતુઓની હિંસાનો સંભવ છે. * પૂજારી નિર્માલ્ય દૂર કરી રહ્યો છે એવું જોવાં છતાં ઉપેક્ષા કરીને અન્ય કાર્યમાં વ્યસ્ત રહેવું. * વાળાકુંચીથી ઘસી ઘસીને વરખ, બાદલું, ચંદન, વગેરે નિર્માલ્ય દૂર કરવા. x વરખ, બાદલાને ઉતારીને પ્રક્ષાલમાં જવા દેવા. Page #39 -------------------------------------------------------------------------- ________________ નિમયુર કરવાની છr basis / મોરપીંછ વગેરે કોમલ સાધનથી નિર્માલ્ય દૂર કરવું. ૪ પ્રથમ નિર્માલ્ય (આગલા દિવસમાં ભગવાનનાં અંગ ઉપર રહેલા ફૂલ, ચંદન, વરખ વગેરે) ને લઈને ચાલીમાં રાખવું. અને કીડી વગેરે સૂક્ષ્મ જંતુઓને સૂક્ષ્મતાથી જોઈમોરપીંથી દૂરકરવા. જ નિર્માલ્ય દૂર કરવાનું કાર્ય પોતે કરવું, પોતાનાં બીજા કાર્યો પછી કરવા. જ એક શુદ્ધ વસ્ત્રને પાણીમાં પલાડીને એનાથી વરખ, બાદલું વગેરે દૂર કરવું. ૪ વરખ, બાદલાને પાણીમાંથી ગાળીને કાઢી લેવા અને થાલી વગેરેમાં જમા કરતા રહેવું. Page #40 -------------------------------------------------------------------------- ________________ આશાતના નવિ કરીએ..... જિનમંદિરની જઘન્ય દશ આશાતનાઓ :- તંબોલ પાણ ભોયણ, વાણહ મેહુન્ન સુઅણ નિટ્ઝવણ મુત્તુચ્ચાર જુઅં, વ જિણનાહ જગઈએ ૧. પાન ખાવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું, ૪. પગરખાં પહેરવાં, ૫. સ્ત્રીસેવન કરવું, ૬. થૂંકવું, ૭. કફ-મેલ ફેંકવું, ૮. પેશાબ કરવો, ૯. સંડાસ કરવો અને ૧૦. જુગાર રમવો. આ દસ મોટી આશાતનાઓ અવશ્ય તજવી. શરીર વગેરે અશુદ્ધ છતાં પૂજા કરવી, પ્રતિમા નીચે પાડી દેવા વગેરે મધ્યમ આશાતના ૪૨ પ્રકારે થાય છે. જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ :- દેરાસરજીમાં ૧. નાકનું લીંટ નાખે, ૨. જુગાર, ગંજીફો, શેતરંજ, ચોપાટ વગેરે રમતો રમે, ૩. લડાઈ-ઝઘડો કરે. ૪. ધનુષ્ય વગેરેની કળા શીખે, ૫. કોગળા કરે, ૬. પાન, સોપારી વગેરે ખાય, ૭. પાનના ડૂચા, દેરાસરમાં થૂંકે, ૮. ગાળ આપે, ૯. ઝાડો, પેશાબ કરે, ૧૦. હાથ, પગ, શરીર, મોઢું વગેરે ધૂવે, ૧૧. વાળ ઓળે, ૧૨. નખ ઉતારે, ૧૩. લોહી પાડે, ૧૪. સુખડી વગેરે ખાય, ૧૫. ગુમડા, ચાંદા, વગેરેની ચામડી ઉતારીને નાંખે..... Jain Educati national For Private serves only www.jakhelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષાલ કરવામાં અas * મુખકોશ નાકથી નીચે ઉતરવો. x પહેલાં શુદ્ધ પાણીનો અભિષેક કરવો, પછી પંચામૃતનો અભિષેક કરવો. * મન ફાવે ત્યારે પ્રક્ષાલ કરવો. * એક હાથમાં કળશ પકડવો અને બીજા હાથથી મુખ, નાક, દબાવીને પ્રક્ષાલ કરવો. * તવાંગી પૂજાની જેમ એક એક અંગ ઉપર પ્રક્ષાલ કરવો. * મોટી શાંતિ આદિ બોલતા બોલતા અથવા વાતો કરતા કરતા પ્રક્ષાલ કરવો. * જ્યારે પંચામૃતનો અભિષેક ચાલતો હોય, ત્યારે પાણીનો અથવા પાણીનો પ્રક્ષાલ ચાલતો હોય ત્યારે પંચામૃતનો પ્રક્ષાલ કરવો. * જ્યાં ત્યાં ઊભા રહીને ધક્કા લગાવીને, પાછળથી આગળ આવીને એકબીજાની વચ્ચે ઘૂસીને પ્રક્ષાલ કરવો. x એક હાથથી પ્રક્ષાલ કરતાં જવું બીજા હાથથી ભગવાનની સફાઈ કરતા જવું. x કલશને પટકવો અથવા ભગવાનને લગાવવો. | x કલશને ઉંધો કરીને પ્રક્ષાલ કરવો. * પ્રક્ષાલ કરેલ પ્રભુજીનું સ્વપલ નીચે ઢોળવું અને બધાના પગમાં આવવું. | * પ્રભુના શરીર ઉપર રહેલ પ્રક્ષાલને હાથમાં રમણલના રૂપમાં લઈને ત્યાંને ત્યાં આપણા શરીર ઉપર લગાવવું * કળશ કપડાથી સાફ કર્યા વિના જ્યાં ત્યાં મુકી દેવા. NOTE : કળશના નાલયા ભીના રહી જાય અને તેમાં નિગોદ / લીલjal થાય તેની ઉપેક્ષા કરવી. તથા કલશ, કુંડી વગેરે ને પંજયા વિના વાપરવા. Page #42 -------------------------------------------------------------------------- ________________ श्री भगवान Ka र Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષાલ કરવાની વિધિ ૪ મુખકોશ બાંધીને અને તે નાકની ઉપરથી નીચે નહીં ઉતરે તેનો ખ્યાલ રાખવો. જે પહેલા પંચામૃતનો અભિષેક કરવો, પછી શુદ્ધ પાણીવો અભિષેક કરવો. જે પરમાત્માનો અભિષેક યોગ્ય અવસરે યોગ્ય કર્મ કરવો. ૪ બે હાથમાં કલશને ધારણ કરીને મોત રહી ભગવાનના મસ્તક ઉપર જ અભિષેક કરવો. જે જ્યારે પ્રક્ષાલ ચાલતો હોય તે પ્રક્ષાલ કરવો, પંચામૃતનો પ્રક્ષાલ થઈ ગયો હોય અને પાણીનો પ્રક્ષાલ ચાલુ હોય, ત્યારે વચ્ચે જઈને પંચામૃતનો પ્રક્ષાલ કરવો નહીં અને જો અંગલુંછના ચાલતા હોય તો તેને રોકીને પ્રક્ષાલ કરવો નહીં. લાઈનમાં ઊભા રહીને પ્રક્ષાલ કરવો. ૪ પહેલા દુહા અને “મેરૂશિખર તવરાવે.” બોલીને પછી અભિષેક કરવો અથવા જ્યારે જે વ્યક્તિ પ્રક્ષાલ કરતી હોય તેણે તો મૌન રહીને પ્રક્ષાલ કરવો અને બીજાઓએ લાઈનમાં વ્યવસ્થિત ઉભા રહીને કુહાવગેરે બોલવા. જે પરમાત્માને કલશની ટક્કર લગાવવી નહીં. ૪ કલશને સીધો રાખીને અર્થાત્ કલશના વાતચાથી પરમાત્માને પંચામૃતલનો તથા શુદ્ધ જલનો અભિષેક કરવો. ૪ પ્રક્ષાલના ઔષત જલને નીચે પડવા દેવું નહીં અને પગમાં આવવા દેવું નહીં. તેમણજલ પ્રક્ષાલ કરતી વખતે લગાવવું નહીં, પણ ઘરે જતી વખતે લગાડવું. ૪ કલશને યોગ્ય સ્થાને કપડાથી લુછીને મુકી દેવા. NOTE: કલશના નાળચામાં પાણી રહી જાય નહીં તેની સાવધાની રાખવી. અર્થાત તેને પણ કપડાથી લૂંછી લૈવા. ઊંઘણજળ વહેવાની જગ્યા તથા. | Jain Eએ ભેગું કરવાની કુંડી, પ્રક્ષાલ કરતાં પહેલાં જોઈ લેવા ને પુંજી લેવા જોઈએ. ww.jaineliorary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ श्री चक्र આશાતના નવિ કરીએ..... ૧૬. પિત્ત નાંખે, પડે, ૧૭. ઉલ્ટી કરે, ૧૮. દાંત પડે તે દેરાસરમાં નાંખે, ૧૯. આરામ કરે, ૨૦. ગાય, ભેંસ, ઊંટ, બકરા વગેરેનું દમન કરે, (૨૧. થી ૨૮.) દાંત-આંખ-નખ-ગાલનાક-કાન-માથાનો તથા શરીરનો મેલ નાખે, ૨૯. ભૂત-પ્રેત કાઢવા મંત્ર સાધના કરે, રાજ્ય વગેરેના કામે પંચ ભેગું કરે, ૩૦. વાદ-વિવાદ કરે, ૩૧. પોતાના ઘર-વેપારના નામાં લખે, ૩૨. કર અથવા ભાગની વહેંચણી કરે, ૩૩. પોતાનું ધન દેરાસરમાં રાખે, ૩૪. પગ ઉપર પગ ચઢાવીને બેસે, ૩૫. છાણાં થાપે, ૩૬. કપડાં સૂકવે, ૩૭. શાક વગેરે ઉગાડે કે મગ, મઠ આદિ સૂકવે, ૩૮. પાપડ સૂકવે ૩૯. વડી, ખેરો, શાક, અથાણાં સૂકવે. ૪૦. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ રહે, ૪૧. સંબંધીનું મૃત્યુ સાંભળી રડે, ૪૨. વિકથા કરે..... Page #45 -------------------------------------------------------------------------- ________________ ..... અંગાલુંછની કૂરવામાં વૈદ્ય... * * * * મુખકોશ વાકથી નીચે ઉતરી જાય. ત્રણથી ઓછા અંગયુંછતા કરવા. x વાતો કરતા કરતા અથવા કોઈ સ્તોત્ર આદિ બોલતા બોલતા અંગલુંછના કરવા. * અંગેલુંછના રોજ સાફ કરવા નહીં અને મેલા-ગંધાતા રાખવા તથા લાંબા સમય સુધી વાપરતા રહેવું. * પગ ધોવાની અથવા સ્નાન કરવાની જગ્યાપર અગલુંછવા ધોવા. * અંગલુંછવા નીચે ફેંકવા તથા પગ લગાડવો. * અંગલુંછના કમવિના કરવા. * અંગjછતા કરીને જયાં ત્યાં રાખી મૂકવા. x પ્રભુના અંગલુંછતા દેવદેવી માટે વાપરવા. x પીત્તલ અથવા તાંબાની સળીનો વારંવાર ઉપયોગ કરવો. અંગેલુંછનાને તે સળીથી ગોલ લગાવીને રાખવા. * પાટલુછણીયાનાપાથી અંગલુછણા કરવા. * અંગેલુંછવાથી જમીન સાફ કરવી. પહેલી પૂજા કરવાના લોભમાં અંગjછના ગમે તેમ કરી લેવા અથવા ત્રીજુ અંગjછનું પોતાના કબજામાં રાખવું. Page #46 -------------------------------------------------------------------------- ________________ 384 HUGIR આશાતના નધિ કરીએ..... ૪૩. શસ્ત્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સજે, ૪૪. ગાય, ભેંસ વગેરે રાખે, ૪૫. તાપણું તપે, ૪૬. પોતાના કામ માટે દેરાસરની જગ્યા રોકે, ૪૭. નાણું પારખે, ૪૮. અવિધિથી નિસાહિ કહ્યા વગર દેરાસરમાં જવું, (૪૯. થી ૫૨.) છત્ર, પગરખાં, શસ્ત્ર, ચામર વગેરે રાખવું, ૫૩. શરીરે તેલ વગેરે ચોળવું-ચોપડવું, ૫૪. સચિત્ત દેરાસરની બહાર મૂકીને ન આવવું, ૫૫. રોજના પહેરવાના દાગીના બંગડી વગેરે પહેર્યા વિના (શોભા વિના) આવવું, ૫૬. ભગવંતને જોતા જ હાથ ન જોડવા, ૫૭. અખંડ વસ્ત્રનો ખેસ પહેર્યા વિના આવવું, ૫૮. મુગટ મસ્તકે પહેરવો, પ૯. માથા પર પાઘડીમાં કપડું બાંધે, ૬૦. હારતોરા વગેરે શરીર પરથી દૂર ન કરે, ૬૧. શરત હોડ બકવી, ૬૨. લોકો હસે એવી ચેષ્ટાઓ કરવી, ૬૩. મહેમાન વગેરેને પ્રણામ કરવા... Page #47 -------------------------------------------------------------------------- ________________ અંગલુંછના કરવાની વિધિ.. મુખકોશ તાક સુધી રાખવો. મલમલ જેવા મુલાયમ કપડાનાં ત્રણ અંગલુંછતા કરવા. ૮ મોતભાવે અંગલુંછતા કરવા. ૪ અંગલુંછતા રોજસાફ કરીને સ્વચ્છ રાખવા તથા અવસરે બદલી નાંખવા. ૮ અંગલુંછતા ચોખ્ખી જગ્યા પર ડોલ આદિ સાધનમાં રાખીને ધોવા. અર્થાવત્ર જગ્યાપરનીચે રાખીને ધોવા નહીં. ૮ સીચે પડી ગયેલા કે પગથી ખુંટાયેલા અંગલુંછતા વાપરવા નહીં, અંગલુંછતાને થાલી આદિ સાધતમાં રાખવા. / અંગલુંછતા ક્રમપૂર્વક કરવા. અંગલુંછતા થઈ ગયા પછી તરત તાર ઉપર સુકાવી દેવા અને તે તાર-દોરી ઉપર પૂજાના કપડા કે પાટલુંછના સુકવવા નહીં. ૮ દેવ-દેવીઓ માટે વપરાયેલા અંગલુંછતા ફરી ભગવાત માટે વાપરવા નહીં. ૮ અંગલુંછતામાં છેડાની વાટ કરીને છિદ્રવાળા ભાગ સાફ કરી શકાય છે. સળીનો ઉપયોગ કરવો પડે તો કોમળ હાથે ખુબ વિવેકપૂર્વક કરવો. ૮ અંગલુંછતા અને પાટલુંછતા અલગ રાખવા તથા તેના કપડામાં પણ ફેરફાર રાખવો... / અંગલુંછતાથી જમીત સાફ કરવી નહીં. ભગવાનની જન્મ, રાજય, દીક્ષા આદિ પિંડસ્થાવસ્થા કેવળજ્ઞાન-તીર્થસ્થાપનાદિ પદસ્થાવસ્થા અને મોક્ષપ્રાપ્તિ-સિદ્ધસ્વરૂપ રૂપાતીતઅવસ્થાનું ચિંતન કરવું. Page #48 -------------------------------------------------------------------------- ________________ વિલેપન કરવામાં 3 X 3 કોઈ પણ દ્રવ્યથી વિલેપન કરવું. નવાંગી પૂજાની જેમ વિલેપન કરવું. * ડાબા હાથથી કે પ્રતિમાજીને નખ લગાડીને વિલેપન કરવું. * મુખનેશ બાંધ્યા વગર વિલેપન કરવું. * સ્તોત્ર, કુઢા વગેરે બોલતા બોલતાવિલેપન કરવું. પ્રભુજીનાં મુખ ઉપર અથવા અન્યત્ર કંઈ પણ લપેરા લગાવ્યા હોય તે રીતે વિલેપન કરવું. * પરસેવો, માથું વગેરે ખંજવાળવું વગેરે કારણે ખરાબ થયેલા હાથથી વિલેપન કરવું. એક/બીજાને ધક્કા લાગે અને દર્શનાર્થીઆદિને દર્શનમાં અંતરાય પોતે રીતે ઊભા રહીને વિલેપન કરવું. Page #49 -------------------------------------------------------------------------- ________________ વિલેપન કરવાની વિધિ ૪ ચંદન, બરાસઆદિ ઉત્તમ દ્રવ્યોથી વિલેપન કરવું. જે જમણા હાથની પાંચે આંગળીઓથી બહુમાનપૂર્વકવિલેપન કરવું. ૪ વિલેપન કરતી વખતે પ્રતિમાજીને રખ લગાડવા નહીં. મુખકોશ બરાબર બાંધીને વિલેપન કરવું. જે “શિતલગુણ ''દુહો મનમાં બોલીને પછી વિલેપન કરવું. * પ્રભુજીનાં મુખને છોડીને અન્ય હૃદય, છાતી, હાથઆદિ સ્થાનો ઉપર વિલેપન કરવું. જે પરસેવા વગેરેથી બગડેલા હાથને ધોઈને પછી જવિલેપન કરવું. જ્યારે એક વ્યક્તિ વિલેપન કરે, ત્યારે બાકીના બધા ય હાથ જોડીને લાઈનમાં ઊભા રહે અને દુહા બોલે. Page #50 -------------------------------------------------------------------------- ________________ श्रीऋषभदेव भगवान vie P Jain Education Internatiohal Cor Private & Personal Use Only wvilufairnelibral.org Page #51 -------------------------------------------------------------------------- ________________ . ભગવાનની ચૂંદન પૂજામાં વિદ્ય. * વાતો કરતા કરતા તથા બગાસું ખાતાં ખાતાં પૂજા કરવી. * પૂજા કરવાની આંગળીને છોડીને આપણા શરીરના કોઈપણ અંગતો અને આપણા વસ્ત્રોનો પ્રતિમાને સ્પર્શ થવો. મુખકોશ બરાબર વાક સુધી રાખવો નહીં. જેથી થુંક વગેરે ઊઠીને પરમાત્માને લાગે. પૂજા નવઅંગ ઉપર કરવી નહીં, પરંતુ અધિક અથવા ઓછાં અંગ ઉપર કરવી અને... પૂજા કોઈપણ આંગળીથી કરવી. ૪ નવ અંગોની ઉલ્ટી, સુલ્ટી પૂજા કરવી. x સ્તોત્રઆદિકે તવાંગીના દોહા બોલતા બોલતા પૂજા કરવી. x જમણાં અંગુઠાપર વારંવારપૂજા કરવી. * ટાઈપીસ્ટની જેમ ફટાફટ-ધાધાપૂજા કરવી. x જ્યાં ત્યાં વચ્ચે અથવા ઉધી બાજુ ઊભા રહીને પૂજા કરવી. x ધક્કા લગાવીને તથા વચ્ચે ઘૂસીને પૂજા કરવી. * પૂજા કરતી વખતે આમતેમ જોયા કરવું. x દેરાસરતું ચંદન વાટકી ભરીને લેવું. * પૂજાના કમનું ઉલ્લંઘન કરવું અર્થાત્ પહેલાં દેવ-દેવી, ગુરુ-પ્રતિમા આદિની પૂજા કરવી, પછી પરમાત્માની પૂજા કરવી. x ગુરુ, દેવ-દેવીના ઉપયોગમાં લીધેલા ચંદરથી પ્રભુની પૂજા કરવી. ૮ અષ્ટમંગલની પૂજા કરવી. શ્રીવત્સ, લંછન, હથેલીની કે હાથ-પગની અન્ય આંગળીઓની પૂજા કરવી. Page #52 -------------------------------------------------------------------------- ________________ Dale श्री संभवनाथ भगवान श्री ऋषभदेव भगवान આશાતના નવિ કરીએ....... ૬૪. ગીલીદંડા રમવા, ૬૫. તિરસ્કારવાળું વચન કહેવું, ૬૬. દેવાદારને દેરાસરમાં પકડવો, પૈસા કઢાવવા, ૬૭. યુદ્ધ ખેલવું, ૬૮. વાળ ઓળવા, ૬૯. પલાંઠી વાળીને બેસવું, ૭૦. પગમાં લાકડાની પાવડી પહેરવી, ૭૧. પગ લાંબા પહોળા કરીને બેસવું, ૭૨. પગચંપી કરાવવી, ૭૩. હાથ-પગ ધોવા, ઘણું પાણી ઢોળી ગંદકી કરવી, ૭૪. દેરાસરમાં પગ કે કપડાંની ધૂળ ઝાટકે, ૭૫. મૈથુન-ક્રીડા કરે, ૭૬. માંકડ, જૂ વગેરે વીણીને દેરાસરમાં નાંખે, ૭૭. જમે, ૭૮. શરીરના ગુપ્તભાગ બરાબર ઢાંક્યા વિના બેસે, દેખાડે, ૭૯. વૈદું કરે, ૮૦. વેપાર, લેવડ-દેવડ કરે, ૮૧. પથારી પાથરે, ખંખેરે, ૮૨. પાણી પીવે અથવા દેરાસરમાં નેવાનું પાણી લે, ૮૩. દેવી, દેવતાની સ્થાપના કરે, ૮૪. દેરાસરમાં રહે. આ ૮૪ આશાતના ટાળવા પ્રયત્ન કરવો. D Page #53 -------------------------------------------------------------------------- ________________ ..ભગવાનની ચૂંદન પૂજાની (4ોધ. ૪ બગાસું વગેરે ખાધા વગર મૌતથી પૂજા કરવી. જ પૂજા કરવાની આંગળીને છોડીને આપણા શરીરના કોઈપણ અંગતો તથા આપણા કપડાનો સ્પર્શ ભગવાનને થવા દેવો નહીં. મુખકોશ બરાબર વાક સુધી બાંધવો અને થુંકવગેરે ઉડવા દેવું નહીં. તવાંગી પૂજામાટે પ્રત્યેકઅંગની પૂજા કરતી વખતે વાટકીમાંથી અનામિકા અંગુલીથી ચંદન લેવું (કુલ તેર વાર) તવાંગી પૂજા પરમાત્માના તેર સ્થાન ઉપર કરવાની છે. તવાંગની પૂજા કમપૂર્વક કરવી. પૂજા કરતી વખતે કોઈપણ સ્તોત્ર, દુહા આદિ બોલવા નહીં. પહેલાં એક એક અંગનો પૂજાનો દુહો મનમાં બોલી ભાવિત થઈ પછી તે તે અંગની પૂજા કરવી. અંગુઠાઉપર એક વાર પૂજા કરવી. ચંદનની ધારા વહેતે ઉચિત નથી. ૪ શાંતિથી તથા ધીરેથી ભાવપૂર્વક પૂજા કરવી. પુરુષોએ પ્રભુની જમણી બાજુ અને બહેનોએ પ્રભુની રાબી બાજુ ઊભા રહીને પૂજા કરવી. લાઈનમાં ઊભા રહીને આપણો નંબર આવે ત્યારે પૂજા કરવા ગભારામાં જવું. પૂજા કરતી વખતે ફક્ત ભગવાનની સમક્ષ જોવું. ૪ દેરાસરનું ચંદન લેવાનું હોય, તો ઉચિત માત્રામાં લેવું. ૪ ભગવાનની, સિદ્ધચકની, ગણધરની અને દેવ-દેવીની આ કમથી પૂજા કરવી. ૪ ગુરુ,દેવ-દેવીની પૂજામાં ઉપયોગમાં લીધેલા ચંદનથી પ્રભુની પૂજા કરવી નહીં. ૪ અષ્ટમંગલની પૂજા કરવી નહીં પરન્તુ... ચોખા આદિથી તેનું આલેખન કરવું અથવા પ્રભુજી સમક્ષ માંગલિક રૂપમાં રાખવી. ૪ શ્રીવત્સ, લંછન, હથેલી અથવા બીજી આંગળીઓની પૂજા કરવી નહીં. NOTE:પરિકમાં રહેલા દેવ-દેવી વગેરેની પૂજા કરવાની નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ _ પુષ્પ પૂજમાં અofછે. श्रीऋषभदेव भगवान x સુગંધ રહિત, વાસી, તુચ્છ તથા પ્લાસ્ટિકના ફૂલો ચઢાવવા. * ભગવાનની શોભા બગડી જાય અર્થાત્ મુખ આદિ અંગો ઢંકાઈ જાય તે રીતે ફૂલો ચઢાવવા. * નીચે પડેલાં, પગમાં કચરાયેલાં, તથા ગઈ કાલે ભગવાનને ચઢાવેલા ફૂલો ચઢાવવા. ફૂલોની પાંખડીઓ તોડીને કૂલપૂજા કરવી. * ફૂલોને હાથમાં રાખવા અને દબાવવા. x સોઈથી વીંધીને બનાવેલી ફૂલની માલા ચઢાવવી. * એક ભગવાનને ચઢાવેલા ફૂલો ઊઠાવીને બીજા ભગવાનને ચઢાવવા. ભગવાનને ફૂલોથી એ રીતે ઢાંકી દેવા કે જેનાથી બીજાને પૂજા દર્શનમાં તકલીફ પડે. 3 Page #55 -------------------------------------------------------------------------- ________________ પુષ્પ પૂજની વિઇ ૪ સુગંધિત, સ્વચ્છ, ઉત્તમ અને તાજાં ફૂલો ચઢાવવા. જે ભગવાનની શોભા વધે તે રીતે ફૂલો ચઢાવવા. નીચે નહીં પડેલાં, પગમાં નહીં કચરાયેલા, ભગવાનને નહીં ચઢાવેલા ફૂલો ચઢાવવા. જે અખંડિત કુલો ચઢાવવા...પાંખડી વગેરેaોડી ને ચઢાવવી નહીં. ફૂલોને થાળીમાં રાખવા. હાથથી ગુંથેલી ફૂલમાળા ચઢાવવી. ચઢાવેલા ફૂલો ઉતારીને ફરી ચઢાવવા નહીં. ઘણા ફૂલોને કારણે પૂજામાં તકલીફ પડતી હોય, તો પહેલાં પૂરી સાવધાની થી ફૂલો થાયીમાં ઉતારી લેવા અને પૂજા પછી પુનઃ ઉચિત Jain E&PR12 MRU SL. Page #56 -------------------------------------------------------------------------- ________________ . દેવ-દેવીની પૂજામાં x અનામિકા આંગળીથી નવઅંગની પૂજા કરવી. x દેવ-દેવીની પૂજા પછી તેજ ચંદનથી ફરી ભગવાન, સિદ્ધચક્ર, ગણધર વગેરેની પૂજા કરવી. * મુખકોશ બાંધવો નહીં. x દેવ-દેવીની સામે ચોખાના સાથીયા કે આવા ઈ પ્રકારના ત્રિશુલ વગેરે કરવા. x શક્તિ હોવા છતાં પૈસા એમના ભંડારમાં રાખવા નહીં. Page #57 -------------------------------------------------------------------------- ________________ . . . . દેવ-દેવીની પૂજાની વિ. -- જમણા હાથના અંગુઠાથી સાધર્મિક બહુમાનરૂપે કપાસ ઉપર તિલક કરવું. -/ દેવ-દેવીને તિલક કરેલા ચંદનથી ફરી ભગવાન, સિદ્ધચક્ર, ગણધર આદિની પૂજા કરવી નહીં. જ મુખકોશ બાંધીને તિલક કરવું. -પ્રાયઃ દેવ-દેવીને અક્ષતપૂજાનું વિધાન વથી. તેથી સાથિયો કે ત્રિશુલવગેરે કરવા નહીં. જ શક્તિ અનુસાર પૈસા એમા ભંડારમાં રાખવા. NOTE : દેવ-દેવીને શાસનરક્ષs આદિ નિમિત્ત થી તથા સાધર્મિક માનીને Jai Mઉમાનગ્ધ કપાળે તિલક કરવાનું છે. Fornivåte & Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ધૂપ પૂજમાં X X X ग्वेवर पार्श्वनाथ भगवान x દેરાસરની એકી સાથે ઘણી અગરબત્તી પ્રગટાવવી. x અગરબત્તીને હાથમાં પકડીને પૂજા કરવી. x ઘૂષ પૂજાનો દુહો બોલવો તહીં. પણ વાતો કરતા કરતા ધૂપપૂજા કરવી. x ગભારામાં જઈને ધૂપ પૂજા કરવી. * ભગવાનની અતિરિકટ જઈને અથવા ભગવાનની નાસિકા પાસે જઈને ધૂપનો ધૂમાડો છોડવો. દેરાસરમાં તાંની સાથે સૌથી પહેલાં અગરબત્તી જલાવીને બે હાથમાં પકડીને પ્રદક્ષિણા આપવી. સ્તુતિ બોલવી આદિ કાર્યકરવા. તુચ્છ અને સુંગધરહિત અગરબત્તી વાપરવી. x અગરબત્તીને આપણી પાસે અથવા ધૂપાણીમાં એવી રીતે રાખવી કે તેના ધુમાડાથી બીજાને તકલીફ પડે. Education International - Page #59 -------------------------------------------------------------------------- ________________ ધૂપ પૂજાની વિધિ ૪ દેરાસરની ધૂપાણીમાં અગરબત્તી ચાલુ હોય તો નવી એક પણ ૪ અગરબત્તી જલાવવી નહીં. (આપણા ધરતી અગરબત્તી જલાવી શકાય.) ♦ અગરબત્તી ધૂપાણીમાં અથવા એના સ્ટેન્ડ પર રાખીને પૂજા કરવી. ૪ દુહો ખોલીને ધૂપપૂજા કરવી. જો દુહો ન આવડે તો મૌન રહીને ધૂપપૂજા કરવી. / ધૂપપૂજા અગ્રપૂજા છે. તેથી ગભારાની બહાર રહીને કરવી. ૪ ભગવાનથી ઉચત અંતર રાખીને દૂરથી ધૂપ પૂજા કરવી. અંગપૂજાનું કાર્ય સમાપ્ત થયા પછી જ ધૂપપૂજા કરવી. હાથમાં ધૂપ લઈને પ્રદક્ષિણા આપવી નહીં કે સ્તુતિ બોલવી નહીં. ઉત્તમ અને સુગંધિત અગરબત્તી વાપરવી. અગરબત્તી ધૂપ દાણીમાં રાખી યોગ્ય સ્થાત પર મુકવી જેથી કોઈને તકલીફ પડે નહીં. ઇપપજા પ્રભુની ડાબી બાજુ ઊભા રહીને કરવી.al Use Only Jam Education International Page #60 -------------------------------------------------------------------------- ________________ દિીપક પૂજીમાં * દીપકતું હેંડલ પકડીને અથવા થાલીમાં રાખીને એક હાથથી ચાલીને (anti clockwise) ઘુમાવીને દીપક પૂજા કરવી. * દીપકપૂજા વખતે દુહો બોલવો નહીં. પરંતુ વાતો કરવી. * જ્યાં ત્યાં કે પછી ખોટી દિશામાં ઊભા રહીને દીપક પૂજા કરવી. * ભાવ રહિત “એક કામ પતે” એવા ભાવથી દીપક પૂજા કરવી. x વનસ્પતિ ઘી, તેલ અથવા અન્ય અશુદ્ધ તૈલી પદાર્થો વાપરવા. x ગભારામાં જઈને અથવા દીપકને ભગવાનની અતિ સમીપ લઈ જઈને દીપક પૂજા કરવી. x દેરાસરમાં એક દીપક ચાલુ હોવા છતાં બીજો દીપક ચાલુ કરવો.(જો આપણા ઘરનો દીવો હોય તો દોષ નથી) Page #61 -------------------------------------------------------------------------- ________________ દીપક પૂજનીય વૈટિ, દીપકને થાળીમાં રાખી બે હાથથી સાચી દિશામાં (clockwise) ઘુમાવીને દીપક પૂજા કરવી. જ કુહો બોલીને દીપકપૂજા કરવી. દુહો તે આવડે તો મોત રહેવું. પુરુષો તથા બહેનોએ પોતાની સાચી દિશામાં ઊભા રહીને દીપપૂજા કરવી. ભાવવિભોર બનીને દીપપૂજા કરવી. ગાયનું શુદ્ધ ઘી વાપરવું. દીપક પૂજા અગ્રપૂજા છે. તેથી ગભારાની બહાર અને પ્રભુજીથી ઉચિત અંતર રાખીને ઊભા રહીને દીપક પૂજા કરવી. દેરાસરના દીપકનો ઉપયોગ કરવો હોય તો જે દીપક (અખંડ દીપકને છોડીને) ચાલુ છે. તેનાથી દીપપૂજા કરવી. પણ નવો દીવો ચાલુ કરવો નહીં. Page #62 -------------------------------------------------------------------------- ________________ ચામર નૃત્યમાં ચામર નૃત્ય કરવામાં શરમ રાખવી. * ચામરને હાથમાં લઈને જોર જોરથી લાઠીની જેમ ફેરવવું. વ્યવસ્થિત ઊભા રહીને નૃત્ય કરવાના બદલે જ્યાં ત્યાં ઊભા રહીને ચામરને એવી રીતે ધૂમાવવું કે બીજાને ડર લાગે અને પૂજાની વિધિવિધામાં દુવિધા ઉત્પન્ન થાય. સવારની પૂજાથી રાતના પાપ નાશ પામે. બપોરની પૂજાથી આ ભાના પાપ નાશ પામે. સાંજની પૂજાથી સાત ભવના પાપ નાશ પામે. Jain Education hternational www.jainelibraly.org Page #63 -------------------------------------------------------------------------- ________________ ચામર નૃત્યની થઇ ચામર નૃત્ય પરમાત્મ ભક્તિમાં લીન થવાનો અને ભગવાનના સેવક રૂપે પ્રસન્નતા વ્યક્ત કરવાનો સુંદર ઉપાય છે એમ માનીને અવશ્ય ચામર નૃત્ય કરવું. શરમ રાખવી નહીં. ચામર ઉપરોકત રીતે બહુમાત-ભાવપૂર્વકફેરવવું. ઉચિત સ્થાત પર ઊભા રહીને ધીરે ધીરે પગને નચાવતા અને ડાબા હાથથી નૃત્યનો અભિનય કરતા જમણા હાથથી ચાર નૃત્ય કરવું. Page #64 -------------------------------------------------------------------------- ________________ દર્પણ દર્શન/પંખો ઢાલવાની વોંધ.. × દર્પણમાં પોતાનું મુખ જોયું. × પોતાના મુખ ઉપર પંખો ઢાલવો. × મોરપીંછતો પંખાતા રૂપમાં ઉપયોગ કરવો. “હું ભગવાનનો સેવક બનીને સેવાભક્તિ કરું” આવી ભાવનાથી પંખો ઢાલવો જોઈએ. દેરાસરમાં જે-તે ફોટાઓ લટકાવી પૂજા કરવી ઉચિત નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ દર્પણ દર્શન/પંખો ઢાલવાની * વો.. . . . . . . • • IN ૪ ર્પણમાં ભગવાનનું મુખ જોવું. ૪ ર્પણમાં પ્રતિબિંબિત ભગવાનને પંખો ઢાલવો. | મોરપીંછનો નહીં, પરંતુ પંખાનો જ ઉપયોગ કરવો. આપણા સ્વચ્છ નિર્મલ હૃદયમાં ભગવાનનું પ્રતિબિંબ પડે છે આવી ભાવનાથી દર્પણમાં ભગવાનના મુખના દર્શન કરવા. (દર્પણદર્શન અષ્ટમંગલમાંથી એક મંગલ પણ મનાય છે.) Page #66 -------------------------------------------------------------------------- ________________ × કાંકરા, ધમેરાં આદિથી યુકત ખંડિત કે હલકા અક્ષત (ચોખા) વાપરવા તથા સાફ કર્યા વિના પૂજાની પેટીમાં ભરી દેવા. અક્ષત પૂજામાં અવધિ × સાથિયો (અક્ષત પૂજા) કરતા કરતા પ્રક્ષાલ આદિ અન્ય કાર્ય કરવા ઊભા થવું. × દુહો-મંત્ર કંઠસ્થ હોવા છતાં બોલવા નહીં. × પહેલાં સિદ્ધશિલા કરવી પછી ત્રણ ઢગલી અને સ્વસ્તિક કરવો. અથવા પહેલાં ત્રણ ઢગલી, સિદ્ધશિયા અને સ્વસ્તિક કરવો. × દેરાસરમાંથી જતી વખતે અક્ષત(ચોખા) નૈવેદ્ય, ફલ, પાટલો વગેરે ત્યાં જરાખી મૂકવા. અક્ષત પૂજા કરતા કરતા ‘‘સકલ કુશલ ૦’’ ચૈત્યવંદનની ક્રિયા ચાલુ કરવી. X Page #67 -------------------------------------------------------------------------- ________________ અક્ષત પૂજાની . કાંકરી, ધનેરાં, કિટાણું આદિથી રહિત અખંડિત ઉત્તમ પ્રકારના અક્ષત (ચોખા) વાપરવા. ચોખા સાફ કરીને પૂજાની પેટીમાં ભરવા. સાથિયો (અક્ષત પૂજા) કરતા કરતા પ્રક્ષાલ આદિ અન્ય કાર્યનો સર્વથા ત્યાગ કરવો. જ કહો-મંત્ર બોલીને અનામિકા અને તર્જની (અંગૂઠા પછીની) આંગળીથી અક્ષત પૂજા કરવી. ૪ સ્વસ્તિક, ત્રણ ઢગલી અને સિદ્ધશિલા આ કમથી અક્ષત પૂજા કરવી. ૪ દેરાસરમાંથી જતા પહેલાં અક્ષત, નૈવેદ્ય, ફલ, પાટલો વગેરે ઉચિત સ્થાન પર મૂકી દેવા. સાથિયાપરમુકેલા પૈસા સ્વહસ્તે ભંડારમાં નાંખવા. જ સાથિયો (અક્ષત પૂજા) કરતા કરતા ચૈત્યવંદન કરવું નહીં. Page #68 -------------------------------------------------------------------------- ________________ I. નૈવેદ્ય-ફલ પૂજામાં વિધિ. . . . . . . . 1 x બજારની મીઠાઈ, પીપરમેંટ, બિસ્કીટ, ચોકલેટ વગેરે અભક્ષ્ય ચીજો વાપરવી, નૈવેદ્ય-ફળ પૂજાના દુહા-મંત્ર બોલવા નહીં. * વૈવેદ્ય સિદ્ધશિલા ઉપર ચઢાવવું અને ફળ સાથિયા ઉપર ચઢાવવું. x સડેલા, ઉતરી ગયેલા, બોર, જાંબૂ આદિ તુચ્છ ફલો ચઢાવવા. 1 x પૂજા પછી નૈવેદ્ય-કુળને ત્યાં જ રાખી મૂકવા... જેથી કીડી વગેરે ચઢે એની વિરાધના થાય. Page #69 -------------------------------------------------------------------------- ________________ નૈવેદ્ય-ફલ પૂજાની * | વૈવે શ્રેષ્ઠ દ્રવ્યોથી ઘરમાં બનાવેલી મીઠાઈ અથવા ખડી સાકર વગેરેથી નૈવેદ્ય પૂજા કરવી. થાળીમાં પ્રથમ નૈવેદ્ય લઈ ભગવાન સન્મુખ ધરી નૈવેદ્યના મંત્ર-દુહો બોલી પછી નૈવેદ્ય સાથિયા પર ચઢાવવું. એજ પ્રમાણે ફળપૂજા કરવી (મંત્ર-દુહા ફળ-પૂજાના) ફળ સિદ્ધશીલા પર ચઢાવવું. સારા અને તુને અનુરૂપ ઉત્તમ ફળો ચઢાવવા. શ્રીફળ, સોપારી, બદામ વગેરેને ફળ તરીકે ચઢાવી શકાય છે. જ પૂજા પછી નૈવેદ્ય-ફળ ઉચિત સ્થાન પર મૂકી દેવા જેથી કીડી વગેરે ચઢે નહીં. Page #70 -------------------------------------------------------------------------- ________________ 0 ખમાસમણા ઠેવાની અટક * ભૂમિપ્રમાર્જન કર્યા વિના ખમાસમણા આપવા. x “ઈચ્છામિ ખમાસમણો' સૂત્ર બોલ્યા વિના અથવા સૂત્ર પૂર્ણ થાય તે પહેલાં બે/ત્રણ ખમાસમણા આવવા. * “મથએણ વંદામ” બોલતી વખતે માથું ભૂમિને અડાડવું નહીં. * પોતાના શરીરના પાંચ અંગો ભૂમિ સાથે સ્પર્શ કરાવવો નહીં. * શરીરનું પ્રમાર્જન કર્યા વિના ખમાસમણા દેવા. * દંડ-બેઠક કરતા હોઈએ એ રીતે બે હાથ જમીન ઉપર ટેકવીને ખમાસમણી દેવી. w w.jainelibrary org Page #71 -------------------------------------------------------------------------- ________________ ખમાસમા દેવાની વિધિ 4. પોતાના ખેસથી ત્રણ વાર ભૂમિ પ્રમાર્જન કરીને ખમાસમણા આપવા. ૪ ‘ઈચ્છામિ ખમાસમણો’’ સૂત્ર બોલીને ખમાસમણા દેવા. ખમાસમણ સૂત્ર આ પ્રમાણે બોલવું - મસ્તક ઉપર અંલિ કરીને ‘ઈર્ઝામ ખમાસમણો ૌદઉં'’ આટલું બોલવું. પછી... મસ્તકને જરા સમાવીને જાણીજ્જાએ ત્રિસીઢીયાએ આટલું બોલવું. પછી ખેસ અથવા રૂમાલથી હાથ-પગ, મસ્તક, જમીનનું પ્રમાર્જન કરીને બે ઘુંટણ સુધી પગને વાળી, અર્જાલબદ્ધ બે હથેલી અને મસ્તક જમીન ઉપર લગાવીને મત્થએણ વંદામિ’’ બોલવું. ૮ ફરી બીજીવાર વ્યવસ્થિત ઊભા થઈને આજ પ્રમાણે ખમાસમણા દેવા. પ્રતિદિન પ્રત્યેક ભગવાનને ત્રણ ખમાસમણા આપવા. Page #72 -------------------------------------------------------------------------- ________________ Page #73 -------------------------------------------------------------------------- ________________ ચૈિત્યવંદન કરવામાં 1 x ચૈત્યવંદન કરતાં પહેલાં ત્રીજી તિસીહી બોલવી નહીં. x “ઈરિયાવહિયા” કર્યા વિના અને ત્રણ ખમાસમણા આપ્યા વિના ચૈત્યવંદન કરવું. x બંને પગ ઊભા કરીને, જમણો પગ ઊભો રાખી, બંને ઘુંટણ જમીન ઉપર રાખીને, અથવા પલાંઠી વાળીને લાસાહેબની જેમ આરામથી બેસીને ચૈત્યવંદન કરવું. x દિવાલ, ભંડાર, થાંભલો આદિના સહારે બેસીને ચૈત્યવંદન કરવું. ચૈત્યવંદન કરતી વખતે આમ તેમ જોયા કરવું, દૃષ્ટિને સ્થિર રાખવી નહીં. * વાતો કરતા કરતા, હસતાં હસતાં અક્ષત પૂજા સાથિયો) કરતા કરતા ઈરિયાવહિયં ” “સકલકુશલ૦’’ આદિ ચૈત્યવંદનના સૂત્રો બોલવા. * ચૈત્યવંદન કરતા કરતા પ્રક્ષાલ પૂજા, ચંદન પૂજા આદિ દ્રવ્યપૂજા કરવા ઉઠવું. * ચૈત્યવંદન કરતી વખતે પચ્ચખાણ લેવું આપવું કે માંગવું. (ચૈત્યવંદન કરી રહેલા પૂજ્ય સાધુ-સાધ્વી મહારાજ આદિ પાસે પચ્ચખાણ માંગવું) * ચૈત્યવંદન કરતા કરતા ઝોકું ખાવું અને સૂત્ર-અર્થનું ધ્યાન રાખવું નહીં. x ચૈત્યવંદનમાં સ્તવન બોલવું નહીં. અથવા આધુનિક અર્થહીન ભાવરહિત ગીત બોલવું. * ચૈત્યવંદન થયા પછી અવિધિ આશાતનાનું મિચ્છામિ દુક્કડં દેવું નહી. Page #74 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intamation or Private & Pers sal Use Only w i the Page #75 -------------------------------------------------------------------------- ________________ ચૈિત્યવંદન કરવાની ( . . . . . . . • • • • • રd ૪ ચૈત્યવંદન કરતા પહેલાં ત્રીજી વખત “રિસીટી, નિસીટી, રિસીટી” બોલવી. આ બોલવાથી દ્રવ્યપૂજાનો ત્યાગ થાય છે. અને ભાવપૂજાનો પ્રારંભ થાય છે. / ખેસથી ત્રણવાર ભૂમિ પ્રમાર્જન કરીને “ઈરિયાવહિયા” કર્યા પછી ત્રણ ખમાસમણાખમાસમણાની વિધિપૂર્વક આપી ચૈત્યવંદન શરુકરવું. જમણો પગ જમીન ઉપર રાખીને તથા ડાબા પગની ઘુંટણ ઊભો રાખીને ફોટામાં બતાવેલ મુદ્રામાં બેસીને ચૈત્યવંદન કરવું. જાવંતિ ચેઈસાઈ, જાવંત વિ. યવયરાય સૂત્ર મુકતાશુક્તિ મુદ્રામાં બોલવા. (બંને હાથની આંગળીઓના ટેરવા સામ સામે અડાડી થેલી વચ્ચે થોડું પોલાણ રાખી છીપના આકારનો સંપુટ બનાવવો તેને મુક્તાશુક્તિ મુદ્રા કહે છે. નીચેનો ફોટો જૂઓ.) કોઈપણ પ્રકારનો સહારો લીધા વિના ચૈત્યવંદન કરવું. ત્રણે દિશાનો ત્યાગ કરીને, માત્ર પરમાત્મા સામે દૃષ્ટિ રાખીને ચૈત્યવંદન કરવું. આડી અવલી કોઈ વાત કર્યા વિના ચૈત્યવંદન કરવું. તથા અક્ષત પૂજા આદિ કર્યા પછીજ ચૈત્યવંદન ચાલુ કરવું. ચૈત્યવંદતી વખતે કોઈ પણ પ્રકારની દ્રવ્યપૂજા કરવા ઉઠવું નહીં. ચૈત્યવંદન કરતી વખતે પચ્ચખાણ લેવું નહીં, કોઈને આપવું નહીં, ચૈત્યવંદન કરી રહેલા પૂણ્ય સાધુ-સાધ્વી પાસે માંગવું નહીં. મનને સ્થિર કરીને ચૈત્યવંદના સૂત્ર અને અર્થ ઉપર ધ્યાન રાખવું તથા તેનું ચિંતન કરવું. અર્થ ગંભીર પ્રાચીન એક સ્તવન તો અવશ્ય બોલવું અથવા ઉવસગહરં બોલવું. ચૈત્યવંદત, કાઉસ્સગ અને પચ્ચખાણ થયા પછી એક ખમાસમણું આપીને ભૂમિ ઉપર જમણો હાથ રાખી “અવિધિ આશાતના મિચ્છામિ દુક્ક” આ પ્રમાણે બોલવું જોઈએ. Page #76 -------------------------------------------------------------------------- ________________ કાઉસ્સગ્ગ કરવામાં અધિ × બેસીને કાઉસ્સગ્ગ કરવો. × દિવાલ, ભંડાર, થાંભલો વગેરે ના ટેકે ઊભા રહેવું. × કાઉસ્સગમાં વાતો કરવી. × હોઠ તે ફફડાવતા અથવા જોર થી તવકાર બોલીને કાઉસ્સગ્ગ કરવો. × કાઉસ્સગ્ગમાં વાંકા /ચૂંકા કે પગને લાંબા કરીને ઊભા રહેવું. × કાઉસ્સગ્ગમાં આમ / તેમ જોવું કે હસ્યા કરવું. × ‘‘તમો રત્ સિદ્ધચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યમ્' આ રીતે બિલકુલ અશુદ્ધ પાઠ બોલીનેે થોય-સ્તુતિ ખોલવી. X સ્તુતિ (થોય) પછી એક ખમાસમણું આપ્યા વિના જતા રહેવું. × પચ્ચક્ખાણ લેવું નહીં. Ep × ચોખા, ફળ તૈવેદ્ય, પાટલો વગેરે યોગ્ય સ્થાને મૂકવા નહીં. For Private & Personal U www.iime prery.org Page #77 -------------------------------------------------------------------------- ________________ | કાઉસ્સગ્ન કરવાની ઈos / ઉભા થઈને કાઉસ્સગ કરવો. કોઈ પણ સાધનો ટેકો લેવો નહીં. હોઠ ને બંધ રાખીને મનમાં તવકારનો કાઉસ્સગ કરવો (જો ઈરિયાવસિયતો કાઉસ્સગ્ન હોય તો કાઉસ્સગમાં લોગસ્સ સૂત્ર ચિંતવવું.) ઉપરના ફોટામાં બતાવેલ કાઉસગ્ગ /જિત મુદ્રામાં ઉભા રહીને કાઉસ્સગ્ન કરવો. કાઉસ્સગ વખતે ભગવાન સામે અથવા આપણી સિા ઉપર દૃષ્ટિ રાખવી. થોય બોલતા પહેલાં “મોડર્સત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુઓઃ” આ રીતે શુદ્ધ પાઠ બોલી પછી જ સ્તુતિ-થોય બોલવી. (બહેનોએ મોડર્ટ સૂત્ર બોલવું નહીં.) મૂલનાયક ભગવાનની અથવા કોઈપણ ભાવવાહી થાય બોલવી, પછી એક ખમાસમણું આપવું. પચ્ચખાણ લેવાનું હોય સ્તુતિ-થોય પછી એક ખમાસમણું આપવું અને ઈચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચખાણ કરાવશોજી આ પ્રમાણે આદેશ માંગી પચ્ચખાણ કરવું. પછી ફરી એક ખમાસમણું આપવું. ૪ ચોખા, ફળ, નૈવેદ્ય, પાટલો વગેરે યોગ્ય સ્થાને મૂકી દેવા. Jain Educationalernation Private & Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ || ચૈત્યવંદન વિધિ || ખમાસમણ સૂત્ર :- ઇચ્છામિ ખમાસમણો વંદિઉં, જાવણિજ્જાએ, નિસિઆિએ, મત્થણ વંદામિ ઈરિયાવહિયા સૂત્ર :- ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઇરિયાવહિય પડિક્કમામિ? ઇચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉં, ૧// ઇરિયાવહિયાએ વિરાણાએ, //રા ગમણાગમણે, //all પાણક્કમણે, બીય%મણે, હરિય%મણે, ઓસાઉનિંગ પણગ-દગમટ્ટી-મક્કડા સંતાણા સંકમસે, ૪ll જે મે જીવા વિરાહિયા, //પા એચિંદિયા, બેઇદિયા, તેઇદિયા, ચઉરિંદિયા પંચિંદિયા ૬ll અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, /૭ll તસ્સ મિચ્છામિ દુક્કડ. Iટા તસ્સ ઉત્તરી કરણેણં સૂત્ર :- તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણ, વિસલ્લીકરણેણં, પાવાણે કમ્માણ, નિશ્થાયણઠાએ, કામિ કાઉસ્સગ્ગાવાઈ અન્નત્થ સૂત્ર :- અન્નત્થઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણ, જંભાઈએણ, ઉડુએણ, વાયનિસગૂણે, ભમલીએ પિત્તમુચ્છાએ /૧ી સુહુમહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિ, સુહમેહિં દિઠ્ઠિસંચાલેહિં, /રા એવમાઇઅહિં આગારેહિં અભગો, અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગો | જાવ અરિહંતાણં ભગવંતાણું, નમુક્કારેણં ન પારેમિ ll૪ll તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણે વોસિરામિ //પી (આના પછી ચંદેતુ. સુધી II લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ જિનમુદ્રામાં કરવો, પછી પ્રગટ લોગસ્સ બોલવો.) Vain Education Internatione For Private & Personal or di/NWAMI [brary.org. Page #79 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર:- લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિસ્થય જિણે અરિહંતે કિgઇટ્સ ચઉવિસંપિ કેવલી ૧ી ઉસભ મજિયં ચ વંદે, સંભવમભિસંદણ ચ સુમઇ ચા પીપ્પણું સુપાસ, જિર્ણ ચ ચંદપ્પણં વંદે //રા સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલસિજર્જસ વાસુપૂજં ચ વિમલમહંત ચ જિણ, ધર્મો સંતિ ચ વંદામિ //all કુંથું અર ચ મલ્લિં, વંદે મુણિસુન્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ /જો એવું મએ અભિથુઆ, વિહુયરયમલા પછીણજરમરણા / ચકવીસંપિ જિણવરા તિર્થીયરા મે પસીયંત /પા. કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા. આરુગ્ગબોરિલાભ, સમાવિરમુત્તમ રિંતુ //૬// ચંદેસુ નિમ્મલયરા, આઇએસુ અહિય પયાસયરા સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ છો | (વિધિપૂર્વક ત્રણ ખમાસમણા આપી...) ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું ? ઇચ્છે (કહીને ડાબો ઢીંચણ ઊભો રાખી ચૈત્યવંદન મુદ્રામાં બેસવું.) કા[L tIs દિd સકલકુશageણી, પુષ્પરાવર્મઘો, દુરિતતિમિરભાનુઃ ઉત્પવૃક્ષોપમાનઃ || ભાજલનિધિપોdઃ સર્વસંપત્તિ હેતુ, સ ભવતુ સતi dઃ શ્રેયસે શાોિનાથઃ શ્રેયર્સ પાર્શ્વનાથઃ II તુજ મૂરતિ ને નિરખવા નયણા મુખ તલા તુજ ગુણ ગણ ને બોલવા, રસણા મુઝ હરખે III કાયા અતિ આનંદ મુઝ, તુઝ પદયુગ ફરતે ! તો સેવક ને વાર્યા વિના, કહો કિમ હવે સરશે એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહે જોય, જ્ઞાનવિમલ પ્રભુ નજરથી, તે શું છે નવિ હોય | ||3II. Page #80 -------------------------------------------------------------------------- ________________ 1જંકિંચિ :- જંકિંચિ નામ તિર્થં, સન્ગે પાયાલિ માણુસે લોએ; જાઈં જિણબિંબાઈ, તાઇ સવ્વાઈઁ વંદામિ ॥૧॥ નમુન્થુણં યા શક્રસ્તવ :- નમ્રુત્યુર્ણ અરિહંતાણં, ભગવંતાણં, ॥૧॥ આઇગરાણં, તિત્ફયરાણં સયંસંબુદ્ધાણં ॥૨॥ પુરસુત્તમા, પુરિસસીહાણું, પુરિસવરપુંડરીયાણું, પુરિસવરગંધહત્થીણું ॥૩॥ લોગુત્તમાણં, લોગનાહાણું, લોગહિયાણં, લોગપઈવાણું, લોગપજ્જોઅગરાણું ॥૪॥ અભયદયાણં, ચક્ષુદયાણં મગદયાણં, સરણદયાણં, બોહિદયાણું ॥૫॥ ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું ધમ્મસારહીણું, ધમ્મવર ચાઉંરંત ચક્કવટ્ટીણું અપ્પડિહય વરનાણĒસણધરાણું વિયટ્ટછઉમાણ ॥૭॥ જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું ॥૮॥ સવ્વન્ત્ર્ણ સવ્વદરિસીણં, સિવ-મયલ-મરુઅ-મણંત-મક્ષય-મવ્વાબાહ-મપુણરાવિત્તિ, સિદ્ધિગઈ નામધેયં ઠાણ સંપત્તાણું, નમો જિણાણં જિઅભયાર્ણ ॥૯॥ જે અ અઇયા સિદ્ધા, જે અ ભવિસંતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વુ તિવિહેણ વંદામિ ॥૧૦॥ જાવંતિ ચેઇઆઇ :- જાવંતિ ચેઇઆઇં, ઉદ્દે અ અહે અ તિરિઅલોએ આ સવ્વાઇ તાઇ વદે, ઇહ સંતો તત્થ સંતાઇ ॥૧॥ 1. જાવંત કે વિ સાહૂ :- જાવંત કે વિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ । સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું ॥૧॥ +Hlgy अरि lu एसो पंच णमुका सन् पादपणासो मंगलाच सज्जेसि महवड मंगल Jain Education Internationa iona નમસ્કાર :- નમોર્હસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ । (અહીં મધુરસ્વરે સ્તવન બોલવું.) જિન તેરે ચરણ કી શરણ ગ્રહું; હૃદય કમલ મેં ધ્યાન ધરત`હું, શિર તુજ આણ વતું. જિન. ॥૧॥ તુમસમ ખોલ્યો દેવ ખલક મે, પેખ્યો નહીં કબહુ. જિન. ॥૨॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ તેરે ગુણોંકી જવું જપમાલા, અહનિશ પાપ દઉં. જિન. ૩ મેરે મનકી તુમ સબ જાણો, કયા મુખ બહોત કહું. જિન. ૪ો કહે જસવિજય કરો હું સાહિબ, જયું ભવદુઃખ ન લહુ. જિનાપા (હાથ જોડીને) જય વીયરાય:- જય વીયરાય જગગુરુ, હોઉ મમં તુહ પભાવઓ ભયવી ભવનિāઓ મગ્ગાણુસારિયા ઇઠફલસિદ્ધિ l/૧// લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઓ પરત્થકરણ ચ, સુહગુરુજોગો તન્વયણસેવણા આભવમખંડા //// વારિજ્જઈ જઈ વિ નિઆણબંધણું વીસરાય ! તુહ સમએ; તહવિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હ ચલનાણllall દુખખઓ કમ્મખઓ, સમાહિમરણ ચ બોહિલાભો અ; સંપજઉ મહ એએ, તુહ નાહ ! પણામકરણેણં //૪ સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણે, પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસન Iીપી (ઊભા થવું) અરિહંતચેઇઆણે :- અરિહંતચેઇઆણ કરેમિ કાઉસ્સગ્ગ ||૧|| વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ બોકિલાભવત્તિયાએ, નિરુવસગ્ગવત્તિયાએ /રો સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ fall (પછી “અન્નત્થસૂત્ર'' બોલવું. પછી એક નવકારનો કાઉસ્સગ્ન કરીને નમોહં બોલી થોય બોલવી. પછી ખમાસમણું આપવું.) થોય-સ્તુતિ જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવર ને સ્તવે, તે જીભ ને પણ ધન્ય છે ( પીએ મુદા વાણી સુધા, તે કર્ણયુગ ને ધન્ય છે તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદય ને પણ ધન્ય છે ! પછીક્ષિાદાનની આંખ સામે આંખ મિigવી, અનિમેષ નજરે બે મીનીટ બેસી રહો... Page #82 -------------------------------------------------------------------------- ________________ ... દેરાસરમાંથી નિકળતી વખતે અવધિ. * ભગવાનને પીઠ કરીને બહાર નીકળવું. નીકળવું. ભગવાન સમુખ અથવા અન્યત્ર મુખ રાખીને ઉંધા પગે જતી વખતે બેધ્યાનથી પાટલા વગેરે કે અન્ય વ્યક્તિની સાથે અથડાવું અથવા થાંભલા સાથે ટક્કર લાગવી. વાતો કરતા કરતા બહાર જવું. હાશ ! હવે છૂટ્યા આવી ભાવનાથી નીકળવું. * ઘંટનાદ કર્યા વગર બહાર જવું અને રકમ ભારમાં પૂર્યા વગર જવું. So કિ x બહાર પગ મૂકતી વખતે “આવ સ્ત્રી આવસ્યહી આવર્સીટી” બોલવી નહીં. Page #83 -------------------------------------------------------------------------- ________________ દેરાસરમાંથી નિકળતી વખતની åll. ભગવાન સમુખ મુખ રાખીને ભગવાનને પીઠ ન થાય તે રીતે એક બાજુથી નીકળવું. ભગવાનને ઝુકતા મૃકતા અને કોઈપણ સાથે અથડામણ ન થાય તે રીતે મૌતપૂર્વક બહાર નીકળવું. ભગવાનની દ્રવ્ય-ભાવ પૂજામાં આનંદની સાથે તથા પાપા સ્થાયભૂત ઘરમાં જવું પડે છે, એના ખે સાથે પરમાત્માને દિલમાં ધારણ કરીને ધીરે ધીરે દેરાસરમાંથી બહાર જવું. વિધિપૂર્વક ધીરેથી એકવખત ઘંટનાદ કરવો. શક્તિઅનુસાર રકમ ભંડારમાં પૂરીને જવું. બહાર પગ મુકતી વખતે “આવર્સીટી આવસ્યહી આવત્સરી” બોલવી. છેલ્લે મૂળનાયક ભગવાનનો ૧ર, ર૧, કે રાણ વાર જાપ કરવો જેમકે “શ્રી ઋષમવાય નમ:' નજર ભગવાનની આંખ સામે રાખવી. Page #84 -------------------------------------------------------------------------- ________________ નમણજલ (પ્રક્ષાલજલ) લગાડવામાં અવધિ તમણલના કટોરામાં પાંચે આંગળીઓ ડુબાવીને તમણ લેવું અને પેટ પર વિલેપન કરવું. Janucation International X ( X શરીરતા મન ફાવે તે સ્થાન ઉપર લગાડવું. × તેમણજલતે જમીન ઉપર ઢોળવું કે ઢળી વું. NOTE : પૂજા કર્યા પછી તથા નમણજલ લગાવ્યા પછી હાથધોવા જરૂરી છે. ચંદન, કેસર, નમણજણનો જરા પણ અંશ પોતાની આંગળી હથેલી કે નખ વગેરેમાં રહેવો જોઈએ નહીં. નખ વગેરેમાં રહેલા તે ચંદન આદિનો એક અંશ પણ ભોજન વખતે મુખમાં જાય તો દેવઢ઼વ્ય ભક્ષણનું મહા પાપ લાગે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ નમણજલ (પ્રક્ષાલજલ) લગાડવાની ઈoઇ. વણજળના પાત્રમાં આંગળી નાખવી નહીં. પણ ડાબા હાથની હથેલીમાં ૧-૨ ટીપા લઈ પછી જમણા હાથે આંખ વગેરે પર લગાડવું. પવિત્રતમ પરમાત્માના શરીરના સ્પર્શથી પવિત્ર બનેલું ઔષનજલ મારી આંખોના વિકારો દૂર કરો, મારામાં જિનવાણી શ્રવણરૂચિ ઉત્પન્ન કરો, મારા મસ્તકઉપર સદા જિનાજ્ઞા રહો, અને મારા હૃદયમાં સદા ભગવાનનો વાસ હો'', આવી ઉત્તમ ભાવનાથી આંખ, કાન, મસ્તક, હૃદય ઉપર લગાડ્યું. જમીન ઉપર પાડવું નહીં, કેમકે પગમાં આવવાથી આશાતના લાગે છે. NOTE: હાથને બરાબર ઉચિત પાણીથી સાફ કરીને પછી અન્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું. For Private Personal use only Page #86 -------------------------------------------------------------------------- ________________ . . . . ઓટલા ઉપર બેસવામાં વૈદ્ય... 1 x ભગવાન તથા દેરાસરને પીકરીને બેસવું. * રસ્તામાં કે પગથીયા વચ્ચે બેસવું. 1 x આવતા | જતા લોકોને ઊભા રાખી વાતો કરવી. આંખો ખુલ્લી રાખી આવતા-જતા લોકોને જોતા રહેવું. હાશ ! હવે છૂટ્યા આવ ભાવથી ઊભા થઈને ચાલતી પકડવી. સાંજે આરતિ ઉતારતા પહેલા પરમાત્માની છડી પોકારવી. સમુદાયમાં આરતિ ઉતારવી. સાથે ચામર-પંખા વીંઝવા, ઘટનાક, શંખનાદ કરવો. For Private & Personase Only WWW.jainelibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ ઓટલા ઉપર બેસવાની વિધિ. ભગવાન તથા દેરાસરને પીઠ ન થાય તે રીતે બેસવું. – એક બાજુ (રસ્તો-પગથીયા છોડીને) જઈને બેસવું. ૪ મૌતપૂર્વક બેસવું. G ૪ આંખો બંધ રાખી મનમાં ત્રણ નવકાર ગણવા તથા હૃદયમાં રહેલા ભગવાનના ભાવથી દર્શન કરવા. ૮ ‘મારું દુર્ભાગ્ય છે કે ભગવાનને છોડી ધરે જવું પડે છે.’ આવા ભાવથી ધીરે ઊઠવું અને જયણાપૂર્વક ઘરે જવું. Page #88 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂળની દુહા ૧) જલ પૂજાના દુહા - જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હજો, માંગો એમ પ્રભુ પાસાના મંત્ર :- કંઠે લીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા ૨) બરાસ | ચંદન પૂજાના દુહા - શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગારા મંત્ર :- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા નવાંગી પૂજાના દુહા - જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત; ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત ૧ (પ્રભુના ડાબા-જમણા અંગુઠે તિલક કરવું) જાનુબળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યાદેશ વિદેશ; ખડાં ખડાં કેવળ લ, પૂજો જાનુનરેશ ૨ (પ્રભુના ડાબા-જમણા ઢીંચણે તિલક કરવું) લોકાંતિક વચને કરી, વરસ્યાં વરસી-દાન; કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન ૩ (પ્રભુના ડાબા-જમણા કાંડે તિલક કરવું) માન ગયું દોય અંસથી, દેખી વીર્ય અનંત; ભુજાબળે ભવજલે તર્યા, પૂજો ખંધ મહંત ૪ (પ્રભુના ડાબા-જમણા ખભે તિલક કરવું) Page #89 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસિયા તેણે કારણ ભવી, શિરશિખા પૂજંત તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત ૫ (પ્રભુના મસ્તક-શિખા ઉપર તિલક કરવું) ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત ૬ (પ્રભુના કપાળ ઉપર તિલક કરવું) સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ; મધુર ધ્વનિ સુર નર સુણે, તેણે ગળે તિલક અમૂલ ૭ (પ્રભુના કંઠ ઉપર તિલક કરવું) હૃદય કમળ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ; હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ રત્નત્રયી ગુણ ઉજળી, સકળ સુગુણ વિશ્રામ; નાભિ કમલની પૂજના, કરતાં અવિચલ ધામ ૮ (પ્રભુની છાતી ઉપર તિલક કરવું) ૯ (પ્રભુના નાભિ ઉપર તિલક કરવું) ૩) પુષ્પ પૂજાના દુહા :- સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ; સુમ-જંતુ ભવ્યજ પરે, કરીયે સમક્તિ છાપ।૩। મંત્ર :ૐ હ્રીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પ યજામહે સ્વાહા ।। ૪) ધૂપ પૂજાના દુહા ઃ- ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ; મિચ્છત્ત દુર્ગંધ દૂર ટળે, પ્રગટે આત્મ-સ્વરુપ।૪। મંત્ર :- ૐ હ્રીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા । Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫) દીપક પૂજાના દુહા દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક પાન મંત્રઃ- હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપમાલાં યજામહે સ્વાહા // ૬) અક્ષત પૂજાના દુહા શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાલી સકલ જંજાલો૬ી મંત્ર - ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા છે. ૭) નૈવેદ્ય પૂજાના દુહા અણાહારી પદ મેંકર્યા, વિગ્રહ-ગઈય અનંત; દૂર કરી તે દિજીએ, અણાહારી શિવ સંતા મંત્રઃ- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. ૮) ફલ પૂજાના દુહા ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવો ધરી રાગ; પુરુષોત્તમ પૂજા કરી, માંગો શિવફલ ત્યાગીટા મંત્ર :- ૩ૐ હીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા.. Page #91 -------------------------------------------------------------------------- ________________ ઝંઝલ આરતી 05 II૧TI જય જય આરતી આદિ જિગંદા, નાભિરાયા મરુદેવીકો નન્દા; પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાહો લીજે, જય. દૂસરી આરતી દીનદયાળા, ધુલેવા મંડપમાં જગ અજવાળા. જય. કેરી તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઇન્દ્રકરે તોરી સેવા. જય. //all ચોથી આરતી ચઉ ગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય. પંચમી આરતી પુણ્ય ઉપાયા, મૂળચન્દ ઋષભ ગુણ ગાયા. જય. II૫ll jya દીવ). દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારીને બહુ ચિરંજીવો, દીવો... /૧// સોહમણે ઘર પર્વદીવાળી, | અમ્બર ખેલે અમરા બાલી, દીવો... //રા/ દીપાળ ભણે એણે કુળ અજુવાળી, ભાવે ભગતે વિઘન નિવારી, દીવો... | દીપાળ ભણે એણે એ કલિકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે, દીવો... /૪ll અમ ઘર મંગલિક, તુમ ઘર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘ ને હોજો, દીવો... //પી. Page #92 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદનની વિધિ ગુરુમહારાજ જ્યારે બેઠા હોય, ત્યારે વંદન કરવું. વંદન કરતી વખતે સૂત્રોનો ઉચ્ચાર જોર જોરથી નહીં, પરંતુ ધીમે-મીઠા સ્વરમાં કરવો, જેથી ગુરુમહારાજના કાર્યમાં વિક્ષેપ પડે નહીં. સૌથી પહેલા ઊભા થઈ, બે હાથ જોડી મસ્તકપર અંજલી જોડી, કમરથી કંઈક ઝુકીને વિધિ સહિત બે ખમાસમણ આપવા. પછી ઊભા થઈ, હાથ જોડી કાં'ક ઝુકીને નીચેનું સૂત્ર બોલવું. ઇચ્છકાર સુતરાઈ (સુહદેવસી) સુખપ શરીર નિરાબાધ સુખ સંજમ યાત્રા નિર્વહો છોજી? સ્વામી શાતા છેજી? ભાત પાણીનો લાભ દેજો જી ! આ પછી ફરીથી ખમાસમણું આપવું. પછી ઊભા થઈ હાથ જોડી, કાંક ઝુકીને નીચેનું સૂત્ર બોલવું. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ અભુઓિમિ અભિંતર દેવસિએ (રાઇએ) ખામેઉં? ઇચ્છ, ખામેમિ દેવસિએ. (રાઈએ) પછી નીચે જમીનપર બે ઘૂંટણ ટેકવી જમણા હાથનો પંજો જમીનપર ફેલાવી અને ડાબા હાથનો પંજો મોં પાસે રાખી બોલવું. જંકિંચિ અપત્તિએ, પરંપત્તિય, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ, મઝ, વિણયપરિહણ, સુહુમ વા, બાયર વા, તુર્ભે જાણહ, અહં ન જાણામિ તસ્સ મિચ્છામિ દુક્કડી પછી પાછુ ખમાસમણ આપી પચ્ચખાણ લેવું હોય, તો પચ્ચખાણ આપવા વિનંતી કરવી. બધા જ ગુરુભગવંતોને પદવી અને પર્યાયના ક્રમથી વંદન કરવા. વંદન કરતી વખતે ગુરુભગવંતનો સાડા ત્રણ હાથનો અવગ્રહ રાખવો- એટલા દૂરથી કરવા. અભુઓિ ખામતી વખતે હાથ ગુરુભગવંતને અડાડવાનો નથી. પણ જમીનપર રાખવાનો છે. પછી સુખશાતા પૂછી લાભ આપવા વિનંતી કરવી. Page #93 -------------------------------------------------------------------------- ________________ | નવ [૧૩] અંગ (૧) જમણો અંગૂઠો (૨) ડાબો અંગૂઠો (૩) જમણો ઘૂંટણ (૪) ડાબો ઘૂંટણ | (૫) જમણુ કાંડૂ (૬) ડાબુ કાં (૭) જમણો ખભો (૮) ડાબો ખભો | (૯) માથાની શિખા (૧૦) કપાળ (લલાટ) (૧૧) ગળુ (૧૨) છાતી (૧૩) ડૂટી. Page #94 -------------------------------------------------------------------------- ________________ lag ચ્યવન કલ્યાણક જન્મ કલ્યાણક Jan Elbant nationaler Prierson Us દીક્ષા કલ્યાણક ૪. nelibrat Page #95 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણ કલ્યાણક - BuHજ્ઞાન કલ્યાણક www jainelibrary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ SIRDARSHANPOOJA VIDH LAYTRAVEL | ધૂપ પૂજા દીપક પૂજા અક્ષત પૂજા નૈવેદ્ય પૂજા | ફલ પૂજા ૧. શ્રી હીરજીભાઈ ચનાભાઈ સાવલા - વીરછાયા પરેલ (વાંકી-કચ્છ) ૨. શ્રીમતી જયાબેન ધીરજલાલ મનજી મહેતા હ : જયેશભાઈ – વિરલભાઈ – ઘાટકોપર ૩. કોકીલાબેન રમેશચંદ્ર શાહ – મુલુન્ડ ૪. માતુશ્રી પ્રભાબેન જેઠાલાલ દોશી હઃ કીરિટભાઈ છાપાવાળા - મુલુન્ડ ૫. શ્રી રમણીકલાલ કેશવલાલ શાહ – મુલુન્ડ ૬. માતુશ્રી લક્ષ્મીબેન રૂગનાથ રાયચંદ ચોગઠવાળા હ ઃ ઈંદુબેન કનૈયાલાલ શાહ પરિવાર મcરો ૭. શ્રીમતી પ્રભાબેન તલકચંદ દોશી (છાપાવાળા) મહવા - મુલુન્ડ. હ : ભરત સહકાર ૮, માતુશ્રી સમરતબેન જેચંદભાઈ દોશી હ : નવીનભાઈ દોશી ખેરાળીવાળા માન્યો ૯. ચંદ્રકાંત અમરતલાલ શાહ આભાર ૧૦. નવનીતરાય હરજીવનદાસ મહેતા ARSHAN POOJA Jain Educatior nternational FO MULTY GRAPHICS & Psohal Use Only (022) 2387022223384222brary.org ATS'