Book Title: Agam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
Catalog link: https://jainqq.org/explore/005058/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ ! ૪૫ આગમ ગુર્જર છાયાઃ ज्योतिषाचार्य मुनिराज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાનીઢ (ઘાર) પિન : 454 116 (5..) આગમઃ- ૧૬ થી ૨૩ સૂરપન્નત્તિ, ચંદપન્નત્તિ, જંબુદ્વીપન્નત્તિ, નિરયાવલિયાણું, કલ્પવડિસિયાણ, પુફિયાણ, મુફલિયાણું, વહિદસાણં - -: ગુર્જર છાયા કર્તા : મુનિ દીપરન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मल दंसणस्स શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમ-દીપ વિભાગ પાંચમો આગમ-૧૬ થી ૨૩ - ગુર્જરછાયા સૂરપન્નત્તિ, ચંદપન્નત્તિ, જંબુદ્રીવપન્નત્તિ, નિરયાવલિયાણું, કપ્પવડીસિયાણું, પુલ્ફિયાણું, પુચૂલિયાણું, વહિદસાણં पद्मावती देव्यै नमः -: : ગુર્જર છાયા કર્તા : - મુનિ દીપરત્નસાગર તા. ૩૧/૩/૯૭ સોમવાર ૨૦૫૩ ફા. વ. ૭ ૪૫ આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. ૨૦૦૦/ આગમ દીપ પ્રકાશન :~> Page #3 -------------------------------------------------------------------------- ________________ [૨] ॐ ह्रीं अर्ह श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ ૨૧, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક: શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ અમદાવાદ * ૪૫ આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ ૧૬, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે ૧, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેક્નિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ૨૦, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | ૨૧, સુભાષનગર, ગિરધરનગર, શાહીબાગ, અમદાવાદ. નોંધ:- ૪૫ આગમ - “ગુર્જર છાયા” માટે ના વીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ [3] આગમદીપ - વિભાગ-૫ - અનુક્રમ સૂરપન્નત્તિ - પાંચમું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા પાહુડી અનુક્રમ ૧-૩૦ ૨ . ૩૧-૩૩ ૩૪૩પ૩૬૩૭- ૩૮ પૃષ્ઠક | પાહુડ | અનુક્રમ | પૃષ્ઠોક ૯-૨૪ | ૧૧ ૯૮ ૬૪-૬૬ ૨૪-૨૯ | ૧૨ | ૯૯-૧૦૬ ! ૬૬-૭૩ ૨૯-૩૦ ૧૩ ૧૦૭-૧૦૯ ૭૩-૭૮ ૩૦-૩૩ ૧૪ ૧૧૦ ૭૮-૭૯ ૩૩ ૧૫. ૧૧૧-૧૧૪ ૭૯-૮૨ [ ૩૩-૩૬ ] ૧૬ | ૧૧૫ ૮૨૩૬ ૧૧૬ ૮૨૩૬-૪૦ | ૧૮ ૧૧૭-૧૨૮ ૮૩-૮૭ | ૪૦-૪૩ ૧ ૧૯ | ૧૨૯-૧૯૩ [ ૮૭-૯૩ | ૪૩-૬૪ | ૨૦ | ૧૯૪-૧૧૪ | ૯૪-૯૯ ૩૯ ૯ ] | ૧૦ | ૪૦-૪૧ ૪૨-૯૭ ૧૦) ચંદપન્નત્તિ - છઠ્ઠ ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા પાહુડ - ૧થી ૧૦ અનુકમ - ૧ થી ૨૧૪ પૃષ્ઠક - ૧૦૦ ૧૮ જંબુદ્વીપનતિ - સાતમું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા , વફખારો | પૃષ્ઠક | ૨૧૬-૨૩૩ અનુક્રમ | પૃષ્ઠક | વખારો | અનુક્રમ ૧-૨૧ ૧૦૧-૧૧૦ | ૫ ૨૧૨-૨૪૪ ૨૨-૫૩ ૧૧૦-૧૩૩ ૬ ૨૪પ-૨૪૯ પ૪-૧૨૬ ૧૩૩-૧૭૨ ૨૫૦-૩૬૫ ૨ | ૨૩૩-૨૩૬ છ | ૨૩-૨૬૭ જ | ૧૨૭-૨૧૧ | ૧૭૨-૨૦૧૬ – - - Page #5 -------------------------------------------------------------------------- ________________ [૪] - - - - - - cવ નિરયાવલિયાણું - આઠમું ઉપાંગસુત્ર - ગુર્જરછાયા અધ્યયન અનુક્રમ પૃષ્ઠક કાળ ૧-૧૯ ૨૬૮-૨૮૨ ૨૦ ૨૮૨-૨૮૩ સુકાળ ત્રીજ થી દશમું ૩-૧૦ - ૨૧ ૨૮૩ 0 | કમ ૧ | | કપૂવડિસિચાણું - નવમું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા અધ્યયન | અનુકમ | અનુકમ પૃષ્ઠક પદ્મ | ૧- | ૨૮૪-૨૮૫ મહાપદ્મ. ૨૮૫ત્રીજા થી દશમું ૩-૫ | ૨૮૫-૨૮૬ ૩-૧૦ (૨૧) પુફિયાણું - દસમું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા ) અધ્યયન અનુક્રમ | પૃષ્ઠક | અધ્યયન | અનુક્રમ | પૃષ્ઠક | | ચંદ્ર | ૧-૩ | ૨૮૭-૨૮૮ | બહુપત્રિકા | ૮- | ૨૯૪-૩૦૨ | સૂર્ય | ૪- | ૨૮૮-૨૮૯ ] પૂર્ણભદ્ર | ૯- T૩૦૨-૩૦૩ પ-૭ | ૨૮૯-૨૯૪ | માણિભદ્ર | ૧૦- ૩૦૩અધ્યયન - સાત થી દશ – અનુક્રમ-૧૧ – પૃષ્ઠક – ૩૦૩ (૨૨) પુલિયાણું - અગીયારમું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા ) અધ્યયન - ૧ થી ૧૦- અનુક્રમ ૧ થી ૩-પૃષ્ઠક - ૩૦૪-૩૦૬ વહિદાસાણ - બારમું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા અધ્યયન-૧ “નિષધ અનુક્રમ - ૧-૩ પૃષ્ઠક ૩૦૭-૩૧૧ અધ્યયન-૨ થી ૧૨ અનુક્રમ -૪-૫ પૃષ્ઠક ૩૧૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૧ ભાગ - ૨ આર્થિક અનુદાતા આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો . . ભાગ-૩ ભાગ - ૪ (૧) (૨) ભાગ-૫ ભાગ તથા ભાગ - ૭ (૧) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (૨) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઇ (૩) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. અમદાવાદ } સમ્યગ્ શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા રત્નત્રયારાધકા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે હ.નીતીનભાઈ, સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે તથા સંવત ૨૦૫૨ના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. શ્રી ખાનપુર જૈન શ્વે. મૂ. સંઘ, અમદાવાદ શ્રી ગગન વિહાર શ્વે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ શ્વે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગ્ શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા Page #7 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક (૧) આયારો (૨) સૂયગડો (૧) ઠાણું (૨) સમવાઓ (૧) જંબુદ્રીવપન્નત્તિ (૨) સૂરપન્નત્તિ (૧) નિસીહ (૨) મહાનિસીહ વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી માયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (૧) વિવાગસૂર્ય : ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા હસ્તે મંજુલાબેન . (૧) નાયાધમ્મકહાઃ- મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્પગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુંમાર કામદાર, કલા અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા, ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવારકોરડાવાળા. (૧) પહાવાગરણ:- સ્વ.પૂ.આગમોદ્ધારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આશાવર્તી સ્વ. પૂ. પદ્મલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાર્લા વેસ્ટ, મુંબઈ કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણાપ્રશાશ્રીજી તથા કોકીલકંઠી સા.કૈરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજૈન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુત્તાણિ ના સેટના બદલામાં મળી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [૧૦] - અ-મા-રા - પ્ર-કા-શનો :अभिनव हेम लघुप्रक्रिया - १ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - २ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ३ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ४ - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - २०४६ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૧. શ્રાવક કર્તવ્ય - ૧ થી ૧૧ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૨. શ્રાવક કર્તવ્ય - ૧૨ થી ૧૫ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૩. શ્રાવક કર્તવ્ય - ૧૬ થી ૩૬ નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય – આરાધના - મરણભેદ સંગ્રહ]. ચૈત્યવંદન માળા [૭૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - ૨૦૪૨ [સર્વપ્રથમ ૧૩ વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [૧૧૫૧ ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [૨૬] [૨૭] [૨૮]. [૨૯] [૩૦] [૩૧] [૨] [૩૩] [૩૪] Page #9 -------------------------------------------------------------------------- ________________ [s] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૬ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ - - [४२] [आगमसुत्ताणि-१ । [४३) -JJL आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूयं उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुप्फचूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिण्णा तंदुलवेयालियं [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ [आगमसुत्ताणि-१४ [आगमसुत्ताणि-१५ [आगमसुत्ताणि-१६ ] [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ [आगमसुत्ताणि-२५ [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छठं अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठ्ठम उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं .०० [६१] Page #10 -------------------------------------------------------------------------- ________________ ७ि२] . لالالالالالا [७५] (७७) - संथारगं गच्छायार चंदावेज्झयं गणिविजा देविंदत्थओ मरणसमाहि वीरत्थव निसीह बुहत्कप्पो ववहार दसासुयक्खधं जीयकप्पो पंचकप्पभास महानिसीहं आवसस्सयं ओहनिजत्ति पिंडनिज्जुत्ति दसवेयालियं उतरज्झयणं नंदीसूर्य अणुओगदारं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ [आगमसुत्ताणि-३० सतमं पईण्णगं-२ [आगमसुत्ताणि-३१ अठ्ठमं पईण्णगं [आगमसुत्ताणि-३२ ] नवमं पईण्णगं [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णग-१ [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुत्तं [आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुत्तं [आगमसुत्ताणि-३८ । पंचमं छेयसुत्तं-१ [आगमसुत्ताणि-३८ । पंचमं छेयसुत्तं-२ [आगमसुत्ताणि-३९ छठं छेयसुत्तं [आगमसुत्ताणि-४० ] पढमं मूलसुत्तं [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-१ [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया - - - - - [१] मायारो - गुराया [भागमही५-१ ] ५डेडं अंगसूत्र [૨] સૂયગડો - ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 8ti ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [૬૪] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [५] विवा५न्नत्ति - ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुरछाया [भागमही५-६ ] 8 मंगसूत्र [८७] 6वाससमो. - गुरछाया [ मही५-७ ] सात, अंगसूत्र [८८] मंतगउसामो - गुरछाया [भागमही५-८ ] 18 मंगसूत्र [૯] અનુત્તરોવાઈવદસાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૯ ] નવમું અંગસૂત્ર [१००] ५५ वा २९ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [१०१] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [१०२] 6ववाऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [१०3] रायप्पय - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [૧૦૪] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર Page #11 -------------------------------------------------------------------------- ________________ [૮] [૧૦૫ પન્નવણા સુત્ત- [૧૦] સૂરપન્નત્તિ - [૧૦૭ ચંદપન્નતિ - [૧૦૮] બુદ્દીવપનતિ[૧૦] નિરયાવલિયાણ - [૧૧૭] કપવડિસિયાણ - [૧૧૧] પુફિયાણ - [૧૧૨] પુષ્કચૂલિયાણ - [૧૧૩ વહિદાસાણ - [૧૧૪] ચઉસરણ - [૧૧૫] આઉરપચ્ચક્ષ્મણ - [૧૧] મહાપચ્ચક્ષ્મણ - [૧૧૭] ભત્તપરિણા - [૧૧૮] તંદુવેયાલિય - [૧૧] સંથાર - [૧૨] ગચ્છાયાર - [૧૨૧] ચંદાવેઝયું - [૧૨૨] ગણિવિજ્જા - [૧૨૩] દેવિંદFઓ - [૧૨૪] વીરત્થવ - [૧૨] નિસીહં[૧૨] બુહતકપ્યો - [૧૨૭) વવહાર - [૧૨૮] દસાસુયíધ - [૧૨] જીયકખો - [૧૩૦] મહાનિસીહં - [૧૩૧] આવસ્મય - [૧૩૨] ઓહનિસ્તુત્તિ[૧૩૩] પિંડનિજુત્તિ - [૧૩૪] દસયાલિય - [૧૩૫] ઉત્તરજુમ્પણ - [૧૩] નંદીસુત્ત - [૧૩૭] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજે પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા . [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ છઠ્ઠો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯ ] છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૧ | બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન ૧ થી ૩૧ અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૪૨ થી ૯૦ આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૯૧ થી ૧૩૭ આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૬ [૯] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્મસ્વિામિને નમઃ સૂરપન્નત્તી ઉવંગ-૫-ગુર્જરછાયા પાહુડ-૧ -:પાહુડ-પાહુડ-૧ઃ [૧] અરિહંતોને નમસ્કાર થાઓ. તે કાળે-તે સમયે મિથિલા નામની નગરી હતી... ઋદ્ધિ સંપન્ન અને સમૃદ્ધ એવા પ્રમુદિત લોકો ત્યાં રહેતા હતા... યાવત્... પ્રસન્નતાને ઉત્પન્ન કરવાવાળા, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતા. એ મિથિલા નગરી ની બહાર ઇશાન ખૂણામાં એક મણિભદ્રનામનું ચૈત્ય હતું. તે મિથિલા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. ધારીણી દેવી રાણી હતા. તે કાળે-તે સમયે તે મણિભદ્ર ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમવસર્યા...પર્ષદા નીકળી... ધર્મ કહ્યો... યાવત્ રાજા જે દિશાથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. [૨] એ કાળે અને એ સમયે શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય એવા કે જેનું નામ ઈન્દ્રભૂતિ હતું તથા ગૌતમ ગોત્રમાં જેમનો જન્મ હતો તેઓની ઉંચાઈ સાત હાથ જેટલી હતી તે સમચતુરસ્ર સંસ્થાન સંસ્થિત હતા. વજ્રૠષભ નારાચ સંહનનવાળા હતા. યાવત્ પ્રભુને આ પ્રમાણે કહ્યું [૩-૭] સૂર્ય એક વર્ષમાં કેટલા મંડળમાં જાય છે ? તિર્યંમ્ ગતિ કેવી રીતે કરે છે ? ચંદ્રસૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? પ્રકાશની કેવા પ્રકારની મર્યાદા છે ? લેશ્યા ક્યાં પ્રતિહત થાય છે ? પ્રકાશની સંસ્થિતિ-વ્યવસ્થા કેવી રીતે થાય છે ? તેનું વરણ કોણ કરે છે ? ઉદયાવસ્થા કઈ રીતે થાય છે ? પૌરૂષી છાયા કેવા પ્રમાણની છે ? ‘યોગ’ એ કઈ વસ્તુને કહે છે ? સંવત્સરનો આદિ કાળ કયો છે ? સંવત્સરો કેટલા છે ? ચંદ્રમાની વૃદ્ધિ કેવી રીતે થાય છે?ચંદ્રમાનો પ્રકાશ ક્યારે વધારે થાય છે?શીઘ્રગતિવાળા કોણ છે ? પ્રકાશનું લક્ષણ શું છે ? ચંદ્રાદિનું ચ્યવન અને ઉત્પત્તિ થાય છે ? કેટલી ઉંચાઇ છે ? સૂર્યો કેટલા છે? અનુભાવ કઈ રીતનો છે ? આ વીસ પ્રશ્ન રૂપ વીસ પ્રાભૂતો થાય છે. [૮-૯] મુહૂર્તોની વૃદ્ધિ અને અપવૃદ્ધિ કેવી રીતે થાય છે ? પ્રત્યેક દિવસરાત્રીમાં અર્ધમંડલ સંસ્થિતિ કેવી રીતે થાય છે ? કયો બીજા વ્યાપ્ત ક્ષેત્રમાં સંચરણ કરે છે ? કેટલા પ્રમાણવાળા અંતરથી સંચરણ કરે છે ? કેટલા પ્રમાણવાળા દ્વીપ અને સમુદ્રમાં અવ ગાહન કરીને ગતિ કરે છે ? એક એક રાત્રિદિવસમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રને છોડીને ગતિ કરે છે ? મંડળોનું સંસ્થાન કઇ રીતે થાય એ મંડળોનો વિષ્ફભ કેટલો છે ? આ રીતે Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સૂરપન્નત્તિ- ૧/૧/૯ આઠ પ્રાભૃત પ્રાભૃતો પહેલા પ્રાભૂતમાં અધિકાર સહિત થાય છે. [૧૦-૧૩] હવે પહેલા પ્રાભૂતમાં વહેંચેલા ચાર પ્રાભૃતપ્રાભૂતોમાં ક્રમાનુસાર આ પરમત રૂપ પ્રતિપત્તિયો છે, જેમ કે ચોથા પ્રાભૃતપ્રાભૃતમાં છ પ્રતિપત્તિયો છે. પાંચમામાં પાંચ, છટ્ટામાં છે, સાતમમાં આઠ, અને આઠમાંમાં ત્રણ પ્રતિપત્તીયો છે. આ રીતે પહેલા પ્રાભૃતપ્રાભૃતમાં બધી મળીને ઓગણત્રીસ પ્રતિપતીયો થાય છે. બીજા પ્રાભૂતના પહેલા પ્રાભૃત પ્રાભૃતમાં ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં કેટલી પ્રતિ પત્તિયો છે? ઘાતરૂપ થતું પરમત કથન રૂપ બે જ પ્રતિપત્તિયો થાય છે. પરંતુ ત્રીજા પ્રાકૃત પ્રાભૂતમાં મુહૂર્તગતિમાં ચાર પ્રતિપત્તિયો છે. સર્વાભ્યન્તર મંડળથી બહાર ગમન સૂર્ય યથોત્તર મંડળમાં સંક્રમણ કરતા સૂર્યની ગતિ શીધ્રતર હોય છે. અને સર્વ બાહ્ય મંડળમાંથી આવ્યંતર મંડળના ક્રમથી ગમન કરતો દરેક મંડળના ક્રમથી મંદગતિ વાળો હોય છે. સૂર્યના એકસો ચોર્યાશી મંડળો છે, એ મંડળોના સંબંધમાં પ્રતિમુહૂર્તમાં સૂર્યની ગતિના પરિમાણનો વિચારથી પુરૂષોની પ્રતિપત્તિયો અથતુ એકસોચોરાશી મતાન્તર રૂપભેદો છે. પહેલા પ્રાભૃત પ્રાભૃતમાં સૂર્યોદયના સમયે તીર્થકર અને ગણ ધરોએ આઠ પ્રતિપત્તીયો કહેલ છે. બીજા પ્રાભૃત પ્રાભૂતમાં ભેદઘાતના સંબંધમાં પરમતની વક્તવ્યતા રૂપ બે જ પ્રતિપત્તીયો થાય છે. તથા ત્રીજા પ્રાભૃત-પ્રાકૃતમાં મુહૂર્તગતિના સંબંધમાં ચાર પ્રતિપત્તીયો થાય છે. " [૧૪-૧૭ પહેલા પ્રાભૃત પ્રાભૂતમાં નક્ષત્રોની આવલિકા, બીજામાં મહૂતગ્રિ. ત્રીજામાં પૂર્વ અને પશ્ચિમાદિ વિભાગ, ચોથામાં યોગની, પાંચમામાં કુલ અને છઠ્ઠામાં પૂર્ણિમા, સાતમામાં “સનિપાત, આઠમામાં સંસ્થિતિ, નવમામાં તારાઓનું પરિમાણ, દસમામાં નેતાનું અગીયારમામાં ચંદ્રમાર્ગ, બારમા પ્રાભૂતમાં અધિપતિ દેવતાઓનું, તેરમામાં મુહૂર્તોનું, ચૌદમામાં દિવસ અને રાતનું, પંદરમામાં તિથિયોના નામો, સોળ મામાં નક્ષત્રોની ઉત્પત્તિ સ્થાનરૂપ ગોત્ર,સત્તરમામાં નક્ષત્રોનું ભોજન, અઢારમામાં સૂર્યની ચાર ગતિનું, ઓગણીસમામાં માસ, વીસમામાં સંવત્સર, એકવીસમામાં નક્ષત્રોના દ્વારોનું, બાવીસમામાં નક્ષત્રોનો વિચય- આ રીતે પ્રાભૃતપ્રાભૃતની સંખ્યા અને તેનો અધિકાર કહેવામાં આવેલ છે. [૧૮] આપના અભિપ્રાયથી મુહૂર્તની ક્ષય અને વૃદ્ધિ કેવી રીતે છે? તાવત્ આઠસો ઓગણીસ મુહુર્ત તથા એક મુહર્તનો ૨૭ ભાંગ્યા ૬૭ કહ્યા છે. [૧૯-૨૧) જે સમયમાં સૂર્ય સભ્યન્તર મુહૂર્તમાંથી નીકળીને પ્રતિદિન એક એક મંડલચારથી યાવતુ સર્વબાહ્ય મંડળમાં જઈને ગતિ કરે છે. તથા સર્વબાહ્ય મંડળથી અપસરણ કરીને યાવતુ સભ્યત્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. આ સમય કેટલા. રાતદિવસના પ્રમાણથી કહ્યા છે ? આ કાળ ત્રણસો છાસઠ રાતદિવસનો કહેલ છે. તાવત્ ત્રણસો છાસઠ દિવસરાતના પ્રમાણવાળા કાળપ્રમાણથી સૂર્ય કેટલા મંડળમાં ગતિ કરે છે? કેટલા મંડળમાં બે વાર ગમન કરે છે? સામાન્યપણાથી એકસો ચોર્યાસી મંડળમાં સૂર્ય ગતિ કરે છે. એકસોબારી મંડળમાં બે વાર ગતિ કરે છે. સવવ્યંતર મંડળથી બહાર નીકળતો અને સર્વબાહ્ય મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય સવભિંતર અને સર્વબાહ્ય એ બે મંડળમાં એક વાર ગમન કરે છે. એ આદિત્યના ત્રણસો છાસઠ રાત્રિ દિવસના પરિમાણવાળા કાળમાં એકસો વ્યાસી મંડળમાં બે વાર ગમન કરે છે અને બે Page #14 -------------------------------------------------------------------------- ________________ ---- - પાહુડ-૧, પાહુડ-પાહુડ-૧ મંડળમાં એકવાર જ ગમન કરે છે તથા સંવત્સરમાં એકવાર અઢાર મુહૂર્ત પ્રમાણવાળો દિવસ થાય છે. અને એકવાર અઢારમુહૂર્તવાળી રાત હોય છે. તથા એકવાર બાર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે. તેમજ બાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી થાય છે. તેમાં પણ પહેલા છ માસમાં અઢાર મુહૂર્તની રાત હોય છે. એ જ રીતે એ જ પ્રથમ છ માસમાં બાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા બીજા છ માસમાં અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. અને બાર મુહૂર્તની રાત હોય છે. તથા પહેલા કે બીજા છ માસમાં પંદર મુહૂર્તનો દિવસ હોય છે. તથા પંદર મુહૂર્તની રાત હોય છે. તેમાં એ રીતે વસ્તુતત્વનો બોધ થવામાં શું હેતુ છે? એ મને સમજાવો. આ જંબૂદ્વીપ નામનો દ્વીપ સર્વદ્વીપસમુદ્રોમાં યાવતુ પરિક્ષેપથી વિશેષાધિક કહેલ છે. જ્યારે સૂર્ય સવભિંતર મંડળ પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે પરમપ્રકર્ષને પ્રાપ્ત ઉત્કૃષ્ટ-સર્વાધિક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એજ સવભ્યન્તર મંડળમાં સૂર્યગતિ કરે છે ત્યારે જઘન્ય ઓછામાં ઓછી બાર મુહૂર્તની રાત્રી હોય છે. તે પછી એ સૂર્ય સવભ્યિન્તર મંડળમાંથી નીકળીને નવા સૂર્ય સંવત્સરને પ્રવર્તાવીને પહેલાં અહો રાત્રમાં સભ્યન્તર મંડળની પછીના મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે સૌથી મોટો અઢાર મુહૂર્તનો દિવસ એકસઠીયા બે ભાગ ન્યૂન હોય છે. તથા એકસઠિયા બે મુહૂર્તભાગ વધારે ભાર મુહૂર્તની રાત્રિ હોય છે. અહીંયાં એક મંડળ એક અહોરાત્રિથી બે સૂય દ્વારા સમાપ્ત કરવામાં આવે છે. એક એક સૂર્ય પ્રત્યેક અહોરાત્રિથી બે સૂર્યો દ્વારા સમાપ્ત કરવામાં આવે છે. એક એક સૂર્ય પ્રત્યેક અહોરાત્રિમાં મંડળના ૧૮૩૦ ભાગો ની કલ્પના કરીને એક દિવસ ક્ષેત્રના અથવા રાત્રિક્ષેત્રના યથાયોગ્ય રીતે ઓછા કરવા વાળા અથવા વધારવાળા હોય છે, તે એક મંડળગત ૧૮૩૦ વાળો ભાગ એકસઠીયા બે ભાગ વાળા મુહૂર્તથી ગમન કરે છે, તથા એ મંડળ ૧૮૩૦ ભાગોને બે સૂયથી અહોરાત્ર દ્વારા ગમન કરાય છે. અહોરાત્રી ત્રીસ મુહૂર્ત પ્રમાણ વાળી છે. તેથી બે સૂર્યની અપેક્ષાથી સાઈઠ મુહૂર્ત લભ્ય થાય છે. ઈત્યાદિ જ્યારે સ ભ્યન્તરમંડળની અપેક્ષાથી એ ત્રીજા મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં ચાર મુહૂર્તના એકસઠીયા ભાગ હીન અઢારમુહૂર્ત પ્રમાણનો દિવસ થાય છે. તથા ચાર મુહૂર્તના એકસઠિયા ભાગ વધારે બાર મુહૂર્તની રાત હોય છે. પૂર્વોક્ત કથિત પ્રકારથી પ્રત્યેક મંડળમાં દિવસ રાત સંબંધી મૂહુર્તના એકસ ઠિયા બે ભાગ ન્યૂનાધિક રૂપથી નીકળીને મંડળના પરિભ્રમણ ગતિથી ધીરે ધીરે દક્ષિણ દિશા તરફ ગમન કરતો સૂર્ય એ વિવક્ષિત પછીના મંડળમાં સંક્રમણ કરીને એક એક મંડળમાં મુહૂર્તના બે બે એકસઠિયા ભાગ દિવસ ક્ષેત્રને ઓછા કરીને તથા રાત્રિક્ષેત્રના પ્રતિમંડળમાં વધતા વધતા એકસોટ્યાશીમાં અહોરાત્રિમાં અથવા પહેલા છ માસની સમાપ્તિરૂપ કાળમાં સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે અહોરાત્ર રૂપ એ કાળમાં સભ્યન્તર મંડળથી ધીરે ધીરે નીકળીને સર્વબાહ્ય મંડળમાં જઈને ગતિ કરે છે. ત્યારે સવભ્યિન્તર મંડળને મયદા કરીને અથતિ બીજા મંડળથી આરંભ કરીને ઈત્યાદિ એકસોચ્યાશી રાતદિવસથી મુહૂર્તના એકસો છાસઠ ભાગ રૂ૫ દિવસ ક્ષેત્રને કરીને રાત્રિક્ષેત્રના એજ ત્રણ મૂહૂર્તના એકસો એકસઠમો ભાગ એકસો છાસઠ અધિક ની વૃદ્ધિ કરીને ગતિ કરે છે ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અથતુ અઢાર મુહૂર્તની રાત્રી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સરપન્નત્તિ- ૧/૧/૨૧ થાય છે. અને જઘન્ય બારમુહૂર્તનો દિવસ થાય છે. સર્વબાહ્યમંડળથી અત્યંતર મંડળ, માં પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત થતો બીજા છ માસના પહેલા અહોરાત્રમાં સર્વબાહ્ય મંડળથી પછીના બીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. તેમાં જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળમાંથી બીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક સઠિયા બે ભાગ મુહૂર્ત અધિક બાર મુહૂર્ત પ્રમાણવાળો દિવસ થાય છે. તે પછી તેનાથી પણ બીજા મંડળથી અત્યંતર મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસના બીજા અહો રાત્રમાં સર્વબાહ્ય મંડળથી પહેલાના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. તત્પશ્ચાતુ જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળથી ત્રીજા મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે અઢાર મુહૂર્તની રાત એકસઠિયા ચાર ભાગ ન્યૂન હોય છે, તથા એકસઠિયા ચાર મુહૂર્ત ભાગ વધારે બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. એ રીતે આ પૂર્વોક્ત પ્રતિપાદન કરેલ ઉપાયથી દરેક મંડળમાં દિવસ રાત સંબંધી મુહૂર્તના એકસઠિયા બે ભાગ અથતુ પન્નાધિક રૂપે પ્રવેશ કરીને મંડળની પરિભ્રમણ ગતિથી ધીરે ધીરે ઉત્તર દિશા તરફ જતાં જતાં એ વિવક્ષિત બીજા મંડળમાં ગમન કરતાં કરતાં એક એક મંડળમાં મુહૂર્તમાં બન્ને એકસઠિયા ભાગ વધતા વધતા એકસો ત્રાશીમાં અહોરાત્રમાં કે જે બીજાં છ માસનો છેલ્લો દિવસ છે. એ કાળમાં સવભ્યિન્તર મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે. તે પછી જે સમયે સૂર્ય સર્વબાહ્ય મંડળથી પરિભ્રમણ ગતિથી ધીરે ધીરે અભ્યત્તર મંડળમાં પ્રવેશ કરીને સભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યારે સર્વ બાહ્ય મંડળને મર્યાદા કરીને એકસોત્રાશી રાત્રિ દિવસથી ત્રણસો છાસઠિયા એકસઠ ભાગ મુહૂર્ત રાત્રિ ક્ષેત્રના કમ કરીને તથા દિવસ ક્ષેત્રમાં વધારીને ગતિ કરે છે.ત્યારે ઉત્કૃષ્ટ વધારેમાં વધારે અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા જઘન્ય નાનામાં નાની બાર મુહૂર્તની રાત્રી હોય છે. આ રીતે બીજા છ માસ કહેલ છે. આ પ્રમાણે આદિત્ય સંવત્સર એટલે કે સૌરવર્ષ થાય છે. આજ ત્રણસો છાસઠમો અહોરાત્ર બીજા છ માસના અન્ત રૂપ છે. આ પ્રમાણે આ આદિત્ય સંવત્સરમાં એક જ વાર અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તયા એક જ વાર બાર મુહૂર્તની રાત હોય છે, પહેલા છ માસમાં અઢાર મુહૂર્તની રાત હોય છે. બાર મુહૂર્તનો દિવસ હોય છે. તે રાત દિવસના વૃદ્ધી ક્ષય કેવી રીતે થાય છે? પંદર મુહૂર્તની વધઘટથી રાશિક ગણિતના પ્રમાણાનુસાર ગતિથી પંદર મુહૂર્તનો દિવસ અને પંદર મુહૂર્તની રાત હોતા નથી. પરંતુ અનુપાત ગતિથી તો એ થાય જ છે. એકસો ત્રાશીમાં મંડળમાં વૃદ્ધિ કે હાનીમાં છ મુહૂર્ત લભ્ય હોય તો તેનાથી પહેલાં તેની અર્ધગતિમાં ત્રણ મુહૂર્ત થાય છે. એ એકાણું મંડળ પુરા થાય અને બાણનું મંડળ અર્ધ થાય ત્યારે પંદર મુહૂર્ત થાય છે. તે પછી રાત્રીની કલ્પના કરવાથી પંદર મુહૂર્તનો દિવસ હોય છે અને પંદર મુહૂર્તની રાત હોય છે. | પાહુડ-૧/૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( પાહુડપાહુડ-૨ [૨૨] એક એક સૂર્યની દરેક અહોરાત્રિમાં એક એક અધમંડળમાં પરિભ્રમણની વ્યવસ્થા કઈ રીતે થાય છે ? આ અધમંડળની વ્યવસ્થાના સંબંધમાં નિશ્ચયથી આ બે અર્ધ્વમંડળ સંસ્થિતિ-વ્યવસ્થા મેં કહી છે. તે આ પ્રમાણે છે. એક દક્ષિણદિભાવી સૂર્ય Page #16 -------------------------------------------------------------------------- ________________ પાહડ-૧,પાહડપાહુડ-૨ ૧૩ સંબંધી અને બીજી ઉત્તર દિભાવી સૂર્ય સંબંધી આપે દક્ષિણદિભાવી સૂર્ય સંબંધી અર્ધમંડળની વ્યવસ્થા કેવી કહી છે? જ્યારે સૂર્ય સવભ્યિન્તર દક્ષિણાર્ધ્વમંડળ વ્યવસ્થા. માં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, જઘન્ય સૌથી નાની બાર મુહૂર્તની રાત હોય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય સંવત્સરનો પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં દક્ષિણની પછીના ભાગથી તેના આદિપ્રદેશની અંદર અર્ધ્વમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. એવો તે સૂર્ય સભ્યન્તરગત પ્રથમ ક્ષણ પછી ધીરે ધીરે નિષ્ક્રમણ કરીને અહોરાત્રિ સમાપ્ત થયા પછી નવા સંવત્સરને પ્રાપ્ત કરીને નવા પ્રથમ અહોરાત્રિમાં દક્ષિણ દિભાવી સવભ્યિત્તર મંડળગત ૪૮ યોજનના એકસઠિયા ભાગ અધિક બે યોજન પ્રમાણવાળા અપાત્તરાલમાંથી નીકળીને ઉત્તરાર્ધ મંડળના આદિ પ્રદેશનો આશ્રય કરીને સવભ્યન્તરાનન્તર ઉત્તરાદ્ધ મંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ એકસઠિયા બે ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો હોય છે તથા રાત એકસઠિયા બે ભાગ વધારે બાર મુહૂર્તની નાની હોય છે. તે પછી દક્ષિણ દિશાસંબંધી ત્રીજા અધમંડળના આદિ પ્રદેશનો આશ્રય કરીને સવ ભ્યન્તર પ્રદેશની અપેક્ષા કરીને દક્ષિણ દિશાની ત્રીજી અર્ધમંડળ વ્યવસ્થામાં ઉપસ ક્રમણ કરીને ગતિ કરે છે. તત્પશ્ચાતું જ્યારે સૂર્ય સવભ્યિન્તર મંડળથી ત્રીજા દક્ષિણ દિશા સંબંધી અર્ધમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે એકસઠિયા ચાર મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ હોય છે તથા એકઠિયા ચાર મુહૂર્ત અધિક બાર મહુર્તની રાત હોય છે. એ કહેલ રીતથી પ્રત્યેક અહોરાત્ર એક યોજનના એકઠિયા અડતાલીસ ભાગ અધિક બે યોજન વિકમ્પ રૂપથી નીકળતો સૂર્ય તદન્તરના અર્ધમંડળ થી તદન્તરના એ એ પ્રદેશોમાં દક્ષિણપૂર્વ ભાગમાં અથવા ઉત્તરપશ્ચિમ ભાગમાં એ એ અદ્ધમંડળસંસ્થિતિને સંક્રમણ કરીને એકસો બાવીસમાં અહોરાત્રીની નજીક જાય ત્યારે દક્ષિણ દિભાગના અંતરથી ૧૮માં મંડળમાં જઈને યોજનના એકસઠિયા અડતા લીસમા ભાગથી કંઈક વધારે તે પછીના બે યોજન પ્રમાણવાળા અપાન્તર રૂપ ભાગથી ઈત્યાદિ એ સર્વબાહ્યમંડળગત ઉત્તર દિશાના અર્ધમંડળાદિ પ્રદેશનો આશ્રય કરીને સર્વબાહ્ય ઉત્તરાર્ધમંડળની સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. તે પછી જ્યારે સૂર્ય સર્વબાહ્ય ઉત્તરવર્તી અર્ધ્વમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યાં પરમ ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તની રાત હોય છે. તથા જઘન્ય સૌથી નાનો બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સૂર્ય સર્વબાહ્ય ઉત્તરાર્ધ મંડળના આદિ પ્રવેશથી ઉપરથી ધીરે ધીરે સર્વબાહ્ય અનંતર બીજા દક્ષિણાઈ મંડલાભિમુખ સંક્રમણ કરીને તે અહોરાત્ર સમાપ્ત થાય ત્યારે અભ્યન્તર મંડળમાં પ્રવેશ કરીને બીજા છ માસના પહેલા અહો રાત્રમાં ઉત્તર દિશા સંબંધી સર્વબાહ્ય મંડળાન્તર્ગત સર્વબાહ્ય મંડળના અનન્તરાદ્ધ મંગળગત યોજનના એકસઠિયા ભાગ તદન્તરના સમીપતિ બે યોજન પ્રમાણવાળા અપાન્તરાલ રૂપ ભાગથી દક્ષિણ દિભાવિ સર્વબાહ્યાભ્યન્તર દક્ષિણાર્ધ મંડળના આદિ પ્રદેશનો આશ્રય કરીને સર્વ બાહ્યમંડળની પછીના આભ્યન્તર દક્ષિણાધ મંડળ ની સંસ્થિતિમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જેથી અહોરાત્રીના પર્યન્તભાગમાં સર્વબાહ્યમંડળના અભ્યન્તર ત્રીજા અર્ધમંડળની સીમામાં થાય છે, તે પછી જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળની પછી દક્ષિણની અધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સૂરપન્નત્તિ- ૧/૨/૨૨ બે મુહૂર્તના એકસઠ ભાગ વધારે બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ થાય છે. ઈત્યાદિ તે પછી એ અહોરાત્ર સમાપ્ત થઇ જાય ત્યારે સૂર્ય અભ્યન્તરમાં પ્રવેશ કરીને બીજા છ માસના બીજા અહોરાત્રમાં દક્ષિણ ભાગથી દક્ષિણદિભાવી સર્વબાહ્યાનન્તર બીજા મંડળગત અડતાલીસ યોજનના એકઠિયા ભાગથી વધારે તે પછીના સમીપવર્તિ બે યોજન પ્રમાણવાળા અપાન્તરાલ રૂપ ભાગથી નીકળીને જે સર્વબાહ્યાભ્યન્તરના ત્રીજા ઉત્ત રાધે મંડળના આદિ પ્રવેશથી ત્રીજા સર્વબાહ્ય અર્ધમંડળ સંસ્થિતિની ત્રીજી પછીની અર્ધમંડળસંસ્થિતિમાં ઉપસં ક્રમણ કરીને ગતિ કરે છે. આ રીતના ઉપાયથી દરેક અહો રાત્રના અભ્યન્તર એક સઠિયા અડતાલીસ ભાગથી બે યોજનના વિકમ્પન રીતે ધીરે ધીરે અભ્યન્તર મંડળમાં પ્રવેશ કરીને સૂર્ય તે પછીના અર્ધમંડળથી તે પછીના એ એ દક્ષિણપૂર્વભાગ રૂપ પ્રદેશમાં અથવા ઉત્તરપશ્ચિમ રૂપ ભાગમાં તે તે અર્ધમંડળ સંસ્થિતિનું સંક્રમણ કરતાં કરતાં બીજા છ માસના ૧૮૨માં અહોરાત્રના અંતભાગમાં જાય ત્યારે ઉત્તર દિશાના અંતરથી સર્વબાહ્ય મંડળની અપેક્ષા કરીને જો ૧૮૨મું મંડળ તેની અંદરના યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ વધારે તદનન્તરના અભ્યન્તર બે યોજન પ્રમાણ અપાન્તરાલ રૂપ ભાગથી સર્વાભ્યન્તર મંડળની અંદરના દક્ષિણાર્ધ આદિ પ્રદેશનો આશ્રય કરીને સર્વાભ્યન્તર દક્ષિણની અર્ધમંડળની સંસ્થિતિનું ઉપસં ક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વાભ્યન્ત રની દક્ષિણ અર્ધમંડળ સંસ્થિતિનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્તની રાત હોય છે. આ રીતે બીજા છ માસ થાય છે, [૨૩] હે ભગવન્ ! ઉત્તરદિશા સંબંધી અર્ધમંડળસંસ્થિતિ કઈ રીતે કહી છે તે મને કહો. જે પ્રમાણે દક્ષિણાર્ધમંડળની વ્યવસ્થા પહેલાં કહી છે, એજ પ્રમાણે ઉત્તરાર્ધ મંડળની સંસ્થિતિ પણ સમજી લેવી, એ પ્રમાણે આ ઉપાયથી યાવત્ સર્વબાહ્ય દક્ષિણ ર્ધમંડળની સંસ્થિતિને પ્રાપ્ત કરીને યાવત્ દક્ષિણદિશા સંબંધી સર્વબાહ્ય મંડળની પછી ઉત્તરાર્ધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરે છે. અને ઉત્તરથી સર્વબાહ્ય ત્રીજી દક્ષિણાર્ધમંડ ળસંસ્થિતિમાં ગમન કરે છે. તે પછી ત્રીજા મંડળથી દક્ષિણના ક્રમથી જ અર્ધમંડળ સંસ્થિતિનું ઉપસંક્રમણ કરતા કરતા યાવત્ સર્વાભ્યન્તરમંડળને પ્રાપ્ત કરે છે ત્યારે બીજા છ માસ થાય છે. આ પ્રમાણે બીજા છ માસનો અંત થાય છે, પાહુડ ૧/૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ પાહુડપાહુડ: ૩ [૨૪] કર્યો સૂર્ય બીજા સૂર્યે ચીર્ણ કરેલ-ભોગવેલ ક્ષેત્રનું પ્રતિચરણ કરે છે ? આ મધ્યજંબૂદ્વીપમાં ભારતીય સૂર્ય અને ઐરવતીય સૂર્ય એમ બે સૂર્યો કહ્યા છે, એ બે સૂર્યો દરેક સૂર્ય અલગ અલગ પોતપોતાના સ્વતંત્રપણાથી ત્રીસ ત્રીસ મૂહૂર્ત પ્રમાણથી એક એક અર્જુમંડળમાં સંચરણ કરે છે. એકસો ચોર્યાશી સૂર્યના મંડળ હોય છે. એ મંડળોમાં સંચરણ કરતા બે સૂર્ય પૈકી એક એક સૂર્ય નક્ષત્ર સંબંધી સાઈઠ ઘટિ કાત્મક કાળથી એક એક અધિ મંડળમાં સંચરણ નામ ગતિ કરે છે. સાઠ સાઠ મુહૂર્તો માંથી એટલે કે બે અહો રાત્રથી સંપૂર્ણ એક એક મંડળનો સંઘાત કરે છે, ભરતક્ષેત્રમાંથી નિષ્ક્રમણ કરતો ભાર તીય અને ઐરવતીય એ બેઉ સૂર્ય એક બીજાથી ચીર્ણ ભોગવેલ ક્ષેત્રનું સંચરણ કરતા Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૩ નથી, એકસો ચોર્યાશી સંખ્યક મંડળોની દક્ષિણ અને ઉત્તર ગોળાર્ધના ક્રમથી જો સ્થા પના કરવામાં આવે તો મકરાદિમંડળ સભ્યન્તર અને કકદિમંડળ સર્વબાહ્ય થાય છે. તથા મંડળોમાં ૧૪૪ સરખા ભાગ થાય છે, સર્વબાહ્ય મંડળથી અંદરની તરફ પ્રવેશ કરતા આ બન્ને સૂર્ય પરસ્પર એક બીજાએ ભોગવેલ ક્ષેત્રને પુનઃ પૃષ્ટ કરે છે. એ ભાગો ના બને સૂર્યસમદાયનો વિચાર કરતાં દરેક મંડળમાં પરસ્પરથી ચીર્ણ અને પ્રતિચી ર્ણત્વ પ્રાપ્ત થાય છે, આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રનો સૂર્ય મધ્યજબૂદ્વીપના પૂર્વપશ્ચિમ દિશાથી વિસ્તારવાળી અને ઉત્તરદક્ષિણ દિશા તરફ લાંબી જીવા ભોગવીને દક્ષિણ પૂર્વની મધ્યમાં તે તે મંડળના ચોથા ભાગમાં બાણુ સંખ્યાવાળા મંડળોમાં તે તે ગતિ વિશેષથી પૂર્ણ થયેલ જે મંડળો છે, એ મંડળોમાં ફરીથી સંચાર કરે છે. જંબૂઢીપની મધ્ય માં સર્વબાહ્યમંડળની દક્ષિણદિશાના અર્ધમંડળમાં જે ગતિ કરવાનો આરંભ કરે છે તે ભરતક્ષેત્રને પ્રકાશિત કરનાર હોવાથી ભારતીય સૂર્ય કહેવાય છે. જે બીજો સૂર્ય છે તે ઐરાવતીય સૂર્ય કહેવાય છે. એ બન્ને સૂર્યોમાં આ પ્રત્યક્ષ દેખતો જબૂદ્વીપ સંબંધી ભાર તીય સૂર્ય જે જે મંડળમાં ભ્રમણ કરે છે, એ એ મંડળનો ૧૨૪ થી વિભાગ કરીને પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણામાં લંબાયમાન પ્રત્યંચાએ મંડળોના ચાર ભાગ કરીને અગ્નિખૂણામાં એ એ મંડળના ચોથા ભાગમાં સૂર્યસંવત્સરના બીજા છ માસમાં ૯૨ બાણુ મંડળોને સ્વયં સૂર્ય વ્યાપ્ત કરે છે, ઉત્તરપશ્ચિમ યાને વાયવ્યખૂણામાં મંડળના ચોથા ભાગમાં જે જે એકાણુ ૯૧ મંડળો છે તે મંડળોને ભારતવર્ષીય સૂર્ય પોતે ચીર્ણ કરે છે. જંબૂદ્વીપમાં આ પ્રત્યક્ષ રૂપે દેખાતો ભારતવર્ષનો સૂર્ય ઐરવત ક્ષેત્રમાં પ્રકાશ કરવા વાળા સૂર્યના મંડળોને મધ્યજબૂદ્વીપ પૂર્વપશ્ચિમ અને ઉત્તરદક્ષિણવતિ પ્રત્યંચા સ્વચાર મંડળને એકસો ચોવીસની સંખ્યાવાળા ભાગથી બાણમાં સૂર્યમંડળોને બીજાએ ભોગવે લને ફરીથી ઉપમુક્ત કરે છે. પોતપોતાના મંડળના ૧૨૪-૧૮ ભાગ પ્રમાણ એ અઢાર અઢાર ભાગ સઘળા દેશમાં કે સઘળા મંડળોમાં નિયતરૂપથી હોતા નથી, પરંતુ પ્રતિ નિયત દેશમાં અથવા પ્રતિનિયતમંડળોમાં એ દેશ અને મંડળો નિશ્ચિત છે. દક્ષિણપૂર્વ રૂપ ચતુભગ મધ્યના દેશ અને મંડળોમાં પ્રતિનિયત છે. એજ પ્રમાણે ઉત્તરના ચતુભગ મંડળમાં પણ અઢાર અઢાર ભાગ પ્રમાણ સમજી લેવા. એ ભારતીય સૂર્ય જ એ બીજા છ માસમાં પ્રતિનિધિતગતિથી મંડળોમાં ભ્રમણ કરે છે. ઉત્તરપશ્ચિમ મંડળના ચતુર્ભાગમાં ૯૧મંડળોને પોતપોતાના મંડળમાં આવેલ ૧૨૪૧૮ પ્રમાણ વાળા જે મંડળો છે એ મંડળોને સૂર્ય પહેલાં સવભ્યિન્તર મંડળમાંથી નિકળતાં ભોગ વેલને ફરીથી પ્રતિચરિત કરે છે તથા ભુક્ત પ્રતિભુક્તની પ્રક્રિયાથી તે મંડળ અઢાર અઢાર ભાગના ક્રમથી વ્યવસ્થિત હોય છે. દક્ષિણ પશ્ચિમ દિભાગની. મધ્યમાં ચતુભાંગમાં ૯૧ની સંખ્યાવાળા જે જે સૂર્યમંડળો છે. એ મંડળોને ભરતક્ષેત્રનો સૂર્ય ઐરાવત ક્ષેત્રના સૂર્યે ભોગવેલ ક્ષેત્રનો પરિચિત કરે છે. એ જેબૂદ્વીપમાં આ પ્રત્યક્ષ દેખાતો ઐરાવત ક્ષેત્રને પ્રકાશિત કરવાવાળો સૂર્ય મધ્ય જંબૂઢીપના પૂર્વ પશ્ચિમમાં લાંબી અને ઉત્તરદક્ષિણ તરફ વિસ્તારવાળી પ્રત્યંચા જીવાથી સૂર્યના ભ્રમણ માટે નક્કી કરેલા વૃત્ત નામ ગોળ મંડળને એકસોચોવીસ સંખ્યાવાળા ભાગથી અલગ કરીને ઉત્તરપૂર્વ દિગ્વિભાગની મધ્યમાં અથતુ ઇશાનખૂણાના મંડળના ચોથા ભાગમાં ૯૨ સંખ્યક જે સૂર્યમંડળો હોય છે, એ મંડળોને ઐરાવત ક્ષેત્રવતિ સૂર્ય પોતે ચીર્ણ કરેલને ફરીથી Page #19 -------------------------------------------------------------------------- ________________ સૂરપન્નતિ-૧/૩/૪ પ્રતિચરણ કરે છે. એ જ પ્રમાણે દક્ષિણપૂર્વ દિશાની મધ્યમાં મંડળના ચતું થશમાં જે એકાણુ સૂર્યના ભ્રમણ મંડળો છે. એ મંડળોને ફરીથી પ્રતિચરિત કરે છે, ત્યાં પણ ઉત્તર દક્ષિણ ગોળાર્ધના ક્રમથી બે છ માસ થાય છે. તેમાં પહેલાના છ માસમાં ઉત્તર દક્ષિણા ધના મધ્યના મંડળને બે વાર ભોગવે છે અને બીજા છ માસમાં બધી દિશાઓમાં દરેક મંડળોનું એક સૂર્ય પરિભ્રમણ કરે છે. બીજા મંડળનું બીને સૂર્ય પરિભ્રમણ કરે છે. આ રીતે યાવતુ સવન્તિમ મંડળ પરિપૂર્ણ થાય છે. એ જંબૂદ્વીપમાં નિશ્ચય રૂપથી આ પ્રકાર ના ક્રમથી ઐરાવત ક્ષેત્રને પ્રકાશિત કરવાવાળો સૂર્ય ભરતક્ષેત્રને પ્રકાશિત કરવાવાળા સૂર્યના મંડળને જંબૂદ્વીપમાં લાંબી અને ઉત્તરદક્ષિણ તરફ વિસ્તારવાળી જીવીકા નામ દોરીથી એકસોચોવીસ ભાગ કરીને દક્ષિણ પશ્ચિમ મધ્યમાં ચતુર્થભાગમાં જે ૯૨ સૂર્ય મંડળો છે. એ મંડળોને ઐરાવત સૂર્ય ભોગવેલ મંડળોને પ્રતિચરિત કરે છે. ઉત્તરપૂર્વ દિશાની મધ્યમાં મંડળના ચતુથશમાં એકાણુ જે સૂર્યમંડળો છે, એ મંડળોને ભારતનો સૂર્ય ઐરાવત ક્ષેત્રના સૂર્યે ચીર્ણ કરેલ ને ફરીથી પ્રતિચરિત કરે છે. એ ભારતનો સૂર્ય અને એરવત ક્ષેત્રનો સૂર્ય એમ બેઉ સૂર્યો સવભ્યિન્તર મંડળથી બહાર નીકળતાં પરસ્પર ચીણ ક્ષેત્રનું પ્રતિચરણ કરતા નથી. પરંતુ સર્વબાહ્યમંડળથી અનન્તરાભિમુખ એ બેઉ સૂર્ય પરસ્પરના ચીર્ણક્ષેત્રને પ્રતિચરિત કરે છે. પાહુડ૧/૩ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડઃ૪) [૨૫] આ ભરતક્ષેત્રનો અને ઐરવત ક્ષેત્રનો એમ આ બે સૂર્ય જ્યારે જંબૂદ્વીપમાં જાય છે. ત્યારે એક બીજા કેટલા પ્રમાણનું અંતર કરીને ગતિ કરે છે ? બને સુર્યોના એક બીજાના અંતર સંબંધી વિચારણામાં વક્ષ્યમાણ આ છ પ્રતિપત્તીયો પોતપોતાની રૂચી અનુસાર વસ્તુતત્વને નિર્ણય કરવાવાળી અને તીર્થકરો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલ છે. એ છ અન્ય તર્થિકોમાં કોઈ એક આ પ્રમાણેનું કથન કરે છે. એ બને સૂર્યો જ્યારે જંબૂદ્વીપમાં જાય છે. ત્યારે બેઉ સૂર્યનું એક હજાર યોજનાનું અંતર કહેલ છે. તથા બીજું એકસો તેત્રીસ યોજનાનું અંતર કરીને ગતિ કરે છે. બીજા પ્રકારના અન્યતીર્થિક કહે છે, ભરતક્ષેત્રનો અને ઐરાવત ક્ષેત્રનો એમ એ બેઉ સૂર્યો જ્યારે જંબૂદ્વીપમાં ગમન કરે છે, ત્યારે દિવસ અને રાત્રિના ફેરફારથી બે પ્રકારનું તેમનું અંતર થાય છે, તે પૈકી એક અંતર એક હજાર યોજનાનું છે અને બીજું અંતર ૧૩૪ યોજન માત્રનું કહેલ છે. કોઈ ત્રીજા પ્રકારના અન્ય તીર્થિકો એવું કહે છે. દિવસ રાતની વ્યવસ્થાથી પોતપોતાના માર્ગમાં સંચરણ કરતા બે સૂર્યોનું બે પ્રકારનું પરસ્પરનું અંતર કહ્યું છે. તેમાં અંતર એક હજાર યોજનનું અને બીજું અંતર ૧૩પ યોજનાનું છે, કોઈ ચોથા મતાવલમ્બી આ પ્રમાણે કહે છે. બે અંતર પૈકી એક બીજા એક સમુદ્રનું જ અંતર કરીને ગતિ કરે છે. કોઈ પાંચમો મતવાદી આ રીતે કહે છે- બે દ્વીપો અને બે સમુદ્રોનું પરસ્પરનું અંતર કરીને પોતાનું ભ્રમણ કરે છે. છઠ્ઠો મતવાદી કહે છે કે, બે અંતરોમાં એક અંતરમાં ત્રણ દ્વીપો અને બીજા અંતરમાં ત્રણ સમુદ્રોનું પરસ્પરમાં અંતર કરીને બેઉ સૂય ગતિ કરે છે. ભગવાન કહે છેહું કહું છું કે, સૂર્યની ગતિ એક પ્રકારની હોતી નથી. તેમજ તેમના મંડળ એક પ્રકારના હોતા નથી જ્યારે બન્ને સૂર્યો સવભ્યિન્તર મંડળમાંથી બહાર નીકળે છે ત્યારે દરેક Page #20 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૪ મંડળોમાં પાંચ પાંચ યોજન તથા એક યોજનના પાંત્રીસ એકસક્યિા ભાગ પૂર્વ મંડળગત અંતર પ્રમાણમાં દરેક મંડળમાં વધારતા વધારતા બાહ્યમંડળથી આવ્યંતર મંડળ માં પ્રવેશ કરતા આ બને સૂર્યો દરેક મંડળમાં પાંચ પાંચ યોજન અને એક યોજનના પાંત્રીસ એકસઠિયા ભાગ પૂર્વ પૂર્વ મંડળગત અંતર પરિમાણથી ઓછું કરતાં કરતાં ગતિ કરે છે. આ જંબુદ્વીપ નામનો દ્વીપ યાવત પરીક્ષેપથી કહેલ છે. જ્યારે આ બન્ને સય સભ્યન્તર મંડળમાં જઈને ગતિ કરે છે, તો બન્ને સૂર્ય જ્યારે સભ્યન્તરમાં પ્રવેશ કરે છે, ત્યારે એક પ્રકારથી ૯૯000 યોજન પરસ્પરનું અંતર થાય છે. અને બીજું અંતર એકસો બેંતાલીસ યોજન જેટલું છે. જે એક જ અંતરનો સ્વીકાર કરવામાં આવે તો ૬૪૦ યોજનનું અંતર થાય છે. એક લાખ યોજનના વિખંભ વાળો જંબૂઢીપ કહેલ છે આ જંબૂદ્વીપમાં એ બન્ને સૂર્ય એકસોએંસી યોજના અંતરથી એકબીજા સન્મુખ થઇને ગતિ કરતા થકા આનંદિત થાય છે. ૧૮૦ ને બે થી ગુણવાથી ૩૦ થાય છે અને લાખ યોજનની સાથે વ્યાસમાનથી વિશોધિત કરવાથી ૯૯૬૪૦ રહી જાય છે. ત્યારે સવ ભ્યન્તર મંડળમાં બેઉ સૂર્યના ચરણ કાળમાં પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્ત અને છત્રીસ ઘડીનો દિવસ હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્ત અને ચોવીસ ઘડીની રાત્રી હોય છે. એ સવભ્યિન્તર મંડળમાંથી નીકળતા બન્ને સૂર્યો નૂતન સંવત્સરના પહેલા અહોરાત્રમાં સભ્યન્તર મંડલની પછીના બીજા મંડલમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે પ્રથમ મંડળના સંચરણકાળની પછી જ્યારે એ બન્ને સૂર્યો સભ્યત્તર મંડળની પછીના બીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે ૯૯પ યોજના અને એક યોજનના પાંત્રીસ એકસઠિયા ભાગ આટલા પ્રમાણનું અંતર કરીને ભરતક્ષેત્ર વર્તી અને ઐરાવતક્ષેત્રવર્તી બેઉ સૂર્ય ગતિ કરે છે.અહીયાં એક સૂર્ય સભ્યન્તર મંડળમાં રહીને અડતાલીસ યોજન અને એક યોજનના એકસઠીયા એક ભાગ તથા બીજા વિખંભના બે યોજન આટલા યોજન સવભ્યિન્તર મંડળની પછીના બીજા મંડળમાં ગતિ કરે છે. એ જ પ્રમાણે બીજો સૂર્ય પણ ગતિ કરે છે, તેથી બે યોજનને અડતાલીસ અને એક યોજનના એક એકસઠિયા ભાગને બે થી ગણવામાં આવે તો પાંચ યોજન અને એક યોજનના છત્રીસ એકસઠિયા ભાગ થાય છે. પૂર્વ પૂર્વ મંડળગત પરિમાણ આટલું વધારે અંતર થાય છે. સવભ્યિન્તર મંડળથી બીજા બીજા મંડળમાં સંચરણ કરવાના સમયે મુહૂર્તના ક્રમથી દિવસ રાતની વ્યવસ્થા આ રીતે થાય છે. એકસઠિયા બે ભાગ મુહૂર્તથી ન્યૂન અઢાર મુહૂર્ત પ્રમાણવાળો દિવસ હોય છે. તથા મુહૂર્તના એકસઠિયા બે ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રી હોય છે. ત્યારે નિષ્ક્રમણ કરતા બેઉ સૂર્ય બીજા અહોરાત્રમાં અભ્યન્તરના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે ૯૯પ૧ તથા એક યોજનના એકસઠિયા નવ ભાગનું અંતર કરીને ગતિ કરતા કહ્યા છે. ત્યારે સવવ્યંતર મંડળમાંથી ત્રીજા મંડળના સંચરણ સમયે ૯૯૬પ૧ તથા એક યોજનના એકસઠિયા નવ ભાગનું પરસ્પરમાં અંતર જેમ કરીને ગતિ કરતા કહ્યા છે. જે અહીયાં એક સર્વે સવભ્યિન્તરના બીજા મંડળના અડતાલીસ યોજન તથા એક યોજના એકસઠ ભાગ તથા વિખંભના બે યોજનની ગતિ કરે છે. એ જ પ્રમાણે, . Page #21 -------------------------------------------------------------------------- ________________ - ૧૮ સૂરપન્નત્તિ-૧૪/૫ બીજા સૂર્યની ગતિ પણ થાય છે. આનો ગણિત પ્રકાર બે યોજન તથા એક યોજનના. એકસઠિયા અડતાલીસ ભાગને બેથી આ રીતે યથોક્ત અંતર પરિમાણ થાય છે, ત્યારે અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એકસઠિયા ચાર મુહૂર્ત ભાગ ઓછા તથા એકસઠિયા ચાર મુહૂર્ત અધિક બાર મુહૂર્તની રાત્રી હોય છે. આ રીતના ઉપાયથી નિષ્ક્રમણ કરતા એવા બને સૂય પછીના મંડળથી તેના પછીના મંડળમાં સંક્રમણ કરતા કરતા પાંચ પાંચ યોજન તથા એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગ એક એક મંડળમાં એક બીજાના અંતરને વધારતા વધારતા સર્વબાહ્યમંડળને ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક લાખ છસો સાઈઠ યોજનનું પરસ્પરમાં અંતર કરીને ગતિ કરે છે. અહીંયા દરેક મંડળમાં પાંચ યોજન તથા એક યોજનાના એકસઠિયા પાંત્રીસ ભાગનું અંતર થાય છે. આ રીતના. અંતર પરિમાણની વિચારણા કરતાં અભિદ્ધિત જણાઈ આવે છે. તેથી સભ્યત્તર મંડળમાંથી સર્વબાહ્ય મંડળ એકસો ત્રાસી યોજન બરોબર થાય છે. તો જો પાંચ યોજનને એકસો ત્રાસીથી ગણવામાં આવે તો નવસોપંદર યોજન થાય છે. તથા એક સઠિયા પાંત્રીસની સંખ્યાને જો એકસો એંશી ગણી કરવામાં આવે તો ૬૪૦પ થાય છે. તેને એકસઠથી ભાગવાથી એકસો પાંચ થાય છે. તે એકસો પાંચની સંખ્યાને પહેલાની યોજન સંખ્યામાં ઉમેરવામાં આવે તો એક હજારને વીસ થાય છે. આ સંખ્યાને સભ્યન્તરના અંતર પરિમાણમાં ઉમેરવાથી એક લાખ છસો સાઈઠ થાય છે. આ રીતે સર્વ બાહ્યમંડળનું યથોપરિમાણ થઈ જાય છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તની રાત્રી થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે પ્રથમ છ માસ કહેલ છે, આજ પહેલા છ માસનું પર્યવસાન છે. ત્યારે પ્રવેશ કરતા બન્ને સૂર્યો બીજા છે માસનો આરંભ કરીને પહેલી અહોરાત્રીમાં બાહ્યાવંતર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. તે પછી જ્યારે એ બન્ને સૂર્યો બાહ્યના પછીનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે એક લાખ છસો ચોપન યોજન તથા એક યોજનાના છત્રીસ એકસઠિયા ભાગનું અંતર કરીને એકબીજા ગમન કરે છે. તેમ સમજવું ત્યારે એક લાખ છસો ચોપન યોજન તથા એક યોજનના એકસઠિયા છવ્વીસ ભાગ પરસ્પરમાં આંટલું અંતર કરીને ગતિ કરે છે. ત્યારે એકસઠિયા બે ભાગ મુહૂર્ત ન્યૂન અઢાર મૂહૂર્તની રાત્રી હોય છે. અને એક ઠિયા બે મુહૂર્ત વધારે બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ પ્રમાણેના ઉપાયથી પ્રવેશ કરીને એ બન્ને સૂર્યો તે પછીના મંડલથી તે પછીના મંડળમાં સંક્રમણ કરતા કરતા પાંચ પાંચ યોજન અને એકસોયોજનના એકસઠિયા પાંત્રીસ ભાગ એક એક મંડળમાં એકબીજાના અંતરને ઓછું કરતા કરતા સવભ્યિન્તર મંડળમાં જઈને ગતિ કરે છે. જ્યારે એ બન્ને સૂર્ય સવભ્યિન્તર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે ૯૯૬૪) યોજનનું પરસ્પરમાં અંતર કરીને ગતિ કરે છે. ત્યારે પરમપ્રફર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તથા જઘન્ય બાર મુહૂર્તની રાત હોય છે. આ પ્રમાણે બીજા છ માસ સંબંધી કથન કરેલ છે, | પાહુડ-૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પાહુડપાહુડ-૧) [૨] ત્યાં કેટલા દ્વીપો અને સમુદ્રોનું અંતર કરીને સૂર્ય ગતિ કરે છે? તે આપ મને Page #22 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૫ ૧૯ કહો. તેમાં આ પાંચ પ્રતિપત્તિયો કહેવામાં આવેલ છે. કોઈ એક પરતીર્થિક પોતાના મતનું સ્વરૂપ બતાવે છે, એક હજાર યોજન તથા એકસો તેત્રીસ યોજન દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક પરતીથિક આ પૂર્વોક્ત મતનું પ્રતિપાદન કરે છે. બીજો કોઈ પરમતવાદી કહે છે, એક ૨૧૩૪ યોજન પરિમિત દ્વીપ અને સમુદ્રોને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક ત્રીજો અન્ય મતવાદી કહે છે- ૧૧૩પ યોજન વાળા દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક ચોથો મતાવલબમ્બી કહેવા લાગ્યો અધ દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે, કોઈ એક પાંચમો મતવાદી કહે છે ૧૧૩૩ યોજનના પ્રમાણવાળા દ્વીપ સમુદ્રોને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે, તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે એક હજાર એકસો તેત્રીસ યોજન દ્વીપ અને સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે, તેનો તેમ કહેવાનો હેતુ આ પ્રમાણે છે કે જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે જંબૂદ્વીપને ૧૧૩૩ યોજના સૂર્ય પોતાની ગતિ કરે છે. ત્યારે પરમ પ્રકર્ષને પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા બાર મુહૂર્ત પ્રમાણવાળી જઘન્ય એટલે કે રાત્રી હોય છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે લવણસમુદ્રને ૧૧૩૩ યોજનનું અવગાહન કરીને ગતિ કરે છે. ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. આજ પ્રમાણે એકસો ચોત્રીસ યોજનના પ્રમાણ વિષે અને એકસો પાંત્રીસ યોજનના પ્રમાણ સંબંધમાં પણ સમજી લેવું. એકસો પાંત્રીસ યોજનની અવગાહના ક્ષેત્રના પક્ષમાં પણ સૂર્ય સવભ્યન્તરમંડળમાં આવે ત્યારે દિનમાન અઢાર મુહૂર્ત પ્રમાણવાળો હોય છે. તથા રાત્રિમાન કે બાર મુહૂર્તનું હોય છે. તેઓમાં જેઓ એવું કહે છે કે અપાઈ દ્વીપ અને સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. તેમના કહેવાનો અભિપ્રાય એ છે કે અર્ધ અધ ભાગથી રહિત સૂર્ય ત્યાં પોતાની ગતિ કરતો દ્રષ્ટિગોચર થાય છે. એ અન્યમતવાદિયો નિમ્નોક્ત પ્રકારથી કહે છે જ્યારે સૂર્ય સવભ્યિન્તર મંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે અધ જંબૂઢીપનું અવગાહન કરીને ગતિ કરે છે. ત્યારે ઉત્તમ કાષ્ટા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તથા જઘન્યા બાર મુહૂર્તની રાત હોય છે. આ જ પ્રમાણે સર્વબાહ્યમંડલના સંબંધમાં પણ સમજી લેવું વિશેષતા એ છે કે લવણ સમુદ્રના અધ ભાગને છોડીને જ્યારે સૂર્ય અવગાહન કરે છે. ત્યારે પણ દિવસરાત્રીની વ્યવસ્થા એ જ પ્રમાણે કહેવામાં આવેલ છે. તેમાં જેઓ એવું કહે છે કે કોઈ પણ દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરતો નથી. તેઓ વક્ષ્યમાણ કથનના પ્રકારથી કહે છે. જ્યારે સૂર્ય સવભ્યિન્તર મંડળનું ઉપ સંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે તે કોઈ પણ દ્વીપ કે સમુદ્રને અવગાહિત કરીને ગતિ કરતો નથી. તો પણ ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કર્ષથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે, એ જ પ્રમાણેનું સઘળું કથન સર્વબાહ્યમંડળના સંબંધમાં પણ કહેલ સમજવું. વિશેષમાં લવણસમુદ્રને અવગાહિત કરીને પણ સૂર્ય ગતિ કરતો નથી તથા રાત્રિ દિવસની વ્યવસ્થા પણ એજ પૂર્વોક્ત પ્રકારના પ્રમાણે જ છે. કોઈ પરમતવાદી એ પ્રમાણે કહે છે. [૨૭] હે ગૌતમ હું આ સંબંધમાં કહું છું જ્યારે સૂર્ય સ ભ્યત્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને એટલે જ્યારે સંચાર કરે છે ત્યારે તે મંડળના ભ્રમણકાળમાં એકસો Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સુરપત્તિ -૧/પ/ર૭ એંસી યોજન જમ્બુદ્વીપને અવગાહિત કરીને અથતુ ગતિ કરે છે. ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. આજ પ્રમાણે સર્વબાહ્યમંડળમાં સૂર્યના ભ્રમણ કાળમાં પણ સમજી લેવું. વિશેષતા કેવળ રાત્રી દિવસના પ્રમાણની વિષમતા એટલે કે ફેરકારવાળી ગતિને લઈને હોય છે, અહીયાં વિશેષતા એ છે કે-લવણ સમુદ્રમાં એકસો તેત્રીસ યોજનાનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે, | પાહુડ૧/પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-) [૨૮] હે ભગવન્! એક એક રાત્રિ દિવસમાં સૂર્ય પ્રવિષ્ટ થઈને ગતિ કરે છે તેમ કહેવામાં આવેલ છે ? આ વિષયના સંબંધમાં સાત પ્રતિપત્તીયો કહેવામાં આવેલ છે. કોઈ એક તીર્થાન્તરીય કહે છે બે યોજન તથા બેંતાલીસનો અધ ભાગ એવું એક યોજનના એકસો ત્રાશી ભાગ ક્ષેત્રનું એક એક રાત દિવસમાં વિકમ્પન કરતો સૂર્ય પોતાની ગતિ કરે છે, કોઈ બીને પોતાના મતને પ્રગટ કરે છે. અર્ધ તૃતીય યોજને એક એક રાત દિવસમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. ત્રીજે પરમતવાદી કહે છે ત્રણ ભાગ ઓછા ત્રણ યોજન જેટલા ક્ષેત્રનું એક એક રાતદિવસમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. ચોથો મતવાદી કહેવા લાગ્યો, ત્રણ યોજના અને એક યોજનના સુડતાલી સનો અર્ધો ભાગ તથા એક યોજનનો એકસો વ્યાશીમાં ભાગ ક્ષેત્રનું એક એક રાત દિવસમાં વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. પાંચમો કહે છે. અધું ચોથું યોજન એક એક રાતદિવસમાં વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. છઠ્ઠો પરમતવાદી ચાર ભાગ ઓછા ચાર યોજના એક એક રાતદિવસમાં વિકંપન કરીને સર્વ ગતિ કરે છે. સાતમો અન્યતીર્થિક કહેવા લાગ્યો ચાર યોજન તથા પાંચમુ યોજન અર્થે તથા એક યોજનનો૧૮૭મો ભાગ એક એક અહોરાત્રીમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. વીતરાગ ભગવાન મહાવીર સ્વામી કહે છે- બે યોજન તથા એક યોજના એકસઠિયા એડતાલીસ ભાગ એક એક મંડળ ક્ષેત્રનું એક એક અહોરાત્રમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. આ જંબૂઢીપ નામનો દ્વીપ યાવતું પરીક્ષેપથી કહેલ છે, તેમાં જ્યારે સૂર્ય સવભ્યિન્તર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ થાય છે તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી થાય છે, નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રવતવિતા પહેલા અહોરાત્રમાં અત્યંતરની પછીના મંડળમાં પ્રવેશ કરીને એ મંડળમાંથી બહાર જતો સૂર્ય નવા અયનનો પ્રારંભ કરતો નવા સંવત્સરના પહેલા અહોરાત્રમાં સભ્યન્તર મંડળની પછીના બહારના બીજા મંડળમાં એટલે કે કકન્ત અહોરાત્ર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. તે પછી જ્યારે સૂર્ય અત્યંતરની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે બે યોજન અને એક યોજનાના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક અહોરાત્રમાં વિકંપન કરીને ગતિ કરે છે, ત્યારે અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એક મુહૂર્તના એકસ ઠિયા બે ભાગ ન્યૂન તથા એકસઠિયા બે ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રી થાય છે. તે . Page #24 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-દ ૨૧ નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજી અહોરાત્રમાં ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય અત્યંતર મંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક યોજના એકસઠિયા પાંત્રીસ ભાગ બે રાત દિવસથી વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે, એ વિકંપન ક્ષેત્રમાં જ્યારે સૂર્ય સવભિંતર મંડળથી ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગ આટલા પ્રમાણ વાળા ક્ષેત્રનું બે રાતદિવસથી વિકંપન કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એકસઠિયા ચાર ભાગ ન્યૂન તથા એકસઠિયા ચાર ભાગ અધિક બાર મુહુર્તની રાત્રી થાય છે, આ પ્રમાણે આ પૂર્વોક્ત કથિત ઉપાયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય તદનન્તર મંડળથી તદનન્તર મંડળમાં સંક્રમણ કરતો કરતો બે યોજન તથા એક યોજન ના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક અહોરાત્રમાં વિકંપન કરીને સર્વબાહ્યમંડળ માં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સ ભ્યત્તર મંડળ માંથી સર્વબાહ્ય મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે સવભિંતર મંડળનું પ્રણિ ધાન કરીને એટલે કે અવધિ રૂપ બનાવીનેએકસો ત્રાશી રાત્રિ દિવસમાં એકસો પંદર યોજન વિકપન કરીને ગતિ કરે છે, ત્યાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉર્ષિકા અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે. તથાજઘન્યબાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે પ્રથમ દક્ષિણાયનના છ માસ થાય છે. આ રીતે પ્રથમ દક્ષિણયાનના છ માસનું પર્યવસાન થાય છે. આ રીતે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને તેના પહેલા અહોરાત્રમાં બાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે બે યોજન અને એક યોજનાના એકસઠિયા, અડતાલીસ ભાગ એક એક રાતદિવસમાં વિકંપન કરીને ગતિ કરે છે. ત્યારે અઢાર મુહૂર્તની એકસઠિયા બે મુહૂર્ત ભાગ ન્યૂન રાત્રી હોય છે અને એકસઠિયા બે મુહૂર્ત ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ હોય છે. ત્યાં પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં સર્વ બાહ્યમંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય બાહ્ય મંડળના ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ છે. ત્યારે ત્યારે પાંચ યોજન તથા એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગ બે રાત દિવસમાં વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. રાત્રિમાન અને દિવસમાન ત્રીજા મંડળના સંચરણ સમયે પહેલાં કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજી લેવું. આ પ્રમાણે પૂર્વ કથિત ઉપાયથી પ્રવેશ કરતો સૂર્ય એ અનંતરના મંડળથી તેના પછીના મંડળમાં સંક્રમણ કરતો કરતો બે યોજન તથા એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક રાત્રિ દિવસથી વિકંપન કરીને સવભ્યિન્તર મંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાંથી સવવ્યંતર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે સર્વબાહ્યમંડળનું પ્રણિધાન એટલે કે અવધિ કરીને એકસો ત્રાશી રાત્રિ દિવસથી એકસો પંદર યોજનનું વિકંપન કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં પરમ પ્રકષપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. આ પ્રમાણે આ બીજા છ માસનું પર્યવસાન એટલે કે સમાપ્તિ થાય છે. આ રીતે આ આદિત્યસંવત્સર કહેલ છે. પાહડ૧/દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સૂરપન્નત્તિ- ૧/૭/૨૯ (પાહુડપાહુડ-૭) [૨૯] મંડલોના સંસ્થાનની વ્યવસ્થા કઈ રીતે કહેવામાં આવેલ છે? તે આપ મને કહો,મંડળ સંસ્થિતિના વિષયમાં આઠ પ્રકારની પ્રતિપત્તિ કહેલ છે કોઈ એક કહે છે કે એ બધા મંડળવત્તા સમચતુરસ્ત્ર સંસ્થાનસંસ્થિત બીજો કોઈ એક કહે છે, બધી જ મંડળ વત્તા વિષમ ચતુરસ્ત્ર સંસ્થાનવાળી કહેલ છે. ત્રીજો કોઈ બધી મંડલવત્તા સમચતુષ્કોણ વાળી કહે છે. કોઈ ચોથો કહે છે કે બધી મંડળવત્તા વિષમ ચતુષ્કોણ સંસ્થાનથી સંસ્થિત છે. કોઈ પાંચમો કહે છે- આ બધી મંડલવત્તા સમચક્રવાલ સંસ્થિત કહેલ છે. છઠો કહે છે, એ બધી મંડલવત્તા એટલે કે ચંદ્રાદિ ગ્રહોના વિમાન વિષમચક્રવાલ સંસ્થિત છે. સાતમો એ બધી મંડલવત્તા અર્ધચક્રવાલસંસ્થિત કહે છે. આઠર્મો એ બધી મંડળવત્તા ઉંચા કરેલ છત્રના આકાર જેવા આકારવાળી કહેલ છે, એ પરમતવાદીયોમાં જેઓ એમ કહે છે કે એ બધી મંડળવત્તા છત્રાકારથી સંસ્થિત કહેલ છે તે મારા મતની તુલ્ય જ દેખાય છે. આ પૂર્વોક્ત આઠમાં મતાન્તરવાદીના મતના કથન પ્રમાણે બધા ચંદ્રાદિ વિમાનોનું જ્ઞાન જ્ઞાતવ્ય પ્રકારથી સારી રીતે જાણી લેવું. આ પૂર્વોક્ત નય રૂપ ઉપાય વિશેષથી નિશ્ચિત પ્રકારથી યથાર્થ વસ્તુતત્વનો બોધ થાય છે. | પાહુડ-૧/૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પાહડપાહુડ-૮) [૩૦] હે ભગવનુ બધા મંડળપદ કેટલા બાહલ્યવાળા અને કેટલા આયામ વિષ્ક - ભવાળા તથા કેટલા પરિક્ષેપવાળા કહેવામાં આવેલ છે, તે આપ મને કહો. હે ગૌતમ ! તમે પ્રશ્ન કરેલ વિષયમાં આ ત્રણ પ્રતિપત્તિયો કહેલ છે. એ ત્રણ પ્રકારના પહેલો પરમતવાદી એ તમામ મંડળપદો બાહલ્યથી એક યોજન તથા એક ૧૧૩૩ યોજન આયામવિખંભથી તથા ૩૩૯૯ યોજન પરિક્ષેપથી કહેલ છે. વિખંભના વર્ગને દસગણા કરવાથી વૃત્તનો પરિચય થાય છે, આ નિયમાનુસાર ત્રણનો વર્ગ નવ થાય છે. કંઈક વધારે ત્રણનો વર્ગ દસ થાય છે. અવય વવાળાનો વર્ગ પૂણક થતો નથી પરંતુ સાવયવ જ થાય છે. તેથી સાત વિખંભની સ્થૂલ પરિધિ ૨૨ તથા સૂક્ષ્મ પરિધિ સાધિક ૨૧ થાય છે. બીજો પરતીર્થિક કહેવા છે એ બધા મંડળ પદ બાહલ્યથી એક યોજન ૧૧૩૪ યોજન આયામ વિખંભથી તથા ૩૪૦૨ યોજન પરિક્ષેપ પરિમાણથી કહેલ છે. કોઈ એક ત્રીજા મતવાદી કહેવા લાગ્યો એક યોજન બાહુલ્યથી ૧૧૩પ યોજન આયામવિખંભથી ૩૪૦પ યોજન પરિક્ષેપથી કહેલ છે, હવે ભગવાનું કહે છે- આ બધા મંડળપદો એક યોજનના એકસયિા અડતાલીસ ભાગ બાહલ્યથી અનિયતપણાથી આયામવિખંભ અને પરિક્ષેપથી કહેલા છે. તેમ કહેવું. હે ભગવન્! મંડળપદોમાં આયામવિખંભ અને પરિક્ષેપના અનિયતપણાથી હોવામાં શું હતું છે? આ જંબૂદ્વીપ નામનો દ્વીપ યાવત્ પરિક્ષેપથી કહેલ છે. જ્યારે સૂર્ય સવભિંતરમંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એ બધા મંડળપદો એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ બાહુલ્યથી તથા નવ્વાણું હજાર છસો ચાળીસ યોજન આયામ વિખંભથી અને ત્રણ લાખ પંદર હજાર નેવાસી યોજનથી કંઇક વિશેષા ' Page #26 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૮ ૨૩ ધિક પરિક્ષેપથી કહેલ છે. ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કર્ષ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે તથા જઘન્યા બાર મૂહૂર્તની રાત્રી હોય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રાપ્ત કરીને પ્રથમ અહોરાત્રમાં અભ્યત્તરાખંતર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય આત્યંતર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક યોજનના એક એકસઠિયા અડતાલીસ ભાગ બાહલ્યથી અને ૯૯૫૪ યોજન તથા એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગો આયામ વિખંભથી તથા ત્રણ લાખ પંદર હજાર એકસો યોજનથી કંઈક વધારે પરિક્ષેપથી થાય છે, બીજ મંડળના ચાર ચરણ સમયમાં દિવસરાત્રી પ્રમાણ પહેલાના કથન પ્રમાણે જ છે. નિષ્ક્રમણ કરતો એ સૂર્ય બીજા અહોરાત્રમાં અભ્યત્તરાન્તરના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય અત્યંતરના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા ૯૯૬પ૧ યોજન અને એક યોજનના નવ એકસઠિયા ભાગ આયામવિખંભથી અને ૩૧૫૧૨૫ યોજન પરિક્ષેપથી કહેલ છે. ત્યારે દિવસ રાતની વ્યવસ્થા પણ એજ પ્રકારથી થઈ જાય છે. આ પ્રકારથી એ ઉપાયથી અથતુ નયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય એ પછીના મંડળમાંથી તેના પછીના મંડળમાં એટલે કે એક મંડળમાંથી બીજા મંડળમાં ઉપસંક્રમણ કરતા કરતા પાંચ યોજન અને એક યોજના એકસઠિયા પાંત્રીસ ભાગ એક એક મંડળમાં વિખંભને વધારતા વધારતા અઢાર અઢાર યોજન પરિરયની વૃદ્ધિ કરતા કરતા સર્વબાહ્ય મંડળમાં જઈને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એ મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગો બાહલ્યથી તથા એક લાખ છસો સાઠ યોજન આયામવિખંભથી તથા ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર પરિક્ષેપથી કહેલ છે. ત્યારે ઉત્થા અઢાર મુહૂર્તની રાત્રી થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે પ્રથમ છ માસ કહેલ છે અને આજ પહેલા છ માસની સમાપ્તિનો સમય છે. આ રીતે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને પ્રથમ અહોરાત્રમાં બાહ્યાવંતર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસે ક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા એક લાખ છસો ચોપન યોજન તથા એક યોજનના છવ્વીસ એકસઠિયા ભાગ આયામ અને વિખંભથી તથા ૩૧૮૨પ૭ પરિક્ષે પથી કહેલ છે. ત્યારે રાત્રિદિવસનું પરિમાણ એજ પ્રમાણે થાય છે. એ પ્રવેશ કરતો સૂર્ય બીજી અહોરાત્રમાં બાહ્યમંડળના ત્રીજા મંડળમાં પ્રવેશ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય બાહ્યમંડળના ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે તે મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા એક લાખ છસો અડતાલીસ યોજન તથા એક યોજનના બાવન એકસઠિયા ભાગ આયામવિખંભથી થાય છે. એ ત્રીજા મંડળના સંચરણ સમયમાં રાતદિવસનું પરિમાણ પૂર્વોક્ત કથન પ્રમાણે જ થાય છે, આ પ્રમાણેના ઉપાયથી મંડલાભિમુખ ગતિ કરતો સૂર્ય તેની પછીના મંડળથી તેની પછીના મંડળમાં એટલે કે એક મંડળથી બીજા મંડળમાં ગમન કરતો કરતો પાંચ પાંચ યોજન તથા એક યોજનના પાંત્રીસ એકસઠિયા ભાગ જેટલી એક એક Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સૂરપન્નત્તિ - ૧/૮/૩૦ મંડળમાં વિખુંભની વૃદ્ધિ કરતો કરતો તથા પરિધિના પ્રમાણમાં અઢાર અઢાર યોજન પરિયને વધારતો વધારતો સર્વત્યંતર મંડળમાં જઇને ગતિ કરે છે જ્યારે સૂર્ય સભ્યિન્તરમંડળમાં જઇને ગતિ કરે છે ત્યારે એ મંડળસ્થાન એક યોજનના અડતાલીસ બાસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા ૯૯૬૪૦૦ યોજન આયમવિખંભથી ૩૧ ૫૦૭યોજનથી કંઈક વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપ્રાપ્ત ઉત્ક ર્ષક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. આ બીજા છ માસનો પર્યવસાનકાળ છે. આજ આદિત્યસંવત્સર છે. અને આજ આદિત્ય સંવત્સરનો પર્યવસાનકાળ છે. એ બધા મંડળપદો એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. બધા જ મંડળના અંતરો બે યોજનના વિષ્મભવાળા કહેલા છે. આ માર્ગ એકસો ત્ર્યાશીથી ગુણવાથી પાંચસો દસ યોજન થાય છે. આ પ્રમાણે ઉપદેશ કરવો આવ્યંતર મંડળથી બાહ્યમંડળપદ અને બાહ્યમંડળપદથી આપ્યંતરતરમંડળપદ આ પ્રમાણેનો આ માર્ગ કેટલો કહેલ છે ? તે મને કહો એકસો પંદર યોજન તથા એક યોજનના એકસ ઠિયા અડતાલીસ ભાગ કહેલ છે. તેમ કહેવું. સત્યંતરમંડલપદથી સર્વબાહ્ય મંડળ પદ તથા સર્વબાહ્યમંડળપદથી સર્વાશ્ચંતરમંડળપદ રૂપ માર્ગકેટલા પ્રમાણનોકહેલછે ? સર્વાભ્યન્તરમંડળસ્થાનથી સર્વબાહ્યમંડળ સ્થાન અને સર્વબાહ્યમંડળપદથી સર્વભ્ય તરમંડળસ્થાનરૂપ માર્ગ એકસો પંદર યોજન અને એક યોજનના એકઠિયા તેર ભાગ પ્રમાણનો કહેલ છે. તેમ સમજાવવું. પાહુડ - ૧/૮ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ પાહુડ-૧ –ગુર્જરછાયાપૂર્ણ પાહુડ-૨ -:પાહુડપાહુડ-૧: [૩૧] હે ભગવન્ સૂર્યનું તિર્યક્ ગમન કઈ રીતે થાય છે ? આ વિષયના સંબંધમાં આઠ પ્રતિપત્તીયો છે. કોઈ એક પરતીર્થિક કહે છે, પૂર્વ દિશાના લોકાન્તથી પ્રભાત કાલનો સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, તે આદિત્ય આ સમગ્ર જગતને તિર્યક્ કરે છે અને તિર્યક્ કરીને પશ્ચિમલોકાન્તમાં સાયંકાળના સમયે રાત્રી થતાં આકાશમાં અસ્ત થાય છે. બીજો અન્યમતવાદી કહેવા લાગ્યો પૂર્વ દિશાના લોકાન્તથી પ્રાતઃકાળમાં સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, એ સૂર્ય આ તિર્યક્લોકને તિર્યક્ કરે છે. એટલે કે પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરીને પશ્ચિમલોકાન્તમાં આકાશમાં અદૃશ્ય થઇ જાય છે. ત્રીજો મતવાદી પોતાનું મંતવ્ય દર્શાવે છે. આ સૂર્ય પૂર્વ દિશાના લોકાન્તથી પ્રભાત સમયમાં આકાશમાં ઉપરની તરફ જઈને તે આ તિર્યક્લોકને તિર્યક્ કરે છે, અને તિર્યક્ કરીને પશ્ચિમ લોકાન્તમાં સાંજના સમયે નીચે પરાવર્તિત થાય છે, અને નીચેની તરફ આવીને પાછા પૃથ્વીના બીજા ભાગમાં પૂર્વ દિશાના લોકાન્તથી પ્રાતઃકાળ થતાં આકાશમાં ઉદય પામે છે. ચોથો કોઇ એક તીર્થાન્તરીય કહેવા લાગ્યો પૂર્વ દિશાના લોકાન્તથી પ્રાતઃકાળમાં સૂર્ય પૃથ્વીકાયમાં ઉદય પામે છે, તે આ તિર્યક્લોકને તિર્યક્ કરે છે. અને તિર્યક્ કરીને Page #28 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૨,પાહુડ-પાહુડ-૧ ૨૫ પશ્ચિમ દિશાના લોકાન્તમાં સાંજના સમયમાં પૃથ્વીકાયમાં અસ્ત પામે છે. પાંચમાં મતવાળો કહેવા લાગ્યો પૂર્વ ભાગના લોકાત્તથી પ્રાતઃકાળમાં સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિત થાય છે. તે સૂર્ય આ મનુષ્યલોકને તિર્થક કરે છે, તિર્થક કરીને પશ્ચિમ દિશાના લોકાન્તમાં સાંજના સમયે અસ્તાચલમાં પ્રવેશ કરીને અધોલોકમાં જાય છે, અધોલોકમાં જઈને ફરીથી ત્યાંથી આવીને પૂર્વલો કાન્તમાં પ્રાતઃકાળમાં સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિત થાય છે. કોઈ એક છઠ્ઠો તીર્થાન્તરીય કહેવા લાગ્યો. પૂર્વ દિશાવર્તી લોકાન્તથી સૂર્ય અકાયમાં ઉદિત થાય છે, એ સૂર્ય આ મનુષ્ય લોકને તિર્યકુ કરીને પશ્ચિમ દિશાના લોકાન્તમાં એ સૂર્ય અપ્લાયમાં અદ્રશ્ય થાય છે. સાતમો કોઈ એક તીર્થોત્તરીય કહેવા લાગ્યો. પૂર્વ દિશાના લોકાન્તથી પ્રભાતકાળમાં સૂર્ય સમુદ્રમાં ઉદિત થાય છે. એ સૂર્ય આ તિર્યક્લોકને તિર્ય કરે છે. અને તિર્થક કરીને પશ્ચિમ લોકાન્તમાં સાંજના સમયે સૂર્ય અપ્લાયમાં પ્રવેશ કરે છે. ત્યાં પ્રવેશ કરી અધોલોકથી પાછો વળીને પૃથ્વીના બીજા ભાગમાં પૂર્વદિશાના લોકાન્તથી પ્રભાતકાળમાં અપ્લાય માં ઉદય પામે છે કોઈ એક આઠમો તીથન્તરીય કહે છે કે પૂર્વ દિશાના લોકાન્તથી બહુ યોજન બહુ સેંકડો યોજન બહુ હજારો યોજન અત્યંત દૂર સુધી ઉપર જઈને પ્રભાતનો સૂર્ય આકાશમાં ઉદય પામે છે. એ સૂર્ય આ દક્ષિણાદ્ધ લોકને પ્રકાશિત કરે છે. અને પ્રકાશિત કરીને દક્ષિણાર્ધ લોકમાં રાત્રી કરે છે. પૂર્વ દિશાના લોકાન્તથી બહુ યોજના સેંકડો યોજન બહુ હજારો યોજન ઉપર ઉંચે જઈને પ્રાતઃકાળમાં આકાશમાં ઉદિત થાય છે. શ્રી ભગવાનું કહે છે કે હે ગૌતમ! હું આ વિષયમાં વસ્તુની યથાર્થતા સમજીને કહું છું. આ જંબૂદ્વીપ નામના દ્વીપને પૂર્વથી પશ્ચિમ તરફ લાંબી અને ઉત્તર દક્ષિણની તરફ પણ લાંબી એવી જીવા નામ દોરીથી મંડળને એકસો ચોવીસ મંડળથી વહેંચીને દક્ષિણ પૂર્વમાં તથા ઉત્તરદક્ષિણ દિશામાં મંડળના ચોથા ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂભાગથી આઠસો યોજન ઉપર જઈને આ અવકાશ પ્રદેશમાં બે સૂર્ય ઉદિત થાય છે. ત્યારે દક્ષિણોત્તર દિશાનો જેબૂદ્વીપવાળો ભાગ અથતું બને ભાગોને તિર્ય કરે છે. તિર્યક કરીને પૂર્વપશ્ચિમના જેબૂદ્વીપના બે ભાગોમાં રાત્રિ કરે છે, જ્યારે આ પૂર્વપશ્ચિમના બે ભાગને તિર્થક કરે છે ત્યારે દક્ષિણઉત્તરના જંબૂદ્વીપના બે ભાગોમાં રાત્રિ થાય છે. આ દક્ષિણ ઉત્તર અને પૂર્વપશ્ચિમ રૂપ જંબૂદ્વીપના બે ભાગોને પ્રકાશિત કરે છે અને પ્રકાશિત કરીને જંબૂદ્વીપ નામના દ્વીપની ઉપર પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણની તરફ એકસો ચોવીસ ભાગથી વહેંચીને દક્ષિણપશ્ચિમ અને ઉત્તરપશ્ચિમના ચતુર્થ ભાગ મંડળમાં આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂભાગથી આઠસો યોજન ઉપર જઈને પ્રભાત કાળના બેઉ સૂર્યો આકાશમાં ઉદિત થાય છે. | પાહુડ ૨/૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પાહુડપાહુડ-૨) [૩૨] હે ભગવન એ મંડળથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કેવી રીતે ગતિ કરે છે? હે ગૌતમ! આ વિષયના બે પ્રતિપરીયો કહેલ છે. એક આ પ્રમાણે કહે છે. એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય ભેદઘાતથી સંક્રમણ કરે છે. બીજો એક અન્ય મતવાદી કહે છે. એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકલાથી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સરપન્નત્તિ- ૨/૧/૩૨ ગતિ કરે છે, ભગવાન્ કહે છે. એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ ભેદઘાતથી એટલે કે ગતિ વિશેષથી ગમન કરે છે, જે અંતરથી એક મંડળથી બીજા મંડળમાં ગમન કરતાં કરતાં સૂર્ય ભેદઘાતથી જાય છે, તે પ્રકારનો સમય આગળ નથી. બીજા મંડળ સુધી ગયા વિના જ મંડળનો ભોગકાળ ન્યૂન થઈ જાય છે. મંડળના પરિભ્ર- મણના ભોગકાળના નિર્ણય કરવામાં બીજો તીર્થાન્તરીય કહે છે. એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકળાથી છોડે છે, એના કથનમાં આ વિશેષતા છે, જે અંતરથી એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકળાથી છોડે છે, એટલા પ્રમાણની અહ્વા આગળ જાય છે. આગળ જતો સૂર્ય મંડળકાળને ન્યૂન કરતો નથી. એના મતમાં વિશેષપણું છે. તેમાં જે આ પ્રમાણે કહે છે કે-એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકળાથી છોડે છે, આ નયથી ગતિ જાણવી . પાહુડ ૨/૨ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ પાહુડપાહુડ-૩ [૩૩] હે ભગવન્ કેટલા ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરતો કહેલ છે ? આ વિષયના સંબંધમાં ચાર પ્રતિપત્તિયો છે. પહેલો તીર્થાન્તરીય પોતાનો મત દર્શાવે છે. સૂર્ય એક એક મૂહૂર્તમાં છ છ હજાર યોજનમાં ગમન કરે છે. બીજો કોઈ એક કહે છે, પાંચ પાંચ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે, ત્રીજો પરમતવાદી કહે છે. સૂર્ય ચાર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં જાય છે. એક ચોથો મતવાદી કહે છે છ, પાંચ, અથવા ચાર, હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે. આ ચારે મતવાદીયોમાં જે આ પ્રમાણે કહે છે કે-છ, છ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે, તેમના કહેવાનો અભિપ્રાય છે કે-મુહૂર્તમાં સંચરણ ના સંબંધમાં જે વાદી હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી સ્વમત ને કહે છે કે-સૂર્ય છ છ હજાર યોજન એક એક મુહૂર્તમાં જાય છે. જ્યારે સૂર્યસવભ્યિન્તર મંડળમાં જઇને ગમન કરે છે ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષક અઢારમુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બારમુહૂર્તની રાત્રી હોય છે, એ દિવસોમાં એક લાખ આઠ હજાર યોજન પ્રમાણનું તાપક્ષેત્ર હોય છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ગમન કરે છે ત્યારે ઉત્કૃષ્ટતાવાળી અઢારમુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. યોજન પ્રમાણનું તાપક્ષેત્ર કહેલ છે. ત્યારે સૂર્ય એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન જાય છે. એ અન્યતીર્થિકોમાં જે એવીરીતે કહે છે કે-સૂર્ય એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર યોજન ગમન કરે છે. તેમનું કહેવું આરીતે છે-જ્યારે સૂર્ય સવભ્યિન્તર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે તે વખતે રાત્રિદિવસનું પ્રમાણ એજ પ્રકારનું છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, એ સમયે રાતદિવસનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે. એ દિવસમાં સાઠ હજાર યોજનનું તાપક્ષેત્ર હોય છે. ત્યારે પાંચ પાંચ હજાર યોજનમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે. એમાં જે એવું કહે છે કે-જ્યારે સવભ્યિન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે રાતદિવસનું પ્રમાણ એ જ પ્રમાણે છે. એ દિવસમાં બોંત્તેર હજાર યોજન પ્રમાણવાળું તાપક્ષેત્ર થાય છે. તથા જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે રાતદિવસનું પ્રમાણ એ જ Page #30 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-ર,પાહુડ-પાહુડ-૩ પ્રમાણે કહેલ છે. એ દિવસમાં અડતાલીસ હજાર યોજન પ્રમાણવાળું તાપક્ષેત્ર કહેલ છે. એ સમયે સૂર્ય ચાર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં ગમન કરે છે. એમાં જેઓ એમ કહે છે કે-છ, પાંચ અગર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં સૂર્ય ગમન કરે છે. એ વાદી નીચે જણાવેલ પ્રકારથી પોતાનો મત પ્રગટ કરે છે. સૂર્ય ઉદય કાળના મુહૂર્તમાં અને અસ્તમાનકાળના મુહૂર્તમાં શીઘ્રગતિવાળા હોય છે. ત્યારે એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન પ્રમાણ ગમન કરે છે, ચોથો મતવાદી સૂર્યની ગતિના સંબંધમાં આ રીતે પ્રરૂપણા કરે છે, ઉદય કાળમાં અને અસ્તના સમયે સૂર્યમાં શીઘ્રગતિશીલ હોય છે. તેથી એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન જાય છે. તે પછી વચલા તાપક્ષેત્રને પ્રાપ્ત કરીને સૂર્ય મધ્યમ ગતિવાળો થાય છે, ત્યારે એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર યોજન ગમન કરે છે. મધ્યમ તાપક્ષેત્રને પ્રાપ્ત કરીને સૂર્ય મંદગતિવાળો થઈ જાય છે. ત્યારે એક એક મુહૂર્તમાં ચાર ચાર હજાર યોજન ગમન કરે છે. હે ભગવન્! આ પ્રમાણેની વસ્તુતત્વની વ્યસ્થા થવામાં શું કારણ છે? આ જંબુદ્વીપ નામનો દ્વીપ યાવતુ પરિક્ષેપથી કહેલ છે. જ્યારે સૂર્ય સવભ્યિન્તરમંડળમાં જઇને ગતિ કરે છે ત્યારે રાત્રિનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે, એ દિવસમાં એકાણુ હજાર યોજનનું તાપક્ષેત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે રાત્રિ દિવસનું પ્રમાણ એ જ પ્રમાણેનું હોય છે, એ દિવસમાં એકસઠ હજાર યોજનનું તાપક્ષેત્ર કહેલ છે ત્યારે છે, પાંચ ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં ગમન કરે છે. હવે ભગવાનું પોતાના મતના સંબંધમાં કથન કરે છે. આ પ્રમાણે કહું છું એ સાતિરેક પાંચ પાંચ હજાર યોજન એક એક મુહૂર્તમાં સૂર્ય ગમન કરે છે. તેમાં શું હેતુ છે તે કહો ! આ જંબૂઢીપ નામનો દ્વીપ યાવતુ પરિક્ષેપથી કહેલ છે. જ્યારે સૂર્ય સવભિંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગમન કરે છે, ત્યારે પાંચ પાંચ હજાર યોજન અને બસો એકાવન યોજન તથા એક યોજનનો સંઠિયા ઓગણત્રીસમો ભાગ આટલા પ્રમાણથી એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે અહીંયાં રહેલા મનુષ્યોને ૪૭૨૬૩ તથા એક યોજનના એકસઠિયા એકવીસ ભાગ પ્રમાણ થી સૂર્ય શીર્ઘ દ્રષ્ટિગોચર થાય છે. ત્યારે રાત દિવસનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે. નિષ્ક્રમણ કરતો સૂર્ય નવીન સંવત્સરને પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં અભ્યન્તરના પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગમન કરે છે. એ સૂર્ય સવવ્યંતર મંડળથી પૂર્વકથિત પ્રકારથી બહાર નીકળીને નવા સંવત્સરને પ્રાપ્ત કરીને નવીન સંવત્સરના પહેલા અહોરાત્રમાં સવભિંતર મંડળની પછીના બીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સમીપસ્થ મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૨પ૧ યોજન તથા એક યોજના સાઠિયા સુડતાલીસ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને ૪૭૧૭૯ યોજન તથા એક યોજનના સાઠિયા સતાવન ભાગ તથા સાઠ ભાગને એકસઠથી છેદીને છેદીને ઓગણીસ ચૂર્ણિકા ભાગોથી સૂર્ય શીધ્ર ચક્ષુગોચર થાય છે. સર્વવ્યંતરની પછીના બીજા મંડળના સંચરણ સમયમાં દિવસરાત્રીનું પરિમાણ પૂર્વકથિત પ્રકારથી થાય છે. નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં અત્યંતરના ત્રીજા મંડળમાં ઉપસંદ મણ કરીને ગતિ કરે છે. સવવ્યંતરમંડળની બહાર નીકળીને ત્રીજા મંડળમાં ઉપર્સ ક્રમણ કરીને એ ત્રીજા મંડળમાં ભ્રમણ કરે છે. જ્યારે સૂર્ય અત્યંતરના ત્રીજા મંડળમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સરપનત્તિ- ૨/૩/૩૩ ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પાંચ હજાર બસો બાવન અને એક યોજનના સાઠિયા પાંચ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોકમાં રહેલા ૪૭૦૯૬ યોજન અને એક યોજના સાઠિયા તેત્રીસ ભાગ તથા સાઠના એક ભાગને એકસાઠથી છેદીને બે ચૂર્ણિકા ભાગથી સૂર્યશીધ્ર દ્રષ્ટિગોચર થાય છે. આ ઉપાયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના પછીના મંડળથી તેના પછીના મંડળમાં ગમન કરતા કરતા એક યોજનના સાઠિયા અઢાર અઢાર ભાગ એક એક મંડળમાં મુહૂર્ત ગતિમાં વધારતા વધારતા ચોર્યાશી યોજનામાં કંઈક ઓછા પુરૂષ છાયાને વધારતા વધારતા સર્વબાહ્યમંડળમં જઈને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૩૦પ યોજના અને એક યોજનના સાઠિયા પંદર ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે અહીંયા રહેલા મનુષ્યોને ૩૧૮૩૧ યોજન અને એક યોજનના સાઠિયા તીસ ભાગ પ્રમાણથી સૂર્ય શીધ્ર દ્રષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે આ પહેલા છ માસ થાય છે, અને એજ પહેલા છ માસનું પર્યવસાન છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં બાહ્યાવંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણના કરીને ગતિ કરે છે, ત્યારે પ૩૦૪ યોજન તથા એક યોજનના એકસઠિયા સતાવન ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોકમાં રહેલા મનુષ્યોને ૪૧૯૧૬ યોજન તથા એક એક યોજનના સાઠિયા ઓગણચાલીસ ભાગ તથા સાઠના ભાગને એકસાઠથી છેદીને સાઠ ચૂર્ણિકા ભાગોથી સૂર્ય શીઘ ચક્ષુગોચર થાય છે. એ બીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં બાહ્યમંડળની પછીના ત્રિીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૩૦૪ તથા એક યોજનના સાઠિયા ઓગણચાલીસ ભાગ પ્રમાણ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોક માં રહેલા મનુષ્યોને બત્રીસ હજાર એક યોજન તથા એક યોજનના સાઠિયા ઓગણપચાસ ભાગ તથા સાઠ ભાગને એકસઠથી ભાગીને તેવીસ ચૂર્ણિકા ભાગ પ્રમાણથી સૂર્ય શીધ્ર દ્રષ્ટિગોચર થાય છે. રાત્રિ દિવસનું પરિમાણ પહેલાં કહેલ પ્રકારથી જ થાય છે. પૂર્વોક્ત પ્રમાણથી અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. અને બાર મૂહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. આ કહેલ ઉપાયથી પ્રવેશ કરતો સૂર્ય એના પછીના મંડળમાં સંક્રમણ કરીને એક યોજનના સાઠિયા અઢાર અઢાર ભાગ એક મંડળમાં મુહૂર્તગતિને ન્યૂન કરીને કંઈક વધારે પંચાસી પંચાસી યોજન પુરૂષછાયાને વધારતા વધારતા સવભ્યિન્તરમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સભ્યતરમંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે પરપ૧ યોજન અને એક યોજનના સાઠિયા અડતાલીસ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે, ત્યારે ત્યાં રહેલા મનુષ્યોને ૪૭૨૬૨ તથા એક યોજનના સાઠિયા એકવીસ ભાગથી સૂર્ય શીઘ દૃષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષક અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. આ બીજા છ માસ કહેલ છે. આજ બીજા છ માસનું પર્યવસાન કહેલ છે, આ રીતે આજ આદિત્ય Page #32 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૩ સંવત્સર છે. અને આજ આદિત્ય સંવત્સરનું પર્યવસાન છે. પાહુડ ૨/૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ પાહુડ – ૨ - ગુર્જરછાયા પૂર્ણ (પાહુડ-૩) ૨૯ [૩૪] ચંદ્ર સૂર્ય કેટલા ક્ષેત્રને અવભાસિતકરેછે?ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે ? અને પ્રકાશિત કરે છે ? હે ભગવન્ તે આપ કહો. એ વિષયમાં આ બાર પ્રતિપત્તિઓ કહેવામાં આવેલ છે. કોઇ એક કહે છે ગમન કરતા ચંદ્ર અને સૂર્ય એક દ્વીપ અને એક સમુદ્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. કોઈ બીજો કથન કરે છે કે- ત્રણ દ્વીપો અને ત્રણ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. ત્રીજો કોઈ પોતાનો મત પ્રકટ કરે છે. અર્ધચતુર્થ દ્વીપોને અને અર્ધ ચતુર્થ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે, કોઈ ચોથો કહે છે- સાત દ્વીપો અને સાત સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. કોઈ એક કહે છે- દસ દ્વીપો અને દસ સમુદ્રોને સૂર્ય ચંદ્ર અવભાસિત કરે છે, યાવત્ પ્રકાશિત કરે છે. કોઈ એક છઠ્ઠો કહેવા લાગ્યો કે- બાર દ્વીપો અને બાર સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે. યાવત્ પ્રકાશિત કરે છે. કોઈ એક સાતમો કહે છે. બેંતાલીસ દ્વીપો અને બેંતાલીસ સમુદ્રોને ચંદ્રસૂર્ય અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. આઠમો અન્યતીર્થિક કહેવા લાગ્યો બોંતેર દ્વીપો અને બોંતેર સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. નવમો અન્યમતાવલમ્બી એકસો બેંતાલીસ દ્વીપો અને એ કસો બેંતાલીસ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, યાવત્ પ્રકાશિત કરે છે, કોઈ દસમો કથન કરે છે. બોંતેર દ્વીપોને સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે પ્રકાશિત કરે છે. અગ્યારમો મતવાદી કેદ્વીપોને સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. બારમો પોતાનો મત દર્શાવે છે.૧૦૭૨ દ્વીપોને અને ૧૦૭૨ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. આ તમામ પ્રતિપત્તિયો મિથ્યા છેભગવાન્ આ કથનથી જુદા પ્રકારે કહે છે આ જંબૂદ્વીપ સર્વ દ્વીપ અને સમુદ્રોમાં યાવત્ પરિક્ષેપથી કહેલ છે. તે જંબુદ્વીપ આ પૃથ્વીમાં સર્વ માન્યતાથી નિર્ણિત થયેલ છે, પૂર્વપર જંબુદ્રીપ નામનો દ્વીપ ચારે દિક્ષાઓમાં એક લાખ છપ્પન હજાર નદીયોથી યુક્ત કહેલ છે, જેમ જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ નામના સૂત્રમાં સઘળી રીતે સારી રીતે સમ્યકતયા વર્ણવેલ છે. તેનું સઘળું વર્ણન જોઈ લેવું. જંબૂદ્વીપનામનો આ દ્વીપ પાંચ ચક્ર ભાગોથી સંસ્થિત છે. ગૌતમસ્વામી પૂછે છેજંબુદ્રીપ નામનો દ્વીપ પાંચ ચક્રવાલ ભાગોથી સંસ્થિત કેવી રીતે કહેલ છે ? જ્યારે આ બેઉ સૂર્યો સર્વાયંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે જંબુદ્વીપ નામના દ્વીપ પાંચીયા ત્રણ ચક્રવાલ ભાગોને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે, એક સૂર્ય દ્વયર્ધ પાંચ ચક્રવાબ ભાગને અવભાસિત કરે છે. યાવત્ પ્રકાશિત કરે છે. એક સૂર્ય પાંચ ચક્રવાલ ભાગના એક દ્વયર્ધ ભાગને અવભાસિત કરે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સૂરપન્નત્તિ- ૩/- ૩૪ છે. ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે, અને પ્રકાશિત કરે ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે, તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે આ બને સૂય સર્વબાહ્યમંડળમાં ઉપક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે જંબૂદીપ નામના દ્વીપના બે ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. અર્થાત્ એક સૂર્ય એક પંચમ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. તથા બીજો સૂર્ય બીજા એક પંચમાંશ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ઠા અઢાર મુહૂતપ્રમાણવાળી રાત્રી હોય છે. અને જઘન્ય બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. | પાહુડ-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહુડ-૪) ૩પ જોતની સંસ્થિતિ કેવા પ્રકારની કહેલ છે ? તે આપ કહો. એ જેતતાના વિષયમાં બે પ્રકારની સંસ્થિતિ કહી છે. જે આ પ્રમાણે છે- ચંદ્ર સૂર્યની સંસ્થિતિ અને તાપક્ષેત્રની સંસ્થિતિ ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કેવા પ્રકારથી થાય છે? ભગવાનું કહે છે કે- હે ગૌતમ ! ચંદ્ર સૂર્ય અને તેમના વિમાનોની સંસ્થિતિના સંબંધમાં વિચાર કરતાં આ વક્ષ્યમાણ પ્રકારની સોળ સંખ્યક અન્ય મત રૂપ પ્રતિપત્તિયો છે. કોઈ એક પ્રથમ મતવાદી છે કે સમતુરસ્ત્ર સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. બીજો કોઈ એક કહે છે કે વિષમ ચતુરસ્ત્ર સંસ્થાનવાળી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ ત્રીજો કહે છે કે સમતુષ્કોણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ એક ચોથો મતવાદી વિષમ ચતુષ્કોણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ એક પાંચમો મતાવલમ્બી કહે છે કે-સમચક્રવાલ સંસ્થિત ચન્દ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, છઠ્ઠો મતવાદી કહે છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે. સાતમો તીર્થોત્તરીય કહે છે કે-ચક્ર એટલે રથાંગ-રથનું પૈડું તેનો જે અર્ધો ભાગ ચક્રવાલના આકારનો તેના જેવું સંસ્થાન જેવું હોય તેવા પ્રકારની સંસ્થિતિવાળા ચંદ્ર સૂર્ય હોય છે, આઠમો મતવાદી કહે છે કે-ચંદ્ર સૂર્યની સંસ્થિતિ છત્રાકારે રૂપે હોય છે. નવમો કહે છે કે-ચંદ્ર સૂર્યની સંસ્થિતિ ગેહાકારથી સંસ્થિત એટલે કે વાસ્તવિધિ વિધાનથી બનેલા ઘરના જેવા સંસ્થાનવાળી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ હોય છે. કોઈ એક એ પ્રમાણે કહે છે કે-પ્રાસાદ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે, કોઈ એક બારમો તીર્થાન્તરીય ગોપુરાકારથી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે તેમ કહે છે. કોઈ એક મતવાદી કહે છે કે સૂર્ય ચંદ્રની સંસ્થિતિ પ્રેક્ષાગૃહની જેમ સંસ્થિત છે, કોઈ એક ચંદ્ર સૂર્યની સંસ્થિતિ વલભી જેવી કહે છે. કોઈ એક કહે છે કે હર્પતલના જેવી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, કોઈ એક એવું કહે છે કે વાલાઝ. પોતિકાના જેવા સંસ્થાનથી યુક્ત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે. તેઓમાં જે એમ કહે છે કે-ચંદ્ર સૂર્યની સંસ્થિતિ સમચતુરસાકારથી સંસ્થિત કહેલ છે. આ પહેલા અન્ય મતવાદીનું કથન છે. આ નયથી જાણવું બીજાથી નહીં. ભગવાનું તાપક્ષેત્રના સંબંધમાં અન્યતીર્થિકોના મતાન્તરો રૂપ પ્રતિપત્તિયોને બતાવતાં કહે છે- તાપક્ષેત્ર સંસ્થિતિના સંબંધમાં આ વક્ષ્યમાણ સોળ પ્રતિપત્તિયો કહેલ Page #34 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૪ ૩૧ છે. એ સોળ પરતીર્થિકોમાં એક પહેલો તીર્થાન્તરીય આ પ્રમાણે ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રની સંસ્થિતિના સંબંધમાં કહે છે કે ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રની સંસ્થિતિ વાસ્તુવિધિથી કરવામાં આવેલ ઘરના સમાન કહેલ છે. આ પ્રમાણે વાલાઝપોતિકાના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, કોઈ એક બીજો મતાન્તરવાદી આ પ્રમાણે કહે છે કે ગેહાપણ સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ ત્રીજો અન્યમતવાદી કહે છે કે પ્રાસાદની જેમ સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. કોઈ ચોથો મતાવલંબી કહે છે કે ગોપુરના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે, છઠ્ઠો કોઈ એક મતવાદી કહે છે કે વલભીના સંસ્થાનની જેમ તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક સાતમો તીર્થાન્તરીય કહે છે કે હમ્મતલના જેવા સંસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે કોઈ કહે છે કે-વાલાઝપોતિકાના સંસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. કોઈ એક કહે છે કે જેવી રીતે આ જંબૂદ્વીપ સંસ્થિત છે, એવા જ પ્રકારના સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ પ્રજ્ઞપ્ત કરેલ છે. કોઈ એમ કહે છે કે જેવા સંસ્થાનથી આ ભારત વર્ષ સંસ્થિત છે એ સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ ઉદ્યાનના સંસ્થાનની જેમ સંસ્થિત જેનું હોય એવા પ્રકારથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક કહે છે કે- નિયણના સંસ્થાનના જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે કોઈ એક મતવાદી કહે છે કે- એકતઃ નિષધ સંસસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે, કોઈ એક મતવાદી કહે છે કે-રથના બન્ને પાર્શ્વ ભાગોમાં રહેલ નિષધાન જેવા સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક કહે છે કે જેવી રીતે જૈનક નામના પક્ષિનું સંસ્થાન હોય છે. એ પ્રમાણેની તાપક્ષેત્રની સંસ્થિતિ હોય છે. કોઈ એક કહે છે કે બૅનક પક્ષીના પીઠના ભાગ જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ હોય છે. હું આ વિષયના સંબંધમાં આ પ્રમાણે કહું છું ઉર્ધ્વમુખ કલંબુકા પુષ્પના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. અંદર સંકુચિત બહારની બાજું વિસ્તૃત અંદર ગોળ તથા બહાર વિસ્તારવાળું અંદર અંક મુખના જેવું સંસ્થિત અને બહાર સ્વસ્તિકના મુખ સરખું સંસ્થિત બન્ને બાજુમાં તેના બે વાહાઓ અવસ્થિત થાય છે, તથા ૪૫-૪૫ હજાર યોજન આયામથી એના બન્ને પડખાઓ અવસ્થિત હોય છે. ભગવાન કદંબના પુષ્પની સંસ્થિતિને બતાવે છે- ૪૫-૫ હજાર યોજનનો આયામ છે એ તાપક્ષેત્ર સંસ્થિતિની બે વાહા અવસ્થિત હોય છે તે આવી રીતે છે. જેમ કે એક સવવ્યંતરની અને બીજી સર્વબાહ્ય મંડળની વાહા તો તેવી રીતે એ વાહાઓ હોવાનું શું કારણ છે ? સભ્યન્ત રની વાહા જે મેરૂ સમાન વિખંભને વ્યાપ્ત કરીને જે વાહા હોય છે તે સભ્યન્તર વાહા કહેવાય છે તે વાહા પદથી, ઝરણાઓના ગમનથી જાણવામાં આવે છે, તથા જે જંબુદ્વિીપના પર્યન્ત ભાગમાં વિખંભને અધિકૃત કરીને લવણ સમુદ્રની દિશામાં જે વાહા એટલે કે અયનગતિ થાય છે. તે સર્વબાહ્ય પદથી ઓળખાય છે. આ બૂઢીપ નામનો દ્વિીપ યાવતુ પરિક્ષેપથી કહેલ છે. તો જ્યારે સૂર્ય સવવ્યંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે ઉર્ધ્વમુખ કલંબુક પુષ્પની સંસ્થિતિ જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, તેમ કહેવું. આ સંસ્થિતિ અંદરની તરફ સંકુચિત બહારની તરફ વિસ્તારવાળી અંદર વૃત્ત બહાર પૃથુલ અંદર અંકમુખની સમાન સંસ્થિત અને બહાર સ્વસ્તિકના મુખની જેમ સંસ્થિત બન્ને પાર્શ્વમાં તાપક્ષેત્રસંસ્થિતિનું કથન પૂર્વોક્ત પ્રકારથી જ યાવતુ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સૂરપનત્તિ-૪-૩૫ સર્વબાહ્ય વાહા પર્યન્ત કહેવું. એ સભ્યન્તરમંડળની વાહ મેરૂપર્વતની સમીપ ૯૪૮૬ યોજન તથા એક યોજનાના નવ દસ ભાગ પરિધિરૂપે તાપક્ષેત્રની સંસ્થિતિ મેં કહેલ છે, તેથી તમે પણ તમારા શિષ્યોને એ જ પ્રમાણે કહો. એ તારક્ષેત્ર વિશેષ શા કારણથી તે પ્રમાણથી યુક્ત કહેલ છે? ભગવાનું કહે છે. જે મંદર પર્વતનો, પરિક્ષેપ છે, એ પરિક્ષેપને ત્રણથી ગુણીને દસથી ભાગે તેનો જે ભાગ આવે તે પરિક્ષેપવિશેષનું પરિમાણ થાય છે તેમ કહેવું. તેની સર્વબાહ્ય વાહા લવણસમુદ્રના અંતમાંe૪૮૬૮ યોજન તથા એક યોજનાના ચાર દસ ભાગ થાય છે. એ પ્રમાણે પોતાના શિષ્યોને કહેવું. એ પરિક્ષેપ વિશેષ શા માટે કહેલ છે? ભગવાનું કહે છે કે- જંબૂદ્વીપ નામના દ્વીપના પરિક્ષેપને ત્રણથી ગુણીને દસથી છેદ કરવો પછી દસથી ભાગવા એ રીતે પરિક્ષેપવિશેષનું પ્રમાણ કહેલ છે તેમ પોતાના શિષ્યોને કહેવું. એ તાપક્ષેત્ર કેટલા પ્રમાણ આયામવાનું કહેલ છે ? ઉત્તરમાં ભગવાનું કહે છે૭૮૩૩૩ યોજન અને એક યોજનનો એક દિતીયાંશ યોજન આયામથી એટલે કે દક્ષિણ ઉત્તર દિશાની તરફ લંબાઈવાળું કહેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું. ત્યારે અંધકારસંસ્થિતિ કેવી રીતે સંસ્થિત કહેલ છે, તે આપ કહો ઉત્તર આપતાં ભગવાનું કહે છે કે ઉંચા મુખવાળા કલંબુકાપુષ્પના સંસ્થાનની જેમ સંસ્થિત કાવતુ બાહ્ય વાહા હોય છે. સવત્યિંતર વાહા મંદર પર્વતના અંતમાં ૩ર૪ તથા એક યોજના છ દસ ભાગ યાવતુ પરિધિના પ્રમાણથી કહેલ છે તેમ કહેવું જે મંદર પર્વતનો પરિક્ષેપ વિશેષ છે. એ પરિક્ષેપને બેથી ગુણવાથી પ્રાક્કયિતા પ્રકારથી શેષ સમગ્ર કથન સમજી લેવું. એ સર્વબાહ્ય વાહનો લવણસમુદ્રની અંતમાં , ત્રેસઠ હજાર બસો પિસ્તાલીસ યોજન અને એક યોજનના છ દસ ભાગ- પરિક્ષેપ કહેલ છે, એ પરિક્ષેપ વિશેષ આટલા જ પ્રમાણવાળો કેમ કહેલ છે? તેના ઉત્તરમાં ભગવાનું કહે છે. જંબૂઢીપ નામના દ્વીપનો જે પરિક્ષેપ છે તે પરિક્ષેપને બેથી ગુણીને દસથી છેદ કરીને ફરીથી ભાગ કરવો આટલા પ્રમાણનો પરિક્ષેપ વિશેષ થાય છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. આ અંધકાર આયામથી કેટલા પ્રમાણનો કહેલ છે? ભગવાનું ઉત્તર આપતાં કહે છે કે- ૭૮૩૨૩ યોજના અને એક યોજનના એક ત્રિભાગ આયામથી કહેલ છે. એમ સ્વશિષ્યોને કહેવું. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. તથા જઘન્યા બાર મુહૂતપ્રમાણની રાત્રી હોય છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે સૂર્યના તાપક્ષેત્રનું સંસ્થાન કેવા પ્રકારની સંસ્થિતિવાળું કહેલ છે? ભગવાનું કહે છે કે- ઉર્ધ્વમુખ કલંબુકાપુષ્પના સંસ્થાન જેવું તાપક્ષેત્રની સંસ્થિતિનું સંસ્થાન કહેલ છે, તેમ કહેવું, તથા જે પ્રમાણે આત્યંતર મંડળમાં અંધકારની સંસ્થિતિનું પ્રમાણ કહ્યું છે એજ પ્રમાણે બાહ્યમંડળમાં તાપક્ષેત્રની સંસ્થિ તિનું પ્રમાણ સમજવું. જે ત્યાં તાપક્ષેત્ર સંસ્થિતિનું પ્રમાણ થાય છે, તે બાહ્યમંડળમાં અંધકારસંસ્થિતિનું પ્રમાણ કહેવું જોઈએ. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષિકા અઢાર મૂહૂતપ્રમાણવાળી રાત્રી હોય છે, તથા જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. જબૂદ્વીપમાં બને સૂય કેટલા ક્ષેત્રને ઉપરના ભાગમાં પ્રકાશિત કરે છે કેટલા ક્ષેત્રને નીચેની બાજુમાં પ્રકાશ આપે છે. અને કેટલા ક્ષેત્રનાં તિર્થન્ ભાગને પ્રકાશિત કરે છે? ઉત્તરમાં ભગવાનું કહે છે કે- જંબૂદ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય એકસો યોજન ઉપરની Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પાહુડ-૪ બાજુને પ્રકાશિત કરે છે. તથા અઢારસો યોજના નીચેની તરફ પ્રકાશિત કરે છે. તથા ૪૭ ૨૩ યોજના અને એક યોજનના સાઠિયા એકવીસ ભાગ તિછરક્ષેત્રને પ્રકાશિત કરે છે. | પાહુડ-૪-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧) [૩] તાવતું સૂર્યની વેશ્યા ક્યાં પ્રતિહત થાય છે? સૂર્યની વેશ્યાના પ્રતિઘાતના સંબંધમાં વીસ પ્રતિપત્તિયો કોઈ એક એ કહે છે કે- મંદરપર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિ હતા થતી કહેલ છે. બીજો કોઈ એક કહે છે કે મેરૂપર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે. કોઈ એક ત્રીજો કહે છે કે-મનોરમ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે. કોઈ એક ચોથો કહે છે કે-સુદર્શન નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે. કોઈ એક કહે છે કે સ્વયંપ્રભ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, કોઈ એક કહે છે કે- ગિરિરાજ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે-રત્નોચ્યય નામના પર્વતમાં સૂર્યની ગ્લેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે શિલોચ્ચય નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે. કોઈ એક કહે છે કે લોકમધ્ય નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે કોઈ એક કહે છે કે લોકનાભી નામના પર્વતમાં સૂર્યનીલેશ્યા પ્રતિહત થતી કહી છે. કોઈ એક કહે છે કે અચ્છ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે, કોઈ એક કહે છે કે સૂર્યાવર્ત નામના. પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે સૂર્યાવરણ પર્વતમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે ઉત્તમ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે દિગાદિ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવા માં આવેલ છે. કોઈ એક એવી રીતે કહે છે કે- અવતંસ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, કોઈ એક આ પ્રમાણે કહે છે કે ધરણીથંગ નામના પર્વતની ઉપર સૂર્યની લેગ્યા પ્રતિહત થતી કહેલ છે, કોઈ એક એવી રીતે કહે છે કે-પર્વતન્દ્ર નામના પર્વત પર સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે, કોઈ એક એવી રીતે કહે છે કે પર્વતરાજ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, હું આ વિષયના સંબંધમાં એવી રીતે કહું છું કે આ વેશ્યા પ્રતિહતિ મંદર પર્વતમાં પણ થાય છે, અને પર્વતરાજમાં પણ થાય છે, જે પુદ્ગલો સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે. એજ પુદ્ગલો સૂર્યની વેશ્યાને રૂકાવટ કરે છે. ચરમલેશ્યાના અંતર્ગત પુદ્ગલો પણ સૂર્યની વેશ્યાને પ્રતિહત કરે છે, પાહુડ-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-દ) [૩૭] સુર્યની પ્રકાશસંસ્થિતિ કેવા પ્રકારની કહેવામાં આવેલ છે. તે કહો આ વિષયમાં પચ્ચીસ પ્રતિપત્તિયો કહેલ છે, કોઈ એક કહે છે કે-અનુસમયમાં સૂર્યનો પ્રકાશ જુદા પ્રકારનો દેખાય છે. તથા ભિન્ન પ્રકારથી નાશ પામે છે, કોઈ એક કહે છે કે અનુમુહુર્તમાં સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય એટલે કે પહેલા ઉત્પન્ન થયેલનો વિનાશ થાય છે. કોઈ એક કહે છે કે રાતદિવસમાં સૂર્યનો ઓજ અન્ય જ ઉત્પન થાય છે અને અન્ય વિનષ્ટ થાય છે. કોઈ એક કહે છે કે દરેક પક્ષમાં સૂર્યનો પ્રકાશ અન્ય Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સૂરપન્નત્તિ- ૬-૩૭ જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ નાશ પામે છે. કોઈ એક કહે છે કે દરેક મહિને સૂર્યનો પ્રકાશ ભિન્ન પ્રકારથી ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે. કોઈ એક કહે છે કે-દરેક ઋતુમાં સૂર્યનો ઓજસ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનાશ પામે છે. કોઈ એક કહે છે કે પ્રત્યેક અયનમાં સૂર્યનું ઓજસ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનષ્ટ થાય છે. કોઈ એક કહે છે કે- દરેક સંવત્સરમાં સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનાશ પામે છે. કોઈ એક કહે છે કે દરેક યુગમાં સૂર્યનું ઓજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિનાશ પામે છે. કોઈ એક એવી રીતે કહે છે કે દરેક સો વર્ષે સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે. અને અન્ય વિનાશ પામે છે, કોઈ એક કહે છે કેદરેક હજાર વર્ષે સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય નાશ પામે છે, કોઈ એક જણાવે છે કે- દરેક સો હજાર વર્ષે સૂર્યનો પ્રકાશ ભિન્ન રૂપે ઉત્પન્ન રૂપે ઉત્પન્ન થાય છે અને ભિન્ન રૂપે વિનાશ પામે છે, કોઈ એક રીતે કહે છે કે- અનુપૂર્વમાં જ સૂર્યનું ઓજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અને અન્ય વિનાશ પામે છે, કોઈ એક કહે છે કે-અનુપૂર્વ સો મુહૂર્તમાં સૂર્યનું ઓજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અને અન્યનો વિનાશ થાય છે. કોઈ એક કહે છે કે-અનુપૂર્વ હજાર મુહૂર્તમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિનષ્ટ થાય છે. કોઈ એક કહે છે કે અનુપૂર્વ સો હજાર મુહૂર્તમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે. કોઈ એક જણાવે છે કે અનુપલ્યોપમમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે, કોઈ એક કહે છે કે અનુપલ્યોપમશત સમયમાં સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે, કોઈ એક કહે છે કે-અનુપલ્યોપમ સહસ્ત્રકાળમાં સૂર્યનો પ્રકાશ ભિન્ન ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે. કોઈ કહે છે કે અનુપલ્યોપમશતસહસ્ત્ર સમયમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે, તથા અન્યનો વિનાશ થાય છે, કોઈ એક કહે છે કે-અનુસાગરોપમકાળમાં સૂર્યનો પ્રકાશ અને ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે, કોઈ એક જણાવે છે કે-અનુસાગરોપમશતા સમયમાં સૂર્યનો પ્રકાશ ભિન્ન ઉત્પન્ન થાય છે અને ભિન્ન નાશ થાય પામે છે. કોઈ એક જણાવે છે કે-અનુસાગરોપમસહસ્ત્રકાળમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે, કોઈ એક કહે છે કે- અનુસાગરોપ મશતસહસ્ત્રકાળમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે. કોઈ એક કહે છે કે- અનુઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે. અને અન્યનો નાશ થાય છે. ભગવાનું કહે છે ત્રીસ ત્રીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યનો પ્રકાશ અવસ્તિથ રહે છે. તે પછી સૂર્યનો પ્રકાશ અનવસ્થિત થાય છે. છ માસ પર્યન્ત સૂર્યનો પ્રકાશ ન્યૂન થાય છે. અને છ માસ સૂર્યનો પ્રકાશ વધતો રહે છે, નિષ્ક્રમણ કરતો સૂર્ય દેશભાગને ન્યૂન કરે છે, તથા પ્રવેશ કરતો સૂર્ય દેશભાગને વધારે છે, તેમાં શું કારણ છે?આ જંબૂદ્વીપ નામનો દ્વિીપ બધા દ્વીપ સમુદ્રોમાં યાવતું પરિક્ષેપથી કહેલ છે, જ્યારે સવવ્યંતરમંડળમાં ઉપ સંક્રમણ કરીને સૂર્ય ગતિ કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, તથા જઘન્યા બાર મુહૂર્તપ્રમાણવાળી રાત્રી હોય છે, એ પ્રમાણે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય અત્યંતરમંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે એક રાત્રિ દિવસથી દિવસ Page #38 -------------------------------------------------------------------------- ________________ પાહુડ ૩૫ ક્ષેત્રના પ્રકાશને એક ભાગને ન્યૂન કરીને અને રાત્રિક્ષેત્રના એક ભાગને વધારીને ગતિ કરે છે. ત્યારે એટલે કે સવવ્યંતર મંડળના સંચરણ સમયમાં એકસઠિયા બે મુહૂર્ત ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, તથા એકસઠિયા બે મુહૂર્તભાગ અધિક બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. બીજા મંડળથી નિષ્ક્રમણ કરતો એ સૂર્ય પહેલા છ માસના બીજી અહોરાત્રીમાં સવવ્યંતર મંડળના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. એ સમયે બે રાત દિવસથી દિવસક્ષેત્રના બે ભાગોને કમ કરીને અને રાત્રિ ક્ષેત્રના બે ભાગોને વધારીને ગતિ કરે છે મંડળને અઢાર સો ત્રીસથી ભાગીને ઈત્યાદિ પ્રકારથી પૂર્વોક્ત કથન પ્રમાણે સમજી લેવું. ત્રીજા મંડળના ભ્રમણ કાળમાં એ પ્રકારના તાપક્ષેત્રમાં દિનમાન એકસઠિયા ચાર મુહૂર્ત ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એકસઠિયા ચાર મુહૂર્તભાગ. અધિક બાર મુહૂર્ત પ્રમાણ વાળી રાત્રી હોય છે. આ પ્રમાણે પૂર્વપ્રતિપાદિત પ્રકારથી નિષ્ક્રમણ કરતો એટલે કે બીજા મંડળમાંથી બહાર નિકળતો સૂર્ય-ત્રીજા મંડળથી ચોથા મંડળમાં ચોથા મંડળથી પાંચમા મંડળમાં પાંચમા મંડળથી છઠ્ઠા મંડળમાં છઠ્ઠા મંડળથી સાતમા મંડળમાં આ પ્રમાણે ક્રમ ક્રમથી એક મંડળથી બીજા મંડળાન્તરમાં એ એ મંડળ માં સંક્રમણ કરતાં કરતાં એક એક મંડળમાં એક એક રાત દિવસથી એટલે કે અહોરા ત્રીથી પ્રકાશના એક એક ભાગના વિભાગ ક્રમથી પૂર્વપ્રતિ પાદિત પદ્ધતિથી કહેલ દિવસ ક્ષેત્રના એક એક ભાગને ઓછા કરીને અને રાત્રિ વિભાગના એક એક ભાગને વધારીને સર્વબાહ્યમંડળના એક સો વ્યાશીમાં મંડળમાં જઈને ગતિ કરે છે, સૂર્યના સંચરણ કાળની વિચારણામાં જ્યારે પૂર્વ સભ્યતર મંડળ માંથી સર્વબાહ્ય મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે મંડળના સંચરણ સમયમાં સૂર્ય ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત હોય છે. એટલે કે દક્ષિણ દિશામાં પ્રવૃત્ત થાય છે. પૂર્વોક્ત લક્ષણથી યુક્ત જે કાળ હોય છે, તે પહેલા છ માસ છે. તેમાં પણ આ પરમ અધિક રાત્રિમાન અને પરમ અલ્પ દિવસમાન વાળો સમય પહેલા છ માસના અંતનો કાળ હોય છે. એ પ્રવેશ કરતો સૂર્ય સવભ્યિતર મંડળનું ભ્રમણ કરીને બીજા છ માસના પહેલી અહોરાત્રીમાં સર્વબાહ્યમંડળમાંથી તે પછીના બીજા મંડળમાં જઈને ગતિ કરે છે. જે દિવસે સૂર્ય બાહ્યમંડળની અંદરના બીજા. મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, તે દિવસે એક અહોરાત્રમાં પોતાના પ્રકાશથી રાત્રિ ક્ષેત્રના એક ભાગને મ કરીને તથા દિવસ ક્ષેત્રના એક ભાગને વધારીને ગતિ કરે છે. સવવ્યંતરમંડળના બીજા મંડળમાં એકસઠિયા બે મુહૂર્ત ભાગ ન્યૂન અઢાર મુહૂતી પ્રમાણની રાત્રી હોય છે. તથા એકસઠિયા બે મુહૂર્ત ભાગ વધારે ભાર મુહૂતપ્રમાણનો. દિવસ હોય છે. સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય અંદરની તરફ ગમન કરીને બીજા છ માસના બીજા અહોરાત્રમાં સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે. ત્યારે બે અહોરાત્રીથી પહેલાં પ્રતિપાદન કરેલ રાત્રિક્ષેત્રના પ્રકાશના બે ભાગને કમ કરીને તથા દિવસક્ષેત્રના પ્રકાશના બે ભાગોને વધારીને ગમન કરે છે. સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળના સંચરણકાળમાં એકસઠિયા ચાર મુહૂર્તભાગ ન્યૂન અઢાર મુહૂર્તપ્રમાણ ની રાત્રી હોય છે. અને ૪/૬૧ મુહૂર્તભાગ વધારે બાર મુહૂર્તનો દિવસ હોય છે. રાતદિવસના લાસ અને વૃદ્ધિક્રમના કહેલા ઉપાયથી મંડળની અંદર પ્રવેશ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સૂરપન્નત્તિ- ૬/૧/૩૭ કરતો સૂર્ય તદનંતરમંડળથી તદનતરમંડળમાં ક્રમથી એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ કરતો એક એક રાત દિવસથી એક એક ભાગને એ પ્રકારે નિરૂપિત કરેલ રાત્રિ વિભાગના ભાગને કમ કરતા કરતા તથા દિવસક્ષેત્રના પ્રકાશક્ષેત્રના ભાગને વધારતા વધારતા ક્રમ ક્રમથી અંદર જઈને સવવ્યંતરમંડળના એકસો ચોર્યાશી સંખ્યાવાળા મંડળોમાં સવભિંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગમન કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળથી સવવ્યંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. એટલા પ્રમાણના કાળમાં સર્વબાહ્યમંડળને અવધી રૂપ કરીને અને બહારની તરફ જતી વખતે સવવ્યંતર મંડળ અવધિરૂપ થાય છે, એકસો ત્રાશી રાત્રિ દિવસથી એકસો વ્યાશીના એક ભાગને રાત્રિ વિભાગથી ઓછા કરીને તથા દિવસ વિભાગના પ્રકાશક્ષેત્રને વધારીને ગમન કરે છે. તે વખતે સૂર્ય ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત હોય છે, તેથી ઉત્કર્ષ એટલે કે પરમ અધિક અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, આ પ્રમાણે બીજા છ માસ થાય છે, એજ બીજા છ માસનું પર્યવસાન છે, અને એનેજ આદિત્યસર્વસ્તર કહે છે, તથા આજ આદિત્યસંવત્સરનું પર્યવસાન હોય છે. ફરીથી અહીંયાં નવ પ્રકારના કાળમાનમાં આ કયો કળ છે? એ સંદેહની નિવૃત્તિ માટે કહે છે કે આ આદિત્યસંવત્સર એટલે સંચરણકાળ કહેલ છે, | પાહુડ-દ-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહુડ-૭) [૩૮] સૂર્યનું વરણ કોણ કરે છે ? આ વિષયમાં વીસ પ્રતિપરીયો કહેવામાં આવેલ છે. તેમાં પહેલી આ પ્રમાણે છે.-મંદર પર્વત સૂર્યનું વરણ-સ્વીકાર કરે છે, બીજો. કહે છે કે મેરૂપર્વત સૂર્યનું વરણ કરે છે. આ પ્રમાણેના અભિલાપથી સમજી લેવું યાવતું પર્વતરાજ પર્વત સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, હું આ વિષયમાં આ પ્રમાણે કહું છું મન્દર પર્વત કહે છે અને યાવત્ પર્વતરાજ પણ કહે છે, અર્થાત્ જે આ પર્વતો સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, તે પ્રમાણે મંદરપર્વત પણ કહે છે. અને મેરૂપર્વત પણ કહે છે, યાવતુ પર્વતરાજપત પણ સૂર્યને પોતાના પ્રકાશક તરીકે કહે છે, જે પુદ્ગલો સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે. તે પુદ્ગલો સૂર્યનો સ્વીકાર કરે છે, અદ્રષ્ટ પુગલો પણ સૂર્યનો સ્વીકાર કરે છે. ચરમ વેશ્યાન્તર્ગત યુગલો પણ સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે એ સર્વ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું. પાહુડ-૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહુડ-૮) [૩૯] સૂર્યની ઉદયસંસ્થિતિ કેવી રીતની કહેલ છે ? આ વિષયમાં ત્રણ પ્રતિ પત્તિયો છે એમ કહે છે જ્યારે જંબૂઢીપના દક્ષિણાર્ધમાં અઢાર મૂહૂર્તનો દિવસ થાય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. જ્યારે જંબૂદ્વીપના ઉત્તર ભાગના અર્ધભાગમાં અઢાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે ત્યારે જંબૂઢીપના દક્ષિણ અધ ભાગમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. જ્યારે જમ્બુદ્વીપના દક્ષિણાર્ધમાં સત્તર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે, તે વખતે ઉત્તરાર્ધમાં પણ સત્તર મુહૂર્તપ્રમાણનો દિવસ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પાહુડ-૮ હોય છે, જ્યારે જંબૂદ્વીપની ઉત્તર દિશાના અધ ભાગમાં સત્તર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણદિશાના અર્ધભાગ માં પણ સત્તર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. આ પૂર્વોક્ત કથનાનુસાર એક એક મુહૂર્તની ન્યૂનતાના ક્રમથી હ્રાસ એટલે કે ન્યૂનતા સમજી લેવી. જંબુદ્વીપના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આ રીતના બે વિભાગના અર્ધમાં એક સાથે જ સોળ મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. પંદર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. ચૌદ મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. તેર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. આ રીતના ક્રમથી ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણ નો દિવસ થાય. એ વખતે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂર્તપ્રમાણનો દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, અને જ્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. જ્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં સદા પંદર મુહૂર્તનો દિવસ હોય છે. અને પંદર મુહૂર્તની રાત હોય છે, ત્યાં રાત્રિ દિવસ અવસ્થિત એટલે કે સ્થિર કહેલ છે. કોઇ એક બીજો મતવાદી કહેવા લાગ્યો કે જ્યારે જંબુદ્રીપ નામના દક્ષિણાર્ધમાં એટલે કે દક્ષિણ વિભાગના અર્ધભાગમાં અઢાર મુહૂર્તપ્રમાણમાં કંઈક ઓછા અથવા ન્યૂનૂનતર યાવત્ સત્તર મુહૂર્તથી કંઈક વધારે પ્રમાણનો દિવસ હોય છે. ત્યારે ઉત્તરા ધમાં પણ અઢાર મુહૂર્તનન્તરનો દિવસ હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂત નંતરનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ અઢાર મુહૂતનિંતરનો દિવસ હોય છે, જ્યારે જંબુદ્રીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં સત્તર મુહૂતનિંતરનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ સત્તર મુહૂર્તનંતરનો દિવસ હોય છે. આ પ્રમાણે એક એક મુહૂર્તની ન્યૂનતાથી બેઉ ગોળ ાર્ધમાં ક્રમથી સોળ મુહૂર્ત નંતરનો દિવસ કહેવો જોઇએ તે પછી પંદર મુહૂતનિંતરનો દિવસ કહેવો તે પછી તેર મુહૂર્તનંતરનો દિવસ કહી લેવો. પૂરેપૂરા અઢાર મુહૂર્તનો દિવસ હોતો નથી. તથા પૂરેપૂરા સત્તર મુહૂર્તનો પણ દિવસ હોતો નથી. આ રીતે બાર મુહૂર્ત પ્રમાણવાળા દિવસના કથન સુધી કથન કરી લેવું. જંબુદ્રીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં જ્યારે બાર મુહૂર્તનંતરનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂતનિંતરનો દિવસ હોય છે, અને જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂતિનંતરનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ એજ પ્રમાણેનો દિવસ હોય છે. અઢાર મુહૂદિ પ્રમાણના દિવસ કાળમાં જંબૂદ્વીપના મંદરપર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં સદાકાળ પંદર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોતો નથી. તથા સદાકાળ પંદર મુહૂર્તપ્રમાણની રાત્રી પણ નથી હોતી મંદરપર્વતની પૂર્વપશ્ચિમદિશામાં રાત દિવસનું પ્રમાણ અનિયત પ્રકારનું હોય છે. જ્યારે જંબૂદ્વીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે ઉત્તર વિભાગર્ધમાં અઢાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે ત્યારે દક્ષિણ વિભાગના અર્ધભાગમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે દક્ષિણ વિભાગના અર્ધભાગમાં અઢાર મુહૂર્ત નંત૨ દિવસ હોય છે ત્યારે ઉત્તરવિભાગધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મૂહૂર્ત Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સૂરપનત્તિ- ૮-૩૯ પ્રમાણનો દિવસ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તનંતરનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણવાળી રાત્રી હોય છે. આ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું. - આ પ્રકારનું કથન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી તેર મુહૂતનિંતર દિવસનું કથન આવી જાય. એક એક સત્તર સંખ્યા વિશેષ સમગ્ર મુહૂર્તની પછી કંઇક ન્યૂન બબ્બે આલાપકો પ્રગટ કરતાં વાક્યવિશેષ કહી લેવા. જ્યારે જંબૂઢીપ નામના દ્વીપના દક્ષિ સાર્ધ ભાગમાં સત્તર મુહૂર્તનો દિવસ હોય છે. ત્યારે ઉત્તર દિગ્વિભાગમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં સત્તર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂતપ્રમાણની રાત્રી હોય છે. જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધભાગમાં સત્તરમુહુતી નંતરનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહુર્તપ્રમાણની રાત્રી હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં સત્તર મુહૂતનંતરનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે, એજ પ્રમાણે બાર મુહૂર્તગત કાળના કથન પર્યન્ત નવ આલા પકો થાય છે. જ્યારે જમ્બુદ્વીપ નામકના દ્વીપના દક્ષિણાર્ધમાં બાર મુહૂતપ્રમાણની રાત્રી હોય છે અને જ્યારે ઉત્તરાર્ધ ભાગમાં બાર મુહૂતીનંતરનો દિવસ હોય છે, એ અવસ્થામાં પણ દક્ષિણાર્ધભાગમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, અઢાર મુહૂત નંતરાદિ દિવસકાળમાં જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતની પૂર્વે અને પશ્ચિમદિશામાં પૂર્વપ્રતિપાદિત નિયમ નથી, પરંતુ ત્યાં પંદર મુહૂર્તનો દિવસ હોતો નથી તથા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી પણ હોતી નથી, વ્યવચ્છિન્ન એટલે કે સદાકાળ એક રૂપ મંદરપર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં રાતદિવસનું પ્રમાણ કહેલ છે, હું આ વિષયમાં આ પ્રમાણે કહું છું કે જંબૂદ્વીપ નામના દ્વીપમાં બન્ને સૂય મંડળ પરિભ્રમણના ક્રમથી યથાયોગ્ય ભ્રમણ કરતા કરતા મેરૂની ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખુણામાં ઉદિત થાય છે અને ત્યાં ઉદય પામીને પૂર્વ અને દક્ષિણદિશામાં એટલે કે અગ્નિખૂણામાં આવતા દ્રષ્ટિગોચર થાય છે, અહીંયાં ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી પૂર્વ દક્ષિણ દિશામાં ઉદય પામીને દક્ષિણ પશ્ચિમ દિશામાં અથતું નૈઋત્યકોણમાં આવે છે. અહીંયાં પણ દક્ષિણ પશ્ચિમદિશામાં એટલે કે વાયવ્ય દિશામાં આવે છે, અહીયાં પણ ઐરવતાદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદિત થઈને ઉત્તર પૂર્વદિશામાં એટલે કે ઈશાન ખુણામાં આ છે. એજ પ્રમાણે પશ્ચિમ ઉત્તર દિશા અર્થાત્ વાયવ્ય દિશામાં ઉદિત થઇને ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન કોણમાં આવે છે. સૂર્યના ઉદય વિભાગના વિચારમાં જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણ દિશાના અર્ધ વિભાગમાં દિવસ હોય છે. એ સમયે ઉત્તર દિશાના વિભાગાધમાં પણ દિવસ હોય છે. કારણ જ્યારે ઉત્તરા ધમાં પણ દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં રાત્રી હોય છે. આ રીતે ત્યાંના રાત્રિદિવસ વિચારમાં જ્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ દિવસ હોય છે, અને જ્યારે પશ્ચિમદિશામાં દિવસ હોય છે, ત્યારે જંબૂઢીપ નામના દ્વીપમાં મંદરપર્વતની ઉત્તર દક્ષિણમાં રાત્રિ હોય છે, એ જંબૂઢીપ નામના દ્વીપમાં જ્યારે દક્ષિણ દિશાના અધ વિભાગમાં ઉત્કર્ષ અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. ત્યારે ઉત્તર વિભાગમાં પણ પરમ પ્રકષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. જ્યારે ઉત્તર વિભાગાધમાં સર્વોત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં જઘન્યાસવલ્પિા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. જ્યારે Page #42 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૮ ૩૯ જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં સર્વાધિક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, ત્યારે મંદર પર્વતની પશ્ચિમ દિશામાં પણ પરમોત્કર્ષક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, જ્યારે મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં પરમોત્કર્ષક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે ત્યારે જંબુદ્રીપમાં મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. આ પૂર્વોક્ત પ્રકારથી એટલે કે બન્ને ગોળાર્ધની ભાવના વિશેષથી વક્ષ્યમાણ ગમથી સમજી લેવું. જ્યારે મંદરપર્વતના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધમાં અને પૂર્વપશ્ચિમાર્ક ભાગમાં અઢાર મુહૂતિનંતર દિવસ હોય છે, ત્યારે પૂર્વપશ્ચિમ દિશામાં અથવા દક્ષિણ ઉત્તરદિશામાં કંઈક વધારે બાર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્તર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્તર મુહૂર્તથી કંઈક ન્યૂન પ્રમાણનો દિવસ હોય, ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્ત૨ મુહૂતિનંતરનો દિવસ હોય છે. ત્યારે કંઈક વધારે તેર મુહૂર્તની રાત્રી હોય છે, યાવત્ જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. આ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું જ્યારે જંબૂદ્વીપના દક્ષિણ અર્ધ ભાગમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે, એજ વખતે ઉત્તરાર્ધમાં પણ વષિકાળનો આરંભ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબુદ્રીપમાં મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનંતર પુર સ્કૃતકાળ સમયમાં એટલે કે વ્યવધાન રહિત જે વર્ષાકાળનો પ્રારંભથાય છે. તેના પછીના બીજા સમયમાં પૂર્વ પશ્ચિમમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે. જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે, એ સમયે પશ્ચિમ દિશામાં પણ વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે. તથા જ્યારે મંદરપર્વતની પશ્ચિમ દિશામાં વર્ષાકાળ નો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબુદ્રીપમાં મંદરપર્વતની દક્ષિણદિશામાં અને ઉત્તર દિશામાં અનંતરપશ્ચાતકૃતકાલસમયમાં વર્ષાકાળનો પ્રથમ સમય સમાપ્ત થાય છે. જે પ્રમાણે સમયનું કથન કરવામાં આવેલ છે એજ પ્રમાણે સમયથી કંઇક વધારે કાળનો બોધ કરાવનાર આવલિકા, સમજવી, તે પછી આન તે પછી પ્રાણ, યાવત્ ૠતુ સંબંધી આલાપક સમજવો. જ્યારે જંબુદ્રીપના દક્ષિણાર્ધમાં વર્ષાઋતુની પહેલા આવ લિકાનો પ્રારંભ થાય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ એજ વર્ષાઋતુની પહેલી આવલિકાનો પ્રારંભ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં વર્ણિકાળની પહેલી આવલિકા થાય છે ત્યારે જંબૂ દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં અનંતર પુરસ્કૃત કાલ સમયમાં વર્ષાકાળની પહેલી આવલિકા હોય છે, જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં પહેલી આવલિકા હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ પહેલી આવલિકા હોય છે. જંબુદ્રીપ નામના દ્વીપમાં મંદ૨૫ર્વતની ઉત્તરદક્ષિણ દિશામાં અનંતર પશ્ચાત્કૃતકાલ સમયમાં વર્ષાકાળની પહેલી આવલિકા પ્રતિપન્ન થાય છે જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણદિગ્વિ ભાગના અર્ધમાં પ્રથમ અયન એટલે કે દક્ષિણાયન હોય છે એજ વખતે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અયન હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમદિશામાં અનન્તર પુરસ્કૃત કાળ સમયમાં પહેલું અયન એટલે કે દક્ષિણાયન પ્રાપ્ત થાય છે. જ્યારે જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતની પૂર્વીદેશામાં દક્ષિણાયન હોય છે, ત્યારે મંદરપર્વતની પશ્ચિમદિશામાં પણ દક્ષિણાયન હોય છે. જ્યારે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સૂરપન્નતિ- ૮-૩૯ મંદર પર્વતની પશ્ચિમદિશામાં દક્ષિણાપન પ્રવર્તે છે એ સમયે ઉત્તર અને દક્ષિણદિશામાં પ્રથમ અયન પૂર્ણ થાય છે, જે પ્રમાણે અયનના સંબંધમાં આલાપકનો પ્રકાર બતાવેલ છે, એજ પ્રકારના ક્રમથી સંવત્સરના વિષયમાં પણ કહેવું જોઈએ. સંખ્યાવાચક શબ્દોના આલાપકની યોજના કરીને કહી લેવા જોઇએ. જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્સર્પિણી પ્રવર્તમાન હોય છે ત્યારે જબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં અવસર્પિણી હોતી નથી, તેમજ ઉત્સ પિણી હોતી નથી. આ પ્રમાણે કેમ હોય છે? પૂર્વપશ્ચિમ દિશામાં અવસ્થિત કાળ હોય છે જ્યારે જમ્બુદ્વીપના દક્ષિણાર્ધમાં પ્રથમ ઉત્સર્પિણી હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલી ઉત્સર્પિણી હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં પહેલી ઉત્સર્પિણી હોય છે, ત્યારે જંબૂદ્વી પમાં મંદરપર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં અવસર્પિણી હોતી નથી. તથા ઉત્સર્પિણી પણ હોતી નથી જ્યારે લવણ સમુદ્રના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે. જ્યારે લવણસમુદ્રના ઉત્તરાર્ધમાં દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં રાત્રી હોય છે, જે પ્રમાણે જંબૂદ્વીપમાં સૂર્યના ઉદયના સંબંધમાં આલાપકો કહ્યા છે, એજ પ્રમાણે લવણસમુદ્રમાં ઉત્સપિ ણીના વિષયમાં આલાપકો કહેવા જોઈએ હવે ધાતકી ખંડ નામના દ્વીપમાં જંબૂદ્વીપના જેવી રાત્રિ દિવસ ની વ્યવસ્થા કહેવામાં આવે છે તે સાંભળો ઘાતકીખંડ દ્વીપના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તર વિભાગાધમાં પણ દિવસ હોય છે, તથા જ્યારે ઉત્તર વિભાગાધમાં દિવસ હોય છે ત્યારે ધાતકીખંડ દ્વીપમાં મંદર પર્વતની પૂર્વદિશામાં અને પશ્ચિમદિશામાં રાત્રી હોય છે. જે પ્રમાણે જંબૂદ્વીપમાં કથન કરેલ છે. એજ પ્રમાણે યાવતું ઉત્સર્પિણી પર્યન્ત કહી લેવું. લવણ સમુદ્રમાં જે પ્રમાણે દિવસ રાતનો નિયમ કહ્યો છે, એજ પ્રમાણે કાલોદ નામના સમુદ્રમાં પણ દિવસ રાતની વ્યવસ્થા થાય છે, તેમ ભાગના સમજવી, અત્યંતર પુષ્કરાઈ નામના દ્વીપમાં ભારત વર્ષનો અને એરવતક્ષેત્રવતિ એમ બને સૂર્યો જે પ્રમાણે ઉત્તરપૂર્વદિશામાં ઉદિત થાય છે, એજ પ્રમાણે કાલોદધિ સમુદ્ર અને લવણ વિગેરે સમુદ્રમાં ઉદયને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેની ભાવના ભાવિત કરી લેવી. જ્યારે અત્યંતર પુષ્કરાઈના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે અત્યંતરપુષ્કરાર્ધમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમદિશામાં રાત્રી હોય છે. લવણસમુદ્રની ભાવના કરતી વખતે આ પ્રમાણેકહેવું. તથા ધાતકી ખંડના કથન સમયે એ પ્રમાણે કહેલું, પરંતુ ધાતકીખંડમાં બાર સૂર્યો હોય છે, બાકીનું દ્વીપ સંબંધી કે સમુદ્ર સંબંધી કંઈ પણ કથન કહ્યા વગરનું હોય તે તમામ કથન જબૂદીપપનત્તિ મુજબ જાણવું | પાહુડ-૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૯) [૪૦-૪૧] કેટલા પ્રમાણવાળી પુરૂષની છાયાનું સૂર્ય પરિભ્રમણ કરે છે? પૌરૂષી છાયાના સંબંધમાં તાપક્ષેત્રના વિષયમાં કહેલ ત્રણ પ્રકારની પ્રતિપત્તિયો આવેલ છે, પહેલો તીર્થાન્તરીય કહે છે કે-જે પુગલો સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે, એજ પુદ્ગલો સૂર્યની વેશ્યાની સંસ્પર્શથી સંતાપિત થાય છે. તે પુગલો સંતાપિત થઈને એટલે કે ઉષ્ણ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પાહુડ૯ થઈને તેના પછીના એટલે કે સંતપ્યમાન પુદ્ગલોના અવ્યવધાનથી રહેલા જે પુદ્ગલો છે, એ તદનંતર પુદ્ગલો કહેવાય છે. એવા બહાર રહેલા પુદ્ગલોને સંતાપિત કરે છે. કોઈ એક બીજો કહે છે કે-જે પુદ્ગલો સૂર્યનીલેશ્યાનો સ્પર્શ કરે છે, તે પુદ્ગલો સંતાપિત થતા નથી. તો પીઠ ફલકાદિમાં ઉણપણું શી રીતે દેખાય છે? કે સૂર્યની વેશ્યાના સંસ્પર્શથી જે પીઠ ફલકાદિમાં સંતપ્તપણું દેખાય છે, તે તેમાં આશ્રય ભૂત સૂર્યની વેશ્યાના પુદ્ગલો સ્વરૂપ ભેદથી જણાય છે. પીઠફલકાદિમાં રહેલા યુગલોનું સંતપ્તપણું નથી, કોઈ એક ત્રીજો કહે છે કે-જે પુદ્ગલો સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે એવા કેટલાક પુદ્ગલો હોય છે, કે જે સુર્યની વેશ્યાના સંસ્પર્શથી સંતાપિત થાય છે, તથા કેટલાક પુદ્ગલો એવા હોય છે કે જે સંતપ્ત થતા નથી, તેમાં જે સંતપ્યમાન પુગલો હોય છે તે તેઓની પછીના કેટલાક પુદ્ગલોને સંતાપિત કરતા નથી, ભગવાન કહે છે, જે આ પ્રત્યક્ષ દેખાનારા ચંદ્ર દેવોના વિમાનોની લેશ્યા નીકળે છે એજ વેશ્યા બહારના આકાશમાં રહેલ યથોચિત પ્રકાશ ક્ષેત્રને તથા વસ્તુસમૂહને પ્રકાશિત કરે છે. એ વેશ્યા એની પાછળની બીજી છિન્ન લેશ્યાઓ હોય છે, તેથી એ છિન્નલેશ્યા સંમૂચ્છિત એટલે કે તેની પછીના બાહ્ય પુદ્ ગલોને સંતાપિત કરે છે. આ પ્રમાણેનું એ સૂર્યનું સમિત અર્થાત્ ઉત્પન્ન થયેલ તાપ ક્ષેત્રનો સંભવ ઉત્પત્તિ સમજવો. કેટલા પ્રમાણના પ્રકર્ષવાળી પૌરૂષી છાયા સૂર્ય નિવર્તિત કરે છે ? પૌરૂષી છાયાના સંબંધમાં લશ્યાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે પ્રતિપત્તિયો છે. કોઈ એક મતાન્તરવાદી પોતાનો મત પ્રગટ કરે છે, અનુસમય એટલે કે પ્રત્યેક ક્ષણમાં સૂર્ય પૌરૂષી છાયા કે પુરૂષની છાયાને ઉત્પન્ન કરે છે, બીજો કોઈ પોતાના મતનું કથન કરે છે કે પ્રત્યેક મુહૂર્તમાં સૂર્ય પુરૂષ સંબંધી છાયાને નિવર્તિત કરે છે, એ રીતે આ હવે પછી કહેવામાં આવનાર અભિલાપ વિશેષથી બધે જ પાઠનો ક્રમ બનાવીને સમજી લેવું, ઓજસંસ્થિ તિના વિષયમાં એટલે કે પ્રકાશની સંસ્થિતિના સંબંધમાં પચ્ચીસ પ્રતિ પત્તિયો કહેલ છે એ બધી જ અહીંયાં પણ કહી લેવી એ પ્રતિપત્તિયો યાવતુ અનુસ પિણી પર્યન્ત સૂર્ય પૌરૂષી છાયાને નિયતિત કરે છે આ પ્રમાણે ભગવાનું કહે છે સૂર્યથી ઉત્પન્ન થતી વેશ્યા. ના ઉચ્ચત્વના સંબંધમાં યથાર્થ રીતે જાણીને છાયોદ્દેશ કહું છું. એ પૌરૂષી છાયાના. પરિમાણના સંબંધમાં આ વક્ષ્યમાણ સ્વરૂપવાળી બે પ્રતિપત્તિયો છે, પહેલો પરતીર્થિક કહેવા લાગ્યો કે-એવો દિવસ હોય છે, કે જે દિવસમાં સૂર્ય ઉદયકાળમાં અને અસ્તમન મુહૂર્તમાં ચાર પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, એવો પણ દિવસ હોય છે કે જે દિવસે સૂર્યના ઉદયના સમયમાં અને અસ્ત થવાના સમયમાં બે પુરૂષ પ્રમાણવાળી છાયા હોય છે. એવો દિવસ હોય છે કે જે દિવસે સંચાર કરતો સૂર્ય ઉદયના સમયમાં અને અસ્તમાન સમયમાં બે પુરૂષ પ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, તથા એવો પણ દિવસ હોય છે કે-જે દિવસે ભ્રમણ કરતો સૂર્ય ઉદયના સમયમાં અને અસ્ત થવાના સમયમાં કોઈ પણ પ્રમાણની પૌરૂષી છાયાને ઉત્પન્ન કરતો નથી. એ બેમાં જે આ પ્રમાણે કહે છે કે એવો દિવસ હોય છે કે જે દિવસમાં સૂર્ય ચાર પુરૂષપ્રમાણની છાયા ઉત્પન્ન કરે છે. તથા એવો પણ દિવસ હોય છે કે જે દિવસે સૂર્ય બે પુરૂષપ્રમાણની છાયાને ઉત્પન્ન કરે છે, એ વાદી સૂર્ય સવભ્યિ તરમંડળ અર્થાત્ મિથુનાન્ત અહોરાત્રવૃત્તમાં ગતિ કરે છે, એ દિવસમાં સૂર્ય ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત હોય છે. તેથી અઢાર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે, Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સૂરપન્નત્તિ-૯-૪૦-૪૧ તથા જઘન્યા એટલે બાર મુહૂર્તપ્રમાણવાળી રાત્રી હોય છે, તે દિવસમાં ભ્રમણ કરતો સૂર્ય ચાર પુરૂષ પ્રમાણવાળી બધી પ્રકાશ્ય વસ્તુની ચાર ગણી છાયા ઉત્પન્ન કરે છે, તથા ઉદયકાળ અને અતકાળમાં ચાર પુરૂષપ્રમાણવાળી છાયા ઉત્પન્ન કરે છે. તથા વેશ્યાને વધારીને પ્રકાશ્ય વસ્તુની ઉપર ઉપર રહીને દૂર ઘણે દૂર જઈને તેને નિર્વેષ્ટિત કર્યા વિના એટલે કે પ્રકાશ્ય વસ્તુની ઉપર રહીને નજીકની વસ્તુને છોડ્યા વિના જે સમયે પોતાના માર્ગમાં ભ્રમણ કરતો સૂર્ય સર્વબાહ્યમંડળમાં ગતિ કરે છે તે સમયે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત પરમ દક્ષિણાયનગત સવધિકા અઢાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. તથા સર્વ લઘુ બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે એ પરમ દક્ષિણાયનકાળમાં સૂર્ય બે પુરૂષ પ્રમાણ વાળી બમણી છાયા ને ઉત્પન્ન કરે છે. તથા તે દિવસે ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં વેશ્યાની વૃદ્ધિ કરીને બે પૌરૂષી છાયાને ઉત્પન્ન કરે છે, આ બે મતાન્તરવાદીયોમાં જે મતાન્તરવાદી આ પ્રમાણે કહે છે કે એવો દિવસ હોય છે, કે જે દિવસે સંચાર કરતો સૂર્ય પુરૂષદ્વય પ્રમાણની કે બમણી છાયા ઉત્પન્ન કરે છે, તથા એવો પણ દિવસ હોય છે કે-જે દિવસે કોઈ પણ પ્રકારની પૌરૂષી છાયાને ઉત્પન્ન કરતો નથી. આ રીતના કથનના સમર્થનમાં કહે છે- જે દિવસે સૂર્ય સભ્યતરમંડળમાં ‘ગતિ કરે છે, એ દિવસે પરમ પ્રકર્ષને પ્રાપ્ત કરીને ઉત્તરદક્ષિણમાં હોય છે તેથી એ સમયે પરમઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા તે દિવસમાં જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. એ દિવસે સૂર્ય બે પુરૂષપ્રમાણવાળી એટલે કે બમણી છાયા ઉત્પન્ન કરે છે. જેમ કે ઉદયકાળમાં અને અસ્તમાનકાળમાં બમણી છાયા કરે છે. એટલે કે વેશ્યાને વધારીને સૂર્ય પોતાની ગતિ કરે છે, જે સમયે સૂર્ય સર્વબાહ્ય મંડળ અહોરાત્ર માં જઈને ગતિ કરે છે, એ દિવસે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત સવાધિકા અઢાર મુહૂર્ત પ્રમાણવાળો દિવસ હોય છે. એ સર્વબાહ્યમંડળના સંચરણ દિવસમાં ભ્રમણ કરતો સૂર્ય કોઇ પણ પ્રકારની પૌરૂષી છાયાને ઉત્પન્ન કરતો નથી. તથા એ દિવસમાં ઉદયના સમયમાં તથા સૂર્યાસ્તકાળમાં વેશ્યાને વધારતો નથી, હે ભગવાન પરતી થેંકોની આવી રીતની માન્યતા છે તો સૂર્ય કેટલા પ્રમાણવાળી પૌરૂષી છાયાને નિવર્તિત કરે છે, તે યથાર્થ સ્થિતિ આપ કહો. એ પ્રકારના દેશ વિભાગથી પ્રતિદિવસે પ્રતિનિયત પ્રમાણવાળી પૌરૂષી છાયાના સંબંધમાં છ— સંખ્યાવાળી મતાન્તર રૂપ પ્રતિપત્તિયો છે, કોઈ એક કહે છે, એવો પ્રદેશ છે કે જે ભૂભાગમાં પોતાની કક્ષાથી પરિભ્રમણ કરતો સૂર્ય જ્યારે ત્યાં આવે છે ત્યારે ત્યાં આવીને એક પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, કોઈ એક બીજો કહે છે, કે એવો પણ ભૂભાગને પ્રદેશ છે કે જે ભૂભાગમાં ભ્રમણ કરતો સૂર્ય બે પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, આ પૂર્વોક્ત પ્રકારથી બાકીની પ્રતિપત્તિયોનું યોજના કરીને કહી લેવું. એ છનું પ્રતિપત્તિયોવાળા જે મતાન્તર વાદી આ પ્રમાણે કહે છે કે- એવો ભૂભાગ છે કે જે પ્રદેશમાં પોતાના માર્ગમાં ભ્રમણ કરતો સૂર્ય એક પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે. એક પુરૂષપ્રમાણની છાયાનું કથન કરવાવાળા કહે છે કે સૂર્યના સૌથી નીચેના સ્થાનથી સૂર્યના પ્રતિઘાતથી બહાર નીકળેલ જે લેગ્યા એ વેશ્યાથી તાડિત થતી આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ ભૂભાગથી જેટલા પ્રમાણવાળા પ્રદેશમાં સૂર્ય ઉપર વ્યવસ્થિત થાય છે, એટલા પ્રમાણથી સરખા માર્ગથી એક સંખ્યાપ્રમાણવાળા છાયાનુમાન પ્રમાણવાળી પ્રકાશ્ય વસ્તુના પ્રમાણનું Page #46 -------------------------------------------------------------------------- ________________ પાહુડ ૪૩ અનુમાન જે ઉદ્દેશથી કરવામાં આવે છે. તેનાથી આકાશમાં સૂર્યની સમીપ પ્રકાશ્ય વસ્તુનું પ્રમાણ સાક્ષાત્ કહેવું શક્ય ન હોવાથી અનુમાન પ્રમાણ કહેલ છે, કારણ કે તેજપુંજનું અધિક પણું હોવાથી. પરંતુ દેશ વિશેષથી અથવા સ્થાન વિશેષથી અનુમાન થી કહેવું શક્ય થાય છે. તેથી જ છાયાનુમાન પ્રમાણથી તેમ કહેલ છે, અમિત એટલે કે પરિચ્છિન્ન જે દેશ વિશષ પ્રદેશમાં આવેલ સૂર્ય એક પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, આજ પ્રમાણે બધે સમજવું. ભગવાન્ કહે છે- ભ્રમણ કરતો સૂર્ય ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં કંઇક વધારે ઓગણસાઢ પુરૂષ પ્રમાણ છાયાને ઉત્પન્ન કરે છે. કે અર્ધ પૌરૂષી છાયા દિવસનો કેટલો ભાગ જાય ત્યારે થાય છે ? ભગવાન્ કહે છે કેદિવસનો ત્રીજો ભાગ જાય ત્યારે અર્થાત્ ત્યારે અર્ધ પુરૂષ પ્રમાણની છાયા થાય છે, તે પુરૂષ પ્રમાણની છાયા દિવસનો કેટલો ભાગ જાય ત્યારે હોય છે ?ભગવાન કહે છે દિવસ નો ચોથો ભાગ જાય ત્યારે ત્યારે પુરૂષ પ્રમાણની છાયા હોય છે દ્વેયર્ધ પુરૂષ પ્રમાણ છાયા દિવસનો કેટલો ભાગ ગયા પછી થાય છે ? દિવસનો પંચમાંશ ભાગ જાય ત્યારે દોઢ પુરૂષ પ્રમાણવાળી છાયા થાય.એદિવસમાંખંભચ્છાયારજ્જુચ્છાયાપ્રાકારછાયા પ્રાસા દચ્છાયા ઉદ્ગ મચ્છાયા ઉચ્ચત્વછાયા અનુલોમછાયા આરંભિતા સમાપ્રતિ- હતાખીલચ્છાંયા પક્ષચ્છાયા પૂર્વતઃ ઉદયથી પૂર્વકંઠભાગોપગત પશ્ચિમભાગોપગત છાયાનુવાદિની કિયત્યનુ વાદિની છાયાચ્છાયા ગોલચ્છાયા કિયત્યનુવાદિની અને ગોલચ્છાયાના આઠ ભેદો પ્રત્યેક દિવસમાં અને પ્રત્યેક દેશમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત પર્યન્ત સમય ભેદથી તથા પ્રકાશ્યવસ્તુના સ્વરૂપ ભેદથી પચીસ પ્રકારની છાયા થાય છે. તેના બીજા આઠ ભેદો કહેવામાં આવે છે.ગોલચ્છાયા,અપાર્ધગોલચ્છાયા ઘનગોલછાયા અપાર્ધઘનગોલ છાયા, ગોલપુંજછાયા અપાર્ધગોલપુંજ છાયા, પાહુડ-૯-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ પાહુડ-૧૦ -:પાહુડપાહુડ -૧:~ [૪૨] યોગ અર્થાત્ નક્ષેત્રની યુતિના સંબંધમાં વસ્તુની આવલિકાનિપાત કંઈ રીતે થાય છે ? ભગવાન કહે છે નક્ષત્ર સમુદાયની આવલિકા નિપાતના સંબંધમાં આ વક્ષમાણ પાંચ પ્રતિપત્તીયો છે, પહેલો કહે છે કે-કૃત્તિકા નક્ષત્રથી આરંભીને ભરણી નક્ષત્ર સુધીના બધા નક્ષત્રો કહેલા છે કોઈ એક બીજો કહે છે કે-આવલિકાની સરખા પ્રકાશરૂપ બધા નક્ષત્ર સમૂહ અઠ્યાવીસ હોય છે. મઘા નક્ષત્રથી આરંભ કરીને અશ્લેષા પર્યન્ત હોય છે. કોઇ ત્રીજો નક્ષત્રાવલિ માં ધનિષ્ઠા નક્ષત્રથી લઇને શ્રવણ સુધીના બધા નક્ષત્રો કહેલા છે. કોઇ એક ચોથો કહે છે કે-અશ્વિની નક્ષત્રથી આરંભીને રેવતી સુધીના બધા નક્ષત્રોના ગણના ક્રમથી ગણવામાં આવે છે. કોઈ એક પાંચમો કહે છે કે-નક્ષત્રોનો ગણના ક્રમ ભરણી નક્ષત્રથી આરંભીને અશ્વિની સુધીના ગણવામાં આવે છે. નક્ષત્રના ગણના ક્રમમાં વાસ્તવિક રીત આ પ્રમાણે છે-બધા નક્ષત્રો અભિજીતથી લઇને ઉત્તરાષાઢા પર્યન્તના પ્રતિપાદન કરેલ છે. પાહુડ - ૧૦/૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Page #47 -------------------------------------------------------------------------- ________________ ४४ સૂરપન્નત્તિ-૧૦૨૪૩-૪ (પાહુડપાહુડ-૨). [૪૩-૪] હે ભગવાનું કઈ રીતે પ્રત્યેક નક્ષત્રનું મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરેલ છે? ભગવાનું કહે છે કે આ પહેલા પ્રતિપાદન કરેલ અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ નવ મુહૂર્ત અને એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ પર્યન્ત યાવતુ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે, આ પરિગણિત અઠ્યાવીસ નક્ષત્રોમાં ક્યા નક્ષત્રો એવા હોય છે કે જેઓ નવ મુહૂર્ત અને એક મુહૂર્તનો સત્યાવીસ સડસઠિયા ભાગ યાવત્ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા અઠ્યાવીસ નક્ષત્રોમાં કયા નક્ષત્રો એવા છે જે પોતાના ભોગકાળમાં કેવળ ૧૫ મુહૂર્ત યાવતુ ચંદ્રની સાથે યોગ કરે છે? તેના ઉત્તરમાં કહે છે આ પરિગણિત અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્રો સ્વભોગકાળમાં નવ મુહૂર્ત અને એક મુહૂર્તનો સડસઠિયા સત્યાવીસ ભાગ યાવતુ ચંદ્રની સાથે યોગ કરે છે, એવું એક અભિજીત નક્ષત્ર છે, એ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્રો પંદર મુહૂર્ત પર્યન્ત સાથે યોગ કરે છે, એવા છ નક્ષત્રો છે. શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતી અને જ્યેષ્ઠા આ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પર્યન્ત યાવતુ ચંદ્રની સાથે યોગ કરે છે. એવા નક્ષત્રો પંદર છે. શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્રપદા, રેવતી અશ્વિની, કૃતિકા, મૃગશિ રાપુષ્ય, મધા, પૂર્વાશૂની, હસ્ત, ચિત્રા અનુરાધા, મૂળ પૂર્વષાઢા, એ અઠ્યાવીસ નક્ષત્રમાં જે નક્ષત્ર એવા છે કે જે પોતાના ભોગ કાળમાં ચંદ્રની સાથે પિસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત યાવત યોગ પ્રાપ્ત કરે છે, એ નક્ષત્રો છ છે, ઉત્તરાભાદ્રપદા, રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગની, વિશાખા, અને ઉત્તરાષાઢા નક્ષત્રોનો સૂર્યની સાથેનો યોગ સાંભળો અઠ્યાવીસ નક્ષત્રો હોય છે કે જે પોતાના ભોગ કાળમાં ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત સૂર્યની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો હોય છે જે પોતાના ભોગ કાળમાં છ અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા એવા પણ નક્ષત્રો હોય છે જે નક્ષત્ર તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. તથા એવા પણ નક્ષત્ર હોય છે જેઓ પોતાના સંચરણ સમયમાં વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્ર ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યુતિ કરે છે. એવું એક અભિજીત નક્ષત્ર છે. જે નક્ષત્ર પોતાના ભોગકાળમાં સૂર્યની સાથે તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત સુધી યોગ કરે છે, એવા પંદર નક્ષત્રો હોય છે. શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્ર પદા, રેવતી અશ્વિની કૃત્તિકા, મૃગશિરા પુષ્ય મઘા પૂર્વફાલ્ગની હસ્ત ચિત્રા અનુરાધા મૂલ અને પૂવષાઢા શ્રવણાદિ પંદર નક્ષત્રો સ્વ ભોગકાળમાં સૂર્યની સાથે તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત સુધી યોગ કરે છે. જે નક્ષત્ર વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત યાવતું પોતાના ભ્રમણ કાળમાં સૂર્યની સાથે યોગ પ્રાપ્ત કરે છે, એવા છ નક્ષત્રો હોય છે. ઉત્તરાભાદ્રપદા, રોહિણી, પુનર્વસુ, ઉત્તરફાલ્વની, વિશાખા, ઉત્તરાષાઢા, | પાહુડ-૧૦/રની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૩) [૪૫] હે ભગવન અહોરાત્ર ભાગ સંબંધી નક્ષત્રો કહેલા છે? તે કહો અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા નક્ષત્રો છે, કે જે દિવસના પૂર્વ ભાગમાં રહેલા ચંદ્ર યોગના આદિને Page #48 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦, પાહુડપાહુડ-૩ અધિકૃત કરીને જ રહે તે પૂર્વ ભાગવાળા નક્ષત્રો કહેવાય છે. તથા સમક્ષેત્ર એટલે પૂર્ણ અહોરાત્ર પ્રમિત ક્ષેત્રને ચંદ્ર યોગને અધિકૃત કરીને રહે તે સમક્ષેત્ર નક્ષત્ર કહેવાય છે. એટલે કે ત્રીસ મુહૂર્ત તુલ્ય અર્થાત્ સંપૂર્ણ અહોરાત્ર રૂપ કહેલા છે. આ નક્ષત્રો પશ્ચાતુ ભાગવત હોય છે, તથા સમક્ષેત્ર એટલે કે ત્રીસ મુહૂર્ત કહેલ છે તથા એવા પણ નક્ષત્રો હોય છે કે જે નક્ષત્ર નíભાગ અર્થાતું રાત્રિગત એટલા માટે અર્ધમાત્ર ક્ષેત્રવાળા અપાઈ ક્ષેત્ર એટલે કે પંદર મુહૂર્ત ચંદ્રયોગને અધિકૃત કરીને પ્રતિપાદિત કરેલ છે. તથા એવા પણ નક્ષત્રો છે. કે જે નક્ષત્ર ઉભય ભાગ અથતુ દોઢ ક્ષેત્ર વ્યાપ્ત એટલે કે પિસ્તાલીસ મુહૂર્ત પ્રજ્ઞપ્ત કરેલ છે. અઠ્યાવીસ નક્ષત્રોમાં રહેલા એવા કેટલા નક્ષત્રો હોય છે કે જે નક્ષત્રો દિવસના પૂર્વ ભાગમાં વ્યાપ્ત રહે છે. સંપૂર્ણ અહોરાત્ર વ્યાપ્ત તેવા છ નક્ષત્રો કહ્યા છે. પૂવપરીષ્ઠપદા, પૂર્વભાદ્રપદા, પૂર્વાફાલ્ગની અને પૂર્વાષાઢા એટલે કે ત્રણ પૂવ કૃત્તિકા મઘા અને મૂળ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્ર દિવસના પાછળના ભાગમાં રહેલ હોય તથા ત્રીસ મુહુર્ત વ્યાપ્ત હોય છે તેવા દસ નક્ષત્રો છે. છે-અભિજીતુ શ્રવણ ધનિષ્ઠા રેવતી અશ્વિની મૃગશિરા પુષ્ય હસ્ત ચિત્રો અને અનુરાધા જે નક્ષત્ર નkભાગ પંદર મુહૂર્ત વ્યાપ્ત કાળ ગત અપાધક્ષેત્રમાં વ્યાપ્ત જે નક્ષત્ર પ્રતિપાદિત કરેલ છે. તેવા નક્ષત્રો હોય છે. શતભિષા ભરણી, અશ્લેષા, સ્વાતી તથા જયોષ્ઠા અઠ્યાવીસ નક્ષત્રોમાં આ રીતે જે નક્ષત્રો પ્રતિપાદિત કરેલ છે, કે જે ઉભયભાગ એટલે કે- પિસ્તાલીસ મુહૂર્ત તુલ્યકાળ વ્યાપ્ત જે નક્ષત્ર કરેલ છે. એવા છ નક્ષત્રો હોય છે, ઉત્તરપ્રૌષ્ઠપદા, ઉત્તરાભાદ્રપદા, ઉત્તરાફાલ્ગની ઉત્તરાષાઢા આ રીતે પૂવ તથા રોહિણી, પુનર્વસુ અને વિશાખા | પાહુડ-૧૦૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહડપાહુડ-૪) [૪૬] કેવી રીતે નક્ષત્રોનો ચંદ્રની સાથેના યોગનું આદિ પ્રતિપાદિત કરેલ છે? ભગવાનું કહે છે કે હે ગૌતમ ! અભિજીતુ અને શ્રવણ એ બે નક્ષત્ર એવા છે કે જે નક્ષત્રો દિવસનો પાછળના અધ ભાગ ગયા પછી ચંદ્ર યોગના આદિને અધિકૃત કરીને કંઈક વધારે ઓગણચાલીસ મુહુર્ત કાળમાં વ્યાપ્ત થઈને રહે છે. આટલો કાળ અથતુિ દોઢ દિવસ પ્રમાણ સમયે ચંદ્રની સાથે યોગ કરીને તે પછી અનુપરિવર્તન કરે છે. સૂર્યાસ્તની નજીકના ત્રણ ઘડિ યુક્ત કાળમાં ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં સાંજના સમયે ચંદ્રની સાથે પ્રથમ યોગ કરે છે. તે પછી આત્મસમર્પણ કર્યા પછી ધનિષ્ઠાનક્ષત્ર પશ્ચાતું ભાગ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. ચંદ્રની સાથે યોગ કરીને તે પછી એકરાત અને એક દિવસ યાવતું ચંદ્રની સાથે યોગ કરે છે. આ પૂર્વોક્ત પ્રકારથી ધનિષ્ઠા નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પ્રમાણવાળું હોવાથી તથા સાંજના સમયથી પ્રવૃત્ત થતું હોવાથી એક અહોરાત ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. અને યોગનું અનુપરિવર્તન કરીને સાંજના સમયે દિવસના કેટલાક પાછ ળના ભાગમાં ચંદ્ર શતભિષક નક્ષત્રને પ્રાપ્ત કરે છે. ચંદ્રનો યોગ પ્રાપ્ત થવાથી શત ભિષક નક્ષત્ર કેવળ રાતના ભાગવતિ અહોરાત્રનો કેવળ અધભાગ ક્ષેત્રને પંદર મુહૂર્ત પરિમિત સમય પ્રથમતઃ કરીને ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. શતભિષક નક્ષત્રને ચન્દ્રને સમર્પિત કર્યા પછી પૂર્વભાદ્રપદા નક્ષત્ર પોતાના પ્રવૃત્ત સમયથી આરંભીને Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સૂરપનત્તિ -૧૦/૪૪૬ પ્રાતઃકાળમાં જ ચંદ્રની સાથે પ્રથમ યોગથી અહોરાત્રનો પ્રથમ ભાગ ત્રીસ મુહૂર્ત પ્રમાણકાળ વ્યાપ્ત ત્યાંથી પ્રથમ આરંભ થવાથી પ્રાતઃકાળમાં ચંદ્રની સાથે યોગ કરે છે. પૂર્વભાદ્રપદા નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પ્રમાણવાળું હોવાથી તથા પ્રાતઃકાળે પ્રવૃત્ત થતું હોવાથી અહોરાત્ર પરિમિત કાળ પર્યન્ત નિવાસ કરે છે. પૂર્વભાદ્રપદા, નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ કરીને એ યોગને પરિવર્તિત કરે છે. બીજા દિવસના સૂર્યોદય સમયે ચંદ્રને ઉત્તરાભાદ્રપદા નક્ષત્રને સમર્પિત કરે છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનો યોગ થવાથી તેના પ્રારંભ કાળથી દોઢ અહોરાત્ર તુલ્યક્ષેત્ર ગત થઈને રહે છે. પૂર્વોક્ત પ્રકારથી ઉત્તરાભાદ્રપદાનક્ષત્ર પિસ્તાલીસ મુહૂર્ત વ્યાપ્ત હોવાથી બે દિવસ અને એક રાત સુધી ચંદ્રની સાથે વ્યાપ્ત રહે છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર બે દિવસ અને એક રાત ચંદ્રની સાથે યોગ કરે છે, આ રીતે યોગ કરીને કંઈક પશ્ચાતુ ભાગમાં ચંદ્રને રેવતી નક્ષત્રને સમર્પિત કરે છે, રેવતી નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પરિમિત કાળ વ્યાપ્ત એ યોગના પ્રારંભ કાળ રૂપ સાયંકાળમાં ચંદ્રની સાથે નિવાસ કરે છે. યોગનો વિનિમય કરીને બીજા દિવસના સાંજ ના સમયે ચંદ્રને અશ્વિની નક્ષત્રને સમર્પિત કરે છે. આ અશ્વિની નક્ષત્ર પણ સાયંકાળમાં ચંદ્રની સાથે યોગ કરે છે. એ નક્ષત્રના યોગના આરંભ કાળથી સાંજના સમયમાં ચંદ્રની સાથે યોગ કરે છે. રાત્રી સમાપ્ત થયા પછી બીજો એક દિવસ ચંદ્રની સાથે રહે છે. આ રીતે યોગનો વિનિમય કરીને સાંજના સમયે ચંદ્રને ભરણી નક્ષત્રને સમર્પિત કરે છે. ભરણી નક્ષત્ર કેવળ એક રાત્રી રહેવાવાળું અથવું મુહૂર્ત પ્રમાણ કાળ વ્યાપી કહેલ છે. તેથી બીજે દિવસે ચંદ્રની સાથે યોગ કરતું નથી. સૂર્યોદયની નજીકના સમયે પોતાની સાથે નિવાસ કરતા એ ચંદ્રને કૃતિકા નક્ષત્રને ભોગને માટે આપી દે છે. કૃત્તિકા નક્ષત્ર પૂવલથી પ્રારંભ થતું હોવાતી અહોરાત્રિના પૂર્વ ભાગવત તથા સંપૂર્ણ અહોરાત્ર કાળ વ્યાપી એ યોગનો વિનિમય કરે છે. પ્રભાત કાળમાં ચંદ્રને રોહિણી નક્ષત્રને સમર્પિત કરે છે. રોહિણી નક્ષત્ર પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણવાળું હોવાથી પ્રભાતકાળમાં ચંદ્રની સાથે યોગ કરે છે. તથા તે પછીની એક રાત અને બીજા દિવસ પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. સાંજના સમયે ચંદ્રને મૃગશીર્ષ નક્ષત્રને સમર્પિત કરે છે, આ બધું જ પહેલાં વ્યાખ્યાત થઈ ગયેલ છે, આ રીતે બાહલ્યને અધિકૃત કરીને પૂર્વોક્ત સવિસ્તર પ્રકારથી યથોક્ત સમયમાં અભિજીત વિગેરે બધા નક્ષત્ર ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે, તેમાં કોઈ પૂર્વભાગવાળા હોય છે અને કોઈ પશ્ચાત્ ભાગવાળા હોય છે. તેમજ કોઈ નíભાગ હોય છે. અને કેટલાક ઉભય ભાગવાળા હોય છે. પાહુડ-૧૦૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૫) [૪૭] હે ભગવાન્ ! કેવી રીતે કુલસંજ્ઞક નક્ષત્રો કહેલા છે? બાર નક્ષત્ર કુલસંજ્ઞક છે, તથા ચાર નક્ષત્રો કુલીપકુલ સંજ્ઞાવાળા કહ્યા છે, આ નીચે બાર નક્ષત્ર કુલસંજ્ઞક હોય છે, ધનિષ્ઠાકુલ, ઉત્તરાભાદ્રપદાકુલ, અશ્વિનીકુલ, કૃત્તિકા,કુલ, સંસ્થાનકુલ, પુષ્પકુલ, મઘાકુલ, ઉત્તરાફાલ્વનીકુલ, ચિત્રાકુલ, વિશાખા કુલ, મૂલકુલ, ઉત્તરાષાઢાકુલ, આ બાર નક્ષત્રો ઉપકુલ સંજ્ઞક હોય છે, શ્રવણ ઉપકુલ પૂવપ્રિૌષ્ઠપદાઉપકુલ, રેવતીઉપકુલ ભરણીઉપકુલ, પુનર્વસૂઉપકુલ અશ્લેષા ઉપકુલ, પૂર્વાફલ્યુનીઉપકુલ હસ્તઉપકુલ Page #50 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦, પાહુડ-પાહુડ-૬ સ્વાતીઉપકુલ જ્યેષ્ઠાઉપકુલ પૂવષાઢાઉપકુલ આ ચાર નક્ષત્રો કુલીપકુલ સંજ્ઞક હોય છે, અભિજીતુ ,શભિષા, આદ, અનુરાધા પાહડ-૧૦/પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-દ) ૪િ૮-૪૯] પૂર્ણિમા કયા નક્ષત્રોથી સમાપ્ત થતી આપે કહેલ છે ? બાર પૂર્ણિમાઓ તેમજ બાર અમાવાસ્યાઓ કહી છે, તે પૂર્ણમાઓ આ પ્રમાણે જાણવી. ધનિષ્ઠા, અપરનામ શ્રાવિષ્ઠા અથતુ શ્રાવણમાસમાં થવાવાળી પૂર્ણિમા, પ્રૌષ્ઠપદી એટલે કે, ભાદરવા માસમાં થનાર પૂર્ણિમાં અશ્વિની અથતુ આસોમાસમાં થવાવાળી પૂર્ણિમા, કાર્તિકી અથતુ કાર્તિક માસ ભાવી પૂર્ણિમા, માર્ગ અથતુ માર્ગશીર્ષમાસ ભાવિની, પૂર્ણિમા પુષ્ય નક્ષત્રમાં થવાવાળી પોષી પૂર્ણિમાં મઘા નક્ષત્રમાં થવાવાળી માઘમાસમાં થવાવાળી પૂર્ણિમા, ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં થવાવાળી ફાગણ માસ ભાવિની પુનમ, ચિત્રા નક્ષત્રમાં થનારી ચૈત્રી પુનમ, વિશાખા નક્ષત્રમાં થવાવાળી વૈશાખ માસ બોધિકા પૂર્ણિમા, જ્યેષ્ઠા નક્ષત્રમાં થનારી જ્યેષ્ઠમાસ પ્રતિપાદિકા પુનમ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં થનારી અષાઢ માસનો બોધ કરાવનારી પુનમ શ્રાવણમાસ ભાવીની પૂર્ણિમા કેટલી સંખ્યાવાળા અને ક્યા કયા નામોવાળા. નક્ષત્રોનો યોગ કરે છે? શ્રાવિષ્ઠિ પૂર્ણિમાને ત્રણ નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. અભિજીતુ શ્રવણ અને ધનિષ્ઠા ત્રણ નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરીને ભાદરવા માસની પુનમને સમાપ્ત કરે છે. શતભિષા, પૂવપ્રિૌષ્ઠપદા અને ઉત્તરપ્રૌષ્ઠપદા આસો ની પુનમ રેવતી અને અશ્વિની એ બે નક્ષત્રનો યથાયોગ્ય કાળ ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત થાય છે. ભરણી અને કાર્તિની બે નક્ષત્રોજ કાર્તિક માસની પુનમને ચંદ્રની સાથે યોગ્ય રીતે સંયોગ કરીને સમાપ્ત કરે છે. કેટલા માર્ગશીર્ષ માસની પૂર્ણિમાને રોહિણી અને મૃગશીર એ બે નક્ષત્ર યથાયોગ્ય ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે, આદ્ર, પુનર્વસુ, અને પુષ્ય આ ત્રણ નક્ષત્રો પોષ માસની પુનમનો ચંદ્રની સાથે યથાયોગ સંયોગ કરીને સમાપ્ત કરે અશ્લેષા અને મઘા એ બે નક્ષત્ર માઘી પુનમને યથાયોગ ચંદ્રની સાથે યોગ કરીને એ પુનમને સમાપ્ત કરે છે. પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની એ બે નક્ષત્ર યથાયોગ્ય ચંદ્રની સાથે યોગ કરીને ફાગણમાસની પુનમને સમાપ્ત કરે છે, હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર એ બે નક્ષત્રો ચૈત્ર માસની પુનમને સમાપ્ત કરે છે, સ્વાતી અને વિશાખાએ બે નક્ષત્રો ચંદ્રની સાથે યથાયોગ યોગ કરીને વૈશાખમાસ ભાવિની પુનમને સમાપ્ત કરે છે, જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાને અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ એ ત્રણ નક્ષત્ર યથા યોગ્ય ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. પૂવષાઢા અને ઉત્તરાષાઢા એ બે નક્ષત્ર અષાઢમાસ ભાવિની પુનમને ચંદ્રની સાથે યથાયોગ્ય યોગ કરીને એ સમાપ્ત કરે છે. કે ' હે ભગવાન શ્રાવણમાસ ભાવિની શ્રાવિષ્ઠી પૂર્ણિમાને શું કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે?અથવા ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે? કે કુલપકુલ સંજ્ઞકનક્ષત્ર યોગ કરે છે? શ્રાવણ માસની પૂર્ણિમા કુલસંજ્ઞક નક્ષત્રનો યોગ કરે છે. તથા ઉપકુલ સંશક નક્ષત્રનો પણ યોગ કરે છે, તેમજ કુલપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રોનો પણ યોગ કરે છે. કુલસંજ્ઞક ઉપકુલસંજ્ઞક અને કુલીપકુલસંજ્ઞક એ પ્રમાણે ત્રણે સંજ્ઞા વાળા નક્ષત્રોનો યથાસંભવ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સૂરપન્નત્તિ-૧૦/૪૮-૪૯ ચંદ્રની સાથે યોગ કરીને એ ભાદરવામાસની પુનમને સમાપ્ત કરે છે. આશ્વિની પૂર્ણિ માનો કુલ સંજ્ઞક અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર યથાયોગ ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. તેને કુલોપકુલવાળા નક્ષત્રનો યોગ હોતો નથી. આ પૂર્વોક્ત પ્રકારથી બાકીની બધી જ પૂર્ણિમાઓના સંબંધમાં પાઠકમથી કહી આશ્લેષા અને મઘા એ બે નક્ષત્રો શ્રાવિષ્ઠી અમાવાસ્યાનો ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. હસ્ત અને ચિત્રા એ બે નક્ષત્ર આસો માસની અમાસનો યથાસંભવ ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે, કાર્તિકી અમાસનો સ્વાતી અને વિશાખા નક્ષત્ર યોગ કરે છે, અનુરાધા, જ્યેષ્ઠા અને મૂળ આ ત્રણ નક્ષત્રો માગશર માસની અમાસનો યોગ કરે છે. પોષ માસની અમાસને પૂવષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર સમાપ્ત કરે છે. માઘમાસની અમાસને અભિજીત. શ્રવણ અને ધનિષ્ઠા એ ત્રણ નક્ષત્રો સમાપ્ત કરે છે. ફાગણમાસની અમાસને પૂવપ્રોષ્ઠ પદા અને ઉત્તરાખીષ્ઠાદા નક્ષત્ર સમાપ્ત કરે છે. ચૈત્ર માસની અમાસ -ઉત્તરાભાદ્રપદા રેવતી અને અશ્વિની એ ત્રણ નક્ષત્રો સમાપ્ત કરે છે. ભરણી અને કૃત્તિકા નક્ષત્ર વૈશાખ માસની અમાસને સમાપ્ત કરે છે. રોહિણી અને મૃગશિરા એ બે નક્ષત્ર જ્યેષ્ઠ માસની અમાસને સમાપ્ત કરે છે. આદ્ર, પુનર્વસુ અને પુષ્ય અષાઢી અમાસને સમાપ્ત કરે છે, માર્ગશીર્ષ, માધી, અષાઢી અમાસનો યોગ કુલસંજ્ઞક અને ઉપકુલસંજ્ઞાવાળા નક્ષત્રો અને કુલીપકુલવાળા નક્ષત્રો પણ યોગ કરે છે, તે સિવાયની અમાસોમાં કુલોપકુલ નક્ષત્ર નો યોગ હોતો નથી. યાવતુ જેઠમાસની અમાસનો કુલસંજ્ઞક ઉપકુલસંજ્ઞકનક્ષત્ર યોગ કરે છે. કુલપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રનો યોગ તેને હોતો નથી. | પાહુડ૧ીદનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૭) [૫૦] હે ભગવાનુ પૂર્ણિમા અને અમાવાસ્યાનો સંનિપાત એટલે કે નક્ષત્રનો યોગ કેવી રીતે કહેલ છે તે આપ મને કહો જ્યારે ધનિષ્ઠા અપર નામવાળી શ્રાવિષ્ઠી પૂર્ણિમા હોય છે, ત્યારે એ પૂર્ણિમાની પછીની અમાસ મઘા નક્ષત્રયુક્ત હોય છે. જ્યારે શ્રાવણી પુનમ ધનિષ્ઠા નક્ષત્ર યુક્ત હોય છે. ત્યારે ધનિષ્ઠા નક્ષત્રની પછીથી પંદરમાં મઘાન ક્ષેત્રમાં શ્રાવણમાસનીજ અમાસનો સંભવ રહે છે. જ્યારે પ્રૌષ્ઠપદા એટલે કે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રથી યુક્ત પુનમ હોય છે. ત્યારે એજ માસની પછીની અમાસ ઉત્તરા ફાલ્વની નક્ષત્રયુક્ત હોય છે. જ્યારે આશ્વિની નક્ષત્ર યુક્ત આસોમાસની પુનમ થાય છે, ત્યારે ચિત્રા નક્ષત્ર યુક્ત ચૈત્રી નામની અમાસ થાય છે. જ્યારે કાર્તિકી એટલે કે કૃત્તિકા નક્ષત્રથી યુક્ત કાર્તિક માસની પુનમ હોય છે એજ સમયે પછીની અમાસ વૈશાખી અથતુ વિશાખા નક્ષત્રવાળી હોય છે, જ્યારે મૃગશિર નક્ષત્ર યુક્ત પુનમ હોય છે, એજ માસમાં જ્યેષ્ઠા અને મૂળ એ બેમાંથી એકથી યુક્ત જ્યેષ્ઠામૂલી નામની અમાસ થાય છે, જ્યારે પુષ્ય નક્ષત્રથીયુક્ત પોષમાસ બોધિકા પુનમ હોય છે, ત્યારે પછીની પૂવષિાઢા અને ઉત્તરાષાઢામાંથી એક અથવા બન્ને નક્ષત્રોથી યુક્ત અષાઢી નામવાળી અમાસ થાય છે. આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં અભિજીતને છોડીને સત્યાવીસ નક્ષત્ર વ્યવહારમાં આવે છે. પાહુડ-૧૦/રની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] Page #52 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦, પાહુડ-પાહુડ-૮ (પાહુડપાહુડ-૮) [૫૧] હે ભગવાન અઠ્યાવીસ નક્ષત્રોની સંસ્થિતિ કેવા પ્રકારનો કહેલ છે ? હે ગૌતમ ! અભિજીત નક્ષત્રનું સ્વરૂપ આકાર ગોશીર્ષની પંક્તિ જેવો કહેલ છે. શ્રવણ નક્ષત્ર કાહલના જેવા આકારવાનું કહેલ છે. ત્રીજું ધનિષ્ઠા નક્ષત્ર શકુની પલીનકના જેવા આકારવાનું કહેલ છે. ચોથું શતભિષાનક્ષત્ર પુષ્પોપચાર અથત પાત્રમાંસજજ કરેલ પુષ્પના આકારના સમાન આકારવાળું છે. પાંચમું પૂર્વાભાદ્રપદા નક્ષત્ર અપાઈ વાવના જેવા આકારનું કહેલ છે. ભાદ્રપદા નક્ષત્રના સંસ્થાન જેવા સંસ્થાનવાનું છઠું ઉત્તરાભાદ્રપદા નક્ષત્રને પણ સમજવું. રેવતી નક્ષત્ર નૌકાના આકાર જેવું કહેલ છે. આઠમું અશ્વિની નક્ષત્ર ઘોડાના ગળાના જેવા આકારવાનું કહેલ છે, નવમું ભરણી નક્ષત્ર ભગસંસ્થિત કહેલ છે. દસમું કૃત્તિકા નક્ષત્ર આકાશમાં અસ્તરાના ઘરના જેવું. જાણવું. રોહિણી નક્ષત્ર ગાડાની ઉધ જેવા આકારથી કહ્યું છે. મૃગશિરા નક્ષત્ર મૃગોના જે મસ્તક તેની જે પંક્તિ તેના જેવા આકારવાળું આદ્રા નક્ષત્ર આકાશમાં લોહીના ટીપાના જેવું છે. પુનર્વસુ નક્ષત્ર ત્રાજવાના આકારના જેવું છે. પુષ્ય વર્ધમાન અથતિ સાથિયાના આકાર વાળું કહેલ છે, અશ્લેષા નક્ષત્ર પતાકા સમાન દેખાય છે. મઘાનક્ષત્ર પ્રકારના જેવા સંસ્થાનવાળું છે, પૂવફાલ્ગનીનક્ષત્ર અધપિલંગના જેવા આકારવાનું કહેલ છે. પૂર્વાફાલ્ગનીનક્ષત્રના સંસ્થાનના જેવું ઉત્તરાફાલ્ગનીનક્ષત્રનું સ્વરૂપ જાણવું, હસ્ત. નક્ષત્ર હાથના આકારના જેવું જાણવું. ચિત્રા નક્ષત્ર પ્રસન્ન મુખના સરખું હોય છે. સ્વાતી નક્ષત્ર ખીલાના આકાર જેવું છે. વિશાખા નક્ષત્ર દામનીના જેવા આકારવાળું કહેલ છે, અનુરાધા નક્ષત્ર એકાવલી હારના આકાર કહેલ છે. જ્યેષ્ઠા નક્ષત્રનો આકાર હાથીના દાંત જેવો પ્રતિપાદિત કરેલ છે. મૂળ નક્ષત્ર વીંછીના પુંછના જેવા આકારવાળું છે પૂવષાઢા નક્ષત્ર હાથીના કુંભના જેવું છે ઉત્તરાષાઢા નક્ષત્ર સાદિ સંસ્થાનના જેવું છે. [પાહુડ-૧૦૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પાહુપાહુડ-૯) [પ૨હે ભગવાનુઆપે કેવી રીતે અઠ્યાવીસ તારાઓનું પ્રમાણ કહેલ છે ? અભિજીત નક્ષત્ર ત્રણ તારાઓવાળું કહેલ છે. શ્રવણ નક્ષત્ર ત્રણ તારાઓથી યુક્ત છે. ધનિષ્ઠા નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. શતભિષા નક્ષત્ર સો તારાઓ વાળું છે, પૂવ. ભાદ્રપદા નક્ષત્ર બે તારાઓથી યુક્ત છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર પણ બે તારાઓવાળું કરેલ છે, રેવતીનક્ષત્ર બત્રીસ તારાઓથી યુક્ત કરેલ છે. અશ્વિની નક્ષત્ર ત્રણ તારા ઓવાળું છે, ભરણી નક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. કૃત્તિકાનક્ષત્ર છ તારાઓવાળું છે. રોહિણી નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. મૃગશિરાનક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. આદ્ર નક્ષત્ર એક તારાવાળું છે. પુનર્વસ નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. પુષ્યનક્ષત્ર ત્રણ તારા ઓવાળું છે. અશ્લેષા નક્ષત્ર છ તારાઓવાળું છે. મઘાનક્ષત્ર સાત. તારાઓવાળું છે. પૂવફાલ્ગનીનક્ષત્ર બે તારાવાળું છે. ઉત્તરાફાલ્ગનીનક્ષત્ર પણ બે તારાવાળું છે. હસ્ત નક્ષત્ર પાંચ તારાવાળું છે. ચિત્રા નક્ષત્ર એક તારાવાળું છે. સ્વાતીનક્ષત્ર એક તારાવાળું છે. વિશાખા નક્ષત્રના પાંચતારાઓ છે. અનુરાધા નક્ષત્ર પાંચતારાઓવાળું છે. જ્યેષ્ઠા નક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. મૂલનક્ષત્ર એકજ તારાથી છે. પૂર્વાષાઢા અને Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૦. સૂરપનત્તિ- ૧૦૯/પર ઉત્તરાષાઢા નક્ષત્ર ચાર તારાઓવાળું છે. પાહુડ-૧૦૯ની મુનિદીપરત્નસાગર કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહુડપાહુડ-૧૦) [૫૩] સ્વયં અસ્ત થઇને અહોરાત્રને સમાપ્ત કરતા નક્ષત્ર રૂપ નેતા કઈ રીતે કહેલ છે? તે આપ કહો શ્રાવણમાસને ઉત્તરષાઢા અભિજીતુ શ્રવણ અને ધનિષ્ઠા એ ચાર નક્ષત્રો પોતે અસ્ત થઈને અહોરાત્રીને સમાપ્ત કરીને એ શ્રાવણમાસને પૂર્ણ કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર પહેલાના ચૌદ અહોરાત્રીના પૂર્ણ કરે છે. અભિજીત નક્ષત્ર સાત અહોરાત્રને પૂર્ણ કરે છે. શ્રવણ નક્ષત્ર આઠ અહોરાત્રીને પૂર્ણ કરે છે. બાકીના એક દિવસને ધનિષ્ઠા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરે છે. શ્રાવણમાસમાં ચાર આંગળ પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પાછો વળે છે. શ્રાવણમાસના છેલ્લા બે પાદ અને ચાર આંગળની પૌરૂષી થાય છે. ધનિષ્ઠા શતભિષા પૂર્વાભાદ્રપદા ઉત્તરા ભાદ્રપદા ભાદરવા માસને પૂર્ણ કરે છે, ધનિષ્ઠા નક્ષત્ર ભાદરવા માસના પહેલાના ચૌદ અહોરાત્રને શતભિષાનક્ષત્ર બીજા વિભાગના સાત અહોરા ત્રને આઠ અહોરાત્રને ત્રીજું પૂવભિાદ્રાપદા નક્ષત્ર તે પછી બાકીના એક અહોરાત્રને ઉત્તરપ્રૌષ્ઠપદા નક્ષત્ર સમાપ્ત કરે છે. ભાદરવા માસમાં આઠ આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય પ્રતિદિવસ પ્રતિનિવૃત્ત એટલે કે પરાવર્તિત થાય છે. ભાદરવા માસના છેલ્લા દિવસમાં આઠ આગળ અધિક બે પાદ પ્રમાણની પૌરૂષી થાય છે. આસોમાસને ઉત્તરાભાદ્રપદા રેવતી અને અશ્વિની એ ત્રણ નક્ષત્રો સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને એ આશ્વિનમાસને સમાપ્ત કરે છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર આશ્વિનમાસના પહેલાના ચૌદ અહોરાત્રને તે પછી બીજા પંદર અહોરાત્રને રેવતી નક્ષત્ર બાકીના એક અહોરાત્રને અશ્વિની નક્ષત્ર પૂરિત કરે છે, આસો માસમાં બાર આંગળી કંઈક વધારે છાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે, અશ્વિની ભરણી અને કૃતિકા એ ત્રણ નક્ષત્ર કાર્તિક માસને પોતાના અસ્તગમન પૂર્વક અહોરાત્રિને સમાપ્ત કરીને પૂરિત કરે છે. અશ્વિની નક્ષત્ર કાર્તિક માસના ચૌદ અહોરાત્રને પંદર અહોરાત્રને બીજું ભરણી નક્ષત્ર તે પછી બાકીના એક અહોરાત્ર ને ત્રીજું કૃત્તિકા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને પૂરિત કરે છે. કાર્તિકમાસમાં સોળ આંગળની પૌરૂષછાયથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે. કાર્તિકમાસના છેલ્લા દિવસમાં ત્રણપાદ પરિમિત અને ચાર આંગળ પૌરૂષી હોય છે કૃત્તિકા રોહિણી અને મૃગશિરા એ ત્રણ નક્ષત્રો ક્રમથી સ્વયં અસ્ત થઇને અહોરાત્રને સમાપ્ત કરીને હેમન્ત કાળના પહેલા માર્ગશીર્ષ માસને સમાપ્ત કરે છે. કૃતિકા નક્ષત્ર માગશર માસના ચૌદ અહોરાત્રને પંદર અહોરાત્રને બીજું રોહિણી નક્ષત્ર છેલ્લા એક દિવસને મૃગશિરા નક્ષત્ર પૂરિત કરે છે. માર્ગશીર્ષમાસને વીસ આંગળથી કંઈક વધારે પૌરૂષીછાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે. માગશર માસના છેલ્લા દિવસમાં આઠ આંગળથી વધારે ત્રિપદા પ્રમાણની પૌરૂષી થાય છે. મૃગશિરા, આદ્ર, પુનર્વસુ અને પુષ્ય આ ચાર નક્ષત્રો હેમંતકાળના બીજા પોષમાસને સ્વયં સમાપ્તિ તરફ લઈ જાય છે, મૃગશિરા નક્ષત્ર પોષમાસના પ્રથમ વિભાગના ચૌદ અહોરાત્રીને આદ્ર નક્ષત્ર સાત અહોરાત્રને પુનર્વસુ નક્ષત્ર આઠ અહોરાત્રને બાકીના એક દિવસને પુષ્ય નક્ષત્ર પૂરિત કરે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦, પાહુપાહુડ-૧૦ ૫૧ પોષમાસમાં ચોવીસ આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દ૨૨ોજ પરાવર્તિત થાય છે, પોષમાસના અન્તના દિવસમાં રેખાસ્થ પદના અંદરની સીમા ત્યાંથી આરંભ કરીને ચાર પગ તુલ્ય પૌરૂષી થાય છે. પુષ્ય અશ્લેષા અને મઘા એ ત્રણ નક્ષત્ર ત્રીજા માઘમાસમાંસ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરે છે પુષ્ય નક્ષત્ર માઘમાસના પહેલા વિભાગના ચૌદ અહોરાત્રને આશ્લેષા નક્ષત્ર પંદર અહોરાત્રને છેલ્લા એક દિવસને ત્રીજુ મઘા નક્ષત્ર પોતે પૂરિત કરે છે. માઘમાસમાં વીસ આંગળથી કંઈ વધારે પૌરૂષી છાયાથી સૂર્ય પ્રતિદિન પરાવર્તિત થાય છે, માઘમાસના છેલ્લા દિવસમાં આઠ આંગળ અધિક ત્રિપદા પૌરૂષી હોય છે, મઘા પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની એ ત્રણ નક્ષત્રો હેમંત કાળના અન્તિમ ફાગણમાસને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને પૂર્ણ કરે છે, મઘા નક્ષત્ર ફાગણમાસના પ્રથમ વિભાગના ચૌદ અહોરાત્રને પૂર્વાફાલ્ગુની નક્ષત્ર પંદર અહોરાત્રને છેલ્લી એક અહોરાત્રીને ઉત્તરફાલ્ગુની નક્ષત્ર સમાપ્ત કરે છે. ફાગણ માસમાં સોળ આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરિવર્તિત થાય છે. ફાગણમાસના અન્તિમ દિવસમાં ચાર આંગળ અધિક ત્રણપાદની પૌરૂષી હોય છે, ઉત્તરાફાલ્ગુની હસ્ત અને ચિત્રા એ ત્રણ નક્ષત્રો ચૈત્રમાસને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપ્ત કરીને એ ચૈત્ર માસને સમાપ્તિ તરફ લઈ જાય છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ગ્રીષ્મકાળના પહેલા ચૌદ અહોરાત્રને હસ્ત નક્ષત્ર બીજા પંદર અહોરાત્રને સ્વયં બાકીના છેલ્લા એક અહોરાત્રને ચિત્રા નક્ષત્ર સમાપ્તિ તરફ લઈ જાય છે. ચૈત્ર માસમાં બાર બાર આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરા વર્તિત થાય છે. ચૈત્રમાસના છેલ્લા દિવસમાં ત્રણ પાદ પ્રમાણ પૌરૂષી થાય છે. પહેલું ચિત્રા વૈશાખ માસના પહેલા વિભાગના ચૌદ અહોરાત્રને સ્વાતી નક્ષત્ર બીજા પંદર અહોરાત્રને બાકીના છેલ્લા એક અહોરાત્રને વિશાખા નક્ષત્ર સમાપ્ત કરે છે. એમાસની આઠ આંગળની પૌરૂષી છાયા હોય છે, અંતના દિવસમાં બેપાદ અને આઠ આંગળ પૌરૂષી થાય છે. વિશાખા અનુરાધા અને જ્યેષ્ઠા આ ત્રણ નક્ષત્રો એ જેઠ માસને પૂરિત કરે છે. વિશાખા નક્ષત્ર જેઠ માસના પહેલા ચૌદ અહોરાત્રને પંદર અહોરાત્રને અનુ રાધા નક્ષત્ર છેલ્લા એક અહોરાત્રને જ્યેષ્ઠા નક્ષત્ર સમાપ્ત કરે છે. જેઠ માસમાં ચાર આંગળ અધિક પૌરૂષી છાયાથી સૂર્ય દ૨૨ોજ પરાવર્તિત થાય છે. અંતમાં ચાર આંગળ અધિક દ્વિપદા પૌરૂષી હોય છે. મૂળ, પૂર્વાિષાઢા અને ઉત્તરાષાઢા એ ત્રણ નક્ષત્રો ગ્રીષ્મકાળના છેલ્લા અષાઢા માસને સમાપ્ત કરે છે, મૂલનક્ષત્ર અષાઢમાસના પહેલા ચૌદ દિવસોને બીજા પંદર અહોરાત્રીને પૂર્વાષાઢા નક્ષત્ર અને એક દિવસને ત્રીજું ઉત્તરાષાઢા નક્ષત્ર પૂરિત કરે છે. અષાઢ માસમાં વૃત્તાકાર સમતતુરસ ન્યગ્રોધ પરિ મંડળ સરખી મંડલાકાર રહેલ વસ્તુ પ્રકાશિકા છાયાથી સૂર્ય પ્રતિદિવસ પરાવર્તિત થાય છે. અષાઢમાસના અસ્મિત દિવસમાં દ્વિપાદથી અધિક પૌરૂષી હોય છે. પાહુડ-૧૦/૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જછાયાપૂર્ણ પાહુડપાહુડ - ૧૧ [૫૪-૫૫] કયા પ્રકા૨થી ચંદ્રનો ગમનમાર્ગ કહેલ છે ? હે ગૌતમ ! અભિજીત્ વિગેરે અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા નક્ષત્રો છે કે જે સર્વદા ચંદ્રની દક્ષિણ દિશામાં Page #55 -------------------------------------------------------------------------- ________________ પર સૂરપન્નતિ- ૧૦/૧૧/૫૪-૫૫ વ્યવસ્થિત થઈને યોગ કરે છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ સદા ચંદ્રની ઉત્તર દિશામાં વર્તમાન છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જે ચંદ્રની દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં વ્યવસ્થિત થઈને યોગ કરે છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જે સા ચંદ્રની દક્ષિણમાં પણ વ્યવસ્થિત થઇને યોગ કરે છે. જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણ દિશામાં વ્યવસ્થિત થઈને યોગ કરે છે તે નક્ષત્રો મૃગશિરા આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત અને મૂળ છે, જે નક્ષત્રો સદા ચંદ્રની ઉત્તર દિશામાં યોગ કરે છે તેવા નક્ષત્રો અભિજીતુ શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂવભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા રેવતી અશ્વિની, ભરણી પૂર્વ ફાલ્ગની ઉત્તરાફાલ્ગની અને સ્વાતી આ પ્રમાણે હોય છે. જે ચંદ્રની દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં પ્રમર્દ રૂપ યોગ પણ કરે છે. એવા નક્ષત્રો સાત છે, કૃત્તિકા, રોહિણી પુન વસુ, મઘા, ચિત્રા, વિશાખા અને અનુરાધા પૂવષાઢા અને ઉત્તરાષાઢા આ બે નક્ષત્રો ચંદ્રની દક્ષિણ દિશામાં પણ યોગ કરે છે. અને પ્રમર્દરૂપ પણ યોગ કરે મૃગશિરા, આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત, અને મૂળ આ બાહ્ય મંડળના છ નક્ષત્રો છે. જે બાર નક્ષત્રો ઉત્તર દિશામાં યોગ કરે છે, તે સભ્યન્તર મંડળમાં ગતિ કરે છે. આ મંડળ ગતિથી પરિભ્રમણ રૂપ ચંદ્રમાર્ગનું પ્રતિપાદન કરેલ છે. હે ભગવનું ચંદ્રમંડળ કેટલા કહેલ છે? હે ચંદ્રમંડળો પંદર પ્રતિપાદિત કરેલ છે. તેમાં પાંચ ચંદ્રમંડળો જંબૂદ્વીપમાં કહેલા છે. બાકીના દસ ચંદ્રમંડળો લવણસમુદ્રમાં હોય છે. જંબૂઢીપમાં આઠ હજાર યોજન ગયા પછી ત્યાં પાંચ ચંદ્રમંડળો કહેલા છે લવણ સમુદ્રમાં ૩૦૩૩ યોજના ગયા પછી દસ ચંદ્રમંડળો કહેલા છે. આ પૂર્વોક્ત પંદર ચંદ્ર મંડળોમાં એવા મંડળો હોય છે, કે જે મંડળ સદા નક્ષત્રો વિનાના હોય, પૂર્વપ્રતિપાદિત. પંદર ચંદ્રમંડળોમાં એવા પ્રકારના મંડળો હોય છે, કે જે સૂર્ય ચંદ્રના નક્ષત્રોમાં સાધારણ પ્રકારના હોય તથા પંદર મંડળોમાં એવા પણ મંડળો હોય છે, કે જે બે સૂર્યોથી રહિત હોય છે. પંદર ચંદ્રમંડળોમાં એવા પણ મંડળો હોય છે કે જે સદા અભિજીતાદિ નક્ષત્રોથી અવિરહિત રહે છે, એવા નક્ષત્રો આઠ કહ્યા છે, પહેલા ચંદ્રમંડળમાં અભિજીત વિગેરે બાર નક્ષત્રો હોય છે. પંદર ચંદ્રમંડળોમાં કેટલાક ચંદ્રમંડળો એવા હોય છે, કે જે મંડળો સદા નક્ષત્ર યોગથી રહિત હોય છે. એવા મંડળો સાત છે. જેમકે બીજું, ચંદ્રમંડળ, ચોથું ચંદ્રમંડળ, પાંચમુંચંદ્રમંડળ, નવમું ચંદ્રમંડળ, બારમું ચંદ્રમંડળ, તેરમું ચંદ્રમંડળ, અને ચૌદમું ચંદ્રમંડળ, પંદર ચંદ્રમંડળોમાં કેટલાક ચંદ્રમંડળો એવા હોય છે કે જે ચંદ્ર સર્ય નક્ષત્રોમાં સાધારણ હોય છે. પહેલું ચંદ્રમંડળ, બીજું ચંદ્રમંડળ, અગીયારમું ચંદ્રમંડળ, અને પંદરમું ચંદ્રમંડળ, પંદર મંડળોમાં કેટલાક મંડળો એવા હોય છે કે જે સદા બેઉ સૂર્યોથી રહિત હોય આવા પાંચ મંડળો કહેલા છે. જેમકે છä ચંદ્રમંડળ સાતમું ચંદ્રમંડળ, આઠમું ચંદ્રમંડળ, નવમું ચંદ્રમંડળ, અને દસમું ચંદ્રમંડળ એક સૂર્યમંડળથી બીજા સૂર્યમંડળનું અંતર અબાધથી બે યોજનનું પ્રતિપાદિત કરેલ છે. પાંત્રીસ યોજન તથા એક યોજના એકઠિયા ત્રીસભાગ એકસઠના એક ભાગના સાતભાગ કરીને ચાર ચૂર્ણિકાભાગ શેષ રહે એટલું અંતર એક ચંદ્રમંડળથી બીજા ચંદ્રમંડળનું અબાધાથી પ્રતિપાદિત કરેલ છે, પાહડ-૧૦/૧૧ ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #56 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૧૨ (પાહુડપાહુડ-૧૨). [૫] હે ભગવનું કઈ રીતે અભિજીતુ વિગેરે વિસ નક્ષત્રોના અધિપતિ દેવોના નામ વિશિષ્ટ નક્ષત્રોના નામોનું પ્રતિપાદન કર્યું છે ? અભિજીતુ નક્ષત્ર બ્રહ્મા નામના દેવતાવાળું કહેલ છે, શ્રવણ નક્ષત્રના સ્વામી વિષ્ણુદેવ છે, ધનિષ્ઠા નક્ષત્રના અધિપતિ વસુદેવ છે, શતભિષા નક્ષત્રના અધિપતિ વરૂણદેવ છે. પૂર્વભાદ્રપદા નક્ષત્રના સ્વામી એજ છે, સૂર્ય ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના સ્વામી કહેલ છે, રેવતી નક્ષત્રના સ્વામી પૂષા નામના દેવ છે અશ્વિની નક્ષત્રના સ્વામી અશ્વિનીકુમાર નામના દેવ કહેલ છે, ભરણી નક્ષત્રના અધિપતિ યમ દેવ છે. કૃત્તિકાનક્ષત્રના અધિપતિદેવ અગ્નિદેવ છે. રોહિણી નક્ષત્રના અધિપતિ પ્રજાપતિ દેવ છે. સોમ નામના દેવ મૃગશિરા નક્ષત્રના અધિપતિ છે, આદ્રા નક્ષત્રના અધિપતિ રૂદ્રદેવ છે, પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી અદિતિ નામની દેવી છે. પુષ્ય નક્ષત્રના અધિપતિ દેવનું નામ બૃહસ્પતિ છે, અશ્લેષા નક્ષત્રના અધિપતિ સદિયતા છે. મઘાનક્ષત્રના સ્વામી ચંદ્રની ઉપર રહેનારા પિતૃદેવ કહેલ છે. પૂર્વાફાલ્યુની નક્ષત્રના અધિપતિ ભગ નામના દેવ છે. ઉત્તરાફાલ્ગની નક્ષત્રના અધિપતિ અર્યમા દેવ છે. હસ્તનક્ષત્રના અધિપતિ સૂર્યદવ છે. ચિત્રા નક્ષત્રના અધિપતિદેવ તક્ષનામનો સર્પ વિશેષ છે. સ્વાતી નક્ષત્રના સ્વામી વાયુદેવ છે. વિશાખા નક્ષત્રના અધિપતિ ઈન્દ્ર અને અગ્નિ બે છે. અનુરાધા નક્ષત્રના અધિપતિ મિત્ર દેવ છે. જ્યેષ્ઠાનક્ષત્રના અધિપતિ ઈદ્રદેવ છે. મૂલનક્ષત્રના અધિપતિ નિáતિ દેવ છે પૂવષાઢા નક્ષત્રના અધિપતિ અપ દેવ છે, ઉત્તરાષાઢા નક્ષત્રના સ્વામી વિશ્વદેવા છે. | પાહુડ-૧૦/૧૨ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૩) [૫૭-૬૦] હે ભગવાન તે મુહૂર્ત નામ આપે કઈ રીતે કહેલ છે તે કહો-પહેલા મુહૂર્તનું નામ રૂદ્ર છે બીજાનું શ્રેયાનું ત્રીજાનું મિત્રા ચોથાનું નામ “વાયું’ પાંચમાનું નામ સુગ્રીવ' છઠ્ઠાનું “અભિચંદ્ર સાતમું “માહેન્દ્ર આઠમું બલવાનું નવમાનું નામ બ્રહ્મા’ દસમું બહુસત્ય' અગ્યારમું “ઈશાન” બારમું ત્વષ્ટા’ તેરમું, “ભાવિતાત્મા’ ચૌદમું વૈશ્ર વણ પંદરમું” “વરૂણ સોળમું ‘આનંદ’ સત્તરમું “વિજયા” અઢારમું “વિશ્વસેન’ ઓગણી સમું “પ્રજાપતિ’ વીસમું *ઉપશમ” એકવીસમું “ગંધર્વ બાવીસમું “અગ્નિવેશ્ય’ તેવીસમું શતવૃષભ ચોવીસમું “આતાપ વાનું પચ્ચીસમું “અમમ’ છવ્વીસમું ઋણવાનું સત્યાવીસમું ભૌમ’ અઠ્યાવીસમું “વૃષભ” ઓગણત્રીસમું “સર્વાથી ત્રીસમું “રાક્ષસ આ રીતે ત્રણ ગાથાઓથી ત્રીસ મુહૂતના નામો કહેલ છે. પાહડ-૧૦/૧૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પાહુડપાહુડ-૧૪) [૬૧-૬૭] હે ભગવાનું કે કયા ક્રમથી દિવસનો ક્રમ પ્રતિપાદિત કરેલ છે ? શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ એ રીતે પ્રત્યેક પક્ષના પંદર પંદર દિવસો પ્રતિપાદિત કરેલ છે, પ્રતિપદા દ્વિતીયા તૃતીયા ચતુર્થી આ રીતે ક્રમાનુસાર પંદરમાં દિવસ પર્યન્ત કહી લેવું. આ પંદર દિવસના પંદર નામો પ્રજ્ઞપ્ત કરેલ છે, પૂવગ ૧ સિદ્ધ મનોરમ ૨ મનોહર ૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સૂરપનરિ-૧૦/૧૪૬૧-૧૭ યશોભદ્ર ૪ યશોધર પ સર્વકામ સમૃદ્ધ ૬ ઈદ્રમૂદ્રાભિષિક્ત ૭ સૌમનસ ૮ ધનંજય ૯ અર્થસિદ્ધ ૧૦ અભિજાત ૧૧ અત્યાશન ૧૨ શતંજય ૧૩ અગ્નવેશમ ૧૪ ઉપશમ ૧પહે ભગવાન!રાત્રિયોનો ક્રમ કેવી રીતે પ્રતિપાદિત કરેલ છે? આપ કહો. શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ આ રીતે દરેક પક્ષમાં પંદર પંદર રાત્રિયો કહેલ છે, પ્રતિપદારાત્રી બીજી શરાત્રી ત્રીજી રાત્રી આ રીતે ક્રમથી પંદરમી રાત્રી સુધી સમજી લેવું. આ પૂર્વોક્ત પંદર રાત્રીયોનું ક્રમાનુસાર નામ પ્રરૂપિત કરેલ છે. ઉત્તમ સુનક્ષત્રા એલાપત્યાં યશોધરા સૌમસા શ્રીસંભૂતા વિજ્યા વૈજયંતી જયન્તી અપરાજીતા ઈચ્છા સમાહારા તેજ. અતિતેજા દેવાનંદા નામો આ બન્ને પખવાડીયામાં સરખા જ છે. પાહુડ-૧૦/૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૫) [૬૮] હે ભગવાન!-કઈ રીતે અને કયા ક્રમથી પંદરતિથિયો કહેલ છે? તે કહો. બે ભેદવાળી તિથિયો કહેલ છે, દિવસ સંબંધી તિથિ અને રાત્રીસંબંધી તિથી તિથીનો જે પૂર્વાર્ધ ભાગ તે દિવસ તિથી છે. તથા બીજો જે અર્ધ ભાગ છે તે રાત્રિતિથી કહેવાય છે. આ કૃષ્ણપક્ષ અને શુકલપક્ષાત્મક એક એક પક્ષમાં એટલે કે દરેક પક્ષમાં પંદર પંદર દિવસના પૂવધ રૂપ તિથિયો કહેવામાં આવેલ છે, પહેલી તિથીનું નામ નંદા છે, પછી ભદ્રા જયા તુચ્છા પૂર્ણ નંદા જ્યા તુચ્છા રિક્તા નંદા, ભદ્રા, તુચ્છા પૂર્ણ પૂર્વોક્ત પ્રકાર થી નંદાદિ તિથિયોને ત્રણ ગણી કરવાથી પક્ષના અંદરની બધી દિવસ તિથિયો આવી જાય છે, કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ આ રીતે દરેક પક્ષની પંદર પંદર રાત્રિ તિથિયો છે, તેની યથાક્રમ સંજ્ઞા ઉગ્રવતી, ભોગવતી યશોવતી સવસિદ્ધા, શુભનામા, ઉગ્રવતી ભોગવતી, યશોવતી સર્વસિદ્ધા શુભનામાં, આ પ્રમાણે ત્રણ ગણી તિથિયોના નામો એટલે કે બધી રાત્રી તિથિયોના નામો કહેવામાં આવેલ છે, પાહડ-૧૦/૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૬) | [૬૯] હે ભગવાન્ નક્ષત્રોના ગોત્ર કેવી રીતે આપે કહેલ છે? અભિજીત નક્ષત્રનું ગોત્ર મુગાલાયનસ શ્રવણ નક્ષત્રનું ગોત્ર શંખાયનસ ધનિષ્ઠાનું- અગ્રતાપસગોત્રશતભિષાનું-કર્ણલોચનસ પૂર્વાભાદ્રપદનું-જાતુકર્ણ ઉત્તરાભાદ્રપદા ધનંજય રેવતીનું પૌષ્યાયનસ અશ્વિનીનું આશ્વાયનસ ભરણીનું-ભાર્ગવેશ કૃત્તિકાનું અગ્નિવેશ રોહિણીનું-ગૌતમસ મૃગશિરાનું-ભારદ્વાજ આનું- લૌહિત્યાયન પુનર્વસુનું વાસિષ્ઠ પુષ્યનું કૃધ્યાયનસ આશ્લેષાનું- માંડવ્યાયનસગોત્ર મઘા નક્ષત્રનુંપિંગલાયનસ પૂર્વફાલ્ગનીનું- ભિલ્લામણ ઉત્તરાફાલ્ગનીનું-કાત્યાયનસ હસ્તનક્ષત્રનું-કૌશિક ચિત્રાનક્ષત્રનું-દાર્મિકસ સ્વાતિ નક્ષત્રનું-ભાગરક્ષ વિશાખાનક્ષત્રનું સુંગ અનુરાધાનક્ષત્રનું-કોન્યાયનસ જ્યેષ્ઠા નક્ષત્રનું-તિધ્યાયન મૂલન ક્ષેત્રનું-કાત્યાયન પૂર્વાષાઢાનું વાત્સ્યાયન ઉત્તરાષાઢાનું-વ્યાધ્રાયન પાહુડ-૧૦/૧૬ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૧૭ (પાહુડપાહુડ-૧૭) [૭૦] નક્ષત્રોનું ભોજન કેવા પ્રકારનું કહેલ છે? કૃત્તિકા નક્ષત્ર દહીં અને ભાત ખાઇને રોહિણીનક્ષત્રનું ધતુરાના ફળનું ચૂર્ણ ખાઇને મૃગશિરા નક્ષત્ર ઈન્દાવરૂણી ચૂર્ણનું આદ્ર નક્ષત્ર માખણ ખાઈને પુનર્વસુ નક્ષત્ર ઘી ખાઈને પુષ્ય નક્ષત્ર ખીર ખાઈને અશ્લેષા નક્ષત્ર અજમો નું ચૂર્ણ ખાઇને મઘાનક્ષત્ર કસ્તુરી ખાઈને પૂવફિલ્થનીનક્ષત્ર મંડૂકપર્ણી વનસ્પતિનું ચૂર્ણ ખાઈને ઉત્તરાફાલ્યુની નક્ષત્ર વાઘનખી નામની વનસ્પતિનું ચૂર્ણ ખાઈને હસ્તનક્ષત્ર વત્સાનીક અથ, રાંધેલ ચોખાનું પાણી કાંજી ખાઈને ચિત્રા નક્ષત્ર મગની દાળ ખાઈને સ્વાતી નક્ષત્ર ફળ ખાઈને વિશાખા નક્ષત્ર આસક્તિ વસ્તુ ખાઈને અનુરાધા નક્ષત્ર મિશ્રીકૃત કચ્છ અન જ્યેષ્ઠા નક્ષત્ર બોરનું ચૂર્ણ ખાઇને મૂલનક્ષત્ર શાક ખાઈને પૂવરાષાઢા નક્ષત્ર આમળાના ફળ ખાઈને ઉત્તરાષાઢા નક્ષત્ર બીલાના ફળ ખાઈને અભિજીતુ નક્ષત્ર પુષ્પ મેળવેલ વસ્તુ ખાઈને શ્રવણ નક્ષત્ર ખીર ખાઈને ધનિષ્ઠા નક્ષત્ર ફળ ખાઈને શતભિષાનક્ષત્ર તુવેરની દાળ ખાઈને પૂર્વપ્રૌષ્ઠપદાનક્ષત્ર કારેલા ખાઈને ઉત્તરપ્રૌષ્ઠપા નક્ષત્ર વરાહકંદ વનસ્પતિનું ચૂર્ણ ખાઇને રેવતિનક્ષત્ર જલચર કુંભિકા નામની વનસ્પતિ વિશેષનું ચૂર્ણ ખાઈને કાર્ય સિદ્ધ કરે છે. પાહડપાહુડ-૧૦/૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પહુડ-૧૮) [૭૧] હે ભગવન્! કેવી રીતે આપે ચંદ્ર સૂર્યના ગતિભેદ પ્રતિપાદિત કરેલ છે? ચંદ્ર સૂર્યની ગતિ બે પ્રકારના ગતિભેદે પ્રતિપાદિત કરેલ છે, સૂર્યની ગતિનો ભેદ અને ચંદ્રની ગતિનો ભેદ પાંચ સંવત્સરાત્મક યુગ નામના કાળમાં અભિજીતુ નામનું નક્ષત્ર સડસઠ પ્રકારની ગતિભેદથી ચંદ્રનીયોગ પ્રાપ્ત કરે છે, પાંચ સંવત્સરાત્મક યુગમાં શ્રવણ નક્ષત્ર સડસઠ સંખ્યાત્મક ચાર કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર યાવતુ બધા નક્ષત્રોની સડસઠ સંખ્યાવાળી ગતિનું પ્રતિપાદન કરેલ છે, ચંદ્રાદિ પાંચ સંવત્સર પ્રમાણવાળા યુગમાં અભિજીતુ નક્ષત્ર પાંચ પ્રકારથી સૂર્યની સાથે યોગ કરે છે, અહીંયાં યોગને લઈને સૂર્યના સમગ્ર નક્ષત્રમંડળના ભ્રમણની સમાપ્તિ એક સૂર્ય સંવત્સરથી થાય છે, સૂર્યના પૂર્તિનો કાળ જ સૌરસંવત્સર પદથી કહેવાય છે. ભગણપૂર્તિમાં એક જ વાર અભિજીતુ નક્ષત્ર આવે છે, એક યુગમાં એવા સંવત્સર પાંચ હોય છે. આ કારણથી દરેક નક્ષત્ર પયયનો એક એક વાર અભિજીતુ નક્ષત્રની સાથે યોગનો સંભવ હોવાથી અભિજીતુ નક્ષત્રની સાથે રહેલ સૂર્ય એક યુગમાં પાંચવાર યોગ કરે છે. આ પૂર્વપ્રતિપાદિક ક્રમથી ઉત્તરાષાઢા નક્ષત્ર યાવતું દરેક નક્ષત્ર પાંચ પ્રકારથી સૂર્યની સાથે યોગ કરે છે, પાહુડ-૧૦/૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૯) [૭૨-૭૪] હે ભગવન્! કઈ રીતે આપે મહિનાઓના નામ પ્રતિપાદિત કરેલ છે? દરેક વર્ષના બારબાર માસ કહેલ છે, તેના બે પ્રકારના નામો પ્રતિપાદિત છે. લૌકિકમાસ લોકોત્તરમાસ આ રીતે લૌકિક અને લોકોત્તર રૂપથી બે ભેદોમાં લૌકિક Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સૂરપન્નત્તિ- ૧૦/૧૯/૭૨-૭૪ નામો આ પ્રમાણે છે. શ્રાવણ, ભાદ્રપદ, આસો, કાર્તિક, માર્ગશીર્ષ, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ લોકોત્તર નામો આ પ્રમાણ છે. પ્રથમ શ્રાવણમાસ રૂપ માસ અભિનંદ નામનો છે. બીજો સુપ્રતિષ્ઠિત નામનો ચોથો માસ છે, આસોમાસના સ્થાને વિજય નામનો ત્રીજો માસ છે. કાર્તિક માસના સ્થાને પ્રીતિવર્ધન નામનો ચોથો માસ છે. માગશર માસનાસ્થાનમાં પાંચમો માસ શ્રેયાન્ નામનો માસ છે, પોષમાસરૂપ છઠ્ઠાસ શિવ નામનો છે. માઘમાસના સ્થાનમાં સાતમો માસ શિશિર નામનો છે, આઠમા ફાગણ માસના સ્થાનમાં આઠમા માસનું નામ હૈમવાન્ પ્રતિપાદિત કરેલ છે, નવમા ચૈત્રમાસ રૂપ વસન્તમાસ પ્રજ્ઞપ્ત કરેલ છે. વૈશાખમાસના સ્થાનમાં દસમા માસનું નામ કુસુમસંભવ પ્રતિપાદિત કરેલ છે અગ્યારમા જેઠમાસરૂપ નિદાધ નામનો માસ છે, બારમા અષાડ માસરૂપ વનવિરોધિ નામનો માસ પ્રતિપાદિત કરેલ છે. પાહુડ – ૧૦/૧૯ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ પાહુડ પાહુડ-૨૦ [૭૫-૮૫] હે ભગવાન કેવા પ્રમાણવાળા અને ક્યા નામવાળા સંવત્સર પ્રતિ પાદિત કરેલ છે ? હે ગૌતમ ! સંવત્સરો પાંચ પ્રતિપાદિત કરેલા છે, નક્ષત્ર સંવત્સર યુગ સંવત્સર પ્રમાણ સંવત્સર લક્ષણ સંવત્સર શનૈશ્વર સંવત્સર નક્ષત્ર. સંવત્સર બાર પ્રકારના છે, શ્રાવણ માસ બોધક પ્રથમ ભેદ, ભાદરવા માસ રૂપ બીજો ભેદ, યાવત્ અષાઢમાસ રૂપ બારમો ભેદ છે. બૃહસ્પતિ નામનો મહાગ્રહ જ્યારે પોતાની કક્ષામાં ભ્રમણ કરીને બધા નક્ષત્રમંડળોના ભગણને પૂર્ણ કરે છે, ત્યારે એ ભગણપૂર્તિ કાળ વિશેષ સમયનું નામ બાર્હસ્પત્ય સંવત્સર બાર વર્ષનું પ્રતિપાદિત કરેલ છે, યુગ સંવત્સર પાંચ પ્રકારથી પ્રતિપાદિત કરેલ છે. ચાંદ્ર ચાંદ્ર અભિવર્ધિત છે. ચાંદ્ર સંવત્સર અભિવર્ધિત એ એક યુગમાં પહેલા ચાંદ્ર વર્ષના ચોવીસપર્વો હોય છે, બાર માસનું એક ચાંદ્ર સંવત્સર થાય છે, એક માસમાં અમાસ અને પુનમ આ રીતે બે પર્વો આવે છે. તેથી એક ચાંદ્ર સંવત્સરમાં બધા મળીને ૨૪ ચોવીસ પર્વો થાય છે. બીજા ચંદ્ર સંવત્સરના ચોવીસ પર્વો કહેલ છે, ત્રીજા અભિવર્ધિત સંવત્સરના છવ્વીસ પર્વ કહ્યા છે, ચોથા ચંદ્ર સંવત્સરના ચોવીસ પૂર્વે પ્રતિપાદિત કરેલ છે, પાંચમા અભિવર્ધિત સંવત્સરના છવ્વીસ પર્વો પ્રશપ્ત કર્યા છે, પૂર્વોક્ત પ્રકારથી જ અર્થાત્ પહેલાં પ્રતિપાદિત કરેલ ગણિત પદ્ધતિ પ્રમાણે પૂર્વપર ગણિતનો મેળ કરવાથી પાંચ વર્ષ પ્રમાણ વાળા યુગમાં એકસો ચોવીસ પર્વો થાય છે, આ પ્રમાણ સંવત્સરના પાંચ ભેદો કહ્યા છે. નક્ષત્ર સંવત્સર ચંદ્ર સંવત્સર ઋતુસંવત્સર સૂર્ય સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર લક્ષણો `થી યુક્ત સંવત્સર પાંચ પ્રકારના કહેલ છે. નક્ષત્ર, ચંદ્ર, ઉર્દૂ, આદિત્ય, અભિવર્ધિત સઘળા નક્ષત્રમંડળ ચક્રના પરિભ્રમણના પૂર્તિકાળરૂપ જે સંવત્સર તે નક્ષત્રસંવત્સર છે. ચંદ્રના સઘળા નક્ષત્ર પરિભ્રમણથી એક ભંગણની પૂર્તિ થાય છે. આ રીતે તેર ભગણ જેટલા સમયાં પૂરા થાય એટલા કાળ વિશેષને ચાંદ્રસંવત્સર કહેવામાં આવે છે. સૂર્ય સ્વ ચક્રના પરિભ્રમણથી વર્ષા, હેમન્ત, અને ગ્રીષ્મ આ રીતે ત્રણ ભેદવાળા ઋતુકાળને જેટલા સમયમાં પૂર્ણ કરે છે, એટલા કાળ વિશેષને ૠતુ સંવત્સર કહેવાય છે. આદિત્ય એટલે સૂર્યનો એક ભગણ ભોગકાળ રૂપકાળ સૌ૨વર્ષ અથવા આદિત્ય સંવત્સર Page #60 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦, પાહુડ-પાહુડ-૨૦ ૫૭ કહેવાય છે. ચાંદ્રસંવત્સ૨માં એક ચાંદ્રમસ અભિવર્ધિત હોય આવા, પ્રકારના લક્ષણ વાળું અને તેર માસના પ્રમાણવાળું સંવત્સર અભિવૃદ્ધિ નામનું સંવત્સર છે. હવે નિ શ્વર સંવત્સર વિષે કથન કરે છે- શનૈશ્વર સંવત્સર અઠ્યાવીસ પ્રકારનું પ્રતિપાદિત કરેલ છે, તે ભેદો આ પ્રમાણે છે અભિજીત્ શ્રવણ યાવત્ ઉત્તરાષાઢા પાહુડ-૧૦/૨૦ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ પાહુડ પાહુડ - ૨૧ [૮૬] હે ભગવન્ ! કેવી રીતે નક્ષત્રચક્ર મંડળના દ્વારોનું આપે પ્રતિપાદન કર્યું છે ? તે આપ મને કહો. હે ગૌતમ ! નક્ષત્રોના દ્વાર વિષયક વિચારમાં આ પાંચ પ્રતિપત્તિયો કહેલ છે. પહેલો મતવાદી કહે છે-કે કૃત્તિકાદિ સાત નક્ષત્ર પૂર્વદ્વાર વાળા કહ્યા છે. કૃત્તિકા રોહિણી મૃગશિરા આર્ટ પુનર્વસુ પુષ્ય અને અશ્લેષા મઘાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા કહ્યા છે મઘા પૂર્વાફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતી અને વિશાખા અનુરાધાદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે. અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા ઉત્તરાષાઢા અભિજીત્ અને શ્રવણ, ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે. ધનિષ્ઠા શતભિષા પૂર્વાપ્રોષ્ઠપદા ઉત્તરપ્રોષ્ઠ પદા રેવતી આશ્વિની અને ભરણી હવે બીજા મતવાળાનો મત કહે છે. મઘાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વાર વાળા કહ્યા છે. મઘા પૂર્વા ફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતી અને વિશાખા અનુરાધા વિગેરે સાત નક્ષત્ર દક્ષિણ દ્વારવાળા કહ્યા છે ધનિષ્ઠાદિ સાત પશ્ચિમ દ્વારાવાળા કહ્યા છે. કૃત્તિકાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે. હવે ત્રીજા મતાવલમ્બીનો અભિપ્રાય બતાવે છે ઃ ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂર્વ દ્વારવાળા કહ્યા છે. કૃત્તિકા વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા કહ્યા છે. મઘાદિ સાત નક્ષત્રોને પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, અનુરાધા વિગેરે સાત નક્ષત્રો ઉત્તરદ્વાર વાળા કહ્યા છે, તેમાં જેઓ એમ કહે છે કે-અશ્વિની વિગેરે સાત નક્ષત્રો પૂર્વ દ્વારવાળા છે, તેમનું કહેવું એવું છે કે અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશિરા, આદ્ર અને પુનર્વસુ આ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા હોય છે, પુષ્ય વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા છે,-પુષ્ય, અશ્લેષા મઘા પૂર્વાફાલ્ગુની, હસ્ત અને ચિત્રા સ્વાતી વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, સ્વાતી વિશાખા, અનુ રાધા, જ્યેષ્ઠા, મૂલ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા.અભિજીત્ વિગેરે સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા પ્રતિપાદિત કરેલ છે,-અભિજીતુ શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી. તેઓમાં જેઓ એમ કહે છે કે ભરણી વિગેરે સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા કહ્યા છે. તેમનું કહેવું એવું છે કે-ભરણી કૃત્તિકા, રોહિણી, મૃગશિરા આદ્ર, પુનર્વસુ અને પુષ્ય, અશ્લેષા વિગેરે. સાત નક્ષત્રો દક્ષિણદ્વારાવાળા પ્રતિપાદિત કર્યા છે. અશ્લેષા, મઘા, પૂર્વાિલ્ગુની, હસ્ત, ચિત્રા અને સ્વાતી, વિશાખા વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમદ્વારવાળા કહ્યા છે. વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરા ષાઢા, અને અભિજીત્ શ્રવણ વિગેરે સાત નક્ષત્રો ઉત્તરદ્વારવાળા પ્રજ્ઞપ્ત કર્યા છે, શ્રવણ ધનિષ્ઠા, શતભિષા, પૂર્વપ્રૌષ્ઠપદી, ઉત્તરાપ્રૌષ્ઠપદા, રેવતી અને અશ્વિની હવે ભગ વાન્ સ્વતમતનું કથન કરે છે. અભિજીત્ વિગેરે સાત નક્ષત્રો પૂર્વ દ્વારવાળા હોવાનું પ્રજ્ઞપ્ત કરેલ છે, અશ્વિની વિગેરે સાત નક્ષત્રો દક્ષિણદ્વારવાળા પ્રતિપાદિત કર્યા છે, પુષ્ય Page #61 -------------------------------------------------------------------------- ________________ - - ૫૮ સૂરપનત્તિ-૧૦/ર૧/૮૬ વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા પ્રજ્ઞપ્ત કર્યા છે, સ્વાતી વિગેરે સાત સક્ષત્રો ઉત્તર દ્વારવાળા પ્રજ્ઞપ્ત કર્યા છે, પાહુડ-૧૦/૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૨૨) [૮૭-૯૭] હે ભગવન્! નક્ષત્રોના સ્વરૂપના વિષયમાં કેવા પ્રકારથી પ્રતિપાદિત કરેલ છે? તે આપ કહો આ સમીપ0 જંબૂઢીપ નામનો દ્વીપરાજ બધા દ્વીપો અને સમુદ્રો મા મધ્યવર્તી તથા બધા દ્વીપોને પ્રકાશિત કરવાવાળો હોય છે, આ જંબૂદ્વીપમાં બે ચંદ્રમાં પ્રકાશિત થાય છે. પ્રકાશિત થયા હતા અને પ્રકાશિત થશે. તથા એજ પ્રમાણે બે સૂર્યો ભૂતકાળમાં તાપિત થયા હતા વર્તમાનમાં તાપિત થાય છે અને ભવિષ્યમાં તાપિત થશે. છપ્પન નક્ષત્રો એ ચંદ્રાદિ ગ્રહોની સાથે ચાર વશાતુ યોગ કરેલ હતો. કરે છે. અને કરશે બે અભિજીતુ બે શ્રવણ બે ધનિષ્ઠા યાવતુ બે ઉત્તરાષાઢા પૂર્વ પ્રતિપાદિત અઠ્યાવીસ નક્ષત્રોને બમણા કરીને અઠ્યાવીસ સંખ્યાથી પ્રતિપાદિત કર્યા છે, એટલે એનાથી કંઈ જુદા નથી. અઠ્યાવીસ નક્ષત્રોને બમણા કરીને કહેલા છપ્પન નક્ષત્રોમાં એવા નક્ષત્રો હોય છે કે જે ચંદ્રની સાથે નવ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ ભાગો જેટલા કાળ પર્યન્ત ચંદ્રની સાથે યોગ એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ પંદર મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ ત્રીસ મુહૂર્ત પર્યન્ત અથતુ સંપૂર્ણ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. એવા પણ નક્ષત્રો હોય છે કે જે પિસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે નિવાસ કરે છે. જે આ છપ્પન નક્ષત્રો પ્રતિપાદિત કર્યા છે, તેમાં બે અભિજીત નક્ષત્ર એવા છે કે જે નવમુહૂર્ત કરે છે બે શતભિષા, બે ભરણી, બે આદ્ર બે અશ્લેષા, બે સ્વાતી, તથા બે યેષ્ઠા આ રીતે આ બાર નક્ષત્રો પંદર મુહૂર્ત ચંદ્રની સાથે યોગ કરે છે. તેના જે નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે પૂર્વભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે કૃત્તિકા, બે મૃગશીર્ષ, બે પુષ્ય, બે મઘા, બે પૂર્વાફાલ્ગની, બે હસ્ત, બે ચિત્રા, બે અનુરાધા, બે મૂળ, અને બે પૂવષાઢા બે ઉત્તરપ્રૌષ્ઠપદા, બે રોહિણી, બે પુનર્વસુ બે ઉત્તરાફાલ્ગની બે વિશાખા બે ઉત્તરાષાઢા, નક્ષત્રોના ચંદ્રયોગ કાળની. વિચારણમાં આ પૂર્વોક્ત બાર નક્ષત્રો પિસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે નિવાસ કરે છે. પ૬ છપ્પન નક્ષત્રોમાં એવા પણ કેટલાક નક્ષત્રો હોય છે, કે જેઓ સ્વસંચાર ભોગ ક્રમમાં ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રોમાં બે અભિજીત નક્ષત્રો એવા છે કે જેઓ ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત કાળ પર્યન્ત સૂર્યની સાથે નિવાસ કરે છે. બે શતભિષા, બે આદ્ર બે અશ્લેષા, બે સ્વાતી બે વિશાખા અને બે જ્યેષ્ઠા આ બાર નક્ષત્રો છ અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. બે શ્રવણ યાવતુ બે પૂવષાઢા અર્થાતુ નક્ષત્રોના ભોગ કાળની વિચારણામાં જે બાવન નક્ષત્રો તેર અહોરાત્ર અને ચાર મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે બેંતાલીસ, નક્ષત્રો એવા કે જે જેઓ વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. તેના બે ઉત્તરાખીષ્ઠાપદા, થાવત્ બે ઉત્તરાષાઢા હે ભગવનું નક્ષત્રોના યોગ પરિમાણની વિચારણામાં કેવા પ્રકારની વિભાગ Page #62 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૨૨ સંખ્યાથી સીમા વિખંભ અથતુ નક્ષત્રોના ભોગ ક્ષેત્રનો વ્યાસ આપે કહેલ છે ? હે ગૌતમ! આ પૂર્વપ્રતિ પાદિત નક્ષત્રોમાં કેટલાક નક્ષત્રો એવા છે કે જેનો વિખંભ એટલે કે ક્ષેત્ર વિસ્તારમાન છસ્સો ત્રીસ ભાગ અને સડસઠિયા ત્રીસ ભાગ જેટલો છે, જે નક્ષત્રોનો સીમાવિષ્ઠભ ૧૦૦પ તથા સડસઠિયા. ત્રીસ ભાગ આટલા પ્રમાણનું હોય છે એવા પણ નક્ષત્રો પ્રતિપાદિત કરેલા છે, એવા પણ નક્ષત્રો હોય છે, કે નક્ષત્રોના ભોગક્ષેત્ર વિષ્ક ભનું માન ર૦૧૦ તથા સડસઠિયા ત્રીસ ભાગ જેટલું હોય છે, હોય છે. એવા પણ નક્ષત્રો છે, કે જેઓનું ભોગ ક્ષેત્ર વિખંભમાન ૩૦૧૫ તથા સડસઠિયા ત્રીસ ભાગ હોય છે. સીમાવિષ્ઠભપરિમાણની વિચારણામાં પૂર્વપ્રતિપાદિત છપ્પન નક્ષત્રો માં જે નક્ષત્રો એવા છે કે જે નક્ષત્રોનો સીમાવિષ્ઠભપરિમાણ છસો તીસ તથા સડસ ઠિયા ત્રીસ ભાગ પ્રમાણનું હોય છે. એવા નક્ષત્રો બે અભિજીત છે, જે નક્ષત્રોનું ૧૦૦પ તથા અડસયિા ત્રીસ ભાગનું વિખંભ પરિમાણ હોય છે, એવા નક્ષત્રો બાર હોય છે. જેમ કે-બે શતભિષા યાવતુ બે જ્યેષ્ઠા, જે નક્ષત્રોનો સીમાવિષ્ઠભ ૨૦૧૦ તથા સડસઠિયા ત્રીસ ભાગ પ્રમાણ જેટલો હોય છે એવા નક્ષત્રો ત્રીસ છે. બે શ્રવણ યાવતુ બે પૂવષાઢા જે નક્ષત્રોનો સીમાવિષ્ઠભ ૩૦૧૫ તથા સડસઠિયા ત્રીસ ભાગનો થાય છે, એવા નક્ષત્રો બાર છે, બે ઉત્તરા પ્રૌષ્ઠપદા યાવતુ બે ઉત્તરાષાઢા આ નક્ષત્રોના યોગ કાળની વિચારણાના સમયમાં આ પૂર્વપ્રતિપાદિત છપ્પન નક્ષત્રોમાં એવા કોઈ નક્ષત્રો નથી કે જેઓ સદા પ્રાતઃકાળમાંજ ચંદ્રની સાથે યોગ કરીને નિવાસ કરતા હોય તથા એવા પણ કોઇ નક્ષત્રો નથી કે જેઓ સદા સાંજના સમયમાંજ ચંદ્રની સાથે યોગ કરીને આકાશમાં રહેતા હોય આજ પ્રમાણે એવા પણ કોઇ નક્ષત્રો હોતા નથી કે જે નક્ષત્રો કેવળ બને કાળ એટલે કે સાંજ અને સવારના સમયમાંજ આકાશમાં ઉપર આવીને ચંદ્રની. સાથે નિવાસ કરીને ગમન કરતા હોય. છપ્પન નક્ષત્રોમાં બે અભિજીતુ નક્ષત્રો પ્રાતઃકાળ ચુંમાલીસમી અમાવાસ્યામાં નિશ્ચિતપણાથી ચંદ્રની સાથે યોગ કરે છે. હવે અમાવાસ્યા અને પૂર્ણિમાના ચંદ્ર સૂર્યના મંડળ પ્રદેશ ભાગનો વિચાર પ્રદર્શિત કરવાના ઉદ્દેશથી એ પાંચ વર્ષવાળા યુગમાં બાસઠ પૂર્ણિમાઓ તથા બાસઠ અમાવાસ્યાઓ પ્રતિપાદિત કરેલ છે. દેશ વિભાગની વિચારણામાં જે પ્રદેશમાં અથતુ જે મંડળમાં ચંદ્ર સવન્તિમ બાસઠમી પૂર્ણિમાનો યોગ કરે છે. એ પૂર્ણિમા સ્થાનથી પછીના મંડળને એકસો ચોવીસથી વિભાગ કરીને તેમાં બત્રીસમાં ભાગને લઈને એ બત્રીસમાં ભાગરૂપ પ્રદેશમાં તે ચંદ્ર પહેલી પૂર્ણિમાનો યોગ કરે છે. એ પૂર્ણિમાવાળા મંડળથી મંડળને એકસો ચોવીસથી ભાગ કરીને તેમાં રહેલ બત્રીસમા ભાગને લઈને આ પ્રદેશમાં ચંદ્ર બીજી એટલે કે યુગના બીજા માસને સમાપ્ત કરવાવાળી એ બીજી પૂર્ણિમાનો યોગ કરે છે, આ પૂર્ણિમાના મંડળ પ્રદેશયોગ વિચાર ણામાં જે મંડળપ્રદેશમાં ચંદ્ર બીજા માણસને જણાવનારી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ પૂર્ણિમાના સ્થાનથી પછીના મંડળને એકસો ચોવીસ વિભાગથી વિભાગ કરીને તેમાં રહેલ બત્રીસ ભાગોને અહીંના મંડળસ્થાનમાં ત્રીજા માસને પૂર્ણ કરવાવાળી પૂર્ણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે શ્રી ભગવાનું તેનો ઉત્તર આપતાં કહે છે જે મંડળપ્રદેશમાં ચંદ્ર ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી પછીના મંડળને એકસો ચોવીસથી છેદ કરીને તેમાં રહેલા બસો અઠ્યાવીસ ભાગોને અહીંયાં ચંદ્ર બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. ત્રીજી પૂર્ણ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સૂરપન્નત્તિ-૧૦૨૨/૮૯૭ મા પછીની બારમી પુનમ નવમી થાય છે. અહીંયાં ધુવઅંક બત્રીસ પ્રતિપાદિત કરેલ છે એથી બત્રીસનો નવથી ગુણાકાર કરે. આ રીતે ગુણાકાર કરવાથી બસો અદ્યાશી થાય છે. આ પૂર્વોક્ત ઉપાયથી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી પછી ના મંડળને એકસો ચોવી સથી વિભાગ કરીને તે પછી તેમાં રહેલાં બત્રીસ ભાગોને ગ્રહણ કરીને તે તે મંડળ પ્રદેશમાં તે તે પૂર્ણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે. અહીં જંબૂઢીપ નામના દ્વીપમાં પૂર્વ પશ્ચિમ દિશામં લંબાયમાન ઈશાન તથા ઉત્તર દક્ષિણમાં વિસ્તાર યુક્ત નૈઋત્ય આગ્નેય અને વાયવ્ય પર્યન્ત રેખા કરવાથી પરિઘ દંડ સરખી જીવા થાય છે. એ જીવા રૂપરેખાથી પૂર્ણિમા પરિણમનરૂપ મંડળને એકસો ચોવીસથી ભાગીને તે તે ભાગોમાં દોરીથી વિભ ક્ત કરાયેલ ભાગોમાં દક્ષિણ વિભાગમાં ચતુભગ મંડળમાં અથતુ એકસો ચોવીસ ભાગોથી ભાગેલા ભાગોને ફરીથી ચારથી ભાગ કરવા. આ રીતે દક્ષિણ દિશાના ચાર ભાગવાળા મંડળમાં ચાર ભાગને લઈને જુદા રાખવા. તે પછી અઠ્યાવીસમા ભાગને વીસથી વિભક્ત કરીને અઢારમા ભાગને ગ્રહણ કરીને લઈને શેષરૂપ ત્રણ ભાગોથી અર્થાતુ પહેલાં પૂર્ણિમા પરિણમનવાળા મંડળના એકસો ચોવીસ ભાગો કર્યા છે. તે એકત્રીસ થયા છે. તેમાંથી સત્યાવીસ ભાગોને લઈને એકબાજુ રાખવા તથા અડ્યા વીસમા ભાગના વિસ ભાગ કરીને તેમાંથી અઢાર અલગ કરવામાં આવે તેથી અહીં બે જ ભાગ શેષ રહે છે. પહેલાંના ચાર ભાગમાંથી ત્રણ ભાગો રહે છે. તેથી બાકીના ત્રણ ભાગોથી એમ જે કહ્યું છે, તે યુક્તિ પૂર્વક જ છે તેમ જણાય છે. પૂર્વનું શેષ ૨૦-૧૮=૨ વર્તમાન શેષ આથી ત્રણ શેષ ભાગોથી ચોથા ભાગના બેકળાથી પશ્ચાસ્થિત અથતું. ઓગણત્રીસમું ચતુભાંગ મંડળને પ્રાપ્ત કર્યા વિના અથતુ ઓગણ ત્રીસમા મંડળના ચતુર્થભાગ મંડળમાં બે કળાથી વધારે પ્રદેશમાં ચંદ્ર ગમન કરતા નથી. આ પૂર્વકથિત ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત નામના યુગ બોધક પાંચ સંવત્સરોમાં પહેલી પૂર્ણિમાને સૂર્ય કયા મંડળપ્રદેશમાં રહીને યોગ કરે છે? સૂર્યના પૂર્ણિમાના પરિણમન પ્રદેશની વિચારણામાં એકસો ચોર્યાશી મંડળોમાં જે મંડળ પ્રદેશ માં રહીને યુગના અંતની પાછલા યુગની બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? એ છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સમાપ્તિ સ્થાનથી પછીના મંડળને એકસો ચૌવીસથી વિભાગ કરીને તેમાંથી ચોરાણુ ભાગોને ગ્રહણ કરીને આ પ્રદેશમાં તે સૂર્ય જગત્સાક્ષિ પ્રસિદ્ધ સૂર્યપહેલી યુગની આદિની પહેલા માસની પૂર્ણ બોધક પૂર્ણિમાને યોગ કરે છે જે મંડળ પ્રદેશમાં સૂર્ય પહેલી એટલે કે યુગની આદિ ની પૂર્ણિમાને સમાપ્ત કરે છે, એ પહેલી પૂર્ણિમાના સમાપ્તિ સ્થાનથી અર્થાત્ મંડળથી બીજા મંડળને એકસો ચોવીસથી વિભાગ કરીને તેમાંથી ચોરાણુના બે ભાગોને અથતુ એટલા પ્રમાણવાળા અંશોને ગ્રહણ કરીને આજ મંડળપ્રદેશમાં રહેલ સૂર્ય બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. સૂર્યના પૂર્ણિમાં પરિણમન મંડળની વિચારણામાં પોતાની કક્ષામાં ગમન કરતો સૂર્ય જે મંડળ પ્રદેશમાં રહીને બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, એ બીજી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી પછીનું જે મંડળ આવે તેના એકસો ચોવીસ વિભાગ કરીને તેમાં રહેલાં ચોરાણુ ભાગોને ગ્રહણ કરીને એ જ પ્રદેશમાં ત્રીજી પૂર્ણિમાને સૂર્ય પણ સમાપ્ત કરે છે. તે ત્રીજી પૂર્ણિ માના સમાપ્તિમંડળ સ્થાનથી પછીનું જે મંડળ હોય તે મંડળને એકસો ચોવીસથી છેદીને તેમાંથી આઠસો છેતાલીસ ભાગોને ગ્રહણ કરીને એજ પ્રદેશમાં રહીને સૂર્ય યુગની Page #64 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૨૨ n પ્રથમ વર્ષાન્તબોધિકા પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તે તે મંડળપ્રદેશથી તે તે એટલે કે પછી પૂર્ણિ માના સમાપ્તિસ્થાનની પછી રહેલ એકસો ચોવીસ વિભાગ કરીને તે ભાગોમાંથી ચોરાણું ચોરાણું ભાગોને ગ્રહણ કરીને તે તે મંડળપ્રદેશમાં રહીને તે તે પૂર્ણિમાને સૂર્ય સમાપ્ત કરે છે. પૂર્ણિમાના સમાપક પ્રદેશ વિચારણામાં સમીપસ્થ જંબૂઠ્ઠીરના પૂર્વપશ્ચિમ તરફ લંબાય માન અને ઉત્તરદક્ષિણ તરફ લાંબી રેખાથી વિભક્ત થતા મંડળ પ્રદેશને એકસો ચોવીસ વિભાગ કરીને પછી ચારથી ભાગવા એ રીતે ભાગ કરીને પૂર્વદિશા સંબંધી ચતુર્થાંગ મંડળમાં એ ભાગોમાંથી સત્યાવીસ ભાગોને લઇને તેના પછીના અઠ્યાવી સમા ભાગને વીસ ભાગ કરીને એટલે કે એ વીસખંડોમાંથી અઢાર ભાગોને લઇને પહેલાં કહેલા ચતુ ભિગમંડળના એકત્રીસ ભાગોમાંથી બાકી રહેલા ત્રણ ભાગોમાંથી અન્યત્ર રાખેલ ચાર ભાગના વીસમાની બે કળાથી દક્ષિણ દિશામાં રહેલા બાહ્યમંડળના ચતુ ભગ મંડળને એ ચતુભગ મંડળથી પહેલા રહીને આજ પ્રદેશમાં એટલે સૂર્ય સર્વાન્તિમ યુગ પશ્ચાત્વર્તિ બાસઠમી યુગના અંતબોધિકા બાસઠમી પૂર્ણિમાને એજ મંડળ પ્રદેશ માં રહેલ સૂર્ય યોગ કરે છે, અર્થાત્ એ પૂર્ણિમાને સમાપ્ત કરે છે, ચંદ્રમાના અમાવાસ્યા સમા પક મંડળપ્રદેશની વિચારણામાં આ પૂર્વપ્રતિપાદિત પાંચ સંવત્સરોમાં યુગના પહેલા માસની અમાવાસ્યાને ચંદ્ર કયા કયા મંડળપ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે ? અમાવાસ્યા પરિસમાપ્તિ પ્રદેશની વિચારણામાં જે મંડળપ્રદેશમાં રહીને ચંદ્ર સર્વ ન્તિમ યુગની અંતમાં આવનારી બાસઠમી યુગના અંતિમ માસની મધ્યવર્તિ અમાવા સ્યાને સમાપ્ત કરે છે તે સમાપ્તિસ્થાનથી અમાવાસ્યાના સમાપ્તિ સ્થાનથી પછીનું જે મંડળપ્રદેશ તેને એકસો ચોવીસથી વિભક્ત કરીને એટલે ભાગોમાંથી બત્રીસ ભાગોને ગ્રહણ કરીને એ મંડળપ્રદેશમાં રહીને તે ચંદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ . પૂર્વોક્ત પ્રકારથી જે અભિલાપ ક્રમથી ચંદ્રમાં સંબંધી પૂર્ણિમાની સમાપ્તિનું પ્રતિપાદન કરેલ છે, તેજ અભિલાપ ક્રમથી ચંદ્ર સંબંધી અમાવાસ્યાની સમાપ્તિનો ક્રમ પણ પ્રતિપાદિત કરી લેવો. સૂર્યની અમાવાસ્યા સમાપ્તિ મંડળપ્રદેશની વિચારણામાં આ પૂર્વોક્ત ચાંદ્રાદિ નામવાળા પાંચ સંવત્સરોમાં જે યુગના આદિ માસની મધ્યમાં રહેલ અમાવાસ્યાને સૂર્ય કયા મંડળપ્રદેશમાં રહીને પહેલી અમાસને સમાપ્ત કરે છે ? અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશની વિચારણામાં જે મંડળપ્રદેશમાં રહીને સૂર્ય સર્વાન્તિમ બાસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, એ બાસઠમી અમાવાસ્યા સમાપક મંડળ, પ્રદેશની પછી આવેલા મંડળને એકસો ચોવીસ વિભાગ કરીને તે ભાગોમાંથી ચોરાણુ ભાગોને ગ્રહણ કરીને જે સ્થાન નિશ્ચિત હોય એજ મંડળપ્રદેશમાં રહીને એ સૂર્ય યુગના પહેલા માસની મધ્યમાં રહેલ અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ પ્રમાણે અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશની વિચારણા કરી અન્ય અમાવાસ્યાઓના સંબંધમાં યુક્તિ કરી લેવી યુગના ભોગકાળમાં આ પૂર્વોક્ત પાંચ સંવત્સરોમાં અર્થાત્ યુગના પહેલા માસને પૂર્ણકપવાવાળી પૂર્ણિમાને ચંદ્ર કે સૂર્ય કયા નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત કરીને પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? ધનિષ્ઠા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર યુગની પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્ત પુરા તથા એક મુહૂર્તના બાંઠિયા ઓગણીસ ભાગ આટલું પ્રમાણ તથા બાસ ઠિયા એક ભાગને સડસથી Page #65 -------------------------------------------------------------------------- ________________ કર સરપન્નત્તિ- ૧૦/૨૨/૮૭-૯૭ વિભક્ત કરીને જે ફળ આવે તેના પાંસડિયા ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. જે, સમયે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રની સાથે યુક્ત થઈને પૂર્વોક્ત પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે રહીને એ પ્રથમ પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? સૂર્ય નક્ષત્રના યોગસંબંધી વિચારણામાં પૂર્વાફાલ્ગુની નક્ષત્રના જે સમયે અઠ્યાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા આડત્રીસ ભાગ તથા બાઠિયા એક ભાગના સહ સઠ ભાગ કરીને એ વિભાગના બત્રીસ સુર્ણિકા ભાગ જ્યારે શેષ રહે ત્યારે એ પ્રદેશમાં રહીને સૂર્ય પહેલી પુનમને સમાપ્ત કરે છે. ચંદ્ર સૂર્યના પૂર્ણિમા સમાપક નક્ષત્ર યોગના વિચારમાં યુગ બોધક ચાંદ્ર ચાંદ્ર અભિવર્ધિતાદિ સંજ્ઞાવાળા પાંચ સંવત્સરોમાં સંચાર કરતો ચંદ્ર બીજી પુનમને ક્યા નક્ષત્રમાં રહીને સમાપ્ત કરે છે ? ઉત્તરા પ્રોટાપા નક્ષત્રનો યોગ કરીને ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. નક્ષત્રની સાથે રહીને એ ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત અશ્વિની નક્ષત્રની સાથે યુક્ત થઇને એ ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, જે સમયે અશ્વિની નક્ષત્ર ચંદ્રની સાથે યુક્ત થઇને ત્રીજી પૂર્ણિમાં સમાપ્ત થાય છે, એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યુક્ત થઇને ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? ચિત્રા નક્ષત્ર ની સાથે યોગ કરીને સૂર્ય ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. બારમી અષાઢી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રનો યોગ કરીને સમાપ્ત કરે છે ? ચંદ્ર બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે સમયે ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. જે સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહીને બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યોગ કરે છે ? તે સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યુક્ત હોય છે. છેલ્લા માસની બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રની સાથે વેગ કરીને એ સમાપ્ત કરે છે ? ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહીને તે અંતિમ બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, અંતિમ બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિકાળમાં સૂર્ય નક્ષત્રયોગ વિચારણામાં પુષ્ય નક્ષત્રની સાથે રહીને સૂર્ય બાસ ઠમી પૂર્ણિમાને સમાપ્ત કરેછે, પહેલા માસની અમાવાસ્યાનો ચંદ્ર કયા નક્ષત્રનો યોગ કરીને સમાપ્ત કરે છે ? અશ્લેષા નક્ષત્રની સાથે યુક્ત થયેલા ચંદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. જે સમયે અશ્લેષા નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરીને યોક્ત શેષ રહે તે સમયે પહેલી અમાવાસ્યા સમાપ્ત થાય છે, એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે રહીને પહેલી અમાસ્યાને સમાપ્ત કરે છે ? પહેલી અમાસ્યાના સમાપ્તિકાળમાં સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં રહે છે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની સાથે યોગ કરીને બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો શેષ વિભાગ જે પ્રમાણે ચંદ્રના યોગ વિષયમાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહીં સૂર્યના નક્ષત્ર યોગના સંબંધમાં પણ કહી લેવું ત્રીજી અમાવાસ્યાના સમા પ્તિ સમયમાં ચંદ્ર હસ્ત નક્ષત્રની સાથે યુક્ત હોય છે, જે પ્રમાણે ચંદ્રનું હસ્ત નક્ષત્ર સંબંધી શેષ કથન પ્રતિપાદિત કરેલ છે. એજ પ્રમાણે સૂર્યના વિષયમાં પણ પ્રતિપાદિત કરી લેવું. આર્દ્રા નક્ષત્રની સાથે યોગ કરીને ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય પણ આર્દ્રા નક્ષત્રની સાથેજ રહીને એ બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. ચંદ્ર પુનર્વસુ નક્ષત્રની સાથે રહીને છેલ્લી બાસઠ મી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, પુનર્વસુ નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર છેલ્લી બાસઠથી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે સમયે પુનર્વસુ નક્ષત્રની સાથે સૂર્યનોયોગ હોય છે. પૂર્વોક્ત નક્ષત્રોની સાથે રહેલ ચંદ્ર આ Page #66 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૨૨ s આઠસો ઓગણીસ મુહૂર્ત તથા ક મુહૂર્તના બાસ ઠિયા ચોવીસ ભાગ તથા બાઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ આ રીતે નક્ષત્રોના વિભાગ કરીને ફરીથી એજ ચંદ્ર બીજા સમાન અર્થબોધક નામવાળા નક્ષત્રની સાથે નિવાસ કરે છે. વિવક્ષિત દિવસ માં ચંદ્ર જે નક્ષત્રની સાથે યોગ કરે છે. તથા જે મંડળ પ્રદેશમાં આ રીતે યોગાદિ કાર્ય કરતો ચંદ્ર આ પ્રકારના ૧૬૩૮ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણ પચ્ચાસ ભાગ તથા બાઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને વિભાગ કરવામાં આવેલ એ મંડળ પ્રદેશના પાંસઠ ચૂર્ણિકા ભાગને ગ્રહણ કરીને એટલા પ્રમાણવાળા પ્રદેશનું અતિક્રમણ કરીને ફરીથી ભ્રમણ કરતો ચંદ્ર એજ નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. આ વિવક્ષિત દિવસમાં જે મંડળ પ્રદેશમાં જે નક્ષત્રની સાથે ચંદ્ર યોગ પ્રાપ્ત કરે છે. એજ મંડળમાં એજ સ્વકક્ષાષામાં ભ્રમણ કરતા ચોપન હજાર નવસો મુહૂર્ત ગ્રહણ કરીને ફરીથી ભ્રમણ કરતો ચંદ્ર બીજા એજ પ્રકારના નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ પ્રાપ્ત કરે છે, વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે જે કોઇ મંડળ પ્રદેશમાં ચંદ્રયોગ કરે છે. ભ્રમણ કરતો એજ ચંદ્ર એક લાખ નવહાર આઠસો મુહૂર્તને ગ્રહણ કરીને ફરીથી મંડળ પ્રદેશને પૂરિત કરીને એજ ચંદ્ર એ પૂર્વોક્ત નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ કરે છે. વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે સૂર્ય જે મંડળ પ્રદેશમાં યોગ પ્રાપ્ત કરે છે, સ્વમંડળમાં ભ્રમણ કરતો એજ સૂર્ય આ ત્રણસો છાસઠ અહોરાત્રને ગ્રહણ કરીને ફરીથી પરિભ્રમણ કરીને સૂર્ય એજ મંડળ પ્રદેશમાં તેનાજ જેવા બીજા નક્ષત્રોની સાથે યોગ કરે છે. વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે રહેલ સૂર્ય જે મંડળપ્રદેશમાં યોગ કરે છે. તે પછી ધીરે ધીરે સ્વ કક્ષામાં ભ્રમણ કરતો એજ સૂર્ય એજ નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં ફરીથી બીજા સૂર્ય સંવત્સરના અંતમાં યોગ પ્રાપ્ત કરે છે તે સમયે અહોરાત્રીની સંખ્યાનું પ્રમાણ જેમકે-સાતસો બત્રીસ અહોરાત્ર સંખ્યા થાય છે, આ વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે જે મંડળ પ્રદેશમાં સૂર્ય યોગ કરે છે. એજ મંડળ પ્રદેશમસ્વ કક્ષામાં ભ્રમણ કરતો સૂર્ય ૧૮૩૦ અહોરાત્ર પ્રમાણને ગ્રહણ કરીને ફરીથી બીજા યુગારંભ કાળમાં એજ સૂર્ય બીજા નક્ષત્રોની સાથે એજ મંડળપ્રદેશમાં યોગ કરે છે, વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે સૂર્ય યોગ પ્રાપ્ત કરે છે, એ મંડળ પ્રદેશમાં ૩૬૬૦ રાત્રિ દિવસ પ્રમાણ થાય છે. પ્રમાણને અતિક્રમણ કરીને ફરીથી પણ બીજા યુગના અંતમાં એજ સ્વ કક્ષામાં ભ્રમણ કરતો સૂર્ય એજ નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ પ્રાપ્ત કરે છે. જે સમયે આ પ્રત્યક્ષથી ઉપલભ્ય માન ભરતક્ષેત્રને પ્રકા શિત કરતો વિવક્ષિત એક ચંદ્ર વિવક્ષિત મંડળમાં ગમન કરીને ગતિયુક્ત થાય છે. એ સમયે બીજો ચંદ્રમાં ઐરવત ક્ષેત્રને પ્રકાશિત કરીને એજ વિવક્ષિત મંડળમાં ગતિયુક્ત થાય છે, જે સમયે અને જે મંડળ પ્રદેશમાં અન્ય અર્થાત્ ઐરવતક્ષેત્ર પ્રકાશક ચંદ્ર પણ ગતિયુક્ત થાય છે, એ સમયે આ ભરતક્ષેત્ર પ્રકાશક ચંદ્ર પણ વિવક્ષિત કાળમાં અને વિવક્ષિત મંડળ પ્રદેશમાં ગતિ સમાપન્નક થાય છે, કારણકે બેઉ ચંદ્રની મંડળ ગતિ સરખીજ હોય છે. જે કાળે આ પ્રત્યક્ષ દૃશ્યમાન વિવક્ષિત સૂર્ય ભરતક્ષેત્રને પ્રકાશિત કરીને મંડળ પ્રદેશમાં ગતિયુક્ત થાય છે. એજ વિવક્ષિત કાળમાં તથા વિવક્ષિત મંડળ પ્રદેશમાં બીજો ઐવત ક્ષેત્ર પ્રકાશક અન્ય સૂર્ય પણ ગતિયુક્ત થાય છે, એજ પ્રમાણે વિવક્ષિત કાળમાં જે વિવક્ષિત મંડળ પ્રદેશમાં ઐરવત ક્ષેત્ર પ્રકાશક સૂર્ય પણ ગતિયુક્ત થાય છે. એજ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સરપનત્તિ-૧૦૨૨૮૭૯૭ વિવક્ષિત કાળમાં તથા વિવક્ષિત મંડળ પ્રદેશમાં આ પ્રત્યક્ષથી ઉપલભ્ય માન ભરતક્ષેત્ર પ્રકાશક પહેલો સૂર્ય પણ ગતિ સમાપન્ન થાય છે. આ પૂર્વોક્ત પ્રકારથી ગ્રહના. વિષયમાં તથા નક્ષત્રના વિષયમાં પણ બે-બે આલાપકો કહી લેવા પાહુડ-૧૦/રરની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ પાહુડ-૧૦-ગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૧) [૯૮] સંવત્સરીનો પ્રારંભ સમય કઈ રીતે પ્રતિપાદિત કરેલ છે? તે કહો પાંચ સંવત્સરવાળા યુગમાં પાંચ સંવત્સરોના નામ આ પ્રમાણે છે. ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત. ચાંદ્ર અને અભિવર્ધિત ! આ પાંચ સંવત્સરોમાં પહેલા ચાંદ્ર સંવત્સરનો આદિ એટલે કે પ્રારંભ કાળ કયો કહેલ છે? શ્રીભગવાનું કહે છે. પાછલા યુગમાં રહેલ ચંદ્રના ભ્રમણ ક્રમથી રહેલ પાંચમા અભિવર્તિત નામના સંવત્સરના સમાપ્તિ કાળ પછી આગળ રહેલ જે સમયે તેજ સવદિ ચાંદ્ર સંવત્સરનો આદિ થાય છે. પૂર્વપ્રતિપાદિત યુક્તિથીજ વૃત્ત પરિધિમાં ચંદ્રાકારથી રહેલ બીજા ચાંદ્ર સંવત્સરનો જે આરંભ કાળ હોય છે, તેનાથી વગર વ્યવધાનથી જે સમય એજ કાળ પહેલા ચાંદ્ર સંવત્સરનો પ્રથમ સંવત્સા રનો સમાપ્તિકાળ હોય છે. અહીં ઉત્તરાષાઢા નક્ષત્ર છે, તેથી પહેલાં ચાંદ્ર સંવત્સરના અંત સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગ કરે છે. પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમમમાં ચંદ્રની સાથે રહેલ ઉત્તરાષાઢા નક્ષત્રનાછવ્વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છવ્વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોપન ભાગ આટલો ભાગ વીતી ગયા પછી બાકીના ભાગોમાં પહેલું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત રહે છે, પહેલા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ સમયમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રના સોળ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા આઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગો કરીને વીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે એટલે કે પુનર્વસુ નક્ષત્રના આટલા ભાગ વીતી ગયા બાદ બાકીના ભાગમાં પહેલું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે. જે પહેલા ચાંદ્ર સંવત્સરનો સમાપ્તિકાળ હોય છે એજ બીજા ચાંદ્ર સંવત્સરનો આરંભકાળ હોય છે. સમય પણ એજ અવ્યવહિત હોય છે. અહીં પણ પૂર્વકથન પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિકાળ એક જ હોવાથી ત્રીજા અભિવર્ધિત સંવત્સરનો જે પ્રારંભ સમય છે એજ બીજા ચાંદ્ર સંવત્સરનો સમાપ્તિકાળ કહેલ છે, બીજા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ કાળમાં ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે. બીજા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્રની સાથે રહેલ પૂર્વાષાઢા નક્ષત્રના સાત મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રેપન ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસ ડ્યિા ભાગ કરીને તેના એકતાલીસ ચૂર્ણિકા ભાગ અથતુ. બાસઠિયા એક ભાગના સડસઠિયા એકતાલીસ ભાગ શેષ રહે એ સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે. બીજા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્યના યોગવાળા પુનર્વસુ નક્ષત્રના બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સાત ભાગ આટલા ભાગ વીત્યા પછી અને બાકીના ભાગ શેષરૂપ રહે ત્યારે બીજું ચાંદ્રસંવત્સર Page #68 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૧ ૬૫ સમાપ્ત થાય છે. પહેલાં કહેલ યુક્તિ અનુસાર આરંભ અને સમાપ્તિનો સમય એકજ હોવાથી બીજા ચાંદ્ર સંવત્સરનો જે સમાપ્તિ સમય છે એજ જૂનાધિકાણા વગરનો સમય ત્રીજા અભિવર્ધિત સંવત્સરનો પ્રારંભ કાળ હોય છે. અનંતર પુરસ્કૃત ઉત્તરકાળ રૂપ હોય છે. પ્રારંભ અને સમાપ્તિ સમય એક સાથે જ રહેવાથી ચોથા ચાંદ્ર સંવત્સરનો જે પ્રારંભકાળ હોય છે એજ ત્રીજા અભિવર્તિત સંવત્સરનો સમાપ્તિ સમય હોય છે, ત્રીજા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ સમમમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગયુક્ત રહે છે. ત્રીજા અભિવદ્વિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્રથી યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રના તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સત્યાવીસ ભાગ વીતી જાય અને બાકીના ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. ત્રીજા સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત. હોય છે. સૂર્યના સાથે યોગ યુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસ ઠિયા છપ્પન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને જે લબ્ધ થાય છે, એટલા ચૂર્ણિકા ભાગવીતી ગયા પછી અવશેષ ચૂર્ણિકાભાગ શેષ રહે છે, ત્રીજા અભિવધિત સંવત્સરનો જે સમાપ્તિકાળ એજ ચોથા ચંદ્ર સંવત્સરના આરંભ કાળ હોય છે. અનંતર પુરસ્કૃત સમય છે, આરંભ અને સમાપ્તિકાળ એકજ સાથે થવાથી જે યુગના અંતમાં રહેલ અભિવર્ધિત સંવત્સરનો આદિ કાળ હોય છે, એજ ચોથા ચાંદ્ર સંવત્સરનો સમાપ્તિ કાળ હોય છે. ચાંદ્રસંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે, ચોથા ચંદ્ર સંવત્સરના અન્તના સમયમાં ચંદ્રની સાથે રહેલ ઉત્તરાષાઢા નક્ષત્રના ચુંમાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચુંમાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોસઠ ભાગ આટલો ભાગ વીતાવીને બાકીનો ભાગ શેષ રહે ત્યારે ચોથા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ થાય છે. એ સમયે સૂર્ય 'પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે, પુનર્વસુ નક્ષત્રના ઓગણત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગ ભાગના સડસ ઠિયા સુડતાલીસ ભાગ આટલા ભાગ વીતાવીને બાકીનો ચૂર્ણિકા ભાગ શેષ રહે એજ સમયે ચોથું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, વૃત્તપરિધિમાં વિભાગ કરવામાં આવેલ ભાગોમાં પ્રારંભ અને સમાપ્તિનો સમય એક સાથે જ હોવાથી ચોથા ચાંદ્ર સંવત્સરનો જે સમાપ્તિ સમય હોય છે, એ જ જૂનાવિકપણા વગર પાંચમાં અભિવધિત સંવત્સરનો પ્રારંભકાળ હોય છે. પૂર્વ પ્રતિપાદિત યુક્તિ પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિકાળ એક સાથે જ હોવાથી પહેલા ચાંદ્રસંવત્સરનો જે પ્રારંભકાળ હોય છે, એ જ કાળ ન્યૂનાધિકપણા રહિત પાંચમાં અભિવર્ધિત સંવત્સરનો સમાપ્તિકાળ હોય છે. પાંચમા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગયુક્ત હોય છે. પાંચમા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ કાળમાં ચંદ્રયોગ યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રનો અન્તિમ સમય હોય છે, કારણ કે યુગના સમાપ્તિકાળમાં ચંદ્રયુક્ત નક્ષત્રનું વિશેષ હોવું અસંભવિત હોય છે. પાચમા અભિવર્ધિત સંવત્સરના અંતિમસમયમાં સૂર્ય યુક્ત પુષ્ય નક્ષત્રના એકવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસ ઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગો આટલા ભાગ, વીત્યા પછી ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે પાંચમા અભિવર્ધિત સંવત્સરને સમાપ્ત કરે Page #69 -------------------------------------------------------------------------- ________________ સૂરપન્નત્તિ-૧૧-૯૮ છે. બીજા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ ચોવીસમી પૂર્ણિમા સમાપ્ત થાય ત્યારે થાય છે. સૂર્યની સાથે યોગયુક્ત પુનર્વસુ નક્ષત્રના બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સાત ભાગ શેષ રહે છે. અભિવર્ધિત સંવત્સર તેર મહીનામાં પુરૂ થાય છે, તેથી ત્રીજા અભિવર્ધિત સંવત્સ રની સમાપ્તિ સાડત્રીસ પૂર્ણિમાથી થાય છે, તે સમયે સૂર્યની સાથે યોગયુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છપ્પન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સાઠ ભાગ શેષ રહે છે. ચોથા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં ઓગણપચાસ પુનમો થાય છે. તેથી અહીંયાં ઓગણપચાસ ગુણક હોય છે. હવે તે સમયે સૂર્યની સાથે રહેલ પુનર્વસુ નક્ષત્રના મુહૂર્ત વિભાગના સંબંધમાં કથન છે. ચોથા ચાંદ્રસંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્યની સાથે યોગ યુક્ત પુનર્વસુ નક્ષત્રના ઓગણ ત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠ ભાગ કરીને તેના સુડતાલીસ ચૂર્ણિકા ભાગ શેષ વધે છે, હવે પાંચમા અભિ વર્ધિત સંવત્સરની સમાપ્તિ બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ કાળમાં થાય છે. તેથી અહીં બાસઠ ગુણક હોય છે. ચંદ્ર નક્ષત્ર યોગ પરિમાણ તથા સૂર્ય નક્ષત્રયોગ પરિમાણ મૂળમાં જે કહેલ છે. એ જ પ્રમાણે જૂનાધિક વિના ક્રમથી અહીં પણ સમજી લેવા, પાહુડ-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૨) [૯-૧૦૬] હે ભગવાન કેટલા અને કયા નામવાલા સંવત્સરો કહ્યા છે? પાંચ નામવાળા પાંચ સંવત્સરો પ્રતિપાદિત કરેલ છે. નક્ષત્ર સંવત્સર, ચાંદ્ર સંવતર ઋતુ, સંવત્સર, આદિત્ય સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર પહેલું નક્ષત્ર સંવત્સર જે નક્ષત્ર માસ હોય છે. તે તીસ મુહૂર્ત પ્રમાણવાળા અહોરાત્રથી ગણત્રી કરવામાં આવે તો કેટલા અહોરાત્ર પરિણાણવાળા પ્રતિપાદિત કરેલ છે ? રાત્રિ દિવસના પરિમાણ વિષે કહે છે કે સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકવીસ ભાગ આ રીતે સાવયવ રાત દિવસના પ્રમાણથી એક નક્ષત્ર માસ પ્રતિપાદિત કરેલ છે તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરવો, પૂર્વોક્ત નક્ષત્ર માસ કેટલા પરિમાણવાળો મુહૂર્તાગ્રંથી પ્રતિ પાદિત કરેલ છે? આઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ ભાગ અથત એક નક્ષત્ર માસનું સમગ્ર મુહૂર્તપરિ માણ થાય છે. આ પહેલાં કહેલ નક્ષત્ર માસ સંબંધી મુહૂર્ત પરિમાણ રૂપ અંતરનો બાર થી ગુણાકાર કરવાથી નક્ષત્રસંવત્સરનું પરિમાણ થઈ જાય છે. નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ત્રણસો સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસયિા એકાવન, ભાગ આટલા રાત્રિદિવસથી નક્ષત્ર સંવત્સર પ્રતિપાદિત કરેલ છે, પૂર્વકથિત નક્ષત્ર સંવત્સ રનું પરિમાણ નવ હજાર આઠસો બત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસયિા છપ્પન ભાગ આટલા મુહૂર્ત પરિમાણથી એક નક્ષત્ર સંવત્સર પ્રતિપાદિત કરેલ છે. આ મનુષ્ય લોકમાં જંબૂદ્વીપમાં પ્રત્યેક સૂર્ય સંવત્સરમાં અને પ્રત્યેક ચંદ્રસંવત્સરમાં નિશ્ચયરૂપે આ કહેવામાં આવનાર છ ઋતુઓ પ્રતિપાદિત કરેલ છે. પ્રાવૃડુ વષરાત્ર શરદરૂઋતુ, હેમન્તતુ, વસંતઋતુ છઠ્ઠી ગ્રીષ્મઋતુ એક ઋતુ માસ ત્રીસ અહોરાત્ર પ્રમાણનો હોય છે. ત્રીસ અહોરાત્રથી માસ પૂર્ણ થાય છે, Page #70 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૨ એ ચાંદ્રમાસ નવસો મૂહૂર્ત પરિમાણવાળો પ્રતિ પાદિત કરેલ છે. પૂર્વોક્ત રાત્રિદિવસના પ્રમાણ અને મુહૂર્તના પ્રમાણરૂપ કાળનો બારથી ગુણાકાર કરે તો ઋતુસંવત્સર થાય છે. ઋતુસંવત્સરના અહોરાત્રનું પરિમાણ ત્રણસોસાઠ રાત્રિ દિવસના પરિમાણવાળું પ્રતિપાદન કરેલ છે. એ ઋતુ સંવત્સરમાં દસ હજાર અને આઠસો મુહૂર્ત પરિમાણ હોય છે. ત્રીસ અહોરાત્ર પૂરા તથા એક રાત્રિદિવસનો અધભાગ અર્થાત્ સાડી ત્રીસ અહો રાત્રવાળા રાત્રિદિવસના પરિમાણથી એક સૂર્યમાસ અથતુ સૌરમાસ પ્રતિપાદિત કરેલ છે, એક સૂર્યમાસ નવસો પંદર મુહૂર્તપરિમાણવાળો પ્રતિપાદિત કરેલ છે. આ પૂર્વ કથિત રાત્રિ દિવસના પરિમાણવાળા કે મુહૂર્ત પરિમાણવાળા અદ્ધા અથતિ કાળનો બારથી ગુણાકાર કરે તો સૂર્ય સંબંધી સૌર સંવત્સર થાય છે, ત્રણસો છાસઠ અહોરાત્ર પરિમાણવાળું આદિત્ય સંવત્સર પ્રતિપાદિત કરેલ છે આદિત્યસંવત્સરનું મુહૂતપરિમાણ ૧૦૯૮૦ મુહૂર્ત પરિમાણવાળું આદિત્ય સંવત્સર કહેલ છે. એ અભિવધિતમાસનું મુહૂર્ત પરિમાણ એકત્રીસ અહોરાત્ર તથા ઓગણત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તર ભાગ આટલા પ્રમાણવાળા રાત્રિદિવસના પરિમાણથી યુક્ત પ્રતિપાદિત કરેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું. નવસો ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તરભાગ વાળો કહેલ છે. અર્થાત્ આ અભિવધિત માસ નવસો ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તર ભાગ આટલા પરિમાણ વાળો આભિવર્ધિતમાસ પૂર્ણ થતો પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. આ પૂર્વ રાત્રિદિવસના પરિમાણવાળી કે મુહૂર્ત પરિમાણ વાળી અદ્ધા અર્થાતુ પરિભાષા રૂપથી સિદ્ધ કાળ વિશેષ નો બારથી ગુણાકાર કરે તો ગુણન ફળ જે આવે એટલા પરિમાણ વાળું અભિ વર્ધિત સંવત્સર કહેલ છે. આ અભિ વર્ધિત સંવત્સર ત્રણસો વ્યાશી અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બા સઠિયા અઢાર ભાગઆટલા રાત્રિ દિવસના પરિમાણવાળું અભિવર્ધિત સંવત્સર પ્રતિપાદિત કરેલ છે. એ અભિવર્ધિતસંવત્સરનું મુહૂર્તપરિમાણ ૧૧૫૧૧ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઢાર ભાગ આટલું મૂહૂર્ત પરિમાણ એક અભિવર્ધિત સંવત્સ રનું થાય છે. અથવા બીજી રીતે મુહૂર્ત પરિમાણ કહેવામાં આવે છે. જેમકે અભિવર્ધિત સંવત્સરનું બાસ ઠિયા અઢાર ભાગ થાય છે. ૧૧૫૧૧ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસ ઠિયા અઢાર ભાગ આટલા પ્રમાણવાળા મુહૂર્ત પરિમાણથી અભિવર્ધિત સંવત્સર યથો ક્ત પરિમાણથી પરિપૂર્ણ થાય છે. આ રીતે પાંચે સંવત્સરોનું પરિમાણ કહેવામાં આવેલ છે. હે ભગવનું ! સઘળા પાંચે સંવત્સરોથી મળેલ સંપૂર્ણ યુગ કેટલા રાત્રિ દિવસના પરિમાણવાળો કહેલ છે ? સંપૂર્ણ યુગનું પરિમાણ સત્તરસો એકાણુ અહોરાત્ર તથા ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા સત્તાવન ભાગ થાય છે તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના પંચાવન ચૂર્ણિકા ભાગ અથતુ આટલા સાવયવ અહોરાત્ર પરિમાણથી સંપૂર્ણ એક યુગનું પરિમાણ થાય છે. પહેલા નાક્ષત્રસંવત્સરનું પરિમાણ ૩૨૭ અહો રાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકાવન ભાગ છે. બીજા ચંદ્રસંવત્સરનું પરિમાણ ત્રણસો ચોપન અહોરાત્ર તથા એક રાત્રિદિવસના બાસઠિયા બાર ભાગ આ રીતે ચાંદ્રસંવત્સરનું પરિમાણ ત્રીજા ઋતુ સંવત્સરનું પરિમાણ ત્રણસોસાઠ રાત્રિ દિવસ પરિમાણવાનું કહેલ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સૂરપન્નત્તિ-૧૨-૯-૧૦૬ ચોથા સૌર સંવત્સરનું પરિમાણ ત્રણસો છાસઠ અહોરાત્ર પ્રમાણનું કહેલ છે. પાંચમાં અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ ત્રણસો વ્યાશી અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા અઢાર ભાગ અથતુ આ રીતે પાંચમા અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ કહેવામાં આવેલ છે. સંપૂર્ણ યુગનું પરિમાણ મુહૂર્ત પરિમાણથી માપવામાં આવે તો પ૩૭૪૯ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સતાવન ભાગ તથા બાસઠિયા એ ભાગના સડસઠિયા પંચાવન ભાગ આટલા પરિણામવાળા સાવયવ મુહૂર્ત પરિ માણથી યુગનું મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરેલ છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરવો, આડત્રીસ અહો રાત્ર દસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચાર ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસઠિયા બાર ભાગ આટલા સાવયવ અહોરાત્ર પરિમાણ મેળવવાથી યુગ પ્રાપ્ત પરિમાણ મળી જાય છે. તેમ સ્વશિષ્યોને કહેવું, એ પ્રક્ષેપ મુહૂર્તપરિ માણથી આ રીતે થાય છે- અગીયારસો પચાસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચાર ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસઠિયા બાર ભાગ ૧૧૫૦ સાવયવ આટલા મુહૂર્ત પરિમાણથી પ્રતિપાદિત કરેલ છે, એ પ્રમાણે સ્વશિષ્યોને ઉપદેશ કરવો, યુગનું પુરેપુરું યુગપરિમાણ અઢારસોત્રીસ અહોરાત્ર પરિમાણથી એ પરિપૂર્ણ યુગ પ્રતિ પાદિત કરવામાં આવેલ છે. એ રીતે સ્વશિષ્યોને સમજાવવું પરિપૂર્ણ યુગનું પરિમાણ સૌર મુહૂર્તપરિમાણથી ચોપનહજાર નવસો મુહૂર્તનું થાય છે. અર્થાત્ આટલા પરિમાણ વાળા મુહૂતગ્રિ પરિમાણથી તે સંપૂર્ણ યુગ પરિપુર્ણ થાય છે. આ પ્રમાણે પ્રતિપાદિત કરેલ છે. પરિપૂર્ણ યુગના પરિમાણમાં બાસઠિયા ભાગ મુહૂતગ્ર ચોત્રીસ લાખ આડા ત્રીસસો મુહૂર્ત આટલા પ્રમાણવાળા બાસઠિયા ભાગનું મુહૂર્તપરિ માણ થાય છે. આ રીતે પુરેપુરોયુગ આટલા મુહૂઝથી પરિપૂર્ણ થાય છે તેમ પ્રતિપાદન કરેલ છે. પાંચ વર્ષવાળા એક યુગમાં સાઈઠ સૌર માસ થાય છે. અને ચાંદ્રમાસ બાસઠ જેટલા થાય છે. આ પ્રમાણે પહેલાં કહેલ છે અને ભાવિત કરેલ છે. આ એક યુગાન્તરમાં રહેલ આદિત્ય અને ચાંદ્ર સંવત્સરનાજ થાય છે. આટલા પ્રમાણવાળી અદ્ધા અથતુિ સમયનો છથી ગુણાકાર કરવો તે પછી બારથી તેનો ભાગ કરે તો ત્રીસ આદિત્ય સંવત્સર થાય છે. તથા એકત્રીસ પ્રમાણના ચાંદ્રસંવત્સર થાય છે. પાંચ વર્ષના એક યુગ માં સાઠ આદિત્યમાસ હોય છે. એકસઠ ઋતુમાસ હોય છે. બાસઠ ચાંદ્ર માસ હોય છે. સડસઠ નક્ષત્રમાસ હોય છે. આ પ્રમાણે પહેલાં કહ્યું છે. અને ભાવિત કરેલ છે. તેથીજ આ પ્રતિપાદિત કરેલ અદ્ધા તે તે માપવાળી કાગળતિનો બારથી ગુણાકાર કરવો તે પછી તેનો બારથી ભાગ કરવો ત્યારે ગુણક અને ભાગ રાશી ના સરખાપણાથી તેનોભાગ કરે તો સાઠ આદિત્યસંવત્સર થાય છે. તથા એકસઠ ઋતુ, સંવત્સર બાસઠ ચાંદ્રસંવત્સર તથા સડસઠ નાક્ષત્રસંવત્સર બાકી રહે છે. આ બધા એકજ યુગમાં રહેવાવાળા કહ્યા છે. સંવત્સર કરવા માટે બારથી ભાગ કર્યો છે. એ પ્રમાણે બધાજ સંવત્સરો બાર યુગ સમાપ્ત થયા પછી થાય છે. તેથી બાર યુગાન્ત કાળમાં જ આ પૂર્વોક્ત આદિત્ય ઋતુ ચાંદ્રનક્ષત્ર સંવત્સરો સાથેજ પ્રારંભ થનારા તથા. સાથે જ સમાપ્ત થાય છે. આ પ્રમાણે સ્વશિષ્યોને પ્રતિપાદિત કરીને કહેવું, પાંચ વર્ષના પ્રમાણવાળા એક યુગમાં યુગની અંદરના પાંચ સંવત્સરોના પરિપૂર્ણ માસનું પ્રમાણ પ્રતિપાદિત કર્યું જ છે. જેમકે અભિવર્ધિત સંવત્સરનું યુગના અંતમાં સાવયવ માસ Page #72 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૨ ૬૯ પરિમાણ પ૭ માસ ૭ અહોરાત્ર અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેવીસ અથતું અભિવર્ધિત સંવત્સરનું માસાદિ પરિમાણ આટલું છે. તથા આદિત્યસંવત્સરનું માસ પરિમાણ સાઇઠમાસ તથા ઋતુસંવત્સરનું માસપરિમાણ એકસઠમાસ, ચાંદ્રસંવત્સ રનું માસપરિમાણ બાસઠમાસ અને નાક્ષત્રસંવત્સરનું સડસઠમાસ આ તમામ પહેલાં કહીને ભાવિત કરેલ છે. આજ પ્રમાણથી યુક્તિ બતાવવામાં આવે છે. આ પૂર્વકથિત અદ્ધા એકસો છપ્પનથી ગુણીને તથા બારથી ભાગ કરવો ત્યારે સાતસો ચુંમાલીસ અભિવર્ધિત સંવત્સર થાય છે. જેમકે અહીં કહેવામાં આવેલ અભિવર્ધિતા સંવત્સરનું પરિમાણ સતાવન માસ, સાત અહોરાત્ર અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્ત ના બાસઠિયા તેવીસ ભાગ થાય છે. આ સંખ્યાનો એકસો છપ્પનથી ગુણાકાર કરવો અને ગુણાકાર કરીને તેનો બારથી ભાગ કરવો સ્કૂલમાસ થવાથી સાવયવ બે માસ છોડી દેવાથી સાતસો ચુંમાલીસ થાય છે. આટલું જ અભિવર્ધિતસંવત્સરનું પ્રમાણ હોય છે. ધૂલી કર્મથી આદિત્ય માસ સાઈઠ થાય છે તેનો એકસો છપ્પનથી ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આ રીતે સાતસોએંસી થાય છે. આ આદિત્યસંવત્સર થાય છે. તે પછી ઋતુમાસની સંખ્યા એકસઠ છે. તેનો એકસો છપ્પનથી ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આ રીતે સાતસોત્રાણુ થાય છે. ઋતુમાસ ચાંદ્રમાસની સંખ્યા બાસઠની છે. તેનો એકસો છપ્પનથી ગુણાકાર કરવો ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આઠસો છ થાય છે. તે પછી નક્ષત્રમાસ પણ સડસઠ છે તેનો એકસો છપ્પનથી ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આઠસો એકોતેર થાય છે. પોતપોતાનું કહેલ પરિ પૂર્ણ સંવત્સરપરિ માણની પૂતિકાળમાં અથતુ આટલા સંવત્સરોમાં આ સંવત્સરોની અંતમાં અભિવ ધિત આદિત્ય-શ્રદુ-ચાંદ્ર-નાક્ષત્ર એ પાંચે સંવત્સરી સમાદિ અને સમપર્યવસાન હોય છે. આ યુગાન્તવર્તિ પાંચે સંવત્સરોની એક સાથેજ પ્રવૃત્તિ અને એકસાથેજ નિવૃત્તિ થાય છે. તેમ પ્રતિપાદન કરેલ છે. વાસ્તવિકપણાથી વિચાર્યમાન અન્ય પરતીર્થિકોના મતાનુસાર ચાંદ્રસંવત્સર ત્રણસો ચોપન અહોરાત્ર તથા પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસ ઠિયા પચાસ ભાગ અથતિ અન્ય આચાર્યના મત પ્રમાણે, ચાંદ્ર સંવત્સરનું પરિપૂર્ણ પરિમાણ આટલા અહોરાત્રાદિથી યુક્ત પ્રમાણ પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યો ને કહેવું. બીજા આચાર્યના મતથી ચાંદ્રસંવત્સર ત્રણસો ચોપન અહોરાત્ર પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ અથતું અહોરાત્ર બન્નેના કથન પ્રમાણે સરખું જ છે. આ પ્રમાણે અન્ય પરતીર્થિકોના આચાર્યના મતના સરખાપણાથી સ્વમત નું સમર્થન થાય છે. તેથી સ્વમતની વૃતા બતા વતા માટે અન્યના મતને પ્રતિપાદિત કરીને સ્વશિષ્યોને કહી બતાવવો આ મનુષ્ય લોકમાં જબૂદ્વીપમાં પ્રત્યેક સૂર્ય સંવત્સર માં અને પ્રત્યેક ચંદ્રસંવત્સ રમાં નિશ્ચયરૂપે આ કહેવામાં આવનાર છ ઋતુઓ પ્રતિ પાદિત કરેલ છે. પ્રાવૃડું વર્ષારાત્ર શરદઋતુ, હેમન્તતુ, વસંતઋતુ ગ્રીષ્મઋતુ આ રીતે આ પ્રાવૃત્ વિગેરે બધી રૂતુઓ દરેક જો ચંદ્ર રૂતુ થતી હોય તો એ બધી રૂતુઓમાં બબ્બે માસ સમજવા. જો કે સૂર્ય રૂતુમાં પણ બધે એજ માસ થાય છે. તો પણ અહીંયાં જુદું પ્રતિપાદન કરવાથી માસના પ્રમાણને વૃઢિભૂત કરવા તેમ કહેલ છે. ત્રણસો ચોપન અહોરાત્ર તથા એક Page #73 -------------------------------------------------------------------------- ________________ સરપનતિ-૧૨-૯-૧૦ અહોરાત્રના બાસઠિયા બાર ભાગ આ પ્રમાણે સંવત્સર પરિમાણના પરિજ્ઞાનથી અર્થાત્ આ પ્રમાણેના ચાંદ્ર સંવત્સરના પ્રમાણને લઈને ગણવામાં આવતા બે માસ કંઈક વધારે બાસઠિયા બે રાત્રિ દિવસથી કંઈક વધારે ઓગણસાઇઠ અહોરાત્રથી કહેવામાં આવેલ છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કહેવો. કર્મસંવત્સરમાં ચાંદ્રસંવત્સરને અધિકૃત કરીને આ કથ્યમાન સ્વરૂપની છ અવમરાત્ર-ક્ષયતિથિ પ્રતિપાદિત કરેલ છે. એક કર્મસંવત્સરમાં ચોવીસ પર્વ હોય છે. કારણ કે સંવત્સરમાસ માસપ્રમાણનો હોય છે. દરેક માસમાં બે પર્વ અમાવાસ્યા અને પૂર્ણિમારૂપ હોય છે એ ચોવીસ પર્વોમાં ત્રીજા પર્વમાં, અગીયારમાં પર્વમાં પંદરમાં પર્વમાં ઓગણીસમાં પર્વમાં ત્રેવીસમાં પર્વમાં ક્ષય તિથિની સંભાવના હોવાથી છ અવ મરાત્ર-ક્ષય દિવસ કહેલા છે. પરંતુ રૂતુમાસ અથતિ કર્મમાસ અને ચાંદ્રમાસ પરસ્પર વિશ્લેષ અથતું અંતર કરે તો જે અંશ પરસ્પરના અંતરનો ભાગ અથતુિ અંતરના અંશ કે જે બાસઠિયા ત્રીસ ભાગરૂપ અંતરાંશ હોય છે. એજ એક માસ પ્રમાણવાળા કાળના અવમરાત્રના ભાગ હોય છે જેમ કે કર્મ માસનું પ્રમાણ પૂરેપૂરા ત્રીસ અહોરાત્ર તુલ્ય હોય છે. ચાંદ્રમાસનું પ્રમાણ ઓગણત્રીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ હોય છે, અતએવ ચાંદ્રમાસના પરિમાણનો અને કર્મમાસના પરિમાણનો પરસ્પર વિશ્લેષ કરવામાં આવે છે. આવી રીતે વિશ્લેષ કરવાથી રહેલ અંશ બાસઠિયા ત્રીજા ભાગરૂપ હોય છે. આજ અવમરાત્રના ભાગ હોય છે. આજ પ્રમાણે અવમાત્રનો માસપૂર્ણ થતા સુધી હોય છે. એક બાસઠિયા ભાગ અવમરાત્ર-ક્ષય તિથિનો દિવસ થાય છે. એક અહોરાત્રમાં જે બે તિથિનો પાત પંચાગમાં દેખાય છે તેમાં પહેલી તિથી હીયમાન હોય છે. એટલે કે ક્ષય થાય છે. તેમ લોકવ્યવહારમાં કહેવાય છે. એ જ પ્રમાણે બાસઠ દિવસમાં એક એક દિવસ હીન-ઓછો થાય છે. અતિરાત્રની જીજ્ઞાસા કરવામાં આવે તો એક સંવત્સરમાં આ પ્રકારની છ છ સંખ્યાવાળી અતિરાત્ર એટલે કે વૃદ્ધિનો દિવસ પ્રતિપાદિત કરેલ છે. જે આ પ્રમાણે છે. ચોથું પર્વ વીત્યા પછી પહેલી વૃદ્ધિ તિથિ આવે છે. આઠમું પર્વ પુરૂં થયા પછી બીજી વૃદ્ધિ તિથિ આવે છે. બારમું પર્વ સમાપ્ત થયા પછી ત્રીજી વૃદ્ધિ તિથિ આવે છે. સોળમું પર્વ પૂરું થયા પછી ચોથી અતિરાત્ર-વૃદ્ધિ તિથિ આવે છે. વસમું પર્વ વીતી ગયા પછી પાંચમી વૃદ્ધિ તિથિ આવે છે. ચોવીસમું પર્વ વીત્યા પછી છઠ્ઠીવૃદ્ધિ તિથિ આવે છે. અવમરાત્ર-ક્ષયતિથિ બેકર્મમાસની અપેક્ષાથી ચાંદ્રમા સમાં થાય છે. અર્થાતુ. અમવરાત્રકમમાસની સજાતીય અર્થાતુ સાવન માસરૂપ હોય છે. તેમ સિદ્ધ થાય છે. ચાંદ્ર અને સાવનનું અંતર અવમ હોય છે. આ પ્રમાણે નિયમ કહેલ છે. આ છ અતિરાત્ર-અર્થાત્ અધિક તિથિ એક સંવત્સરમાં પ્રતિપાદિત કરેલ છે. તે સંવત્સર સૌરસંવત્સર છે. સૌર, સાવનના અંતરમાં અવમરાત્ર આવે છે. અહીંયાં પણ ચાંદ્ર માસની અપેક્ષાથી કર્મમાસની વિચારણા ભાવિત કરેલ છે. અતિરાત્ર-વૃદ્ધિ સૌરસંવત્સરમાં અને અવમાત્ર ક્ષયતિથિ ચાંદ્રસંવત્સરમાં થાય છે. સૂર્યની અપેક્ષાથી કર્મમાસની વિચારણામાં પ્રત્યેક વર્ષમાં છ અતિરાત્ર આવે છે. તેમ સમજવું. ચંદ્રમાસને અધિકૃત કરીને કર્મમાસની વિચારણામાં દરેક સંવત્સ રમાં છ અવમરાત્ર-ક્ષય આવે છે. તે પ્રમાણે જાણવું આનાથી એ સિદ્ધ થાય છે કે જે અતિરાત્ર હોય છે તે સૌર સંવત્સરમાં હોય છે. તથા જે અવમરાત્ર-ક્ષયતિથિ આવે છે તે Page #74 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૨ ૭૧ તથા ચાંદ્રસંવત્સરમાં આવે છે. પાંચ વર્ષવાળા યુગમાં આ પ્રકારવાળી પાંચ વર્ષાકાળમાં થનારી અને પાંચ હેમંતકાળ માં થવાવાળી આ પ્રમાણે દસ આવર્તનરૂપ એટલે કે વારં વાર દક્ષિણ ઉત્તરના ગમનરૂપ સંચલન અર્થાત્ અયન રૂપ ગતિ પ્રતિપાદિત કરેલ છે. પાંચ વર્ષવાળા એક યુગમાં સૂર્યની દસ આવૃત્તિયો થાય છે. તથા ચંદ્રની એકસોચોત્રીસ આવૃત્તિયો થાય છે. તેથી અહીંયાં સૂર્યના અને ચંદ્રના જેટલા અયન હોય છે, તેટલી આવૃત્તિ થાય છે. એ નિશ્ચિત છે. એક સંવત્સરમાં ત્રણસોછાસઠ દિવસ હોય છે, એક મંડળભ્રમણનું પરિમાણ એકસો વ્યાશી અહોરાત્ર હોય છે. એક યુગમાં અઢાર સોતીસ દિવસો હોય છે. વિગેરે તમામ પહેલાં પ્રતિપાદિત કરેલ જો સૂર્યની આવૃત્તિમાં તિથિ જાણવી હોય તો વિશેષ તિથિ યુક્ત જે આવૃત્તિ જાણવી હોય એ સંખ્યામાંથી એક કમ કરવો, તે પછી એ સંખ્યાથી એકસો ત્ર્યાશીનો ગુણાકાર ક૨વો એકસો ત્ર્યાશીમાંથી એક ન્યૂન કરેલ આવૃત્તિથી ગુણાકાર કરવો. ગુણાકાર કરીને જે સંખ્યાથી એકસો ત્યા શીનો ગુણાકાર કરેલ હોય તેને ત્રણગણા કરવા, ગુણાકાર કરીને તેમાં એક ઉમેરવો. પછીજેટલી સંખ્યા થાય તે સંખ્યાને આગળની સંખ્યામાં મેળવવીય તે પછી પંદર થી તેનો ભાગ કરવો. ભાગ કરવાથી જે ફલ આવે એ તિથિમાં એટલી સંખ્યાના પર્વ વીત્યા પછી તે વિવક્ષિત અયનગતિરૂપ આવૃત્તિ પરાવર્તિત થાય છે. અને જે અંશ શેષ રૂપ રહે છે. એટલા દિવસ સમજવા. એટલા દિવસના પછીના દિવસમાં આવૃત્તિ થાય છે, અહીં આવૃત્તિનો ક્રમ આ પ્રમાણે થાય છે-અહીં યુગમાં પહેલી આવૃત્તિ દક્ષિ ણાયન ચલનરૂપ પ્રવૃત્તિ શ્રાવણ માસમાં થાય છે. બીજી આવૃત્તિ ઉત્તરાયણ ગતિરૂપ માઘમાસ માં થાય છે. ત્રીજી આવૃત્તિ ફરીથી શ્રાવણમાસમાં થાય છે ચોથી આવૃત્તિ ફરીથી માઘમાસમાં પાંચમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં છઠ્ઠી ફરીથી માઘ માસમાં, સાત મી પાછી શ્રાવણ માસમાં આઠમી ફરીથી માઘમાસમાં નવમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં દસમી આવૃત્તિ ફરીથી માઘમાસમાં આ પ્રમાણેદસ આવૃત્તિ થી યુગની સમા પ્તિ થાય છે. તેથી સૂર્યની દસ આવૃત્તિ છે તેમ કહ્યું છે. સૂર્યની પહેલી આવૃત્તિના સમયે ચંદ્ર અભિજીત નક્ષત્રની સાથે યોગ યુક્ત થાય છે. અભિજીત્ નક્ષત્ર ના પહેલા સમયમાં પ્રવર્તમાન ચંદ્ર, સૂર્યની પહેલી આવૃત્તિમાં હોય છે. એ સમયે સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ કરીને એ પહેલી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. પુષ્ય નક્ષત્રના ઓગણત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠયા તેંતાલીસ ભાગ તથે બાઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના તેત્રીસ ચૂર્ણિકા ભાગ આટલું પ્રમાણ શેષ રહે ત્યારે સૂર્ય પહેલી વર્ષાકાલભાવિની આવૃત્તને પૂર્ણ કરે છે. સંસ્થાન શબ્દની પ્રસિદ્ધિ પ્રવચના દિમાં મૃગશિરા નક્ષત્રમાં દેખાય છે. તેથી આ પ્રમાણેનો ઉત્તર શ્રીભગવાને સંક્ષેપથી કહેલ છે. તે સમયે મૃગશિરા નક્ષત્રના અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણચાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ત્રેપન ચૂર્ણિકા ભાગ શેષ રહે બીજી આવૃત્તિના પ્રવર્તન સમમયાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે. પુષ્ય નક્ષત્રના મુહૂર્ત વિભાગ વિષે જે પ્રમાણે પહેલી વર્ષાકાળની આવૃત્તિના કથન સમયમાં મુહૂર્ત વિભાગનું પ્રતિપાદન કરેલ છે, એજ પ્રમાણે અહીં પણ સમજી લેવું. વિશાખા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર શ્રાવણમાસ ભાવિની ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. ચંદ્રની ત્રીજી આવૃત્તિના સમયે વિશાખા નક્ષત્રના તેર મુહૂર્ત પુરા તથા એક મુહૂર્તના Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સૂરપન્નત્તિ-૧૨-૯૯-૧૦૬ બાસયિા ચોપન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચાલીસ ભાગ અથતુ બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના ચાલીસ ચૂર્ણિક, ભાગ શેષ વધે ત્યારે ચંદ્ર ત્રીજી આવૃત્તિ પ્રવર્તિત કરે છે. ત્રીજી આવૃત્તિના સમયમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે. પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેવીસ ચૂણિકા ભાગ આટલું પ્રમાણ પુષ્ય નક્ષત્રનું શેષ રહે ત્યાં રહીને સૂર્ય શ્રાવણમાસ ભાવિની વષકાળની ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. રેવતી નક્ષત્રની સાથે યોગ કરીને ચંદ્ર ચોથી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. જ્યારે રેવતી નક્ષત્રના પચીસ મુહૂર્ત થયા એક મુહૂર્તના બાસઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બત્રીસ ચૂર્ણિકા ભાગ આટલા પ્રમાણના મુહૂતદિ ચૂર્ણિકાભાગ જ્યારે બાકી રહે ત્યારે ત્યાં રહેલ ચંદ્ર વષકાળની ચોથી આવૃત્તિને પૂરિત કરે છે. પુષ્ય નક્ષત્રની સાથે યોગ યુક્ત થઈને સૂર્ય તે સમયે રહે છે. પુષ્ય નક્ષત્રનો સમયવિભાગ પણ જે રીતે પહેલાં બીજા અને ત્રીજા પયયમાં પ્રતિપાદિત કરેલ છે. એ જ પ્રમાણે અહીંયાં સમજી લેવો. પાંચમી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ચંદ્ર પૂર્વાફાલ્યુની નક્ષત્રની સાથે યોગયુક્ત રહે છે. પૂર્વાફાલ્વની નક્ષત્રના બાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સુડતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેર ચૂર્ણિકા ભાગ જ્યારે શેષ રહે એ સમયે પ્રવર્તમાન ચંદ્ર પાંચમી શ્રાવણ માસ ભાવિની આવૃત્તિને પ્રવતિત કરે છે. પાંચમી આવૃત્તિના પ્રવર્તન કાળમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વર્તમાન રહે છે, તથા પુષ્ય નક્ષત્રનો સમય વિભાગ પણ જે પ્રમાણે પહેલી આવૃત્તિમાં પ્રતિપાદિત કરેલ છે એજ પ્રમાણે અહીંયા પણ સમજી લેવો, આ પૂવપ્રતિપાતિ ચાંદ્રાદિ પાંચ સંવત્સરોમાં હેમંતકાળની ભાવિની ઉત્તરાયણ ગતિરૂપ આવૃત્તિને ચંદ્ર ક્યા નક્ષત્રની સાથે યોગ યુક્ત થઈને પ્રવર્તિત કરે છે ? હસ્ત નક્ષત્રની સાથે રહીને પ્રવર્તિત કરે છે, હસ્ત નક્ષત્રના પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સાઈઠ ભાગ આટલા પ્રમાણ હસ્ત નક્ષત્રના મુહૂતદિ જ્યારે અવશિષ્ટ રહે ત્યાં ચંદ્ર વર્તમાન રહીને હેમંતઋતુની પહેલી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. પહેલી આવૃત્તિ ના પ્રવર્તમાનકાળમાં સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહે છે, ઉત્તરાષાઢા નક્ષત્રના છેલ્લા સમયમાં જ સ્થિત હોય છે, તે સમયે ચંદ્ર શતભિષા નક્ષત્રની સાથે યોગ યુક્ત રહે છે. શતભિષાનક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠ્યાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છેતાલીસભાગ શતભિષા નક્ષત્રના આટલા પ્રમાણ મુહૂતદિભાગ શેષ જ્યાં રહે ત્યાં ચંદ્ર વર્તમાન રહીને બીજી હેમંત કાળ ની આવૃત્તિને પ્રવર્તિત કરે છે. બીજી આવૃત્તિના પ્રવર્તમાનકાળમાં સૂર્ય ક્યા નક્ષત્રની સાથે વર્તમાન રહે છે ? આ સૂત્રાશની વ્યાખ્યા અને ગણિતપ્રક્રિયા પહેલી આવૃત્તિના કથન પ્રમાણે છે. - ત્રીજી હેમંતઋતુ ભાવિની આવૃત્તિ કે જે માઘમાસમાં આવે છે ત્યારે ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને તેને પ્રવર્તિત કરે છે. પુષ્ય નક્ષત્રની સાથે તે સમયે ચંદ્ર યોગયુક્ત રહે છે. જે સમયે ચંદ્ર ત્રીજી આવૃત્તિને પ્રવર્તિતું કરે છે. તે સમયે પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક Page #76 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૨* ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ આટલું પ્રમાણ પુષ્ય નક્ષત્રનું જ્યારે શેષ રહે છે, ત્યાંજ વર્તમાન રહીને ચંદ્ર ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્રના અન્તભાગમાં વર્તમાન રહીને સૂર્ય ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. ચોથી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ચંદ્ર મૂળ નક્ષત્રની સાથે રહે છે. ચોથી આવૃત્તિના પ્રવર્તનકાળમાં મૂળ નક્ષત્રના છ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસ ઠિયા વીસ ભાગ આટલા પ્રમાણના મુહૂતદિ શેષ રહે ત્યારે ચંદ્ર ચોથી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ત્યાં વર્તમાન રહે છે. ઉત્તરાષાઢા નક્ષત્રના અંતભાગમાં વર્તમાન રહીને માઘમાસભાવિની હેમન્તકાળની ચોથી આવૃત્તિને સૂર્ય પ્રવર્તિત કરે છે. સંવત્સરોમાં માઘમાસભાવિની હેમંતકાળની પાંચમી આવૃત્તિમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને પ્રવર્તિત કરે છે. કૃત્તિકા નક્ષત્રની સાથે ચંદ્રયોગ કરે છે. પાંચમી આવૃત્તિના પ્રવર્તનકાળમાં કૃતિકાનક્ષત્રના અઢાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છ ચૂર્ણિકા ભાગ આટલું મુહૂતિિદ પ્રમાણ કૃતિકા નક્ષત્રનું જ્યારે શેષ રહે ત્યાં આગળ વર્તમાન રહીને ચંદ્ર માઘમાસભાવિની પાંચમી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. પાંચમી આવૃત્તિના પ્રવર્તનકાળમાં ઉત્તરાષાઢા. નક્ષત્રના અંતના ભાગમાં સૂર્ય અભિજીતુ વિગેરે નક્ષત્રની સાથે રહે છે. પાંચ વર્ષના પ્રમાણવાળા યુગમાં આ દસ પ્રકારનો યોગ પ્રતિપાદિત કરેલ છે. વૃષભનું જાત યોગ વેણુકાનુજાત યોગ મંચ યોગ મંતાતિમંચ યોગ છત્ર યોગ છત્રાતિછત્ર યોગ યુગનદ્ધ યોગ ધનસંમર્દ યોગ પ્રીણિત યોગ મંડૂકલ્પયુત યોગ ચંદ્ર સૂર્ય અને નક્ષત્ર પ્રતિનિયત ગતિવાળા હોય છે. અને ગ્રહો અનિયત તિવાળા હોય છે. પહેલાં કહેલ પાંચ સંવત્સરોમાં જે છત્રાતિછત્ર નામનો છઠ્ઠો યોગ છે તેને ચંદ્ર કયા પ્રદેશ વિશેષમાં રહીને યોગ કરે છે? જંબૂદ્વીપ નામના દ્વીપના પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણના ક્રમથી લંબાય માન જીવા અથતું દોરીથી મંડળના એકસો ચોવીસ વિભાગ કરીને દક્ષિણ પશ્ચિમમાં એટલેકે નૈઋત્ય ખુણામાં મંડળના ચતુથશ પ્રદેશમાં સત્યાવીશ અંશોને ભોગવીને તથા અઠ્યાવીસમા ભાગને વીસથી ભાગીને તેના અઢાર એશોને ગ્રહણ કરીને તે ત્રણ અંશો અને બે કળાથી નૈઋત્ય કોણને પ્રાપ્ત કર્યા પહેલાં અથતું. નૈઋત્ય કોણની નજીક ચંદ્ર રહે છે, આ પ્રમાણે ભ્રમણ કરતો એ ચંદ્ર છત્રાતિ છત્ર નામના છઠ્ઠા યોગને પૂરિત કરે છે. છત્રાતિછત્ર નામના યોગના ઉત્પત્તિ કાળમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે? ચિત્રા નક્ષત્રના અંત ભાગમાં વર્તમાન રહે છે. | પાહુડ-૧૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! (પાહુડ-૧૩) [૧૦૭-૧૦૯] હે ભગવનું આપે કેવા પ્રકારથી ચંદ્રમાની ક્ષયવૃદ્ધિ પ્રતિપાદિત કરેલ છે ? આઠસોપચાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ ચંદ્રમાનો વૃદ્ધિક્ષય પ્રતિપાદિત કરેલ છે. આ સંપૂર્ણ ચાંદ્રમાસની વ્યવસ્થા કહેલ છે. જ્યોત્સના પક્ષથી અર્થાત્ શુકલપક્ષથી અંધકારપક્ષ એટલેકે કૃષ્ણપક્ષમાં ગમન કરીને ચંદ્ર ચારસો બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છેતાલીસ ભાગ યાવતુ અપવૃદ્ધિ-ક્ષય કરે છે. આટલા મુહૂર્ત પ્રમાણમાં ચંદ્ર રાહુના વિમાનની પ્રભાથી રેજીત થાય છે. એક Page #77 -------------------------------------------------------------------------- ________________ સૂરપનત્તિ-૧૩-૧૦૭-૧૦૯ ચાંદ્રમાસમાં બે પક્ષો હોય છે. તેમાં એક પક્ષમાં ચાંદ્રમાસ ની વૃદ્ધિ થાય છે. અને બીજા પક્ષમાં અપવૃદ્ધિ-ક્ષય થાય છે. ચાંદ્રમાસનું પરિમાણ ઓગણત્રીસ અહોરાત્ર સુધીનું હોય છે. એક અહોરાત્રના બાસઠિયા બત્રીસભાગ થાય છે. આ અહોરાત્રના ત્રીસ મુહૂર્ત કરવા માટે ઓગણત્રીસનો ત્રણથી ગુણાકાર કરવાથી આઠસોસીતેર મુહૂર્ત થાય છે. તથા જે અહોરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ છે. તેનો પણ મુહૂતત્મિક ભાગ કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવાથી નવસોસાઈઠ આવે છે. તેનો બાસઠથી ભાગાકાર કરવાથી પંદર મુહૂર્ત થાય છે. તથા બાસઠિયા ત્રીસ ભાગ શેષ રહે છે. જે પંદર મુહૂર્ત થાય છે તેને પહેલાં કહેલ આઠસોસિત્તેરની સાથે મેળવાથી આઠસોપંચાસી મુહૂર્ત થાય છે. તથા બાસ ઠિયા ત્રીસભાગ શેષ વધે છે. આ રીતે આઠસોપંચાસી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસ કિયા ત્રીસભાગ થાય છે.. તે પહેલાં એટલેકે પક્ષની આદિ પ્રતિપાદાતિથી સમાપ્ત થાય તો પુરેપુરો પંદરમો ભાગ રક્ત થાય છે. બીજની તિથિ સમાપ્ત થાય તો બીજો પંદરમો ભાગ પરે પુરો પંદરમો ભાગ રક્ત થાય છે. બીજની તિથિ સમાપ્ત થાય તો બીજો પંદર મો ભાગ પુરેપુરો લાલ થાય છે. ત્રીજ તિથિ સમાપ્ત થાય તો ત્રીજો પંદરમો ભાગ લાલ થાય છે આ પ્રમાણે ક્રમથી યાવતું પંદરમી તિથિ સમાપ્ત થાય તો પંદરમો ભાગ લાલ થાય છે. આ પંદરમી તિથિના અંતના સમયમાં પંદર ચંદ્ર સર્વાત્મના રાહુ વિમાનની પ્રભાથી લાલ થાય છે. આ પંદરમી તિથિ કૃષ્ણપક્ષમાં અમાવાસ્યા નામની તિથિ હોય છે. કૃષ્ણપક્ષથી. શુકલપક્ષમાં ગમન કરતો ચંદ્ર ચારસોબેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ યાવતુ આટલા કાળ પર્યન્ત ચંદ્ર વધે છે. યથોક્ત સંખ્યાવાળા મુહૂર્તમાં ચંદ્ર ધીમે ધીમે ગમન કરવાથી વિરક્ત એટલે કે પ્રકાશની વૃદ્ધિ કરે છે. પ્રકાશ વૃદ્ધિનો ક્રમ આ પ્રમાણે છે શુકલ પક્ષના આરંભની એકમની તિથિએ પહેલો ભાગ એટલે કે પૂરેપૂરો પંદરમો ભાગ પ્રકાશિત થાય છે, તે પછી બીજને દિવસે બીજો પુરેપુરો પંદરમો ભાગ યાવતુ પ્રકાશિત થાય છે. એ જ પ્રમાણે ત્રીજના દિવસે તે તે ભાગના વૃદ્ધિના ક્રમથી લાલ થાય છે, યાવતુ પંદરમી તિથિએ પંદરે ભાગથી યાવતુ ચંદ્રપ્રકાશિત થાય છે. પૂર્ણિમા તિથિના અંતના સમયને છોડીને શુકલપક્ષના પ્રથમ સમયથી આરંભ કરીને બાકીના સમયમાં ચંદ્ર લાલ પણ થાય છે અને વિરક્ત પણ થાય છે. એક યુગમાં પહેલાના કથન પ્રમાણે બાસઠ પૂર્ણિમા હોય છે, અને બાસઠ અમાસ હોય છે, ચંદ્રમાના પૂર્વકથિત સંપૂર્ણ વિરાગ એટલે કે રાગનો અભાવ છે, આજ ચંદ્રમાનું પૂર્વકથિત સ્વરૂપાત્મક રાગપણ કહેવામાં આવેલ છે, બાસઠ અમાવાસ્યાવાળા યુગમાં ચંદ્રનો સમગ્ર દેખાતો ભાગ રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી એટલે કે સંપૂર્ણ રાગયુક્ત બાસઠ અમાવાસ્યામાં થાય છે, તથા આ પહેલા કહેલ સ્વરૂપવાળા યુગમાં ચંદ્રમાનું સર્વપ્રકાર નું રાગરહિતપણું બાસઠ પૂર્ણિમામાં હોય છે. અમાસ અને પૂર્ણિમારૂપ પર્વો એકસો ચોવીસ થાય છે. આ પહેલા કહેલ સઘળું રાગવિરાગનું સ્વરૂપ રક્ત સ્વચ્છયોગ પણ એકસોચોવીસ થાય છે. પાંચ સંવત્સરોનો જેટલી સંખ્યાવાળો સમય અર્થાત્ એકસો ચોવીસ પ્રમાણ સમયથી યાવતુ કાલ ન્યૂન અથતુ એકસોતેવીસથી કંઈક વધારે સમય આટલો પરિમિત સમય અસંખ્યાતા અર્થાતુ અપરિચિત દેશરાગ વિરાગ સમય હોય છે. અમાવાસ્યા અને પૂર્ણિમાનું અંતર ચારસોએ બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના Page #78 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૩, બાસયિા છેંતાલીસ ભાગ થાય છે. અમાવાસ્યાથી અમાવાસ્યા એક શુકલાદિ ચાંદ્રમાસ થાય છે. તેનું પ્રમાણ ઓગણત્રીસ રાતદિવસ તથા એક રાતદિવસના બાસ ઠિયા બત્રીસભાગ થાય છે. પુનમથી પુનમ પર્યન્તનો સમય પણ કૃષ્ણાદિ ચાંદ્રમાસ હોય છે, તેથી અહીંયા પણ મુહૂર્તપરિમાણ એ જ પ્રમાણે થાય છે, પૂર્વપ્રતિપાદિત મુહૂર્તપરિ માણ આઠસો પંચાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બત્રીસ ભાગ આટલા મુહૂર્તપ્રમાણનો એક ચાંદ્રમાસ થાય છે. પહેલાં કહેલ ચાંદ્રમાનો અર્ધો ભાગ અથતુ એક પક્ષમાં ચંદ્ર કેટલા મંડળને પુરે છે. ચૌદ મંડળોમાં ચંદ્ર ગમન કરે છે, ચૌદ મંડળો પુરા અને પંદરમા મંડળના ચોથા ભાગ અથતુ સવા ચૌદ મંડળમાં ભ્રમણ કરે છે. સૌર સંક્રાંતિની અવધિરૂપ અધમાસ પ્રમાણવાળા સમયમાં ચંદ્ર કેટલા મંડળમાં સંચરણ કરે છે ? આદિત્ય અર્ધમાસથી ચંદ્ર સોળ મંડળમાં ભ્રમણ કરે છે. સોળ મંડળચારી એજ ચંદ્રનો ઉદય થાય છે. અને બીજા બે અષ્ટક એકસો ચોવીસભાગ આઠભાગ તુલ્ય કે જેને કોઈ બીજા ચંદ્ર ભોગવેલ હોય એજ ચંદ્ર સ્વયં પ્રવેશ કરીને ગતિ કરે છે. આ બે અષ્ટકો એકસોચોવીસના આઠમાભાગ પ્રમાણને કોઈએ પહેલાં ઉપભોગ ન કરેલમાં ચંદ્ર સ્વયં પ્રવેશિને ગમન કરે છે. એ અષ્ટકના સમયનું પ્રતિપાદન આ પ્રમાણે છે. સવન્જિંતર મંડળથી ધીરેધીરે બહાર નિકળતો ચંદ્ર જ્યારે અમાસના અંતમાં ગમન કરે છે. ત્યારે એક અષ્ટક આ રીતે થાય છે. જેનો પહેલાં કોઇએ ઉપભોગ કરેલ ન હોય ત્યારે ચંદ્ર સ્વયં ત્યાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. આ પ્રમાણે બધા બાહ્ય મંડળથી ધીરેધીરે દરની તરફ પ્રવેશ કરીને ચંદ્ર જ્યારે પૂર્ણિમાના અંતમાં આવે છે. ત્યારે કોઈએ ઉપભોગ ન કરેલ હોય એવા બીજા મંડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે. આ પ્રમાણે બે અષ્ટકો હોય છે. આ પહેલાં કહેવામાં આવેલ અમાસની અંતમાં તથા પૂર્ણિમાની અંતમાં રહેલા બે અષ્ટકો એવા હોય છેકે-જેને બીજા કોઇએ પહેલા ભોગવેલ ન હોય કે જ્યાં ચંદ્ર પોતે પ્રવેશ કરીને ગતિ કરે છે. પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્ર દક્ષિણ ભાગથી અત્યંતર મંડળની તરફ પ્રવેશ કરે ત્યારે સાત અધમંડળો થાય છે. જેને ચંદ્ર દક્ષિણ ભાગથી અભ્યતરાભિમુખ પ્રવેશ કરીને આક્રમિત કરે છે. એ મંડળમાં ગમન કરે છે. વાસ્તવિક રીતે બે ચંદ્ર એક ચાંદ્રમાસથી ચૌદમંડળો. પૂરા કરીને પંદરમા મંડળના એક સોચોવીસીયા બત્રિસિયાભાગને પોત પોતાના ભ્રમણથી પુરિત કરે છે. આ પ્રકારના એજ સાત અર્ધમંડળો હોય છે. કે જેમાં ચંદ્ર અત્યંતરાભિમુખ ગમન કરીને મંડળોના દક્ષિણભાગથી તેતે મંડળોમાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. હવે એજ મંડળોને બતાવે છે. દક્ષિણ ભાગથી અત્યંતર મંડલાભિમુખ પ્રવિષ્ટ થયેલ ચંદ્રના એજ સાત અર્ધમંડળો હોય છે. કે જે મંડળોનું અહીં પ્રતિપાદન કરેલ છે. અને યુગ્મ સાત અર્ધ મંડળો હોય છે. બીજું અધમંડળ, ચોથું અધમંડળ છઠ્ઠ, અધમંડળ આઠમું અધમંડળ દસમું અધમંડળ, બારમું અધમંડળ, અને ચૌદમું અર્ધમંડળ આ પ્રમાણે સાત અર્ધ મંડળો હોય છે. પહેલાં કહેલ બીજું ચોથા ઇત્યાદિ યુગ્મ અર્ધમંડળો સાત થાય છે. જે મંડળોમાં ચંદ્ર સર્વ બાહ્ય નામના પંદરમા મંડળથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ગમન કરે છે. પહેલા અયનમાં ગમન કરતો ચંદ્ર પૂર્વોક્ત મંડળોમાં ઉત્તર ભાગથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ચંદ્ર વક્ષ્યમાણ પ્રકારના છ અર્ધમંડળ પુરા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સૂરપન્નત્તિ-૧૩-૧૦-૧૦૯ અને સાતમા અધમંડળના સડસઠિયા તેરમા ભાગ જેટલો પ્રદેશ હોય છે. એટલા પ્રદેશમાં ચંદ્ર ઉત્તર ભાગથી અંતરાભિમુખ પ્રવેશ કરીને સંચરણ કરે છે. આ કહેવામાં આવનારા છ પરિપૂર્ણ અધમંડળ તથા સાતમા અધમંડળના સડસઠિયા તેરભાગ જેટલા પ્રદેશોમાં ચંદ્ર પંદરમા સર્વબાહ્ય મંડળમાંથી આરંભ કરીને અંદરની તરફ પ્રવેશ કરીને ઉત્તરભાગથી એ મંડળોમાં પ્રવેશ કરીને ગમન કરે છે. ત્રીજા અધમંડળમાં પાંચમા અધમંડળને, સાતમા અધમંડળમાં નવમાં અધમંડળમાં અગીયારમા અધ મંડળમાં તેરમા અર્ધમંડળમાં તથા પંદરમાં અધમંડળના સડસઠિયા તેરભાગમાં ગમન કરે છે. ત્રીજા વિગેરે વિષમ સંખ્યાવાળા છઅધમંડળ પુરા તથા સાતમા અધમંડળના સડસઠિયા તેરભાગ એટલા પ્રદેશોમાં ચંદ્ર સર્વબાહ્ય મંડળથી અત્યંતરાભિમુખ પ્રવેશ કરીને ઉત્તરભાગથી પ્રવેશીને ગમન કરે છે. આ પહેલાં કહેલ પ્રમાણવાળા સમયમાં ચંદ્રનું પહેલું અયન સમાપ્ત થાય છે. જેટલા પ્રમાણનું નાક્ષત્ર અર્ધમાસ થાય છે, એટલાજ ચાંદ્રમાસ હોતા નથી તથા એક યુગમાં જેટલા ચાંદ્ર અધમાસ હોય છે, એટલાજ નાક્ષત્ર અધમાસ હોતા નથી ચંદ્ર એક ચાંદ્રમાસમાં નાક્ષત્ર અર્ધમાસથી સંપૂર્ણ એક અધમંડળ વધારે ગમન કરે છે, તથા બીજા અધમંડળથી સડસઠિયા ચારભાગ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસ ભાગના નવભાગ વધારે જાય છે. આટલું પ્રમાણ વધારે સંચરણ કરે છે. બીજા અયનને પ્રાપ્ત થયેલ એટલેકે પક્ષની સંધીમાં રહેલ ચંદ્ર સવભિંતર મંડળના પૂર્વભાગથી બહાર જવા માટે પ્રવૃત્ત થાય છે. અર્થાત સવભિંતર મંડળના પૂર્વ ભાગમાં ગમન કરે છે. ત્યાં મંડળના સડસઠિયા ચોપનભાગ મંડળના થાય છે. જેને ચંદ્ર સૂયાદિગ્રહોએ ભોગવેલને ફરી ભોગવે છે. એજ ચંદ્ર બીજા અયનમાં ગમન કરે ત્યારે પાશ્ચાત્ય ભાગથી નીકળીને પશ્ચિમ ભાગમાં સંચાર કરે છે. જે પર થી એટલે કે સૂય દિગ્રહોથી ચીર્ણ ભાગ થાય છે. તે ચોપન ભાગના છભાગ થાય છે. અથતુિ સૂયાદિથી ઉપભક્ત મંડળને ચંદ્ર ફરીથી ભોગવે છે. તથા છ તેર ભાગને ચંદ્ર સ્વયમેવ ભોગવેલ ને ફરીથી ભોગવે છે, અને જે કોઈ સૂયદિગ્રહ દ્વારા આશીર્ણ કરેલ ન હોય તેને ચંદ્ર પોતે જ ત્યાં પ્રવેશ કરીને ગમન કરે છે. એ બે ક્યા ક્યા છે? વિશેષ કંઈપણ કહેલ નથી, એક જે તેરમો ભાગ છે તે સવન્જિંતર મંડળમાં થાય છે. ઉત્તરાભિમુખ ગમનમાં પ્રવેશેલ ચંદ્ર જ્યારે પહેલાં પ્રવર્તમાન યુગની અંતમાં સવભ્યિ તર મંડળમાં પ્રથમ ગતિના રોકાઈ જવાથી અન્ય ગતિથી પ્રવર્તિત થાય ત્યારે પહેલો તેરમો ભાગ થાય છે. બીજો તેરમો ભાગ સર્વબાહ્ય મંડળમાં બીજા અયનની દક્ષિણાયન ગતિ સમાપ્ત થવાના સંધી યુગના બીજા પર્વના સમાપ્તિકાળમાં પૂર્ણિમાના અંતમાં એ પર્યન્તવતિ થાય છે. આ પૂવક્ત સવશ્વેતર અને સર્વબાહ્ય મંડળગત પક્ષના અંતમાં ઉત્પન્ન થયેલ તે સડસઠિયા તેરના બે ભાગ જેને ચંદ્ર સૂયદિ કોઈપણ ગ્રહોએ નહીં ભોગવેલ હોય તેવાને સ્વયં ત્યાં પ્રવેશ કરીને ગમન કરે છે. આની જેમ પૂર્વ કથિત પ્રમાણવાળા સમયથી બીજા દક્ષિણાભિમુખ ગમનરૂપ સવવ્યંતર મંડળથી બહાર નીકળવારૂપ ચંદ્રાયન એટલે કે ચંદ્ર ચાર સમાપ્ત થાય છે. જો બીજું અયન પણ આટલા પ્રમાણનું છે. તો નાક્ષત્રમાસ હોતા નથી. પરંતુ ચાંદ્રમાસથી નાક્ષત્રમાણ વધારે હોય છે. તો બન્નેના કાળનું સરખાપણું કેવી રીતે થાય છે ? સમય ભેદસ્થળમાં નાક્ષત્રમાસથી ચંદ્ર, ચાંદ્રમાસથી કેટલા પ્રમાણ વધારે ગમન કરે છે ? જે પ્રમાણે બે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૭ - - - - - - - - - -- પાહુડ-૧૩ અધમંડળમાં પરિપૂર્ણ અધિક હોય છે, તથા ત્રીજા અધમંડળના સડસઠિયા આઠભાગ તથા એક સડસઠિયા ભાગને એકત્રીસથી વિભત કરીને તેના અઢાર ભાગોને વધારે કરે છે. આટલા પ્રમાણતુલ્ય ચંદ્ર, ચાંદ્રમાસમાં નાક્ષત્ર માસથી વધારે ગમન કરે છે. બીજા અયનના અંતમાં ચૌદમાં અર્ધમંડળમાં તેની સન્મુખ ગત હોવાથી તે પછી પર્વત પ્રદેશમાં સાક્ષાત્ ચંદ્રમા અધમંડળમાં પ્રવેશ કરીને કેટલોક સમય ત્યાં રહીને ફરીથી બીજીવાર પ્રવેશ કરીને પહેલીક્ષણની પછી સર્વબાહ્યવંતરના સમીપસ્થ બીજા મંડળની સન્મુખ ચંદ્ર ગમન કરે છે. તે પછી એજ સર્વબાહ્ય મંડળના પછીના બીજા અધમંડળમાં ગમન કરતો વિવલિત થાય છે. જે પ્રમાણે ચંદ્ર ત્રીજા અધ્યનમાં ગમન કરે ત્યારે પહેલાં મેરૂની પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે છે. તે પછી બાહ્યાવંતર મંડળના વ્યવધાન વિનાના પૂર્વભાગમાં રહીને પાછલા અર્ધમંડળના સડસઠિયા એકતાલીસભાગ થાય છે. જેને ચંદ્ર પોતે કે બીજાએ ભોગવેલાને ફરીથી ઉપમુક્ત કરે છે. કૃષ્ણપક્ષમાં અને શુકલ પક્ષમાં પહેલાં અને પછી એકજ સ્થાનમાં રહીને પંદરમાં મંડળના સડસઠિયા તેરમો ભાગ બન્ને તરફ વર્તમાન હોવાથી પ્રવેશ અને નિર્ગમનના સમયમાં સડસઠિયા તેરમો એક ભાગ-પ્રદેશને બીજાએ ભોગવેલને ફરી ભોગવે છે. તથા બીજા સડસયિા તેર ભાગ પ્રદેશને પોતે અથવા બીજાએ વ્યાપ્ત કરેલ ને ફરીથી વ્યાપ્ત કરે છે. આ પ્રકારના પરિભ્રમણથી સર્વબાહ્ય નામના પંદરમા મંડળની પછીના પશ્ચિમ ભાગમાં રહીને બીજું અધમંડળ સમાપ્ત થાય છે. પશ્ચિમ ભાગ ગત ચાર-ગતિની પછી એજ ત્રીજા અયનમાં રહેલ ચંદ્ર પશ્ચિમ ભાગનો ઉપભોગ કરીને મેરૂના પૂર્વભાગમાં પ્રવેશ કરે છે. ત્યાં આગળ સર્વબાહ્ય મંડળથી પછીના પૂર્વ ભાગના અધમંડળના જે સડસઠિયા એકતાલીસભાગ હોય છે, કે જેને ચંદ્ર પોતે કે અન્ય કોઈ બીજાએ ભોગવેલને ફરીથી પ્રતિચરિત કરે છે. તે પછી અન્ય જે સડસઠિયા તેરમો ભાગ છે. કે જેને ચંદ્ર અન્ય ભોગવેલને ફરીથી ભોગવે છે. બીજો જે સડસઠિયા તેરમો ભાગ છે. કે જેને ચંદ્ર પોતે ભોગવેલને પ્રતિચરિત કરે છે. આટલા પ્રમાણવાળા કાળથી અથતુ સર્વબાહ્ય મંડળથી પછીનું ત્રીજું પૂર્વભાગનું અધમંડળ સમાપ્ત થાય છે. સડસ ઠિયાભાગ પણ પૂર્ણ થવાથી ત્રીજા મંડળનો સંચાર સમાપ્ત થાય છે. પૂર્વ દિશાના ત્રીજા અધમંડળની સમાપ્તિની પછી એજ ત્રીજા અયનમાં ચંદ્રગમન કરે ત્યારે અથવું પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે ત્યારે સર્વબાહ્ય નામના પંદરમા મંડળની પછીના ચોથા પાશ્ચાત્ય અર્ધમંડળના સડસઠિયા આઠ ભાગ તથા સડસઠિયા એકભાગના એકવીસભાગોથી વિભક્ત કરીને તેના અઢાર ભાગો થાય છે. જેને ચંદ્ર પોતે તથા બીજાઓએ ભોગ વેલાનો ફરીથી ઉપભોગ કરે છે. આ રીતે પરિભ્રમણ કરવાથી સર્વબાહ્ય મંડળથી પછી નું ચોથું અધમંડળ સમાપ્ત થાય છે. તથા એક ચાંદ્રમાસ પરિપૂર્ણ થાય છે. પૂર્વકથિત પ્રકારથી ચાંદ્રમાસથી અથતુ યુગસંબંધી ચાંદ્રમાસથી ચોપન ભાગ સંબંધિ તેર ભાગ થાય છે. તથા તેના બે ભાગો થાય છે. આ પ્રમાણે સર્વસંખ્યાથી પંદર મંડળ થાય છે. આ મંડળોને ચંદ્ર અન્ય દ્વારા ભોગવેલને જ ફરીથી ભોગવે છે. પાંચ વર્ષવાળા સંપૂર્ણ યુગ સંબંધી પહેલા ચાંદ્રમાસમાં પહેલાં કહેલ સમગ્ર કથન સમજવું એ બતાવવા માટે તેર તેર ભાગવાળા તથા તેર ચોપન ભાગવાળા તેર સડસઠિયા આઠ ભાગ તથા સડસઠિયા એક ભાગના એકવીસ ભાગ કરીને અઢાર Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સૂરપનત્તિ- ૧૩-૧૦૭-૧૦૯ ભાગોમાં મેળવે તો ઓગણચાલીસ ભાગો થાય છે. ત્યારે પણ સાત ચોપન ભાગો પૂર્વદિશામાં થાય છે. તથા જે બીજા અયન ઉપર ચાંદ્રમાસની અવધિ કરીને પછીથી થાય છે. તેમાં એક તેરમો ભાગ પંદરમા સર્વબાહ્ય મંડળથી પછીના બીજા પાશ્ચાત્ય અધ મંડળમાં પૂરિત થાય છે. અને બીજો તેરમો ભાગ મેરૂની પૂર્વદિશામાં સર્વબાહ્ય મંડળની પછીના ત્રીજા અધ મંડળમાં થાય છે. જે તેરભાગ ચંદ્ર સ્વયં પોતે ભોગવેલને ફરીથી ભોગવે છે. એ તમામ ક્ષેત્રો બીજા અયનમાં થાય છે. તેમાં પણ સાતતેર મેરૂની પૂર્વ દિશા માં છ મેરૂની પશ્ચિમ દિશામાં સમજવાં તથા ચુમ્માલીસમાં બોંતેરભાગ તથા સડ સઠિયા આઠભાગ તથા સડસઠિયા એક ભાગ ને એકત્રીસથી વિભક્ત કરીને તેના અઢાર ભાગ આટલા ક્ષેત્રને ચંદ્ર પોતે તથા અન્ય દ્વારા વ્યાપ્ત કરેલને ફરીથી વ્યાપ્ત કરે છે. તેમાં એક એકતાલીસનો અને એક તેરનો ભાગ બીજા અયનના સર્વબાહ્ય મંડળની સમીપના બીજા પાશ્ચાત્ય અધમંડળમાં થાય છે. બીજો એકતાલીસિયા ભાગ તથા બીજો તેરમો ભાગ પંદરમાં સર્વબાહ્ય મંડળની પછીના ત્રીજા અર્ધમંડળમાં મેરની પૂર્વ દિશામાં સમજવા. બાકીના બધા ક્ષેત્રો પાશ્ચાત્ય સર્વબાહ્ય મંડળની પછીના ચોથા અધમંડળમાં સમજવા જોઈએ. પહેલા કહેલ પ્રકારની ચંદ્રની સંસ્થિતિ હોય છે. સર્વ અવસ્થાન થાય છે. તે બતાવે છે. અભિગમન સર્વબાહ્ય મંડળથી અભ્યતરાભિમુખ પ્રસ્થાન થાય છે. એ જ રીતે નિષ્ક્રમણ સંસ્થિતિ અને પોતાના શિષ્યોને કહેવા. પાહુડ-૧૩નીમુનિદરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૪) [૧૧૭] હે ભગવનું કયે સમયે ચંદ્રમાનો પ્રકાશ વધારે પ્રમાણમાં પ્રતિપાદિત કરેલ છે? અર્થાતુ શુકલપક્ષમાં ચંદ્રનો પ્રકાશ વધારે હોય છે. તેમ સ્વશિષ્યોને કહેવું. કૃષ્ણપક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રમાણમાં પ્રકાશ હોય છે. જ્યારે ચંદ્ર કૃષ્ણપક્ષમાંથી શુકલપક્ષમાં પ્રવેશ કરે ત્યારે ચારસો બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છેતાલીસભાગ પ્રકાશ ધીરે ધીરે નિરંતર વધતો જાય છે. શુકલપક્ષની એકમ તિથિએ પહેલો પંદરમો ભાગ એટલે કે-બાસઠિયાભાગ સંબંધી ચોથાભાગ પ્રમાણ યાવત્ રાહુ વિમાનથી ચંદ્રમંડળનો આટલો પ્રદેશ પ્રકાશિત થાય છે. બીજના દિવસે બીજો પંદનો યાવતું પંદરમી પૂર્ણિમા તિથિમાં પંદરમોભાગ રાહુ વિમાનથી ખુલ્લો થાય છે. અર્થાત્ સંપૂર્ણપણાથી પ્રકાશિત થાય છે. પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી કૃષ્ણપક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રકાશ હોય છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરવો. જ્યોત્સનાનું પ્રમાણ સંખ્યાતીત હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. કૃષ્ણપક્ષમાં વધારે પ્રમાણમાં અંધકાર હોય છે. તેમ સ્વશિષ્યોને કહેવું. શુકલપક્ષની અપેક્ષાએ કૃષ્ણપક્ષમાં વધારે પડતો અંધકાર હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. શુકલપક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં ગમન કરતો ચંદ્ર ચારસો બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસભાગોને આટલા મુહૂર્ત પ્રમાણ ચંદ્ર રાહવિમાનથી ઢંકાઈ જાય છે. અંધકારના વધારે પણાનો ક્રમ આ પ્રમાણે છે. પ્રતિ પદા નામની પહેલી તિથિમાં પહેલો પંદરમો ભાગ ચારસોબેંતાલીસ મુહૂર્ત ભાગ તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલી સભાગ યાવતુ ચંદ્ર રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી એટલા પ્રમાણવાળો ભાગ ચંદ્રનો કિષ્ણવર્ણવાળો થાય છે. એજ પ્રમાણે બીજની તિથિમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૪ બીજો પંદરમેભાગ યાવત્ ધીરે ધીરે રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી ચંદ્રમંડળનો અંધકા૨વાળો ભાગ વધતો જાય છે. પ્રતિક્ષણે અંધકારની વૃદ્ધિ પ્રાપ્ત કરેલ ચંદ્ર પક્ષના અંતમાં પંદરમી અમાવાસ્યા તિથિને પ્રાપ્ત કરે છે. ત્યારે પુરેપૂરો પંદરમો ભાગ કૃષ્ણવર્ણવાળો થઇ જાય છે. આ પૂર્વ કથિત પ્રકારથી શુકલપક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં અંધ કારનું અધિકપણું કહેલ છે. તેમ સ્વશિષ્યોને કહેવું. વિભાગ કરવાને યોગ્ય પરિમિત, નિર્વિભાગ અસંખ્યાત ભાગ કહેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. શુકલપક્ષની પ્રતિ પદા તિથિમાં જ્યોત્સના પ્રકાશ પરિચ્છિન્ન કહેલ છે. તથા કૃષ્ણપક્ષની પ્રતિપદા તિથિમાં અંધકાર પરિચ્છિન્ન હોય છે. પાહુડ - ૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ૭૯ પાહુડ-૧૫ [૧૧૧-૧૧૪] હે ભગવન્ ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારાઓની ગતિમાં કોની ગતિ કોના કરતાં અલ્પ કે અધિક હોય છે ? ચંદ્રગતિ ક્ષેત્ર પરિમાણથી સૂર્યના ગતિ ક્ષેત્ર અધિક હોય છે. સૂર્ય કરતાં ગ્રહો શીઘ્રગતિવાળા હોય છે. ગ્રહોથી નક્ષત્રો શીઘ્ર ગતિવાળા હોય છે. નક્ષત્રોથી પણ તારાઓ શીઘ્રગતિવાળા હોય છે, તેમ પ્રતિપાદિત કરેલ છે. આ રીતે પહેલાં કહેલ ગતિ ક્રમવાળા ચંદ્ર-સૂર્ય-ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચેમાં સૌથી નજીક હોવાથી સૌથી અલ્પગતિવાળો ચંદ્ર છે તથા સૌથી દૂર હોવાથી બધાથી શીઘ્રગતિવાળા તારાગણ હોય છે ગમન કરતો ચંદ્ર એક એક મુહૂર્તમાં મંડળના કેટલામાં ભાગ ક્ષેત્રોને વ્યાપ્ત કરે છે ? ઉત્તરદિશાથી અથવા દક્ષિણ દિશાથી ગમન કરતો ચંદ્ર જે જે મંડળને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તે તે મંડળ સંબંધી પરિધિના ૧૭૬૮ ભાગોને અર્થાત્ આટલા પ્રમાણવાળા અંશ પ્રદેશમાં યાવત્ ગમન કરે છે. તે પછી મંડલ રિધિને એક લાખ નવહજાર આઠસોથી ભાગ કરીને જેટલો ભાગ આવે એટલા પ્રમાણવાળા ભાગોમાં યાવત્ ચંદ્રગમન કરે છે. ભ્રમણ કરતો સૂર્ય પોતાના મંડળના કેટલા સોભાગો માં એક મુહૂર્તમાં ગમન કરે છે ? સૂર્ય જેજે મંડળોને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તેમાં મંડળની પરિધિના ૧૮૩૦ ભાગોમાં ગમન કરે છે, જે જે મંડળ અર્થાત્ પોતાના પરિભોગ કાળ પર્યન્તના પ્રતિનિયત ક્ષેત્રમાં ગમન કરે છે. તે તે પોતાના મંડલ સંબંધી રિધિના ૧૮૩૫ ભાગોમાં ગમન કરે છે. મંડળને ૧૦૯૮૦૦ છેદીને આ સંખ્યાથી ભાગ ક૨વો જેથી પૂર્વોક્ત સંખ્યા મળી જાય છે. જે સમયે ચંદ્રને ગતિપૂર્ણતાવાળો જોઇને સૂર્ય ગતિસમાપન્નક વિવક્ષિત થાય છે, અર્થાત્ ચંદ્રગતિ સાપેક્ષ સૂર્યગતિની અપેક્ષા રહે છે. તે સમયે એ સૂર્યના એક મુહૂર્તગત ગતિ પરિમાણથી કેટલા ભાગો વિશેષિત કરવામાં આવે છે ? અર્થાત્ એક મુહૂર્તમાં ચંદ્રથી આ આ ક્રમિત ભાગોથી કેટલા વધારે ભાગોને સૂર્ય આક્રમિત કરે છે ? કેવળ બાસઠભાગ અધિક પ્રદેશને આક્રમિત કરે છે, જ્યારે ચંદ્રને ગતિસમાપન્નક જોઇને નક્ષત્ર ગતિસમા પન્નક વિવક્ષિત થાય છે. તે સમયે તે નક્ષત્ર મુહૂર્ત ગતગતિ પરિમાણ થી કેટલાં ભાગ વધારે હોય છે ? સડસઠ ભાગ વધારે ગમન કરે છે. જ્યારે સૂર્યને ગતિસમાપન્નક જોઇને નક્ષત્રને ગતિસમાપન્નક વિવક્ષિત કરે છે. સૂર્યથી આક્રમિત ભાગથી નક્ષત્રાક્રમિત ભાગ પાંચ ભાગ વધારે હોય છે. હવે ચંદ્રની સાથે અભિજીત Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સૂરપન્નત્તિ-૧૫/૧૧૧-૧૧૪ નક્ષત્રનોયોગ વિચાર કરવામાં આવે છે. જ્યારે ચંદ્રને ગતિયુક્ત જોઈને અભિજીત નક્ષત્રને ગતિસમાપન્ન વિવક્ષિત કરવામાં આવે એ વખતે પ્રથમ અભિજીત નક્ષત્ર મેરૂની પૂર્વદિશાના ભાગથી ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરીને નવમુહૂર્ત તથા દસમાં મુહૂર્તના સડસઠિયા સત્યા વીસ ભાગોને એટલે કે એટલા ભાગ બરાબરના પ્રદેશમાં ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. અંતસમયમાં ચંદ્રની સાથેના યોગને અનુપરિવર્તિત કરે છે, જ્યારે ચંદ્રને ગતિ સમાપન્નક જાણીને શ્રવણ નક્ષત્રને ગતિસમાપનક વિવક્ષિત કરે, ત્યારે તે શ્રવણ નક્ષત્ર મેરૂની પૂર્વદિશાથી અથતું પૂર્વભાગથી પહેલાં ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. ચંદ્રને પ્રાપ્ત કરીને તે પછી ચંદ્રની સાથે ત્રીસ મુહૂર્ત પર્યન્ત કાળ સુધી યોગ કરે છે. આટલો સમય ચંદ્રની સાથે યોગ કરીને અંતના સમયે યોગનું અનુપરિવર્તન કરે છે. અથતિ ધનિષ્ઠા નક્ષત્રને યોગ સમર્પિત કરવાનો પ્રારંભ કરે છે. આ પૂર્વકથિત પ્રકારથી એટલેકે નક્ષત્ર યોગાદિના ક્રમથી શતભિષક વિગેરે પંદર મુહૂર્તાત્મક નક્ષત્ર તથા જે ધનિષ્ઠા વિગેરે ત્રીસ મુહૂર્ત પરિમાણવાળા નક્ષત્રો તથા ઉત્ત- રાભાદ્રપદા વિગેરે નક્ષત્રો પિસ્તાલીસ મુહૂર્ત પરિમાણવાળા થાય છે. એ બધા નક્ષત્રો પહેલાં કહેલ ક્રમાનુસાર કહી લેવા આ કથન ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યન્ત કરવું. જ્યારે ચંદ્રને ગતિસમા પન્નક જાણીને ગ્રહોને ગતિસમાપન્નક વિવક્ષિત કરે તો એ સમયે એ ગ્રહ મેરૂના. પૂર્વભાગથી પહેલાં ચંદ્રને પ્રાપ્ત કરે છે. ચંદ્રને પ્રાપ્ત કરીને યથા સંભવ પોતપોતાના ભોગ્યાનુકાળયોગ કરે છે. અર્થાતું એ નક્ષત્રનો ત્યાગ કરે છે. યથાસંભવ અન્ય ગ્રહોને યોગ આપવાનો આરંભ કરે છે. યોગનું અનુપરિવર્તન કરીને પોતાની સાથેના યોગનો ત્યાગ કરે છે. આ રીતના ક્રમથી બધા ગ્રહો ચંદ્રની સાથે યોગ વિગેરે કરે છે. જ્યારે સૂર્ય ગતિયુક્ત જોઈને અભિજીતુ નક્ષત્રને ગતિસમાપનક વિવક્ષિત કરે ત્યારે અભિજીત નક્ષત્ર પહેલા મેરૂના પૂર્વભાગથી સૂર્યને પ્રાપ્ત કરે છે. સૂર્યને પ્રાપ્ત કરીને પુરેપૂરા ચાર અહોરાત્ર તથા પાંચમી અહોરાત્રીના છ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. આટલા પ્રમાણ કાળ પર્યન્ત યોગ કરીને અંતસમયે શ્રવણ નક્ષત્રને યોગનું સમર્પણ કરવાનો આરંભ કરે છે. પૂર્વ કથિત પ્રકારથી પંદર મુહૂર્તથી શતભિષા વિગેરે નક્ષત્ર છ અહોરાત્ર અને સાતમાં અહો રાત્રના એકવીસ મુહૂર્ત તથા ત્રીસ મુહૂર્તવાળા શ્રવણાદિના તેર અહોરાત્ર તથા ચૌદમી અહોરાત્રના બાર મુહૂર્ત તથા પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણવાળા ઉત્તરાભાદ્રપદાદિથી પુષ્ય પર્યન્તના નક્ષત્રો વીસ અહોરાત્ર તથા એકવીસમા અહોરાત્ર ના ત્રણ મુહૂર્ત આ પ્રમાણેના ક્રમથી બધાનક્ષત્રનો કાળ યાવતુ કહી લેવો એ ઉત્તરાષાઢા નક્ષત્ર આવે ત્યાં સુધીનો કાળમાન કહી લેવો જ્યારે સૂર્યને ગતિયુક્ત જાણીને નક્ષત્રને ગતિસમાપન વિવક્ષિત કરે અથવા ગ્રહોને ગતિયુક્ત વિવક્ષિત કરે તો મેરૂની પૂર્વદિશા થી સૂર્યને પ્રાપ્ત કરે છે. સૂર્યને પ્રાપ્ત કરીને સૂર્યની સાથે યોગ કરે છે. સૂર્યની સાથે યોગ કરીને યોગનું અનુપરિવર્તન કરે છે. એટલે કે નજીકના બીજાને સમર્પિત કરે છે. એક નાક્ષત્રમાસમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? એક નાક્ષત્રમાસમાં ચંદ્ર તેર મંડળ પુરા તથા ચૌદમા મંડળના સડસઠિયા તેર ભાગ યાવતુ પૂરિત કરે છે. એક નાક્ષત્રમાસમાં સૂર્ય તેરમંડળ પુરા તથા ચૌદમા મંડળના સડસઠિયા ચુંમાલીસ ભાગ પોતાની ગતિથી પૂરિત કરે છે. એક નક્ષત્રમાસમાં નક્ષત્ર તેર મંડળ પુરા તથા ચૌદમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૫ ૮૧ મંડળના સડસઠિયા સાડી છેતાલીસ ભાગોને યાવતુ નક્ષત્ર પૂરિત કરે છે. પૂર્વકથિત લક્ષણવાળા ચંદ્રમાસમાં ચંદ્ર કેટલા મંડળોને પૂરિત કરે છે ? સવાચૌદમંડળ એટલે કે એકસોચોવીસ ભાગ સંબંધી એકત્રીસ ભાગ પ્રમાણ એકસોચોવીસનો ચોથો ભાગ પંદરમા મંડળના એકસોચોવીસિયા બત્રીસ ભાગમાં સંચરણ કરે છે. આટલા પ્રમાણ વાળા પ્રદેશને પૂરે છે. એક ચાંદ્રમાસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે. ચતુભ ગજૂન પંદર મંડળમાં ગમન કરે છે. તથા મંડળના એકસોચોવીસ ભાગોમાં પણ સંચ રણ કરે છે. એક ચાંદ્રમાસમાં નક્ષત્ર ચતુભગિન્યૂન પંદરમંડળ તથા એકસોચોવી સિયા છઠ્ઠાભાગ મંડળમાં ગમન કરે છે. એક ઋતુમાસમાં ચંદ્ર કેટલા મંડળમાં ભ્રમણ કરે છે? ચૌદ મંડળ પુરા તથા પંદરમા મંડળના એકસપિયા ત્રીસ ભાગ ચંદ્ર ભ્રમણ કરે છે. એક ઋતુમાસમસૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે? પંદર મંડળોમાં ગમન કરે છે. હે ભગવનું ઋતુમાસ નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? એક કર્મમાસમાં નક્ષત્ર પંદર મંડલ પુરા તથા સોળમા મંડળના એકસોબાનીસિયા પાંચ ભાગ ગમન કરે છે. સૌરમાસમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે? એક સૌરમાસમાં ચંદ્ર ચૌદ, મંડળ પુરા તથા પંદરમા મંડળના પંદર ભાગાત્મક અગ્યારમાં ભાગ ને પૂરિત કરે છે. સૌર માસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે? પંદર મંડળ પુરા તથા સોળમાં મંડળના ચોથો ભાગ સૂર્ય ગમન કરે છે. એક આદિત્ય માસમાં નક્ષત્ર કેટલા મંડળોમાં ગમન કરે છે? પુરેપુરા પંદર મંડળ અને સોળમાં મંડળના એકસોવીસ ભાગવાળા પાંત્રીસભાગ યાવતુ ગમન કરે છે. એક અભિવર્ધિત માસમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? અભિવર્ધિતમાસ માં ચંદ્ર પંદર મંડળ પુરા તથા સોળમા મંડળના એકસોક્યાસીવાળા વ્યાશી ભાગમાં ગમન કરે છે. એક અભિવર્ધિતમાસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે ? ત્રણ ભાગ ન્યૂન સોળ મંડળમાં સૂર્યગમન કરે છે. મંડળને બસો અડતાલીસથી છેદીને આટલા પ્રમાણ ભાગમાં ગમન કરે છે. એક અભિવર્ધિત માસમાં નક્ષત્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? ચૌદસોએક્યાસીથી મંડળને છેદીને સોળ મંડળ અને સુડતાલીસ ભાગમાં નક્ષત્ર ગમન કરે છે. હેભગવનું એક એક અહોરાત્રમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? એક અહોરાત્રમાં ચંદ્ર નવસો પંદરથી અર્ધમંડળને વિભક્ત કરીને એકત્રીસ ભાગ ન્યૂન એક અધમંડળમાં ગમન કરે છે. એક એક મંડળમાં ચંદ્ર કેટલા અહોરાત્રમાં ગમન કરે છે ? ચારસો બેંતાલીસ અહોરાત્રને વિભક્ત કરીને બે અહોરાત્ર તથા એક અહોરાત્રના એકત્રીસ ભાગથી ચંદ્ર એક મંડળમાં ગમન કરે છે. સૂર્ય એક એક મંડળમાં કેટલા અહોરાત્રીમાં ગમન કરે છે ? બે અહોરાત્રથી એક મંડળમાં ગમન કરે છે. એક એક મંડળમાં નક્ષત્ર કેટલા અહોરાત્રમાં ગમન કરે છે? બે ભાગ ન્યૂન બે અહોરાત્રમાં નક્ષત્ર એક મંડળમાં ગમન કરે છે. તાવતું એક યુગમાં ચંદ્ર કેટલા મંડળમાં ગમન કરે છે? યુગમાં ચંદ્ર આઠસોચોરાશી મંડળોમાં ગમન કરે છે તે ભગવનું એક યુગમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? નવસોપંદર મંડળ ગમન કરે છે. એક યુગમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે ? અઢારસોપાત્રીસ અધમંડળમાં ભ્રમણ કરે છે. આ પંદરમાં પ્રાભૃતમાં આ પૂર્વકથિત પ્રકારથી પૂર્વકથિત મુહૂર્ત ગતિ દરેક મુહૂર્તમાં પરિમાણ તથા નાક્ષત્રમાસ, ચાંદ્રમાસ અને અભિવધિત માસોનું અહોરાત્ર પ્રમાણ તથા યુગને અધિકૃત કરીને મંડળના વિભાગ તથા શીઘ્રગતિરૂપ ગમન પ્રકાર Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૨ - - સૂરપનતિ-૧૫-૧૧૧-૧૧૪ આ પંદરમા પાહુડમાં પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે હું કહું છું. પાહુડ-૧૫ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૬) [૧૧૫] હે ભગવનું કયા પ્રકારથી આપે પ્રકાશનું સ્વરૂપ પ્રતિપાદન કરેલ છે? ચંદ્રલેશ્યા અને જ્યોત્સના એ બે પદોનો આનુપૂર્વીથી અથવા અનાનુપૂર્વીથી વ્યવસ્થિત એકરૂપ અભિન્ન અર્થ થાય છે. એક અસાધારણ સ્વરૂપવાળું લક્ષણ જેનું હોય તે એક લક્ષણવાળા કહેવાય છે. સૂર્ય વેશ્યા અને આતપ આ બે પદોનો તથા આતપ અને સૂર્યલેશ્યા આ બે શબ્દ ક્રમથી રાખેલ હોય કે વ્યુત્ક્રમથી રાખેલ હોય ગમે તે પ્રમાણે હોય પરંતુ એક સરખોજ બન્નેનો અર્થ થાય છે. એક સ્વરૂપાત્મક અર્થાતુ અભિન્નાર્થ પ્રતિપાદક છાયા અને અંધકારનો એકજ અર્થ થાય છે. પાહુડ-૧૬નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પાહુડ-૧૭) [૧૧] હે ભગવન ચંદ્રાદીનું ચ્યવન અને ઉપપાત કહો ચંદ્રાદિના ચ્યવન અને ઉપપાત સંબંધી વિચારણામાં આ વક્ષ્યમાણ પ્રકારની પચીસ પ્રતિપત્તિ કહેલ છે. એ 'પચીસ પરતીર્થિકોમાં પહેલાં પરતીર્થિક કહે છેકે ચંદ્ર સૂર્ય દરેક ક્ષણમાં પૂર્વોત્પન્ન અર્થાતુ પહેલાં આવેલનું ચ્યવન થાય છે. ચંદ્ર અને સૂર્ય દરેક મુહૂર્તમાં પરિવર્તનશીલ હોય છે. આ પૂર્વકથિત પ્રકારથી જે રીતે પ્રથમોત્પન અથતું છઠ્ઠા પ્રાભૂતમાં ઓજની સંસ્થિતિ વિચારણામાં જે પ્રમાણે પચીસ પ્રતિપત્તિયો છે. એ જ પ્રમાણે અહીંયાં પણ એ તમામ પ્રતિપત્તિયો કહી લેવી. કોઈ એક એ રીતે કહે છે કે અનુઅવસર્પિણી અને ઉત્સ પિણીમાં ચંદ્રસૂર્ય પૂર્વોત્પનનું ચ્યવન થાય છે અને નવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અંતિમ સૂત્રપર્યન્ત કહી લેવું. સુગમ હોવાથી વિશેષરૂપે કહેલ નથી. આ સઘળી પ્રતિપ રિયો ભ્રમોત્પાદક અને મીથ્થારૂપ છે. તેથી આ બધાથી અલગ પોતાના સિદ્ધાંતને શ્રીભગવાન પ્રદર્શિત કરે છે. ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન યુક્ત હું આ વિષયમાં આ પ્રકાર થી કહું છું. ચંદ્ર સૂર્યદિવ મહાન વિમાનાદિ ઋદ્ધિવાળા છે. મહાતિ એટલેકે શરીર આભ રણ વિગેરેથી યુક્ત હોય છે. મહાબલ શારીરિક અને માનસિક અધિક બળ જેનું હોય એવા હોય છે. મહાયશવાળા સંપૂર્ણ જગતમાં વિસ્તૃત યશવાળા હોય છે. તથા મહા સૌખ્ય અતિ ભવનપતિ વ્યંતર દેવથી વધારે સુખ સંપન્ન અને મહાનુભાવ અર્થાત્ વૈક્રિય કરણાદિ સંબંધી અચિંત્ય શક્તિથી યુક્ત હોય છે. વરવ સ્ત્રને ધારણ કરવાવાળા હોય છે. દિશાઓને પ્રકાશિત કરે તેવા વસ્ત્રોને ધારણ કરનારા હોય છે. તથા ઉત્તમ માળાઓને ધારણ કરનારા હોય છે ઉત્તમ પ્રકારના ગંધને ધારણ કરવાવાળા હોય છે. મહા સુખશાલી હોય છે. ઉત્તમ પ્રકારના અલંકારોને ધારણ કરવા વાળા હોય છે. એવા તે સૂર્ય ચંદ્ર અવ્યવચ્છિન્ન નયાનુસાર પોતપોતાની આયુષ્યનો ક્ષય થાય ત્યારે પૂર્વોત્પન ઋવિત થાય છે. તથા ઉત્પન્ન ન થયેલા ઉત્પન્ન થાય છે. તેમ સ્વશિષ્યોને કહેવું. પાહુડ-૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Page #86 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૮ પાહુડ-૧૮ [૧૧૭-૧૨૮] હે ભગવન્ આપે ચંદ્રાદિની ભૂમિથી ઉપર કેટલી ઉંચાઈ કહેલ છે ? તે કહો ચંદ્રાદિ ભૂમીની ઉપર ઉંચાઈ સંબંધી વિચારણામાં આ પચીસ પ્રતિપત્તિયો છે. એ પરતીર્થિકોમાં પહેલો પરતીર્થિક આ પ્રમાણે કહે છે-ભૂમિની ઉ૫૨ એક હજાર યોજન સૂર્ય સ્થિત રહે છે. તથા દ્વયર્ધ અર્થાત્ બીજાનું અર્ધું એટલે કે દોઢ હજાર યોજન જમીનના ઉપર ચંદ્ર વ્યવસ્થિત રહે છે. બીજા કહે છે- જમીનની ઉપર બેહજાર યોજન સૂર્ય વ્યવ સ્થિત રહે છે. તથા અઢીહજાર યોજન જમીનની ઉપર ઉંચાઈએ ચંદ્ર વ્યવસ્થિત રહે છે. એજ પ્રમાણે બીજા મતવાદિયોના કથન પ્રકારના સૂત્રો ભાવિત કરી લેવા એક એક હજાર યોજનના વધારાથી સૂર્ય સંબંધી અને સૂર્યથી પાંચસો યોજન વધારે ઉપર ચંદ્ર હોય છે. તેમ સમજવું. પચીસમા મતાવલંબીના કહે છે. પચીસહજાર યોજનની ઉંચાઇએ સૂર્ય વ્યવસ્થિત રહે છે તેથી સાડીપચીસહજાર યોજનની ઉંચાઈએ ચંદ્ર વ્યવસ્થિત હોય છે. શ્રીભગવાન્ આ વિષયમાં કહે છે કે આ રત્નગપ્રભા પૃથ્વીના અધિક સમતલવાળા ભૂમિ ભાગથી શોભાયમાન જમીનની ઉપરમાં સાતસોનેવું યોજન જઈને ત્યાં નીચેના તારા વિમાનનું મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે.આઠસો યોજન ઉંચે જઇને સૂર્ય વિમાન ભ્રમણ કરે છે. આઠસોએંસી યોજન ઉપર જઇને ચંદ્ર વિમાન મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે. નવસો યોજનપુરા ઉપર જઈને સર્વોપરિતન તારા વિમાનનું મંડળગતિથી પરિ ભ્રમણ કરે છે. તારા વિમાનની નીચે કેવલ દસ યોજન ઉપર જઈને સૂર્ય વિમાન ભ્રમણ કરે છે. એ સધિસ્તન તારા વિમાનથી એકસોદસ યોજન ઉપર જઈને ત્યાં સર્વોપરિતન તારાવિ માન ભ્રમણ કરે છે. સૂર્ય વિમાનથી ૮૦ યોજન ઉપર જઈને ચંદ્રવિમાન ભ્રમણ કરે છે. એ સૂર્ય વિમાનની ઉપર સો યોજન ઉપર જઇને સર્વોપરિતન તારા રૂપવિમાન જ્યોતિક્રને આશ્રિત કરીને ગમન કરે છે. એ ચંદ્ર વિમાનની ઉ૫૨ વીસ યોજન જઈને સર્વોપરિતન તારારૂપ જ્યોતિ શ્ચક્ર ભ્રમણ કરે છે.- પૂર્વ પશ્ચિમમાં વ્યાસ વિસ્તાર એકસો દસ યોજન ભ્રમણ કરે છે. ૮૩ હે ભગવન્ ચંદ્ર સૂર્ય દેવના ક્ષેત્રની અપેક્ષાથી અધોભાગમાં રહેલ તારાવિમા નના દેવ દ્યુતિ, વિભવ લેશ્યાદિને લક્ષ્ય કરીને કોઈ અણુ હોય છે. એટલે કે કોઇ લઘુ હોય છે. તથા કોઈ તુલ્ય હોય છે, શ્રીભગવાન્ કહે છે.- જે જે પ્રકારે એ દેવોના તારારૂપ વિમાનધિષ્ઠાતા દેવવિશેષોના પૂર્વભવમાં તપ,નિયમ, અને બ્રહ્મચર્યાદિ અધિક પ્રમાણ માં હોય છે, તેમ તેમ એ વિમાનાધિષ્ઠાતા દેવોના એ તારા વિમાનના અધિષ્ઠાતા પણામાં આ પ્રમાણે થાય છે. જે પ્રમાણે કોઈ વસ્તુનું અણુપણુ હોય એજ પ્રમાણે કોઈનું તુલ્યપણું પણ હોય છે. ચંદ્ર સૂર્યના વિમાનાધિષ્ઠાતા દેવોની નીચે તારારૂપ વિમાન પોતપોતાના કરેલ કર્મથી લઘુ પણ હોય છે, તુલ્ય પણ હોય છે. એજ પ્રમાણે ઉપર પણ તારા વિમાનાધિષ્ઠાતા દેવ પણ અણુ પણ હોય છે. અને તુલ્ય પણ હોય છે. અનેક ચંદ્રોમાં દેખાતા એક એક દેવરૂપ ચંદ્રનો ગ્રહપરિવાર કેટલી સંખ્યાવાળો પ્રતિપાદિત કરેલ છે ? તથા એક ચંદ્રનો નક્ષત્ર પરિવાર કેટલો હોય છે ?- દરેક ચંદ્રદેવનો અઠ્યાસી ગ્રહોનો ગ્રહોપ ગ્રહરૂપ પરિવાર હોય છે. તથા ચંદ્રદેવનો અઠ્યાવીસ નક્ષત્ર પરિવા૨ સમંતતઃ વ્યાપ્ત થઇને પરિવારૂપે સ્થિત રહે છે. તથા ૬૬૯૦ પનક્ષત્ર પરિવા૨ તથા કોટી કોટી તારા ગણ સમંતતઃ વ્યાપ્ત થઈને રહે છે. મેરૂની ચારે બાજુ ૧૧૨૧ યોજનને છોડીને Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સરપન્નત્તિ- ૧૮-૧૧૧૨૮ તે પછી ચક્રવાલગતિથી જયોતિશ્ચક્રમાં ભ્રમણ કરે છે. લોકાન્તની પછીના કેટલા ક્ષેત્રને અબાધાથી અંતર વિના જ્યોતિશ્ચક્ર પ્રજ્ઞપ્ત કરેલ છે ? ૧૧૧૧ યોજનાનું અપાન્તરાલ કરીને અર્થાત્ સ્વાતંત્ર્ય રૂપથી જ્યોતિશ્ચક્ર પ્રતિપાદિત કરેલ છે. જંબૂદ્વીપ નામના દ્વીપમાં કેટલા નક્ષત્રો સવવ્યંતર મંડળમાં ગમન કરે છે ? કેટલા નક્ષત્રો સર્વબાહ્ય મંડળમાં ગમન કરે છે ? કેટલા નક્ષત્રો સર્વોપરિતન મંડળમાં ગમન કરે છે ? કેટલા નક્ષત્રો સવધસ્તન મંડળમાં ગમન કરે છે ? અભિજીતુ નક્ષત્ર જેબૂદ્વીપના સવભિંતર મંડળમાં ગમન કરે છે. મૂલનક્ષત્ર સર્વબાહ્ય મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે. સ્વાતી નક્ષત્ર જબૂદ્વીપના સર્વોપરિતન નક્ષત્ર મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે. તથા ભરણી નક્ષત્ર બૂઢીપના સર્વાધિસ્તન નક્ષત્ર મંડળ ને અપેક્ષિત કરીને ગમન કરે છે. ચંદ્ર વિમાન કેવા પ્રકારના સંસ્થાનવાનું થાય છે? અધ કોંઠાના ફળની સમાન જે સંસ્થાન તેના જેવા આકારવાળું હોય છે. આની અર્થબોધિની દીપિકા વાતોધૂત એટલે પવનથી કંપાયમાન જેને સૂચિત કરવાવાળી વૈજયન્તી નામની જે પતાકા અથતુ ધજા અથવા વિજ્યા એ વૈજયન્તીની બાજુની કર્ણિકા હોય છે તે જ્યાં મુખ્ય હોય એવી જે વૈજયન્તી નામની પતાકા તેજ વિજયરહિત વૈજયંતિ તથા છત્રાતિછત્ર ઉંચાઈવાળી એટલા માટેજ આકાશતલને ઓળંગનારૂં શિખર જેનું આવા પ્રકારની ભવનપત્તિમાં લોકમાં પ્રસિદ્ધ એવા રત્નો ને તેના અંતરાસામાં વિશેષ શોભાને માટે જડેલ હોવાથી રત્નોની જાળ જેવું, તથા પાંજરાથી બહાર નીકળતા ન હોય એવા જેમ કોઈ પણ વસ્તુ વાંસ વિગેરેના બનાવેલા ઢાંકણ વિશેષથી બહાર નીકળતી અવિનષ્ટ છાયાની જેમ જે પ્રમાણે શોભે એજ પ્રમાણે એ વિમાન પણ શોભિત થાય છે. તથા મણિકનક સ્કૂપિકા ખીલેલ જે શતપત્ર પુંડરીક દ્વારાદિમાં પ્રતિકૃતિ રૂપે રહે છે. તથા ભીત વિગેરેમાં રત્નમય અર્ધચંદ્ર અને દ્વારાદિમાં ખીલેલા શતપત્રો પુંડરીકો, તિલક અને અધ ચંદ્રના ચિત્રવાળા તથા બહાર અને અંદર શ્લષ્ણ તથા તપનીય સુવર્ણ વિશેષથી અને મણિમય વાલુકા વાળા તથા સુખ સ્પર્શવાળા શુભસ્પર્શવાળા શોભાયમાન નર યુગ્માદિના રૂપવાળા પ્રસન્નતા જનક અત એવ દર્શનીય તથા અસાધારણ રૂપવાળો વિમાનનો આકાર હોય છે. આ પ્રમાણે ચંદ્રના વિમાનના વર્ણનની જેમજ સૂર્યના વિમાનનો આકાર હોય છે. તેજ પ્રમાણે ગૃહવિમાન નક્ષત્રના વિમાન અને તારા વિમાનોનું વર્ણન પણ કરી લેવું. ચંદ્રનું વિમાન કેટલા પ્રમાણના આયામ વિખંભ એટલેકે કેટલા વ્યાસવાળા કહ્યા છે ? તથા તેનો પરિક્ષેપ એટલેકે પરિધિ કેટલો છે? તથા તેનું ક્ષેત્રફલ કેટલા પ્રમાણનું પ્રજ્ઞપ્ત કરેલ છે ? ચંદ્ર વિમાનનો વ્યાસ એક યોજનના એકસઠિયા ભાગ અધિક છપ્પન ભાગ યોજન થાય છે. આ વ્યાસને ત્રણ ગણા કરે તો પરિદ્ધિ થાય છે. ચંદ્ર વિમાનની આટલી પરિધિ થાય છે. તથા અઠ્યાવીસ યોજન અને એક યોજનના એકસઠ ભાગ જેટલું બાહલ્ય એટલેકે વિસ્તાર હોય છે. આજ પ્રમાણે બધે વિખંભના માપથી ત્રણ ગણું માપ પરિધિનું થાય છે. પરિધિ વ્યાસનો ઘાત ફલ થાય છે. સૂર્ય અડતાલીસ યોજન તથા એક યોજનના એકસઠ ભાગ સૂર્ય વિમાનનો વ્યાસ થાય છે. આનાથી કંઈક વધારે ત્રણ ગણું પરિધિનું પરિમાણ થાય છે. તથા આનું બાહલ્ય ચોવીસ યોજન તથા એક યોજનના એકસઠિયા ભાગ જેટલું હોય છે. નક્ષત્રોના વિમાનનો આયામવિખંભ કેટલો હોય? તેની પરિધિનું પ્રમાણ કેટલું હોય છે? તેનું બાહલ્ય કેટલા પરિમાણવાળું હોય છે? એક Page #88 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૮ ૮૫ ગાઉ આયામ વિખુંભથી તેનાથી ત્રણ ગણો પરિધિથી તથા દોઢ ગાઉ બાહલ્યથી કહેલ છે. તારા વિમાનના વિખંભાદિ કેટલા કહેલ છે ? તારા વિમાનના આયામ વિખુંભનું પરિમાણ અર્ધા ગાઉનું કહેલ છે. તથા અર્ધું ગદ્યૂત ઉચ્ચત્વનું પરિમાણ કહેલ છે. એક કોસનો ચોથો ભાગ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ તારાદેવના વિમાનની હોય છે. તથા જઘન્ય સ્થિતિ વાળા તારા દેવના વિમાનનો આયામ વિખુંભનું પરિમાણ પાંચસો ધનુષનું હોય છે ઉચ્ચત્વનું પરિમાણ અઢીસો ધનુષનું કહેલ છે. સૂર્ય અને ચંદ્ર વિમાનને સોળહજાર દેવો વહન કરે છે. આઠહજાર દેવ ગ્રહવિમાનને વહન છે. કરે છે. નક્ષત્ર વિમાનને ચારહજાર દેવ વહન કરે છે તારા વિમાનને બે હજાર દેવો વહન કરે છે. ચંદ્ર વિમાનને સોળહજાર દેવો વહન કરે છે. પૂર્વદિશામાં સિંહના રૂપ ધારણ કરીને ચારહજાર દેવો વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના રૂપો ધારણ કરીને ચાર હજાર દેવો વહન કરે છે. વૃષભના રૂપો ધારણ કરીને ચા૨ હજાર દેવો પશ્ચિમ દિશામાં વહન કરે છે. ઉત્તર દિશામાં અશ્વનારૂપો ધારણ કરીને ચાર હજાર દેવો વહન કરે છે. આ રીતે બધાને મેળવવાથી સોળહજાર દેવો ચંદ્ર વિમાનનું વહન કરે છે. ચંદ્ર વિમાનના ક્રમ પ્રમાણે સોળહજાર દેવો સૂર્ય વિમાનનું વહન કરે છે ગ્રહ વિમાનને કેટલા હજાર દેવો ખેંચે છે ? આઠહજાર દેવો વહન કરે છે. જે આ પ્રમાણે છે. પૂર્વીદેશામાં સિંહના રૂપોને ધારણ કરીને બેહજાર દેવો વહન કરે છે. એજ પ્રમાણે યાવત્ ઉત્તર દિશામાં અશ્વ-ઘોડાના રૂપોને ધારણ કરીને બેહજાર દેવો વહન કરે છે. નક્ષત્ર વિમાનનું કેટલા હજાર દેવો વહન કરે છે ? નક્ષત્ર વિમાનનું ચારહજાર દેવો વહન કરે છે. પૂર્વીદેશામાં સિંહના રૂપોને ધારમ કરવાવાળા એક હજાર દેવો વહન કરે છે. એજ પ્રમાણે યાવત્ ઉત્તર દિશામાં અશ્વરૂપને ધારણ કરીને એક હજાર દેવો વહન કરે છે. તારા વિમાનનું કેટલા હજાર દેવો વહન કરે છે ? બે હજાર દેવો વહન કરે છે. પૂર્વ દિશામાં સિંહના રૂપોને ધારણ કરવાવાળા પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના રૂપોને ધારણ કરીને પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે. અને ઉત્તરદિશામાં ઘોડાનારૂપોને ધારણ કરવાવાળા પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સ્થિતિ વિશેષવશાત્ ચંદ્રથી સૂર્ય શીઘ્રગમન વાળા હોય છે. સૂર્યથી શીઘ્ર ગતિવાળા ગ્રહો હોય છે. ગ્રહોથી નક્ષત્રો શીઘ્ર ગમનવાળા હોય છે. અને નક્ષત્રોથી તારાઓ શીઘ્રગતિવાળા હોય છે. આ પ્રકારના ક્રમથી સૌથી આદિ સ્થિતિવાળો ચંદ્ર સૌથી અલ્પ ગતિવાળો છે તથા સૌથી અંતિમ સ્થિતિવાળા તારા ગણ સૌથી શીઘ્ર ગતિવાળા હોય છે. સમૃદ્ધિના સંબંધમાં ઉલ્ટી સ્થિતિ હોય છે. જેમકે સૌથી અલ્પ સમૃદ્ધિવાળા તારાગણ હોય છે. તેનાથી અધિક સમૃદ્ધિવાળા નક્ષત્ર હોય છે. નક્ષત્રોથી અધિક સમૃદ્ધિવાળા ગ્રહગણ હોય છે. તેનાથી વધારે સમૃદ્ધિશાલી સૂર્ય હોય છે. અને સૂર્યથી પણ અધિક સમૃદ્ધિ શાલી ચંદ્ર હોય છે. એ પ્રમાણે સ્વશિષ્યોનેઉપદેશ કરવો. તારા રૂપ વિમાનનું અંતર બે પ્રકારથી પ્રજ્ઞપ્ત કરેલ છે. તેમાં એક પ્રકારનું વ્યાઘાતિમ અંતર કહ્યું છે. પર્વત વિગેરેથી પડવું તેને વ્યાઘાત કહે છે. એ પ્રકા૨થી વ્યાઘાત જેમાં હોય તે વ્યાઘાતિમ અંતર કહેવાય છે. તથા બીજું વ્યાઘાત વિનાનું અર્થાત્ સ્વાભાવિક આ રીતે બે પ્રકારનું અંતર કહ્યું છે. જે વ્યાધિતમ અંતરજઘન્યથી બસો બાસઠ યોજનનું હોય છે. જે નિર્વ્યાઘાતિમ- સ્વાભા વિક અંતર હોય છે. તે જઘન્યથી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮દ સૂરપતિ-૧૮-૧૧૧૨૮ કેવળ પાંચસો ધનુષ પ્રમાણનું હોય છે. તથા ઉત્કૃષ્ટથી કેવળ અધિનિયોજન પરિમિત જ હોય છે. ચંદ્રદેવની અગ્રમહિષીયો ચાર કહેલ છે. તેના નામ આ પ્રમાણે છે. ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા અર્ચિમાલિની નામ પ્રભંકરા એક એક પટ્ટરાણીનો ચાર ચાર હજાર દેવિયોનો પરિવાર હોય છે. ચારહજાર દેવિયો પૈકી એક એક દેવી પણ બીજી ચાર ચારહજાર દેવિયોને પોતાની વિકવણા શક્તિથી વિકર્તિત કરી શકે છે આ પૂર્વકથિત પ્રકારથી ચંદ્રદેવની સોળહજાર દેવિયો થાય છે. આ પ્રમાણેનું ચંદ્રદેવનું અંતત્પર છે. ચંદ્ર ચંદ્રાવ તંસ વિમાનમાં અર્થાતુ પોતાના સ્થાનથી પણ ઉપરના પ્રદેશના વિમાનમાં જે સુધમાં નામની સભા હોય છે, એ સુધમસિભામાં અંતઃપુરની સાથે દિવ્ય અર્થાત્ અલૌ કિક ભોગોને ભોગવવામાં ચંદ્ર સમર્થ હોય છે? આ અર્થ બરોબર નથી. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં રહેલ સુધમાં નામની સભામાં માણવક નામનો ચૈત્ય સ્તંભ રહે છે. એ માણવક ચૈત્યસ્તંભમાં વિજયશિકામાં અથતું વજમય સ્થાનમાં જે ગોળ આકારનું વીંટળાયેલ સમુદ્ગક છે, તેમાં સંખ્યાતીત જીનસકિથા અથતુ જીનસ્થાનો રહેલ હોય છે. એ જીનસથિ તથા બીજા સંખ્યાતીત જ્યોતિષ્ક દેવો અને દેવિયોને અર્ચનીય-પુષ્પાદિથી, વંદનીય સ્તોતવ્ય-સત્કારણીય, વસ્ત્રાભરણા દિથી, સમ્માનનીય જીનોચિત આદરભાવથી, કલ્યાણ સ્વરૂપ અથવું સાર્વત્રિક સુખના હેતુરૂપ, મંગળસ્વરૂપ અર્થાત્સઘળા દુરિતોના ઉપશમ કરવામાં કારણરૂપ, દેવતપરમદેવતામય, ચૈત્ય સ્થાનભૂત અતએવ તે પર્યાપાસનીય છે એટલેકે જ્યોતિન્દ્રચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધમ સભામાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગભોગોને ભોગવીને ચંદ્રદેવ રહેવાને સમર્થ હોય છે. કેવળ પરિવાર ઋદ્ધિથી પોતાની મોટાઈ દેખાડવામાત્રથી એ પોતાના પરિવાર વાળા દેવદેવિયોને ઉત્પન્ન કરે છે. દિવ્ય એવા અલૌકિક ભોગભોગોને ભોગવીને વિચારે છે. જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનની સુધમાં સભામાં ચંદ્રનામના સિહાસનમાં ચારહજાર સામાનિક દેવોથી તથા સપરિવાર ચાર અઝમહિષાયથી અત્યંતર, મધ્ય, અને બાહ્ય એવી ત્રણ પરિષદાઓથી સાત સૈન્યોથી સાત અનીકાધિ પતિયોગી સોલહજાર આત્મરક્ષક દેવોથી તથા અન્ય ઘણા જ્યોતિષ્ક દેવ અને દેવિ યોની સાથે ઘેરાઈને આખ્યાનક નાટ્ય ગીત વાંજિત્ર તે પ્રકારના મહાનુ ધ્વનિથી યુક્ત દિવ્ય અલૌકિક ભોગવવા લાયક જે ભોગો કર્મેન્દ્રિય તૃપ્તિજનક શબ્દાદિ ભોગ ભોગો ને ભોગવીને વિચારવામાં સમર્થ હોય છે. પરંતુ મૈથુન નિમિત્ત સામાન્ય જન ભોગ્ય સ્પશદિ ભોગોને ભોગવવામાં સમર્થ થતા નથી. જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ સૂર્યદેવની ચાર અગ્રમહિષીઓ કહેલ છે. સૂર્ય પ્રભા આતપરા અર્ચિમાલી પ્રભંકરા બાકીનું સઘળું કથન ચંદ્રના કથન પ્રમાણે છે. જ્યોતિષ્કદેવ ચંદ્રવિમાનમાં ચંદ્ર સંબંધી અને સૂર્ય વિમાનમાં સૂર્ય સંબંધી અને એ રીતે ગ્રહ-નક્ષત્ર અને તારા વિમાનોમાં પણ તેના તેના સંબંધવાળા જ્યોતિષ્કદેવોની સ્થિતિ સામાન્ય રીતે જઘન્ય સ્થિતિ એટલેકે અલ્પસ્થિતિ એક પલ્યોપમકાળના આઠમા ભાગ જેટલી સ્થિતિ હોય છે. તથા ઉત્કર્ષથી અથતુ અધિકતાથી એક લાખ વર્ષ વધારે એક પલ્યોપમ કાળની સ્થિતિ કહી છે. ત્યાં ત્યાં તે તે વિમાનની અધિષ્ઠાત્રી દેવિયોનો તથા તે તે અગમહિષિયોનો તેમના પરિવારનો સામાનિક અંગરક્ષિકાઓનો જઘન્યતાથી એક પલ્યોપમના આઠમા ભાગ તુલ્યકાળ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૭ પાહુડ-૧૮ હોય છે. અને ઉત્કૃષ્ટથી અધપિલ્યોપમકાળ પરિમાણ યાવતું ત્યાં તે તે વિમાનોમાં સ્થિતિ હોય છે. ચંદ્રવિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? જઘન્યપણાથી એક પલ્યો પમ કાળના ચોથા ભાગ પ્રમાણ કાળની યાવત્ સ્થિતિ હોય છે. તથા ઉત્કરથી એટલે કે સવધિકપણાથી એક પલ્યોપમ કાળની અર્થાતું એક લાખ વર્ષથી કંઈક વધારે સમય ચંદ્રવિમાનમાં ચંદ્રવિમાનાધિષ્ઠાતા દેવોની અને તેમના સામાનિક અંગરક્ષકો વિગેરે ની સ્થિતિ હોય છે. ચંદ્રવિમાનમાં દેવીની કેટલા કાળની સ્થિતિ કહી છે ? જઘન્યથી, પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી અપલ્યોપમથી જેટલા કાળથી કંઇક અધિક કાળ પર્યન્તની સ્થિતિ કહી છે. સૂર્ય વિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કળની કહી છે ? જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને સવકિપણાથી એક પલ્યોપમ અથતુ એક હજાર વર્ષથી કંઈક વધારે સ્થિતિ હોય છે. સૂર્ય વિમાનમાં દેવીયોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? સુર્ય વિમાનની અધિષ્ઠાત્રીદેવિયોની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી હોય છે. અને ઉત્કૃષ્ટથી અધ પલ્યોપમ તથા પાંચસો વર્ષથી કંઈક વધારે. કાળની હોય છે. ગ્રહવિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્યથી પલ્યો પમના ચોથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કૃષ્ટથી અધ પલ્યોપમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે. ગ્રહવિમાનમાં દેવિયોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ કાળની સ્થિતિ હોય છે.નક્ષત્ર વિમાનમાં દેવોની કેટલાકાળની સ્થિતિ કહી છે? જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કૃષ્ટથી અધપિલ્યો પમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે.નક્ષત્રવિમાનમાં તેઓની અધિષ્ઠાત્રી દેવીયોની સ્થિતિ કેટલા કાળની કહી છે? જઘન્યથી એક પલ્યોપમના આઠમા ભાગ જેટલા કાળની સ્થિતિ હોય છે. અને ઉત્કર્ષથી એક પલ્યોપમના ચોથા ભાગ જેટલા કાળની યાવતુ નક્ષત્ર વિમાનના દેવોની સ્થિતિ હોય છે. તારા વિમાનમાં તેના અધિષ્ઠાતા દેવોની સ્થિતિ કેટલાકાળની પ્રજ્ઞપ્ત કરેલ છે ? જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના ચોથા ભાગ પર્યન્ત જેટલા કાળની ત્યાં સ્થિતિ રહે છે. તારા વિમાનમાં દેવિયોની સ્થિતિ કેટલા કાળ ની કહી છે? જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગ જેટલી સ્થિતિ કહી છે અને ઉત્કૃષ્ટથી કિંઈક વધારે પલ્યોપમના આઠમા ભાગ જેટલી તારા વિમાનમાં દેવિયોની સ્થિતિ કહેવામાં આવી છે. ચંદ્ર અને સૂર્ય પરસ્પર તુલ્ય હોય છે. અર્થાતુ આકાર, પ્રકાર, પરિ માણ, તેજ, પ્રકાશ, પ્રભાવ પ્રમાણાધિકારાદિમાં સરખા હોય છે. તથા સૌથી ઓછા પ્રહ, નક્ષત્ર, તારારૂપથી અલ્પ પરિમાણવાળા કહેલા છે. આ પ્રમાણે સ્વશિષ્યોને પ્રતિ પાદન કરીને કહેવું. ચંદ્રસૂર્ય એ બન્ને બધા વિષયો માં સમાન હોય છે. તેમની અપેક્ષાએ નક્ષત્ર સંખેગણા કહ્યા છે. સંખ્યાતીતગણા હોતા નથી. | પાહુડ-૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહુડ-૧૯) [૧૨૯-૧૯૩] આ લોકમાં સૂર્યો કેટલા કહ્યા છે? હે ભગવાન કેટલા અને કેટલા પ્રમાણવાળા ચંદ્ર-સૂર્ય બધા લોકમાં અવભાસિત થાય છે? સર્વલોક સંબંધી ચંદ્ર સૂર્યના Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સુરપનતિ- ૧૯/૧૨૯-૧૯૩ અસ્તિત્વના સંબંધમાં આ પ્રતિપત્તિયો છે. કોઈ એક કહે છે કે ચંદ્ર રોકજ છે, અને તે સર્વજગતને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે. તથા એકજ સૂર્ય સર્વલોકને તાપિત કરે છે. પ્રકાશિત કરે છે એ એક બીજો કહે છે. ત્રણ ચંદ્ર અને ત્રણ સૂર્ય સઘળા જગતને અવભાસિત કરે છે ઉદ્યોતીત કરે છે, તાપિત કરે છે, પ્રભાસિત કરે છે. કોઈ એક ત્રીજો કહે છેકે-સાડા ત્રણ ચંદ્ર સમસ્ત લોકને અવભાસિત કરે છે, ઉદ્યોતીત કરે છે, સાડાત્રણ સૂર્ય સંપૂર્ણ જગતને તાપિત કરે છે. પ્રકાશિત કરે છે. આ પ્રમાણેના અભિલાપ પ્રકારથી. કહેવું. હું આ વિષયમાં આ વક્ષ્યમાણ પ્રકારથી મારા મતનું પ્રતિપાદન કરું છું. બે સૂર્યોએ તાપિત કરેલ છે. કરે છે અને તાપિત કરશે. છપ્પન નક્ષત્રોએ યોગ કર્યો હતો કરે છે અને કરશે. એકસોછોંતેર ગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે, અને ચાર કરશે, એક લાખ તેત્રીસહજાર નવસોપચાસ તારાગણ શોભા કરતા હતા, શોભા કરે છે, કરશે. બે ચંદ્રો અને બે સૂર્યો તથા છપ્પન નક્ષત્રો હોય છે તથા ગ્રહો એકસોબોંતેર જંબૂદ્વીપમાં વિચરે છે, તથા કોટિકોટિ તારાગણ એક લાખ તેત્રીસહજાર નવસોપચાસ હોય છે, જબૂદ્વીપમાં લવણનામનો સમુદ્ર વૃત્ત વલયાકાર બધી દિશાઓ અને વિદિશાઓને વીંટળાઈને રહે છે, લવણસમુદ્ર સમચક્રવાલથી સંસ્થિત ચક્રવાલના આકારના જેવા સંસ્થાનવાળો છે. લવણ સમુદ્ર ચક્રવાલ વિખંભથી કેટલા પરિમાણ વાળો કહેલ છે? તેની પરિધિ કેટલી હોય છે? બે લાખ યોજન ચક્રવાલવિખંભથી છે, ૧૫૮૧૧૩થી કંઈક વિશેષ ન્યૂન પરિધિવાળો કહેલ છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રભાસિત થતા હતા, થાય છે અને પ્રભાસિત થશે ચાર સૂય તાપિત કરતા હતા, તાપિત કરે છે અને કરશે એકસો બારસો નક્ષત્રો યોગ કરતા હતા, યોગ કરે છે, અને યોગ કરશે ત્રણસોબાવન મહાગ્રહ ચાર કરતા હતા ચાર કરે છે, અને ચાર કરશે. ૨૬૮૯૦૦ તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે. હવે લવણ સમુદ્રના પરિક્ષેપાદિનું ત્રણ ગાથા દ્વારા નિરૂપણ કરવામાં આવે છે.-(પૂર્વોક્ત કથનનેજ સંગ્રહીત કરવાવાળી આ ગાથાઓ છે. તેમાં વિશેષ કંઇજ કહેલ નથી.) લવણ સમુદ્રમાં ધાતકી, ખંડ નામનો દ્વીપ વલયાકારથી આવેલ છે. તથા તે સમચક્રવાલ સંસ્થિત છે. ધાતકી ખંડ દ્વીપનો ચક્રવાલ વિખંભ કેટલો છે? અને તેની પરિધી કેટલા પ્રમાણની છે? ચારલાખ યોજન ચક્રવાલ વિખંભથી છે. તથા ૪૧૧૦૯૬૧ ધાતકી, ખંડની પરિધિ હોય છે. ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્ર પ્રભાસિત થતા હતા. થાય છે અને થશે. ત્રણસો છત્રીસ નક્ષત્રો ધાતકી ખંડ દ્વીપમાં યોગ કરતા હતા, કરે છે, અને યોગ કરશે. ૧૦પ મહાગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે. અને ચાર કરશે.૮૩૦૭૦૦ તારા ગણ કોટિ કોટિ શોભા કરતા હતા શોભા કરે છે અને શોભા કરશે. હવે આ વિષયને ત્રણ ગાથા દ્વારા સ્પષ્ટ કરે છે. (આ સઘળું કથન પહેલા કહેવાઈ ગયેલ છે.) ધાતકીખંડ દ્વીપમાં ફરતા કાલોદધિ નામનો સમુદ્ર વૃત્તવલયાકાર સંસ્થાનથી સંચિત યાવતુ સમ ચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત હોય છે. કાલોદધિ સમુદ્ર આઠલાખ યોજનના ચક્રવાલ વિધ્વંભવાલો પ્રજ્ઞપ્ત કરેલ છે. તથા ૯૧૭૦૬૦૫ યોજનથી કંઈક વધારે પરિધિવાળો કહેલ છે. કાલોદધિ સમુદ્રમાં બેંતાલીસ ચંદ્રોએ પ્રકાશ કર્યો હતો, કરે છે અને કરશે. બેંતાલીસ સૂર્યો ત્યાં આતાપિત થયા હતા થાય છે અને થશે. અગ્યાર WWW.jainelibrary.org Page #92 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૯ સોછોંતેર નક્ષત્રોએ કાલોદધિ સમુદ્રમાં યોગ કર્યો હતો યોગ કરે છે અને યોગ કરશે. ત્રણહજાર છસો છ— મહા ગ્રહોએ સંચરણ કર્યું હતું. કરે છે, અને સંચરણ કરશે. ૨૮૧૨૯૫૦ કોટિ કોટિ તારા ગણોએ શોભા કરી હતી શોભા કરે છે અને શોભા કરશે, હવે આનેજ ચાર ગાથાઓ દ્વારા કહે છે. (આ ગાથાઓ મૂળના કથન પ્રમાણેજ છે.) કાલોદધિ સમુદ્ર ફરતો પુષ્કરવર નામનોદ્વીપ વૃત્ત વલયાકાર સંસ્થાનથી યુક્ત થઈને ચારે તરફ વીંટળાઇને રહે છે. પુષ્કરવરદ્વીપ શું સમચક્રવાલ સંસ્થાન વાળો છે ? પુષ્કરવરદ્વીપ સમચક્રવાલ સંસ્થિત હોય છે. સોળહજાર યોજન ચક્રવાલ વિધ્વંભથી કહેલ છે. તથા તેની પરિધિ એક કરોડ બાણુલાખ ઓગણપચાસહજાર યોજન છે. પુષ્કરવરદ્વીપમાં ચુંમાલીસસો ચંદ્રો પ્રભાસિત થયા હતા, થાય છે, અને પ્રભાસિત થશે? ચુંમાલીસસો સૂર્યો તાપિત થયા હતા તાપિત થાય છે. અને તાપિત થશે. ચારહજાર બત્રીસ નક્ષત્રોએ યોગ કર્યો હતો યોગ કરે છે, અને યોગ કરશે. બારહજાર છસોબોંતેર મહાગ્રહોએ ચાર કર્યો હતો ચાર કરે છે અને ચાર કરશે. ૯૬૪૪૪૦૦ તારાગણ કોટિકોટીએ શોભા કરી હતી, શોભા કરે છે અને શોભા કરશે. હવે આ બધાની ચાર સંગ્રહ ગાથા કહે છે. (આનો અર્થ મૂળના કથન અનુસાર કહેલ છે.) - પુષ્કરવરદ્વીપનો બહુ મધ્ય દેશભાગમાં માનુષોત્તર નામનો પર્વત વલયાર સંસ્થાનથી રહેલ છે. તેથી આ પુષ્કરવરદ્વીપ બે ભાગમાં વહેંચાઈને રહેલ છે. અત્યંતર અને બાહ્ય આ રીતના બે ભાગથી વહેંચાયેલ છે. તેથી અત્યંતર પુષ્કરાઈ અને બાહ્ય પુષ્કરાઈ આ પ્રમાણે કહેવામાં આવે છે. પુષ્કરાઈ દ્વીપ સમચક્રવાલથી સંસ્થિત છે. વિષમ ચકવાલથી સંસ્થિત નથી. અત્યંતર પુષ્કરાઈ ચક્રવાલ વિધ્વંભથી ૧૪૨૩૦ ૨૪૯ પ્રમાણની પુષ્કરવર દ્વીપની પરિધી કહી છે અભ્યત્તર પુષ્કરાર્ધદ્વીપમાં બોંતેર ચંદ્રો પ્રભાસિત થતા હતા પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે. તથા બોંતેર સૂર્ય તપતા હતા તપે છે તપશે. બેહાર સોળ નક્ષત્રોએ યોગ કર્યો હતો યોગ કરે છે અને યોગ કરશે. ૬૩૩૬ મહાગ્રહોએ ચાર કર્યો હતો ચાર કરે છે અને ચાર કરશે. ૪૮૨૨૦૦ તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા શોભા કરે છે અને શોભા કરશે. હવે મનુષ્ય ક્ષેત્રના વિષયમાં કથન કથન કરવામાં આવે છે. મનુષ્યક્ષેત્ર પિસ્તાલીસલાખ યોજન આયામ વિખંભથી એક કરોડ યોજન બેંતાલીસલાખ આટલા પ્રમાણની પરિધીવાળું કહેલ છે. એક લાખ જેબૂદ્વીપનું તે પછી લવણસમુદ્રનું પૂર્વનું એલાખ અને પશ્ચિમનું બેલાખ આ રીતે ચાર લાખ ધાતકીખંડની બન્ને તરફના ચાર ચાર લાખ આ રીતે આઠ લાખ તથા કાલોદધિ સમુદ્રના પૂર્વપશ્ચિમ બન્ને બાજુના મેળવાથી સોળલાખ તથા અભ્ય તર પુષ્કરાઈ પૂર્વ પશ્ચિમના આઠ આઠલાખ વિષ્ફભ માનુષક્ષેત્રનો થાય છે. મનુષ્ય ક્ષેત્રમાં પૂર્વપ્રતિપાદિત ક્રમ પ્રમાણે એકસોબત્રીસ ચંદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે એકસોબત્રીસ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે ? ત્રણ હજાર છસોનુ નક્ષત્રો યોગ કરતા હતા, યોગ કરે છે અને યોગ કરશે.- અગીયાર હજાર છસોસોળ મહાગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે. અઠ્યાવીશ લાખ ચાલીસહજારને સાતસો તારાગણ કોટિ કોટિ શોભા કરા હતા, શોભા કરે છે, અને શોભા કરશે ? અહીં સૂત્રમાં કહેલા તમામ વિષયોને ગાથાઓ દ્વારા આચાર્ય કહે છે. આઠ લાખ યોજન આત્યંતર પુષ્કરાઈનો વિખંભ- છે. મનુષ્ય ક્ષેત્રનો વિષંભ પિસ્તા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સરપનરિ-૧૯-૧૨૯-૧૯૩ લીસ લાખ યોજનનો થાય છે. ૧૪૨૩૦ થી ૨૪૯ કંઈક વધારે માનુષક્ષેત્રનો પરિધિ થાય છે. બોંતેર ચંદ્ર અને બોંતેર સૂર્ય કહ્યા છે, આ ચંદ્ર સૂર્યો અભ્યતર પુષ્કરાર્ધમાં વિચારણા કરતા પ્રકાશિત થાય છે. છહજાર ત્રણસો છત્રીસ આત્યંતર પુષ્કરાર્ધમાં આટલા મહાગ્રહોએ ચાર કર્યો હતો કરે છે, અને કરશે. બેહજારસોળ નક્ષત્રોએ અત્યંતર પુષ્કરાધમાં યોગ કર્યો હતો યોગ કરે છે અને યોગ કરશે. ૪૮૨૨૨૦૦ તારાગણ કોટિ કોટીએ શોભા કરી હતી શોભા કરે છે અને કરશે. એકસોબત્રીસ ચંદ્રો અને એકસો બત્રીસ સૂર્યો સંપૂર્ણ મનુષ્યલોકને પ્રકાશિત કરીને વિચરણ કરે છે. ૧૧૬૧૬ મહાગ્રહો સમગ્ર મનુષ્યલોકમાં ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે ૩૬૯૬ થી કંઈક વધારે નક્ષત્રો મનુષ્ય લોકમાં યોગ કરતા હતા, યોગ કરે છે અને યોગ કરશે. ૮૮૪૦ ૭૦૦ આટલા કોટિકોટિ તારા ગણો સંપૂર્ણ મનુષ્ય લોકમાં શોભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે. આ પહેલાં કહેલ ગાથા દ્વારા પ્રતિપાદન કરેલ સંખ્યાવાળા તારાગણા બધા મનુષ્ય લોકમાં કહેલ છે. મનુષ્યલોકની બહાર જે તારાઓ છે તે સર્વજ્ઞ જીન ભગવાને અસંખ્યાત કહ્યા છે. તારાઓ જ્યોતિષ્ક દેવના વિમાનરૂપ કદબ ના પુષ્પસમાન બધીજ તરફ વિસ્તારવાળું કિંજલ્કોથી વ્યાપ્ત નીચે સંકુચિત ઉપર વિસ્તાર યુક્ત ઉંચુ કરેલ અર્ધા કપિત્થ ફળના જેવા આકાર વાળું હોય છે. સૂર્ય- ચંદ્રગ્રહ-નક્ષત્ર અને તારાગણ મનુષ્ય લોકમાં એટલા પ્રમાણના સર્વજ્ઞ ભગવાને કહ્યા છે યથોક્ત સંખ્યાવાળા જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ, નક્ષત્ર અને તારાઓના સકલ મનુષ્ય લોક ભાવી નામો અને ગોત્ર યથાયોગ્ય સ્વસિદ્ધાંત પરિભાષાથી યુક્ત કહેલ નામ ગોત્ર કહેવાય છે અહીં બે ચંદ્ર અને બે સૂર્યોનું એક પિટક કહેવાય છે, આ પ્રમાણેના છાસઠ પિટકો ચંદ્ર સૂર્યના સંપૂર્ણ મનુષ્યલોકમાં હોય છે. કારણકે મનુષ્ય લોકમા એકસો બત્રીસ ચંદ્રો અને એકસો બત્રીસ સૂર્યો હોય છે. સંપૂર્ણ મનુષ્યલોકમાં કુલ સંખ્યાથી નક્ષત્રોના પિટકો છાસઠ થાય છે. નક્ષત્રોના પિટકોનું પરિમાણ બે ચંદ્રની નક્ષત્ર સંખ્યા ના પ્રમાણ બરાબર હોય છે. એક એક પિટકમાં છપન નક્ષત્રો હોય છે. સંપૂર્ણ મનુષ્ય લોકમાં છાસઠ પિટકો મહાગ્રહોના હોય છે. ગ્રહના પિટકનું પરિમાણ બે ચંદ્રની ગ્રહ સંખ્યાના પરિમાણ જેટલું હોય છે. એક ગ્રહ પિટકમાં એકસો છોંતેર ગ્રહો હોય છે. મનુષ્યલોકમાં ચંદ્ર સૂર્યની ચાર પંક્તિયો થાય છે. બે પંક્તિ ચંદ્રની તથા બે પંક્તિ સૂર્યની હોય છે. એક એક પંક્તિમાં છાસઠ છાસઠ ચંદ્ર સૂર્ય હોય છે. આ મનુષ્યલોકમાં બધા મળીને છપ્પન નક્ષત્રોની પંક્તિયો હોય છે, એકએક પંક્તિમાં છાસઠ છાસઠ નક્ષત્રહોય છે. મનુષ્યલોકમાં અંગારકાદિ ગ્રહોની કુલ સંખ્યાથી છસોસિત્તેર પંક્તિયો હોય છે. એક એક પંક્તિમાં છાસઠ છાસઠ ગ્રહો હોય છે. મનુષ્યલોકવતિ એ બધાજ ચંદ્રો અને બધા સૂર્યો અને બધા ગ્રહગણ અનવસ્થિત એટલેકે કમરહિત યથાયોગથી બીજા નક્ષત્રોની સાથે યોગ કરીને રહે છે. પ્રકર્ષથી બધી દિશાઓ અને વિદિશાઓમાં પરિભ્રમણ કરતાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારાઓની દક્ષિણદિશામાંજ મેરૂ પર્વત હોય છે. જે મંડળ પરિભ્રમણમાં જે મંડળનું દક્ષિણ આવતું હોય એ પ્રદક્ષિણાવર્તમંડળ કહેવાય છે. એ મેરૂને લક્ષ્ય કરીને પરિભ્રમણ કરે છે. નક્ષત્રો અને તારાઓના મંડળ અવસ્થિત હોય છે. એ નક્ષત્રો અને તારાઓ પ્રદક્ષિણાવર્તજ હોય છે. મેરૂને લક્ષ્ય કરીને વિચારણા કરે છે. ચંદ્ર સૂર્યનું ઉપર નીચેનું ગમન થતું નથી. પોતપોતાની સીમાને લક્ષ કરીને સૂર્ય ચંદ્ર Page #94 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૯ ભ્રમણ કરે છે. તે મંડળની બહાર નીકળીને કદાપિ ભ્રમણ કરતા નથી. સાભ્યન્તર બાહ્ય સંક્રમણ થાય છે. ચંદ્ર સૂર્યના તથા નક્ષત્ર અને મહાગ્રહોના ચાર વિશેષથી મનુષ્યોના સુખદુઃખ પ્રકાર થાય છે. પ્રાયઃ શુભ કર્મના શુભદ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રી વિપાક નું કારણ હોય છે. અને અશુભવેદ્ય કર્મના અશુભ દ્રવ્યક્ષેત્ર વિગેરે સામગ્રી હોય છે. સૂર્ય ચંદ્રના સર્વબાહ્ય મંડળથી અત્યંતર મંડળમાં પ્રવેશના સમયે તાપક્ષેત્ર દરરોજ ધીરે ધીરે નિયમથી આયામથી વધે છે. તથા જે પ્રકારના ક્રમથી વધે છે, એજ ક્રમથી સૂર્ય ચંદ્રના સવભિંતર મંડળથી બહાર નીકળવાને સમયે એજ સૂર્ય ચંદ્રનું તાપક્ષેત્ર જૂન થાય છે. ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રનો વધઘટનો ક્રમમાર્ગ આ રીતે હોય છે. કસંબુના પુષ્પના આકારનો એટલેકે નાલિકાના પુષ્પ સરખા આકારનો હોય છે.અંદર સંકુચિત મેરૂની દિશામાં કળીના આકાર જેવો તથા બહાર લવણ સમુદ્રની દિશામાં પુષ્પના આકાર જેવો એજ પ્રમાણે ચોથા પ્રાભૃતમાં કહેલા વિશેષણોવાળા સંસ્થાનની સ્થિતિ સમજી લેવી. શુકલ પક્ષમાં ચંદ્ર કેવી રીતે વધે છે ? તથા કયા કારણથી ચંદ્રનો કૃષ્ણપક્ષમાં ક્ષય થાય છે? તથા કયા કારણથી ચંદ્રનો એક પક્ષ કૃષ્ણ અને એક પક્ષ શુકલ હોય છે ? આ બધા પ્રશ્નોના ઉત્તર આ જ શાસ્ત્રમાં પૂર્વે કહેવાયા છે મનુષ્યક્ષેત્રમાં પાંચ પ્રકારના જ્યોતિષ્ક હોય છે, જે આ પ્રમાણે છે. ચંદ્ર-સૂર્ય-ગ્રહ નક્ષત્ર અને તારાઓ આ પાંચે સંચરણશીલ હોય છે. આ મનુષ્ય ક્ષેત્રથી પર એટલે કે બહાર જે બાકીના ચંદ્રો-સૂર્યો-ગ્રહો-નક્ષત્રો અને તારાઓની વિમાનો ની ગતિ થતી નથી, અને તેઓ મંડળ ગતિથી પરિભ્રમણ કરતા નથી. જે દ્વીપ સમુદ્રમાં નક્ષત્ર પરિમાણ, ગ્રહ પરિમાણ, તારા પરિમાણને જાણવા ઈચ્છે તો એ દ્વીપના કે સમુદ્રના ચંદ્રના પરિવારરૂપ નક્ષત્ર પરિમાણ, ગ્રહપરિમાણ અને તારા પરિમાણને તેનાથી ગુણા કાર કરવાથી જેટલા થાય તેટલા પ્રમાણના એ દ્વીપમાં કે સમુદ્રમાં નક્ષત્ર પરિમાણ કે ગ્રહ પરિમાણ અથવા તારા પરિમાણ થઈ જાય છે. જેમકે-લવણ સમુદ્રમાં નક્ષત્રનું પરિમાણ જાણવું હોય તો લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર હોય છે. એક ચંદ્રના પરિવારરૂપ અઠ્યાવીસ નક્ષત્રો હોય છે, તેનો ચારથી ગુણાકાર કરવો તો એકસો બાર થઈ જાય છે. લવણ સમુદ્રમાં એટલાજ નક્ષત્રો હોય છે, તથા એક ચંદ્રનો ગ્રહપરિવાર અક્યાસી હોય છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર હોય છે. તેથી અક્યાશીનો ચારથી ગુણાકાર કરવો. આ રીતે ત્રણસોબાવન ચાર ચંદ્રનો ગ્રહ પરિવાર થઈ જાય છે. અર્થાત્ લવણ સમુદ્રમાં આટલા ગ્રહો હોય છે, માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર સૂર્યનો પ્રકાશ અવસ્થિત રહે છે, અથતું એકરૂપ પ્રતિભાસિત થતો રહે છે. સૂર્ય સદાકાળ અનતિ ઉષ્ણ તેજવાળો હોય છે. મનુષ્યલોકની સમાન કદાપિ તેજની ક્ષય વૃદ્ધિ થતી નથી ચંદ્રમાં પણ સર્વદા અનતિશીત લેશ્યાવાળો હોય છે મનુષ્યલોકમાં શિશિર કાળની જેમ અત્યંત શીત તેજવાળો હોતો નથી મનુષ્ય ક્ષેત્રની બહાર બધા ચંદ્ર સર્વદા અભિજીત નક્ષત્રની સાથે યુક્ત રહે છે. તથા સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વર્તમાન રહે છે. મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્રથી સૂર્યનું અંતર તથા સૂર્યથી ચંદ્રનું અંતર પુરેપુરૂ પચાસહજાર યોજન હોય છે. માનુષોત્તર પર્વતની બહાર એક સૂર્યથી બીજા સૂર્યનું પરસ્પરનું અંતર તથા એક ચંદ્રથી બીજા ચંદ્રનું પર સ્પરનું અંતર એક લાખ યોજનનું હોય છે. ચંદ્ર સૂર્યનું પરસ્પરનું અંતર પચાસહકાર યોજન હોય છે. મનુષ્ય લોકની બહાર પંક્તિમાં રહેલા ચંદ્ર સૂર્ય સૂર્યથી અંતરિત ચંદ્ર હોય Page #95 -------------------------------------------------------------------------- ________________ સૂરપન્નત્તિ-૧૯૧૨૯-૧૯૩૭ છે અને ચંદ્રથી અંતરિત સૂર્ય હોય છે. એ ચંદ્ર સૂર્ય કેવા પ્રકારના હોય છે? તે માટે કહે છે. અનેક વર્ષથી વર્ણવાળા પ્રકાશરૂપ લેશ્યાવળા ચંદ્ર સૂર્યથી અંતરિત હોવાથી ચિત્ર અંતરવાળા કહ્યા છે. અને સૂર્ય ચંદ્રાન્તરિત હોવાથી ચિત્ર અંતર એમ કહેલ છે. ચંદ્ર શીતલેશ્યાવાળો હોવાથી અને સૂર્ય ઉણલેશ્યાવાળો હોવાથી ચિત્ર વેશ્યાવાળા કહેવાય છે છે. ચંદ્રની સુખ લેગ્યા હોય છે. તથા સૂર્યની ચંદ્ર વેશ્યા હોય છે. મનુષ્ય ક્ષેત્રમાં જે ચંદ્ર -સૂર્ય-ગ્રહગણ નક્ષત્ર તારારૂપ દેવો છે તેઓ શું ઉર્ધ્વપપનક હોય છે ? અથવા વિમા નોપપન્નક હોય છે? અથવા ચારોપપન્નક હોય છે? અથવા ચાર સ્થિતિક અભાવવાળા. હોય છે? અથવા ગતિરતિક હોય છે? એ ચંદ્રાદિ દેવો ઉધ્ધોપ પનક હોતા નથી. અને કલ્પોપપનકપણ નથી હોતા. પરંતુ વિમાનોપપનક હોય છે. તથા ચારોપપન્નક હોય છે. ચાર સ્થિતિક એટલેકે ગતિરહિત હોતા નથી. તથા સ્વભાવથીજ ગતિરતિક એટલે કે સાક્ષાત્ ગતિયુક્ત હોય છે. એ ચંદ્રાદિ દેવો ઉપરની તરફ મુખ કરેલ કલંબુકા પુષ્પના જેવા આકારવાળું તથા હજારો યોજન પ્રમાણવાળા તાપક્ષેત્ર સાહગ્નિકોથી અનેક હજાર સંખ્યાવાળા બાહ્યપર્ષદાઓથી વિમુર્વિત અનેકરૂપ ધારિયોથી કરેલ આહત એટલેકે અવિચ્છિન્ન નાટ્યગીત વાજિંત્ર તથા જે તંત્રી તલતાલ અને ત્રુટિત તથા બાકીની ત્ય, ધનમૃદંગ ના તુમુલ શબ્દો કે જેને નિપુણ પુરૂષો દ્વારા શ્રેષ્ઠ પ્રકારથી વગાડવામાં આવેલ મૃદંગદિની ધ્વનિથી તથા ગતિ રતિવાળા, બાહ્ય પર્ષદની અંતર્ગતના દેવો દ્વારા વેગથી જતા વિમાનોમાં ઉત્કર્ષથી કરવામાં આવેલા સિંહનાદ તથા બોલ કલકલ એટલે કે વ્યાકુલિત શબ્દસમૂહને તેના અવાજથી મેરૂને લક્ષ કરીને પરિભ્રમણ કરે છે. ઈન્દ્રના વિરહકાળમાં ચાર કે પાંચ સામાનિક દેવો એ સ્થાનને પ્રાપ્ત કરીને વિચરે છે. તે વિરહિત ઈન્દ્રસ્થાન જઘન્યથી એક સમય યાવતું ઉત્કૃષ્ટથી છમાસ પર્યન્ત એ ઈન્દ્ર વિનાના સ્થાનની સામાનિક દેવો રક્ષા કરે છે. મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જે ચંદ્ર સૂર્ય ગ્રહ-નક્ષત્ર અને તારાઓ જ્યોતિષ્ક દેવ છે, એ ઈન્દ્રાદિદેવો ઉધ્ધપપનક હોતા નથી. તથા કલ્પોપપનક પણ હોતા નથી. પરંતુ વિમાનોપપનક હોય છે. તથા ચારોપપન્નક નથી હોતા અથતુિ મંડળગતિથી ચાર કરતા નથી. પરંતુ ચાર સ્થિતિક ચાર રહિત હોય છે. તેથી જ તેઓ ગતિરતિક હોતા નથી. તથા ગતિસમાપનક પણ હોતા નથી. પાકેલ ઈટના આકારથી સંસ્થિત થઇને એક લાખ યોજનવાળા તાપક્ષેત્રથી હોય છે. એ જ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલ એ ચંદ્ર સૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારારૂપોનું તાપક્ષેત્ર પણ આયામથી અનેક લાખ યોજના પ્રમાણવાળું અને વિસ્તારથી એક લાખ યોજન પરિમિત હોય છે. શુભલેશ્યાવાળા અર્થાતુ આનંદદાયક પ્રકાશયુક્ત આ વિશેષણ ચંદ્રમાનું છે. તેથી તે અત્યંત ઠંડા તેજ વાળો નહીં પણ સુખોત્પાદક હેતુભૂત પરમલેશ્યાવાળો, મંડલેશ્યા એટલેકે અનતિ ઉષ્ણ લેશ્યાવાળો નહીં. આ વિશેષણ સૂર્ય સંબંધી છે. તે કહે છે. મંદાતપલેશ્યા, અનતિઉષ્ણ સ્વભાવની તડકારૂપ વેશ્યાવાળો, તે ચંદ્ર ચિત્રાન્તર લેશ્યા આ પ્રકારના તે ચંદ્ર સૂર્ય અચાન્ય અવગાઢ એટલેકે મળેલી લેશ્યાવાળા હોય છે. ચંદ્રાદિ દેવોનો ઈદ્ર જ્યારે વિત થાય છે, જ્યાં સુધી બીજો ઈન્દ્ર એ સ્થાન પર ન આવે એટલા કાળ પર્યન્ત ચાર કે પાંચ સામાનિક દેવો પરસ્પર મળીને ઈન્દ્ર શૂન્ય એ સ્થાનનું જે પ્રમાણે ઈન્દ્ર પાલન કરતો હોય એજ પ્રમાણે રક્ષણ કરે છે પુષ્કરવર નામનો દીપ અને પુષ્કરોદ નામનો સમુદ્ર વૃત્ત Page #96 -------------------------------------------------------------------------- ________________ પહ-૧૯ ૯૭ વલયાકાર સંસ્થાનવાળો અને સર્વતઃ વ્યાપ્ત થઈને રહે છે. પુષ્કરવરોદ સમુદ્રનો ચક્રવાલ વિખંભ કેટલો છે? અધિકાધિક સંખ્યાવાળા હજારો યોજનના આયામ વિખંભવાળો દીર્ઘ વ્યાસવાળો પ્રજ્ઞપ્ત કરેલ છે. એ જ પ્રમાણે અધિ કાધિક સંખ્યાવાળા હજારો યોજન પ્રમાણવાળા વ્યાસ પ્રમાણવાળા પરિક્ષેપથી કહેલ છે. પુષ્કરોદ સમુદ્રમાં સંખ્યય ચંદ્રો પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે, અને પ્રભાસિત થશે! યાવતું સંખેય તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે, એજ પ્રમાણે વરૂણવરાદિ દ્વીપમાં અને વરૂણોદાદિ સમુદ્રનાઅભિલાપો કહી લેવા, હવે કુંડલવરાવભાસ સમુદ્રની સ્થિતિનું વર્ણન કરતાં શ્રીભગ વાનું કહે છે- કુંડલવરાવભાસ સમુદ્રને રૂચકદ્વીપ કે જે વૃત્ત વલયાકાર સંસ્થાનથી રહેલ છે. તે ચારે બાજુથી વ્યાપ્ત કરીને રહે છે. આ પ્રમાણે કહીને ફરીથી કહે છે. રૂચક નામનો દ્વીપ સમચક્રવાલના આકારથી યુક્ત છે. વિષમચક્રવાલ સંસ્થાનથી યુક્ત નથી. રૂચક દ્વીપ વ્યાસમાન અસંખ્યય યોજન પરિમિત તથા ત્રણ ગણી વ્યાસની સમીપની પરિધીપણ અસંખ્યય યોજન પરિમિત કહેલ છે. રૂચકદ્વીપમાં સંખ્યા તીત ચંદ્રો પ્રકાશિત થતા હતા, પ્રકાશિત થાય છે. અને પ્રકાશિત થશે. એજ પ્રમાણે સંખ્યાતીત તારાગણો કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે. અને શોભા કરશે. હવે પાંચ દેવતાવાળાદ્વીપ સમુદ્રોનું પ્રતિપાદન કરવામાં આવે છે. સૂર્યવરાવ ભાસોદ સમુદ્રમાં દેવ નામનો દ્વીપ વૃત્ત વલયના જેવા આકારવાળો ચારે તરફથી ઘેરીને રહેલ છે. યાવતું તે વિષમ ચક્રવા લથી સંસ્થિત નથી. દેવનામના વ્યાસમાન અસંખ્યય યોજન સહસ્ત્ર પરિમિત કહેલ છે. તથા તેની પરિધિ પણ અસંખ્યય યોજન પરિમિત હોય છે. દેવ નામના દ્વીપમાં અસંખ્યય ચંદ્રો પ્રકાશિત થતા હતા, પ્રકાશિત થાય છે, અને પ્રકાશિત થશે, યાવતુ અસંખ્યાત તારાગણ કોટિ કોટિએ શોભા કરી હતી શોભા કરે છે, અને શોભા કરશે. દેવદ્વીપના પ્રતિપાદનના પ્રકારથી જ દેવોઇ સમુદ્રમાં પણ અસંખ્ય ચંદ્રો પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે. અને પ્રભાસિત થશે, તથા અસંખેય સૂર્યો તાપિત થતા હતા, તાપિત થાય છે અને તાપિત થશે. આ પ્રમાણેના ક્રમથી નાગ નામનો દ્વિીપ દેવીદ સમુદ્રના કથન પ્રમાણે નાગોદ સમુદ્રના સંબંધમાં પણ પ્રતિપાદન કરી લેવું, નાગદ્વીપની સરખો યક્ષ દ્વીપ તથા નાગોદ સમુદ્ર પ્રમાણે યક્ષોદ સમુદ્રનું કથન કહી લેવું, યક્ષ દ્વીપની સમાન ભૂતોદ સમુદ્ર તથા ભૂતદ્વીપ તથા યક્ષોદ સમુદ્રની સમાન ભૂતોદ સમુદ્ર તથા ભૂતદ્વીપની સમાન સ્વયંભૂરમણદ્વીપ તથા ભૂતોદ સમુદ્રની જેમ સ્વયંભૂર મણ સમુદ્ર અથાત્ આ દેવાદિ પાંચ દીપો તથા દેવોદાદિ પાંચ સમુદ્રો એક સરખા છે. તેમાં ત્રિપ્રત્યવતારતા હોતી નથી. જમબૂદ્વીપ કેટલા કહ્યા છે? હે ગૌતમ! અસંખ્યય જંબૂ દ્વિીપો કહ્યા છે. દેવદ્વીપો કેટલા કહ્યા છે? હે ગૌતમ! દેવદીપ એકજ હોય છે. તથા દેવ દ્વીપ, દેવસમુદ્ર નાગદ્વીપ, નાગોદસમુદ્ર, યક્ષદ્વીપ યક્ષોદસમુદ્ર, ભૂતદ્વીપ ભૂતોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આ દસે એક આકારવાળા આદિ છે. | પાહુડ-૧૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પહુડ-૨૦) [૧૯૭-૨૦૭] હે ભગવન્! કયા પ્રકારથી અને કયા આધારથી આપે ચંદ્રાદિનો અનુભાવ કહેલ છે ? શ્રીભગવાનું કહે છે. ચંદ્રાદિના અનુભાવના સંબંધની બે પ્રતિપ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સૂરપનત્તિ- ૨૦ - ૧૯૨૦૭ તીયો છે પહેલો તીર્થિક પ્રતિપાદન કરે છે. ચંદ્ર સૂર્ય જીવરૂપ નથી પરંતુ અજીવ એટલેકે મનુષ્યાદિ પ્રાણિથી ભિન્ન સ્વરૂપવાળા છે. તથા ઘન-કઠણ નથી પરંતુ સુષિર જળના. જેવા સ્વરૂપવાળા છે. તથા શ્રેષ્ઠ શરીરધારી હોતા નથી પરંતુ કેવળ ફ્લેવર માત્રવાળા હોય છે. એ ચંદ્ર સૂર્યનું ઉર્ધ્વગમન થતું નથી. તથા એ ચંદ્ર સૂર્યોમાં ક્રિયા કરવાનો સ્વભાવ હોતો નથી. પુરૂષકાર પરાક્રમથી તેઓ રહિત હોય છે. વિજળીના જેવો ચમક દાર પદાર્થ પ્રવતવિતા નથી ચંદ્ર સૂર્યમાં મેઘધ્વનિનું પ્રવર્તન હોતું નથી. પરંતુ એ ચંદ્ર સૂર્યની નીચેના ભાગમાં બાદર નામનો કોઈ પદાર્થ વાયુરૂપે સમૂચ્છિત થાય છે. એજ નીચેનો. વાયુકાયિક બાદર વાયુની સાથે સંમૂર્ષિત થઈને વિજળીને પ્રવર્તિત કરે છે. વજપાત પણ કરે છે. મેઘધ્વનિ પણ કરે છે. હવે બીજા મતનું કથન કરે છે. ચંદ્ર સૂર્ય સજીવ અથતુ પ્રાણિ સ્વરૂપ છે. અજીવ નથી, જડ એટલે કે પ્રાણરહિત છે. ઘનરૂપ છે, પણ સુષિર નથી. શ્રેષ્ઠ શરીરવાળા હોય સામાન્ય શરીરના આકારવાળા નથી હોતા. તેઓ ઉર્ધ્વગમન શીલ હોય છે. તેઓ ઉલ્લેખણાવક્ષેપણાદિ કર્મ કરી શકે છે. પ્રાણ પણ હોય છે. આંતરિક ઉત્સાહરૂપ વીર્ય પણ હોય છે. પુરૂષકાર પરાક્રમ પણ હોય છે. ચંદ્ર સૂર્ય સ્વયં વિજળી પ્રવર્તિત કરે છે. વજને પણ પાડે છે. ગર્જના પણ કરે છે. શ્રી ભગવાનું કહે છે.સકલશાસ્ત્ર તત્વજ્ઞ કેવળજ્ઞાન વૃષ્ટિથી અવલોકન કરીને આ પ્રમાણે કહું છું. ચંદ્ર-સૂર્ય દેવ સ્વરૂપ છે. મહર્બિક મહાસમૃદ્ધિશાળી, મહાનુભાવ મહાદ્યુતિવાળા, મહાબળશાળી મહાયશવાળા છે. દ્રવ્યાસ્તિક મતથી ઐશ્વર્ય પૂર્ણ એ દેવો પહેલા ઉત્પન્ન થયેલા અને પોતાના આયુષ્યનો ક્ષય થતાં ચવિત થાય છે. આ રીતે ભ્રમણ પરાયણ તે દેવો એક સ્થાનમાં ક્ષણમાત્ર પણ રહી શકતા નથી. એ સૂર્ય-ચંદ્ર-ગ્રહ નક્ષત્ર અને તારારૂપ વિગેરે બધા દેવો બધાજ ઐશ્વર્યથી પૂર્ણ હોય છે. બધાજ પ્રકારથી સ્વતંત્ર હોય છે. તથા કતું અકતું અન્યથા કતું બધું જ કરવામાં સમર્થ હોય છે. બીજા વાયુકાયિકાદિના સંઘર્ષથી વિઘુદાદિને પ્રવર્તિત કરતા નથી પોતેજ વિજળીને પણ પ્રવર્તિત કરે છે. મેઘગર્જના પણ સ્વયં ઉત્પન્ન કરે છે. અશનિપાત પણ કરે છે. એઓ સર્વથા સ્વાતંત્ર્ય પણાથી ક્ષણક્ષ ણમાં જગતને નવીન કરતા રહે છે. હે ભગવન્! આપે રાહુની ક્રિયા કેવી રીતેની પ્રતિપાદિત કરી છે? શ્રી ભગવાન કહે છે. રાહની પ્રવૃત્તિની વિષય વિચારણામાં આ બે પ્રતિપત્તિયો છે. પહેલો પરતીર્થિક આ પ્રમાણે કહે છે. રાહુ નામનો કોઈ દેવ વિશેષ છે જે સમયે ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. બીજો તીર્થાન્તરીય પોતાનો મત પ્રદર્શિત કરે છે કે એ પ્રમાણેનો રાહ નામનો કોઈ દેવ વિશેષ છે જ નહીં કે જે સમયે સમયે પર્વના દિવસે ચંદ્રને કે સૂર્યને ગ્રસિત કરે છે. ભગવાનું કહે છે. રાહુના ભાવાભાવ વિષયના વિચારમાં જે વાદી એમ કહે છે કે-રાહુ નામનો કોઈ દેવ વિશેષ છે, તે ચંદ્ર કે સૂર્યનો ગ્રાસ કરે છે. તેનો કહેવાનો ભાવ એમ છે કે-પોતાના વિમાનમાં ભ્રમણ કરતો રાહુ નામનો દેવ વિશેષ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. ગ્રસિત કરીને કોઈવાર અધોભાગથી ગ્રહણ કરીને અધોભાગથી જ ચંદ્ર કે સૂર્યને છોડી દે છે કોઈવાર અધોભાગથીગ્રસિત કરીને ઉપરના ભાગથી છોડી દે છે. કોઈવાર ઉપરના ભાગથી ગ્રસીત કરીને નીચેના ભાગથી છોડી દે છે. અથવા કોઈ સમય ઉપરના ભાગથી ગ્રહણ કરીને ઉપરના ભાગથી છોડે છે. હવે બીજા પ્રકારથી કહે છે. કોઈવાર એજ રાહુ નામનો દેવ ચંદ્રને અગર સૂર્યને બિમ્બના વામ ભાગથી ગ્રહણ કરીને ડાબા ભાગથીજ Page #98 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૨૦ ૯૫ છોડી દે છે. અથવા ડાબા પાર્થથી પકડીને જમણા પાર્શ્વથી છોડે છે. અથવા જમણા ભાગથી ગ્રહણ કરીને ડાબા ભાગથી છોડે છે. અથવા કોઈવાર જમણા ભાગથી ગ્રહણ કરીને જમણા ભાગથીજ છોડી દે છે. એ મતાંતરવાદિયોમાં જે એમ કહે છેકે-રાહુ નામના કોઈ દેવ નથી. કે જે સમયે સમયે ચંદ્રને કે સૂર્યને ગ્રસિત કરે છે. તેનો કહેવાનો ભાવ આ પ્રમાણે છે. આ જગતમાં આ કથ્યમાન પ્રકારના પંદર કાળા વર્ણવાળા ૫૨માણુ સમૂહ કહેલા છે. સિંહનાદ જટિલ ક્ષર ક્ષત અંજન ખંજન શીતલ હિમ શીતલ કૈલાસ અરૂણાભ પરિજય નભસૂર્ય કપિલ પિંગલ રાહુ કૃષ્ણપક્ષની આ પૂર્વ કથિત પંદર ભેદોવાળા કૃષ્ણવર્ણના પરમાણુ સમૂહ હમેશાં ચંદ્રના કે સૂર્યના બિબગત પ્રભાનું આરાધન કરનારા હોય છે. ત્યારે મનુષ્યલોકમાં ચર્મચક્ષુવાળા મનુષ્યો ચર્મચક્ષુથી જોઇને આ પ્રમાણે કહે છે કે-રાહુજ ચંદ્ર સૂર્યને ગ્રસિત કરે છે. જ્યારે આ પંદર કૃષ્ણ વર્ણવાળા પુદ્ગલો સદાકાળ ચંદ્ર કે સૂર્યની લેશ્માનુબંધ અર્થાત્ ચંદ્ર સૂર્યના બિંબની પ્રભાનું અનુચરણ નથી કરતા ત્યારે મનુષ્યલોકના મનુષ્યો આ પ્રમાણે કહેતા નથી કે-રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. અર્થાત્ સમગ્ર બિંબને પુદ્ગલોથી આચ્છાદિત જોઇને રાહુ ગ્રસિત ચંદ્ર સૂર્યને ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ એ રીતે લોકો કહે છે પરંતુ એક દેશમાં વ્યાપ્ત થયેલ લેશ્યાનુબંધના કારણથી કૃષ્ણ થવા છતા ગ્રહણ કહેતા નથી. પૂર્વકથિત નિયમ રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. આ પ્રમાણેના લૌકિક મતની પ્રતિપત્તિમાં વિશ્વાસ કરવો પણ પૂર્વકથિત પરતીર્થિકના અભિપ્રાયમાં વિશ્વાસ કરવો નહીં પૂર્વ કહેલ અભિપ્રાયથી સંબંધિત પોતાના મતનું સમર્થન કરે છે. એ પ્રમાણે પરતીર્થિકોના અભિપ્રાયનું સારી રીતે કથન કરીને હવે શ્રીભગવાન્ કહે છે. રાહુ દેવ નથી. એમ નથી. પરંતુ તે રાહદેવ મહાઋદ્ધિવાળો અત્યંત સમૃદ્ધિશાળી, મહાદ્યુતિવાળો મહાબળવાળો, મહાયશવાળો અને સર્વ પ્રકારથી ઉપભોગ્ય સુખસામગ્રીવાળો હોવાથી મહાસૌખ્યસંપન્ન મહાપ્રભાવશાલી, ઉત્તમ વસ્ત્રોને ધારણ કરવાવાળો અનેક પ્રકારના મહા મુલ્યવાન્ રત્નખચિત આભરણોને ધારણ કરવાવાળો ઉત્તમ પુષ્પમાળાઓને ધારણ કરવાવાળો અનેક સામન્તાદિ પરિવારથી યુક્ત દિવ્યભોગોપ ભોગોને ભોગવવાવાળો દેવ વિશેષ રાહુ પોતાના વિમાનથી નિશ્ચિતપણાથી ભ્રમણ કરવાવાળો વિશેષ પ્રકારનો દેવ છે. તથા બીજું પણ કહે છે.- રાહુ દેવના નવનામો છે. જે આ પ્રમાણે છે. સિંહનાદ જટિલ ખરક ક્ષેત્રક ધદ્ધર મક૨ મત્સ્ય કચ્છપ કૃષ્ણસર્પ રાહુ દેવના પાંચ વિમાન પાંચ વર્ણના કહેલા છે. રાહુ વિમાનના પાંચ વર્ણના પ્રતિપાદનથી વિમાનોની સંખ્યા પણ પાંચજ હોય છે. તેના વર્ણ આ પ્રમાણે છે.- કૃષ્ણ નીલ લોહિત હારિદ્ર તથા શુકલ પૂર્વોક્ત રાહુવિમાનના વર્ણવનના સંબંધમાં પર્યાયાન્તરથી કહે છે. જે કૃષ્ણ વર્ણવાળું પહેલું રાહુવિમાન કહ્યું છે તે કૃષ્ણે એટલેકે ખંજનના જેવા વર્ણવાળું હોય છે. બીજું જે નીલવર્ણવાળું વિમાન કહ્યું છે તે લીલા તુંબડાના વર્ણના જેવા વર્ણનું કહ્યું છે. લાલ વર્ણવાળું ત્રીજું વિમાન કહ્યું છે તે મજીઠના વર્ણના જેવું લાલ વર્ણનું હોય છે. હરિદ્ર વર્ણનું વિમાન કહ્યું છે, તે હલદરના જેવા વર્ણનું હોય છે. સફેદ વર્ણનું વિમાન કહ્યું છે તે તેજના પુંજ જેવું હોય છે. જે કોઈ સમયમાં દેવરૂપરાહુ કોઈ સ્થાનથી આવતાં કે કોઈ સ્થાનમાં જતાં અથવા સ્વેચ્છાથી તે તે પ્રકારની વિક્રિયાઓ કરતી વખતે તથા પરિભ્રમણની દૃષ્ટિથી આમ તેમ Page #99 -------------------------------------------------------------------------- ________________ e સરપન્નત્તિ-૨૦/-/૧૯૭-૨૦૭ : ભ્રમણ કરતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યા અર્થાત્ વિમાનમાં રહેલ શ્વેતતાને પૂર્વભાગથી આચ્છાદિત કરીને પાછળના ભાગથી છોડે છે. ત્યારે પૂર્વભાગથી ચંદ્ર કે સૂર્ય આપણને દેખાય છે. અને પશ્ચિમભાગથી રાહુ દેખાય છે. જ્યારે મોક્ષકાળમાં ચંદ્ર કે સૂર્ય પૂર્વીદેશામાં પોતાનું પ્રાગટ્ય પ્રાપ્ત કરે છે ત્યારે નીચેના ભાગમાં પશ્ચિમ દિશામાં રાહુ હોય છે એજ પ્રમાણે અન્ય સ્થિતિને બતાવવા કહે છે.- જ્યારે દેવરૂપ રાહુ કોઈ સ્થાનમાંથી આવીને અગર જતાં અથવા સ્વેચ્છાથી તે તે પ્રકારની વિક્રિયા કરતાં અગર પરિચરણની બુદ્ધિથી આમતેમ ભ્રમણ કરતાં ચંદ્રના કે સૂર્યના વિમાનની શ્વેતતાને દક્ષિણ દિશાથી આવૃત્ત કરીને એટલેકે ઢાંકી દઇને ઉત્તર દિશાથી વ્યતિકરણ કરે છે. તે સમયે દક્ષિણદિશાથી ચંદ્ર અથવા સૂર્ય પ્રગટ થાય છે. તથા ઉત્તરભાગમાં રાહુ હોય છે. આ પ્રમાણે પૂર્વકથનાનુસારના અભિલાપ પ્રકારથી પશ્ચિમ દિશાથી આવૃત્ત કરીને પૂર્વદિશાથી છોડે છે. અને ઉત્તર દિશાથી આચ્છાદિત કરીને દક્ષિણ દિશાથી છોડે છે. રાહુની ક્રિયાનું નિરૂપણ કરવા માટે કહે છે કે જ્યારે રાહદેવ કોઇ સ્થાનથી આવતી વખતે કે જતી વખતે સ્વેચ્છાથી કોઇપણ વિક્રિયા કરીને પરિચારણ બુદ્ધિથી આમતેમ જતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યાને દક્ષિણ પૂર્વ તરફના ખૂણાથી ઢાંકી દઇને ફરીને ઉત્તર પશ્ચિમ થી મુક્ત કરે છે. ત્યારે અગ્નિખુણામાંથી ચંદ્ર અથવા સૂર્ય પોતાને પ્રગટ કરે છે. તથા રાહુ વાયવ્ય ખુણામાં સ્થિત રહે છે. અર્થાત્ તેઓ પરસ્પર એકબીજા સન્મુખ થઈ જાય છે. રાહુદેવ જ્યારે દક્ષિણ પશ્ચિમ થી ચંદ્રની અથવા સૂર્યની લેશ્યાને આચ્છા દિત કરે છે, ત્યારે ચંદ્ર કે સૂર્ય નેઋત્ય ખુણામાંથી પોતાને પ્રગટ કરે છે. અને રાહુ ઈશાન ખુણા માંથી ગમન કરે છે. આ પૂર્વકથિત ભાવના પ્રકારથી રાહુ નામનો દેવ જ્યારે ચંદ્રની અથવા સૂર્યની લેશ્યાને વાયવ્ય ખુણામાંથી આચ્છાદિત કરે છે, અને અગ્નિ ખુણામાંથી દોડે છે, તો આ પરિસ્થિતિમાં વાયવ્ય ખુણામાં ચંદ્ર, સૂર્ય પ્રગટ થયેલ દેખાય છે. અને અગ્નિ ખુણામાં લેશ્યાને છોડતો રાહૂ સ્થિત રહે છે. આ પ્રમાણેજ રાહૂ જ્યારે ચંદ્ર સૂર્યની એક તરફની લેશ્યાને ઈશાન ખુણામાં ઢાંકી દે છે, અને નૈઋત્ય ખુણામાંથી છોડે છે, ત્યારે ઈશાન ખૂણામાં ચંદ્ર કે સૂર્ય પ્રગટ થયેલ દેખાય છે. નૈઋત્ય કોણમાં રાહુ સ્થિત રહે છે.જ્યારે રાહુ ચંદ્રની કે સૂર્યની લેશ્યાને આચ્છાદિત કરીને સ્થિત રહે છે, ત્યારે લોકમાં આ પ્રમાણે કહેવામાં આવે છે, કે રાહુથી ચંદ્ર કે સૂર્ય ગ્રસિત થયેલ છે.- જ્યારે રાહૂ લેશ્યાને આચ્છાદિત કરીને પાર્શ્વભાગથી છોડે છે. ત્યારે મનુષ્યો આ પ્રમાણે કહે છે કે-ચંદ્રે કે સૂર્યે રાહુની કુક્ષિને વિદારિત કરેલ છે. જ્યારે રાહૂ ચંદ્ર અને સૂર્યની લેશ્યાને આચ્છા દીપ કરે છે તો લોકો કહે છે કે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરીને મુખમાંથી બહાર કાઢે છે.- જ્યારે ચંદ્ર કે સૂર્યની લેશ્યાને મધ્યભાગથી આચ્છાદિત કરીને રાહુગમન કરે છે ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો આ પ્રમાણે કહે છેકે-ચંદ્ર કે સૂર્યને રાહુએ મધ્યભાગથી વિદ્યારિત કરેલ છે. આ કથન કેવળ જલ્પન માત્રજ છે.- જ્યારે રાહુ ચંદ્ર કે સૂર્યના ગમન કરતી વખતે અથવા આવતી વખતે કે વિકુર્વણા કરતી વખતે અથવા પરિચારણા કરતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યાને આચ્છાદિત કરીને નીચે બધા પક્ષમાં અને બધી દિશાઓમાં સ્થિત રહે છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે કે-ચંદ્ર કે સૂર્યને રાહુએ બધી રીતે ગ્રસીત કરેલ છે. રાહુએ ચંદ્રને ગ્રસીત કરેલ છે. રાહુ કેટલા પ્રકારના કહ્યા છે ? શ્રીભગવાન્ કહે છે.- ધ્રુવરાહુ અને પર્વરાહુ આજ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૭ પાહુડ-૨૦ પ્રમાણે બે રાહુ પ્રજ્ઞપ્ત કરેલા છે. તેમાં જે ધ્રુવરાહુ છે, તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી આરંભ કરીને પોતાના પંદરમા ભાગથી ચંદ્રની પંદરમા ભાગની વેશ્યાને આચઅછાદિત કરીને રહે છે. અને પૂર્ણિમા અને અમાવાસ્યાના પર્વકાળમાં ક્રમાનુસાર ચંદ્રનો કે સૂર્યનો ગ્રાસ કરે છે, તે પર્વરાહૂ છે. તેમાં જે ધ્રુવરાહૂ છે, તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી આરંભ કરીને દરેક તિથિમાં પોતાના પંદરમા ભાગની ચંદ્ર લેશ્યાને આચ્છાદિત કરીને રહે છે.- અંતની અમાવાસ્યા તિથિમાં ચંદ્ર રાહૂ વિમાનથી સર્વ પ્રકારે આચ્છાદિત થાય છે. બાકિની પ્રતિપદા, દ્વિતીયા, તૃતીયાદિકાળમાં ચંદ્ર કંઈક અશંથી રાહૂ વિમાનથી આચ્છાદિત ન થવાથી પ્રકાશિત રહે છે. શુકલ પક્ષમાં ચંદ્ર ઉપદ્રશ્યમાન રહે છે જેમકે-શુકલ પક્ષની પ્રતિપદાથી આરંભ કરીને એક પંદરમા ભાગને એટલેકે દરેક તિથિમાં પંદરમાં પંદરમાં ભાગને પ્રકાશિત કરે છે. યાવતુ પૂર્ણિમામાં પંદરમાં પંદરભાગને અથવા સંપૂર્ણ ચંદ્રમંડળને પ્રગટ કરે છે. પર્વરાહૂની વિચારણામાં જે આ પર્વરાહુ કહ્યો છે, તે જઘન્યથી છ ચાંદ્રમા સની પછી ચંદ્ર ગ્રહણ કરે છે. એ જ પ્રમાણે કોઈ સમયે સૂર્યનું પણ ગ્રહણ થાય છે. તે પછી છ માસની અંદરજ ફરી સૂર્ય ગ્રહણ માટે પ્રવૃત્ત થાય છે. છ માસની અંદર કોઈ પણ સમયે ચંદ્રનું કે સૂર્યનું ગ્રહણ થઈ જાય છે. હે ભગવનું શા કારણથી ચંદ્ર શશિ આ પ્રમાણે લોકમાં પ્રતિપાદિત કરેલ છે ? જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના મૃગના ચિન્હવાળા વિમાનના ભ્રમણ માર્ગમાં કમનીય સ્વરૂપવાળા દેવ સ્થિત રહે છે. અને મનોજ્ઞ સ્વરૂપવાળી દેવીયો હોય છે. અને મનોજ્ઞ, મનને અનુકૂળ દર્શનીય એવા આસન શયન, સ્તન્મ ભાંડામાત્ર ઉપકરણ અર્થાત્ સર્વ પ્રકારના ભોગોપભોગ્ય એવા ઉપકરણ સાધન સામગ્રી ત્યાં પ્રાપ્ત થાય છે. તથા શ્રીજ્યોતિષ, જ્યોતિષરાજ ચંદ્રદેવ સ્વતઃ સુરૂપ આકૃતિવાળો હોય છે. કાંતિવાળો હોય છે. લાવણ્યથી યુક્ત હોય છે. સૌભાગ્ય પૂર્ણ હોય છે. સામુદ્રિક શાસ્ત્રોક્ત લક્ષણોવાળો હોય છે. સર્વાવિયવ સંપૂર્ણવાળો હોય છે. સૌજનને પ્રિયદર્શનવાળો હોય છે સુદંર આકૃતિવાળો હોય છે, સરૂપ હોય છે. આ રીતે પૂર્વકથિત સર્વગુણોથી યુક્ત ચંદ્ર વિકાસ-પ્રકાશથી પોતાના વિમાનમાં નિયત રૂપથી ભ્રમણ કરતો વિચરે છે. આ પહેલાં કહેલ કારણોથી ચંદ્ર શશિ છે, ચંદ્ર શશિ છે. આ પ્રમાણે લોકમાં કહેવાય છે. હે ભગવનું આપે સૂર્યને આદિત્યના નામથી વ્યવહાર કર્યો છે, અને આદિત્ય પણ સૂર્ય નામથી કહેવાય છે. તેમાં શું કારણ છે? સૂર જેમાં આદિ હોય તે સુરાદિ કહેવાય છે. અહોરાત્રાદિ કાળનો જે નિર્વિભાગ ભાગ હોય છે, તે સૂરાદિક કહેવાય છે. સર્વ વ્યાપક હોવાથી સૂર્ય એ પ્રમાણે નામ કહ્યું છે. તેથીજ કહે છેકે- આ પૂર્વકથિત પ્રકારથી સર્વવ્યાપકદિ દર્શન કારણથી સૂર્ય આદિત્ય છે અને આદિત્ય જ સૂર્ય છે. તેમ કહ્યું છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું સર્વત્ર ગમન કરે તે સૂર્ય, જે પ્રમાણે સૂર્યની સર્વવ્યાપકતા સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે આદિત્યની પણ સર્વવ્યાપકતા સિદ્ધ થાય છે. જેમકે-આદિમાં જે હોય તે આદિત્ય એજ કારણથી સૂર્ય અને આદિત્યનો અભેદભાવ છે. જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષ્કરાજ દેવરૂપ ચંદ્રની અગ્રમહિષી અર્થાતુ પટ્ટરાણીયો કેટલી કહેલ છે ? જ્યોતિન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્રની ચાર અગ્ર મહિષિયો કહેવામાં આવેલ છે. આદિ પૂર્વ વતુ જે પ્રમાણે આ મનુષ્ય લોકમાં હોય છે એજ પ્રમાણે યાવતુ કેવળ ભોગદ્રષ્ટિથી ભોગોપભોગ થાય છે. ચંદ્ર પ્રકારની જેમ સૂર્યના સંબંધમાં પણ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સૂરપન્નત્તિ-૨૦/-/૧૯૨૦૭ સમજી લેવું. ચંદ્ર સૂર્ય જ્યોતિષ્ઠરાજ કેવા પ્રકારના કામભોગોનો અનુભવ કરીને વિમાનમાં વિચરે છે ? કોઈ અનિર્દિષ્ટ અજાણ્યા નામવાળો પુરૂષ યોવનના આરંભ કાળના બળથી યુક્ત હોય, તે યુવાવસ્થાના આરંભકાળની બલવતી પોતાની પત્નિની સાથે કે જેનો વિવાહ થોડા સમય પહેલાંજ થયેલ હોય તથા તેનો પતિ ધનાર્થી હોવાથી ધન પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈને પોતાના જ ઘરમાં આવીને સ્નાન અને બલિકમ કરીને કિૌતુકશાંતી માટે પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થઈને વેષને યોગ્ય મુલ્યવાનું વસ્ત્રોને ધારણ કરીને તથા અલ્પ અને બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કરીને તથા મનોજ્ઞ આહારને કરે છે ભોજન કર્યા પછી અંદરના ભાગમાં ચિત્ર કર્મ કરવાથી ચિત્ર વિચિત્ર તથા બહારમાં ધૂપિત એટલેકે ચુનાથી ધોળેલ અને ધૃષ્ટ એટલે પત્થરથી ઘસીને એકદમ લીસુ કરેલ અનેક પ્રકારના ચિત્રવાળાચંદરવાથી ચિન્નેલ હોવાથી દેદીપ્યમાન તથા ઘરની મધ્યભાગમાં બહુસમ અત્યંત સરખા અને સુવિભક્ત સમ્યક વિભાગ કરેલ ભૂમિભાગ જેનો હોય એવા તથા મણિરત્નાદિના પ્રકાશથી નાશ પામેલ છે અંધકાર જેનો એવું તથા કાલાગુરૂ કંદુરૂષ્ક, તુરૂષ્કના મધમઘાટવાળો ગન્ધની જે આમતેમ વિસ્તૃત થવાથી સુગંધદાર અને અત્યંત રમણીય એવા શયનીય ગૃહમાં પાર્શ્વ ભાગમાં ઉન્નત તથા મધ્યમાં નત હોવાથી ગંભીર તથા સહા લિંગન વૃત્તિથી શરીર પ્રમાણના ઉપધાન આસ્તરણ વિશેષથી સુપરિકમિત ક્ષૌમિક રેશમી તથા દુકૂલ કપાસના વસ્ત્ર વિશેષથી ચારે તરફ વીંટાયેલ ચર્મ વિશેષનું વસ્ત્ર તે સ્વભાવથીજ અત્યંત કોમળ હોય છે. તથા પુષ્પના ચૂર્ણની શય્યા જેવા શયનમાં સુગંધવાળા જે ઉત્તમ પુષ્પોના ચૂર્ણ યુક્ત શયનોપચારથી કલિત-યુક્ત તથા કહેવામાં એવા પુણ્યવાનોને યોગ્ય શૃંગાર સમાન આકાર સંનિવેશ વિશેષ જેનો હોય એવા પ્રકારની સુંદર શય્યામાં સંગત-મૈત્રિયુક્ત જે ગમન અર્થાત્ વિલાસપૂર્વક સંક્રમણ અને હસિત ભણિત અર્થ, કામોદ્દીપક વિચિત્ર વાષ્પટુતા અને ચેષ્ટિત અથતુ સકામ અંગ પ્રત્યંગ અવયવોના પ્રદર્શન પૂર્વક પ્રિયની સન્મુખ આવવું. તથા સંલાપ એટલેકે પ્રિયની સાથે આનંદ પૂર્વક કામ પરસ્પરનું મિલન આવા પ્રકારના વિલાસથી યુક્ત તથા દેશકાળાનુકૂળ જે ઉપચાર તેમાં કુશળ એવી તથા અનુરક્ત એવી કોઈ પણ સમયે અવિ રક્ત ન હોય તેવી પત્નીની સાથે એકાન્તમાં જે રમણમાં રક્ત અન્યત્ર મન ન કરતો ઈષ્ટ શબ્દ સ્પર્શ રસ, રૂપ, અને ગંધ રૂપ પાંચ પ્રકારના મનુષ્ય ભવસંબંધી કામ ભોગોનો ઉપભોગ કરીને વિચરે છે. એ નામગોત્ર વિનાના પુરૂષના કામભોગનું જે આટલા પર્યન્ત યાવતુ જે વર્ણવેલા છે. તેનાથી પણ અનંત ગણું વધારે વ્યંતર દેવના કામભોગ હોય છે. વ્યંતર દેવોના કામ ભોગોથી પણ અનંત ગણ વિશિષ્ટતર કામભોગનું સુખ અસુરેન્દ્રવર્ય દેવોનું હોય છે. તેનાથી પણ અનંતગણુ વિશિષ્ટતર ઇદ્રરૂપ અસુરકુમાર દેવોના કામ ભોગનું હોય છે. અસુરેન્દ્ર દેવોથી પણ અનંતગણુ વિશિષ્ટતર કામભોગનું સુખ ગ્રહ નક્ષત્ર, અને તારારૂપ દેવોનું હોય છે. તેનાથી પણ અનંત ગણું વિશિષ્ટતર ચંદ્ર સૂર્ય દેવોના કામભોગનું હોય છે. જ્યતિષેન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્ર સૂર્ય દેવ આ પ્રકારના ઉપર વર્ણવેલ કામભોગોને ભોગવીને સુખપૂર્વક પોત પોતાના વિમાનોમાં વિચરે છે. પહેલાં કરેલ અક્યાશી ગ્રહોના કેવળ નામમાત્રનું અહીં પ્રતિપાદન કરેલ છે. અંગારક વિકાલક લોહિત્ય શનૈશ્ચર આધુનિક પ્રાધુનિક કણ કણ કણ કણકણક Page #102 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૨૦ ૯૯ કવિતાનક કણસંતાનક સોમ સહિત આશ્વાસન કાયોપગ કબૂટક અજકરક દુંદુભક શંખ શંખનાભ શંખવણભ કંસ કંસનાભ કંસવાભિ નીલ નીલાલભાસ રૂપ્પી રૂપ્રભાસ ભસ્મ ભસ્મરાશિ તિલ તિલ પુષ્પવર્ણ દક દકવણું કવ્ય વધ્ય ઈન્દ્રાગ્નિ ધૂમકેતુ હરિ પિંગલ બુધ શુક્ર બૃહસ્પતિ રાહુ અગસ્તિ માણવક કામસ્પર્શ ધુર પ્રમુખ વિકટ વિસન્ધિકલ્પ પ્રકલ્પ જટાલ અરૂણ અગ્નિ કાલ મહાકાળ સ્વસ્તિક સૌવસ્તિક વર્ધમાનક પ્રલમ્બ નિત્યાલોક નિત્યદ્યોત સ્વયંપ્રભ અવભાસ શ્રેયસ્કર ક્ષેમકર આશંકર પ્રભંકર અરજ વિરજા અશોક વીતશોક વિવર્ત વિવસ્ત્ર વિશાલ શાલ સુવૃત. અનિવર્તિ એકજટી દ્વિજતી કટ કટિક રાજ અર્ગલ આ પ્રમાણે અદ્યાશી સંખ્યાત્મક નામો કહ્યા છે. કનકની જેવા એક દેશથી નામવાળા પૂર્વોક્ત ક્રમથી પાંચ ગ્રહો સમજવા નીલ અને રૂપ્પીના બબ્બે પ્રકારના નામોની સંભાવના હોવાથી ચાર નામો થાય છે. હવે આજ નામોના સુખાવબોધ માટે અહીં સંગ્રહણી ગાથાઓ કહી છે. પાહુડ-૨૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ [૨૦૮-૨૧૪] સૂત્રની ફલશ્રુતિરૂપ સમગ્ર. શાસ્ત્રના ઉપસંહાર રૂપથી આ છેલ્લું સૂત્ર છ ગાથા દ્વારા કહ્યું છે. ઈત્યાદિ આ પૂર્વકથિત પ્રકારથી પ્રકૃતાર્થ અર્થાત્ જીનવચન તત્ત્વને જાણનારાઓના અભ્યદય માટે આ પ્રમાણે પ્રકટાર્થ હોવા છતાં પણ અભવ્ય જનોને દયથી એટલે કે વાસ્તવિકપણાથી દુર્લભ આ પ્રમાણે આ શાસ્ત્ર ઉત્કીર્તિત કરેલ છે, આ ભગવતી અથતું જ્ઞાનૈશ્ચર્ય રૂપ દેવતા જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિ એટલે કે જ્ઞાન વિશેષ રૂપ દેવતાને સ્વયે ગ્રહણ કરીને જેને તેને કહેવું નહીં આ શાસ્ત્ર સ્વયં સમ્યક પ્રકારથી જાણીને સ્તબ્ધ-જડ અર્થાત્ ગૌરવશાલી પ્લાદિમદ યુક્ત અચિંત્ય ચિંતા મણિ સમાન આ તથા તેને જાણનારા આચાર્યાદિને અવજ્ઞાથી જુવે છે. તે અવજ્ઞા દુરત નરકાદિમાં પાડનારી છે, તેથી તેના ઉપકાર માટે તેવાઓને આપવું ન જોઈએ. તથા માનિમાન યુક્ત અલ્પશ્રુત એવાઓને કહેવામાં આવે તો પણ રૂચિકર થતું નથી, શ્રવણ માટે ઇચ્છા ધૃતિ-ધર્મ આત્મવિશ્વાસ - ઉત્સાહ હોય તો પણ અભાજન- ન હોય તેવાને ઉપદેશ કરવો. ઈત્યાદિ ધમોપદેશકારોની કુળથી બહાર તથા ગણિસમૂહથી બહાર કરેલા હોય કારણ કે જ્ઞાન વિનયાદિથી રહિત તથા ભગવાનું અહંતુ સ્થવિર ગણધરની મર્યાદાથી એટલે કે ભગવદાદિએ કરેલ વ્યવસ્થાથી વ્યતિક્રાંત-રહિત હોય આ પ્રમાણે આપ્ત વચનવ્યવસ્થિતનું તથા ભગવદીંદાદિ વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાવાળાને દીર્ઘ સંસારિતા પ્રાપ્ત થાય છે. ધૃતિ ઉત્થાન ઉત્સાહ કર્મ બલવીર્યવાળો પુરૂષ સૂર્યપ્રજ્ઞપ્તિ વિષયક જ્ઞાન પોતે મુમુક્ષુ હોવા છતાં પણ શિખ્યું હોય અગર ઉપદિષ્ટ કરેલ હોય તે નિયમથી આત્મામાં ધારણ કરવું તે કયારેય પણ અવિનીત અને ઉદ્ધતને આપવું નહીં આ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર મિથિલા નગરીમાં શ્રી ભગવાનું વર્ધમાન સ્વામીએ સાક્ષાત્ કહી. છે, તેથી અર્થ પ્રણેતા હોવાથી તથા વર્તમાન તીર્થાધિપતિ હોવાથી શાસ્ત્રના અંતમાં મંગલ કામના માટે તેમને નમસ્કાર કહેવામાં આવે છે. કલેશાદિ દોષોથી રહિત મહાત્મા સ્વરૂપ શ્રી ભગવાનના સુખ ઉપજાવનારા ચરણકમલ જે મોક્ષને પ્રાપ્ત કરાવનારા હોય છે, એ ચરણોમાં વિનયથી નમ્ર એવો હું વંદના કરું છું. સૂરપન્નત્તિ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૬-ગુર્જરછાયા પૂર્ણ Page #103 -------------------------------------------------------------------------- ________________ [૧૦૦] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ sts ચંદપન્નત્તી ઉવંગ-૧૭-ગુર્જરછાયા અરિહંતોને નમસ્કાર થાઓ. આ “ચંદપન્નત્તિ” નામનું ઉવાંગ વર્તમાન કાળે જે રીતે પ્રાપ્ત થાય છે. તે રીતે તેના અને “સૂરપન્નત્તિ” ઉવાંગના વિષયવસ્તુમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી. કિચિંતું જ પાઠભેદ નજરે પડેલ છે.) આવા જ કોઈ કારણથી પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે પણ આ ઉવાંગની પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજા રચિત વૃત્તિને છપાવેલ નથી તેમજ આજ પર્યન્ત અન્ય કોઈએ પણ વૃત્તિ છપાવેલ નથી. - મુનિ દીપરત્નસાગર બંને ઉવાંગોમાં ૨૦-૨૦ પ્રાભૂતો જ છે. ફક્ત “ચંદપન્નત્તિ' માં આરંભિક ગાથાઓ અતિરિક્ત છે તે સિવાય કોઈ ફેરફાર નથી. આ ગાથાઓનો અત્રે કહી છે. પ્રાભૃત-૧ પ્રાભૃતપ્રાભૃત-૧ [૧] નવનલિન - કવલય, વિકસિત શતપત્ર કમળ જેવા બે નેત્રો જેમના છે, મનો હર ગતિથી યુક્ત એવા ગજેન્દ્ર સમાન ગતિવાળા છે. તેવા વીર ભગવંત જય પામો. [૨-૩ અસુર-સુર-ગરુડ-ભુજગ આદિ સર્વે દેવોથી વંદન કરાયેલા, જન્મ મરણ આદિ કલેશ રહિત થયેલા એવા અહંતુ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સર્વ સાધુઓને નમસ્કાર કરીને- સ્કુટ, ગંભીર, પ્રગટ, પૂર્વરૂપ શ્રુતના સારભૂત, સૂક્ષ્મબુદ્ધિ આચાર્યો દ્વારા ઉપદિષ્ટ જ્યોતિસુ-ગણરાજ પ્રજ્ઞપ્તિને હું કહીશ. [] ઇન્દ્રભૂતિ ગૌતમ મન-વચન-કાયાથી વંદન કરીને શ્રેષ્ઠ જિનવર એવા શ્રી વદ્ધમાન સ્વામીને જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિને વિશે પૂછે છે. (આટલા અતિ રિક્ત શ્લોક પછી સર્વે વિષય વસ્તુ યાવતું વસમા પ્રાભૃત પર્યન્ત સમગ્ર ગુર્જરછાયા ‘સૂરપન્નત્તિ” અનુસાર જાણી લેવી) | ચંદપન્નતિની મુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ ૧૭ | ચંદપન્નત્તિ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૬-ગુર્જરછાયાપૂર્ણ – Page #104 -------------------------------------------------------------------------- ________________ [૧૦] S नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ દિ પીવાના ૧ ૮. જેબુદ્ધીવ-પન્નત્તિ ઉવંગ-૭-ગુર્જરછાયા SSSSSSSSSSSS (- વખારો-૧ ) [૧] અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. આ અવસર્પિણીના ચોથા આરામાં જ્યારે ભગવાન મહાવીર સ્વામીનો વિહાર થઈ રહ્યો હતો, તે સમયે-મિથિલા નામે એક નગરી હતી. આ નગરીનું વર્ણન ઉવવાઈ સૂત્ર વર્ણિત ચંપાનગરીના વર્ણન ની જેમ જ છે. આ મિથિલા નગરીની બહાર ઈશાન કોણમાં મણિભદ્રનામનું એક ચૈત્ય હતું. આ નગરીનો રાજા જિતશત્રુ હતો અને તેની પટ્ટરાણીનું નામ ધારિણી હતું તે કાલે અને તે સમયે ત્યાં ભગવાનું મહાવીર સ્વામી સમવસૃત થયા- નગરથી જનમેદની નીકળી ભગવાને ધર્મની પ્રરૂપણા કરી ધર્મ સાંભળીને તે જનપરિષદ જે દિશા તરફથી આવેલ હતી તે તરફ પાછી જતી રહી. [૨] તે કાળમાં તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ પ્રધાન અંતે વાસી- શિષ્ય કે જેમનું નામ ઇન્દ્રભૂતિ અણગાર હતું અને જેઓ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલ હતા તથા જેમની ઊંચાઈ ૭ હાથ જેટલી હતી- સંસ્થાન સમચતુરસ્ત્ર હતું તપસ્યાની આરાધના એઓ કમની નિર્જરા માટે જ કરતા હતા. એમને માટે કહેવામાં આવેલ તપસ્યા બીજા સાધારણ તપસ્વીઓ માટે એકદમ અશક્ય જ હતી. પરીષહ અને ઉપસર્ગથી એઓ વિચલિત થતા નહીં દુશ્વર એમના વ્રતો હતા. મૂલગુણાદિક જે એમના ગુણો હતા એઓ ચતુર્દશ પૂર્વના પાઠી હતા. અને એની સાથે મતિજ્ઞાન, શ્રત અવધિ જ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાનના ધારી હતા તેમણે પ્રભુને આ પ્રમાણે નિવેદન કર્યું. [૩] કયા સ્થાન પર જંબૂઢીપ નામક દ્વીપ આવેલ છે? કેટલો વિશાળ છે? સંસ્થાના કેવું છે? આકાર-સ્વરૂપ-કેવો? અને એમાં કઈ કઈ જાતના પદાર્થો છે? હે ગૌતમ! આ છે દ્વિીપ છે, તેનું નામ જ જંબૂદ્વીપ છે. આ જંબૂદીપ નામક દ્વીપ બધા દ્વીપો તેમજ સમુદ્રોની વચ્ચે અવસ્થિત સૌથી પહેલો દ્વીપ છે. ‘આનો આકાર તેલમાં તળેલા પુડલા જેવો છે. પોતાની ૧૬ કળાઓથી પરિપૂર્ણ ચંદ્રમા જેવી આકૃતિ હોય છે તેવી ગોલાકૃતિ છે. આની લંબાઈ, ચોડાઈ એક યોજન જેટલી છે. પરિધીનું પ્રમાણ ૩૩ લાખ ૧૬ હજાર બસો ૩૭ યોજન અને ૩ કોશ ૨૮ ધનુષ ૧૩ અંગુલ કરતાં કંઈક વધારે છે. [૪].આ જંબૂદ્વીપ નામક દ્વીપ વજમથી જગતી થી ચોમેર સારી રીતે આવૃત્ત છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જંબુદ્વિવપન્નત્તિ. ૧/૪ આ પ્રકાર રૂપ જગતી આઠ યોજન જેટલી ઊંચી છે. મૂલમાં બાર યોજન જેટલી વિધ્વંભ વાળી છે. મધ્યમાં આઠ યોજન જેટલા વિસ્તારવાળી છે, ઉપરમાં આ ચાર યોજન જેટલી વિસ્તારયુક્ત છે આ પ્રમાણે આ મૂલમાં વિસ્તીર્ણ છે, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરમાં પાતળી છે. એથી આ જગતીનો આકાર ગોપુચ્છના આકાર જેવો થઈ ગયો છે. આ ગતી સવત્મિના વજ રત્ની બનેલી છે, તેમજ આ આકાશ અને સ્ફટિકમાણિ જેવી અતિ સ્વચ્છ છે, શ્લષ્ણ સૂત્ર નિર્મિત પટની જેમ આ ગ્લણ મુગલ સ્કન્ધથી નિર્મિત થયેલી છે એથી શ્લેષ્ટ-છે તેમજ ઘૂંટેલ વસ્ત્રની જેમ આ સુચિવર્ણ છે. ધાર કાઢવાના પથ્થરથી ઘસેલા પાષાણની જેમ આ વૃષ્ટ છે. કોમળ શાણથી ઘસેલા પાષાણ ખંડની જેમ આ ગૃષ્ટ છે.નીરજ છે. નિર્મળ છે. નિષ્પક છે. આવરણ રહિત નિષ્કટક છાયાવાળી છે. અવ્યાહત પ્રકાશયુક્ત છે, વસ્તુ સમૂહની પ્રકાશિકા છે. નિરંતર દિશાઓમાં અને વિદિશાઓમાં આનો પ્રકાશ વ્યાપ્ત રહે એથી આ સોદ્યોત દયમાં ઉલ્લાસજનક હોવાથી આ પ્રાસાદીય છે. અધિક રમણીય હોવાથી આ દર્શનીય છે સર્વથા દર્શકોના નેત્ર અને મનને આકર્ષનારી હોવાથી આ અભિરૂપ છે. અથવા ક્ષણ ક્ષણમાં આનું રૂપ નવનવીત જેવું લાગે છે એથી આ પ્રતિરૂપ છે. તે ગતી એક વિશાળ ગવાક્ષ જાલથી યુક્ત છે. ગવાક્ષ જાલ અધ યોજન જેટલો ઊંચો પાંચસો ધનુષ જેટલો આનો વિસ્તાર છે. આ સર્વાત્મના સર્વરત્નમય છે, અચ્છાથી માંડીને પ્રતિરૂપ સુધીના આ વિશેષણોથી. યુક્ત છે. વલયાકારવાળી આ જગતીના ઉપરના ભાગમાં કે જે ચાર યોજન જેટલા વિસ્તારવાળો છે ઠીક મધ્યમાં પ00 યોજન વિસ્તારવાળા વચ્ચેના ભાગમાં લવણ સમુદ્રની દિશાની તરફ કંઈક કમ બે યોજન અને જંબૂઢીપની દિશાની તરફ કંઈક સ્વલ્પ બે યોજન ને બાદ કરતાં શેષ ૫૦૦ યોજન જેટલા વિસ્તારવાળા બહુ મધ્યદેશમાં એક વિશાળ પધવરવેદિકા છે. આ પદ્રવર વેદિકા ઊંચાઈમાં અધયિોજન જેટલી છે અને વિસ્તારમાં પાંચસો ધનુષ જેટલી છે. આનો પરિક્ષેપ જગતીના પરિક્ષેપ બરાબર છે. સંપૂર્ણપણે રત્નમયી છે અને અચ્છ વગેરેથી પ્રતિરૂપાત્મક સુધીના વિશેષણોથી યુક્ત છે. આના નેમ ભૂમિ ભાગથી ઉપર ની તરફ નીકળેલા પ્રદેશ વજમણિના બનેલા છે. આ પ્રમાણે આનું વર્ણન જીવા ભિગમ'માં જે રીતે કરવામાં આવ્યું છે, તેમ અહીં પણ સમજવું જોઈએ. [૫આ જગતીની ઉપર જે પાવરવેદિકા છે તે પદ્મવરવેદિકાની બહાર એક બહુ જ વિશાળ વનખંડ છે. આનો વિખંભ કંઈક સ્વલ્પ બે યોજન જેટલો છે. આ વનખંડનો પરિક્ષેપ જગતીના પરિક્ષેપ પ્રમાણ જેવું જ છે. [૬] તે વનખંડના અંદરનો ભૂમિ ભાગ અતીવ સમતલ હોવાથી બહુ જ સુંદર છે મૃદંગના મુખ ઉપરનો ચમ્પુટ જેવો સમતલ હોવાથી સુંદર હોય છે. યાવતુ અનેક જાતના પાંચવર્ણોવાળા રત્નોથી તેમજ તૃણોથી ખચિત છે. તે ઉપશોભિત પાંચ વણ કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર, અને શુકલ છે એમના ગંધ, રસ અને સ્પર્શ કેવા પ્રકારના છે ? આ સંબંધમાં રાયપ્પણીયું સૂત્ર માં વર્ણન કરવામાં આવ્યું છે. તે જાણી લેવું જોઈએ! તે બહુ સમરમણીય મધ્યભૂમિભાગમાં ઘણી નાની વાપિકાઓ છે. ઉત્પાત વગેરે પર્વતો છે. કદલી ગૃહો છે. મંડપ-લતાકુંજ-વગેરે છે. પૃથિવી શિલા-પટ્ટકો તે ઉપર ઘણા વાનવ્યંતર દેવ દેવીઓ સુખેથી ઉઠતા બેસતા રહે છે, ભેટતા રહે છે, આરામ કરતા રહે છે, ક્યાંક Page #106 -------------------------------------------------------------------------- ________________ વારો-૧ ૧૦૩ ક્યાંક ઊભા રહે છે. પાર્શ્વ પરિવર્તિત કરતાં રહે છે. રતિસુખ ભોગવતાં રહે છે. અનેક પ્રકારની ક્રીડાઓ કરતાં રહે છે. ગીતો ગાતાં રહે છે, પરસ્પર એ બીજાને મુગ્ધ કરતાં રહે છે. ભિન્ન ભિન્ન પ્રકારના વિલાસોથી દેવોના ચિત્તને દેવીઓ લુબ્ધ કરતી રહે છે. આ રીતે આ સર્વ દેવ અને દેવીઓ પૂર્વમાં આરિત શુભાધ્યવસાયથી વિવિધ શોભન પરાક્રમપૂર્વક ઉલ્લાસની સાથે સેવન કરેલા -એવા શુભકલ્યાણકારી ફળવાળા પુણ્ય કર્મોના કલ્યાણ રૂપ ફળ ને તેમના ઉદય કાળમાં ભોગવતાં પોતાના સમયને પસાર કરે છે. તે જગતીની ઉ૫૨ જે પદ્મવરવેદિકા છે તે પદ્મવર વેદિકાની અંદર એક બહુજ વિશાળ વનખંડ કહેવામાં આવેલ છે આ વનખંડ ઈમાં કંઈક સ્વલ્પ બે યોજન જેટલો છે તેમજ આની પરિધિ નો વિસ્તાર વેદિકાની પરિધિ જેટલો જ છે. [9] જમ્બુદ્વીપની દ્વાર સંખ્યાનું વર્ણનઃ- તે દ્વાર ચારે છે વિજય-વૈજયંત-જયંત અને અપરાજિત જેનું વર્ણન જાણી લેવું. આ દ્વારો કયાં કયાં છે ? [૮] હે ગૌતમ ! જંબુદ્રીપ નામક આ દ્વીપમાં સ્થિત મન્દર પર્વતની પૂર્વ દિશામાં ૪૫ હજાર યોજન આગળ જવાથી જંબૂદ્વીપની પૂર્વ દિશાને અંતે અને લવણ સમુદ્રથી પૂર્વ દિશાના પશ્ચિમ વિભાગમાં સીતા મહાનદીની ઉ૫૨ જંબુદ્રીપનું વિજય નામક દ્વાર કહે વામાં આવેલ છે. આ દ્વારની ઊંચાઈ આઠ યોજન જેટલી છે તેમજ વિસ્તાર ઊંચાઈ કરતાં અર્ધો છે અને પ્રવેશમાર્ગ ચાર યોજન જેટલો છે. આ દ્વાર ધવલવર્ણવાળું છે અને આનું શિખર ઉત્તમ સ્વર્ણ નિર્મિત છે. આ વિજયદ્વારનું વર્ણન વિજ્યા નામક રાજધાની સુધીનું જેમ ‘જીવાજીવાભિગમ’ ‘સૂત્ર’ મુજબ જાણવું [૯-૧૦] જંબૂદ્વીપના એક દ્વારથી બીજાĀાર સુધીનું અવ્યવહિત અંતર ૭૯ હજા૨ ૫૨ યોજન તેમજ કંઈક સ્વલ્પ અર્ધા યોજન જેટલું છે. જંબુદ્રીપની પરિધિનું પ્રમાણ ૩૧૫૨૨૭ યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ અને ૧૩ા અંગુલ જેટલું છે. આ પ્રમાણમાંથી વિજ્યાદિ ચારદ્વાર ના ૧૮ યોજનનો જે વિસ્તાર છે તે જુદો જ રાખવો જોઈએ. પૂર્વોક્ત પરિધિના પ્રમાણમાંથી ૧૮ યોજન કમ ક૨વાથી અશિષ્ટ ૩૧૬૨૦૯ ને નવ થી ભાજિત કરવાથી પર અધિક ૭૯ હજાર યોજન અને ૧ ગાઉ લબ્ધ થાય છે. એટલે કે ૭૯ હજાર પર યોજન અને ૧ કોશ આવે છે. (એજ વાત ગાથા વડે પ્રકટ કરવામાં આવી છે ) [૧૧] હે ભદન્ત ! જંબુદ્રીપ નામક દ્વીપમાં ભરત નામક વર્ષ-ક્ષેત્ર-ક્યાં કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! ભરતાદિ ક્ષેત્રોની સીમા કરનાર લઘુ હિમવાન્ પર્વતના દક્ષિણ દિગ્ ભાગમાં દક્ષિણ દિગૂવર્તી લવણ સમુદ્રના ઉત્તરદિભૂભાગમાં પૂર્વ દિગ્ ભાગવર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિભાગવર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જંબુદ્રીપગત ભરત ક્ષેત્ર છે. આ ભરત ક્ષેત્ર માં કાંટાંવાળા વૃક્ષોની અહીં અધિકતા છે. અહીં ઘણાં સ્થાનો એવાં પણ છે કે ત્યાં પ્રવેશવું અશક્ય છે- ડગલે ને પગલે જ્યાં ખાડાઓ પુષ્કળ છે એવા સ્થાનવાળું છે. ડુંગરો પર ઠેકઠેકાણો ઘણી ગુફા ઓ વાળું છે. સ્થાન સ્થાન ૫૨ જેમાં નદીઓ છે ઠેકઠેકાણે જ્યાં પ્રાયઃ દ્રહ છે ઘણાં વૃક્ષો છે ઠેકઠેકાણે જ્યાં ગુચ્છાઓ છે ગુલ્મો અધિકાંશ રૂપમાં ઘણા છે એવું આ ક્ષેત્ર છે. જ્યાં લતાઓની હિંસક જાનવરોની તૃણની તસ્કરોની સ્વદેશોત્પન્નજનોથી ઉપદ્રવો પરદેશી રાજઓના ઉપદ્રવો દુર્ભિક્ષની દુષ્કાલની પાખંડો મિથ્યાવાદીઓની, કૃપણજનોની, યાચ કોની અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મૂષક, શલભ, શુક તેમજ અત્યાસન રાજાઓ જેમાં બહુ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જંબુદ્ધીવપન્નત્તિ- ૧/૧ લતા છે એવા આ ભરત પ્રદેશ છે. મારિ કર્ષક- અનાવૃષ્ટિ અધિપતિત્વ કરનારા રાજા ઓની રોગોની અસમાધીઓની બહુલતા જ્યાં છે એવો આ પ્રદેશ છે. અને નિરંતર જ્યાં પ્રજાજનોના ચિત્તને કષ્ટ આપનારા દંડ જ્યાં વિદ્યમાન છે. એવો આ પ્રદેશ છે. આ ભર ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ છે. અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળું છે. આ ભરત ક્ષેત્ર ઉત્તર દિશામાં પલંગનું જેવું સંસ્થાન આકારવાળું છે. દક્ષિણ દિશામાંધનુષ પૃષ્ઠનું જેવું સંસ્થાન હોય છે ભરતક્ષેત્ર ત્રણ રીતે લવણ સમુદ્રને સ્પર્શી રહ્યું છે. ગંગા અને સિંધુ એ બન્ને મહાનદીઓથી અને વિજયાર્ધ પર્વતથી વિભક્ત થઈને છ ખંડોથી યુક્ત થઈ ગયેલ છે. આનો વિસ્તાર પ૨૬-૬/૧યોજન પ્રમાણ છે.જબૂદ્વીપ કે જેનોવિખંભ ૧ લાખ યોજન જેટલો છે તેના૧૯૦ ભાગ કરવાથી ભરત ક્ષેત્ર નો વિસ્તાર ૧૯૦ મા ભાગ જેટલો થાય છે. વૈતાઢ્ય પર્વત ભરત ક્ષેત્રના એકદમ મધ્યભાગમાં આવેલ છે. આ પર્વત ભરત ક્ષેત્રનેબેભાગોમાંવિભક્તકરેલછે.બેવિભાગો દક્ષિણાદ્ધ ભરત અને ઉત્તરાદ્ધ ભરત છે. [૧૨] હે ભદન્ત જંબૂદ્વીપ નામક આ દ્વીપમાં દક્ષિણાદ્ધ ભરત નામક ક્ષેત્ર કયા સ્થળ પર આવેલ છે. હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં દક્ષિણદિશ્વર્તી લવણ સમુદ્રની ઉત્તર દિશામાં, પૂર્વવર્તી લવણ સમુદ્રની પશ્ચિમદિશામાં અને પશ્ચિમ દિગ્દર્તી લવણ સમુદ્રની પૂર્વદિશામાંમ જંબૂઢીપાન્તર્ગત દક્ષિણાદ્ધ ભરત નામે ક્ષેત્ર કહેવાય છે. આ દક્ષિણાદ્ધ ભરતક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ. સુધી પહોળો છે. આનો આકાર અદ્ધ ચન્દ્ર જેવો છે. આ ત્રણ બાજુઓથી લવણ સમુદ્રને સ્પર્શે છે. ધનુષના આકારવાળો આ પ્રદેશ છે. ગંગા અને સિંધુ નામક બે મહાનદીઓ વડે આ ત્રણ ભાગોમાં સંવિભક્ત થયેલ છે. આ દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રનો વિસ્તાર ૨૩૮૩/૧૯ યોજન જેટલો છે. તે દક્ષિણાદ્ધ ભારતની જીવા-જેના ક્ષેત્ર વિભાગવિશેષ બે રીતે લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. ૯૭૪૮-૧૨/૧૯ યોજન જેટલું પ્રમાણ જીવાનું લંબાઈની અપેક્ષાએ છે. ધનુષ્પષ્ટનું પ્રમાણ ૯૭૬૬ યોજન અને એક યોજનના ૧૯ ભાગમાંથી કંઈક વધારે એક ભાગ જેટલું છે. આ પરિધિની અપેક્ષાએ છે દક્ષિણાદ્ધ ભરતનો ભૂમિ ભાગ બહુસમ હોવાથી રમણીય લાગે છે, તે આલિંગ મૃદંગના મુખ પૃષ્ઠ જેવો બહુ સમ છે. યાવતુ અનેક પ્રકારના પાંચ વર્ણોવાળા મણિઓ તેમજ તૃણોથી ઉપશોભિત કહેવાય છે. મનુષ્યો વજ ઋષભ નાચ વગેરે સંસ્થાનવાળા હોય છે, અનેક પ્રકારની પ૦૦ ધનુષ આદિ રૂપ શારીરિક ઊંચાઈવાળા હોય છે. અનેક પ્રકારની આયુવાળા હોય છે. કેટલાંક એવાં હોય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને નરકમાં જાય છે કેટલાક એવાં હોય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને તિર્યંચ ગતિમાં જાય છે, કેટલાંક એવાં હોય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને મનુષ્ય ગતિમાં જાય છે અને કેટલાંક એવા હોય છે કે જેઓ મરીને દેવગતિ પામે છે તથા કેટલાંક એવાં પણ હોય છે કે જેઓ સિદ્ધ અવસ્થાને પામે છે એટલે કે કૃત કૃત્ય થઈ જાય છે. બુદ્ધ અવસ્થા પામે છે. સકલ-કર્મકૃત વિકારોથી રહિત થઈ જાય છે. તેથી તેઓ પરિનિર્વાણ પામે છે. સ્વ સ્વરૂપમાં જ સમાહિત થઈ જાય છે. અવ્યાબાધ સુખના ભોક્તા થઈ જાય છે. [૧૩] હે ભદત ! જંબૂદ્વીપમાં સ્થિત ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વત ક્યાં આવેલ છે? હે ગૌતમ ! ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રની દક્ષિણ દિશામાં દક્ષિણ ભારત ક્ષેત્રની ઉત્તરદિશામાં પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગ્દર્તી લવણ સમુદ્રની પૂર્વ Page #108 -------------------------------------------------------------------------- ________________ વફખારો-૧ ૧૦૫ દિશામાં જંબૂદ્વીપસ્થ ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય નામે પર્વત છે. આ વૈતાઢ્ય પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોડો છે. બે બાજુથી આ લવણ સમુદ્રને સ્પર્શી રહ્યો છે. ઊંચાઈ ૨પ યોજન જેટલી છે. આનો ઉધ એક ગાઉ અધિક ૬ યોજન જેટલો છે. તેમજ વિસ્તાર ૫૦ યોજન જેટલો છે. આ વૈતાઢ્ય પર્વતની વાહા-દક્ષિ ણથી ઉત્તર સુધીની આડી અકાશ પ્રદેશ પંક્તિપૂર્વ અને પશ્ચિમ દિશામાં ૮૪ યોજના જેટલી છે અને એક યોજનના ૧૯ભાગોમાંથી ૧ ભાગ પ્રમાણે છે તે વૈતાદ્યની જીવા ઉત્તરદિશામાં પૂર્વથી પશ્ચિમદિશા સુધી લાંબી છે તેમજ બે રીતે લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. આની લંબાઈ ૧૦૭૨૦ યોજન જેટલી છે અને ૧ યોજનના ૧૯ ભાગોમાંથી ૧૨ ભાગ, પ્રમાણ જેટલી છે. તે જીવાના દક્ષિણ દિભાગમાં વૈતાઢ્ય પર્વતનું ધનુષ્પષ્ઠ ૧૦૭૪૩ યોજન જેટલું અને ૧ યોજન ના ૧૯ ભાગોમાંથી ૧પ ભાગ પ્રમાણ જેટલું છે. તે વૈતાઢ્યનો. આકાર રુચક-જેવો છે. આ વૈતાઢ્યપર્વત સવત્મિના રજતમય છે અને અચ્છ વિગેરે વિશેષણથી માંડીને પ્રતિરૂપક સુધીના વિશેષણોથી યુક્ત છે. વૈતાઢ્ય પર્વત બને બાજુએથી બે પદ્મવર વેદિકાઓને સ્પર્શી રહેલ છે. બન્ને તરફ બે વનખંડો છે. પદ્મવર વેદિકાઓ મણિમય પદ્મની બનેલી છે તેમજ વનણંડ અનેક જાતીય ઉત્તમ વૃક્ષ સમૂહથી યુક્ત એ પદ્મવર વેદિકાઓ બબ્બે ગાઉ જેટલી ઊંચી છે અને પ00, ૫૦૦ ધનુષ જેટલી પહોડી છે વૈતાઢ્ય પર્વતની પશ્ચિમ અને પૂર્વ દિશામાં બે ગુફાઓ કહેવાય છે. એ ઉત્તર અને દક્ષિણ સુધી લાંબી છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી પહોડી છે. એમાંથી દરેકની લંબાઈ પ0 યોજન જેટલી છે. અને વિસ્તાર ૧૨ યોજન જેટલો છે. એમાંથી દરેકે દરેકની ઊંચાઈ ૯ યોજન જેટલી છે એ ઓ બન્ને વજય કપાટોથી આચ્છાદિત રહે છે. ત્યાં પ્રવિષ્ટ થવું બહુજ દુષ્કર કાર્ય છે. એમાં ગાઢ અંધકાર વ્યાપ્ત છે ગ્રહ, ચંદ્ર, સૂર્ય, તેમજ નક્ષત્રોનો ત્યાં પ્રકાશ પહોંચતો નથી. અને ગુફાઓ અચ્છથી માંડીને પ્રતિ રૂપ સુધીના વિશેષણોથી યુક્ત છે. એ ગુફાઓના નામ તમિસ્ત્ર ગુફા અને ખંડ પ્રપાત ગુફા છે. એમાંથી દરેક ગુફામાં બે દેવો રહે છે. એઓ વિમાન પરિવાર આદિ રૂપથી મહા ઋદ્ધિના સ્વામી છે. મહાદ્યુતિવાળા છે, મહાબળવાન છે. મહાયશવાળા છે. મહાસુખ શાલી છે, મહા પ્રભાવ સંપન્ન છે. આ દેવોનાનામો કતમાલક અને નૃત્યમાલક છે. આમાંથી જે કૃતમાલક દેવ છે તે તમિસ્ત્રગુફાનો અધિ પતિ છે. અને નૃત્યમાલક છે. તે ખંડપ્રપાત ગુફાનો અધિપતિ છે. એ વનખંડોનો ભૂમિ ભાગ બહુસમ છે અને ખૂબજ રમણીય છે. વૈતાઢ્ય પર્વતના બન્ને પાર્શ્વભાગોમાં દશ યોજન ઉપર જઈને વિદ્યાધરોની બે શ્રેણી પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એમાંથી દરેકનો વિસ્તાર દશ દશ યોજન જેટલો છે અને દરેકની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી છે. એઓ બન્ને વિદ્યાધર શ્રેણીઓ પોતાના બન્ને પાર્થભાગમાં દક્ષિણથી અને ઉત્તરથી બબ્બે પાવરવેદિકાઓથી અને વનખંડોથી પરિવેષ્ઠિત છે, એ જ પદ્મવર વેદિકાઓ અદ્ધ અદ્ધ યોજન જેટલી ઊંચાઈ વાળી છે. અને પાંચસો પાંચસો ધનુષની જેટલી વિસ્તાર વાળી છે. તથા આમાંથી દરેકની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી છે. વિદ્યાધર શ્રેણીઓનો આકારભાવ પ્રત્યવતાર-સ્વરૂપ વિષે શું કહ્યું છે ? હે ગૌતમ ! વિદ્યાધર શ્રેણીઓનો ભૂમિભાગ બહુસમ-છે-એથી રમણીય છે. તે મૃદંગના મુખવત બહુસમ છે. યાવતું તે અનેક જાતના પંચવણોથી યુક્ત મણિઓ તેમજ તૃણોથી ઉપશોભિત છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જંબુઢીવનત્તિ-૧/૧૩ આ મણિ અને તૃણ ત્યાં કૃત્રિમ પણ છે અને અકૃત્રિમ પણ છે. દક્ષિણ વિદ્યાધર શ્રેણીમાં ગગનવલ્લભ વગેરે પ૦ નગરો છે તેમજ ઉત્તરવિદ્યા ધર શ્રેણીમાં રથનપુર ચક્રવાલ વગેરે ૬૦ નગરો આવેલા છે. આ વિદ્યાધરોની રાજ ધાનીઓ વિભવ, ભવન વગેરેથી ઋદ્ધ છે, સ્વચક્ર અને પરચક્રના ભયથી મુક્ત છે, યાવતુ પ્રતિરૂપ છે વિદ્યાધર શ્રેણિદ્વય નિવાસી મનુષ્યોનું સ્વરૂપ સમચતુરસ્ત્ર આદિ સંસ્થાન વાળા હોય છે. એમના શરીરની ઉંચાઈ પાંચસો ધનુષ વગેરે જેટલી હોય છે. પૂર્વ કૌટિ વર્ષશત આદિ જેટલી આયુ હોય છે. યાવતુ અવ્યાબાધ સુખના ભોક્તા છે તે વિદ્યાધર શ્રેણીઓને બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતના બન્ને પાર્શ્વ ભાગોમાં દશ દશ યોજન ઉપર જઈને બે આભિયોગ્ય શ્રેણિઓ છે શક્ર અને લોકપાલોના કિંકરભૂત જે વ્યંતર દેવ વિશેષ છે, તેમની આ નિવાસભૂત શ્રેણીઓ છે. એઓ બન્ને પૂર્વ પશ્ચિમમાં લાંબી છે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં ચોડી છે. એમનો વિસ્તાર દશ-દશ યોજન જેટલો છે. તેમજ પર્વતની લંબાઈ જેટલી એમની લંબાઈ છે. હે ગૌતમ! એ બને શ્રેણી ઓનો ભૂમિભાગ બહુ સમ છે અને એથી જ તે બહુજ રમણીય છે આ પૂર્વોક્ત આભિયોગ્ય શ્રેણીઓના સ્થાનો પર અનેક વાનયંતર દેવો દેવીઓ સુખપૂર્વક ઉઠતા-બેસતા. રહે છે, યાવતુ શુભ ફળ વિશેષનો ઉપભોગ કરતા રહે છે. તેઓ બન્ને અભિયોગ્ય શ્રેણી. ઓમાં દેવેન્દ્ર દેવરાજ શકના-જે પૂર્વ દિશાનાં દિપાલ સોમ છે. દક્ષિણ દિશાના દિક પાલ યમના પશ્ચિમ દિશાના દિક્યાલ વરુણના અને ઉત્તર દિશાના દિક્યાલ વૈશ્રવણના. તેમના અનેક ભવનો કહેવાય છે. તે ભવનો બહારથી ગોળ છે. અને અંદરથી ચતુરગ્ન છે. થાવત્રાસાદીય છે. પ્રત્યેક ભવનમાં ૪૮-૪૮ કોઠાઓ બનેલા છે. તેમજ ૪૮-૪૮ વન માળાઓ ગોઠવેલી છે. પચક્રનો અહીં ભય નથી. તેમજ સ્વચક્રના ભયથી એ રહિત છે. જેમના હાથોમાં દંડ છે એવા કિંકરભૂત દેવોથી એ ભવનો સંરક્ષિત થયેલા છે. ગોમયા. દિકના લેપનથી એ ભવનો પરિષ્કૃત છે. ગોશીર્ષચન્દ્રન અને સરસ રક્ત ચંદનના અધિ કાધિક પ્રગાઢલેપાદિના એ ભવનોમાં હાથના થાપાઓ લાગેલા છે. સ્થાને સ્થાન પર ચંદન નિર્મિત કલશો એ ભવનોમાં મૂકેલા છે. દરેક ભવનના દરેક દ્વાર પર ચન્દન કલશો ના તોરણો બનેલા છે. એ ભવનોમાં જે પુષ્પમાલા છે- વિસ્તીર્ણ છે. તેમજ વૃત્ત-ગોળ આકારવાળા છે. અને લટકતા છે. એ ભવનોમાં યત્ર તત્ર સરસ પંચવ ણપત તેમજ સુગંધિત પુષ્પોના સમૂહો વિકીર્ણ થયેલા રહે છે. પ્રજ્વલિત કલા ગુરુની, પ્રશ્નસ્તર કુન્દરૂષ્કન્ધ દ્રવ્ય વિશેષની, લોબાનની અને દશાંગધૂપની મનોજ્ઞગબ્ધ સર્વત્ર વ્યાપ્ત છે અપ્સરાઓના સમુદાયો આમથી તેમ હરતા-ફરતા જ રહે છે. દિવ્ય વાજાઓનો નાદ થતો રહે છે. એથી એ મુખરિત રહે છે. એ સવત્મિના રત્નમય છે તેમજ અચ્છથી માંડીને પ્રતિરૂપ છે એ બન્ને આભિયોગ્ય શ્રેણી ઓના બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતની બન્ને બાજુઓમાં પાંચ પાંચ યોજન ઉપર આગળ જવાથી વૈતાઢ્ય પર્વતનું શિખર કહેવાય છે. શિખર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબું છે. આનો વિસ્તાર ૧૦ યોજન જેટલો છે. એથી આ લંબાઈની અપેક્ષાએ પર્વ તની બરાબર છે. તે શિખરતલ એક પદ્મવરવેદિકા અને એક વનપંડનથી ચારે તરફથી ઘેરાયેલું છે. એઓ બન્નેની લંબાઈ-ચોડાઈનું પ્રમાણ તેમજ એમના સંબંધનું વર્ણન જંબૂદીપની જગતીની પદ્મવરવેદિકા અને વનખંડના વર્ણન જેવું જ છે. શિખર તલનો જે Page #110 -------------------------------------------------------------------------- ________________ વારો-૧ ૧૦૭ ભૂમિભાગ છે તે સમરમણીય છે. મંદગ મુખ પટ જેવું બહુસમ રમણીય હોય છે ઈત્યાદિ રૂપથી તથા યાવત્ નાના પ્રકારના પંચવર્ણોપેત મણિઓથી તે શોભિત છે. હે ભદંત ! જંબુદ્રીપ નામદ્વીપમાં સ્થિત ભરતક્ષેત્રના મધ્યમાં પડતા વૈતાઢ્ય પર્વતના કેટલા શિખરો છે ! નવ કૂટ-શિખરો છે. સિદ્ધાયતનકૂટ દક્ષિણાદ્ધ ભરતકૂટ. ખંડપ્રપાતગુફાકૂટ, માણિભદ્રકૂટ, વૈતાઢ્યકૂટ, પૂર્ણભદ્રકૂટ, મિસ્રગુહાકૂટ, ઉત્તરાર્ધભરતકૂટ, વૈશ્રવણકૂટ. [૧૪] જે સિદ્ધાયતન નામક ફૂટ છે તે કયા ભાગમાં આવેલ છે ? હે ગૌતમ ! પૂર્વ દિગ્દર્તી લવણ સમુદ્રની પશ્ચિમદિશામાં તેમજ દક્ષિણાર્દ્ર ભરતકૂટની પૂર્વ દિશામાં જંબુદ્રીપ સ્થિત ભરતક્ષેત્રના મધ્યમાં આવેલ વૈતાઢ્ય પર્વતની ઉપર સિદ્ધાયતન ફૂટ છે. આ સિદ્ધાયતન ફૂટ એક ગાઉ ૬ યોજન જેટલો ઊંચો છે. મૂલમાં આનો વિસ્તાર એક ગાઉ સહિત ૬ યોજન જેટલો છે. મધ્યમાં આનો વિસ્તાર કંઈક ન્યુન પાંચયોજન જેટલો છે. ઉર્ધ્વભાગમાં આનો વિસ્તાર ત્રણ યોજન તેમજ કંઇક વધારે અધગાઉ જેટલો છે. મૂલમાં આની પિરિધ કંઈક કમ ૨૨ યોજન જેટલી છે. મધ્યભાગમાં આની પરિધિ કંઈક કમ ૧૫ યોજન જેટલી છે. ઉપરની એની રિધિ કંઈક વધારે નવ યોજન જેટલી છે. તે સિદ્ધાયતન ફૂટની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે. તે મૃદંગ મુખવત્ બહુસમ છે. યાવત્ અહીં અનેક વ્યંતર દેવ આદિ પોતાના સમયને આનંદ પૂર્વક પસાર કરે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બરાબર મધ્યમાં એક વિશાળ સિદ્વાયતન આવેલ છે. સિદ્ધાયતન લંબાઈમાં એક ગાઉ જેટલું છે અને વિસ્તાર માં અતિ ગાઉ જેટલું છે, કંઈક કમ એક ગાઉ જેટલું ઉંચું છે. આ અનેકસો થાંભલાઓની ઉપર સ્થિત છે. દરેક સ્તંભની ઉપર નિપુણ શિલ્પકારો વડે નિર્મિત વજ્ર વેદિકાઓ અને તોરણો છે તથા શ્રેષ્ઠ અને નેત્ર મનને હર્ષિત કરનારી શાલભંજિકાઓ બનેલી છે. સિદ્ધાયતનના વૈસૂર્ય રત્નનિર્મિત સ્તંભો છે. તે સુશ્લિષ્ટ છે. લષ્ટ-સંસ્થિત સુંદર આકાર વાળા છે, તેમજ પ્રશસ્ત છે અને વિમલ નિર્મલ છે. ભૂમિભાગ છે તે અનેક મણિયોથી સ્વર્ણોથી અને રત્નોથી ખચિત છે. એથી તે ઉજ્જવલ છે અને અત્યંત સમ છે. તેમજ અહીં ઈહામૃગ વૃક, વૃષભ, બળદ તુરંગ અશ્વ, નર મનુષ્ય, મગર,-પક્ષી,-સર્પ, કિન્નર યાવત્ પદ્માલતા કુલિની આ સર્વના ચિત્રો બનેલા છે. એથી આ સિદ્ધાયતન અદ્ભુત જેવું લાગે છે. કંચન સુવર્ણ મરકત વગેરે મણિ આદિ વૈસૂર્ય આદિ રત્નોથી તેનું શિખર બનેલું છે. દિવાલો -ચૂના વગેરેથી ધોળેલી રહે છે યાવત્ ધ્વજાઓ એની ઉપર લહેરાતી રહે છે. તે સિદ્ધાયતનના ત્રણ દ્વારો ત્રણ દિશાઓમાં આવેલાં છે. એ દ્વારો ૫૦૦ પાંચસો ધનુષ જેટલાં ઉંચાં છે. ૨૫૦ અઢીસો ધનુષ જેટલા વિસ્તાર વાળા છે. તેમજ એટલો એમનો પ્રવેશ છે. એ દ્વા૨ો શ્વેત છે અને એમનાં શિખરો શ્રેષ્ઠ સુવર્ણ નિર્મિત છે. તે સિદ્ધાયતનનો અંદરનો ભૂમિભાગ બહુસમરમણીય છે, તે ભૂમિ ભાગમૃદંગ મુખપુટવત્ બહુસમ છે. તે સિદ્ધાયતન ના બહુમધ્ય દેશભાગમાં એક વિશાળ દેવચ્છેદક છે. આ દેવચ્છેદક ઊંચાઈમાં પાંચસો ધનુષ પ્રમાણ છે તેમજ સર્વાત્મના રત્નમય છે. દેવચ્છંદકમાં જિનોત્સેધ પ્રમાણ પ્રમિત ૧૦૮ જિન-અરિહંતની પ્રતિમાઓ વિરાજમાન છે, આ ૧૦૮ જિન પ્રતિમાઓ નું વર્ણન વગેરે જીવાજીવા ભિગમ સૂત્રાનુ સાર જાણવું. [૧૫-૧૮] હે ભદંત વૈતાઢ્ય પર્વત પર દક્ષિણાર્દ્ર ભરત નામે કૂટ કયાસ્થળે આવેલ છે. હે ગૌતમ ! ખંડપ્રપાત ફૂટની પૂર્વદિશામાં વૈતાઢ્ય પર્વત સંબંધી દક્ષિણાર્ધ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જંબુદ્વિવપન્નત્તિ- ૧/૧૫-૧૮ ભરતકૂટ નામે દ્વિતીય આવેલ છે. આ કૂટની ઉંચાઈનું પ્રમાણ સિદ્ધાયતન ફૂટની ઉંચાઈ બરાબર કહેવામાં આ દ્વિતીય કૂટની બહુસમરમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ પ્રાસાદાવતંસક આવેલ છે. આ પ્રાસાદાવતંસક એક ગાઉ જેટલો ઉંચો છે અધ ગાઉ જેટલો વિસ્તાર વાળો છે પોતાની શ્વેત ઉજ્જવલ પ્રભાથી હસતો હોય તેમ લાગે છે. યાવતુ આ પ્રાસાદીય છે દર્શનીય છે અભિરૂપ છે પ્રતિરૂપ છે. પ્રાસાદાવત સકના બરાબર મધ્યભાગમાં એક વિશાળ મણિપીઠિકા છે. લંબાઈ ચોડાઈમાં પાંચસો ધનુષ જેટલી છે. સવત્મિના રત્નમય છે. આ મણિપીઠિકાની ઉપર એક સિંહાસન “આ સિંહાસન દક્ષિણાર્ધ ભરત કૂટના અધિષ્ઠાયક દેવના જે સામાનિક આદિ દેવો છે તેમના ઉપવેશન માટે યોગ્ય ભદ્રાસનોથી સમાહિત છે.” એવું કથન કરવું જોઈએ. આ કૂટનું નામ દક્ષિણાર્ધ ભરત કૂટ એટલા માટે પ્રસિદ્ધ થયું કે આ કૂટ પર દક્ષિણાર્ધ ભરત નામે એક દેવ રહે છે. આ દેવ મહદ્ધિક છે યાવતુ પલ્યોપમની સ્થિતિવાળો છે. આ દેવ ત્યાં ચાર હજાર સામાનિક દેવોના ચાર સપરિવાર અઝમહિષીઓના ત્રણ પરિષદાઓના સાત સૈન્યોના સાત સેનાપતિઓના સોળ હજાર આત્મરક્ષક દેવોના તેમજ દક્ષિણાદ્ધ ભરત કૂટની દક્ષિણાધ રાજધાની નિવાસી અન્ય બીજા ઘણાં દેવ-દેવીઓના આધિ પત્ય, પૌરાપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ મહત્તત્ત્વ તેમજ આશ્વર સૈનાપત્ય કરાવતો પળાવતો તથા ચતુર વાજાઓ વગાડનારા પુરુષોથી જોરથી વગાડેલા વાજીંત્રોથી ગીતો સાંભળીને નાટ્ય કે વારિત્રોના નાદપૂર્વક દિવ્યભોગ ભોગવતો પોતાનો સમય આનંદપૂર્વક પસાર કરે છે. સુમેરૂ પર્વતની દક્ષિણ દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપસ મુદ્રોને પારકરીને અન્ય જંબૂદ્વીપનામક દ્વીપમાં દક્ષિણ દિશામાં ૧૨ હજાર યોજન નીચે આગળ જવાથી દક્ષિણાર્ધ ભરત દેવની દક્ષિણાધા નામની રાજધાની આવેલી છે. વિજય દેવની રાજધાની વિષે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે. તે પ્રમાણે જ વૈશ્રવણ કૂટ સુધી અને બીજા સર્વ કૂટોનું વર્ણન અહીં સમજવું વૈતાઢ્ય પર્વતના મધ્યમાં વક્ષ્યમાણ એ ત્રણ કુટો છે. જે સ્વર્ણમય છે. એનાથી બીજા જે પર્વત કૂટો છે તે સર્વે રત્નમય છે. વૈર્ય વગેરે રત્નોના બનેલા છે. એમાં “માણિભદ્ર કૂટ, વૈતાઢ્ય કૂટ અને પૂર્ણભદ્ર એ ત્રણ કૂટો કનકમય છે અને બાકીના ૬ કૂટો રત્નમય છે. એ નવકૂટોમાંથી બે કૂટોના તમિસ્ત્ર ગુફાકૂટ અને ખડુ પ્રપાત ગુફા કૂટના-દેવ વિસદશ નામવાળા છે. એમના નામો ક્રમશઃ કૃત માલક અને નૃતમાલક છે. શેષ ૬ કૂટોના નામ જેવા જ નામવાળા છે એ દેવોની એક એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. જ્યાં અમે રહીએ છીએ એવા આ જંબૂઢીપ નામક દ્વીપમાં જે સુમેરુ પર્વત છે તે પર્વતની દક્ષિણ દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને ૧૫ યોજન નીચે આગળ વધવાથી તે કૃતમાલાદિક દેવોની રાજધાનીઓ છે. એ સર્વ રાજધાનીઓ વિજ્યા રાજધાની જેવી જ છે. ૧૯] હે ભદત! વૈતાઢ્ય પર્વતનું વૈતાઢ્ય પર્વત નામ થયું તેનું કારણ શું છે? હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વત ભરત ક્ષેત્રને બે વિભાગોમાં વિભક્ત કરે છે. દક્ષિણાર્ધ ભરતા અને ઉત્તરાર્ધ ભરત છે. આ વૈતાઢ્ય પર્વત પર વૈતાઢ્ય ગિરિકુમાર નામે એક દેવ રહે છે. આ મહર્બિક દેવ છે. આની એક પલ્યોમ જેટલી સ્થિતિ છે. આ કારણથી આ પર્વતનું નામ વૈતાઢ્ય એવું મેં કહ્યું છે. અથવા હે ગૌતમ! વૈતાઢ્ય એવું નામ શાશ્વત છે. કેમકે એવું પણ નથી કે આ વૈતાઢ્ય પર્વત પહેલા હતો નહિ. પરંતુ ખરેખર એ પહેલાં પણ હતો. ! Page #112 -------------------------------------------------------------------------- ________________ વખારો-૧ ૧૦૯ વર્તમાનમાં પણ છે. તેમજ ભવિષ્ય કાળમાં પણ વિદ્યમાન રહેવાનો છે. એથી આ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે [૨] હે ભદત ! ઉત્તરાર્ધ ભરત ક્ષેત્ર કયા સ્થળે આવેલ છે ? લધુહિમવાન વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં અને વૈતાઢ્ય પર્વતની ઉત્તરદિશામાં તથા પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પાશ્ચાત્ય લવણ, સમુદ્રની પૂર્વ દિશામાં જેબૂદ્વીપ નામક દ્વીપમાં ઉત્તરાર્ધ ભરત ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્ર પૂર્વ તેમજ પશ્ચિમ દિશામાંલાંબુ છે. ઉત્તર અને દક્ષિણદિશામાં વિસ્તારયુક્ત છે. પર્યકાસન સંસ્થાનથી કોટિથી પશ્ચિમ લવણ સમુદ્રને આ સ્પર્શી રહેલ છે. ગંગા અને સિધુ એ બે મહાનદીઓ એને ત્રણ વિભાગોમાં વિભક્ત કરેલ છે. સવણસમુદ્રમાં મળનારી મહાનદી ગંગાએ આનો પૂર્વ ભાગ કર્યો છે, સિન્ધએ આનો પશ્ચિમ ભાગ કર્યો છે. અને ગંગા અને સિધુએ આનો મધ્યભાગ કર્યો છે. આનો વિસ્તાર ૨૩૮૩/૧૯ યોજન જેટલો છે. આ ઉત્તરાર્ધ ભારતની વાહા- પૂર્વ પશ્ચિમ દિશામાં ૧૮૯૨ યોજન અને એક યોજનના ૧૯માં ભાગમાંથી કાં ભાગ પ્રમાણ છે. તે ઉત્તરાર્ધ ભરતની જીવા ક્ષુલ્લહિમવાનું પર્વતની દિશામાં પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને પૂર્વ દિગ્દર્તી કોટિથી પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને તેમજ પશ્ચિમ દિશ્વર્તી કોટિથી પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શે છે. આનો આયામ ૧૪૪૭૧ યોજન અને એક યોજનના ૧૯ ભાગોમાંથી કંઈક કમ ૬ ભાગ પ્રમાણ છે. ઉત્તરાર્ધ ભરતની જીવાનું દક્ષિણદિશામાં દક્ષિણધનુષ્પષ્ઠ ક્ષેત્ર વિશેષ-૧૫૨૮ યોજન અને એક યોજનના ૧૯ ભાગમાંથી ૧૧ ભાગ પ્રમાણ છે. ઉત્તરાર્ધભરતક્ષેત્રનું સ્વરૂપ આ પ્રમાણે છે. ત્યાંનો ભૂમિભાગ બહુસમ રમણીય છે અને તે આલંગ પુષ્કરના જેવો છે. યાવતુ ત્યાંનો ભૂમિ ભાગ કૃત્રિમ અને અકત્રિમ તૃણોથી તેમજ મણિઓથી સુશોભિત છે. ત્યાંના નિવાસી મનુષ્યોના સ્વરૂપો :- વજઋષભનારાચ વગેરે અનેક પ્રકારના સંહનનવાળા હોય છે. યાવતું એમાંથી કેટલાક તેજ ભવમાં સિદ્ધ થઈ જાય છે. યાવતું સર્વ દુઃખોને વિનષ્ટ કરે છે. [૨૧] ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રમાં ઋષભકૂટ નામે પર્વત ક્યાં આવેલો છે? હે ગૌતમ ! હિમાવાન પર્વતથી ગંગા મહાનદી જે સ્થાન પરથી નીચે પ્રવાહિત થાય છે, તે ગંગા કુંડની પશ્ચિમદિશામાં અને હિમવાન થી સિન્ધ મહાનદી જે સ્થાન પરથી નીચે પ્રવાહિત થાય છે તે સિવુકંડની પૂર્વ દિશામાં તથા લઘુહિમાવાન વર્ષધર પર્વતની દક્ષિણદિશાના નિતંબ-મેખલા સમીપવર્તી પ્રદેશ-પર જેબૂદ્વીપસ્થિત ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં ઋષભકૂટ નામે પર્વત આવેલ છે. ઊંચાઈમાં આઠ યોજન જેટલો છે. બે યોજન જેટલો જમીનની અંદર છે. મૂલમાં આનો વિખંભ બાર યોજન છે. મધ્યમાં આઠ યોજન છે. અને ઉપરમાં ચાર યોજન છે. મૂલમાં આની પરિધિ કંઈક અધિક ૨૫ યોજન જેટલી છે. અને ઉપરમાં એની પરિધિ કંઈક અધિક ૧૨ યોજન જેટલી છે. આ મૂલમાં વિસ્તીર્ણ મધ્યમાં સંકુચિત અને ઉપરમાં પાતળો થઈ ગયો છે. એથી ગાયના પૂંછડાનું જેવું સંસ્થાન છે. આ પર્વત સવત્મિના જબૂનદ-સ્વર્ણ નિર્મિત છે અચ્છ થી માંડીને પ્રતિરૂપ સુધીના વિશેષણોથી યુક્ત છે. આ ઋષભકૂટ પર્વત ચોમેર એક પદ્વવર વેદિકાથી પરિવેષ્ટિત છે. આનું વિશેષ વર્ણન સિદ્ધાયતને કૂટના જેવું જ છે. તથા ઋષભકૂટ પર્વત એક વનપંડથી ચોમેર ઘેરાએલ છે. મધ્યભાગમાં એક વિશાલ ઋષભ નામના દેવનું ભવન છે. આ ભવનની. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જંબુટ્ટીવપન્નત્તિ - ૧/૨૧ લંબાઈ એક ગાઉ અને ચોડાઈ અર્ધા ગાઉ છે. તેમજ કંઈક કમ એક ગાઉ જેટલી એની ઉંચાઇ છે. ૠષભકૂટ નામ આનું યથાર્થ જ છે. આ પર્વતનું જે ઋષભકૂટ નામ કહેવાય છે તેનું કારણ આ છે કે તેની ઉપર ઋષભ નામનો દેવ કે જે મહર્દિક મહાદ્યુતિક મહાબલ, મહાયશસ્વી, મહાસુખી તેમજ પલ્યોપમની સ્થિતિવાળો છે. ઋષભદેવની ૠષભા નામક રાજધાની ૠષભકૂટની દક્ષિણદિશામાં છે ઈત્યાદિ. પૂર્વવત્. વાર-૧ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ વારો-૨ [૨૨] હે ભદંત ! જંબુદ્રીપ નામક આ દ્વીપમાં કેટલા પ્રકારનો કાળ કહેવામાં આવેલ છે ? બે પ્રકારનો કાળ કહેવામાં આવેલ છે. એક અવસર્પિણી કાળ અને બીજો ઉત્સર્પિણી કાળ, અવસર્પિણી કાળ ૬ પ્રકારનો કહેવામાં આવેલ છે. જેમ “સુસ્સમદુસ્સ માકાળ, સુસમાકાળ, સુસમદુસ્લમકાળ, દુસમસુસમાકાળ, દુસ્લમાકાળ, દુસ્સમ દુસ્ટમાકાળ” સુસમસુષમા કાળ ઉત્સર્પિણી કાળ ૬ પ્રકારનો કહેવામાં આવેલ છે, દુષ્પમદુખમાકાળ યાવત્ સુષમસુષમા કાળ હે ભદંત એક એક મુહૂર્તના કેટલા ઉચ્છ વાસ નિઃશ્વાસ પ્રમિત કાળ વિશેષ કહેવાય છે ? હે ગૌતમ ! આગળ પ્રસિદ્ધ સમયનું સ્વરૂપ કે જેમ શાસ્ત્રકારોએ પટશાટિકાની ફાડવાના દૃષ્ટાંતથી કહેલ છે જે કાલ નું સર્વથી જઘન્ય રૂપ પ્રમાણ છે એવા અસંખ્યાત સમયોના સમુદાય રૂપ એક આવલિકા કહેવામાં આવી છે. ૨૫૬ આવલિકાઓનો એક ક્ષુલ્લક ભવ હોય છે. કંઇક વધારે ૧૭ ક્ષુલ્લકભવોનો એક ઉચ્છ્વાસ નિઃશ્વાસ રૂપ કાળ હોય છે. [૨૩-૨૫] એવો પુરુષ હોય કે જેને યુવાવસ્થા પ્રાપ્ત હોય અને સમર્થ હોય ગ્લાનિ વર્જિત હોય, સર્વદા વ્યાધિ વિહીન હોય એવા તે નિરોગી મનુષ્યનો જે એક ઉચ્છ્વાસ યુક્ત નિઃશ્વાસ છે તેનું નામ પ્રાણ કહેવામાં આવેલ છે. એવા સાત પ્રાણોનો એક સ્તોક હોય છે. સાત સ્તોકોનો એક લવ હોય છે. ૭૭ લવોનું એક મુહૂર્ત હોય છે. ૩૭૭૩ ઉચ્છ્વાસ-નિઃશ્વાસોનું એક મુહૂર્ત હોય છે. એવા મુહૂર્ત પ્રમાણથી ૩૦ મુહૂર્તનો એક અહોરાત્ર હોય છે. પંદર અહોરાત્રનો એક પક્ષ હોય છે. બે પક્ષનો એક માસ હોય છે. બે માસની એક ઋતુ હોય છે. ત્રણ ઋતુઓનું એક અયન હોય છે. બે અયનો નો એક વંત્સર હોય છે. પાંચ સંવત્સરનો એક યુગ હોય છે. વીસ યુગોના એક સો વર્ષ હોય છે. ૧૦ સો વર્ષોના એક હજાર વર્ષ હોય છે. ૧૦૦ હજાર વર્ષોના એક લાખ વર્ષો હોય છે. ૮૪ લાખ વર્ષોનું એક પૂર્વાંગ હોય છે, ૮૪ લાખ પૂર્વાંગનો એક પૂર્વ હોય છે, પૂર્વવર્ષનું પ્રમાણ આ પ્રમાણે કહેવામાં આવેલ છે. ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦, ૮૪ લાખ પૂર્વનું એક ત્રુટિતાંગ હોય છે ૮૪ લાખ ત્રુટિતાંગ બરાબર એક એડડાંગ હોય છે. ૮૪ લાખ અડડાંગ બરાબર એક અડડ હોય છે. ૮૪ લાખ અડડનું એક અવવાંગ હોય છે. ૮૪ લાખ અવવાંગ બરાબર એક અવવ હોય છે. ૮૪ લાખ અવવનું એક હુહુકાંગ હોય છે. ૮૪ હુહુકાંગ બરાબર એક હુહુક હોય છે, ૮૪ લાખ હુહુક બરાબર એક ઉત્પન્લાંગ હોય છે. ૮૪ લાખ ઉત્પલાંગ બરાબર એક ઉત્પલ હોય છે. ૮૪ લાખ ઉત્પલનું એક પદ્માંગ હોય છે. ૮૪ લાખ પદ્માંગનુ એક પદ્મ હોય છે. ૮૪ લાખ પદ્મનું એક નલિનાંગ હોય છે. ૮૪ લાખ નિલનાંગ બરાબર એક નલિન હોય છે. ૮૪ લાખ લિનનું એક અનપૂરાંગ Page #114 -------------------------------------------------------------------------- ________________ વખારો-૨ ૧૧૧ હોય છે. ૮૪ લાખ અર્થનિપુરાંગ બરાબર એક અર્થ નિપૂર હોય છે. ૮૪ લાખ અર્થ નિપૂરનું એક અયુતાંગ હોય છે, ૮૪ લાખ અયુતાંગ બરાબર એક અયુત હોય છે, ૮૪ લાખ અયુતનું એક નયુતાંગહોય છે, ૮૪ લાખ નયુતાંગ બરાબર એક નયુત હોય છે. ૮૪ લાખ નયુતનું એક પ્રયુતાંગ હોય છે. ૮૪ લાખ પ્રયુતાંગ બરાબર એક પ્રયુત હોય છે. ૮૪ લાખ પ્રયુતનું એક ચૂલિકાંગ હોય છે, ૮૪ લાખ યુલિકાંગની એક ચૂલિકા હોય છે, ૮૪ લાખ ચૂલિકાનું એક શીષ પ્રહેલિકાંગ હોય છે અને ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીષ પ્રહલિકા હોય છે. આ શીર્ષ પ્રહેલિકાની સ્થાપના આ પ્રમાણે છે-૭૫, ૮૨, ૬૩, ૨૫,૩૦૭૩૦૧૦૨૪૧૧૫, ૭૭૩૫૯૯૭પ૬૯ ૬૮૯૬૨ ૧૮૯૬૬૮૪૦૮૦૧૮૩ ૯૬ એ સર્વ અંક ૫૪ છે. એમની આગળ ૧૪૦ શૂન્યોની સ્થાપના વધારાની કરવી જોઇએ. આ પ્રમાણે એક શીર્ષ પહેલિકામાં ૧૯૪ અંક સ્થાનો હોય છે. આ પ્રમાણે સમય થી માંડી ને શીર્ષ પ્રહલિકા સુધી કાળ ગણિત છે, સંખ્યાનું સ્થાન છે, અને એજ ગણિતનો વિષય છે. આયુસ્થિતિ આદિરૂપ કાળ છે. શીર્ષપ્રહેલિકા પછી જે જે કાળ છે. તે અનતિશય જ્ઞાનીઓ વડે ગમ્ય થાય તેવો નથી એથી તેને ઔપમિક કહેવામાં આવેલ છે [૨૭-૨૮] ઔપમિકકાળનું સ્વરૂપ કેવું છે? હે ગૌતમ ! ઔપમિકના બે પ્રકારો કહેવામાં આવેલ છે. જેમ કે પલ્યોપમ અને સાગરોપમ. હું આગળ પલ્યોપમની પ્રરૂપણા કરવાનો છું. પરમાણુ બે પ્રકારનો હોય છે. પરમાણુ સૂક્ષ્મ અને વ્યાવહારિકના ભેદથી બે પ્રકારનો છે એમાં જે સૂક્ષ્મ પરમાણું છે તે સ્થાપ્ય છે અનિરૂપણીય છે તે વ્યાવહારિક પરમાણને ખડુગાદિ કાપી શકતા નથી. કોઇ પણ મનુષ્ય સુતીક્ષ્ણ શસ્ત્રથી પણ આ વ્યાવહારિક પરમાણું ને ખંડિત કરી શકતો નથી, વિદીર્ણ કરી શકતો નથી. [૨૯] અનંત પરમાણુઓના સંયોગથી જે પરિણામમાત્રા થાય છે તેનું નામ ઉચ્છશ્ન શ્લર્ણિકા છે આ ઉચ્છષ્ણશ્લર્ણિકાઓની એક પ્લણ મ્લર્ણિકા હોય છે. આ પ્રમાણે ઉત્સધાંગુલ સુધી કથન જાણવું જોઈએ. આઠ ગ્લફ્યુચ્છલ્શિકાઓનો એક ઉધ્વરણ હોય છે. આઠ ઉધ્વરણનો એક ત્રસરેણુ હોય આઠ ત્રસરેણુઓનો એક રથરેણુ હોય છે, આઠ રથરેણુઓનો એક દેવ કુર અને ઉત્તર કુરુક્ષેત્ર નિવાસી મનુષ્યનો બાલાઝ હોય છે. આઠ બાલાગ્રોનો હરિવર્ષ અને રમ્યક વર્ષના નિવાસી મનુષ્યોનું એક બાલાગ્ર હોય છે. એજ જે આઠ બાલાઝો છે તે હેમવત અને હૈરણ્યવત ક્ષેત્ર નિવાસી મનુષ્યોનું એક બાલાગ્ર હોય છે. એમના આઠ બાલાગ્રોનું પૂર્વ વિદેહ અને અપર વિદેહના નિવાસી મનુષ્યોનું એક બાલાગ્ર હોય છે. એમના આઠ બાલાષ્ટ્રોની-એક શિક્ષા હોય છે, આઠ લિક્ષાઓની એક યૂકા હોય છે. આઠ મૂકાઓનું એક યવ મધ્ય હોય છે. આઠ યમથ્થોનો એક અંગૂલ હોય છે. ૬ અંગુલોનો એક પાદ- હોય છે. ૧૨ અંગુલોની એક વિતરિત હોય છે. તેમજ ૨૪ અંગુલોની એક રત્નિ હોય છે. ૪૮ અંગુલોની એક કુક્ષિ હોય ૯૬ અંગુલનો એક અક્ષ હોય છે. ૯૬ અંગુલોનો એક દંડ હોય છે ધનુષ પણ આટ લાજ અંગુલોનું હોય બે હજાર ધનુષનો એક ગભૂત થાય છે. ચાર ગભૂત બરાબર એક યોજન હોય છે. આ યોજન પ્રમાણવાળા પલ્ય-ધાન્ય પાત્રવિશેષના જેવું આ પલ્ય હોય છે. એટલે કે એક યોજન પહોળું અને એક યોજન લાંબુ એવું એક પલ્ય બનવું જોઈએ. આ પલ્યમાં ઓછામાં ઓછા એક દિવસથી માંડીને ત્રણ દિવસ સુધી અને વધારેમાં વધારે સાત દિવસ સુધીના મુંડિત થયેલા શિર પર ઉત્પન્ન બાલાગ્રોની-કે જેઓ દેવકુરુ અને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જંબુદ્રીવપન્નત્તિ - ૨/૨૯ ઉત્તર કુરુના માણશોના જ હોય-કોટિઓને એકદમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કોઈ પણ સ્થાને તલમાત્ર પણ સ્થાન ખાલી હોય નહીં આમ ભર્યાપછી તેમાં વિવર રહેશે નહીં વાયુ પ્રવિષ્ટ થઈ શકશે નહીં નિબિડરૂપમાં હોવાથી અગ્નિ પણ તેમને ભસ્મ કરી શકશે નહીં તે બાલાગ્ન કોટિઓથી તે પલ્થ સારી રીતે અતીવ નિબિડ રૂપમાં પૂરિત થઈ જાય ત્યારે તેમાં સો વર્ષ નીકળી જવા બાદ એક બાલાવ્ર કોટિ બહાર કાઢવી જોઈએ આમ કરતાં કરતાં જેટલા કાળમાં તે પલ્ય તે બાલાવ્ર કોટિઓથી રિક્ત થાય છે, બાલાગ્નનો સ્વલ્પાંશ પણ તેમાં રહે નહીં એટલે તો તેટલા કાળનું નામ પલ્યોપમ કાળ છે. આ પલ્યમાં સંખ્યાત કોટિ કોટિ પ્રમાણ વર્ષ સમાપ્ત થઈ જાય છે. આને બાદર પલ્યોપમ કહેવામાં આવે છે, પૂર્વોક્ત બાલાગ્નોમાં એક એક બાલાગ્રના અસંખ્યાત ખંડો કરી નાખવા જોઈએ અને ત્યાર બાદ તેમના વડે આ પલ્યને પૂરિત કરવું. આ સ્થિતિમાં આ પલ્યની લંબાઈ પહોળાઇ તેમજ અવગાહ ઊત્સેધાંગુલયોજન પ્રમાણ થઇ જશે. હવે દર સો વર્ષે એક બાલાગ્રખંડનો તેમાંથી અપહાર કરવો આ પ્રમાણ જેટલા કાળમાં તે પલ્ય તે બાલાગ્રોના અપહાર થી સર્વથા નિર્લિપ્ત બની જાય. એવો તે અસંખ્યાત કોટી કોટી વર્ષ પ્રમાણ વાળો કાળ સૂક્ષ્મ પલ્યોપમ કાળ કહેવામાં આવે છે. [૩૦] પલ્યોપમની જે દશ ગુણિત કોટીકોટી તે એક સાગરોપમનું પ્રમાણ. [૩૧] એવા સાગરોપમ પ્રમાણથી ચાર સાગરોપમ કોટા કોટિનો એક સુષમ સુષમા કાળ હોય છે. એને જ અવસર્પિણી નો પ્રથમ આરક કહેવામાં આવેલ છે. ત્રણ સાગરોપમ કોટા કોટીનો દ્વિતીય કાલ જે સુષમા છે તે હોય છે. બે સાગરોપમ કોટા કોટિનો તૃતીય કાળ જે સુષમ દુષ્પમા છે. તે હોય છે. ૪૨ હજાર વર્ષ કમ ૧ કોટા કોટી સાગરોપમનો દુષ્મમ સુષમાકાળ હોય છે, આ ચોથો કાળ છે. ૨૧ હજાર વર્ષનો દુષ્મમા નામે પ મો કાળ હોય છે. તથા આટલાજ હજાર વર્ષનો દ્યો કાળ જે દુષમ-દુખમાં દુષ્ય મા નામે ૫ મો કાળ હોય છે. તથા આટલાજ હજાર વર્ષનો ૬ઠ્ઠો કાળ જે દુષ્પમ દુખમા છે તે હોય છે. આ પ્રમાણે સર્વ સંકલનાથી અવસર્પિણી કાળ ૧૦ કોડા કોડી સાગરોપમનો હોય છે. ઉત્સર્પિણી કાળમાં પ્રથમ કાલ જે દુષ્મમ દુષમા છે તે ૨૧ હજાર વર્ષનો હોય છે. એને જ ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરક કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ઉત્સર્પિણી કાળના છઠ્ઠા સુષમા સુષમા આરક સુધીનું કથન સમજી લેવું જોઈએ. [૩૨] હે ભદન્ત ! આ જંબુદ્વીપ નામના દ્વીપમાં સ્થિત ભરતક્ષેત્રમાં આ અવ સર્પિણી કાળના સુષમ સુષમા નામના પ્રથમ આરક માં જ્યારે તે પોતાની સર્વોત્કૃષ્ટ અવસ્થામાં વર્તી રહ્યો હતો. ભરતક્ષેત્રનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર- હતો. હે ગૌતમ ! જ્યારે જંબૂદ્રીપાશ્રિત આ ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળના સમયે પ્રથમ સુષમસુષમા નામક પ્રથમ આરક પોતાની સર્વોત્કૃષ્ટ અવસ્થા પર ચાલી રહ્યો હતો, તે સમયમાં અહીં ભૂમિ ભાગ બહુ સમ રમણીય હતો મૃદંગના મુખ પટ નો આકાર હોય છે. યાવત્ તે અનેક પ્રકારના પાંચ વર્ણવાળા મણિઓ થી તેમ જ તૃણોથી સુશોભિત હતો આ સુષમ સુષમા કાલમાં આ ભરત ક્ષેત્રમાં અનેક ઉદ્દાલ, કુદાલ, મોદ્દાલ, કૃતમાલ’ નૃત્તમાલ, દંતમાલ, નાગમાલ, શૃંગમાલ, શંખમાલ અને શ્વેતમાલ નામના પ્રસિદ્ધ ઉત્તમ વૃક્ષ જાતિના ઉત્તમ વૃક્ષ સમૂહો કહેવામાં આવેલ છે. આ સર્વ વૃક્ષો પોત પોતાના મૂળ ભાગોમાં અને શાખાપ્રશાખા આદિના મૂળ સ્થાનોમાં કુશ અને વિકુશબલ્વન Page #116 -------------------------------------------------------------------------- ________________ વબારો-૨ ૧૧૭ વગેરે સુણ વિશેષોથી રહિત હોય છે. આ પ્રમાણે આ સર્વ વૃક્ષો પ્રશસ્ત કંદો વાળા છે. યાવતું વૃક્ષો બહુ જ સુંદર શોભા સંપન્ન દ્રષ્ટિ ગત થાય છે. તે કાળમાં ભારતવર્ષમાં ઠેક ઠેકાણે અનેક ભેરુ તાલ-વૃક્ષ વિશેષ-ના વનો હોય છે હેરુતાલના વનો હોય છે, મેરુતા લના વનો હોય છે, પ્રભાતાલના વનો હોય છે. સાલવૃક્ષોના વનો હોય છે, સરલ વૃક્ષોના વનો હોય છે, સપ્તપણના વનો હોય છે, પૂગફલી-સોપારીના વૃક્ષોના વનો હોય છે, ખજૂરી-પિંડખજૂરોના વનો હોય છે. અને નારિયેલના વૃક્ષોના વનો હોય છે. આ વનો માં આવેલા વૃક્ષોની નીચેના ભૂમિ ભાગો કુશ-કાશ અને બિલ્વાદિ લતાઓથી સર્વથા રહિત હોય છે. આ વૃક્ષો પણ પ્રશસ્ત મૂળ વાળા હોય છે. પ્રશસ્ત કંદવાળા હોય છે. ઈત્યા દિ તે કાળ ભરત ક્ષેત્રમાં ઠેકઠેકાણે ઘણી સેરિકા નામની લતા ઓના સમૂહો હોય છે. નવમાલિકા નામની લતાઓના સમૂહો હોય છે. કોરંટ નામની લતાઓના સમૂહો હોય છે. બધુ જીવક મનોવદ્યગુલ્મો નીલર્કિટિકા કુર્જકના સિંદૂવારના મુદુગર વેલી યૂથિકા સ્વર્ણ જુહીના મલ્લિકા લતાના વાસંતિકા લતાના વસ્તુલના ગુલ્મો વસ્તુલ મગતિ કાના ગુલ્મો હોય છે. ચંપકના ગુલ્મો હોય છે. આ સર્વ ગુલ્મો અતીવ સુંદર હોય છે અને આરોપ યુક્ત મેઘના સમૂહ જેવા હોય છે. તેમજ પાંચ વર્ણવાળા પુષ્પોને ઉત્પન્ન કરતા રહે છે. એ ગુલ્મો ભરત ક્ષેત્રમાં સ્થિત બહુસમરમણીય ભૂમિભાગને વાયુથી કંપિત શાખાઓના અગ્રભાગથી વર્ષેલા પુષ્પોથી અલંકત કરે છે. તે કાળમાં ભરત ક્ષેત્રમાં ઠેક ઠેકાણે અનેક પાલતાઓ યાવતુ શ્યામલતા હોય છે. ઠેકઠેકાણે ઘણી વનરાજિઓ હતી એ વનરાજિઓ કૃષ્ણ છે અને કૃષ્ણ રૂપથી અવભાસિત થાય છે. યાવત્ એઓ ખૂબજ સોહામણી લાગે છે. [૩૩] તે સષમસુષમા નામના આરકમાં ભરતક્ષેત્રમાં ઠેક ઠેકાણે તે સ્થાનોમાં મત્તાંગ નામના કલ્પવૃક્ષો હતા. યાવતું ચન્દ્રપ્રભા મણિ શિલિકા ઉત્તમમદ્ય તથા વર વારુણી એ સર્વે માદકરસ વિશેષો છે. આ સર્વે સુપરિપાકગત પુષ્પો ફળો તેમજ ચોય નામક ગન્ધ દ્રવ્ય વિશેષના રસોમાંથી બનાવવામાં આવે છે, તથા એમના માં શરીરને પુષ્ટ કરનારા દ્રવ્યોનું સમ્મિશ્રણ રહે છે. આ પ્રમાણે અનેક જાતના આસવો પણ તૈયાર કરવામાં આવે છે. જે આ સર્વ સુરા વિશેષોના વર્ણ ગબ્ધ રસ અને સ્પર્શ વિશિષ્ટ પ્રકાર ના હોય છે. જેમ લોક પ્રસિદ્ધ ચન્દ્રપ્રભા વગેરે સુરાઓ હોય છે. તેમજ મત્તાંગ જાતિના દુમગણ પણ સ્વતઃ સ્વભાવથી અનેક પ્રકારના અમાદક પદાર્થોના રૂપમાં પરિણત થઈ જાય છે. તે પ્રથમ આરકમાં ભરતક્ષેત્રમાં ઠેક ઠેકાણે અનેક ભૂતાંગ નામના કલ્પવૃક્ષો હોય કલ્પવૃક્ષો તે યુગલિકોને અનેક પ્રકારના ભાજનોને પ્રદાન કરતા રહે છે. આ સૂત્રપાઠગત પદોની વ્યાખ્યા જીવાભિગમ સૂત્ર થી જાણી લેવી. | [૩૪] હે ભદત ! તે સુષમસુષમાં આરકના સદ્ભાવમાં ભરતક્ષેત્રમાં યુગલિક મનુષ્યોના સ્વરૂપ કેવું હોય છે? હે ગૌતમ ! તે સમયે મનુષ્ય યુગલિક સ્ત્રી-પુરુષ જેમનું સંસ્થાન સમીચીન છે એવા તેમજ કચ્છપ જેવા ઉન્નત સુંદર ચરણોવાળા હોય છે. હે ભદન્ત ! તે સુષમસુષમા કાળ ના સમયે ભરત ક્ષેત્રની સ્ત્રીઓના આકાર ભાવ પ્રત્ય વતાર-સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે. ગૌતમ ! તે મનુષ્ય સ્ત્રીઓ-સુપ્રમાણમાં ઉત્પન્ન થયેલા મસ્તકાદિ અંગોવાળી હોય છે. તેમજ સુજાત સવાઁગ યુક્ત હોવાથી તેઓ ખૂબજ સુંદર હોય છે. એમના બને ચરણો અતિકાન્ત-અતિ સુંદર હોય છે, વિશિષ્ટ પ્રમાણોપેત. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જંબુદ્ધીવપત્તિ- ૨૩૪ હોય છે. પોતપોતાના શરીરના અનુરૂપ પ્રમાણવાળા હોય છે. આ ચરણો અત્યન્ત વધારે સુકોમળ છે. તેમજ જેવું કચ્છપનું સંસ્થાન એમના ચરણોનું હોય છે. એમના ચર ણોની આંગળીઓ ઋજુ સરલ હોય છે. રેજિત હોય છે પાતળા હોય છે. મલ વિહીન હોય છે. જંઘાયુગલ રોમરહિત હોય એમનું સુજાનુમંડળ અતીવ સપ્રમાણ હોય છે. ઘુણ. વગેરે ઉપદ્રવથી વિહીન વૃતફલકની જેમ પ્રષ્ઠ સંસ્થાન યુક્ત શ્રેષ્ઠ આકાર યુક્ત એમનો શ્રોણિ પ્રદેશ હોય છે, એમનો પ્રધાન કટિપૂર્વભાગ એટલે કે જઘન મુખની દ્વાદશ અંગુલ પ્રમાણ લંબાઈ કરતાં બે ગણું હોય છે, એથી તે વિસ્તીર્ણ માંસલ પુષ્ટ અને સુબદ્ધ સુદ્રઢ હોય છે. એમનો જે મધ્યભાગ છે તે વજના જેવો મનોહર હોય છે. એમની રોમરાજિ સરળ હોય છે. સ્વભાવતઃ પાતળી હોય છે. કૃષ્ણ વર્ણવાળી હોય છે, એમના ઉદરનો વામ-દક્ષિણ ભાગ અનુદુ ભટ અસ્પષ્ટ હોય છે. પ્રશસ્ત ગ્લાધ્ય હોય છે. અને પીન સ્કૂલ હોય છે, એમની શરીરષ્ટિ અકરંડુક માંસલ હોવાથી નુપલક્ષ્યમાણ છે એમના બને પયોધરો સુવર્ણ ઘટના જેવા મનોહર હોય છે. સમ હોય છે પરસ્પરમાં સમાન હોય છે. પરસ્પર મળેલા હોય છે, અને સ્તનોના જે અગ્રભાગ હોય છે. તે બહુજ સુંદર હોય છે, એ બન્ને સ્તનો સમશ્રેણિમાં હોય છે. અને યુગ્મ રૂપ હોય છે. એ બન્નેની આકૃતિ ગોળ હોય છે અને વક્ષસ્થલ પણ આગળ બહુજ સુંદર રીતે ઉંચે ઉઠેલા હોય છે એ સ્થૂલ હોય છે અને પ્રીતિકારક હોય છે તેમજ માંસથી સુપુષ્ટ હોય છે. એમની બન્ને બાજુઓ સર્પની જેમ ક્રમશઃ નીચેની તરફ પાતળી હોય છે એથી તે ગોપુચ્છની જેમ ગોળાકાર હોય છે. એમના નખોનો વર્ણ તામ્ર હોય છે. એમના હાથોના અગ્રભાગ માંસલ-પુષ્ટ હોય છે, એમના કક્ષા પ્રદેશ વક્ષસ્થળ અને ગુહ્ય પ્રદેશ એ સર્વે પુષ્ટ હો છે, ઉન્નત હોય છે તેમજ પ્રશસ્ત હોય છે. એમના ગાલ અને કંઠ એ બન્ને પ્રતિ પૂર્ણ પરિપુર સુંદર હોય છે. એમની જે ગ્રીવા હોય છે તે ચતુરંગુલ પ્રમાણ વાળી હોય છે એમના કપોલના અઘોભાગ હનુ માંસલ હોય છે. એમનો જે અધરોષ્ઠ હોય છે તે દાડમના પુષ્પની જેમ પ્રકાશયુક્ત હોય છે. તેમજ ઓષ્ઠ બહુજ સુંદર હોય છે. એમના દાંત દહીં જલકણ ચન્દ્ર કુન્દ પુષ્પ અને વાસન્તીની કળી જેવા અતીવ શ્વેત વર્ણવાળા હોય છે. એમનાં તાલુ અને જિહુવા રક્તોત્પલનાં પત્રની જેમ રક્ત હોય છે. તેમનાં નેત્રો પત્રલપર્મલ-શોભન પક્ષ્મથી યુક્ત હોય છે, એમના બન્ને શ્રવણો-કાનો આલીન સંગત હોય છે. એથી તે સપ્રમાણ હોય છે એમનું મસ્તક છત્ર જેવું ઉન્નત હોય છે. એમનાં મસ્તકના વાળ અકપિલ કણ હોય છે. સુસ્નિગ્ધ સ્વભાવતઃ સુચિકવર્ણ હોય છે. શોભન ગંધથી યુક્ત રહે છે હંસના જેવી એમની ગતિ હોય છે, એમના સ્વર-આમ્રની મંજરીના રસાસ્વાદથી ઉત્પન્ન થવાવાળા આનન્દથી મત્ત થએલી કોકિલની વાણી જેવો મધુર હોય છે. એમની ઉંચાઈ માણસોની ઉચાઈ કરતાં સહેજ ઓછી હોય છે. એમના શરીરાવન્તર્વત વાયુનો વેગ સદા અનુકૂલ રહે છે. એમનો પ્રષ્ઠભાગ. બન્ને ઉરઓ પરિનિષ્ઠિત હોય છે. છ હજાર ધનુષ જેટલા એઓ ઉંચા હોય છે. તે મનુષ્યોની રપઃ પાંસળીઓના અસ્થિઓ હોય પદ્મ અને ઉત્પલનો જેવો ગંધ હોય છે એ મનુષ્યો પ્રકૃતિથી શાન્ત સ્વભાવવાળા હોય છે. મૃદુ શોભન પરિમાણવાળા પરિમાણ માં સુખકારી એવા માર્દવભાવથી સંપન્ન હોય છે. સર્વ ગુણ સંપન્ન, કલ્યાણ ભાગી હોય એ અલ્પચ્છ હોય છે. પ્રાસાદ જેવા આકારવાળા વૃક્ષો પર નિવાસ કરે છે તેમ જ યથેષ્ટ શબ્દાદિક ભોગોને ભોગવનાર હોય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ વકુબારો-ર ૧૧૫ [૩૫] હે ભદન્ત તે માણસોને કેટલા સમય પછી આહારની અભિલાષા થાય છે. હે ગૌતમ ! અષ્ટમભક્ત પ્રમાણ કાળ પછી એટલે કે ત્રણ દિવસ પછી આહારની અભિલાષા થાય છે. તે મનુષ્યો નિશ્ચયપૂર્વક પૃથિવી, મૃત્તિકા, પુષ્પ અને ફળ કલ્પવૃક્ષો ના ફળ-આ સર્વેને આહાર રૂપમાં ગ્રહણ કરે છે. હે ભદન્ત ! તે પૃથિવીનો આસ્વાદ કેવો કહેવામાં આવ્યો છે ? હે ગૌતમ ! જેવો આસ્વાદ ગોળનો હોય છે, ખાંડનો હોય છે, શર્કરાનો હોય છે, મિશ્રીનો હોય છે, લાડવા વિશેષનો હોય છે, મૃણાલનો હોય છે, વિજયનો હોય છે. મહાવિજયાનો હોય છે, આકાશિકાનો આદર્શિકાનો હોય છે, એમનો આસ્વાદ અમૃત જેવો હોય છે. ત્યાંની પૃથિવી પૂર્વોક્ત ગોળ વગેરે પદ્યર્થો કરતાં પણ ઈષ્ટતરક છે. અતિશય રૂપથી સકલ ઇન્દ્રિયો માટે સુખજનક છે. હે ભદન્ત ! ત્યાં તે પુષ્પ ફળોના રસો કઈ જાતનાં કહેવામાં આવેલ છે? હે ગૌતમ! જેવું પખંડાધિપતિ ચક્રવર્તિન રેશનું ભોજન કે જે એક લાખ દીનારના ખર્ચે નિષ્પન્ન થયેલ હોય, કલ્યાણપ્રદ, એકાત્તતઃ સુખજનક હોય છે, અને તે અતિ પ્રશસ્ત વર્ણથી, અતિ પ્રશસ્તરસથી, અતિ પ્રશસ્ત ગધથી અને અતિ પ્રશસ્ત સ્પર્શ થી યુક્ત હોવાથી તે જેમ આસ્વાદનીય હોય છે, ઉત્સાહ વર્ધક હોય છે, મદનીય હોય છે, સર્વ ઇન્દ્રિયોને અને સર્વ શરીરને આનંદ આપનારું હોય છે, એટલે કે ચક્રવતિના ભોજન કરતાં પણ ઈષ્ટ તરક યાવતું આસ્વાદ એ પુષ્પ લાદિકનો હોય છે. [૩૬] હે ભદન્ત ! તે યુગલિકો તે આહારને ગ્રહણ કરીને પછી ક્યાં નિવાસ કરે? ગૌતમ ! વૃક્ષ રૂપ ગૃહોમાં નિવાસ કરે છે. તે વૃક્ષો કૂટ-શિખર-ના આકાર સદશ આકારવાળા હોય છે. નાટક ગૃહનો જેવો આકાર હોય છે, છત્રનો જેવો આકાર હોય છે. ધ્વજાનો જેવો આકાર હોય છે, સ્તૂપનો તોરણનો ગોપુરનો ઉપવેશન યોગ્ય ભૂમિનો અટારીનો જેવો આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે, તે ભરતક્ષેત્રમાં એ પૂર્વોક્ત વૃક્ષોથી ભિન્ન બીજા ઘણા વૃક્ષો એવા પણ છે કે શ્રેષ્ઠગૃહનો જેવો આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે. એ સર્વ કૂમગણો શુભ-શીતળ છાયાવાળા છે. [૩૭] હે ભદન્ત ! તે સુષમ સુષમા કાળમાં ભરતક્ષેત્રમાં ઘરો હોય છે. ગૃહ યુક્ત આપણ દુકાનો હોય છે. બજારો હોય છે. ઉત્તરમાં પ્રભુ કહે છે. કે હે ગૌતમ આ અર્થ સમર્થ નથી કેમકે વૃક્ષ રૂપ ગૃહ જ જેમનું આશ્રય સ્થાન છે. હે ભદન્ત તે સુષમ સુષમા આરકમાં ભરતક્ષેત્રમાં ગ્રામ યાવતુ સન્નિવેશ હોય છે. આ અર્થ સમર્થ નથી કેમકે તે મનુષ્યો યથાભિલષિત સ્થાનો પર અવર જવર કરનાર હોય છે. હે ભદન્ત તે કાળમાં અસિ, અષી, કૃષી, વાણિકકલા ક્રયવિક્રયકલા અને વ્યાપારકલા એ સર્વે જીવનોપાય ભૂત કલાઓ હોય છે? હે ગૌતમ એ અર્થ સમર્થ નથી હે ભદન્ત તે કાળમાં ભરતક્ષેત્રમાં હિરણ્ય ચાંદી સુવર્ણ હોય છે? કાંસું હોય છે. દૂષ્ય-વસ્ત્ર હોય છે. મણિ મૌકિતક, શંખઃ શિલા પ્રવાલસ રક્ત રત્ન અને સ્વાપતેય એ સર્વે હોય છે, ઉત્તરમાં પ્રભુ કહે છે. હા, ગૌતમ તે કાળમાં સર્વે હોય છે. પણ એ તે મનુષ્યોના ઉપભોગમાં આવતા નથી. તે ભદન્ત ! સુષમ સુષમા આરકના સમયમાં ભરતક્ષેત્રમાં રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર મારંબિક કૌટુંબિક શ્રેષ્ઠી, સેનાપતિ તેમજ સાર્થવાહો એ સર્વે હોય છે ! હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી તે મનુષ્યો વિભવ, એશ્વર્ય રૂપ ઋદ્ધિ અને સેવ્યતા રૂપ સત્કારથી રહિત હોય છે. હે ભદન્ત ! તે સુષમ સુષમાકાળના સદભાવમાં આ ભરત ક્ષેત્ર માં શું કોઈ દાસ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧: જંબુદ્રીવપન્નત્તિ – ૨/૩૭ હોય છે ? પ્રેષ્ય-પ્રેષણાર્તા-દૂત વગેરે હોય છે ? ભૃતક - ગૃહ સંબંધી સામાન્ય કાર્ય કરનાર હોય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી તે મનુષ્યો કાર્ય કરવા માટે જેમની ઉપરથી પપ્રેરણા રૂપ અભિયોગ દૂર થઈ ગયો છે, એવા હોય છે. હે ભદન્ત ! તે સુષમ સુષમા કાળમાં ભરત ક્ષેત્રમાં માતા હોય છે ? પિતા હોય છે ? ભાઈ હોય છે ? બહેન હોય છે, પુત્ર હોય છે દુહિતા-પુત્રી-હોય છે ? પુત્ર વધૂ હોય છે ? હા, ગૌતમ ! આ સર્વ સંબંધો તે કાળમાં હોય છે પણ તે માણસોને તે સંબંધોમાં તીવ્ર પ્રેમ ભાવ હોતો નથી. હે ભદન્ત ! તે કાળમાં ભરત ક્ષેત્રમાં શું કોઈ કોઈ નો શત્રુ હોય છે ? કોઈ ઘાતકર્તા બીજા વડે વધકરાવનાર હોય છે શું પોતે કોઈની હત્યા કરનાર હોય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કેમકે મનુષ્યો વૈરાનુબન્ધથી પર હોય છે. હે ભદન્ત ! તે કાળમાં આ ભરત ક્ષેત્રમાં શું કોઇ સ્નેહી હોય છે ? શું કોઈ વયસ્ય હોય છે ? શું કોઇ સ્વજાતીય હોય છે ? અથવા શું કોઈ સંઘટિક હોય છે ? અથવા શું કોઈ સખા હોય છે ? હા ગૌતમ ! આ બધું ત્યાં હોય છે પરસ્પર કોઇ કોઇની સાથે અતિશય -તીવ્ર-પ્રેબન્ધનમાં આબદ્ધ રહેતું નથી હે ભદન્ત ! તે સુષમ સુષમા કાળના સમયમાં આ ભરત ક્ષેત્રમાં આવાહ-વિવાહ પહેલાનો વાગ્નાન રૂપ ઉત્સવ વિશેષ હોય છે ? વિવાહ પરિણયન રૂપ ઉત્સવ વિશેષ હોય છે ? અગ્નિમાં ધૃતાદિકથી હવન કરવા રૂપ ઉત્સવ વિશેષ હોય છે ? મૃત્યુ પછી પંક્તિભોજન આદિ રૂપ ક્રિયા-હોય છે ? પાક-લોકગમ્ય મૃતક ક્રિયા વિશેષ હોય છે ? તે કાળના મનુષ્યો આવાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ સ્થાલીપાક અને મૃતપિંડ નિવેદન એ સર્વ ક્રિયાઓથી રહિત હોય છે. હે ભદન્ત ! શું તે સુષમસુષમા કાળના સમયમાં આ ભરતક્ષેત્રમાં ઇન્દ્રના નિમિત્ત ઉત્સવો યોજવામાં આવે છે ? કાર્તિકેયને અનુલક્ષી નાગ કુમારને અનુલક્ષીને યક્ષના નિમિત્તે ભૂતોનાં નિમિત્તે કૂપોના નિમિત્તે તડાગ તળાવો-ના નિમિત્તે દ્રહને, નદીને, વૃક્ષને, પર્વતને, સ્તૂપકોને, સ્મૃતિસ્તં ભોને તેમજ ચૈત્યને મૃતક સ્મૃતિચિન્હને અનુલક્ષીને ઉત્સવો યોજવામાં આવે છે હે ગૌતમ આ અર્થ સમર્થ નથી, કેમકે તે કાળમાં મનુષ્યો એવા હોય છે કે દરેક જાતના ઉત્સવો યોજવાની ભાવનાઓથી તેઓ દૂર રહે છે. તે સુષમસુષમા કાળના સમયમાં ભરત ક્ષેત્રમાં શું નટોના ખેલ તમાશાઓને જોવા મનુષ્યોના ટોળાઓ એકત્ર થાય છે ? નાટ્ય-નાટકના અભિનય વિગેરેને જોવા માટે મનુષ્યો એકઠા થાય છે ? જલ્લ-વર્ત પર અનેક જાતનાં ખલ તમાશાઓ મલ્લો વડે કરવામાં આવેલ બાહુ યુદ્ધોને મુષ્ઠિઓ વડે યુદ્ધ કરનારા મલ્લો વિદૂષકોના સુલલિત કથાના વાંચનથી શ્રોતાઓના હૃદયોમાં રસ ઉત્પન્ન કરાવનારા કથક પુરુષ વડે કહેવામાં આવેલ કથાને સાંભળવા માટે માણસો એકત્રિત થાય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, કેમકે જેમના ચિત્તમાંથી આ જાતનાં કૌતુકો જોવાનો ભાવ સંપૂર્ણ રીતે દૂર થઈ ગયો છે હે ભદન્ત શું તે સુષમ સુષમા કાળના સમયમાં ભરત ક્ષેત્રમાં શકટ સામાન્ય બળદ ગાડીઓ હોય છે ? રથો હોય છે ? યાનો શકૂટ તેમજ રથાતિરિક્ત સવારી ગાડી ઓ હોય છે ? નાની નાની પાલખીઓ હોય છે ? ગિલ્લિઓ હોય છે ? થિલ્લિયો હોય છે ? શિબિકાઓ હોય છે ? સ્વન્દ્વમાનિકાઓ હોય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ત્યાંના માણસો પાદચારી જ હોય છે. હે ભદન્ત ! તે કાળમાં ભરત ક્ષેત્રમાં અશ્વ હસ્તી ઉષ્ટ્ર- ગાય, ગવય. રોઝ, અજા એડક. પસય મૃગ વરાહ શરભ-, ચમર- કુરંગ અને Page #120 -------------------------------------------------------------------------- ________________ વખારો-૨ ૧૧૭. ગોકર્ણ- એ બધાં પ્રાણીઓ હોય છે? હા, ગૌતમ! એ સર્વ જીવો તે કાળમાં હોય છે. તે સમયના માણસોના ઉપયોગમાં કદ્યપિ આવતા નથી. હે ભદન્ત, તે કાળમાં, આ ભરત ક્ષેત્રમાં સિંહ વ્યાધ્ર, વૃક વરૂ દ્વીપિક વ્યાધ્ર ચિત્તો, રીછ તરક્ષ શ્રગાળ બિડોલ કૂતરું કોક ત્તિક લોંકડી અને મોટા સ્વરો અથવા વન્ય શ્વાનો હોય છે? હા ગૌતમ! એ સર્વ વન્ય પ્રાણીઓ તે કાળમાં આ ભરતક્ષેત્રમાં હોય છે, પણ એ વન્ય પ્રાણીઓ તે માણસોને સહેજ પણ કષ્ટ આપતા નથી, એ શ્વાપદગણો-વન્ય પ્રાણીઓ સ્વભાવતઃ ભદ્ર હોય છે. ભદન્ત ! શું તે કાળમાં ભરત ક્ષેત્રમાં શાલિ-કલમાદિ ધાન્ય વિશેષ વહિ-ધાન્ય, ગોધૂમ ગેહું યવ જવ યવયવ જુઆર અથવા વિશેષ પ્રકારનો યવ કલાય વષણા મસૂર મુદ્દદ્ગ મગ માષ અડદ તિલ કદ્રવ ડુંગળી કંગુ મોટી કાંગની વરક ધાન્ય વિશેષ સરસવ અને મૂળક બીજ મૂળીનાં બી એ સર્વ જાતના બીજો હોય છે? હા, ગૌતમ ! તે કાળમાં ભરતક્ષેત્રમાં એ સર્વ જાતનાં બીજો હોય છે પરંતુ એ સર્વ પ્રકારનાં બીજો તે કાળના મનુષ્યોના ભોગોપભોગના ઉપયોગમાં આવતાં નથી, હે ભદન્ત ! શું તે કાળમાં સુષમસુષમા નામના આરામાં આ ભરત ક્ષેત્રમાં ખાડાઓ હોય છે ? દરીકંદરાઓ હોય છે? અલપાતો ગુપ્ત ખાડાઓ હોય છે? પ્રપાત ભૃગુ હોય છે ? વિષમસ્થાનો હોય છે ? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એટલે કે તે કાળમાં ભરતક્ષેત્રમાં એવા સ્થાનો હોતા નથી કેમકે તે તે કાળ તો ભરતક્ષેત્ર બેહુ સમરમણીય ભૂમિભાગથી સુશોભિત હોય છે. હે ભદન્ત ! તે કાળમાં આ ભરતક્ષેત્રમાં શું સ્થાણુઓ શાખાં પત્ર રહિત વૃક્ષો હોય છે? કાંટાઓ હોય છે ? તૃણ ઘાસ હોય છે અને કાવર કચરો વગેરે હોય છે ? આ અર્થ સમર્થ નથી એટલે સુષમસુષમા નામે કાળ સ્થાણું કંટક તૃણ કચવર વગેરેથી સર્વથા રહિત હોય છે. ભદન્ત ! તે કાળમાં તે ભરતક્ષેત્રમાં દેશ મશક મચ્છર યૂક જૂ લિક્ષા લીખ ઢિંકુણ માંકડ અને પિશુક ડાંસો હોય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી તે કાળ જ એવો હોય છે કે જેમાં એ ઊપદ્રવકારી જીવો ભરતક્ષેત્રમાં ઊત્પન જ થતાં નથી. હે ભદન્ત ! તે આરામાં ભરતક્ષેત્રમાં શું સર્પ અને અજગરો હોય છે હા, ગૌતમ ! પણ તે જીવો માણ. સોને સહેજ પણ કષ્ટ આપતા નથી કારણ કે એ સર્વ સર્પ વગેરે સ્વભાવતઃ ભદ્ર હોય છે શું તે સુષમસુષમાનામના આરામાં આ ભરતક્ષેત્રમાં ઊપદ્રવો હોયછે ? ડમરો કલહ બોલ ઈષ્યભિાવ વૈર હિંસ્યહિંસક ભાવ મહાયુદ્ધ મહાસંગ્રામ મહાશસ્ત્રોનું પતન મહાપુરુષોનું પતન હોય છે ? મહારક્તપાત થાય છે? પ્રવાહરૂપમાં રક્તપાત થાય છે? આ અર્થ સમર્થ નથી તે કાળના મનુષ્યો વેરભાવથી રહિત હોય છે. હે ભદન્ત ! તે કાળે ભરતક્ષેત્રમાં દુષ્ટભૂતો-ધાન્યાદિને નુકસાન પહોંચાડનારા શલભ વગેરે ઈતિઓ-હોય છે? કુલરોગો ગ્રામરોગ પોટ્ટરોગ સર્વવેદનાઓ હોય છે ? દાહરોગ અર્ણરોગ હરસનો રોગ અજીર્ણ પાંડુરોગ એકાંતરિયો તાવ ઈન્દ્રગ્રહ ધનુગ્રહ સ્કન્દગ્રહ કુમારગ્રહ યશ્રગ્રહ ભૂતગ્રહ એ સર્વ હોય છે? તેમજ તે મસ્તક શૂળ દ્ધયશૂળ ઉદરશૂળ કુક્ષિશૂળ હોય છે ? યોનિશુળ રોગ વિશેષથી ગ્રામમાં ઘણાં જીવોનું મરણ થાય છે ? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી કેમકે- સોળ પ્રકારના રોગો અને આતંકોથી તે કાળના લોકો વિહીન હોય છે. [૩૮] હે ભદન્ત ! તે સુષમ સુષમા કાળમાં ભરત ક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ કેટલા કાળની હોય છે ? હે ગૌતમ ! તે સુષમ કાળના સમયમાં ભરત ક્ષેત્રના મનુષ્યોનું આયુ જઘન્ય-કંઈક સ્વલ્પ ત્રણ પલ્યોપમ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી કંઈક કમ ત્રણ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જંબકીવપનત્તિ- ૨૩૮ પલ્યોપમ જેટલું હોય છે. તે કાળ માં ભરત ક્ષેત્રમાં માણસો જઘન્ય અને ઉત્કરની અપેક્ષાએ ત્રણ ગાઉ જેટલા હતા. તે મનુષ્યો વજwભ નારાચ સંહનનવાળા હોય છે. તેમનું શરીર સમતુરઐસંસ્થાનવાળું કહેવામાં આવ્યું છે. તેમના પૃષ્ઠ કરંડકો ૨પ૬ હોય છે. જ્યારે એમનું આયુ છ માસ જેટલું બાકી રહે છે ત્યારે એ પરભવના આયુનો બન્ધ કરે છે અને યુગલિકને ઉત્પન્ન કરે છે. યુગલિકની ઉત્પત્તિ પછી એઓ યુગલિકનું ૪૯ રાત દિવસ સુધી ઉચિત ઉપચાર વગેરેથી લાલન પાલન કરે છે, પછી એઓ ઉધરસ ખાઈને, છીંક ખાઈને અને બગાસું ખાઈને વગર કોઈ પણ જાતના કષ્ટ વગર કોઈ પણ જાતના પરિતાપ રહિત કાળ માસમાં મરણ પામીને દેવલોકમાં ભવનપતિથી માંડીને ઈશાન પર્યત દેવલોકમાં ઉત્પન્ન થાય છે છ પ્રકારના મનુષ્યો તે કાળે ઉત્પન્ન થયા. જેમકે પદ્મગબ્ધ મૃગગન્ધ મમત્ત્વહીન મનુષ્યો, તેજપ્રભા અને તલ રૂપ એઓ બનેથી સમ્પન્ન મનુષ્યો અને ઔત્સુક્યાભાવથી મંદ-મંદ ગતિથી ચાલનારા મનુષ્યો. [૩૯] જ્યારે ચાર કોડાકોડી સાગર વ્યતીત થઈ જાય છે ત્યારે દ્વિતીય અવ સર્પિણી કાળ પ્રારંભ થાય છે. અવસર્પિણી કાળમાં ક્રમશઃ આયુ, કાળ વગેરેનો પ્રતિ સમય લાસ થતો જાય છે. એટલા માટે ધીમે ધીમે અનન્ત વર્ણપર્યાયોનો, અનન્તગબ્ધ પયિોનો, અનંત રસપર્યાયોનો અનંત સ્પર્શ પર્યાયો લાસ થતાં થતાં જ્યારે ચાર કોડા કોડી પ્રમાણ સમય સમાપ્ત થઈ જાય છે આ પ્રમાણે અનંત સંહનન પયિોના અનંત સંસ્થાન પર્યાયોનો અનેક ઉચ્ચત્વ પર્યાયોનો અનંત આયુપયયિોનો અનંત ગુરુ લઘુ પયિોનો અનંત અગુરૂ લઘુ પર્યાયોનો અનંત ઉત્થાન કર્મબળવીર્ય પુરુષકારપરાક્રમ પર્યાયોનો લાસ થતાં થતાં જ્યારે ૪ કોડાકોડી પ્રથમ આરો અવસર્પિણીનો સમાપ્ત થઈ જાય છે ત્યારે અવસર્પિણી કાળનો દ્વિતીય સુષમા નામક આરો આ ભરતક્ષેત્રમાં પ્રારંભ થઈ જાય છે. એ કાળમાં ભરત ક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરમણીય રહે છે, અતીવ સમ અને મનોરમ હોય છે. તે કાળમાં જન્મેલ મનુષ્ય ચાર હજાર ધનુષ જેટલી અવગાહના વાળા હોય છે. એટલે કે બે ગાઉ જેટલા ઉંચા શરીરવાળા હોય છે. ૧૨૮ એમનાં પૃષ્ઠ કરંડકો હોય છે. બે દિવસો પસાર થાય પછી એમને આહારની અભિલાષા થાય છે એ ઓ પોતાના બાળકોની સંભાળ ૬૪ દિવસ-રાત સુધી કરે છે. એમના આયુષ્યની અવધિ બે પલ્યોપમ પ્રમાણ જેટલી હોય છે એ કાળમાં આ પ્રમાણે ચાર પ્રકારના મનુષ્યો હોય છે- એક શ્રેષ્ઠ, બીજા કાક જ ત્રીજા પુષ્પની જેમ સુકુમાર અને ચોથા સુશમન [૪૦] ગૌતમ ! જ્યારે અનંતવર્ણ પર્યાયોનો યાવતુ અનંત પુરુષકાર પરાક્રમ પર્યાયોનો ધીમે ધીમે લાસ થતાં થતાં ત્રણ સાગરોપમ પ્રમાણે સુષમા નામક દ્વિતીય આરક સમાપ્ત થાય છે. ત્યારે આ ભરત ક્ષેત્રમાં સુષમદુષ્યમાં નામક તૃતીય કાળ પ્રારંભ થાય છે. આ તૃતીય કાળને ત્રણ ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. એક પ્રથમ ત્રિભાગમાં, દ્વિતીય મધ્યમ વિભાગમાં અને તૃતીય પશ્ચિમ વિભાગમાં આ તૃતીય કાળનો સમય બે કોડા-કોડી સાગરોપમ પ્રમાણે છે. સુષમ દુષમા કાળના પ્રથમ અને મધ્યના ત્રિભાગોમાં આ ભરતક્ષેત્રનો ભૂમિભાગ બહુ સમરમણીય હોય છે. ઈત્યાદિ રૂપમાં આ સમયનું કથન બધું પૂર્વોક્ત રૂપમાં સમજી લેવું જોઈએ. એટલે કે એમના શરીરની ઊંચાઈ બે હજાર ધનુષ જેટલી અથતિ એક ગાઉ જેટલી હોય છે. એમના પૃષ્ઠ કરંડકો ૬૪ હોય છે. એક દિવસના અંતરે એમને ભૂખ લાગે છે. એમની Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વખાર-૨ સ્થિતિ એક પલ્યોપમ જેટલી હોય છે. ૭૯ રાત-દિવસ સુધી એ ઓ પોતાના અપત્યોની સંભાળ રાખે છે. યાવતુ પછી એઓ કાલમાસમાં મૃત્યુ પ્રાપ્ત કરીને દેવલોકમાં જન્મ ધારણ કરે છે. આ તૃતીય કાળ રૂપ આરાના પ્રથમ મધ્યમ ત્રિભાગમાં ભિન્ન જાતીના મનુષ્યોની-જાતિ પરંપરા હોતી નથી, કેમકે એ કાળનો સ્વભાવ જ એવો છે. તૃતીય કાળના પ્રથમ ત્રિભાગ અને મધ્યમ ત્રિભાગનું વર્ણન કરીને હવે સૂત્રકાર અંતિમ ત્રિભા ગના સંબંધમાં કહે છે. તૃતીય કાળના પશ્ચિમ વિભાગમાં ભરતક્ષેત્રનો ભૂમિ ભાગ બહુસમરમણીય હોય છે યાવતું આ મણિઓથી ઉપશોભિત હોય છે, શરીરની ઊંચાઈ સેંકડો ધનુષ જેટલી હોય છે, એમના આયુષ્યની અવધિ જઘન્યથી સંખ્યાત વર્ષની અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષો જેટલી હોય છે. આયુને ભોગવીને એમાંથી કેટલાક તો નરક ગતિમાં જાય છે, કેટલાક તિર્યગ ગતિમાં જાય છે, કેટલાક દેવગતિમાં જાય છે અને કેટલાક મનુષ્ય ગતિમાં જાય છે, તેમ જ કેટલાક એવા પણ હોય છે કે જેઓ સિદ્ધ અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. [૪૧] તે સુષમદુષમાં નામક તૃતીય આરાના અંતિમ વિભાગની સમાપ્તિ થવામાં જ્યારે પલ્યોપમનો આઠમો ભાગ માત્ર બાકી રહે છે ત્યારે સુમતિ પ્રતિકૃત સીમંકર, સીમંધર ક્ષેમંકર ક્ષેમંધર વિમલવાહન ચક્ષુખાન યશસ્વાન અભિચન્દ્ર ચન્દ્રા ભ પ્રસેનજિતુ મરુદેવ નાભિ, અને ઋષભ એ ૧૫ કુલ કરો ઉત્પન્ન થાય છે [૪૨] એ ૧૫ કુલકરોમાંથી સુમતિ, પ્રતિશ્રુતિ સીમંકર, સીમન્વર, અને ક્ષેમંકર એ પાંચ કુલકરોના સમયમાં હાહાકાર’ નામે દસ્કનીતિ હતી. તે મનુષ્યો જ્યારે હાકાર રૂપ દણ્ડથી જ્યારે આહત થયા, ત્યારે પોતાની જાતને હતના રૂપમાં માનીને પહેલાં તો સામાન્ય રૂપમાં લજ્જા યુક્ત થયા પછી વિશેષ રૂપમાં લજ્જિત થયા. શાસન તેમના માટે દંડાદિ ઘાત કરતાં પણ વધારે મમ ઘાતી થઈ પડ્યું. એ પ્રમાણે ભયભીત થઈને તેઓ ચુપ બેસી રહેતા અને પોતાની ભૂલ કબૂલ કરી તેઓ વિનયાવનત થઈ જતા આ હાકાર દંડનીતિ પછી ક્ષેમધૂર, વિમલવાહન, ચક્ષુખાનું, યશસ્વાનું, અને અભિચન્દ્ર એ પાંચ કુલકરોના કાળમાં માકાર નામની દંડનીતિનું પ્રચલન થયું. “નહિ કરો આ પ્રકારની જે નિષેધાત્મક નીતિ છે તે જ માકાર ચન્દ્રાભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ એ પાંચ કુલકરોના કાળમાં ધિક્કાર' નામક દંડનીતિનું પ્રચલન હતું. ૪૩] નાભિકુલકરની મરુદેવી ભાયની ઋષભ અહંન્ત દેવ, મનુષ્ય અને અસુ રોથી નમસ્કારણીય આદિનાથ પ્રભુ ઉત્પન થયા. એઓ કૌશલિક હતા, પ્રથમ રાજા હતા, અવસર્પિણી કાળના એઓ સર્વપ્રથમ જિન હતા એઓ પ્રથમ મન:પર્યવ જ્ઞાની હતા સર્વપ્રથમ કેવલી થયા છે, આદ્ય સર્વજ્ઞ થયા છે, ચતુર્વિધ સંઘના સ્થાપક થયા છે. ધર્મવર ચાતુરન્ત ચકૂી થયા. જન્મ પછી તે કૌશલિક ઋષભનાથ અહસ્તે ૨૦ લાખ પૂર્વ કુમારકાળમાં સમાપ્ત કર્યા પછી તેઓ ૩ લાખ પૂર્વે સુધી મહારાજ પદે રહ્યા. ૬૩ લાખ પૂર્વે સુધી મહારાજ પદ પર સમાસીન રહીને તે ઋષભનાથે લેખાદિક કલાઓનો અક્ષર વિન્યાસ આદિ રૂપ વિદ્યાઓનો, ગણિત પ્રધાન રૂપ કલાઓનો, આ રીતે સર્વ ૭૨ કલાઓનો તેમજ ૬૪ સ્ત્રીઓની કલાઓનો, જીવિકાના સાધનભૂત કર્મોના સંદર્ભમાં વિજ્ઞાન શત રૂપ શિલ્પોનો પ્રજાહિત માટે ઉપદેશ કર્યો. એટલે કે એ સર્વ કલાઓનો સર્વ પ્રથમ ઉપદેશ ઋષભદેવે જ કર્યો છે. યુગલિક પુરુષો મન્દ જઠરાગ્નિવાળા થઈ ગયાં Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જંબુદ્ધીવપન્નત્તિ - ૨/૪૩ ત્યારે તેમણે અપક્વ ઔષધીઓનું સેવન કરવા માંડ્યું, પરંતુ તે ઔષધીઓને પણ તેઓ પચાવી શક્યા નહિ, એથી તેઓ પ્રાયઃ રુગ્ણ રહેવા લાગ્યા તેઓની આવી દુર્દશા જોઈને ભગવાને દયાર્દ્ર થઇને તે ઔષધીઓને પકવવા માટે પકવવામાં સાધન રૂપ પાત્રો ને બનાવવાની શિલ્પકલાનો ઉપદેશ કર્યો. એમાં સૌથી પહેલાં ઘટ નિર્માણરૂપ શિલ્પ કલાનો ઉપદેશ કર્યો. અનાર્ય લોકોથી પ્રજાની રક્ષા કરવા માટે ક્ષત્રિયો પોત પોતાના હાથોમાં હથિયારો રાખવા લાગ્યા, એના માટે પ્રભુએ લોહ શિલ્પનો ઉપદેશ કર્યો. પ્રભુ એ ચિત્ર શિલ્પનો ઉપદેશ કર્યો. પ્રભુએ તંતુવાય શિલ્પનો ઉપદેશ કર્યો નાપિત શિલ્પનો ઉપદેશ કર્યો. આ પ્રમાણે પ્રભુએ ૭૨ કલાઓનો ૬૪ સ્ત્રીઓની કલાઓના અને શિલ્પશતોને પ્રજાજનો માટે ઉપદેશ કરીને તેમણે ભરત બાહુબલિ વગેરે પોતાના સો પુત્રોને કોસલા તક્ષશિલા વગેરે એકસો રાજ્યો પર અભિષેક કર્યો અભિષેક કરીને આ રીતે ૮૩ લાખ પૂર્વ-સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા અહીંઆ ગ્રીષ્મૠતુના પ્રથમ મહીના એટલેકે ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષમાં નવમી તિથિમાં દિવસના પાછલા ભાગમાં -ચાંદીને છોડીને, સોનાને છોડીને, કોઈ ભાણ્યા ગારને છોડીને, સૈન્યને છોડીને, અશ્વાદિકવાહનોને છોડીને, પુર-નગરને છોડીને, અન્તઃ પુ૨-૨ણવાસને છોડીને, પ્રચુર ગવાદિરૂપ ધનને ત્યજીને રત્નોને મણિઓને મુક્તાફળોને રાજપટ્ટાદિરૂપ શિલાઓને, પ્રવાલોને, આ રીતે બધા જ સત્સાર રૂપ દ્રવ્યોને છોડીને એ બધાથી પોતાનો મમત્વભાવ હટાવીને તેમને નિન્દનીય સમજીને તે સમયે યાચકોનો અભાવ હોવાથી દાયાદોમાં એને વહેંચી દઈને સુદર્શના નામની સુન્દર શિબિકામાં તેઓ આરૂઢ થયા સુદર્શના શિબિકામાં બેસીને જ્યારે પ્રભુ ચાલ્યા તો તે સમયે તેમની સાથે મનુષ્યોની પરિષદા કે જેમાં દેવો અને અસુરો સાથે હતા તે બધા સાથે ચાલ્યા. શંખિકોએ, ચક્રિકોએ, લાંગલિકોએ, મુખ મંગલિકોએ, પુષ્યમાણવોએ- વર્ધમાનકોએ આખ્યાયકોએ લંખોએ મંખોએ ઘંટાવગાડનારાઓએ પ્રસિદ્ધ, ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, મનભાવિનઉત્કૃષ્ટ, શબ્દાર્થ યુક્ત, કલ્યાણાર્થ સહિત, નિરૂપદ્રવ શબ્દાર્થ દોષ વગરની, પવિત્ર, મંગલકારી, શબ્દાલંકાર અને અર્થાલંકારથી યુક્ત હોવાથી સશ્રીક, અતએવ ય ગમનીય, કાન અને મનને અત્યંત આનંદ્મદ, સેંકડો અર્થવાળી એવી વાણિયોથી વારંવાર પ્રભુનું અભિનંદન-સત્કાર કર્યું હે નંદ-સમૃદ્ધિશાલિન્ અથવા હે આનંદયિન્ આપ અત્યંત જયશાલી થાવ, હે ભદ્ર કલ્યાણશાલિન્ આપ અત્યંત યશાલી બનો. સાધન ભૂત ધર્મના પ્રભાવથી દેવ, મનુષ્યો અને તિર્યંચો દ્વારા ક૨વામાં આવેલ પરીષહ અને ઉપસર્ગોથી ભય રહિત-નિડર બનો. ભયંકર જે ઘોર પ્રાણિયો છે તેમનાથી કરવામાં આવેલ ઉપદ્રવોના આપ ક્ષાન્તિક્ષમ-ક્ષમા પૂર્વક સહન કરનાર બનો. ચારિત્ર ધર્મની આરાધનામાં આપને કોઇ પણ પ્રકારનું વિઘ્ન-ન થાવ. આ પ્રમાણે કહીને ફરીથી તેઓએ વારંવાર પ્રભુનું અભિનંદન કર્યું, સત્કાર કર્યો અને પ્રશંસા કરી. તે પછી તે કૌલિક ૠષભ અર્હત નાગરિક જનેનિ હજારો નેત્ર પંક્તિઓથી વારંવાર લક્ષ્ય થતા થતા ઉવવાઈ સૂત્રમાં વર્ણિત કૃણિક રાજાના નિર્ગમનની જેમ વિનીતા નામક રાજધાનીના મધ્યમાં આવેલા માર્ગ પર થઇને પસાર થયા ‘થાવત્’ જ્યાં અશોક નામક વ૨ પાદપ હતું ત્યાં તેઓ આવ્યા. ત્યાં પહોંચતાં જ તેની નીચે પ્રભુની શિબિકા ઊભી રહી. શિબિકા નીચે મૂકતાં જ પ્રભુ તેમાંથી બહાર આવ્યા. બહાર Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ વક્બારો-૨ આવતાં જ પ્રભુએ પહેરેલાં આભરણો તેમજ અલંકારોને પોતાના શરીર પરથી ઉતાર્યા અને ત્યાર બાદ તેમણે શ્રદ્ધા પૂર્વકચાર મુષ્ટિઓ વડે કેશ લુચન કર્યું, પ્રથમ એક મુષ્ટિ વડે મૂછ અને દાઢીના વાળોનું લુચન કર્યું ત્રણ મુષ્ટિઓ વડે માથાના વાળોનું લંચન કર્યું. એના પછી બાકીની એક મુષ્ટિ કે જે પવનના ઝોકાથી હાલી રહી હતી. અને કનકના જેવા અવદાત પ્રભુના સ્કંધો પર આળોટી રહી હતી તેમજ જોવામાં જે મરકતમણિ સદ્રશ કાંતિવાલી હતી, પરમરમણીય તે દ્રશ્યને જોઈને આનંદ રસના પ્રવાહમાં જેનું અન્તઃ કરણ તરબોળ થઈ રહ્યું છે એવા ઈન્દ્ર બને હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવન! મારા ઉપર અનુગ્રહ કરીને આ કેશ મુષ્ટિને આપ હવે રહેવા દો, હવે પ્રભુએ ઇન્દ્રની પ્રાર્થનાને સાંભળીને તે કેશમુષ્ટિને તે પ્રમાણે જ રહેવા દીધી લંચિત થયેલા તે વાળોને શકે હિંસ ચિત્રથી ચિત્રિત થયેલા વસ્ત્રમાં મૂકીને ક્ષીર સાગરમાં નિક્ષિપ્ત કરી દીધા. આ પ્રમાણે લંચન કર્યા બાદ બે ચોવિહાર ઉપવાસો કરેલા. તેમણે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચન્દ્રનોયોગ થયો ત્યારે પોતાના વડે આરક્ષક રૂપમાં નિયુક્ત કરવામાં આવેલ ઉગ્રોની, ગુરુરૂપમાં વ્યવસ્થાપિત કરવામાં આવેલ ભોગોની નિમ્નરૂપમાં સ્વીકત કરવામાં આવેલ રાજન્યોની અને પ્રજા જનોની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવેલ ક્ષત્રિયોની ચતુસહસ્ત્રની સાથે એક દેવદૂષ્યને સ્વીકારીને, મુંડીત થઈને, ઘરનો પરિત્યાગ કરીને, અનગારિતા ધારણ કરી | ૪િ૪ો તે કૌશલિક ઋષભનાથ અરહંત કંઈક વધારે એક વર્ષ પર્યન્ત વસ્ત્રધારી રહ્યા. તે પછી તેઓ અચેલક બની ગયા. જ્યારથી કૌશલિક ઋષભનાથ અહંત મુંડિત. થઈને અગાર અવસ્થાનો ત્યાગ કરી અણગાર અવસ્થામાં આવ્યા. ત્યારથી તેઓએ પોતાના શરીરના સંસ્કાર કરવાનું છોડી દીધું, તેઓ ત્યક્ત દેહ બની ગયા. જે કોઈ ઉપસર્ગ તેમનાં પર આવતો દેવો દ્વારા હોય યાવતુ મનુષ્યકત અગર તિર્યંચ દ્વારા કરવામાં આવેલ હોય તે બધાને તેઓ સારી રીતે સહન કરતા હતા. આ ઉપસર્ગ પૈકી જો કોઈ ઉપસર્ગ તેમનાથી વિરૂદ્ધ હોય તો તેને પણ એઓ અત્યંત શાંત ભાવોથી સહન કરતા હતા એ જ પ્રમાણે અનુકૂળ સ્થિતિમાં તેઓ હષવિત થતા ન હતા. પ્રભુ આવા પ્રતિકૂળ અનુકળ પરીષહો અને ઉપસગોને સારી રીતે સહન કરતા હતા. એ ઋષભ એવા શ્રમણ બન્યા કે ઈર્યાસમિતિના, ભાષાસમિતિ ના, એષણાસમિતિના, આદાન ભાંડમાત્રનિક્ષેપણ સમિતિના અને ઉચ્ચારપ્રસ્ત્રવણખલજલ્લશિંઘાણપ રિષ્ઠા- પનિકા સમિતિના પાલનમાં રાગદ્વેષથી વિહીન પરિણતિથી એઓ પ્રવૃત્ત રહ્યા. મનઃ સમિતિ વચ સમિતિ, કાય સમિતિ મનોગુપ્ત ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધહીન યાવતુ લોભહીન હતા, શાંત હતા, પ્રશાંત હતા, ઉપશાંત હતા, પરિનિવૃત્ત હતા, શોક વિહીન હતા, ઉપલેપ રહિત હતા, શંખની જેમ નિરંજન હતા, એથી જ શીતલી ભૂત થઈ ગયા હતા. તથા એમનો સંસાર પ્રવાહ સર્વથા છિન્ન છિન્ન થઈ ગયો હતો. દ્રવ્યમલ અને ભાવમલ એ બન્ને પ્રકારના મતોથી વિહીન થઈ ગયા હતા. જીવને મલિન કરનારા અંજનના જેવું કર્મરૂપ મલ જેનાથી દૂર થઈ ગયું છે, વિશુદ્ધ સુવર્ણની જેમ પ્રભુ રાગાદિક કુત્સિત દ્રવ્ય વિહીન હોવા બદલ શુદ્ધસ્વરૂપ યુક્ત હતા. પ્રભુ આદર્શ-દર્પણના પ્રતિબંધની જેમ અનિગૂહિત અભિપ્રાય વાળા હતા. કચ્છપ જેમ પ્રભુ પણ શબ્દાદિ વિષયોમાં આસક્તિ ન થઈ જાય તે ભયથી સદા પોતાની પંચેન્દ્રિયોને તેમના વિષયોથી સંગોષિત-સુરક્ષિત Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જંબુલીવપન્નત્તિ- ૨૪૪ રાખતા હતા. પ્રભુ કમળપત્રની જેમ ઉપલેપથી રહિત હતા. પ્રભુ આકાશની જેમ આલ બિન વિહીન હતા. વાયુ જેમ સંચરણશીલ હોવાથી સર્વત્ર વિહરણશીલ હોય છે, તેમજ પ્રભુ પણ અપ્રતિ બન્ધ વિહારી હોવા બદલ સ્થાનના પ્રતિબન્ધથી રહિત હતા, ચન્દ્રવતુ. સૌમ્યદર્શનવાળા હતા. સૂર્યની જેમ તેજસ્વી હતા. પક્ષીની જેમ પ્રભુ અપ્રતિબદ્ધગામી હતા. સાગર જેમ અતલ સ્પર્શી એટલે કે ગૂઢ હતા. સર્વ પ્રકારના સ્પર્શી ને સહન કરનાર હતા. જીવની જેમ પ્રભુ અપ્રતિબદ્ધગતિવાળા હતા. તે ઋષભનાથ ભગવાન કોઈ પણ સ્થાને આ મારું છે. હું એનો છું “ જાતનો માનસિક વિકારરૂપ ભાવ ઉત્પન્ન થતો નહોતો દ્રવ્યને આશ્રિત કરીને, ક્ષેત્રને આશ્રિત કરીને કાળને આશ્રિત કરીને અને ભાવને આશ્રિત કરીને પ્રતિબંધ દ્રવ્યની અપેક્ષાએ ન હતો સચિત્ત અચિત્ત અને મિશ્રક એવો આ પ્રતિબન્ધ-મમત્વભાવ-તે પ્રભુમાં ન હતો. ક્ષેત્રની અપેક્ષાએ ગ્રામોમાં, નગરોમાં, વનોમાં, ખેતરોમાં, ખળાઓમાં ઘરોમાં અગર આંગણમાં તે પ્રભુને પ્રતિબન્ધ ન હતો. તે પ્રભુને પ્રાણ કસ્તક- મુહૂર્ત, અહોરાત,ઋતુમાં અયનમાં સંવત્સરમાં અથવા બીજા કોઈ પણ દીર્ઘ સમયવાળા વર્ષ શતાદિ રૂપ કાળમાં પ્રતિબન્ધ ન હતો. આ પ્રમાણે જ ભાવની અપેક્ષાએ તે પ્રભુને ક્રોધમાં, યાવતુ હાસ્યમાં પ્રતિ બંધ ન હતો. આ પ્રમાણે પ્રતિબન્ધ રહિત થયેલા તે પ્રભુ ફક્ત વષકાળના સમયને બાદ કરીને બાકીમાં હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ગ્રામમાં એક રાત્રિ પર્યંત નિવાસ કરતા હતા. નગરમાં પાંચ રાત પર્યન્ત એ પ્રભુ પૂર્વોક્ત પ્રમાણે નિવાસ કરતા હતા હાસ્ય, શોક, અરતિ માનસિક ઉદ્વેગ, ભય અને પરિત્રાસ-થી સર્વથા રહિત બની ગયા હતા. નિર્મમ નિરહંકાર ઉર્ધ્વગતિક તેથી નિર્ચ અવસ્થા વાળા બનેલા તે પ્રભુને પોતાની ઉપર કુહાડો ચલાવનાર પર પણ કોઈ જાતનો દ્વેષ ભાવ ન હતો અને પોતાના પર ચન્દનનો લેપ કરનારા પ્રત્યે જરા સરખો પણ રાગ ભાવ ન હતો. રાગ દ્વેષરવિહીન થઈ ગયા હતા. તેઓ ઢેખાળા અને સોનામાં ભેદ બુદ્ધિ વિનાના થઈ ગયા હતા. આ લોકમાંપરલોકમાં એમની અભિલાષા પૂર્ણતઃ નાશ પામી જીવન અને મરણમાં એઓ આકાંક્ષા રહિત થઈ ગયા હતાં, સંસારથી પાર જવાની કામનાવાળા હતા. એથી જ કર્મોના અનાદિકાલથી જીવ પ્રદેશની સાથે થયેલ સંબંધને સંપૂર્ણતઃ નિર્મૂળ કરવા માટે એઓ એકદમ કટિબદ્ધ થઈ ગયા હતા. આત્મની પરિણતીમાં એકતાન થઈને વિહાર કરતાં કરતાં પ્રભુને જ્યારે એક હજાર વર્ષ પૂરા થઈ ગયા ત્યારે પુરિમતાલ નગરની બહાર શકટ મુખ નામના ઉદ્યાનમાં વગ્રોધ વૃક્ષની નીચે ધ્યાનાન્તરિકામાં વિરાજમાન થઈ ગયા. ફાલ્ગન મહીનાના કૃષ્ણપક્ષની એકાદશીના દિવસે પૂવલ કાળના સમયમાં અષ્ટમભક્તથી યુક્તા હતા ત્યારે ચન્દ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રના યોગમાં અનુત્તરજ્ઞાનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા અનુત્તરદર્શનથી અનુત્તર ચારિત્રથી તથા સર્વોત્કૃષ્ટ તપથી, અનુત્તર બળથી, અનુત્તર નિદષા વસતિથી, અનુત્તર-વિહારથી ગોચરી વિગેરમાં દોષ નિવૃત્તિ પૂર્વક વિચરણથી અનુત્તરભાવ નાથી અનુત્તરક્ષાંતિથી અનુત્તર ગુપ્તિથી અનુત્તર મુક્તિથી અનુત્તર સંતોષથી અનુત્તર માયા નિરોધથી અનુત્તર માદેવથી અનુત્તર લાઘવથી-ક્રિયામાં નિપુણતાથી અનુત્તર સુચરિત નિવણ માર્ગથી પોતે પોતાને ભાવિત કરતા અનંત, અનુત્તર, નિવ્યઘિાત, નિરાવરણ કૃત્ન, પ્રતિપૂર્ણ, કેવલવર જ્ઞાનદર્શન Page #126 -------------------------------------------------------------------------- ________________ વખારો-ર ૧૨૩ ઉત્પન્ન થયો. તેથી તેઓશ્રી સર્વજ્ઞ-સર્વદર્શી નૈરયિક તિર્યંચ, નર અને દેવ એમનાથી યુક્ત આ પંચાતિ કયાત્મક જીવ લોકના અને અલોકના જ્ઞાતા-દ્રષ્ટા બની ગયા. આગ મનના, ગમનના, કયસ્થિતિના, અશિતના, ચૌયદિ કર્મના, મૈથુનાદિ કર્મના, આવિષ્ક “ના, પ્રકટ કર્મના અને રહ:કર્મના સાક્ષાત જ્ઞાતા દ્રષ્ટા બની ગયા. સમસ્ત જીવોના, મન-વચન, કાયરૂપયોગોના તેમજ તેમનાથી સંબદ્ધ બીજા પણ સમસ્ત ભાવોના અને અજીવોના સમસ્ત ભાવોને રૂપાદિ અજીવ-ધર્મોના-જ્ઞાતા-દ્રા બની ગયા. તેમજ રત્ન ત્રય રૂપ મુક્તિ માર્ગના અતિશય વિશુદ્ધિયુક્ત-સકલ કર્મોના ક્ષયમાં કારણભૂત ભાવોના-જ્ઞાના ચાર આદિના જ્ઞાતા-દ્રષ્ટા થઈને આ રત્નત્રયાત્મક મુક્તિમાર્ગ નિશ્ચય પૂર્વક મને ઉપદેશક ઋષભને તેમજ મારા સિવાય બીજા ભવ્ય જીવોના માટે હિત-સુખ નિઃશ્રેયસ્કર છે, પરિણામમાં શુભ છે, એથી હિત રૂપ છે. આત્યાત્તિક દુઃખની નિવૃત્તિ રૂપ છે, એથી સુખકર છે અને સકલ કર્મોનો ક્ષય કરનારો છે, એથી નિઃશ્રેયસ્કર સર્વદુઃખ વિમોક્ષણ રૂપ અનન્ત સર્વોત્કૃષ્ટ જે સુખ છે, આ પ્રમાણે જ્ઞાતા-દ્રષ્ટા બની ગયા. ત્યાર બાદ તે શ્રમણ ભગવાન ઋષભદેવે શ્રમણ નિર્ઝન્થોને તેમજ નિગ્રંથીઓને પાંચ પાંચ ભાવનાઓ સહિત પાંચ મહાવ્રતોનો ષદ્વિધજીવનિકાયોનો- ઉપદેશ આપ્યો. તે સમયે તે કૌશલક ઋષભ પ્રભુને ૮૪ ગણ અને ૮૪ ગણધરો થઈ ગયા, એ પ્રભુને ઋષભસેન વગેરે ૮૪ હજાર શ્રમણો હતા. બ્રાહ્મી સુંદરી વિગેરે ૩ ત્રણ લાખ આયઓ હતી. ત્રણ લાખ પાંચ હજાર શ્રેયાંસ વિગેરે શ્રાવકો હતા. પાંચ લાખ ચોપન હજાર સુભદ્રાદિ શ્રમણોપાસિકાઓ-શ્રાવિકાઓ હતી. સવક્ષર સંયોગજ્ઞાતા, જીનભિન્ન પણ જીનસરીખા તેમજ જીનની જેમ અવિતથ અર્થની પ્રરૂપણા કરવાવાળા એવા ચૌદપૂર્વને ધારણ કરનારા ૪૭પ૦ નવ હજાર અવધિજ્ઞાનીયો હતા. વીસ હજાર જીનો હતા. વૈક્રિયલબ્ધિ વાળા વીસ હજાર છસો હતા. ૧૨૬૫૦ વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનીયો હતા. અને એટલાજ વાદીયો હતા. એ કૌશલિક ઋષભ અહંતને અનુત્તરોપ પાતિકોની સંખ્યા ૨૨૯૦૦ હતી. હજાર શ્રમણસિદ્ધોની સંખ્યા હતી. આર્થિક સિદ્ધોની સંખ્યા ચાળીસ હજારની હતી તેમાં ઋષભભગવાનના અંતેવાસી-શિષ્ય- સકળજનો દ્વારા પૂજ્ય હતા. તેમાં કેટલાક અંતેવાસી એક માસની દીક્ષાવાળા હતા. આ પાઠથી આરંભીને તમામ અગારવર્ણન ઉવવાઈસૂત્રથી સમજી લેવું. આ પ્રમાણે એ સર્વે અનગારો ૧૭ પ્રકારના સંયમથી અને ૧૨ પ્રકારના તપથી પોતાના આત્માને ભાવિત કરતા હતા. તે આદિનાથ પ્રભુને અન્નકર-મોક્ષગામી જીવોને કાળ-બે પ્રકાર નો થયો. એક યુગાન્તકર ભૂમિ અને બીજી. પયયન્તકર એમનામાં જે યુગાન્તકર ભૂમિ છે તે અસંખ્યાત પુરુષ પરંપરા પ્રમિત હોય છે તથા પર્યાયાન્તકર ભૂમિ એવી છે કે ભગવાન ઋષભને કેવળી થવાની પયયનો અન્તર્મુહૂર્ત પ્રમાણે સમય વ્યતીત થઈ જવા બાદ જે જીવે પોતાના ભવનો અન્ત કરી દીધો એવો તે સમય પયરયાન્તકર ભૂમિ રૂપ કહેવામાં આવેલ છે. ૪િ૫ ઋષભનાથ ભગવાનને પાંચ ઉત્તરાષાઢા નક્ષત્રોમાં થઈ ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને અનુત્તર જ્ઞાન પ્રાપ્તિ તથા અભિજિતુ નામના નક્ષત્રમાં તેઓ નિવણિ કલ્યાણવાળા થયા છે. ઋષભનાથ ભગવાન સવર્થિ સિદ્ધ નામના મહા. વિમાનથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં નિર્ગત થઈ ને તે ઉત્તરાષાઢા નક્ષત્રમાં જ મરુદેવની Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જંબુદ્વિવપન્નત્તિ- ૨/૪૫ કુક્ષિમાં અવતીર્ણ થયા. ઉત્તરષાઢા નક્ષત્રમાં જ તેઓ રાજ્યપદે અભિષિક્ત થયા. ઉત્તરષાઢા નક્ષત્રમાં જ તેઓ મુંડિત થઈને અગારા વસ્થાથી અનગારાવસ્થામાં પ્રવ્ર જિત થયા. અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં જ તેમણે અનંત યાવતુ કેવળવરજ્ઞાન દર્શનની પ્રાપ્તિ કરેલી અહીં ઋષભનાથ પ્રભુનું નિવણ અભિજિતુ નામના નક્ષત્રમાં થયું. [૪૬] કૌશલિક તે ઋષભ અહત વજઋષભનારાચ-સંહનનવાળા હતા, તેમનું સંસ્થાન સમચતુરસ્ત્ર હતું. તેમના શરીરની ઉંચાઈ પ૦૦- ધનુષની હતી. આ ઋષ ભનાથ જીતેન્દ્ર વીસ લાખ પૂર્વ પર્યન્ત કુમાર અવસ્થામાં રહ્યા. આ પ્રમાણે ૩ લાખ પૂર્વ સુધી રાજ પદ પર બિરાજ્યા. ૮૩ લાખ પૂર્વ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ત્યાર બાદ તેઓ મુંડિત થઈને અગારાવસ્થાનો ત્યાગ કરીને અનગર અવસ્થા ધારણ કરી તેઓ આ અવસ્થામાં એક હજાર વર્ષ પર્યન્ત છવાસ્થ રહ્યા ૧૦૦૦ વર્ષ જૂન એમણે કેવલિ પયયિનું પાલન કર્યું આ પ્રમાણે પૂરા એક લાખ વર્ષ સુધી સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કરીને એમણે પોતાનું ૮૪ લાખ પૂર્વનું સંપૂર્ણ આયુ સમાપ્ત કરીને પછી હેમન્ત ઋતુના માઘ કૃષ્ણ પક્ષમાં તેરસને દિવસે દસ હજાર મુનિયોથી યુક્ત થઈને અષ્ટાપદ શૈલ શિખરથી નિર્જલ છ ઉપવાસ કરીને પર્યકાસનથી કાળના સમયે અભિજીતુ નક્ષત્રથી સાથે ચંદ્રમાનો યોગ થયો ત્યારે તેઓ શ્રીમુક્તિગામિ થયા. જ્યારે તેઓ શ્રી મુક્તિ પધાર્યા ત્યારે ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી હતા આ પ્રમાણે જન્મ, જરા, મરણ આદિ લક્ષણવાળા સંસારનો પરિત્યાગ કરીને તે પ્રભુ યાવતું સર્વદુઃખોથી પ્રહણ થઈ ગયા. - તે કૌશલિક ઋષભ અહંત જે સમયે મુક્તિમાં પધાય-એટલે કે કાલગત વગેરે સર્વદુઃખ પ્રહીણાન્ત સુધીના વિશેષણોથી જ્યારે તેઓશ્રી યુક્ત થઈ ચૂક્યા તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રનું આસન કમ્પાયમાન થયું. શકે જ્યારે પોતાના આસનને કમ્પાય માન થતું જોયું ત્યારે તેજ ક્ષણે તેણે પોતાના અવધિ જ્ઞાનને વ્યાપારિત કર્યું તીર્થંકર પ્રભુને જોઈને તે આ પ્રમાણે કહેવા લાગ્યા, જેબૂદ્વીપનામના દ્વીપમાં આવેલ ભરતક્ષેત્રમાં કૌશલિક ઋષભ અહંત પરિનિવૃત્ત થયા છે. તેથી સઘળા, અતીત, અનાગત અને વર્તમાન કાલ સંબંધી ઈદ્રોનો આ જીત વ્યવહાર છે-તેઓ તીર્થંકર પ્રભુનો નિવણ ગમન મહોત્સવ ઉજવે. તેથી હું પણ ભગવાન્ તીર્થંકર ઋષભદેવનો નિવણ મહોત્સવ કરવા. જાઉં આ પ્રમાણે કહીને એ શકે પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યો પોતાના ૮૪ હજાર સામાનિક દેવોની સાથે ૩૩ ત્રાયશ્ચિંશક દેવોની સાથે યાવતુ સપરિવાર આઠ પોતાની પટ્ટરાણીયો સાથે દરેક દિશાના ૮૪ હજાર ૮૪ હજાર આત્મ રક્ષક દેવોની સાથે અને આ પ્રમાણે બીજા પણ સૌધર્મકલ્પવાસી દેવ-દેવિયોની સાથે તે શક્ર પોતાની ઉત્કૃષ્ટ પ્રશસ્ત વિહાયોગતિમાં પણ શ્રેષ્ઠ દિવ્ય એવી દેવગતિથી ચાલતો ચાલતો તિય અસંખ્યાતુ દ્વીપ સમુદ્રોની બરાબર મધ્યભાગમાં થઈને જ્યાં અષ્ટાપદ પર્વત હતો જ્યાં ભગવાનું તીર્થકરનું શરીર હતું ત્યાં ગયા. ત્યાં જઈ ને તે શોકાકુલિત ચિત્તવાળા થઈ ગયા. તેમના ચિત્તમાંથી આનંદ લુપ્ત થઈ ગયો. તેમની આંખો આંસુથી ભીંજાઈ ગઈ તેણે નિષ્ઠાણ એવા તે તીર્થંકરના શરીરની ત્રણ પ્રદક્ષિણાઓ કરી અને ત્યાર બાદ તે ઉચિત સ્થાન પર બેસી ગયો, તે કાલ અને તે સમયે ઉત્તરાર્ધ લોકના અધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઇન્દ્રનું -કે જે ૨૮ લાખ વિમાનોના અધિપતિ છે, હાથમાં જેમના શૂલ છે. વૃષભ જેમનું Page #128 -------------------------------------------------------------------------- ________________ વખારો-ર ૧૨૫ વાહન છે. આસન કમ્પાયમાન થયું અરજ અમ્બર વસ્ત્ર ધારણ કરે છે. એ નિર્મળ આકાશનો રંગ જેમ સ્વચ્છ હોય છે, તેમજ આ ઈન્દ્ર પહેરેલાં વસ્ત્રોનો વર્ણ પણ સ્વચ્છ-નિર્મલ હોય છે. એ ઈશાન નામક કલ્પમાં ઇશાનાવતંસક વિમાનમાં સુધમાં નામની સભામાં સ્થિત ઈશાન નામક સિંહાસન પર વિરાજમાન રહેતો. એવો એ ઈશાન્દ્ર ૨૮ લાખ વૈમાનિક દેવો પર, ૮૦ હજાર સામાનિક દેવો પર, ૩૩ ત્રાયશ્ચિશક દેવો પર, સોમાદિક ચાર લોકપાલો પર, સપરિવાર આઠ અગ્રમહિષીઓ પર, બાહ્ય, મધ્ય અને આત્યંતર ત્રણ સભાઓ પર, હયાદિ પ્રકારના સાત સૈન્યોપર, તેમના સાત સેનાપતિઓ - પર, ૮૦-૮૦ હજાર ચારે દિશાઓના આત્મરક્ષક દેવોના તેમજ બીજાં અનેક ઈશાનદેવલોકવાસી દેવ-દેવીઓ પર આધિપત્ય કરતો વિપુલ ભોગ ભોગોનો ઉપભોગ કરતો પોતાનો સમય સુખેથી પસાર કરતો હતો. તે સમયે આ દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઇન્દ્રનું આસન કમ્પાયમાન અવધિ જ્ઞાનને ઉપયુક્ત કર્યું તીર્થંકર ભગવાનના તે અવધિજ્ઞાન વડે દર્શન કર્યાં શક્રેન્દ્રની જેમ સકળ પરિવાર સહિત અષ્ટાપદ પર્વત પર આવી ગયો. અને ત્યાં આવીને તેણે વન્દન નમસ્કાર પૂર્વક ભગવાનની પર્યાપાસના કરી. આર્ચ પ્રમાણે અત દવ લોકપર્યન્તના સઘળા ઈન્દ્રો પોત પોતાના પરિવાપર સહિત અષ્ટાપદ પર્વત પર આવ્યા એજ પ્રમાણે ભવનવાસીયોના વીસ ઈન્દ્ર, વ્યંતર દેવો ના સોળ કાળ વિગેરે ઈન્દ્ર અને જ્યોતિષ્કોના ચંદ્ર અને સૂર્ય એ બે ઈન્દ્ર પોત પોતાના પરિવાર સાથે આ અાપદ પર્વત પર આવ્યા, તેઓ સર્વે સવિધિ ભગવાનને નમન કરીને એકદમ તેમની પાસે પણ નહિ તેમ તેમનાથી વધારે દૂર પણ નહિ આ પ્રમાણે યોગ્ય સ્થાને બેસી ગયા. તે સમયે તેમના બન્ને હાથો ભક્તિવશ અંજલિ રૂપે સંયુક્ત હતા તેમની આંખોમાંથી અશ્રુધારાઓ પ્રવાહિત થઈ રહી હતી. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્ર તે ઉપસ્થિત થયેલા સમસ્ત-૬૪, પરિવાર સહિત ભવનપતિઓ વ્યંતરો જ્યોતિષ્કો તેમજ વૈમાનિક દેવેન્દ્રોને. આ પ્રમાણે કહ્યું છે દેવાનુપ્રિયો. તમે સર્વ મળીને શીધ્ર નન્દન વનમાંથી સરસ ગોશીષચન્દનના લાકડાઓ લાવો અને ત્રણચિત્તાઓ તૈયાર કરી એક અરિહંત માટે એક ગણધર માટે અને એક અવશેષ અનગારો માટે. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે અભિયોગ્ય જાતિના દેવોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો, તમે શીધ્ર ક્ષીરોદક સમુદ્ર પર જાઓ અને ત્યાંથી ક્ષીરોદક લઈ આવો ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શકે તીર્થંકર ના શરીરને તે ક્ષીરોદકથી સ્નાનકરાવ્યું અને ગોશીષનામના શ્રેષ્ઠનો લેપ કર્યો. હંસના જેવા સફેદ વર્ણવાળ વસ્ત્રથી સુસજીત કર્યું સંઘળા અલંકારોથી શોભાયમાન કર્યું ભગવાનના શરીરને વિભૂષિત કર્યા પછી પછી ભવનપતિથી આરંભીને વૈમાનિક પર્યન્ત ના દેવોએ ગણધરના શરીરોને અને અનગારોના શરીરોને પણ ક્ષીરોદકથી સ્નાન કરાવ્યું તે સર્વને સ્નાન કરાવીને પછી સરલ ગોશીષ નામના ઉત્તમ ચંદનથી લેપક દેવદૂષ્ય યુગલ તે શરીરોપર પહેરાવ્યા. એ શરીરોને સઘળા પ્રકારના અલંકા રોથી અલંકૃત કર્યાં. હે દેવાનુપ્રિયો આપ ઈહામૃગ, વૃષભ, તુરગ યાવતુ વનલતાઓ ના ચિત્રોથી ચિત્રિત એવી ત્રણ શિબિકાઓ અર્થાત પાલખીઓની વિકર્વણા કરાવો તે પૈકી એક ભગવાન તીર્થકરને માટે એક ગણધરો માટે અને એક બાકીના અનગારી આપેલ આજ્ઞાનુસાર એ ભુવનપતિ દેવોથી લઈને વૈમાનિક પર્યન્તના દેવોએ ત્રણ પાલખીઓના વિકુવણ કરી. એ દેવેન્દ્ર દેવરાજ શક્ર Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જંબદ્વીપન્નત્તિ- ૨૪૬ વિમનસ્ક અને નિરાનંદ બની ને આંસુઓથી ભરેલા નેત્રો વડે ભગવાન તીર્થકર કે જેઓએ જન્મ જરા અને મરણનો વિનાશ કરેલ છે તેમના શરીરને પાલખીમાં પધરાવ્યું? તે ભવનપતિ દેવોથી માંડીને વૈમાનિક સુધીના દેવોએ કે જેમણે જન્મ જરા અને મરણ ને સર્વથા વિનષ્ટ કરી દીધા છે એવા ગણધર અને અનગારોના શરીરોને શિબિકામાં આરોપિત કર્યા અને આરોપિત કરીને પછી તેમણે શરીરોને ચિતા મૂકી દીધાં બાદ દેવેન્દ્ર દેવરાજ શકે અગ્નિકુમાર દેવોને બોલાવ્યા હે દેવાનુપ્રિયો, તમે તીર્થંકરની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં અને અનગારોની ચિતામાં અગ્નિને કરો, ત્યાર બાદ તે અગ્નિકુમાર દેવોએ ખેદ ખિન્ન ચિત્તવાળા થઈને અને અશ્વપૂર્ણ નેત્રવાળા થઈ ને તીર્થંકરની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં અને શેષ અનગારોની ચિતામાં અગ્નિકાયની વિકવણા શક્તિથી ઉત્પત્તિ કરી તે દેવેન્દ્ર દેવરાજે વાયુકુમાર દેવોને બોલાવ્યા બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિયો જલ્દીથી તીર્થકરની ચિતામાં યાવતું શેષ અનગારોની ચિત્તામવાયુકાયને વિકુર્વિત કરો અગ્નિકાયને પ્રદીપ્ત કરો તીર્થકરના શરીરને યાવતુ ગણધરોના શરીરને તેમજ શેષ અનગારોના શરીરને અગ્નિસંયુક્ત કરો ત્યાર બાદ તે વાયુકુમાર દેવોએ વિમનસ્ક તેમજ આનંદ વિહીન થઈને તેમજ અશ્રુભીના નેત્રોથી જિનેન્દ્રની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં તેમજ અનગારોની ચિતામાં અગ્નિકાયની વિકવણા કરી. તેમજ તેને પ્રદીપ્ત તીર્થંકરના શરીરને યાવતું ગણધરોના શરીરોને અનગારોના શરીરોને અગ્નિ સંયુક્ત કર્યા. આ પ્રમાણે અગ્નિની સાથે જિનાદિકના શરીરો જ્યારે સંયુક્ત થઈ ગયા ત્યારે તે શક સર્વ ભવનપતિઓથી માંડીને વૈમાનિક સુધીના દેવોને આ પ્રમાણે કહ્યું. દેવાનુપ્રિયો તમે એકદમ શીઘ્રતાથી તીર્થકરની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં તેમજ શેષ અનગારોની ચિતામાં અગર, તુરૂષ્ક, ધૃત અને મધુને નાખવામાટે લાવો. ત્યારે તે ભવનપતિથી માંડીને વૈમા નિક સુધીના સમસ્ત દેવગણોએ તીર્થંકરની ચિતામાં, ગણધરોની ચિતામાં અને શેષ અનગારોની ચિતામાં નાખવા માટે અનેક કુંભ પ્રમાણ અને અનેક ભાર પ્રમાણ અગુરુ. તુરૂષ્ક, ધૃત અને મધુ લઈ આવ્યા. દેવેન્દ્ર દેવરાજ તે શક્રે મેઘકુમાર દેવોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો ! આપ સર્વે શીધ્ર તીર્થકર ની ચિતા ને યાવતુ ગણધરોની ચિતાને તેમજ શેષ અનગારોની ચિતાને ક્ષીરસાગર માંથી લઈ આવેલા જલથી શાંત કરો. ત્યારે તે મેઘકુમાર દેવોએ તીર્થંકરની ચિતાને યાવત્ ગણધરોની ચિતાને અને અનગારોની ચિતાને ક્ષીર સાગરમાંથી લઈ આવેલા પાણી વડે શાંત કરી. ત્યાર બાદ તે દેવન્દ્ર દેવરાજે ભગવાન તીર્થંકરની ઉપરિતન દક્ષિણ અસ્થિને લીધી દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઈન્દ્ર ઉપરિતન વામભાગની અસ્થિને લીધા તેમજ અસુરેન્દ્ર અસુરરાજ ચમરે અધતન દક્ષિણ અસ્થિને-લીધી. વૈરોચનેન્દ્ર વૈરોચન રાજ બલિએ અધસ્તન અસ્થિને-લીધી શેષ-શક્રાદિક સિવાયના ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના દેવોએ યથાયોગ્ય અવશિષ્ટ અંગોના અસ્થિઓને ઉઠાવ્યા એમાંથી કેટલાક દેવોએ જિનેન્દ્રની ભક્તિથી કેટલાંક દેવોએ આ જીતનામક કલ્પ છે આ અભિપ્રાયથી કેટલાક દેવોએ અમારી આ ફરજ છે, આ ખ્યાલથી તે અસ્થિઓને ઉઠાવ્યા. અસ્થિ ઓના ચયન બાદ દેવેન્દ્ર દેવરાજ શકે તે સમસ્ત ભવનપતિઓથી માંડીને વૈમાનિક સુધીના દેવોને યથાયોગ્ય રૂપમાં આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે સર્વરત્નનિર્મિત Page #130 -------------------------------------------------------------------------- ________________ વારો-૨ ૧૨૭ એવા ત્રણ ચૈત્ય સ્તૂપોનીચિતાત્રય ભૂમિપર રચના કરો એમાં એક ચૈત્યસ્તૂપ તીર્થંકર ભગવાનની ચિતામાં એક ગધણરોની ચિતામાં એક અવશેષ અનગારોની ચિતા માં તૈયાર કરો. ત્યાર બાદ તે ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના દેવોને ત્યાં સર્વ રત્નમય ત્રણ ચૈત્ય સ્તૂપોની રચના કરી. ત્યાર બાદ તે સમસ્ત ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના ચતુર્વિધ નિકાયના દેવોએ તીર્થંકર ભગવાનના નિર્વાણ કલ્યાણની મહિમાની-આયોજના કરી. મોક્ષગમનના ઉત્સવ બાદ તે ચતુર્વિધ નિકાયના દેવો જ્યાં નંદીશ્વર નામે દ્વીપ હતો ત્યાં ગયા ત્યાં જઈને દેવેન્દ્ર દેવરાજ શક્ર પૂર્વ દિશામાં સ્થિત અંજનક પર્વત પર દેવેન્દ્ર દેવરાજ શક્રનાચાર લોકપાલોએ ચાર ધિમુખ પર્વતો પર દેવેન્દ્ર ઇશાને ઉત્તર દિશાના અંજન નામક પર્વત પર દેવેન્દ્ર ઈશાનના ચાર લોકપાલોએ ચાર દધિમુખ ૫ર્વતો પર અાહિનક મહોત્સવ કર્યો અસુરેન્દ્ર અસુર રાજ ચમરે દક્ષિણ દિશા ના અંજન પર્વત પર અને તેના લોકપાલોએ દધિમુખ પર્વતો પર વૈરોચનેન્દ્ર વૈરોચન રાજ બલિએ પશ્ચિમ દિશાના અંજન પર્વત પરઅને તેના ચાર લોકપાલોએ દધિમુખ પર્વતોની ઉપર અષ્ટાણ્વિક મહોત્સવ કર્યો. આ પ્રમાણે જ્યારે શક્રથી માંડીને બલિ સુધીના ઇન્દ્રોએ અષ્ટાહિક મહોત્સવનો સમ્પન્ન કર્યા ત્યારે ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના સર્વ દેવોએ અષ્ટાણ્વિક મહોત્સવ કર્યા. અષ્ટાણ્વિક મહોત્સવ કરીને પછી તે સર્વ ઈન્દ્રાદિક જ્યાં પોત-પોતાના વિમાનો હતાં જ્યાં પોતપોતાના ભવનો હતાં. જ્યાં પોતપોતાની સુધર્મ સભાઓ હતી અને જ્યાં પોતપોતાના માણવક નામે ચૈત્ય સ્તંભોહતા, ત્યાં ગયા, તેમણે વજ્રમય ગોલવૃત્ત સમુદ્રકોમાં-વર્તુલાકાર ભાજન વિશેષોમાં તે જિનેન્દ્રની અસ્થિઓને પ્રસ્થાપિત કર્યા. પ્રસ્થાપિત કરીને પછી તેમણે ઉત્તમ કે નવીન શ્રેષ્ઠી મોટી-મોટી માળાઓથી તેમજ ગન્ધ દ્રવ્યોથી તેમની પૂજા કરી. પૂજન કરીને પછી તેઓ સર્વે પોતપોતાના સ્થાનો પર નિવાસ કરતા આનંદપૂર્વક વિપુલ ભોગ ભોગવવા લાગ્યા. [૪૭] જ્યારે બે કોડા કોડી સાગરોપમ પ્રમાણ તૃતીય કાળ સમાપ્ત થયો. ત્યારે હે શ્રમણ આયુષ્મન્ અનંત શુકલાદિ ગુણ રૂપ પર્યાયોની હીનતા વાળો યાવત્ અનંત ઉત્થાન, બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ રૂપ પર્યાયોની હીનતા વાળો દુષ્મમ સુષમાં નામક ચતુર્થ કાળ પ્રારંભ થયો. હે ભદન્ત ! આ ચતુર્થ કાળમાં ભરત ક્ષેત્રના સ્વરૂપ વિષે શું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ, તે ચતુર્થ કાળમાં તે ભરત ક્ષેત્રની ભૂમિ અત્યંત સમતલ હતી, એથી તે રમણીય સુંદર હતી, પાંચ વર્ણો ના મણિઓથી ઉપશોભિત હતી. હે ભદન્ત તે ચતુર્થ કાળના માણસોનું સ્વરૂપ કેવું કહેવામાં આવ્યું છે. ? હે ગૌતમ ! ચતુર્થ કાળના માણસો ના છ પ્રકારના સંહનન કહેવામાં આવ્યા છે. તેમજ તે અનેક ધનુષો જેટલી ઉંચાઈ ધરાવતા હતા. આ કાળના માણસો નું આયુ જઘન્યથી એક અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિ જેટલું કહેવામાં આવે છે. આટલું દીર્ઘ આયુ ભોગવીને કેટલાક જીવો નકગામી હોય છે. કેટલાક જીવો તિર્યંચગગામી હોય છે. કેટલાક જીવો મનુષ્યગામી હોય છે કેટલાક જીવી દેવગામી હોય છે. તેમજ કેટલાક જીવો સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. કેટલાક જીવી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. યાવત્ સકળ કર્મોના બંધનોથી મુક્ત થઈ જાય છે, પારમાર્થિક સુખને પ્રાપ્ત કરે છે. અને સમસ્ત દુઃખોનો અન્ત કરી નાખે છે. તે કાળમાં ત્રણ વંશો ઉત્પન્ન થયા- અર્હદ્ વંશ, ચક્રવર્તિ વંશ દશાર્હ વંશ. તેમજ ૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જંબુલીવપન્નત્તિ- ૨૪૭ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, નવ બળદેવો અને નવ વાસુદેવો થયા. ૪િ૮] તે કાલે જ્યારે ૪૨ હજાર વર્ષ કમ એક કોટા કોટી સાગરોપમ પ્રમાણવાળો. ચતુર્થ કાળ સમાપ્ત થયો ત્યારે ધીમે ધીમે અન્ત રહિત વર્ણપયયિોના યાવતુ ગબ્ધ પર્યાયોના અનંત બળવીર્ય આ ભરતક્ષેત્રમાં દુષમાં નામના પાંચમાં કાળ નો પ્રારંભ થશે. હે ભદન્ત ! આ પંચમ કાળના સમયમાં ભરતક્ષેત્રના આકાર ભાવ પ્રત્યવતાર સ્વરૂપ-કેવું કહેવામાં આવેલ છે ? હે ગૌતમ તે સમયે આ ભરત ક્ષેત્રનો ભૂ-ભાગ એવો અત્યંત સમતલ, રમણીય થશે જેવો કે વાદ્યવિશેષ મુરજ નો, યાવતુ અનેક પ્રકારના પાંચ વર્સોવાળા કૃત્રિમ મણિઓ તેમજ અકૃત્રિમ મણિઓથી ઉપશોભિત થશે- તે કાળમાં ભરતક્ષેત્રના મનુષ્યોના આકાર ભાવ-પ્રત્યવતાર-સંહનન, સંસ્થાન શરીરનાં ઉંચાઈ વગેરે કેવા હશે? હે ગૌતમ! તે કાળના મનુષ્યોના ૬ પ્રકારના સંહનનો હશે, ૬ પ્રકારના સંસ્થાનો હશે, વગેરે કંઈક વધારે એક સો વર્ષ જેટલું આયુષ્ય ધરાવનારા હશે, આટલું આયુષ્ય ભોગવીને કેટલાક મનુષ્યો નરકગામી થશે. યાવતુ કેટલાક તિર્યગતિગામી થશે, કેટલાક મનુષ્યગતિ ગામી થશે. કેટલાક દેવગતિગામી થશે તેમજ કેટલાક સિદ્ધપદને પ્રાપ્ત કરશે. કેવળ જ્ઞાનથી ચારચર લોકનું અવલોકન કરશે. સમસ્તકમથી રહિત થઈ જશે. સમસ્ત દુખોનો અન્ન કરશે. તે કાળમાં પાશ્ચાત્ય ત્રિભાગમાં અંશાત્રતયમાં-ગણધર્મ-સમુદાયધર્મ-નિજજ્ઞાતિધર્મ પાખંડધર્મ- શાક્યા દિધર્મ- નિગ્રહા નિગ્રહાદિરૂપ નૃપધર્મ, જાત તેજ-અગ્નિ, ધર્માચરણસંયમરૂપધર્મ અને ગચ્છ વ્યવહાર એ સછિન્ન-વિચ્છિન્ન થઈ જશે. અગ્નિ જ્યારે રહેશે નહીં ત્યારે અગ્નિ નિમિત્તિક જે રધુનાદિ વ્યવહાર છે, તે પણ સંપૂર્ણરૂપમાં છિન્ન-વિચ્છિન્ન થઈ જશે. હા કેટલાક જીવો ને સમ્યકત્વરૂપ ધર્મ થતો રહેશે. પણ બિલોમાં રહેનારાઓ માટે અતિ કિલષ્ટ હોવા બદલ ચારિત્ર હશે નહિ. [૪૯] અવસર્પિણીનો દુષ્ણમાનામક પાંચમો આરક કે જે ૨૧ હજાર વર્ષ જેટલો કહેવામાં આવેલ છે. જ્યારે વ્યતીત થઈ જશે અને કાલક્રમથી જ્યારે અનંતવર્ણ પયયો અનંત ગન્ધપયયિો, અનંતરૂપ પર્યાયો, અનંત સ્પર્શ પયયો અને યાવત્પદ અનંત સંસ્થાન પયયો, અનંત અગુરુલઘુ પર્યાયો અનંત ઉત્થાનકર્મ બળવીર્ય, પુરુષકાર પરા ક્રમ પયિો અનંત રૂપમાં ઘટિત થતા જશે ત્યારે હે શ્રમણ આયુષ્માનું! દુષમ દુષમા નામક છઠ્ઠો આરો પ્રારંભ થશે. એ કાળ એવો થશે કે એમાં દુઃખથી સંત્રસ્ત થયેલા લોકો હાહાકાર કરશે ભેરીની જેમ એ કાળ જનક્ષયનો હેતુભૂત હોવા બદલ ભીતરમાં શૂન્ય રહેશે. એ કોલાહલભૂત થશે એવો કઠોરમાં કઠોર હશે, ધૂલિથી માલન હશે. દુઃખથી સહ્ય હશે. વ્યાકુળતા ઉત્પન્ન કરે તેવો હશે, ભયપ્રદ હશે. આ વાયુનું નામ સંવર્તક વાયુ હશે. કેમકે એ તૃણ-કાષ્ઠાદિકોને એક દેશમાંથી દેશાન્તરમાં પહોંચાડનાર હશે. એ દુષમ દુષમકાળમાં દિશાઓ સતત ધૂમ-જેવી પ્રતીત થશે અધિકમાત્રામાં ચન્દ્ર હિમ-વર્ષા કરશે. સૂર્ય એટલી બધી માત્રમાં ઉષ્ણતાની વર્ષા કરશે કે તે અસહ્ય થઈ પડશે. ત્યાર બાદ હે ગૌતમ ! વારંવાર સ્વાદુરસ વર્જિત જલવર્ષ મેઘો-ખારમેઘોઅગ્નિમેઘો- વિદ્યુત્મઘો- વિષમેઘો કુષ્ઠાદિક રોગરૂપ પરિણામોત્પાદકજલયુક્ત મેઘો, કે જેમનું પાણી અરુચિરકારક થશે, એવી અરૂચિકારક જલવૃષ્ટિ કરનારા મેઘો, એવી વર્ષા કરશે કે જેમાં વૃષ્ટિધારા પ્રચંડ પવનના આઘાતોથી આમ તેમ વેરાઈ જશે. અને તે Page #132 -------------------------------------------------------------------------- ________________ વખારો-૨ ૧૨૯ લોકો ઉપર તે તીણ વિશિષ્ટ આઘાતો કરનારી થશે. આ વૃષ્ટિથી ભરતક્ષેત્રમાં સ્થિત વૃષ્ટિત ગ્રામોમાં, આકર સુવર્ણદિની ખાણોમાં, અષ્ટાદશ કરવર્જિત નગરોમાં, ધૂલિ પ્રાકાર પરિક્ષિપ્ત ખેટ ગ્રામોમાં, કુત્સિત નગર રૂપ કર્નટોમાં, અઢી ગાઉનિ અંદર ગ્રામાન્તર રહિત મડંબોમાં, જલીય માર્ગથી યુક્ત જનનિવાસ રૂપ દ્રોણમુખોમાં, સમસ્ત વસ્તુઓની પ્રાપ્તિના સ્થાન ભૂત પત્તનોમાં, જલપત્તનોમાં અને સ્થલ પત્તનોમાં-બને પ્રકારના પત્તનોમાં, પ્રભૂતતર વણિજનોના નિવાસભૂત નિગમોમાં, પહેસાં તાપ સજનો દ્વારા આવાસિત અને તત્પશ્ચાતુ બીજા લોકો જ્યાં આવીને રહેવા લાગ્યા હોય એવા સ્થાન રૂપ આશ્રમોમાં રહેનારા માણસોનો તે મેઘો વિનાશ કરશે વૈતાઢ્યગિરિ નિવાસી વિદ્યાધરોનો પક્ષી-સમૂહોનો અથવા આકાશચારી પક્ષીઓનો ગ્રામ અને જંગલોમાં વિચરનારા અનેક પ્રકારના ત્રસજીવોના આગ્રાદિક વૃક્ષોનો, શાલ્યાદિરૂપ ઔષધિઓનો તે મેઘો વિનાશ કરશે શાશ્વત પર્વત વૈતાઢ્યા ગિરિને બાદ કરીને ઊર્જયન્ત વૈભાર વગેરે ક્રિડા પર્વતનો. ગોપાલગિરિ ચિત્રકૂટ વગેરે પર્વતનો, શિલા સમૂહ જ્યાં હોય છે અથવા ચોર સમૂહો જેમાં નિવાસ કરે છે એવા પર્વતનો, મોટી-મોટી શિલાઓ વાળા ઉન્નત ટેકરીઓનો, ધૂલિસમૂહ રૂપ ઉન્નત સ્થલોનો અને પાંસુ આદિથી રહિત વિશાળ પઠારોનો તેમજ સમસ્ત સ્થાનોનો નાશ કરશે શાશ્વત નદી ગંગા અને સિધુને બાદ કરીને પૃથ્વી ઉપરના સ્ત્રોતોને, વિષમ ખાડાઓ તે દુષ્યમા નામના આરામાં ભરતક્ષેત્રના આકારભાવ પ્રત્યાવતાર-સ્વરૂપ કેવું હશે ? હે ગૌતમ ! તે દુષ્કમ દુષ્યમાં કાળમાં આ ભૂમિ અંગારભૂત વાલરહિત અગ્નિ પિંડ જેવી મુશ્મર રૂપ તુષાગ્નિ જેવી ક્ષારિકભૂત ગર્મ ભસ્મ જેવી, તપ્તકટાહ જેવી સંપૂર્ણ દેશમાં સમાન જ્વાલા વાળી અગ્નિ જેવી થશે પ્રચુર પાંશુવાળી થશે. પ્રચુરણ વાળી થશે, પ્રચુરપંક વાળી થશે. પ્રચુર પનક-પાતળા કાદવવાળી થશે, તે દુષમકાળના. મનુષ્યો અશોભન રૂપવાળા, અશોભન આકૃતિવાળા, દુષ્ટવર્ણવાળા, દુષ્ટગન્ધવાળા દુર્ગન્ધયુક્ત શરીર વાળા, દુષ્ટરસયુક્ત શરીરવાળા અને દુષ્ટ સ્પર્શયુક્ત શરીરવાળા થશે. અનભિલાષ ણીય –થશે. અકમનીય થશે. અપ્રીતિના સ્થાન ભૂત થશે. કેમકે અમનોજ્ઞ થશે. એમના અંગોપાંગો પૂર્ણ થશે નહિ. એમના માથાના વાળ સંસ્કાર રહિત હોવાથી મોટા રહેશે. અને મૂછોના વાળ પણ આવશ્યકતા કરતાં વધારે મોટા રહેશે. એઓ વર્ણમાં સાવ કાળા થશે, ક્રૂર થશે, શરીરનો સ્પર્શ કઠોર થશે શ્યામવર્ણનીલરંગ એમના શરીરનો થશે. એમની આકૃતિ દુર્દર્શનીય રહશે. એમનું અંગ રેખાત્મક કરચલી ઓથી વ્યાપ્ત રહેશે, એમનું મુખ એનાથી એવું લાગશે કે જાણે તે ઘડાનું જ વિકૃત મુખ છે. એમના બને નેત્રો અતુલ્ય હશે અને એમનું નાક કુટિલ હશે એમનું મુખ કરચલીઓથી વિકૃત તેમજ કુટિલ હોવાથી જોવામાં ભયંકર લાગશે એમના શરીરનું ચામડું, દદ્ધ, કિટિભ-ખાજ, સિધમ વિગેરે વિકારોથી વ્યાપ્ત થશે, એથી કંડુરોગથી વ્યાપ્ત રહેશે એમની ચાલ ઉટ્રાદિકની જેવી થશે. એમના શરીરની અસ્થિઓ ઉત્કટુંકયથાસ્થાનની સ્થિતિથી રહિત થશે. ખરાબ-ગંદી જગ્યામાં ઉઠશે બેસશે. એમની શય્યા કુત્સિત હશે એમના શરીરનો દરેકે દરેક અવયવ રોગોથી ગ્રસિત હશે.એમનામાં કોઈ પણ જાતનો ઉત્સાહ નહિ હશે આત્મબળથી એઓ રહિત હશે. એમની ચેષ્ટા નષ્ટ થઈ જશે. એમને ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયો પ્રચુર માત્રામાં રહેશે. મોહ મમતા એમનામાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જંબુદ્વીપનત્તિ- ર૪૯ બહુ જ વધારે પ્રમાણમાં થશે, શુભકમથી એઓ રહિત હશે એઓ પ્રાયઃ ધર્મ, શ્રદ્ધા અને સમ્યકત્વથી પરિભ્રષ્ટ હશે, એમના શરીરની ઉંચાઈ ઉત્કૃષ્ટથી ૨૪ અંગુલ પ્રમાણ એક હાથ જેટલી હશે એમની ઉત્કૃષ્ટ આયુ ૧૬ વર્ષથી માંડીને ૨૦ વર્ષ સુધી હશે અનેક પુત્ર અને પૌત્રરૂપ પરિવારમાં પ્રચુર પ્રણય-સ્નેહથી એઓ યૌવનાવસ્થા સમ્પન્ન થઈ એઓ ગંગા અને સિંધુ તેમજ વૈતાઢ્ય પર્વતના આધારે રહેલ. બિલવાસી મનુષ્યો હશે. એમનાથી ફરી ભવિષ્યમનુષ્યોના કુટુંબોની સૃષ્ટિ થશે. દુષ્પમદુષમકાળમાં પદથી માંડીને આ અંતિમ વિશેષણ રૂપ પદો સુધીના પદો વડે અમોએ છઠ્ઠા આરાના વખતના મનુષ્યોનું વર્ણન કર્યું છે. તે કાળમાં અને તે સમયમાં ગંગા અને સિધુ નામે બે નદીઓ હશે એ બને નદીઓ રથના ગમન માર્ગનું સિધુ નામે બે નદીઓ હશે એ બને નદીઓ રથના ગમન માર્ગનું જેટલું પ્રમાણ હોય છે, તેટલા પ્રમાણ જેટલા વિસ્તારવાળી હશે, બને નદીઓમાં રથના ચન્દ્રન છિદ્ર તુલ્ય જેની અવગાહનાનું પ્રમાણ હશે, તેટલું પાણી વહેતું રહેશે. તેમાં પણ અનેક મલ્યો અને કચ્છપો રહેશે. એ પાણીમાં સમજાતીય અષ્કાયના જીવો નહિ થશે. બિલવાસી મનુષ્યો જ્યારે સૂર્યોદય થવાનો સમય થશે ત્યારે અને જ્યારે સૂર્યાસ્ત થવાનો સમય હશે ત્યારે પોત-પોતાના બિલોમાંથી બહાર નીકળશે અને બિલોમાંથી વેગ પૂર્વક નીકળીને તેઓ મત્સ્યો અને કચ્છપોને પાણીમાંથી, પકડશે અને પકડીને એઓ તે મચ્છ કચ્છપોને રાત્રીશીતમાં અને દિવસમાં તડકામાં સૂકવશે. તેમનાથી પોતાની બુભક્ષા મટાડશે આ પ્રમાણે આ આરાની સ્થિતિ ૨૧ હજાર વર્ષ જેટલી છે ત્યાં સુધી એઓ તેમ કરતા રહેશે. એ છઠ્ઠા આરામાં ઉત્પન્ન થયેલા મનુષ્યો કે જેઓ શીલ વર્જિત દુરાચારી થશે મહાવ્રતોથી હીન થશે-અનુવ્રતો અને મૂળગુણોથી રહિત હશે. ઉત્તમ ગુણોથી રહિત હશે, કુલાદિ મયદા થી પરિવર્જિત હશે પૌષિ વગેરે નિયમો અને અષ્ટમી વગેરે પર્વ સંબંધી ઉપવાસોના આચરણથી રહિત થશે. પ્રાયઃ માંસાહારી થશે, તુચ્છ આહાર કરશે દુર્ગધ આહાર ભાક્ષી થશે. કાળ માસમાં મરણ પ્રાપ્ત કરીને એઓ નરકગતિ અને તિર્યંચ ગતિમાં જશે અને ત્યાં જ ઉત્પન્ન થશે. સર્વે પૂર્વોક્ત માંસાહારાદિ વિશેષણો વાળા સિંહ, વાઘ વગેરે પ્રાણીઓ ઘણું કરીને નરક ગતિ અથવા તો તિર્યગતિમાં મરણ પ્રાપ્ત કરીને જશે કાક વિશેષ, કંક વૃક્ષ ફોડ પક્ષી મદ્રક જલ કૌઆ અને શિખી-મયૂર એ જીવો પ્રાયઃ નરક અને તિર્યંગુ યોનિકોમાં યાવત જશે. અને ત્યાંજ ઉત્પન્ન થશે, [૫૦] તે અવસર્પિણીના અવયવ રૂપ દુષમા નામક આરાની ૨૧ હજાર વર્ષરૂપ સ્થિતિ જ્યારે સપૂર્ણ થઈ જશે એટલે કે ૨૧ હજાર વર્ષનો પંચમકાળ નીકળી જશે ત્યારે આગળ આવનારા ઉત્સર્પિણી કાળમાં-શ્રાવણ માસની કષ્ણપક્ષની પ્રતિપદા તિથિમાં પૂર્વ અવસર્પિણી કાળના અષાઢ માસની પૂર્ણિમા તિથિ રૂપ અંતિમ સમયની સમાપ્તિ થઈ જશે. બાલવ નામના કરણમાં ચન્દ્રની સાથે અભિજિતુ નક્ષત્રનો યોગ થશે ત્યારે ચતુર્દશ કાળોનો જે ઉચ્છવસ કે નિઃશ્વાસ રૂપ પ્રથમ સમય છે તે સમયે અનંતવર્ણ પર્યાયોથી, અનંત ગબ્ધ પર્યાયોથી, અનંતરસ પર્યાયોથી અનંત સ્પર્શ પયયોથી, અનંત સંહનન પયયોથી, અનંત સંસ્થાન પયરયોથી, અનંત ઉચ્ચત્વ પર્યાયિોથી અનંત આયુષ્ક પર્યાયોથી અનંત અગુરુલઘુ પર્યાયોથી, અનંત ઉત્થાન, કર્મ, બળ-વીર્ય પુરૂષકાર Page #134 -------------------------------------------------------------------------- ________________ વખારો-૨ ૧૩૧ પર્યાયોથી, અનંત ગુણ વૃદ્ધિયુક્ત થતો આ દુષ્કમ દુષમા નામનો કાળ પ્રારંભ થશે. હે ભદન્ત ! આ ઉત્સર્પિણી કાળના પ્રથમ આરામાં ભરતક્ષેત્રનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ થશે. પ્રભુ કહે છે- એ કાળ એવો થશે કે જેવો અવસર્પિણી કાળના વર્ણનમાં છઠ્ઠા આરાનું વર્ણન તેવું જ વર્ણન આ પ્રસંગે અહીં પણ જાણી લેવું જોઇએ. જ્યારે ઉત્સર્પિણીનો આ દુષમ દુષમા નામનો પ્રથમ કાળ કે જે ૨૧ હજાર વર્ષ જેટલો છે. સમાપ્ત થઈ જશે ત્યારે ત્યારે ધીમે ધીમે કાળના પ્રભાવથી અનંત શુક્લાદિ વર્ણ પયિોથી યાવતુ-અનંત રસ આદિ પૂર્વોક્ત પયિોથી અનંત ગુણ પરિવદ્ધિત, થતો બીજો દુષમા નામક આરાનો પ્રારંભ થશે. પિ૧] આ ઉત્સર્પિણીના દ્વિતીય આરક રૂપ દુષમકાળમાં-આ કાળના પ્રથમ સમયમાં પુષ્કલ સંવર્તક નામક મહામેઘ, પ્રકટ થશે. આ પુષ્કલસંવર્તક મહામેઘનું પ્રમાણ ભરતક્ષેત્રના પ્રમાણ જેટલું થશે. તેમજ ભરતક્ષેત્રનો જેટલો વિખંભ અને સ્થૌલ્ય છે તેટલા જ પ્રમાણ જેટલો આનો વિખંભ અને સ્થૌલ્ય થશે. ત્યાર બાદ તે પુષ્કલ સંવર્તક પર્જન્યાદિ ત્રણ મેઘોની અપેક્ષાએ વિશાલતાવાળો મહામેઘ અતીવ શીઘ્રતાથી ગર્જના કરશે. ગર્જના કરીને પછી તે શીધ્ર વિદ્યુતોથી યુક્ત થશે પછી તે મહામેઘ યૂકા પ્રમાણ, મૂસલ પ્રમાણ તથા મુષ્ટિ પ્રમાણ જેવી ધારાઓથી સાત દિવસ સુધી કે જેમાં સામાન્ય રૂપથી મેઘનો સદ્દભાવ રહેશે વર્ષ કરતો રહેશે આ મેઘ ભરતક્ષેત્રના ભૂમીપ્રદેશને કે જે અંગાર જેવો તેમજ તુષાગ્નિ જેવો થઈ રહ્યો છે અને ભસ્મીભૂત થઈ ચૂક્યો હતો તેને સપૂર્ણતઃ શાન્ત કરશે. શીતલ કરશે. સાત દિવસ-રાત્રિ સુધી સતત વરસશે ત્યાર બાદ અહીં ક્ષીરમેઘ નામક મહમઘ પ્રકટ થશે એની લંબાઈ પણ ભરતક્ષેત્રના પ્રમાણ જેટલી થશે અને ભરતક્ષેત્ર પ્રમાણે જ એનો વિખંભ અને બાહલ્ય થશે. તે ક્ષીર નામનો મહામેઘ બહુ જ શીધ્ર ગર્જના કરશે. વીજળીઓ ચમકાવશે સાત દિવસ-રાત્રિ સુધી વર્ષા કરતો રહેશે. એથી તે ક્ષીરમેઘ ભરતક્ષેત્રની ભૂમિના વર્ણ, ગન્ધ, રસ અને સ્પર્શને શુભ બનાવી દેશે ત્યારબાદ અહીં ધૃતમેઘ નામક મહામેઘ પ્રકટ થશે. આ મેઘ પણ ભરતક્ષેત્ર પ્રમાણ જેટલી ચોડાઈ વાળો અને વિશાળ હશે. પ્રકટ થવાબાદ તે ધૃતમેઘ ગર્જના કરશે. યાવતુ વર્ષા કરશે. આથી ભરતક્ષેત્રની ભૂમિમાં સ્નેહભાવસ્નિગ્ધતા થઈ જશે. ત્યારબાદ અહીં અમૃત મેઘ નામક મહામેઘ પ્રકટ થશે. આ મેઘ લંબાઈ પહો ળાઈ અને સ્કૂલતામાં ભરતક્ષેત્ર જેટલી લંબાઈ, પહોળાઈ અને ભૂલવાળો થશે. આ પણ સાત દિવસ અને રાત સુધી અમૃતની વર્ષા કરશે. આ મેઘ ભરત ક્ષેત્રમાં વૃક્ષોને, ગુચ્છોને, સ્કંધરહિત વનસ્પતિ વિશેષોને લતાઓને, વલ્લિઓને અશીરાદિક તૃણોને, પર્વજ ઈક્ષ આદિ કોને અંકુરોને ઈત્યાદિ બાદરવનસ્પતિકાયિકોને ઉત્પન્ન કરશે. અહીં એક બીજો મહામેઘ પ્રકટ થશે.જેનુંનામ રસમેઘ હશે.આ રસમેઘ પણ લંબાઈ, પહોળાઈ અને સ્થૂલતામાં ભરતક્ષેત્રના પ્રમાણ જેટલો હશે. સાત દિવસ અને રાત સુધી સતત વર્ષતો રહેશે. એ રસમેઘ અનેકવૃક્ષોમાં,ગુચ્છોમાં,ગુલ્મોમાં, લતાઓમાં,અને અંકુરાદિ કોમાં તિક્ત, કર્ક, કષાયલા, આમ્સ અને મધુર એ પાંચ પ્રકારના રસવિશેષો ને ઉત્પન્ન કરશે. ત્યાર બાદ જેમાં વૃક્ષથી માંડીને હરિત ઔષધી સુધી વનસ્પતિઓ ઉત્પન્ન થઈ ચુકી છે એવું ભરતક્ષેત્ર વર્ષ થઈ જશે તેમજ પરિપુષ્ટ વલ્કલો પાંદડાઓ, કિસલયો, અંકુરાં, વ્રીહિ વગેરેના, બીજોના અગ્ર-ભાગોપુષ્પો અને ફૂલ વિગેરેથી વ્યાપ્ત થઈને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જબુતીવપન્નત્તિ-૨૫૧ જેમાં ત્વક પત્રાદિકોનો ઉપભોગ અનાયાસ રૂપમાં થઈ શકશે એવું તે ભરતવર્ષ થશે. [૫૨] ભરતક્ષેત્રમાં સ્થિત થઈને તત્કાલીન તે મનુષ્યો ભરતક્ષેત્ર પ્રરૂઢ ગુચ્છો. વાળું પ્રરૂઢગુલ્મોવાળું, પ્રરૂઢ લતાઓ અને યાવતુ ઉપસ્થિત થયેલ ફલોવાળું એથી તે મનુષ્ય જોશે કે આ ક્ષેત્ર સુખોપભોગ્ય થઈ ચુક્યાં છે તો આ રીતે ખ્યાલ કરીને તેઓ પોતપોતાના બિલોમાંથી બહાર નીકળી આવશે અને બહાર નિકળીને પછી તેઓ બહુજ આનંદિત અને સંતુષ્ટ થયેલાં તેઓ પરસ્પર એક-બીજાની સાથે વિચાર વિનિમય કરશે હે દેવાનુપ્રિયો ભારતક્ષેત્ર યાવતું સુખોપભોગ્ય બની ગયું છે. આ પ્રમાણે નિશ્ચય કરીને તેઓ વ્યવસ્થા કરશે. પછી તે આ ભરત ક્ષેત્રમાં બહુ જ આનંદપૂર્વક બાધા રહિત થઈને વિવિધ પ્રકારની ક્રીડાઓ કરતાં પોતાના સમયને વ્યતીત કરશે [૩] હે ભદન્ત ઉત્સર્પિણી સંબંધી એ દુષમા કાળમાં ભરત ક્ષેત્રના આકાર ભાવના પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ કેવું હશે? હે ગૌતમ ! એ કાળમાં ભરત ક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરણીય થશે યાવતુ તે કૃત્રિમ અકૃત્રિમ મણિઓથી સુશોભિત થશે. તે મનુષ્યોને છ પ્રકારનું તો સંહનન થશે, છ પ્રકારનું સંસ્થાન થશે અને શરીરની ઊંચાઈ અનેક હસ્ત પ્રમાણ જેટલી હશે. એમની આયુષ્યનું પ્રમાણ જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ કંઈક વધારે ૧૦૦ વર્ષ જેટલું હશે. આયુષ્યની સમાપ્તિ પછી નરક ગતિમાં યાવતુ તિર્યગુ ગતિ અને દેવગતિમાં જશે પણ સિદ્ધગતિ કોઈ મેળવી શકશે નહિ. તે ઉત્સર્પિણીમાં ૨૧ હજાર વર્ષ પ્રમાણવાળો જ્યારે એ દુષમ નામક દ્વિતીયકાળ સમાપ્ત થઈ જશે ત્યારે અનંત વર્ણ પયયોથી યાવતુ અનંત ગંધ આદિ પયયોથી વૃદ્ધિગત થયો આ ભરતક્ષેત્રમાં દુષ્કમ સુષમાનામક તૃતીય આરક પ્રાપ્ત થશે. એ આરામાં ભરત. ક્ષેત્રનો ભૂમિભાગ બહુ સમરમણીય થશે. યાવતુ અકૃત્રિમ પાંચ વણના મણિઓથી તે ઉપશોભિત થશે ઉત્સર્પિણીના દુષમા સુષમા કાળના ભાવી મનુષ્યોના ૬ પ્રકારના સંહનનો થશે, ૬ પ્રકારના સંસ્થાનો થશે તેમ જ એમના શરીરની ઊંચાઈ અનેક ધનુષ પ્રમાણ જેટલી હશે. એમનું આયુષ્ય જઘન્યથી એક અન્તર્મહૂર્ત જેટલું અને ઉત્કૃષ્ટથી એક પૂર્વકોટિ સુધી હશે. આટલું દીર્ઘઆયુષ્ય ભોગવીને જ્યારે એઓ મરણ પામશે ત્યારે એમનામાંથી કેટલાંક મનુષ્યો તો નરકમાં જશે યાવતુ સમસ્ત શારીરિક અને માનસિક દુઃખોનો વિનાશ કરશે. તે ઉત્સર્પિણી કાળના એ તૃતીય આરકમાં ત્રણ વંશો ઉત્પન્ન થશે અહંતુ વંશ, ચક્રવર્તીવંશ અને દશાર્વવંશ યદુવંશ. તે ઉત્સર્પિણી કાળના એ તૃતીય આરામાં ૨૩ તીર્થંકરો, ૧૧ ચક્રવર્તીઓ, નવ બળદેવો અને નવ વાસુદેવો ઉત્પન્ન થશે. હે આયુષ્મન શ્રમણ ! ઉત્સપિનીના ૪૨ હજાર વર્ષ કમ ૧ સાગરોપમ કોટાકોટિ પ્રમાણવાળા આ તૃતીય આરકની જ્યારે પરિસમાપ્તિ થઈ જશે ત્યારે અનંતવર્ણ પર્યાયોથી યાવતુ અનંત ગણી વૃદ્ધિથી વર્ધમાન એ ભરત ક્ષેત્રમાં સુષમદુષમાનામક ચતુર્થ આરક લાગશે. એ આરકના ત્રણ ભાગો થશે. એમાં એક પ્રથમ ત્રિભાગ થશે. દ્વિતીય મધ્યમત્રિભાગથશે અને તૃતીય પશ્ચિમત્રિભાગ થશે એમાંથી જે પ્રથમ ત્રિભાગમાં ભરતક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરમણીય થશે. યાવત્ અવસર્પિણી સંબંધી સુષમ દુષમના પશ્ચિમ ત્રિભાગમાં જેવું મનુષ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેવું જ વર્ણન જાણવું ફક્ત કુલકરના તેમજ ઋષભ સ્વામીના વર્ણનને બાદ કરીને અહીં પણ સમજવું જોઇએ. ભદ્રકૃતનામક તીર્થંકરનો અભિશાપ કહેવો. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે Page #136 -------------------------------------------------------------------------- ________________ વારો-૨ ૧૩૩ કે ઉત્સર્પિણીના ૨૪ મા તીર્થંકરનો અભિલાપ પ્રાપ્ત કરીને અવસર્પિણીમાં ઉત્પન્ન થયેલ પ્રથમ તીર્થંકરના જેવો જ અભિલાપ કહેવો જોઇએ. કારણ કે એઓ બન્નેમાં ઘણું કરીને સમાનશીલતા છે, ઉત્સર્પિણી સંબંધી સુષમ દુમના પ્રથમત્રિભાગમાં એ ૧૫ કુલકર ઉત્પન્ન થશે. જેમ કે સુમતિ યાવત્ નાભિ તથા એ ૧૫ કુલકોમાંથી ૫, ૫ કુલકો વડે જે-જે દંડનીતિ ચાલૂ કરવામાં આવે છે, તે પણ પહેલાં પ્રકટ કરવામાં આવી છે. ધીમે-ધીમે જેમ-જેમ કાળ વ્યતીત થતો જશે તેમ-તેમ સર્વ મનુષ્યો અહમિત્વત્વને પ્રાપ્ત ક૨તા જશે, એમાં સર્વાન્તિમ કુલક૨ થશે, એ કાળમાં અંતિમ તીર્થંકર ભદ્રકૃત નામે થશે. અવસર્પિણી કાળના એ આરામાં જેમ ૨૪ તીર્થંકરોથયાથી અહીં તેમજ ૨૪ તીર્થંકરો અહીં પણ થશે. એ આ કાળમાં ૮૯ પક્ષ પ્રમાણ જ્યારે આ કાળ વ્યતીત થઈ જશે. ત્યારે થશે. આમ આગમનું વચન છે. અવસર્પિણી કાળમાં જે પ્રથમ તીર્થંકર છે, તેના સ્થાને ઉત્સર્પિણી કાળમાં ૨૪ તીર્થંકર હોય છે. ઉત્સર્પિણીના એ ચતુર્થ આ૨કમાં પ્રથમ ત્રિભાગમાં રાજધર્મ યાવત્ ગુણધર્મ, પાખંડધર્મ નાશ પામશે. એ આરકના મધ્યમ અને પશ્ચિમ ભાગની વક્તવ્યતા અવસર્પિણીના ચતુર્થઆરકના પ્રથમ અને મધ્યમના ત્રિભાગ જેવી છે. સુષમા અને સુષમા સુષમા કાળની વક્તવ્યતા જે પ્રમાણે અવસર્પિણી કાળની પ્રરૂપણા કરતાં કહેવામાં આવી છે. તેવી જ છે. વક્ખારો- ૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (વક્ખારો-૩) [૫૪] હે ભદન્ત ! આ ભરતક્ષેત્રનું નામ ભરતક્ષેત્ર એ રીતે શા કારણથી પ્રસિદ્ધ થયું છે ? હે ગૌતમ ! ભરતક્ષેત્રના વૈતાઢ્ય પર્વતના દક્ષિણભાગથી ૧૧૪-૧૧/૧૯ યોજનાના અંતરાલથી તેમજ દક્ષિણ લવણ સમુદ્રના ઉત્તરભાગમાં ૧૧૪-૧૧/૧૧૯ યોજનના અંતરાલથી ગંગા મહાનદીની પશ્ચિમ દિશામાં સિંધુ નદીની પૂર્વ દિશામાં અને દક્ષિણાર્ધ ભરતના મધ્યતૃતીય ભાગના બહુ મધ્યપ્રદેશ ભાગમાં વિનીતા નામક એક રાજધાની કહેવામાં આવેલ છે. પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળી છે. આ પ્રમાણે એની લંબાઇ ૧૨ યોજન જેટલી છે. અને નવ યોજન જેટલી એની પહોળાઈ છે. ઉત્તર દિશાના અધિપતિ કુબેરે એની રચના કરી છે. સ્વર્ણમય પ્રાકારથી એ યુક્ત છે. પાંચ વર્ણવાળા અનેક મણિઓથી એના કાંગરાઓ બનેલા છે. જોવામાં એ ખૂબ જ સુંદર લાગે છે. અહીં રહેનારા સર્વદા પ્રસન્નચિત્ત રહે છે પ્રમુદિત્ત અને પ્રકીડિત રહે છે, જોનારાઓ માટે એ નગરી સાક્ષાત્ દેવલોક જેવી લાગે છે, એ નગરી વિભવ, ભવન આદિ વડે સમૃદ્ધિ સમ્પન્ન થઈ યાવત એ નગરી પ્રતિ રૂપ છે, [પ૫] તે વિનીતા નામક રાજધાનીમાં ભરત નામે એક ચતુરન્ત ચક્રવતી રાજા ઉત્પન્ન થયો. એ ચાતુરન્ત ચક્રવર્તી ભરત રાજા હિમવાન્ પર્વતના, મલય પર્વતના, મંદર પર્વતના અને મહેન્દ્ર પર્વતનાં જેવું વિશિષ્ટ અન્તર્બળ ધરાવતો હતો તે વિનીતા નગરીમાં અસંખ્ય કાળ પછી જેની વડે આ ક્ષેત્રનું નામ ભરત આ નામે પ્રખ્યાત થયું, એવો તે ભરત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે. એ ભરત ચક્રવર્તી યશસ્વી-કીર્તિ સંપન્ન હોય છે, શ્રેષ્ઠ હોય છે તેમજ અભિજાત કુલીન હોય છે. કેમકે એમાં સત્ત્વ-સાહસ વીર્યપરાક્રમ એ સર્વે ગુણ હોય છે અન્ય રાજાઓની અપેક્ષા એનો વર્ણદેહકાંતિ, સ્વર-સાર Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ બુલીવપનતિ- ૩/૫૫ શુભ પુદ્ગલોપચય જન્ય ધાતુ વિશેષ, સંહનન તનુ-શરીર, ધારણા શક્તિ-મેધા બુદ્ધિસંસ્થાન શીલ પ્રકૃતિ એ સર્વે તત્કાલવત મનુષ્યોની અપેક્ષા ગ્લાઘનીય હોય છે. ગૌરવ- શરીર શોભા અને ગતિ એ સર્વે એમાં અસાધારણ હોય છે. શ્રેષ્ઠ વક્તા હોય છે. આયુ, બળ અને વીર્યથી એ યુક્ત હોય છે. ઉપહત-વીર્યવાળો થતો નથી વજ8ષભ, નારાચ સંહનનવાળો દેહ હોય છે. એમની હથેળીઓમાં અને પગના તળીયામાં એક હજાર પ્રશસ્ત તેમજ વિભક્ત રૂપમાં રહેલા સુલક્ષણો હોય છે. એમનું વક્ષસ્થળ વિપુલ હોય છે. અને તે ઉર્ધ્વમુખવાળા તેમજ નવનીત પિંડાદિના જેમ મૃદુતાવાળા અને દક્ષિણા વર્તવાળા એવા પ્રશસ્ત હોય છે. તે કાળમાં એવા સુંદર આકારવાળો દેહ કોઇનેય હોતો નથી. એમના શરીરની કાંતિ તરુણ રવિથી નીકળતાં સૂર્યના કિરણોથી વિકસિત કમલના ગર્ભના વર્ણ જેવી હોય છે. એમનો જે ગુદાભાગ હોય છે. તે ઘોડાના ગુદાભાગની જેમ પરિષથી અલિપ્ત રહે છે. એમના શરીરની ગંધ પધ, ઉત્પલ, આદિ મુજબ કસ્તુ રીની જેવી ગંધ હોય છે, તેવી હોય છે. અધિક પ્રશસ્ત પાર્થિવગુણોથી એઓ સંપન હોય છે. એમનો માતૃપિતૃપક્ષ જગતમાં વિખ્યાત હોય છે. એથી એઓ પોતાના કલંકહીન કુલ રૂપ ગગનમંડળમાં મૃદુસ્વભાવને લીધે પૂર્ણ ચન્દ્ર મંડળની જેમ નેત્ર અને મનને આનંદ આપનાર હોય છે. નિર્ભય હોય છે, ક્ષીરસમુદ્ર વગેરેની જેમ એઓ ચિત્તારૂપ કલ્લોલોથી વર્જિત રહે છે. કુબેરની જેમ એઓ ભોગોના સમુદાયમાં પોતાના વિદ્યમાન દ્રવ્યોને ખર્ચ કરતા હોય છે. રણાંગણમાં એઓ અપરાજિત હોય છે. તેમનું રૂપ શક્ર જેવું અતીવ સુંદર હોય છે. આવો ભરત ચક્રવર્તી એ ભરતક્ષેત્રનું શાસન કરે છે. તે સમયે એમને કોઈ પણ શત્રુ પ્રતિપક્ષી રહેતો નથી. એથી હે ગૌતમ! આ ક્ષેત્રનું નામ ભરત ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. પિ૬-૬૦] તે ભારતની કોઈ એક સમયે જ્યારે માંડલિકત્વ પદ પર સમાસીન રહેતાં એક હજાર વર્ષ વ્યતીત થઈ ગયા ત્યારે શસ્ત્રગારશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું. જ્યારે આયુધ શાળાના રક્ષક ભરતની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયેલું જોયું તો જોઈને તે હૃષ્ટ-તુષ્ટ અત્યંત તુષ્ટ થયો અને ચિત્તમાં આનંદિત થયો. મેં અપૂર્વ વસ્તુ જ જોઈ છે. એ વિચારથી વિસ્મિત પણ થયો તે પરમ સૌમનશ્ચિત થયો- અને પછી તે જ્યાં તે દિવ્ય ચક્રરત્ન હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે ત્રણ વાર પ્રદક્ષિણા કરી ત્રણ પ્રદક્ષિણાઓ કરીને પછી તેણે કરતલ યાવત્ કરીને ચક્રરત્નને પ્રણામ કર્યા પ્રણામ કરીને પછી તે આયુધ શાળામાંથી બહાર નીકળ્યો જ્યાં બહાર ઉપસ્થાન શાળા હતી અને તેમાં જ્યાં ભરત રાજા બેઠા હતા. ત્યાં ગયો. ત્યાં જઈને જય-વિજય શબ્દો ઉચ્ચારતા તેણે તેમને વધામણી આપી. હે દેવાનુપ્રિય ! તમારી આયુધશાળામાં આજે દિવ્ય ચક્રરત્ન ઉત્પન થયું છે. તો હે દેવાનુપ્રિય! હું તમારી પાસે એ ઈષ્ટ અર્થ વિષે નિવેદન કરવા આવ્યો છે. મારા વડે નિવેદિત એ અર્થ તમને પ્રિય થાઓ. આ પ્રમાણે તે આયુધશાળાના માણસ ના વચન સાંભળીને અને તેને દયમાં ધારણ કરીને તે ભરત રાજા હૃષ્ટ યાવત સૌમન સિત થયો. તેના બને સુંદર નેત્રો અને મુખ શ્રેષ્ઠ કમળની જેમ વિકસિત થઇ ગયાં ચક્ર રત્નની ઉત્પત્તિજાનિત અત્યંત સંભ્રમના વંશથી હાથોના શ્રેષ્ઠ કટક, ત્રુટિક-બાહુરક્ષક, મુકુટ અને કુંડળો ચંચળ થઈ ગયા. વક્ષસ્થળ-સ્થિર હાર હાલવા લાગ્યો. ગળામાં લટકતી લાંબી-લાંબી પુષ્પ માળાઓ ચંચળ થઈ ગઈ એકદમ ઉતાવળથી પોતાના કાર્યની Page #138 -------------------------------------------------------------------------- ________________ વખારો-૩ ૧૩૫ સિદ્ધિમાં ચંચળ જેવો થઈને તે ભરત રાજા સિંહાસન ઉપરથી ઊભો થયો. પાદપીઠ ઉપર પગ મૂકીને નીચે ઉતર્યો. પહેરેલી પાદુકાઓ ઉતારી નાખી. ઉત્તરાસંગ ધારણ કર્યું પછી તેણે પોતાના બંને હાથોને કુહૂમલાકારે કરીને અને ચક્રરત્ન તરફ ઉમુખ થઈને તે સાત-આઠ ડગલા આગળ વધ્યો તેણે પોતાની ડાબી જાનુ ને ઊંચે કરીને પછી તેણે પોતાની જમણી જાનુ ને પૃથ્વી પર મૂકી અને કરતલ પરિગૃહીતવાળી, દશનખોને પર સ્પર જોડનારી એવી અંજલિ કરીને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરતાં ચક્રરત્નને વંદન કર્યો. પછી તે ભરત રાજાએ તે આયુધ ગૃહિકાને પોતાના મુકુટ સિવાય ધારણ કરેલાં બધાં આભૂષણો ઉતારીને આપી દીધા અને ભવિષ્યમાં તેની આજિવિકા ચાલતી રહે તે પ્રમાણે વિપુલ પ્રમાણમાં પ્રીતિદાન આપ્યું તેનું વસ્ત્રાદિકે વડે સન્માન કર્યું. બહુમાન કર્યું. પછી તેણે તેને વિસર્જિત કરી દીધો. પછી તે પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરીને સારી રીતે બેસી ગયો. ત્યાર બાદ તે ભરત રાજાએ પોતાના કૌટુમ્બિક માણસોને બોલાવ્યાં આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો! તમે સૌ શીધ્ર વિનીતા રાજધાની ને અંદર અને બહારથી એકદમ સ્વચ્છ કરો, સુગંધિત પાણીથી સિંચિત કરો, સાવરણીથી કચરો સાફ કરો, જેથી રાજમાર્ગો અને અવાન્તરમાર્ગો સારી રીતે સ્વચ્છ થઈ જાએ. દર્શકોને બેસવા માટે મંચોની ઉપર મંચોને સુસજીત કરી. અનેક જાતના રંગોથી રંગાએલા વસ્ત્રોની ધ્વજા ઓથી જેની અંદર સિંહ, ગરૂડ વગેરેના ચિહ્નો હોય તેમજ અતિ પતાકાઓથી- લાંબી પતાકાઓથી-વિનીતા નગરીને મંડિત કરો. જેમની નીચેની ભૂમિ છાણ વગેરેથી લિપ્ત હોય અને ચૂનાની કલાઈથી જેમની દીવાલો લીધેલી હોય એવા પ્રાસાદિકોવાળી તે નગ રીને બનાવીને શોભા-નિમિત્ત દરેક દ્વાર પર એવા કળશો મૂકો કે જેઓ ગોશીષ ચન્દન અને રક્ત ચંદનથી ઉપલિપ્ત હોય. દરેક દ્વાર પર ચંદનના કળશોને તોરણના આકારમાં સ્થાપિત કરો. તમે સૌ મળીને એ કામ જાતે કરો તથા બીજાઓ પાસેથી પણ કરાવો. આ પ્રમાણે પોતાના અધિપતિ ભરત રાજા દ્વારા આજ્ઞાપિત થયેલા તે કૌટુમ્બિક પુરૂષો બહુજ પ્રમુદિત પોતાના સ્વામીએ આપેલી આજ્ઞા સવિનય સ્વીકારી. પછી તેમણે ભારત રાજએ જે રીતે આદેશ આપેલો તે મુજબ વિનીતા રાજધાનીને સારી રીતે સુસજ્જ કરીને અને કરાવીને તેમજ કામ સંપૂર્ણ થવાની ખબર ભરત મહારાજ પાસે પહોંચાડી તે ભરત મહારાજ સ્નાનશાળા તરફ ગયા. ત્યાં જઈને તેઓ તે સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થયા. પ્રવિષ્ટ થઈને તે મુક્તાજાલથી વ્યાપ્ત ગવાક્ષોવાળા તેમજ અનેક મણિઓ અને રત્નોથી ખચિત કુટિંમતલવાળા મંડપમાં મૂકેલા સ્નાન પીઠ પર કે જે અનેક પ્રકારના મણિઓ અને રત્નો દ્વારા કુતચિત્રોથી વિચિત્ર છે. આનંદ પૂર્વક વિરાજમાન થઈ ગયા. ત્યાં તેમણે શુભોદકથી-તીર્થોદકથી શીતલ પાણીથી. ગન્ધોદકોથી ચન્દનાદિ મિશ્રિત પાણીથી, પુષ્પાદકોથી પુષ્પસુવાસિત પાણીથી અને શુદ્ધોદકથી સ્વચ્છ પવિત્રજલથી પૂર્ણ કલ્યાણ કારી પ્રવર મજ્જનવિધિપૂર્વક અન્તઃપુરની વૃદ્ધાસ્ત્રીઓએ સ્નાન કરાવ્યું. ત્યાં સ્નાન કરવાના અવસરમાં કૌતૂહલિક જનોએ અનેક પ્રકારના કૌતુકોબતાવ્યા.જ્યારે કલ્યાણકરક સુન્દર શ્રેષ્ઠ-સ્નાનક્રિયા પૂરી થઈ ચૂકી ત્યારે તેમનો દેહ પલ્મમલ રૂવાવાળા સુકુમાર સુગંધિત ટુવાલથી લુછવામાં આવ્યો અને ત્યાર બાદ ગોશીષ ચન્દનનો લેપ કરવામાં આવ્યો. ત્યાર બાદ મલ બહુમૂલ્ય દૂષ્યરત્ન પ્રધાન –વસ્ત્રો તેને પહેરાવ્યા, શ્રેષ્ઠ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩: જંબુદ્ધીવપન્નત્તિ – ૩/૬૦ પવિત્ર માલાઓથી ને મંડનકારી કુંકુમ આદિ વિલેપનોથી તે યુક્ત કરવામાં આવ્યા. મણિ અને સુવર્ણ નિર્મિત આભૂષણો તેને પહેરાવ્યાં. આભૂષ ણોમાં હાર-અઢાર સેરનો હા૨ નવ સેરનો અર્ધહાર અને ત્રિસરિક હાર એ બધા તેને યથા સ્થાન પહેરાવવામાં આવ્યા. તેથી તેની શોભા ચાર ગણી વધી ગઈ. કંઠાભરણો પહેરાવવામાં આવ્યા, આંગળીઓમાં મુદ્રિકાઓ પહેરાવી તેમજ સુકુમાર મસ્તકાદિ ઉપર શોભા સંપન્ન વાળોના આભરણ રૂપ પુષ્પાદિકો ધારણ કરાવ્યાં. અનેક મણિઓથી નિર્મિત કટક અને ત્રુટિત તેની ભુજાઓમાં પહેરાવ્યા. આ પ્રમાણે સજાવટથી તેની શોભી ઘણી વધી ગઈ. તેનું મુખમંડળ કુંડલોની મનોહર કાંતિથી પ્રકાશિત થઇ ગયું. મુગુટની ઝળહળતી દીપ્તિથી તેમનું મસ્તક ચમકવા લાગ્યું. હારથી આચ્છાદિત થયેલું તેનું વક્ષસ્થળ દર્શકો માટે આનંદ પ્રદ બની ગયું. જે મુદ્રિકાઓ અંગુઠીઓ તેની આંગળીઓમાં પહેરાવામાં આવી હતી તેથી બધી આંગળીઓ પીતવર્ણવાળી દેખાતી હતી. આ પ્રમાણે તે નરેન્દ્ર મુગુટ વગેરેથી અલંકૃત થયો અને વસ્ત્રાભરણાદિકોથી ભૂષિત થયો તે કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યો. તેને જોતાં જ લોકો જય થાઓ, જય થાઓ' આ પ્રમાણે માંગલિક શબ્દોના ઉચ્ચારણો કરવા લાગ્યા. અનેક ગણનાયકોથી, અનેક દંડ નાયકોથી યાવત્ અનેક ઈશ્વરોથી, યુવરાજોથી અથવા અણિમાદિ રૂપ એશ્વ ર્યોથી યુક્ત ધની પુરુષોથી, અનેક તલવારોથી પરિતુષ્ટ થયેલા નૃપ વડે પ્રદત્ત પટ્ટબન્ધ થી વિભૂષિત થયેલા રજા જેવા પુરુષોથી, યાવત રાજાદેશ નિવેદકોથી તેમજ અનેક સંધિપાલોથી રાજ્યસંધિક્ષકોથી વીંટળાયેલો તેનૃપતિ મજ્જન ગૃહ થી બહાર આવ્યો. તે સમયે તે જોવામાં એવો પ્રિય લાગતો હતો કે જેવો ધવલ મહોમેઘથી નિર્ગત્ ચન્દ્ર જોવામાં પ્રિય લાગે છે. મજ્જનગૃહમાંથી નીકળીને તે જ્યાં તેમની આયુધશાળા હતી, અને તેમાં પણ જ્યાં ચક્રરત્ન હતું. તે તરફ તે ભરત રાજા ચાલવા લાગ્યો તે સમયે અનેક ઈશ્વર આદિ તલવરોથી માંડીને સંધિપાલ સુધીના સર્વ મનુષ્યો તે ભરત રાજાની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. એ મનુષ્યોમાંથી કેટલાક મનુષ્યોના હાથોમાં પદ્મો હતાં. કેટલાક મનુષ્યોના હાથોમાં ઉત્પલ હતાં. એ સર્વે સામન્ત નૃપોની પાછળ આ પ્રમાણે અઢાર દેશની દાસીઓ ચાલવા લાગી. એ દાસીઓમાંથી કેટલીક દાસીઓના હાથોમાં મંગળ કળશો હતા, કેટલીક દાસીઓના હાથોમાં ફૂલની નાની છાબડીઓ હતી અને તેમાં અનેક જાતના પુષ્પો હતા. કેટલીક દાસીઓના હાથોમાં, શૃંગારકો હતા, કેટ લીક દાસીઓના હાથોમાં-આદર્શ હતાં. યાવત્ કેટલીક દાસીઓ એવી હતી કે જેમના હાથોમાં આબદ્ધ મયૂર પિચ્છોની પોટલીઓ હતી. કેટલીક દાસીઓના હાથોમાં તાલ વૃત્રો-પંખાઓ-હતા. અને કેટલીક દાસીઓના હાથમાં ધૂપ મૂકવાની કડછીઓ હતી. એ સર્વે દાસી પણ ભરત રાજાની પાછળ પાછળ ચાલી રહી હતી. આ જાતના ઠાઠમાઠથી ચાલતો તે ભરત રાજા જ્યાં આયુધ શાળા હતી, ત્યાં ગયો. તે સમયે તે ભરત રાજા સર્વ અલંકારોથી વિભૂષિત હતો. એથી તે સમ્પૂર્ણ દીપ્તિથી પ્રકાશિત થઇ રહ્યો હતો. સમ્પૂર્ણ સૈન્ય તેની સાથે-સાથે ચાલી રહ્યું હતું તેનો સમગ્ર પરિવાર તેની સાથે સાથે ચાલતો હતો. તેના હૃદયમાં ચક્રરત્ન પ્રત્યે અતીવ ભક્તિ તેમજ બહુમાન ઉત્પન્ન થયાં. આ પ્રમાણે તે ભરત રાજા પોતાની સમસ્ત રાજ્ય વિભૂતિની સાથે આયુધશાળા તરફ જઈ રહ્યો હતો. ત્યાં પહોંચીને તેણે તે ચક્રરત્નને જોઇને પ્રણામ કર્યા. કેમકે તે Page #140 -------------------------------------------------------------------------- ________________ વક્કારો-૩ ૧૩૭ દેવાધિષ્ઠિત હતું, પ્રણામ કરીને પછી તે જ્યાં ચક્રરત્ન હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે મયુરચ્છિન નિર્મિત પ્રમાર્જનીને હાથમાં લીધી અને તેના વડે તેણે ચક્રરત્નની સફાઈ કરી સફાઈ કરીને પછી તેણે તેની ઉપર નિર્મળ જળધારા છોડી ગોશીર્ષ ચન્દનનું લેપન કર્યું. તેની પૂજા કરી. પછી તેણે તેની ઉપર પુષ્પો ચઢાવ્યાં, માળાઓ ધારણ કરાવી ગન્ધ દ્રવ્યો ચઢાવ્યાં, સુગન્ધિત ચૂર્ણ ચઢાવ્યું, વસ્ત્ર ચઢાવ્યું અને આભરણો ચઢાવ્યાં. પુષ્પ વગેરે ચઢાવીને તેણે તે ચક્રરત્નની સામે સ્વચ્છ, સ્નિગ્ધ, શ્વેત એવાં રજતમય સ્વચ્છ સરસ તંડુલોથી આઠ આઠ મંગળ દ્રવ્યો આલેખ્યા. તે મંગળ દ્રવ્યોના નામો આ પ્રમાણે છેસ્વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત, વદ્ધમાનક, ભદ્રાસન, મત્સ્ય, કળશ અને દર્પણ, એ આઠ મંગળ દ્રવ્યોને આલેખીને તેમજ તેમની અંદર અકારાદિ વર્ણોને લખીને આ પ્રમાણે તેમનો ઉપચાર કર્યો પુષ્પોને પાંચે આંગળીઓથી પકડીને તે લિખિત વણદિકની ઉપર ચઢાવ્યાં તે પુષ્પો પાંચ વર્ષોના હતાં. એ પુષ્પોને તેણે ત્યાં આટલી બધી માત્રામાં ચઢાવ્યાં કે ત્યાં તેમની ઉચાઈ જાનુના પ્રમાણ સુધી એટલેકે ૨૮ અંગુલ પ્રમાણ થઈ ગઈ, ત્યાર બાદ ચન્દ્રકાંત મણિઓના હીરાના તેમજ વૈડૂર્યમણિઓના જેવા વિમળદડવાળા અથવા એ મણિઓથી નિર્મિત દડવાળા તેમજ કાંચન અને મણિરત્નોથી જેમાં અનેક પ્રકારના ચિત્રોની રચના થઈ રહી વૈડૂર્યમણિનિમિત ધૂપદહન પાત્રને હાથમાં લઈને બહુજ સાવધાની પૂર્વક તેમજ આદર પૂર્વક તેણે ધૂપને તેમાં સળગાવ્યો. ચક્રરત્નની આશાતના ન થાય એ વિચારથી તે ધૂપ સળગાવીને પછી સાત-આઠ પગલાં ત્યાંથી દૂર ખસી ગયો. ત્યાંથી સાત-આઠ પગલાં પાછા ખસીને તેણે પોતાના ડાબા ઘૂંટણને ઉપર ઉઠાવ્યો. યાવતું પ્રણામ કર્યા, પ્રણામ કરીને ત્યાર બાદ તે આયુધશાળામાથી બહાર નીકળી ગયો. બહાર નીકળીને પછી તે જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા બેસવાની જગ્યા હતી અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને તે સિંહાસન ઉપર બેસી ગયો. બેસીને તેણે અષ્ટાદશ શ્રેણી-પ્રશ્રેણિના પ્રજાજનોને બોલાવ્યા. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે અાલિકામહોત્સવ ઉજવો તેમાં વિક્રેય વસ્તુ પર જે રાજ્ય કર લે છે. તેને માફ કરી દો. ગાય વગેરે ઉપર જે દર, રાજદેય દ્રવ્ય લેવામાં આવે છે તેને પણ માફ કરી દો. લભ્ય વસ્તુને ગ્રહણ કરવા માટે જે ભૂમિ વગેરેને ખેડવામાં આવે છે, તેને પણ આઠ દિવસ માટે બંધ કરી દો. તથા જેના ઉપર જે કંઈ પણ લેણ દેણ હોય તે પણ બંધ કરી છે અથવા તો આ મહોત્સવ થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો વેપાર વગેરે થાય નહિ એવી રાજાજ્ઞાની ઘોષણા કરી દરેક વિનીતાવાસીજન એ ઉત્સવમાં મુદિત મનવાળો થઇને કોશલદેશવાસીઓની સાથે સાથે અનેકવિધ ક્રીડાઓ કરે. આ પ્રમાણે અષ્ટાલિકા મહોત્સવથી એ આયુધ રત્નની સારી રીતે આરાધના કરવા માટે આયોજન કરો. આ પ્રમાણે ભરત રાજા વડે આજ્ઞાપિત થએલા તે શ્રેણિ પ્રશ્રેણિ રૂપ પ્રજાજન હર્ષથિ અત્યધિક આનંદિત થયા, સંતુષ્ટ થયા અને ભરત રાજાની આજ્ઞાનો સ્વીકાર કરીને પછી તેઓ સર્વે ભરત રાજા પાસેથી પાછા પોત-પોતાના સ્થાન પર આવી ગયા. પાછા ફરીને તેમણે ભરતરાજાની આજ્ઞા મુજબ નગરીમાં અલિકા મહોત્સવ ઊજવ્યો. એ ઉત્સવને ઊજવાવી ને પછી જ્યાં તે ભરત રાજા હતો ત્યાં આવ્યા આપી કે હે રાજા મહોત્સવ ઊજવવાની જેવી આજ્ઞા આપશ્રીએ આપી હતી તે મુજબ અમે તે મહોત્સવ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અહીવપનત્તિ- ૩/૬૧ ઊજવ્યો છે. [૧] ત્યાર બાદ તે ચક્રરત્ન જ્યારે અાલિકા મહોત્સવ સારી રીતે સમ્પન્ન થઈ ચૂક્યો આયુધ ગૃહશાળાથી નીકળ્યું નીકળીને તે અંતરીક્ષ આકાશમાં અદ્ધર ચાલવા લાગ્યું તે એક હજાર યક્ષો-દેવોથી પરિવૃત્ત હતું, તે વખતે અંબર તળ દિવ્ય વાજાઓના નિનાદ અને પ્રતિનિનાદોથી ગુંજિત થઈ રહ્યું હતું આ પ્રમાણે આકાશમાં અદ્ધર ચાલતું તે ચક્રરત્ન વિનીતા રાજધાનીની ઠીક વચ્ચે થઈને પસાર થયું. પસાર થઈને તે ગંગા મહાનની દક્ષિણ દિશા તરફના કિનારાથી પસાર થતું પૂર્વ દિશા તરફના માગધ તીર્થ તરફ ચાલવા લાગ્યું. ભરત રાજાએ જ્યારે તે દિવ્ય ચક્રરત્નને ગંગા મહાનદીના દક્ષિણ દિશાના તટથી પૂર્વ દિશાના તરફ વર્તમાન માગધ તીર્થ તરફ જતું જોયું તો જોઈને તે હૃષ્ટ અને તુષ્ટ થયો. ચિત્તમાં આનંદિત તેમજ પરમ સૌમનસ્થિત થઈને, હષવિષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યાં બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે યથા. શીધ્ર અભિષેક યોગ્ય પ્રધાન હાથીને સુસજ્જ કરો. તેમજ હય-ગજ-રથ-પ્રવર યોદ્ધા. ઓથી યુક્ત ચતુરંગિણી સેનાને સુસજ્જ કરો. ભરત રાજા વડે આ પ્રમાણે અજ્ઞાપ્ત થયેલા તે કૌટુંબિક જનો શ્રેષ્ટ-તુષ્ટ થયા અને ચિત્તમાં આનંદિત થયા અને રાજા ભરતે જે પ્રમાણે કરવાનો તેમને આદેશ આપ્યો હતો, તે બધું સમ્પન્ન કરીને તેમણે નિવેદન કર્યું પછી ભરત રાજા જ્યાં સ્નાન ગૃહ હતું, ત્યાં જઈને તે મજ્જન ગૃહમાં પ્રવિષ્ટ થયા. પ્રવિષ્ટ થઈને તે જેની બારીઓ મુક્તાફળોથી ખચિત છે અને એથી જ જે અતીવ મનોરમ લાગે છે તેમજ વાવતુ પદાનુસાર જે વિચિત્ર મણિરત્નોની ભૂમિવાળું છે એવા. મંડપમાં મૂકેલા નાના મણિઓથી ખચિત સ્નાન પીઠ ઉપર સુખપૂર્વક બેસી ગયો. ત્યાં તે રાજાને સારી રીતે સ્નાન કરાવામાં આવ્યું. સ્નાન કરાવ્યા બાદ તે ભરત રાજા ધવસ મહામેઘ-સ્વચ્છ શરતું કાલીન મેઘથી નિર્ગત શશી-ચંદ્રની જેમ તે મજ્જનગૃહમાંથી બહાર નીકળ્યા. તે સમયે તેએ જોવામાં અતીવ સોહામણા લાગતા હતા. તે ભરત રાજા કે જેમની કીર્તિ હય-ગજ રથ-શ્રેષ્ઠ વાહન અને યોદ્ધાઓના વિસ્તૃત વૃન્દથી વ્યાપ્ત સેના સાથે વિખ્યાત છે તે જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી અને તેમાં પણ જ્યાં અભિષેક યોગ્ય હસ્તિરત્ન હતું. ત્યાં આવ્યાં ત્યાં આવીને તે નરપતિ અંજન ગિરિનાં કટક-ભાગ-જેવા ગજપતિ ઉપર સમારૂઢ થઈ ગયા. તે ભારતાધિપતિ નરેન્દ્ર કે જેમનું વક્ષસ્થળ હારથી વ્યાપ્ત થઈ રહ્યું છે, એથી જે બહુ જ સોહામણું લાગી રહ્યું છે, મુખમંડળ જેમના બન્ને કર્ણના કુંડળોથી ઉદ્યોતિત થઈ રહ્યું છે, મુકુટથી જેમનું મસ્તક ચમકી રહ્યું છે, શુરવીર હોવાથી જે મનુષ્યોમાં સિંહવત પ્રતીત થઈ રહ્યા છે, સ્વામી હોવાથી જે નર સમાજ માટે પ્રતિ-પાલક રૂપ છે. પરમ ઐશ્વર્યના યોગથી જે મનુષ્યોમાં ઈન્દ્ર તુલ્ય ગણાય છે, સ્વકૃત કૃત્યના સમ્પાદક હોવાથી જે નર-વૃષભ તરીકે પ્રખ્યાત છે, વ્યત્તરાદિક દેવોના ઈન્દ્રોની વચ્ચે જે મુખ્ય જેવા છે. અત્યધિક રાજ તેજની લક્ષ્મીથી જે તેજસ્વી થઈ રહ્યા છે. બન્ટિજનો વડે ઉચ્ચારિત સહસ્ત્રાધિક મંગળ વાચક શબ્દોથી જે સંસ્તુત થઈ રહ્યા છે, તેમજ ‘તમારી જય થાઓ, જય થાઓ’ આ પ્રમાણે જેમના દર્શન થતાં જ જે લોકો વડે મંગળ શબ્દોથી પુરસ્કૃત થઈ રહ્યા છે પોતાના પટ્ટ હાથી ઉપર બેઠાલા જ્યા તે માગધતીર્થ હતું, ત્યાં આવ્યા તે સમયે તેમની ઉપર સકોરેટ- માળાથી યુક્ત છત્ર છત્રધારીઓએ તાણી રાખ્યું હતું. એની ઉપર ચમર ઢોળનારાઓ વારંવાર શ્વેત-શ્રેષ્ઠ ચામર Page #142 -------------------------------------------------------------------------- ________________ વારો-૩ ૧૩૯ ઢોળી રહ્યા હતા. બે હજાર દેવોથી તેઓ આવૃત હતા કુબેર જેવા એઓ ધનસ્વામી હતા અને ઇંદ્રની જેવી ઋદ્ધિથી એઓ વિસ્તૃત કીર્તિવાળા હતા. એઓ મહાનદી ગંગાના દાક્ષિણાત્ય ફૂલથી પૂર્વ દિગ્દર્તી માગધ તીર્થ તરફ રવાના થયા. તે સમયે એઓ વૃત્તિ વેષ્ટિત ગ્રામોથી, સુવર્ણ રત્નાદિકના ઉત્પત્તિ સ્થાન રૂપ આકરોથી, નગરોથી, ધૂલિના પ્રાકારોથી પરિવેષ્ટિત ખેટોથી, ક્ષુદ્ર પ્રાકારવેષ્ટિત કર્બટોથી, અઢીં ગાઉ સુધી ગામાન્તર-રહિત મરુંબોથી, જલમાર્ગ અને સ્થળમાર્ગથી યુક્ત જનનિવાસ રૂપ દ્રોણ મુખોથી, સમસ્ત વસ્તુઓના પ્રાપ્તિ સ્થાન રૂપ પત્તનોથી અથવા શકટાદિથી અથવા નૌકાઓથી ગમ્ય રૂપ પત્તનોથી, ફક્ત નૌકાઓથી જ ગમ્યરૂપ પટ્ટનોથી, તાપસી જનો વડે આવાસિત તેમ જ અપર જનો વડે પણ નિવાસ યોગ્ય એવા આશ્રમોથી, કૃષકો વડે ધાન્યરક્ષાર્થ નિર્મિત દુર્ગભૂમિ રૂપ સંવાહોથી અથવા પર્વત શિખર સ્થિત જન નિવાસ રૂપ અથવા સમાગત પ્રભૂત પથિક જન નિવાસ રૂપ સહોથી મંડિત એવી સ્થિર પ્રજાવાળી વસુધાને, તેમની પાસેથી નજરાણાના રૂપમાં ઉત્કૃષ્ટ રત્નોને- સ્વીકારતાં તેમજ ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માર્ગથી ચાલતા અને એક એક યોજન ઉપર પોતાનો પડાવ નાખતા. જ્યાં માગધ તીર્થ હતું, ત્યાં ગયા. ત્યાં આવીને તેમણે તે માગધ તીર્થની ઉચિત સ્થાનમાં પોતાના નવ યોજન વિસ્તાર વાળા અને બાર યોજન લંબાઈ વાળા કટક-સૈન્ય-નું નિવાસ સ્થાન બનાવ્યું પછી તેણે સૂત્રધારોના મુખિયા ને બોલાવ્યો. આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે શીઘ્ર મારા માટે એક નિવાસ સ્થાન અને પૌષધશાળાનું નિર્માણ કરો. આ પ્રમાણે ભરત રાજા વડે આક્ષપ્ત તે વાકરત્ન હૃષ્ટ-તુષ્ટ થતો પોતાના ચિત્તમાં આનંદિત થયો. તેના મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ, યાવત્ અંજલિ જોડીને પછી તેણે આ પ્રમાણે કહ્યું-હે સ્વામિન્ ! જે પ્રમાણે આપશ્રીએ આજ્ઞા કરી છે, તે મુજબ કામ સમ્પન્ન થશે અને પૌષધશાળાનું નિર્માણ કર્યું. તે અંગેની ખબર રાજા પાસે પહોંચાડી. વાત સાંભળીને જ્યાં પૌષધશાળા હતી તે તરફ રવાના થયા ત્યાં આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું. પછી તેમણે ત્યાં અઢી હાથ પ્રમાણ જેટલું દર્ભાસન પાથર્યું. પછી તેઓ તે આસન ઉપર બેસી ગયા. ત્યાં બેસીને તેમણે માગધતીર્થ કુમારની સાધના માટે ત્રણ ઉપવાસો ધારણ કર્યાં. તેઓ પૌષધશાળાં બ્રહ્મચારી અને ઉન્મુક્તમણિ સુવર્ણાભરણવાળા થઈ યથાવિધિ પૌષધનું પાલન કર્યું. પૌષધશાળા માંથી બહાર આવીને પછી તેઓ જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને તેમણે કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા. બોલાવીને તેમણે આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્રમેવ હય ગજ, રથ તેમજ વીર શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત સેના તૈયા૨ કરો. તેમજ જેમાં ચાર ઘંટાઓ લટકી રહ્યા હોય, એવા રથને અશ્વોથી ચલાવવામાં આવે એવા રથ ને સજ્જિત કરો, આ પ્રમાણે કહીને તે સ્નાન ગૃહમાં પ્રવિષ્ટ થયા. ત્યાં જઇને તે પૂર્વોક્ત મુક્તાજલ ફળ આદિ વિશેષણોથી અભિરામ સ્નાનમંડપમાં મૂકેલા પૂર્વોક્ત વિશેષણોવાળા સ્નાન પીઠ ઉપર આનંદ પૂર્વક બેસી ગયા. ત્યાં તેમને સ્નાન કરાવવામાં આવ્યું. સ્ના કર્યા પછી તેઓ ધવલ મેઘથી નિર્ગત ચન્દ્ર મંડલની જેમ તે સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા. અશ્વરથ પાસે પહોંચીને તેઓ તેની ઉપર સવાર થયા. [૬૨-૬૭] ત્યાર બાદ તે ભરત રાજા ચારઘડાઓથી યુક્ત અશ્વરથ ઉપર આસીન થઇને લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થયા. તે સમયે તેની સાથે સેના હતી. તે સેનામાં Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જંબુદ્વિવપન્નતિ- ૩૬૨-૬૭ હય ઘોડા ગજ- રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ હતા. એ સર્વથી આવૃત્ત થયેલો તે મહા સંગ્રામા ભિલાષી યોદ્ધાઓનો પરિકર તેની સાથે ચાલી રહ્યો હતો. ગત્તવ્ય સ્થાનનો માર્ગ તે ચક્રરત્ન બતાવતું હતું અનેક મુકુટધારી હજારો શ્રેષ્ઠ રાજાઓ તેની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. ઉત્કૃષ્ટ સિંહનાદ જેવા અવાજના કલ-કલ શબ્દથી એવી પ્રતીતિ થઈ રહી હતી કે જાણે સમુદ્ર પોતાની કલ્લોલ, માળાઓથી ક્ષભિત ન થઈ રહ્યો હોય એ તે ક્ષુબ્ધ સમુદ્રની ગર્જનાનો જ શબ્દ છે. એથી આકાશ મંડળ ગુંજી રહ્યું હતું. જ્યારે તે લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થયો ત્યારે તે આટલો જ ઊંડો હતો કે તેનાથી તેના રથના ચક્રોના અવયવો જ ભીના થઈ શક્યા. ભરત રાજાએ પોતાના રથના ઘોડાઓ રોકી દીધા. તરત જ ભરત રાજાએ પોતાના ધનુષ્યને ઉઠાવ્યું. તેનો આકાર અચિરાગત બાળચંદ્ર જેવો તેમજ ઇન્દ્ર ધનુષ જેવો હતો. નીલી ગુટિક જેવી કાળી કાંતિવાળા તેજ થી જાજવલ્યમાન, તથા નિર્મલ પૃષ્ઠભાગવાળા નિપુણ શિલ્પિઓ વડે ઉજ્વલિત કરવામાં આવી એથી દેદીપ્યમાન એવી મણિરત્ન ઘટિકાઓના સમૂહોથી વેષ્ઠિત વિદ્યુત જેવા નવીન કિરણોવાળા સુવર્ણથી નિર્મત જેમાં ચિહ્નો છે. દર્દર અને મલયગિરિના શિખરના સિંહ સ્કલ્પ ચિકુર, ચામર-બાલચમર, ગોપુચ્છચિકુર તેમજ અદ્ધ ચન્દ્ર એ ચિન્હો જેમાં ચિન્હ રૂપે અંકિત છે. કાલાદિ વર્ણ યુક્ત સ્નાયુઓથી નિર્મિત જેવા પ્રત્યંચા આબદ્ધ છે. જે શત્રઓના જીવન નો અન્તકર છે તેમજ જેની પ્રત્યંચા ચંચળ છે, એવા ધનુષને હાથમાં લઈને તે ભરત રાજાએ તે બાણને ધનુષ ઉપર ચઢાવ્યું અને કાન સુધી બહુજ સાવધાની પૂર્વક ખેંચીને આ પ્રમાણે વચનો કહ્યાં- મારાવડે પ્રયુક્ત ક્ષેત્ર ના બહિર્ભાગમાં રહેનારા જે અધિષ્ઠાયક દેવો છે તે સાંભળો. હું નાગકુમાર, અસુર કુમાર, સુવર્ણ કુમાર એ સર્વ માટે નમસ્કાર કરું છું. આ પ્રમાણે કહીને તેણે બાણ છોડી દીધું. જે પ્રમાણે અખાડામાં ઉતરતી વખતે પહેલવાન કછોટો બાંધે છે, તેમજ માગધ તીર્થેશને સાધવા માટે ધનુષ ઉપર બાણ ચઢાવીને છોડતી વખતે તે ભરત રાજાએ પણ પોતાના ધોતીની કાંછને બાંધી લીધી. એથી તેના શરીરનો મધ્યભાગ એટલે કે કટિ ભાગ સુદ્રઢ બન્ધનથી આબદ્ધ થઈ જવા બદલ બહુજ મજબૂત થઈ ગયો એણે જે કૌશેય વસ્ત્ર વિશેષ ધારણ કરેલું હતું, તે સમુદ્રના પવનથી ધીમે-ધીમે તે વખતે હાલી રહ્યું હતું એથી ડાબા હાથમાં ધનુષ ધારણ કરેલ તે ભરત રાજા પ્રત્યક્ષ ઈન્દ્ર જેવો લાગતો હતો. તથા વામહસ્તમાં જે પૂર્વક્ત રૂપમાં વર્ણિત ધનુષ હતું. તે વિદ્યુતની જેમ ચમકી રહ્યું હતું તેમજ શુકલપક્ષની પંચમી તિથિના ચન્દ્ર જેવું લાગતું હતું, જ્યારે ભરત રાજાએ બાણ છોડ્યું તો છૂટતા જ ૧૨ યોજન સુધી જઈને માગધ તીર્થના અધિપતિ દેવના ભવનમાં પડ્યું. તે માગધ તીર્થાધિપતિ દેવે જ્યારે પોતાના ભવનમાં પડેલું બાણ જોયું તો તે ક્રોધથી રક્ત થઈ ગયો. એથી તેના રૂપમાં રૌદ્રભાવ ઝળકવા લાગ્યો અને ક્રોધવશવર્તી થઈને તે દાંત પીસવા લાગ્યો અને હોઠ કરડવા લાગ્યો તે વખતે તેની ભૃકુટિ ત્રિવાલ યુક્ત થઈ ગઈ લલાટ ઉપર ચઢી ગઈ વક્ર થઈ ગઈ. અરે ! આ કોણ અપ્રાર્થિત પ્રાથમણાભિલાષી થયો છે. અને પોતાના અકાલ મૃત્યુને બોલાવી રહ્યો છે. મને લાગે છે કે તે કુલક્ષણી છે, હીનપુણ્ય ચાતુર્દશ છે. તેમજ તે શ્રી-હી થી રહિત છે. મને લાગે છે કે તે અલ્પોત્સુક છે, પ્રાણત્રાણના ઉત્સાહથી વર્જિત થઈ ચૂક્યો છે, નહીંતર તે મારી ઉપર બાણ છોડવાનું સાહસ જ કેવી રીતે કરી શકે ? આ પ્રમાણે વિચાર કરીને તે તરત જ Page #144 -------------------------------------------------------------------------- ________________ વસ્બારો-૩ ૧૪૧ સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. અને ઉભો થઈને તે જ્યાં તે નામાંકિત બાણ પડેલું હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે તે નામાંકિત બાણને પોતાના હાથમાં લીધું અને નામના અક્ષરો વાંચ્યા, નામાંકિત અક્ષરો વાંચીને તેને એવો આધ્યાત્મિક ચિંતિત, પ્રાર્થિત કલ્પિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. ઓહ! જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચાતુરન્ત ચક્ર વર્તી ભરત નામે રાજા ઉત્પન્ન થયો છે એથી અતીત પ્રત્યુત્પન્ન માગધ તીર્થના અધિ પતિ કુમારોનો આ જીત-પરંપરાગત વ્યવહાર-છે કે તેઓ તેને નજરાણું કરે. તો હવે હું જઉં અને જઈને ભરત રાજાને નજરાણું ઉપસ્થિત કરૂં. સારી રીતે વિચાર કરીને તેણે હાર, મુગટ, કુંડળ, કટક, ત્રુટિત-બાહુના આભરણ વિશેષ નાનામણિ રત્નાદિકથી ખચિત પહેરવા યોગ્ય વસ્ત્રો ભરતના નામથી અંકિત બાણ તેમ જ માગધતીર્થનું રાજ્યાભિષેક યોગ્ય ઉદક એ બધી વસ્તુઓ લીધી. સર્વે ઉપહાર યોગ્ય વસ્તુઓ લઈ ને તે ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ અતિ મહાગુ વેગથી ઉદ્ધત દિવ્ય દેવગતિથી ચાલતો ચાલતો જ્યાં ભરતરાજ હતો, ત્યાં આવ્યો. આવીને તેણે સુદ્રઘંટિકા ઓથી યુક્ત એવા પાંચવર્ણોવાળાં વસ્ત્રો પહેરીને આકાશમાં જ ઊભા રહીને દસનનો જેમાં સંયુક્ત થઈ જાય એવી અંજલી બનાવીને અને તેને મસ્તક ઉપર મૂકીને ભરત રાજાને જય-વિજય શબ્દો સાથે અભિનંદન વધામણી આપ્યા. પછી તેણે આ પ્રમાણે કહ્યું- આપ દેવાનુપ્રિય વડે કેવલ કલ્પ-સમસ્ત-ભરતક્ષેત્ર પૂર્વદિશામાં દેશાનો માગધ તીર્થ સુધી સારી રીતે જીતી લેવામાં આવ્યું છે. હું આપ દેવાનુપ્રિય વડે વિજિત દેશનો નિવાસી છું. હું આપશ્રીનો આજ્ઞપ્તિ કિંકર છું. હું આપ દેવાનુપ્રિયનો પૂર્વ દિશાનો અંતપાલ છું આપ દેવાનુપ્રિય મારા આ પ્રીતિદાનનો-ભેટનો સ્વીકાર કરો ભારત રાજાએ પણ માગધ તીર્થકુમાર દેવના આ જાતના એ પ્રીતિદાન નો સ્વીકાર કર્યો. ભેટનો સ્વીકાર કરીને પછી તે ભરત રાજાએ તે માગધ તીર્થ કુમારનો અનુગામનાદિ દ્વારા સત્કાર કર્યો અને મધુર વચનાદિ દ્વારા તેનું સન્માન કર્યું. સત્કાર અને સન્માન કરીને પછી તેને વિદાય આપી. ત્યાર બાદ તે ભરત રાજાએ પોતાના રથને પાછો વાળ્યો. અને પાછો વાળીને માત્રધ તીર્થમાંથી પસાર થઈ ને તે લવણ સમુદ્ર તરફથી પાછો ભરત ક્ષેત્ર તરફ આવી ગયો. અને આવીને તે જ્યાં વિજય સ્કંધાવારનિવેશ હતો અને તેમાં પણ જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યો ત્યાં આવીને તેણે ઘોડાઓને ઉભા રાખ્યા. પછી જ્યાં સ્નાનગૃહ હતું-ત્યાં ગયો ત્યાં આવીને તે સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થયો ત્યાં પ્રવિણ થઈને તેણે પૂર્વવતુ સ્નાન કર્યું, સ્નાન કરીને પછી ધવલમહામેઘથી નિષ્પન્ન ચન્દ્ર જે પ્રિયદર્શી તે ભરત રાજા તે સુધાધવલીકૃત સ્નાનગૃહમાંથી બહાર આવ્યો. પછી તે જ્યાં ભોજનશાળા હતી ત્યાં ગયો. ત્યાં આવીને તે ભોજન મંડપમાં સુખાસન ઉપર બેઠો અને ત્યાર બાદ તેણે અષ્ટમ ભક્તની પારણા કરી. પારણા કરીને પછી ભોજન શાળામાંથી બહાર આવ્યો. બહાર આવીને પછી તે જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર બેસી ગયો. બેસીને પછી તેણે ૧૮ શ્રેણિ-પ્રશ્રેણિના લોકોને બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે સૌ મળીને માગધ તીર્થ કુમાર ઉપર વિજય મેળવ્યો તે ઉપલક્ષ્યમાં આઠ દિવસ સુધી બહુ જ ઠાઠ-માઠથી ઉત્સવ કરો. આ પ્રમાણે ભરત રાજા વડે આજ્ઞપ્ત થયેલા તે અષ્ટાદશ શ્રેણિ-પ્રશ્રેણિ જનો બહુ જ હર્ષિત તેમજ જ સુખચિત્ત Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જંબતીવપન્નત્તિ- ૩૬૨-૬૭ થયા. તેઓ રાજદિત આઠ દિવસ સુધીના મહા મહોત્સવની વ્યવસ્થામાં તલ્લીન થઈ ગયા. ત્યાર બાદ તે ચક્રરત્ન કે જેનું અરકનિવેશ સ્થાન વિજય છે, આયુધ શાળામાંથી બહાર નીકળ્યું. હવે તે ચક્રરત્ન કેવું હતું. એના જે અરકો હતા તે લો હિતાક્ષરત્નોના હતા. એની નેમિ-ચક્રધારા-જંબૂનદ સુવર્ણની બનેલી હતી. તે અનેક મણિઓથી નિર્મિત અન્તઃ પરિધિ રૂપ સ્થાલથી યુક્ત હતું મણિ અને મુક્તાજાલોથી પરિભૂષિત હતું દ્વાદશ પ્રકારના ભમ્ભા મૃદંગ વગેરે તૂર્ય-સમૂહ નો જેવો એનો અવાજ હતો. મુદ્રઘંટિકાઓથી એ વિરાજિત હતું. એ દિવ્ય અતિશયરૂપમાં પ્રશસ્ત હતું મધ્યાહ્ન ના સૂર્યની જેમ એ. ચક્રરત્ન પણ તેજોવિશેષથી સમન્વિત હતું. એ ગોળ આકારવાળું હતું, અનેક મણિઓ તેમજ રત્નોથી ઘટિકાઓના સમૂહથી એ ચારે બાજુઓથી વ્યાપ્ત હતું, સર્વ ઋતુઓના સુરચિત કુસુમોની માળાઓથી એ સુશોભિત હતું. એ આકાશમાં અવસ્થિત હતું પરિવૃત્ત હતું. દિવ્યતૂર્ય વાદ્ય વિશેષોના શબ્દથી તેમજ તેમની સંગત ધ્વનિઓથી તે અંબરતલને પૂરિત કરતું હતું એવું એ ભરત ચક્રવર્તીનું પ્રથમ-આદ્ય તેમજ સર્વરત્નોમાં શ્રેષ્ઠ, વૈરિઓ ઉપર વિજય મેળવવામાં સર્વત્ર અમોઘ શક્તિ ધરાવનાર હોવાથી એ પ્રધાન ચક્રરત્ન હતું એવું આ ચક્રરત્ન જ્યારે માગધતીથકુમારને ભરત ચક્રવર્તીએ પોતાના વશમાં કરી લીધો. ત્યાર બાદ તે આનંદના ઉપલક્ષ્યમાં આઠ દિવસનો મહા મહોત્સવ સમ્પન્ન કરવામાં આવ્યો, એના પછી તે ફરી આયુધશાળા ગૃહમાંથી બહાર નીકળ્યું. નીકળીને તે નૈઋત્યકોણને આશ્રિત કરીને વરધન તીર્થ તરફ ચાલવા લાગ્યું. [૬૮-૭૩] ત્યાર બાદ ભરત રાજાએ જ્યારે ચક્રરત્નને નૈઋત્ય કોણ તરફ વરદામ તીર્થ તરફ જતાં જોયું ત્યારે જોઈને તેણે પોતાના કૌટુંબિક પુરષોને, પ્રધાન રાજ સેવકોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે યથા શીધ્ર ચાતુરંગિણી સેના સુસજ્જિત કરો. તે ભરત ચક્રવર્તી પૂર્વોક્ત સ્નાનાધિકાર સૂત્ર પરિપાટી મુજબ નાનાદિક વિધિને બતાવીને યાવતુ ધવલ મહામેઘથી વિનિર્ગત ચન્દ્રની જેમ ધવલી કૃત તે મજ્જન ગૃહમાંથી બહાર નીકળ્યો અને નીકળીને પછી તે ગજપતિ ઉપર આરૂઢ થયો. જ્યારે તે ગજપતિ ઉપર બેસી ગયો ત્યારે તેની ઉપર છત્રધારકોએ કોરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્રો તાણ્યાં. તેમજ આગળ-પાછળ અને બન્ને પાર્શ્વભાગ તરફ ચામર ઢોળનારાઓએ શ્વેત શ્રેષ્ઠ ચામરો ઢોળવા માંડ્યા. તે ભરતચક્રી કેવો હતો ? જેમણે પોત-પોતાના હાથોમાં ઢાલો લઈ રાખી છે, શ્રેષ્ઠ કમરબંધથી જેમનો કટિ ભાગ બહુ જ કસીને બાંધવામાં આવ્યો છે. તેમજ વંશની શલાકાઓથી નિર્મિત જેમના ખેટકો બાણો છે તેમજ જે મજબૂત કવચથી સુસજ્જિત છે. એવા સહસ્ત્રો યોદ્ધાઓથી તે ભરતચક્રી યુક્ત હતો. ઉન્નત તેમજ પ્રવર શ્રેષ્ઠ મુગુટ-રાજચિન્હ વિશેષિત શિરોભૂષણ કિરીટ-સદશ શિરોભૂષણ પતાકા લઘુપતાકાઓ, વિશાળ પતાકાઓ વૈજયંતી નાની બે પતાકાઓથી યુક્ત પતાકાઓ ચામર તેમજ છત્ર એ સર્વની છાયાથી તે યુક્ત અસિ-તલવર ક્ષેપણી ગોકૂણ, ખડુંગ-સામાન્ય તલવાર ચાપ-ધનુષ્ય, નારાચ-આખું લોખંડું બનેલું બાણ, કણક-બાણ ધનુષ-બાણાસન તૂણ-શર- એ સર્વ પ્રહરણોથી કે જે કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેત રંગોમાં અનેક સહસ્ત્રો ચિલોથી યુક્ત હતાં. એ સહસ્ત્રોની સંખ્યામાં હતાં એવાં શસ્ત્રોથી તે ભરત ચક્રી યુક્ત હતો. જ્યારે ભરત ચક્રી આ બધી યુદ્ધ-સામગ્રીથી સુસજ્જ થઈને જઈ રહ્યો હતો, તે Page #146 -------------------------------------------------------------------------- ________________ વખારો-૩ ૧૪૩ સમયે તેની સાથેના કેટલાક યોદ્ધાઓ ભુજાઓ ઠોકતા કેટલાક યોદ્ધાઓ સિંહ જેવી ગર્જના કરતા ચાલી રહ્યા હતા, કેટલાક યોદ્ધાઓ હષાવિષ્ટ થઈને સત્કાર શબ્દ કરતા કરતા આગળ ધપી રહ્યા હતા. ઘોડાઓના હણહણાટથી દિશાઓ વ્યાપ્ત થઈ રહી હતી. એકી સાથે વગાડવામાં આવેલા ભંભા-ઢક્કા, હોરંભા-મહાઢક્કા, કુણિત- ખરમુહી વચ્ચક વંશ વાંસળી વેણુ મહતી તંબૂરો, રિગસિરિકા તલ કાંસ્યતાલ એ સર્વથી ઉત્પન્ન થયેલા શબ્દોનો ધ્વનિ અને પ્રતિધ્વનિ શબ્દ થઈ રહ્યો હતો. એથી તે ભરત ચક્રી. સકલ જીવલોકને વ્યાપ્ત કરી રહ્યો હતો, તથા બલચતુરંગ સૈન્ય અને વાહન - શિબિકાઓ વગેરેના સમુદાયથી તે ભરત ચક્રી યુક્ત હતો એથી સહસ્ર યક્ષોથી પરિવૃત્ત થયેલો તે રાજા ધનપતિ જેવો સમ્પત્તિશાલી લાગતો હતો, કેમકે ચક્રવર્તીનું શરીર બે હજાર વ્યન્તર દેવોથી અધિષ્ઠિત હોય છે. આ પ્રમાણે સુસજ્જ થઇને તે ભરત ચકી દિવ્ય ચક્રરત્નની પાછળ-પાછળ ચાલતો ચાલતો તથા એક યોજના અંતરાલથી પડાવ નાખતો નાખતો જ્યાં વરદામ તીર્થ હતું ત્યાં આવ્યો. આવા વિસ્તીર્ણ સ્કન્ધાવારનો પડાવ નાખી ને પછી તેણે પોતાના વાદ્ધકી રત્નને બોલાવ્યો. તેને બોલાવીને પછી રાજાએ આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે યથા શીઘ મારા માટે એક આવાસ ને એક પૌષધશાળા બનાવડાવો અને પછી મને સૂચના આપો. તે વાર્તકીરત્ન આશ્રમ દ્રોણ મુખ પ્રામ, પત્તન, પુરવર, સ્કન્ધાવાર, ગૃહાપણ એ સર્વની વિભાગ રૂપમાં રચના કરવામાં નિપુણ હતો અથવા તેમજ ૮૧ વિભાગ વિભક્તવ્ય વાસ્તુક્ષેત્ર ખંડવાળી એવી ગૃહ ભૂમિકાઓમાં તથા એજ પ્રકારની ૬૪ ખંડવાળી અને ૧૦૦ પદ ખંડવાળી ગૃહ ભૂમિકાઓના અનેક ગુણ તેમજ દોષોનો તે જ્ઞાતા હતો સદ્ અસદુ વિવેક કરનારી બુદ્ધિરૂપ પંડાથી તે યુક્ત હતો ૪૫ દેવતાઓને યોગ્ય સ્થાને બેસાડવા વગેરે વિધિનો તે જ્ઞાતા હતો. વાસ્તુ પરીક્ષામાં વિધિજ્ઞ હતો. એ પૂર્વોક્ત પ્રકાર મુજબ અનેક ગુણ સમ્પન તે ભરત ચકી-સ્થપિતરત્ન-પદ્ધકિરત્ન કે જેને ભરત ચક્રીએ તપ તેમજ સંયમથી પ્રાપ્ત કરેલ તે છે તે વર્ધકીરત્ન કહેવા લાગ્યો-બોલો હું શું કરું? અને તેણે પોતાની ચિંતિતમાત્ર કાર્ય કરવાની દેવી શક્તિ મુજબ નરેન્દ્ર માટે પ્રાસાદ અને બીજાઓ માટે ભવનો એક મુહૂર્તમાં જ નિર્મિત કરી દીધાં. એ બધું કામ એકજ મુહૂર્તમાં નિષ્પન્ન કરીને પછી તેણે એક સુંદર પૌષધશાલા તૈયાર કરી દીધી. યાવતુ તે ભરતચક્રી પોતાની બાહ્ય ઉપસ્થાન શાળામાં જ્યાં ચાતુર્ઘટ અશ્વરથ હતો ત્યાં આવ્યો ત્યાં આવીને તે વર પુરુષ ભરત ચક્રી તે વર મહારથ ઉપર સવાર થયો. કે તે મહારથ કેવો હતો. તે પૃથિવીતલ ઉપર શીધ્ર ગતિથી ચાલનાર હતો. તે યુક્ત હતો. હિમવાનુ પર્વતના વાયુરહિત અંદરના કંદરા પ્રદેશોમાં સંવર્તિત થયેલા વિવિધ રથરચનાત્મક તિનિશ વૃક્ષવિશેષરૂપ કાષ્ઠથી તે બનેલો હતો. જંબૂનદ નામક સુવર્ણ નિમિત એ રથની ધૂસરી હતી. એના અરકો કનકમય લઘુદંડ રૂપમાં હતા. પુલક, વરેન્દ્રનીલમાણ, સાચક, પ્રવાલ, સ્ફટિકમણિ, આદિ મણિ તેમજ વિદ્ગમ એ સર્વ પ્રકારના રત્નાદિકોથી તે વિભૂષિત હતો. દરેક દિશામાં ૧૨-૧૨ આમ બધા મળીને ૪૮ એમાં અરક હતા. રક્ત સ્વર્ણમય પટ્ટકોથી મહલુઓથી-દ્રઢીકત તેમજ ઉચિત એના બને તેબા હતા. વિશિષ્ટ-લષ્ટ-અતિ મનોહર નવી નલોખંડથી તેમાં કામ કરેલું હતું. તેમજ નવીન ચર્મની રજુઓથી આબદ્ધ હતા. એના બને પૈડાઓ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જંબુદ્રીવપન્નત્તિ - ૩/૭૩ વાસુદેવના ચક્રરત્ન જેવા ગોળ હતા. એમાં જે જાલ સમૂહ હતો તે કર્યંતન ચન્દ્રાકાંતાદિ, મણિઓથી ઈન્દ્રની સુંદર આકારવાળો હતો. એની ધુરા પ્રશસ્ત હતી, વિસ્તીર્ણ હતી અને સમ-વક્રતા રહિત હતી. શ્રેષ્ઠ પુરિની જેમ એ સુરક્ષિત હતો. બળદોના ગળામાં નાખેલી રાશ સુષ્ઠ કિરણવાળા તપનીય સુવર્ણની બનેલી હતી. કંકટક-સન્નાહ કવચોની એમાં રચના થઈ રહી હતી. પ્રહરણોથી-અસ્ત્ર-શસ્ત્ર આદિ કોથી પરિપૂરિત હતો. એમાં જે ચિત્રો બનેલાં હતાં, તે કનક અને રત્નનિર્મિત હોવાથી અત્યંત રમણીય લાગતા હતા. એમાં જે ઘોડાઓ જોતરેલા હતા, તે હલીમુખ, બગલા, ગજદન્ત, મુક્તા હાર વિશેષ એ સર્વ પદાર્થો જેવા ઉજ્જવળતા વાળા હતાં. જેવી દેવોની, મનની, વાયુની ગતિ હોય છે, તેમની ગતિ ને પણ પરાસ્ત કરનારી એમની ચપળતાભરી શીઘ્ર ગતિ હતી. તે ચાર ચમરોથી તેમજ કનકોથી એમના અંગો વિભૂ ષિત હતા. એવા વિશેષણ વિશિષ્ટ ઘોડાઓથી તે રથ યુક્ત હતો. એ રથ છત્ર સહિત હતો, ધ્વજા સહિત હતો, ઘંટાઓથી યુક્ત હતો. પતાકાઓથી મંડિત હતો, એમાં સંધિ ઓની યોજના સરસરીતે કરવામાં આવી હતી. જેવો ઘોષ યથોચિત્ સ્થાન-વિશેષમાં નિયોજિત સંગ્રામવાઘ વિશેષનો હોય છે, તે જ પ્રમાણેનો એનો ગંભીર ઘોષ હતો. સુંદર ચક્રયુક્ત એનું નેમી મંડળ હતું. એના યુગના બન્ને ખૂણાઓ અતીવ સુંદર હતા. એના બન્ને તુંબ શ્રેષ્ઠવજ રત્નથી આબદ્ધ હતા. એ રથ શ્રેષ્ઠ સુવર્ણથી ભૂષિત હતો. એ શ્રેષ્ઠ શિલ્પી દ્વારા નિર્મિત હતો. શ્રેષ્ઠ ઘોડાઓ એમાં જોતરેલ હતા. શ્રેષ્ઠ નિપુણ સારથિ હતો. તે શ્રેષ્ઠ મહારથ ઉપર તે સુરાજા છ ખંડાધિપતિ ભરત સવાર થયો.સવયવ યુક્ત એવા તે ચાર ઘંટાઓથી મંડિત રથ ઉપર સવાર થયો. એ પૂર્વ કથિત પાઠ મુજબ દક્ષિણ દિશા તરફ મુખ કરીને વરદામ નામક અવતરણ માર્ગથી પસાર થઈને લવણસમુદ્રમાં પ્રવિષ્ટ થયા. યાવત્ તેમના રથના કૂપરાકારવાળા રથાવયવોજ ભીના થયા યાવત્ ત્યાં તેમણે વરદામ તીર્થાધિપ દેવનું પ્રીતિપાદન સ્વીકાર કરેલ છે. યાવત્ તે સર્વ શ્રેણિપ્રશ્રેણિ જનો વરદામતીર્થાધિય દેવના વિજયોપલક્ષ્યમાં આઠ દિવસનો મહોત્સવ કરે છે. તે આઠ દિવસનો મહોત્સવ સમાપ્ત થયો ત્યારે તે દિવ્ય ચક્રરત્ન આયુધ ગૃહશાળામાંથી બહાર નીકળે છે. ત્યાંથી બહાર નીકળીને તે આકાશતલમાં યાવત્ સ્થિત રહીને જ દિવ્ય ત્રુટિત વાદ્યવિશેષના શબ્દ શન્નિનાદથી અમ્બર તલને સમ્પ્રેરિત કરતું ઉત્તર પાશ્ચાત્યાદિશા તરફ એટલે કે વાયવ્ય દિશા તરફ આવેલા પ્રભાસતીર્થ તરફ ચાલવા લાગે છે. ત્યાર બાદ તે ભરતચક્રી જ્યારે પોતાના દિવ્ય ચક્રરત્નને ઉત્તર પાશ્ચાત્યદિશા તરફ એટલે કે પ્રભાસતીર્થ તરફ પ્રયાણ કરતું જુવે છે ત્યારે પહેલાં કહ્યું છે તે પ્રમાણે જ તે સર્વકાર્ય સમ્પન્ન કરે છે અને પશ્ચિમ દિશા તરફ સન્મુખ થઈને તે પ્રભાસતીર્થથી લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યાં પહોંચીને તે પોતાના ઘોડાઓને થોભાવે છે ૨થ ઊભો રાખીને તરત જ તે પોતાના હાથમાં ધનુષ લે છે અને તે ધનુષ ઉ૫૨ બાણનું આરોપણ કરે છે અને ત્યાર બાદ બાણ લક્ષ્ય તરફ છોડે છે. તે બાણ પ્રભાસ તીથધિપદેવકુમારના ભવનમાં પડે છે. જેમ પહેલાં કહેવામાં આવ્યું છે બધું સમજી લેવું ત્યાર બાદ ભરતચક્રી ત્યાંથી પોતાના રથને પાછો વાળીને સેનાનો પડાવ હતો ત્યાં આવ્યો ઇત્યાદિ સર્વ કથન જેવું માગધતીર્થદેવના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેવું જ અત્રે જાણી લેવું જોઈએ. Page #148 -------------------------------------------------------------------------- ________________ વફખારી-૩ ૧૪૫ [૭૪-૭૫] આ પ્રમાણે તે દિવ્ય ચક્રરત્ન પ્રભાસતીર્થકુમારના વિજયોપલક્ષ્યમાં આયોજિત આઠ દિવસનો મહોત્સવ સમાપ્ત થઈ ગયો ત્યારે આયુધ ગૃહશાળામાંથી બહાર નીકળ્યું. નીકળીને તે યાવતુ દિવ્ય ત્રુટિત નામક વાદ્યવિશેષના શબ્દ સનિનાદ વડે ગગનતલને સમ્પરિત કરતું સિધુ મહાનદીના દક્ષિણ કુલથી પસાર થઈને પૂર્વ દિશામાં સિધુ દેવીનાં ભવન તરફ ચાલ્યું. જ્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને સિંધુ મહાનદીના દક્ષિણ તટ ઉપર થઈને પૂર્વદિશામાં સિન્ધ દેવીના ભવન તરફ જતું જોયું તો તે જોઈને તે રાજા અતીવ આનંદિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળો થયો. અહીં તે ભરતચકી જ્યાં સિન્ધદેવીનું ભવન હતું-નિવાસસ્થાન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને તેણે સિધુ દેવીના ભવનની પાસે જ યથોચિત સ્થાનમાં પોતાનો ૧૨ યોજન લાંબો અને ૯ યોજન પહોળો શ્રેષ્ઠ નગર જેવો વિજય સ્કન્ધાવાર નિવેશ કર્યો. પૌષધશાળામાં બેસીને ભરત રાજાએ સિન્ધદેવીને પોતાના વશમાં કરવા માટે ત્રણ ઉપવાસો કયાં ત્રણ ઉપવાસ લઈ ને તે પૌષધ વ્રતવાળો એથી બ્રહ્મચારી ભરતચક્રી અઢી હાથ પ્રમાણ દભસિન ઉપર પૂર્વોક્ત મણિ સુવણિિદ સર્વનો પરિત્યાગ કરીને બેસી ગયો અને સિન્ધ દેવીનું મનમાં ધ્યાન કરવા લાગ્યો. જ્યારે તે ભરત રાજાની અષ્ટમ ભક્તની તપસ્યા સમાપ્ત થવા આવી કે તેજ સમયે દેવીનું આસન કંપાયમાન થયું. સિંધુ દેવીએ પોતાના અવધિજ્ઞાનને જોડ્યું ભરતરાજાને જોઈને તેના મનમાં આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. જંબૂદીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં ભરત નામે રાજા ઉત્પન્ન થયો છે. અતીત અનાગત તેમજ વર્તમાન સિન્ધદેવીઓનો એ કુલપરંપરાગત આચાર છે કે તેઓ તે ભારતના ચક્રવર્તિઓને નજરાણું પ્રદાન કરે. માટે હું જાઉં અને હું પણ તે ભરત રાજાને નજરાણું પ્રદાન કર્યું આમ વિચાર કરીને તેણે ૧૦૦૮ કુંભો અને અનેક મણિઓ તેમજ કનક, રત્ની રચનાથી જેમાં અનેક ચિત્રો મંડિત છે એવા ઉત્તમ ભદ્રાસનો તેમજ કટક- ત્રુટિત- સર્વ આભૂષણોને લઈને તે ઉત્કૃષ્ટ વિશેષણોવાળી ગતિથી ચાલતી ચાલતી જ્યાં ભરત રાજા હતો, ત્યાં આવી. ત્યાં આવીને તે આકાશ માર્ગમાં જ અવસ્થિત રહી. નીચે ઉતરી નહીં. ત્યાં ઊભી રહીને જ તેણે બન્ને હાથોની અંજલિ મસ્તક પર મૂકીને સર્વ પ્રથમ ભરતા રાજાને જય-વિજય શબ્દોથી વધામણી આપી. દેવાનુપ્રિયે કેવકલ્પ સંપૂર્ણ ભરતક્ષેત્ર જીતું લીધું છે. હું પણ આપ દેવાનુપ્રિયના દેશમાં જ રહેનારી છું. એથી આપ દેવાનું પ્રિયની જ હું આજ્ઞા કિંકરી છું- એથી આપ દેવાનુપ્રિય મારા વડે આપવામાં આવેલા આ પ્રીતિદાનને ગ્રહણ કરો. આમ સિધુ દેવી દ્વારા પ્રદત્ત સર્વ નજરાણું ભરત ચક્રીએ ગ્રહણ કરી લીધું અને પછી સમ્માન અને સત્કાર સાથે તેણે સિંધુદેવીને વિસર્જિત કરી દીધી. ત્યાર બાદ ભરતચકી પૌષધશાળામાંથી બહાર આવ્યા. અને બહાર આવીને જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં ગયા. સ્નાન કરીને બલિકર્મ કર્યું ભોજન મંડપમાં આવ્યા. અષ્ટમ ભક્તની પારણા કરી. પછી તે યાવતુ પૂર્વદિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર બેસી ગયા. સિંહાસન ઉપર બેસીને પછી તેમણે ૧૮ શ્રેણિ પ્રશ્રેણિજનોને બોલાવ્યા. બોલા વીને યાવતું તે શ્રેણિ પ્રશ્રેણિજનોએ આઠ દિવસનો મહામહોત્સવ કર્યો. અને મહા મહોત્સવ સમ્પન્ન થઈ જવાની સૂચના રાજાને આપી. ત્યાર બાદ તે દિવ્ય ચક્રરત્ન પહેલાંની જેમ જ આયુધગૃહશાળામાંથી બહાર નીકળ્યો અને નીકળીને યાવતું અનેક વાદ્ય [10] Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જંબુદ્ધીવપન્નત્તિ- ૩૭૫ વિશેષોના ધ્વનિ પ્રતિધ્વનિ રૂપ શબ્દો દ્વારા ગગનતલને સપૂરિત કરતું ઉત્તર પૂર્વ દિશામાં સ્થિત વૈતાઢ્ય પર્વતની તરફ ચાલ્યું. સિધુ દેવીના ભવનથી વૈતાદ્ય સુર સાધન માટે વૈતાઢ્યસુરાવાસભૂત વૈતાઢ્યકૂટ તરફ પ્રયાણ કરતાં ચક્રરત્ન ને ઈશાન દિશામાં જ સરલતા થઈ. એથી જ તે આ માર્ગથી ગયું. ત્યારબાદ તે ભરતચક્રી યાવતુ જ્યાં વૈતાઢ્ય પર્વતનો દક્ષિણાદ્ધ ભરતનો પાર્શ્વવર્તી નિતમ્બ-મૂળભાગ હતો ત્યાં આવ્યો. પડાવ નાખીને યાવતુ તેણે વૈતાઢ્યગિરિ કુમારદેવની સાધના માટે અષ્ટમભક્ત વ્રત ધારણ કર્યું. અષ્ટભક્ત ધારણ કરીને પૌષધશાળામાં પૌષધવ્રતવાળા એથી બ્રહ્મ ચારી તેમજ દર્ભના સંથારા ઉપર સમાસીન રા હાથ પ્રમાણ દભસિન ઉપર સ્થિત. મણિમુક્તા આદિ અલંકારોથી વિહીન થયેલા એવા તે ભરતચક્રી પૂર્વમાં કહ્યાં મુજબ જ વૈતાઢ્યગિરિ કુમારદેવના ધ્યાનમાં એકચિત્ત થઈ ગયા. ત્યારે વૈતાઢ્યગિરિ કુમાર દેવનું આસન કંપાયમાન થયું. ત્યાર બાદ જે પ્રમાણે સિન્ધ દેવીના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. તે પ્રમાણે જ અહીં પણ સમજવું. જ્યારે વૈતાઢ્યગિરિ કુમાર દેવના વિજયોપલક્ષ્યમાં ૮ દિવસનો મહા મહોત્સવ સમ્પન્ન થઇ ચુક્યો ત્યારે તે દિવ્ય ચક્રરત્ન પશ્ચિમ દિશામાં વર્તમાન તિમિસ્ત્રી ગુહાની તરફ પ્રસ્થિત થયું જ્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવતુ પશ્ચિમ દિશામાં તમિત્રા ગુહા તરફ જતું જોયું અને તે હર્ષિત તેમજ સંતોષિત ચિત્ત થયેલો યાવતુ તેણે તમિસ્રા ગુહાની પાસે જ તેનાથી વધારે દૂર પણ નહિ અને અધિક નિકટ પણ નહિ પણ સમુચિત સ્થાનમાં પડાવ નાખ્યો. યાવત્ કૃતમાલદેવને સાધવા માટે તેણે અષ્ટમભક્તની તપસ્યા સ્વીકાર કરી કૃતમાલદેવનું આસન કંપાયમાન થયું. અહીં વૈતાઢ્યગિરિ કુમારદેવના પ્રકરણમાં જે પ્રમાણે કથન કહેવામાં આવ્યું છે, અહીં સમજી લેવું જોઈએ. પ્રીતિદાનમાં તેણે ભરત રાજાને આપવા માટે સ્ત્રીરત્ન માટે રત્નમય ૧૪ લલાટ-આભરણો જેમાં છે એવા અલંકાર ભાંડ-આભરણ કરંડક, કટકો, યાવતું આભ રણો લીધાં.એ સર્વ આભરણોને લઈને તે કૃતમાલદેવ તે દેવપ્રસિદ્ધ ઉત્કૃષ્ટ આદિ વિશેષણોવાળી ગતિથી ચાલતો ચાલતો તે ભરત રાજા પાસે આવ્યો. ઈત્યાદિ સર્વકથન જાણી લેવું જોઈએ. [૩૬] કૃતમાલદેવને સાધ્યા પછી ભરત મહારાજાએ શ્રેણી પ્રશ્રેણીજનોને આઠ દિવસનો મહામહોત્સવ આયોજિત કરવાની આજ્ઞા આપી. ભરત મહારાજની આજ્ઞા મુજબ મહામહોત્સવ સપૂર્ણ થઈ જવાની રાજાને ખબર આપી ત્યારે ભરત રાજાએ સુષેણ નામક સેનાપતિને બોલાવ્યો. અને બોલાવીને તેને કહ્યું. હે દેવાનુપ્રિય ! તમે સિધુ મહાનદીના પશ્ચિમ દિગ્ગત ભરતક્ષેત્ર ખંડરૂપ નિષ્ફટ પ્રદેશનો કે જે પૂર્વમાં અને દક્ષિણમાં સિધુ મહાનદી વડે પશ્ચિમ દિશામાં પશ્ચિમ સમુદ્ર વડે અને ઉત્તર દિશામાં વૈતાઢ્ય નામક ગિરિ વડે વિભક્ત છે, તેમજ ત્યાંના બીજા સમવિષમરૂપ અવાન્તર ક્ષેત્રોને અમારે અધિન કરો. અમારી આજ્ઞા વશવર્તી બનાવીને ત્યાંથી તમે નવીન રત્નોને દરેક પ્રકારની ઉત્કૃષ્ટતમ્ વસ્તુઓને ગ્રહણ કરો આ પ્રમાણે ભરત દ્વારા આજ્ઞપ્ત . થયેલો તે સેનાપતિ સુષેણ કે જેનો યશ ભરતક્ષેત્રમાં પ્રખ્યાત છે એના જેના પ્રતાપથી ભરતની સેના પરાક્રમશાલી માનવામાં આવે છે. જે સ્વયં તેજસ્વી છે, જેનો સ્વભાવ ઉદાત્ત છે. વિપુલ આશયવાળો છે, શરીર સંબંધી તેજથી તેમજ સત્યાદિ લક્ષણોથી જે Page #150 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - વખારો-૩ ૧૪૭ સંપન્ન છે. મ્લેચ્છ ભાષાઓ ફારસી, ચરબી વગેરે ભાષાઓનો જે વિશિષ્ટ જ્ઞાતા છે. એથી જ જે વિવિધ પ્રકારની ભાષાઓને સુંદર ઢંગથી બોલી શકે છે. જે ભરત ક્ષેત્રમાં અવાન્તર ક્ષેત્ર મંડરૂપ નિષ્ફટો કે જેમાં દરેક કોઈ પ્રવેશી શકે નહિ, એવાં ગંભીર સ્થાનો, દુર્ગમ સ્થાનો કે જેમાં પ્રવેશ કરવું અતીવ દુષ્કર કાર્ય છે. તેવા સ્થાનોનો વિજ્ઞાપક છે. વિશેષ રૂપથી જાણકાર છે. અસ્ત્ર શસ્ત્ર સંચાલનમાં બાણાદિ રૂપ શાસ્ત્ર તેમજ ખડગા દિરૂપ શાસ્ત્ર વડે પ્રહાર કરવામાં જે કુશળ અથવા અર્થશાસ્ત્રમાં નિપુણ છે, તેથી જ તેને સેનાપતિરત્ન કહેવામાં આવેલ છે. એવા તે સેનાપતિ રત્ન સુષેણને પોતાના સ્વામીની વાતને સાંભળીને ખૂબજ હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્ત થયો ત્યાંથી આવીને તે સુષેણે પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા બોલાવીને પછી તે સુષેણે કહ્યું હે દેવાનુ પ્રિય ! તમે લોકો એકદમ શીધ્ર અભિષેક યોગ્ય પ્રધાન હસ્તિને સુષજ્જિત કરો. તેમજ ચતુરંગીણી સેના સુસજ્જત કરો પોતાના કૌટુંબિક પુરુષોને એવો આદેશ આપીને તે જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં આવી ગયો. ત્યાં આવીને તેણે સ્નાન કર્યું. અને બલિકર્મ કર્યું કાક વગેરે માટે અનનું વિતરણ કર્યું કૌતુહલથી મંગળ અને દુસ્વપ્ન શાજ્યર્થ પ્રાયશ્ચિત કર્યું શરીર પર આરોપણ કરીને વર્મિત લોખંડના મોટા મોટા તારોથી નિર્મિત કવચને બન્ધનથી આબદ્ધ કર્યું ધનુષ્ય ઉપર ખૂબજ મજબૂતીથી પ્રત્યંચાનું આરોપણ કર્યું. ગળામાં હાર ધારણ કર્યો મસ્તક ઉપર સારી રીતે ગાંઠ બાધીને વિમલવર ચિન્હ પટ્ટ – વીરાતિવીરતા સૂચક વસ્ત્ર વિશેષ બાંધ્યું. હાથમાં આયુધ અને પ્રહરણો લીધાં તે સમયે એ અનેક ગણ નાયકોથી-મલ્લાદિગણ મુખ્ય જનોથી, અનેક દંડ નાયકોથી, અનેક તત્રપાલોથી, યાવતું પદ ગૃહીત, અનેક ઈશ્વરોથી, અનેક તલવરોથી, અનેક માડંબિકોથી, અનેક કૌટુંબિકોથી, અનેક મંત્રીઓથી અનેક મહામંત્રિઓથી, અનેક ગણકોશી, દૌવારિકોથી, અનેક અમાત્યોથી, અનેક ચેટોથી, અનેક પીઠમર્દકોથી, અનેક નગર નિગમના શ્રેષ્ઠિઓથી, અનેક સેનાપતિઓથી, અનેક સાર્થવાહોથી અને અનેક સંધિપાળોથી યુક્ત થઈ ગયો હતો. કોરંટ પુષ્પની માળાથી છત્રથી એ સુશોભિત થઈ રહ્યો હતો. એને જોતાં જ લોકો મંગલકારી જય-જય શબ્દો ચ્ચાર કરવા લાગતા એવો સુષેણ સેનાપતિરત્ન સ્નાન ગૃહમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળીને એ ઉપસ્થાનશાળામાં આવ્યો. આવીને પછી એ જ્યાં આભિષેક્ય હસ્તિરત્ન હતું ત્યાં આવ્યો. ત્યાં જઈને એ આભિષેક્ય હસ્તિરત્ન ઉપર સવાર થઇ ગયો. એના પછી તે સુષેણ સેનાપતિ હાથીના સ્કન્ધ ઉપર સારી રીતે બેઠેલો સુશોભિત થયેલો તેમજ હય, ગજ, રથ, તેમજ પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી એનાથી પરિવૃત્ત થયેલો. વિપુલ યોદ્ધાઓના વિસ્તૃતવૃન્દથી યુક્ત થયેલો, જ્યાં સિધુ નદી હતી, ત્યાં આવ્યો. ત્યાં પહોંચીને તેણે ચર્મરત્નનો સ્પર્શ કર્યો. તે ચર્મરત્ન શ્રીવત્સ જેવા આકાર વાળું હતું એના બળથી ચક્રવર્તીનું સમસ્ત કટક નદીઓને અને સાગરો ને, સમુદ્રોને પાર કરી જાય છે. એ દેવકૃત પરિહાર્ય રૂપ હોય છે. દેવકૃત સ્તુતિ સમ્પન્ન હોય છે અન્નજળ વગેરેથી એનો ઉપઘાત થઈ શકતો નથી. ચમમાં પ્રધાન હોવાથી ચર્મરત્ન કહેવામાં આવ્યું છે. એના વડે વપિત શણ અને ૧૭ પ્રકારના ધાન્યો એક દિવસમાં જ ઉત્પન્ન થઈ જાય છે. તે દિવ્ય ચર્મરત્ન સુષેણ સેનાપતિ વડે સૃષ્ટ થતાં જ એકદમ નૌકા રૂપ થઈ ગયું. એના શિબિકાદિરૂપ વાહનથી યુક્ત થયેલો નૌકા રૂપ તે ચર્મરત્ન ઉપર સવાર થઈ ગયો. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જંબુદ્રીવપન્નત્તિ - ૩/૭૬ તે નૌકા ઉ૫૨ સવા૨ થઈને સિંધૂ મહાનદીને પોતાના બળ અને વાહન સાથે પાર કરીને જેની આજ્ઞા અખંડિત છે, એવો તે સેનાપતિ ક્યાંક ગ્રામ, નગર પર્વતોને, ક્યાંક ખેટકર્બટ, મડંબોને ક્યાંક પટ્ટનોને તેમજ સિંહલકોને- બર્બરોને-મ્લેચ્છ જાતીયલોકોના આશ્રય ભૂત તેમજ પ્રવરમણિરત્ન તથા કનકના ભંડારો અતએવ પરમ રમ્ય એવા અંગ લોકોને, બલાવ લોકને તેમજ યવનદ્વીપને આરબકોને- રોમકોને અને અલસંડદેશ નિવાસઓને તથા પિમ્બુરોને, કાલમુખે ને જોનકોને- તથા ઉત્તર વૈતાઢ્યમાં સંશ્રિત-મ્લેચ્છ જાતિઓને તેમજ નૈઋત્ય કોણથી માંડીને સિંધુ નદી જ્યાં સાગરમાં મળે છે ત્યાં સુધીના સર્વ પ્રદેશને અને સર્વશ્રેષ્ટ કચ્છ દેશને પોતાના વશમાં કરીને તે પાછો આવી ગયો. વિનય સહિત જેણે પોતાના હૃદયની અંદર સ્વામિન ભક્તિ ધારણ કરી રાખી છે. એવા તે સુષેણ સેનાપતિએ ભેંટમાં પ્રાપ્ત કરેલા સર્વ પ્રભુતોને આભરણોને ભૂષણોને તેમજ રત્નોને લઈને તે સિંધૂ નદીને પાર કરી એ સુષેણ સેનાપતિ અક્ષત શાસન તેમજ અક્ષત બળ સમ્પન્ન હતો. સેનાપતિએ જે ક્રમથી વિજય પ્રાપ્ત કર્યો હતો. તે ક્રમથી બધા સમાચારો વિગતવાર રાજાને કહ્યા. સર્વ સમાચારો કહીને અને ભેટમાં પ્રાપ્ત સર્વ વસ્તુઓ કહીને અને ભરત રાજાને આપી ને તથા તેમના વડે પ્રચુર વ્યાદિથી સત્કૃત થઈને બહુમાન સૂચક શબ્દોથી અને વસ્ત્રાદિકોથી સન્મા નિત થઇને તે સુષેણ સેનાપતિ હર્ષસહિત રાજા પાસેથી વિસર્જિત થઇને પોતાના મંડપમાં આવી ગયો. ત્યાં આવીને તે સુષેણ સેનાપતિએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું કૌતુક મંગળ અને પ્રાયશ્ચિત કર્યાં ત્યાર બાદ રાજવિધ મુજબ ભોજન કર્યું જ્યારે સુષેણ સેનાપતિ ભોજનાદિ કાર્યથી નિવૃત્ત થઇ ગયો-ત્યારે તેના શારીરિક અવયવો ઉપર સરસ ગોશીર્ષ ચંદન છાંટવામાં આવ્યું ત્યાર બાદ તે પોતાના શ્રેષ્ઠ પ્રાસાદ માં ગયો ત્યાં તેણે પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામ ભોગોને ભોગવ્યા એવો જે સમયે તે પોતાના શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર પહોંચ્યો તે વખતે ત્યાં મૃદંગો વગાડવામાં આવી રહ્યાં હતાં તેના માટે ૩૨ પ્રકારના અભિનયોથી યુક્ત નાટકો વિવિધ પાત્રો વડે ભજવવામાં આવી રહ્યાં હતાં. સુંદર તરુણ સ્ત્રીઓ તેમાં નૃત્ય કરી રહી હતી. જે વાતને એ સેનાપતિ ઇચ્છતો તે મુજબ જ તે સ્ત્રિઓ નૃત્યાદિ ક્રિયાઓ વડે તેના મનને રંજિત કરતી હતી. તે સુષેણ સેનાપતિ પોતાની ઇચ્છામુજબ પાંચ પ્રકારના શબ્દો સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી સંબંધિત કામ ભોગો ભોગવવા લાગ્યો. [૭૭] એકદા ભરત રાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે શીઘ્ર જાવ અને તમિસ્ત્રાગુહાના દક્ષિણ ભાગના દ્વારના કમાડોને ઉદ્ઘાટિત કરીને પછી મને ખબર આપો. આ પ્રમાણે પોતાના સ્વામી ભરત રાજા વડે આજ્ઞપ્ત થયેલો તે સુષેણ સેનાપતિ હષ્ટ-તુષ્ટ તેમજ ચિત્તમાં આનંદિત થયો. યાવત્ હે સ્વામિન્ આપશ્રીએ મને જે આદેશ આપ્યો છે, હું તે આદેશનું યથાવત્ પાલન કરીશ આ પ્રમાણે કહીને તેણે પ્રભુની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી લીધી તરત જ બહાર આવી ગયો બહાર આવીને તે જ્યાં પોતાનો આવાસ અને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો ત્યાં આવીને તેણે ૨ હાથ પ્રમાણે દર્ભાસન પાથર્યું યાવત્ કૃતમાલ દેવને વશમાં ક૨વા માટે તેણે અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરી લીધી. અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરીને પૌષધશાળામાં પૌષધવૃત વાળો તે બ્રહ્મચારી યાવત્ મણિમુક્તાદિ અલંકારોથી રહિત બનેલો તે મનમાં કૃતમાલ દેવનું ધ્યાન ફરવા લાગ્યો અહીં જે પ્રમાણે Page #152 -------------------------------------------------------------------------- ________________ વખારો-૩ ૧૪૯ પૂર્વપ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તે પ્રમાણેનું કથન ગ્રહણ કરવું જોઈએ. તે પૌષધશાળામાંથી બહાર નીકળ્યો. બહાર આવી તે જ્યાં તિમિત્રાગુહાના દક્ષિણ ભાગવર્તી દ્વારના કપાટો હતા તે તરફ રવાના થયો. તે સમયે તે સુષેણ સેનાપતિના અનેક રાજેશ્વરો, તલવારો, માંડલિકો યાવતું સર્થવાહ વગેરે લોકો જે સુષેણ સેનાપતિની પાછળ-પાછળ ચાવતુ ઉત્પલો લઇને ચાલી રહ્યા હતા. આ પ્રમાણે તે સુષેણ સેનાપતિ પોતાની સમસ્ત ઋદ્ધિ અને સમસ્તદુતિથી યુક્ત થયેલ યાવતું વાદ્યોના ધ્વનિ સાથે જ્યાં તિમિત્રા ગુહાના દક્ષિણ દ્વારના કમાડ હતા ત્યાં આવી પહોંચ્યા. ત્યાં આવીને તેણે તે કમાડોને જોઈને પ્રણામ કર્યા પ્રણામ કરીને પછી તેણે લોમ હસ્તક પ્રમાર્જનકા હાથમાં લીધી. હાથમાં લઈને તેણે તિમિસ્રા ગુહાના દક્ષિણ દિગ્દર્ટી દ્વારના કપાટોને સાફ કર્યા સાફ કરીને પછી તેણે તેમની ઉપર દિવ્ય ઉદક ધાર છોડી ઉદક ધારાના છાંટા દઈને પછી તેણે સરસ ગોશીષ ચન્દન થી ગોરોચર મિશ્રિત ચન્દનથી અલિપ્ત પંચાંગુલિતલ એટલે કે ગોશીષ ચંદનના ત્યાં હાથના થાપાઓ લગાવ્યા. ત્યાર બાદ તે સુષેણ સેનાપતિએ કપાટોની અભિનવ શ્રેષ્ઠ ગબ્ધોથી અને માળાઓથી પૂજા કરી પૂજા કરીને તેણે તેમની ઉપર પુષ્પોનું આરોહણ યાવતું વસ્ત્રોનું આરોપણ કર્યું પછી તેણે તેમની ઉપર એક વિસ્તૃત, તેમજ ગોળ ચંદરવો બાંધ્યો તે ચંદરવાની નીચેનો ભાગ ચાકચિક્યથી યુક્ત હતો. તેમજ જે રીતે તે ચંદરવાના સૌન્દર્યમાં અભિવૃદ્ધિ થાય તે રીતે તેને સુસજ્જિત કરવામાં આવ્યો હતો. ચંદરવાને કપાટોની ઉપર બાંધીને પછી તેણે સ્વચ્છ ઝીણા ચાંદીના ચોખાથી કે જે ચોખાઓમાં સ્વચ્છતાને લીધે પાસે મૂકેલી વસ્તુઓનું પ્રતિબિંબ પડી રહ્યું હતું તિમિસ્ત્ર ગુહાના દક્ષિણ દ્વારવર્તી તે કપાટોની સામે આઠ આઠ મંગલ દ્રવ્યોનું આલેખન કર્યું. એક એક-મંગળ દ્રવ્યને આઠ આઠ રૂપમાં લખીને તેણે તેમની ઉપર રંગ ભર્યો. રંગ ભરીને પછી તે તેણે તે સર્વનો આ પ્રમાણે ઉપચાર કર્યો. પુષ્પો કે જેઓ અતીવ સુગંધિત હોય છે. તેમની ઉપર ચડાવ્યાં. પછી જેમની દાંડી ચન્દ્રકાન્ત, વજ તેમજ વૈર્યથી નિર્મિત થયેલી છે તેમજ વાવતુ પદ ગૃહીત જેમાં કાંચન મણી અને રત્નોથી વિવિધ પ્રકારનાં ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં છે એવા ધૂપકટાહ-ધૂપદાનીને હાથમાં લઈને ખૂબજ સાવધાની થી તે ધૂપ કટાહમાં ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને પછી તેણે પોતાના વામ ઘૂંટણને જમીન ઉપર સ્થાપિત કર્યો. અને અંજલીને મસ્તક ઉપર મૂકી અને બંને કપાટોને પ્રણામ કર્યા. પ્રણામ કરીને તેણ દંડ રત્નને ઉઠાવ્યું એ દંડના અવયવો પચલતિકા- રૂપ હતા. એ દંડ રત્ન વજના સારથી બનેલું હતું. સર્વ શત્રુઓ તેમજ તેમની સેનાઓને તે વિનષ્ટ કરનાર હતું રાજાના સૈન્ય સમૂહને સન્નિવેશમાં પડાવમાં ખાડાઓને દરિઓને કંદરા ઓને ઉંચા નીચે પર્વતોને યાત્રા કરતી વખતે રાજાઓની સેના જેમના ઉપરથી લપસી પડે એવા પાષાણોને એ સમ કરી નાખે છે. તેમજ એ શાંતિકર હોય છે. ઉપદ્રવોનું ઉપશ મન કરે છે એ ચક્રરત્ન શુભકર-કલ્યાણ કર હોય છે. તેમજ હિતકર હોય છે. ચક્રવર્તીના દયમાં વિદ્યમાન ઈચ્છિત મનોરથનું એ પૂરક હોય છે. યક્ષસહસ્ત્રોથી એ અધિષ્ઠિત. હોવા બદલ દિવ્ય કહેવામાં આવે છે કોઈ પણ સ્થાને પ્રતિઘાત દશાને પામતું નથી. દરરત્નને હાથમાં લઈને તે સુષેણ સેનાપતિ સાત આક ડગલાં પાછો ખસ્યો. તે સુષેણ સેનાપતિએ તિમિસ્ત્ર ગુહાના દક્ષિણ દિગ્ગત દ્વારના કપાટોને દંડ રત્નથી ત્રણવાર Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જંબકીવપન્નત્તિ- ૩૭૭ તાડિત કર્યા. આ પ્રમાણે તિમિસ્ત્રી ગુફાના દક્ષિણ દિગ્દર્ટી દ્વારના કમાડો કે જેમને સુષેણ સેનાપતિએ ત્રણ વાર દંડ રત્નના જોર જોરથી શબ્દ થાય તેમ પ્રતાડિત કર્યા દીર્ઘતર અવાજ કરનારા ક્રૌંચ પક્ષિની જેમ અવાજ કરતા તથા સર સર આ પ્રમાણે શબ્દ કરતા પોતાના સ્થાનથી વિચલિત થઈ ગયા ત્યારબાદ તે સેનાપતિએ તિમિસ્ત્ર ગુફાના. દક્ષિણ દિગ્દર્તી કમાડો ને ઉદ્દઘાટન કર્યો કમાડોને ઉદ્ઘાટિત કરીને પછી તે સુષેણ સેનાપતિ જ્યાં ભરત રાજા હતો ત્યાં ગયો યાવતું નિવેદન કર્યું હે દેવાનુપ્રિયો ! તિમિત્ર ગુહાના દક્ષિણ દિગ્દર્ટી દ્વારનાં કમાડો ઉદ્ઘાટિત થઈ ગયાં છે. ત્યાર બાદ ભરત રાજાએ સુષેણ સેનાપતિના મુખથી સ્વાભિષ્ટ અર્થ સંપાદિત થવા સંબંધી વાત સાંભળી અને તે પછી તેવાત Æયમાં નિશ્ચિત કરીને તે રાજા હુષ્ટ-તુષ્ટ આનંદિત થયો યાવતુ તેનું સુષેણ સેનાપતિનો બહુમૂલ્ય દ્રવ્ય આદિપ્રદન કરીને સત્કાર કર્યો અને પ્રિયવચનોથી તેનું સન્માન કર્યું. પછી તેણે કૌટુંબિક પુરુષોને બોલાવ્ય આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો. તમે કહ્યું શીધ્ર આભિષેક્ય હસ્ત રત્નને સુસજ્જિત કરો. ત્યાર બાદ હય, ગજ, રથ, પ્રવર યાવતુ અંજન ગિરિના કૂટ જેવા શ્રેષ્ટ હસ્તી ઉપર ભરતરાજા આરૂઢ થયો. [૩૮] જ્યારે ભરત રાજા ગજ શ્રેષ્ટ હસ્તી રત્ન પર આરૂઢ થઈ ગયો ત્યાર બાદ તેણે મણિરત્નનો સ્પર્શ કર્યો. એ મણિરત્ન તો હતું ચાર અંગુલ જેટલું હતું બે અંગુલ પ્રમાણ મોટું હતું અનધ્યું હતું. અમુલ્ય હતું આકારમાં એ ત્રિકોણ હતું એ વૈડૂર્ય જાતિનું હતું એ સર્વ ભૂતકાન્ત હતું સમસ્ત પ્રાણીઓની ચાહના યોગ્ય હતું. એ રત્નને મસ્તક ઉપર ધારણ કરવાથી ધારણ કર્તાને કોઈ પણ જાતની તકલીફ કે ચિંતા થતી નથી. એ મણિ રત્નને ધારણ કરનાર ઉપર કોઈ પણ સમયે તિર્યચ. દેવ અને મનુષ્યકત ઉપસગની અસર થતી નથી. સંગ્રામમાં પણ ભયંકરમાં ભયંકર યુદ્ધ માં પણ એ રત્નને ધારણ કરનાર મનુષ્ય શસ્ત્ર વડે પણ વધ્ય થઈ શકતો નથી. ધારણ કરનારનું યૌવન સદા કાળ સ્થિર રહે છે. તેના નખ અને વાળ વધતા નથી તે સર્વ પ્રકારના ભયોથી મુક્ત રહે છે. આ પ્રમાણે તે પૂર્વોક્ત વિશેષણો વાળા મણિરત્નને લઈને તે નરપતિએ હસ્તી રત્નના દક્ષિણ તરફના કુંભ સ્થળમાં બાંધી દીધું ગ્રીવામાં જેણે મુક્તાદિનો હાર ધારણ કર્યો છે તેમજ ૬૪ લડીના હારથી જેનું વક્ષસ્થળ પ્રમોદજનક થઈ રહ્યું છે. યાવતુ અમરપતિ જેવી ઋદ્ધિથી જેની કીર્તી વિખ્યાત થઇ રહી છે. આભરણાદિકાંતિથી જેની ચારે બાજુએ પ્રકાશ વ્યાપ્ત થાય છે. જેનો ગન્તવ્ય માર્ગ ચક્ર નિર્દિષ્ટ કરી રહેલ છે જેની પાછળ પાછળ રાજાઓ ચાલી રહ્યા છે જેના સૈન્યના પ્રયાણથી સમુદ્ર તેમજ સિંહનાદ જેવા અવાજથી દિગુ મંડળ વ્યાપ્ત થઈ રહ્યું છે એવો તે ભરત રાજા જ્યાં તિમિસ્ત્રી ગુહાનું દક્ષિણ દિશ્વર્તીય દ્વાર હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને તે જેમ ચન્દ્ર મેઘજનિત અંધકારમાં પ્રવેશે છે તેમજ તે તિમિસ્રા ગુહામાં દક્ષિણ દ્વારથી પ્રવિષ્ટ થયો. ત્યાર બાદ ભરત રાજાએ ૬ તલ વાળા ૧૨ કોટીવાળા આઠ ખુણાવાળા તે પિંડી જેવા આકારવાળા આઠ સુવર્ણનું જેટલું વજન હોય છે. તેટલા વજન વળા એવા કાંકણી રત્નને ‘ઉઠાવ્યું એ રત્નની જે ૧૨ કોટીઓ હતી. તે દરેકે ૪-૪ અંગુલ જેટલી હતી. કાકણી રત્ન સમચતુરસ્ત્ર હતું. એનું વજન આઠ સુવર્ણ ના વજન જેટલું હતું તેમજ એ જંગમાદિ નખ-દાંતોના વિષને દૂર કરનાર હતું એના જેવું બીજું કોઈ રત્ન હતું જ નહી. એ સમતલ વાળું હતું. એ રત્નથી જ જગતમાં તે વખતે માન અને ઉન્માનના વ્યવહારો સમ્પન્ન થતા Page #154 -------------------------------------------------------------------------- ________________ વખારો-૩. ૧૫૧ હતા. જે જનતાને માન્ય હતા. જે ગિરિગુહાના અંધકારને ચન્દ્ર સૂર્ય અગ્નિ કે અન્ય બીજા મણિઓના પ્રકાશ નષ્ટ કરી શકતા નહી. એ અંધકારને એ પ્રભાવશાળી કાકિણી રત્ન નષ્ટ કરતું હતું એ કાકણી રત્નની પ્રભા ૧૨ યોજન પ્રમાણ વિસ્તારવાળા ક્ષેત્રને પ્રકાશિત કરતી હતી. એ રત્ન ચક્રવર્તીના સૈન્યમાં રાત્રીમાં દિવસ જેટલો જ પ્રકાશ આપતું હતું ઉત્તર ભારતને વશમાં કરવા માટે એના પ્રકાશમાંજ ચક્રવર્તી તમિસ્ત્ર ગુહામાં સૈન્યસહિત પ્રવેશ કરે છે એવા પૂર્વોક્ત વિશેષણો વાળા કાકણીરત્નને લઈને ચક્રવર્તીને તિમિસ્ત્ર ગુહાના પૂર્વ અને પશ્ચિમ દિશ્વર્તી કમાડોની દિવાલમાં એક એક અન્તરાલને અને પ૦૦ ધનુષ્યનો વિસ્તારને ત્યજીને ૪૯ મંડળો લખ્યા એ મંડલો એક-એક યોજન જેટલી ભૂમીને પ્રકાશિત કરે છે. એ મંડળોનો આકાર ચક્રનેમિ જેવો તેમજ ભાસ્વર હોવાથી ચન્દ્રમંડળ જેવો હતો. આ જાતના મંડળોનું આલેખન કરતો કરતો તે ભરતચક્રી ગુહામાં પ્રવિષ્ટ થયો. આ પ્રમાણે તે તિમત્ર ગુહા એક યોજનના અંતરાલથી બનાવવામાં આવેલા યાવતુ એક યોજન સુધી પ્રકાશ પાથરનાર તે ૪૯ મંડળોથી આલોકિત થઈ ગઈ. અને જાણે કે તેમાં દિવસનો પ્રકાશ થઈ ગયો હોય તેમ પ્રકાશિત થઈ ગઈ તિમિત્ર ગુફા અતીવ શીધ્ર આલોક ભૂત અને દિવસના જેવી થઈ પ્રકાશિત થઈ ગઈ [૯] તે તિમિસ્ત્ર ગુફાના બહુ મધ્ય દેશમાં ઉન્મગ્ગા અને નિમગ્ના નામે બે મહાનદીઓ છે. એ બે નદીઓ દક્ષિણ દ્વારના તોકથી ૨૧ યોજન આગળ અને ઉત્તર દ્વારના તોડુકથી ૨૧ યોજન પહેલાં છે. તિમિસ્ત્ર ગુફાના પૌરટ્યભિત્તિ કટકથી નીક ળીને એ નદીઓ પાશ્ચાત્ય ભિત્તિ પ્રદેશમાં થઈ તે સિંધુ મહાનદીમાં પ્રવેશ કરે છે. ઉન્મગ્ન મહાનદીમાં તૃણ, પત્ર, કાષ્ઠ, પત્થરના કકડા, અશ્વ, હાથી, યોદ્ધા અથવા સામાન્ય કોઈ પણ મનુષ્ય નાખવામાં આવે તો તે ઉન્મગ્ના નદી તેમને આમ-તેમ ફેરવી -દૂર કોઈ સ્થળમાં નિર્જળ પ્રદેશમાં નાખી દે છે. એથી જ હે ગૌતમ ! એ નદીનું નામ ઉન્મગ્ના કહેવામાં આવ્યું છે. જે કારણથી નિમગ્ન મહાનદીમાં તૃણ, પત્ર, કાષ્ઠ, પથ્થર ના નાના-નાના કકડા અશ્વ, હાથી યોદ્ધા અથવા સામાન્ય કોઈપણ મનુષ્ય નાખવામાં આવે તો નિમગ્ન નામક મહાનદી ત્રણ વખત તેમને આમ-તેમ ફેરવીને પોતાની અંદર જ સમાવી લે છે. એથી જ એ મહાનદીનું નામ નિમગ્ન કહેવામાં આવ્યું છે. એ બન્ને નદીઓ ત્રણ યોજન જેટલી વિસ્તારવાળી છે. ગુફાના આયામ અને વિસ્તાર જેવા જ એમના વિસ્તાર અને આયામ છે. તેમજ એ મહાનદીઓ બે યોજન જેટલા અંતરવાળી છે. ગુફાના મધ્યદેશમાં એ મહાનદીઓ છે. જ્યારે ભરતરાજાએ બન્ને નદીઓને દૂરાવગાહ જાણી ત્યારે ચક્રરત્નથી જેને માર્ગ બતાવવામાં આવી રહ્યો છે અને જેની. પાછળ-પાછળ હજારો રાજા-મહારાજાઓ ચાલી રહ્યા છે, એવો તે ભરત સેના તેમજ રાજા મહારાજાઓની તીવ્ર ચાલથી થતા સિંહનાદ જેવા અવ્યક્ત ધ્વનિથી તથા કલર વથી સમુદ્રની જેવા ધ્વનિને પ્રાપ્ત થયેલ ન હોય એવી ગુફાને મુખરિત કરતો સિંધુ મહાનદીના પૂર્વ તટ ઉપર કે જ્યાં ઉન્મજ્ઞા નદી હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને તેણે વર્ધ્વકિરત્નને બોલાવ્યો. વર્ધ્વકિરત્નને બોલાવીને કહ્યું તમે શીધ્ર ઉન્મજ્ઞા અને નિમગ્ના નદીની ઉપર અનેક હજારો સ્તંભોવાળા. અચલ અકંપ તેમજ વૃઢ કવચની જેમ અભેદ્ય એવા બે પુલો તૈયાર કરો એ પુલોના ઉભયપાશ્વમાં આલંબનો હોય કે જેથી તેમની ઉપર Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧પર જંબુદ્ધીવપન્નત્તિ - ૩/૭૯ થઇને પસાર થનાર કોઈપણ તે મહાનદીઓમાં પડે નહિ. એ બન્ને પુલો સર્વાત્માના રત્નમય હોય અથવા સ૨વ જાતિના રત્નો દ્વારા નિર્મિત હોય કે જેથી તેમની ઉ૫૨થી સુખ પૂર્વક ગમન-આગમન થઈ શકે. વકરત્ને સ્વામીની આજ્ઞા સાંભળી તો તે અતીવ હર્ષિત તેમજ ચિત્તમાં આનંદિત થયો, યાવત્ અતીવ વિનમ્રતાથી તેણે પોતાના સ્વામી ની આજ્ઞા સ્વીકારી લીધી. તરત જ ઉન્મના અને નિમગ્ના નદીની ઉપર હજારો સ્તંભો વગેરેથી પૂર્વોક્ત વિશેષણથી યુક્ત એ બે રમણીય પુલો બનાવ્યા. ત્યાર બાદ ભરત રાજા પોતાના સંપૂર્ણ સૈન્યની સાથે ઉન્મના અને નિમગ્ના નદીઓને તેમના અનેક સ્તંભોવાળા પુલો ઉપર થઇને આનંદપૂર્વક પાર કરી ગયો. નદીઓને પાર કરીને પછી ગુહાની સમીપ આવ્યા ત્યાર તે તિમિસ્ત્ર ગુફાના ઉત્તર દિશાના દ્વારો પોતાની મેળે જ પોતાના સ્થાન પરથી સરકી ગયા [૮૦] તે કાળમાં અને તે સમયમાં ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રમાં અનેક આપાત નામક કિરાતો રહેતા હતા. એ કિરાત લોકો અનેક વિસ્તીર્ણ ભવનોવાળા હતા. અનેક વિસ્તૃત શયનો અને આસનોવાળા હતાં મોટા રથોના એઓ અધિપતિ હતા. અને અનેક ઉત્તમોત્તમ જાતિના મોટા-મોટા ઘોડાઓ એમની પાસે હતા. ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદના ભેદથી ચાર પ્રકારના ધનથી તેઓ યુક્ત હતા, શ્રેષ્ઠ સુવર્ણ તેમજ ચાંદીના એ માલિક હતા. આયોગમાં ધનસંપત્તિ વગેરેની વૃદ્ધિમાં તેમજ અનેક કળાઓમાં એ લોકો વિશેષ પટુ હતા. એમને ત્યાં એટલા બધાં લોકો ભોજન કરતા હતા કે તેમના ઉચ્છિષ્ટમાં પ્રચુર માત્રામાં ભક્તપાન વધતું હતું. એમની પાસે ઘેર કામ કરનારાઓમાં અનેક દાસો તેમજ અનેક દાસીઓ હતી. અનેક ગાયો, મહીષીઓ એટલે ભેંસો હતી. અને ઘેટાઓ હતા. અનેક લોકો મળીને પણ એમને હરાવી શકતા નહોતા. એવા એ લોકો બળવાળા હતા. શૂર વી૨ વિક્રાંત સમર્થ હતા. એમની સેના અને ગવાદિ રૂપ બલવાહન દુઃખથી અનાકુળ હોવાથી અતિવિપુલ હતા. અતિ ભયાનક સંગ્રામોમાં, એમના હાથો પોતાના લક્ષ્ય પરથી કદાપિ વિચલિત થતા નહિ. એક વખતની વાત છે કે તે આપાત કિરાતોના દેશમાં ચક્રવર્તિના આગમન પહેલાં હજારો અશુભસૂચક નિમિત્ત પ્રકટ થવા લાગ્યા. અકાલ મેઘગર્જના થવી વિજળીઓ ચમકવી વૃક્ષો પુષ્પિત થવા, વારંવાર ભૂત-પ્રેતોનું નર્તન થવું જ્યારે તે આપાત કિરાતોએ પોતાના દેશમાં એ અનેક જાતના અશુભ સૂચક ઉત્પાતો થતા જોયા તો જોઇને તેમણે એક બીજાને બોલાવ્યા અને બોલાવીને પરસ્પર એવી રીતે કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો ! જુઓ, અમારા દેશમાં અનેક સેંકડો ઉત્પાતો પ્રકટ થયા છે. કંઈ પણ ખબર નથી પડતી કે અમારા દેશમાં કઈ જાતનો ઉપદ્રવ થવાનો છે. આ પ્રમાણે કહીને તેઓ સર્વે અપહત મનઃ સંકલ્પવાળા થઈ ને વિમનસ્ક બની ગયા. અને રાજ્ય ભ્રંશ અને ધનાપહાર આદિની ચિંતાથી આકુલિત થઈને શોક સાગરમાં નિમગ્ન થઇ ગયા. તેમજ આર્તધ્યાન થઈ યુક્ત થઈને તેઓ પોત પોતાની હથેળીઓ ઉપર મોં રાખીને બેસી ગયા ત્યાર બાદ તે ભરત રાજા કે જેનો આગળનો માર્ગ ચક્રરત્ન નિર્દિષ્ટ કરતું જાય છે યાવત્ જેની પાછળ પાછળ હજારો રાજાઓ ચાલી રહ્યા છે. તે તમિસ્ત્રા ગુફાના ઉત્તર દિશાના દ્વારથી મેઘકૃત અંધકારના સમૂહમાંથી ચન્દ્રમાની જેમ નીકળ્યો. તે આપાત કિરાતોએ ભરત રાજાની અગ્રાનીકને સૈન્યાગ્રભાગ ને - આવતો જોયો. જોઇને તેઓ Page #156 -------------------------------------------------------------------------- ________________ વખારો-૩ . ૧૫૭ તરતજ કુદ્ધ થઈ ગયા, રુટ તોષરહિત થઈ ગયા રોષથી યુક્ત થઈ ગયા. અને ક્રોધાવિષ્ટ થઈને લાલ પીળા થઈ ગયા. હે દેવાનુપ્રિયો એ અજ્ઞાતનામ ધારી કોઈ પુરુષ કે જે પોતાના મૃત્યુને આમંત્રી રહેલ છે દુરંત પ્રાન્ત લક્ષણોવાળો છે અને જેનો જન્મ હીન પુણ્યવાળી. કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે થયેલ છે તથા જે લજ્જા અને લક્ષ્મી થઈ હીન છે- પોતાના મૃત્યુની ચાહના કરી રહ્યો છે. અમે આવું કરીએ કે જેથી એની સેના દિશાઓમાં અદ્રશ્ય થઈ જાય તેથી એ અમારા દેશ ઉપર આક્રમણ કરી શકે નહિ તેઓ સર્વે કવચો પહેરીને તૈયાર થઈ ગયા અને પોતપોતાના હાથોમાં તેમણે જ્યાનું આરોપણ કરીને ધનુષો હાથમાં લીધા ગ્રીવામાં ગ્રીવારક્ષક ગ્રેવેયક પહેરી લીધું વિરાતિવીરતા સૂચક વિમલવર ચિલ પટ મસ્તક પર ધારણ કર્યું તેમણે પોતાના હાથોમાં આયુધો અને પ્રહરણો લીધાં જ્યાં ભરત રાજાનો સૈન્યાગ્રભાગ હતો ત્યાં પહોંચીને તેમણે ભરતરાજાના અગ્રાનીક સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. તે યુદ્ધમાં તેમણે ભારતનરેશની અગ્રાનીકના કેટલાક શ્રેષ્ઠ વીરોને મારી નાખ્યા. કેટલાક વીર યોદ્ધાઓ ઘવાયા અને કેટલાક વીર યોદ્ધાઓને આઘાત યુક્ત કરી દીધા તેમજ તેમની પ્રધાન ગરુડ ચિલવાળી ધ્વજાઓ અને તેનાથી ભિન્ન સામાન્ય ધ્વજાઓને નષ્ટ કરી દીધી. [૮૧-૮૩] જ્યારે સેનારૂપ બળના નેતા સુષેણ સેનાપતિએ ભરત રાજાના અઝાનીકને આપાત કિરાતો વડે હતમથિત પ્રવર વીર યુક્ત કે જેમાં અનેક યોદ્ધાઓ ઘવાયા છે. તેમ જોયું તે એકદમ કુદ્ધ થઈ ગયો. તેને થોડો પણ સંતોષ રહ્યો નહિ. તેના સ્વભાવમાં રોષ ભરાઈ ગયો. આ પ્રમાણે તે કુપિત અને ક્રોધના અતિશય આવેશથી પ્રજ્વલિત થતો કમલામેલ નામક અશ્વરત્ન ઉપર સવાર થયો. એ શ્રેષ્ઠ એંસી અંગુલ ઊંચો હતો. એ અશ્વરત્નની મધ્ય પરિધિ નવ્વાણુ અંગુલ પ્રમાણવાળી હતી. એક સો આઠ અંગુલ જેટલી એમની લંબાઈ હતી. બત્રીસ અંગુલ પ્રમાણ એ અશ્વરત્નનું મસ્તક હતું. ચાર અંગુલ પ્રમાણ એના કર્ણ હતા. એની બાહા વીસ અંગુલ પ્રમાણ હતી. ચાર અંગુલ પ્રમાણ એનો જાનુભાગ હતો- સોળ અંગુલ પ્રમાણ એની જંઘા હતી ચાર અંગુલ ઉચી એની ખરીઓ મુક્તોલએવી કોષ્ઠિકા જેવો એનો સારી રીતે ગોળ તેમ જ વલિતએનો મધ્યભાગ હતો. તે અશ્વનો પૃષ્ઠભાગ હરિણીની જંઘાઓની જેમ ઉન્નત હતો અને બને પાર્થભાગોમાં વિસ્તૃત હતો તેમ જ ચરમ ભાગમાં સ્તબ્ધ હતો, સુદ્રઢ હતો. એની ચાલ, એની ઉપર સવાર થયેલા ચક્રવર્તીના મન મુજબ જ થતી હતી. એના મુખની જે લગામ હતી તે સુવર્ણ નિર્મિત સ્થાસકોથી દર્પણાકારના અલંકારોથી યુક્ત હતી. એની તંગ રૂપ જે રાશ હતી તે રત્નમય હતી તેમજ વર કનકમય સુંદર પુષ્પોથી તથા સ્થાસકોથી અલંકાર વિશેષોથી વિચિત્ર હતી. કાંચન યુત મણિમય અને ફક્ત કનકમય એવાં પત્રકોના અનેક આભૂષણો મધ્યમાં જેમનામાં જાડત છે, એવા અનેક પ્રકારના ઘંટિકા જાલોથી તેમજ મૌકિલ્ક જાલોથી પરિમંડિત સુંદર પૃષ્ઠથી જે સુશોભિત છે. રત્નોમાં જેના અનેક મુખમંડલો પ્રતિબિંબિત થઈ રહ્યા છે, એથી તે અતીવ સોહામણો લાગી રહ્યો છે. કનકમય પદ્મથી જેના મુખ ઉપર સારી રીતે તિલક કરવામાં આવેલ છે. શ્રેષ્ઠ અશ્વ અનભ્રચારી હતો. એની બને આંખો અસંકુચિત હતી. લક્ષ્મીના અભિષે કનું શારીરિક લક્ષણ એની નાસિકા ઉપર હતું. એના શરીરનો દરેકે દરેક અવયવ લાવણ્યના બિંદુઓથી યુક્ત હતો. સ્વામીના કાર્યમાં એ અશ્વ ચાંચલ્ય રહિત હતો, સ્થિર Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જંબલીવપન્નત્તિ- ૩૮૩ હતો તે ચાલતી વખતે પાણીમાં પણ ડૂબતો ન હતો અને કમળનાલ તંતુ તેની ગતિથી છિન્ન વિછિન્ન પણ થતા ન હોતા. પ્રશસ્ત દ્વાદશ આવ થી એ યુક્ત હતો. તેમજ અશ્વશાસ્ત્ર પ્રસિદ્ધ વિશુદ્ધ લક્ષણોથી એ સહિત હતો સુંદર ચાલ ચાલતો હતો પોતાનાં વેગની અધિકતાથી એ અમર-દેવ, મન, પવન અને ગરુડના ગમન વેગને પણ જીતી લેતો હતો. આમ એ ચપળ અને શીધ્રગામી હતો. ક્રોધના અભાવરૂપ ક્ષમાથી એ ઋષિવતુ હતો. એ કોઈને પણ લાત નહિ મારતો હતો અને મુખથી પણ કોઈને કરડતો ન હતો. તેમ જ પૂછથી પણ કોઈને એ મારતો ન હતો. એ અચંડપાતી હતો-દંડપાતી હતો, પ્રતિપક્ષીની સેના ઉપર દંડની જેમ આક્રમણ કરવાના સ્વભાવવાળો હતો એ અનશ્ર પાતી હતો. દુદાંત શત્રુસેનાને જોઈને પણ એ કદાપિ રડતો ન હતો. અથવા માગદિચલન જન્ય શ્રમથી પીડિત થઈને એ કદાપિ વ્યાકુળ થઈને રડતો ન હતો. એનો તાલુભાગ કષ્ણતાથી વર્જિત હતો. એ સમયાનુસાર જ હણહણાટ કરતો હતો. એટલે કે એ નિદ્રાવિજિત નહોતો, પણ એણે જ નિદ્રાને આલસ્યને પોતાના વશમાં કરી લીધાં હતાં. એણે નિદ્રા જીતી લીધી હતી. શીત, આતપ વગેરે જન્ય કલેશોને એ તુચ્છ સમજતો હતો. મોગરાના પુષ્પ જેવી એના નાસિકા હતી. શુક્રના પાંખ જેવો એનો સોહામણો વર્ણ હતો. એ શરીરથી સુકોમળ હતો તેમજ એ મનોભિરામ હતો. એવા કમલા મેલક નામક અશ્વરત્ન ઉપર તે સુષેણ સેનાપતિ સવાર થયો. ઘોડા ઉપર સવાર થઈ ને સુષેણ સેનાપતિ નરપતિના હાથમાંથી અસિરત્નને લઈને જ્યાં આપાતકિરાતો હતા ત્યાં આવ્યો. અસિરત્નને સુષેણ સેનાપતિએ નરપતિના હાથ માંથી લીધું તે અસિરત્ન નીલોત્પલદલના જેવું શ્યામ હતું તેમજ જ્યારે તે ફેરવવામાં આવતું ત્યારે તે પોતાનાં વર્તુલિત તેજથી તે ચંદ્રમંડલના આકારની જેમ લાગતું હતું. એ અસિરત્ન શત્રુજનનું વિદ્યાતમહતું. એની મુંઠ કનકરત્નની બનેલી હતી. નવમલ્લિકાના પુષ્પ જેવી એની સુરભિસુસ હતી. એમાં અનેક મણિઓથી નિર્મિત લતાઓના ચિત્રો બનેલા હતાં. એથી એ સર્વને આશ્ચર્ય ચકિત કરતું હતું. એની ધાર શાણ ઉપર તેજ કરવામાં આવી હતી એથી એ ઘણી તીક્ષ્ણ અ ચમકદાર હતી. કેમકે શાણની રગડથી કિટ્રિમાં સાફ થઈ ગઈ હતી. એવું તે દિવ્ય અસિરત્ન હતું. સંસારમાં એક અનુપમેય માનવામાં આવેલ એ વંશ-વાંસ રૂખ-વૃક્ષ, શૃંગ-મહિષાદિકોના શિંગ, અસ્થિ-હાથી વગેરેના દાંત, કાલા યુસ-ઈસ્માત જેવું લોખંડ અને વરવજ એ સર્વેનું ભેદન કરે છે. યાવતુ એ સર્વત્ર અપ્રતિહત હોય છે. એની શક્તિ જ્યારે અમોઘ હોય છે. તો પછી જંગમ જીવો ની દેહોને વિદીર્ણ કરવામાં તો વાત જ શી કહેવી. એ તો તેમને સહેજમાંજ કાપી નાખે છે એ અસિરત્ન પચાસ અંગુલ લાંબુ હોય છે. અને ૧૬ અંગુલ જેટલું પહોળું હોય છે. તથા અધ અંગુલ જેટલી એની જાડાઈ હોય છે આ પ્રમાણે એ પ્રમાણ ઉત્કૃષ્ટ રૂપથી અસિ તલવારત્નના સંબંધમાં કહેવામાં આવેલ છે. એવા એ અસિરત્નને નરપતિના હાથમાંથી લઈને તે સુષેણ સેનાપતિ જ્યાં આપાત કિરાતો હતા ત્યાં ગયો. ત્યાં જઈને તેણે આપાત કિરાતો સાથે યુદ્ધનો આરંભ કર્યો. યુદ્ધ આરંભ થયા બાદ તે સુષેણ સેના પતિએ તે આપાત કિરાતોને-કે જેમના અનેક પ્રવરવીર યોદ્ધાઓ હત-મથિત અને ઘાતિત થઈ ગયા છે, તેમજ જેમની ગરુડ વગેરેના ચિલવાળી ધ્વજાઓ અને પતાકાઓ પૃથ્વી ઉપર પડી ગયાં છે અને જેમણે બહુ જ મુશ્કેલીથી પોતાના પ્રાણોની સ્વરક્ષા કરી Page #158 -------------------------------------------------------------------------- ________________ વારો-૩ છે-એક દિશામાંથી બીજી દિશામાં નસાડી મૂક્યા [૮૪] ત્યાર બાદ તે આપાત કિરાતો કે જેઓ સુષેણ સેનાપતિ થી ઘણાજ હત, મથિત, ઘાતિ પ્રવર યોધાઓ વાળા થઈ ચુક્યા હતા અને યુદ્ધ સ્થળ છોડીને પોતાના પ્રાણોની રક્ષા માટે નાસી ગયા હતા, એવા તેઓ ભયત્રસ્ત થઇ ગયા હતા. પ્રબળ આઘાતથી વ્યાપ્ત થઈ જવાથી સેનાપતિના પ્રબળ પરાક્રમને જોવાથી-ત્રસ્ત થઇ ગયા હતા. કાતર થઇ ગયા હતા. પ્રત્યંગમાં ઘાના પ્રહારો વ્યાપ્ત હતાં તેથી તેઓ પ્રહારો દ્વારા વ્યથિત થઈ ચૂક્યા હતા. હવે અમે એની સાથે યુદ્ધ નહિ કરીએ. આ જાતના નિશ્ચયવાળા થઇ જવાથી તેઓ ઉદ્વિગ્ન બની ગયા હતા, તેમની શારીરિક શક્તિ સંપૂર્ણપણે નાશ પામી હતી, એથી તેમનામાથી આત્મસમુત્પન્ન ઉલ્લાસ સમાપ્ત થઈ ચૂક્યો હતો. તેઓ પુરુષકાર અને પરાક્રમથી સાવ રહિત થઇ ચૂક્યો હતા. પરબળ સામે લડવું હવે સર્વથા અશક્ય છે એ વિચારથી તેઓ અનેક યોજનો સુધી દૂર નાસી ગયા નાસીને પછી તેઓ એક સ્થાને એકત્ર થઇ ગયા. અને એકત્ર થઇને પછી તેઓ સર્વે જ્યાં સિન્ધુ મહાનદી હતી ત્યાં આવ્યા. વાલુકાયમ સંસ્તારકોને બતાવીને પછી તેઓ સર્વે પોતપોતાના વાલુકામય સંસ્તારકો ઉપર બેસી ગયા. બેસીને ત્યાં તેમણે અષ્ટમ ભક્તની તપસ્યા ધારણા કરી. તે અષ્ટમભક્તની તપસ્યા ધારણ કરતા ત્રણ દિવસ સુધી અનાહાર અવસ્થામાં રહ્યા. અને તે તપસ્યામાં તેમણે જે તેમના મેઘમુખનામે કુળ દેવતા હતા તેમનું ધ્યાન કર્યું. ત્યારે તે મેઘમુખનામક નાગકુમાર દેવોના આસનો કંપાયમાન થયાં પોત પોતાનું અવધિજ્ઞાન સંપ્રયુક્ત કર્યું. અવધિજ્ઞાનથી આપાતિકરાતા ને જોયા. જોઈને તેમણે પછી પરસ્પર એક-બીજાને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો ! સાંભળો, સર્વે તે આપાતિકરાતો પાસે જઇએ આ પ્રમાણે નિશ્ચય કરીને પછી તેઓ સર્વે ઉત્કૃષ્ટ ત્વરિત યાવત્ દિવ્ય દેવગતિથી ચાલતા-ચાલતા જ્યાં જંબુદ્રીપ હતો અને તેમાં પણ જ્યાં ઉત્તરાર્ધ ભરતક્ષેત્ર હતું અને તેમાં પણ જ્યાં સિંધુ નામક મહાનદી હતી ત્યાં આવ્યા. ત્યાં પહોંચીને આપાત કિરાતો ને આ પ્રમાણે કહ્યું અમે તમારા કુલદેવતા મેઘમુખ નામક નાગકુમાર દેવો તમારી સામે પ્રકટ થયા છીએ, બોલો, અમે તમારા માટે શું કરીએ. તમારો મનોરથ શો છે ? આ પ્રમાણેનું કથન આપાત ક્રિરાતોએ મેઘમુખ નામક નાગકુમાર દેવોના મુખની સાંભળીને અને તે સંબંધમાં સારી રીતે નિશ્ચય કરીને તેઓ સર્વે અતીવ હર્ષિત તેમજ સંતુષ્ઠ થયા યાવત્ તેમનાં હૃદયો હર્ષાવેશથી ઉછળવા લાગ્યાં હે દેવાનુપ્રિયો ! એ કોણ છે ? કે જે અમારા વતન ઉપર બલાત્ આક્રમણ કરીને વગર મૃત્યુઓ પોતાને મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છે. આને તમે એવી રીતે દૂર નસાડી મૂકો કે જેથી એ અમારા વતન ઉપર ફરીથી બલાત્ આક્રમણ કરી શકે નહીં. મેઘમુખ નામક નાગકુમાર દેવોએ તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! એ ભરત નામે રાજા છે. એ પૂર્વ અપર અને દક્ષિણ એ ત્રણે સમુદ્રોને અને ચતુર્થ હિમવાન ને એ ચાર સીમા રૂપ અન્તોને વશમાં ક૨ના૨ છે. એથી એને ચાતુરન્ત ચક્રવર્તી કહેવામાં આવેલ છે. એની નિધાન આદિ રૂપ ઋદ્ધિ અતીવ વિપુળ છે. યાવત્ એ મહાસૌખ્ય ભોકતા છે. છતાંએ અમે તમારી પ્રીતિને વશ થઇને ભરત રાજાને ઉપસર્ગાન્વિત કરીશું. ત્યાં જઇને તેમણે વૈક્રિય સમુદ્દાત વડે પોતાના આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢ્યા. શરીરમાંથી બહાર કાઢીને પ્રસ્તૃત કરેલા તે આત્મ ૧૫૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જબુતીવપન્નતિ-૩૮૪ પ્રદેશો વડે ગૃહીત પુદ્ગલોથી તેમણે અભ્રપટલની વિદુર્વણા કરી વિદુર્વણા કરીને પછી તેઓ જ્યાં ભરતનરેશનો સ્કન્ધાવાર નિવેશ હતો ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને વિજય સ્કન્ધાવારના નિવેશની ઉપર ધીમેધીમે ગર્જના કરવા લાગ્યા. અને શીઘ્રતાથી ચમકવા લાગ્યા. વિદ્યુતની જેમ આ રણ કરવા લાગ્યા. પછી તેઓ વિદ્યુતો ચમકાવી ને એકદમ શીઘ્રતાથી યુગ-મુસલ, તેમજ મુષ્ટિ પ્રમાણ પરિમિત ધારાઓથી સાત-દિવસ રાત સુધી પુષ્કળ પ્રમાણથી સંવર્તક મેઘાદિકોને વરસાવતા રહ્યા. [૮૫-૮૯] જ્યારે ભરતરાજા એ પોતાના વિજય સ્કન્ધાવારના નિવેશ ઉપર, મુશલ તેમજ મુષ્ટિ પ્રમાણ પરિમિત ધારાઓથી સાત દિવસ રાત સુધી વરસતા મેઘો ને જોયા તો જોઈને તેણે ચર્મરત્નને ઉપાડ્યું. તેણે તે ચર્મરત્નને કંઈક અધિક બાર યોજન સુધી ત્રાંસા રૂપમાં વિસ્તૃત કરી દીધું ત્યારબાદ ભરતરાજા પોતાના સ્કન્ધાવાર રૂપ બલ સહિત તે ચર્મરત્ન ઉપર ચઢી ગયા અને ચઢીને પછી તેણે છત્રરત્નને ઉઠાવ્યું. એ છત્રરત્ન નવ્વાણું હજાર કાંચના શલાકાઓથી પરિમંડિત હતું બહુ મુલ્યવાન હતું, એને જોયા બાદ વિપક્ષના ભટોના શસ્ત્રો ઉઠતા નથી. એવું એ અયોધ્ય હતું, નિર્વાણ હતું. છિદ્રાદિ દોષોથી એ રહિત હતું સમસ્ત લક્ષણોથી યુક્ત હોવા બદલ એ સુપ્રશસ્ત હતું. વિશિષ્ટ લખ મનોહર હતું અથવા આટલું વિશાલ છત્ર દુર્વહ થઈ જવાથી એક દંડ દ્વારા ધારણ યોગ્ય ન હોતું એથી એ અનેક દંડવાળું હોવાથી એ વિશિષ્ટ લષ્ટ હતું. એમાં જે દડો હતા અતિ સુપુષ્ટ હતા. અને સુવર્ણ નિર્મિત હતા. એ છત્ર ઉન્નત અને ગોળ હતું. એથી એનો આકાર ચાંદીથી નિર્મિત મૃદુગોળ કમળની કણિકા જેવો હતો. એ વતિ પ્રદેશોમાં જેમાં દંડ પરોવવામાં આવે છે. તે વસ્તિ પ્રદેશમાં અનેક શલાકાઓથી યુક્ત હોવાથી પાંજરા જેવું લાગતું હતું. એ છત્રમાં અનેક પ્રકારના ચિત્રોની રચના કરવામાં આવી હતી. એથી એ અતીવ સોહામણું લાગતું હતું. એમાં પૂર્ણ કળશાદિ રૂપ મંગળ વસ્તુઓના જે આકારો બનેલા છે તે ચંદ્રકાન્ત વગેરે મણિઓથી મુક્તાઓથી, પ્રવાલોથી, તપ્ત સંચામાંથી બહાર કાઢેલા સુવર્ણથી તેમજ શુકલ નીલ આદિ પાંચ વર્ષોથી તેમજ શાણ ઉપર ઘસીને દીપ્તિ શાલી બનાવેલા રત્નોથી બનાવેલા હતા. એમાં રત્નોની કિરણોની રચના કરવામાં કુશળ પુરુષોથી સ્થાન-સ્થાન ઉપર ક્રમશઃ રંગ ભરેલી હતો. રાજલક્ષ્મીના એની ઉપર ચિહ્નો અંકિત હતાં. આ પ્રમાણે એ ચારે ચાર ખૂણાઓમાં રક્ત-સુવર્ણ પટ્ટથી નિયોજિત કરવામાં આવેલું હતું. એથી એ અતીવા સૌન્દર્ય યુક્ત બનેલું હતું. શરત્કાલી વિમલ પ્રતિપૂર્ણ ચન્દ્રમંડળ જેવું એનું રૂપ હતું એનો સ્વાભાવિક વિસ્તાર નરેન્દ્રભરત વડે પ્રસૂત બને હાથોની બરાબર હતો. સાધિક દ્વાદશયોજનનું જે પ્રમાણ છત્રરત્ન વિષેકથન કરવામાં આવેલ છે તે કુમુદવન જેવું એ ધવલ હતું. સૂર્યતાપ, વાત અને વૃષ્ટિના દોષોનું એ વિનાશ કરનાર હતું ભરતે એને પૂર્વજન્મમાં આચરિત કરવામાં આવેલા તપોગુણના પ્રભાવથી ઉપલબ્ધ કરેલું છે. એને ધારણ કરનારને શીતકાળમાં ઉષ્મ ઋતુની જેમ અને ઉષ્ણ ઋતુમાં શીત ઋતુની જેમ સુખ પ્રાપ્ત થાય છે, એવું એ પ્રધાન છત્રરત્ન અલ્પ પુણ્યોદય વાળા જીવાત્માઓને પ્રાપ્ત થતું નથી.એવું એ છત્રરત્ન વિમાનોમાં વાસ કરનાર દેવોને પણ અત્યંત દુર્લભ કહેવામાં આવેલ છે. છત્રરત્નની રક્ષા કરનારા એક હજાર દેવો હોય છે. ભરત રાજાએ એ છત્રનો Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ - - - - - વિકબારો-૩ સ્પર્શ કર્યો કે તરત જ એ કંઈક વધારે ૧૨ યોજન સુધી વક્રાકારકમાં વિસ્તૃત થઈ ગયું. આ પ્રમાણે ભરત રાજાએ જ્યારે પોતાના સ્કંધાવારની ઉપર છત્રરત્ન તાણી લીધું ત્યારે તેણે મણિરત્ન ને ઉઠાવ્યું. સંપૂર્ણ મણિરત્નને ઉઠાવીને તેણે તે મણિરત્નને વસ્તિ ભાગમાં-શલાકાઓના મધ્યમાં મૂકી દીધું. કેમકે ચર્મરત્ન અને છત્રરત્નને પરસ્પર મળવાથી તે સમયે સૂર્ય અને ચન્દ્રનો પ્રકાશ રોકાઈ ગયો હતો. ચક્રવર્તીની પાસે એક ગૃહપતિરત્ન હોય છે અને એ રત્નજ ચક્રવર્તીના વિશાળ સૈન્ય માટે ભોજ નાદિની સુવ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરે છે. ગૃહપતિરત્ન અનતિવર હોય છે એના જેવું બીજું કોઈ પણ શ્રેષ્ઠ હોતું નથી એ રૂપમાં પણ અતીવ સુંદર હોય છે. એ અનેક જાતના અન્નેને પકાવે છે-ઉત્પન્ન કરે છે. જેમકે એ આ પ્રમાણે રત્નની એ વિશેષતા છે કે સવારે એ ચર્મરત્ન ઉપર અન વાવવામાં આવે છે અને સંધ્યાકાળે તેની લણણી કરવામાં આવે છે અને તે ભોજન યોગ્ય થઈ જાય છે. જ્યારે ચર્મરત્ન અને છત્રરત્ન એ બન્ને રત્નોનું મિલાન થઈ ગયું ત્યારે તે ગૃહપતિરત્ન ભરત રાજા માટે તે જ દિવસે વાવેલ અને તે જ દિવસે પકવીને તૈયાર થયેલા તેમજ લણણી કરવામાં આવેલા, સકલ ધાન્યોના હજારો કુંભો અર્પણ કરી દીધાં કુંભ ભોજન માટે સૈન્ય ને બીજી પણ જે વસ્તુઓ જોઈતી હતી તે વસ્તુઓને એ આપતું હતું. આ પ્રમાણે તે ભરત નરેશ તે વર્ષના સમયમાં ચર્મરત્ન ઉપર બેઠેલો અને છત્રરત્નથી સુરક્ષિત થયેલો મણિરત્ન દ્વારા પ્રદત્ત ઉદ્યોતમાં સુખપૂર્વક સાત-દિવસ રાત્રિ સુધી રહ્યો. આટલા સમય સુધી ભરતને ન બુમુક્ષા એ સતાવ્યો, ન દિીનતાએ સતાવ્યો, ન ભયે સતાવ્યો અને ન દુઃખે સતાવ્યો. અને એ પ્રમાણે ભારતની સેનાની પણ સ્થિતિ રહી. [૯૦-૯૫) જ્યારે ભરત રાજાને ત્યાં રહેતાં-રહેતાં સાત દિવસ-અને રાત્રિઓ પૂરી થઈ ત્યારે તને એવો મનોગત સંકલ્પ ઉદ્ભવ્યો. અરે ! એ કોણ પોતાની અકાળ મૃત્યુની ઇચ્છા કરનાર તેમજ દુરંત પ્રાન્ત લક્ષણો વાળો યાવતુ નિર્લજ્જ શોભા હીન માણસ છે કે જે મારી આ કુલ પરંપરાગત દિવ્ય દેવધિ દિવ્ય દેવદ્યુતિ તેમજ દિવ્ય દેવાનુભાવ હોવા છતાં એ, મારી સેના ઉપર યુગ; મુસળ તેમજ મુષ્ટિ પ્રમાણ જળધારા ઓથી યાવત્ વૃષ્ટિ કરી રહેલ છે. આ જાતના મનોગત ઉદ્દભુત થયેલા ભરત નરેશના સંકલ્પ ને જાણી ને ૧૬ હજાર દેવો-સંગ્રામ કરવા ઉધત થઈ ગયા. ત્યારે તે દેવો સનદ્ધ બદ્ધવમિત કવચ યાવતુ-ગૃહીત આયુધ પ્રહરણ વાળા થઈને જ્યાં તે મેઘમુખ નામે નાગ કુમાર દેવો હતા ત્યાં પહોંચ્યાં. ત્યાં પહોંચીને કહ્યું- હે મેઘમુખ નામિક નાગકુમાર દેવો ! અમને ખબર છે કે તમે હવે અલ્પકાળમાં જ મરણ પામશો. તમારા સર્વના આ લક્ષણો અભીષ્ટાર્થક સાધન નથી આમ સર્વથા તુચ્છ છે. આ પ્રમાણે આ જગતમાં અજેય તે ભરત રાજા ને જાણવા છતાંએ તમે તે રાજાની સેના ઉપર વૃષ્ટિ વરસાવી રહ્યા છો. તમે આ કામ વગર વિચાર્યું જ કર્યું છે. અમે તમને કેટલા પ્રમાણમાં તિરસ્કૃત કરીએ. હવે તમારી ભલાઈ એમાં જ છે કે તમે સર્વે આ સ્થાનથી પોતાના અપરાધની પશ્ચાત્તાપ પૂર્વક ક્ષમાયાચના કરતાં યથાશીઘ્ર અહીંથી પલાયન થઈ જાઓ. આ પ્રમાણે તે ૧૬ હજાર દેવો વડે ધિકકૃત થયેલા તે મેઘમુખ નામક નાગકુમાર દેવો અતીવ ભય સત્રસ્ત થઈ ગયા, વ્યથિ થઈ ગયા, અને સંજાતભય વાળા બની ગયા. એથી તેજ ક્ષણે તેમણે ધન ઘટાઓને અપત કરી લીધી. Page #161 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્ધીવપન્નત્તિ - ૩/૯૫ અપત કરીને પછી તેઓ જ્યાં આપાત કિરાતો હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે આપાત કિરાતોને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! એ ભરત રાજા છે. એ મહર્દિક છે યાવત્ મહાસૌખ્ય સમ્પન્ન છે, એ ચાતુરન્ત ચક્રવર્તી છે. એ કોઈ પણ દેવ વડે યાવતુ કોઇ પણ દાનવ વડે અથવા શસ્ત્ર પ્રયોગ થી કે અગ્નિ પ્રયોગથી યાવત્ મન્ત્ર પ્રયોગથી એ ઉપદ્રવિત કરવામાં આવી શકતો નથી તેમજ એ નરેશને તમારા દેશ પરથી આક્રમણ કરતાં હઠાવી પણ શકાય નહિ અસાધ્ય હોવા છતાંએ અમે એ ભરત નરેશ ઉપર ઉપદ્રવ કર્યો તો હવે હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને સ્નાન કરો, બલિકર્મ સમ્પન્ન કરો તેમજ કૌતુક મંગળ પ્રાયશ્ચિત કરો. બહુમૂલ્ય શ્રેષ્ઠ રત્નોને લઇ ને તેમજ હાથ જોડીને ભરત રાજાની શરણમાં જાઓ. ત્યાં જઇને તમે સર્વ તેના પગોમાં પડી જાઓ. તે આપાત કિરાતો પોતાની મેળે ઉભા થયા. અને ઉભા થઇ ને તેમણે સ્નાન કર્યું. બલિકર્મ કર્યું અને કૌતુક મંગળ, પ્રાયશ્ચિત્ત કર્યા અને પછી તેઓ સર્વે જેમના અગ્રભાગોથી પાણી ટપકી કહ્યું છે એવાં અધોવસ્ત્ર પહેરીનેં જ, બહુ મૂલ્ય શ્રેષ્ઠ રત્નોને લઈ ને જ્યાં ભરત નરેશ હતો, ત્યાં આવ્યા. ત્યાં પહોંચીને તેમણે બન્ને હાથ જોડી ને અને તે હાથોની અંજલિને મસ્તક ઉપર ફેરવી ને જય વિજય શબ્દો વડે તેને વધામણ આપી, અને વધામણી આપીને તેમણે બહુમૂલ્ય શ્રેષ્ઠ રત્નો ભેટના રૂપમાં તેની સમક્ષ મૂકી દીધાં. પછી તેમણે આ પ્રમાણે કહ્યું- હે વસુધર-ખંડ વર્તિ દ્રવ્યતે જ ! અથવા હે તેજોધર ! હે ગુણધર ! ઔદાર્યશૌર્યાદિ ગુણધારક ! હે જયધર ! શત્રુઓવડે અઘર્ષણીય ! શત્રુ વિજય કા૨ક ! હે હી, શ્રી-લક્ષ્મી, ધૃતિ સંતોષ, કીર્તિ યશના ધારક ! હે નરેન્દ્ર લક્ષણ સહસ્ત્ર ધારક ! વિદ્યા, ધન, વગેરેની હજારો રેખાઓ ચિન્હોને ધારણા કરનાર ! આપશ્રી અમારા એ રાજ્યનું ચિરકાળ સુધી પાલન કરો, હે હયપતે ! હે ગજપતે ! હે નવનિધિપતે ! હે ભરત ક્ષેત્ર પ્રથમપતે ! હે દ્વાત્રિંશજજન પદ સહસ્ત્ર નરપતિ સ્વામિન્ ! આપશ્રી ચિરકાળ સુધી આ ધરાધામ ઉપર જીવિત રહો. હે પ્રથમ નરેશ્વર ! હે ઈશ્વર ઐશ્વર્યધર ! હે ચતુષષ્ઠી સહસ્ત્ર નારી હૃદયેશ્વર ! હે રત્નાધિષ્ઠાયક, માગધતીદિપાદિ દેવલક્ષેશ્વર ! હે ચતુર્દશ રત્નાધિપતે હે યશશ્રિન્ આપશ્રીએ પૂર્વ, પશ્ચિમ. દક્ષિણ સમુદ્ર સુધીના તેમજ ક્ષુદ્ર હિમાચલ સુધીના ઉત્તરાર્દ્ર ભરતને-પરિપૂર્ણ ભરત ક્ષેત્ર ને-ભાવીમાં ભૂતવદુપચારનાં અપેક્ષાએ પોતાના વશમાં કરી લીધું છે. એથી હવે અમે સર્વે આપ દેવાનુપ્રિયના જ દેશવાસી થઇ ગયા. અમે આપશ્રીની પ્રજા થઇ ગયા છીએ. આપ દેવાનુપ્રિયની ઋદ્ધિ સમ્પત્, ધુતિ, પ્રભા-યશ-કીર્તિ, બળ, શારીરિક શક્તિ, વીર્ય આત્મશક્તિ, પુરૂષકાર પૌરૂષ અને પરાક્રમ વિક્રમ એ સર્વે અતીવ આશ્ચર્ય કારક છે. જેવો આપશ્રીનો પ્રભાવ છે. એ બધું આપશ્રીએ દેવધર્મના પ્રસાદ થી જ મેળવ્યું છે, પ્રાપ્ત કર્યું છે અને અભિ સમન્વાગત કર્યું છે. “બીજાઓના મુખથી ગુણાતિશયની વાત સાંભળવાથી આશ્ચર્ય થાય છે પણ જ્યારે તે ગુણોના આગાર ને આંખો થી જોઈ એ ત્યારે અસીમ આશ્ચર્ય થાય છે. હે દેવાનુપ્રિય ! અમારા થયેલ અપરાધ બદલ અમે સર્વ આપ શ્રી પાસેથી ક્ષમા યાચીએ છીએ. અમને ભારે પશ્ચાત્તાપ થઈ રહ્યો છે. અમારી બાળ ચેષ્ટાઓને આપ દેવાનુપ્રિય ક્ષમા કરો આપ દેવાનુપ્રિય ! અમને ક્ષમા કરવા યોગ્ય છો. હવે પછી ભવિષ્યમાં અમે આમ નહિ કરીએ હૈ દેવાનુપ્રિયો ! હવે તમે સર્વ પોત-પોતાના સ્થાને પ્રયાણ કરો. તમે બધા મારી બાહુ છાયાથી પરિગૃહીત થઇ ચૂક્યા છો. હવે નિર્ભય થઇને ૧૫૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ વખારો-૩ ૧૫૯ તેમ જ ઉદ્વેગ રહિત થઈને સુખપૂર્વક રહો. તમને હવે કોઈનો પણ ભય નથી. ત્યાર બાદ ભરત રાજાએ સુષેણ સેનાપતિ ને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હવે તમે પૂર્વસાધિત નિષ્ફટની અપેક્ષા દ્વિતીય સિન્થ મહાનદીના પશ્ચિમ ભાગવર્તી કોણમાં સ્થિત ભરતક્ષેત્રમાં જાઓ. એ ક્ષેત્ર સિંધુ નદી પશ્ચિમ દિશ્વર્તી સમુદ્ર તથા ઉત્તરમાં ક્ષુલ્લક હિમવંત ગિરિ અને દક્ષિણમાં વૈતાઢ્ય ગિરિ એમનાથી સંવિભક્ત થયેલ છે. અને ત્યાં સમભૂમિભાગવર્તી તેમજ દુર્ગભૂમિ ભાગવર્તી જે અવાન્તર ક્ષેત્ર ખંડરૂપ નિષ્ફટ છે ત્યાં વિજય પ્રાપ્ત કરી અમારી આજ્ઞા ત્યાં સ્થાપિત કરો. આમ કરીને બહુમૂલ્ય શ્રેષ્ઠ રત્નોને-પોતપોતાની જાતિમાં શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ વસ્તુઓને ભેટ રૂપમાં સ્વી કાર કરો. ૯૬-૧૦૦] આ પ્રમાણે ઉત્તર દિગ્વતી નિષ્ફટો ઉપર વિજય મેળવ્યા બાદ દિવ્ય ચક્રરત્ન કોઈ એક વખતે આયુધ ગૃહશાળામાંથી બહાર નીકળ્યું અને બહાર નીકળીને તે આકાશ પ્રદેશથી જ એટલે કે અદ્ધર રહીને જ યાવતુ ઉત્તર-પૂર્વ દિશામાં-ઈશાન વિદિશામાં-ક્ષુદ્ર હિમવતુ પર્વતની તરફ ચાલ્યું. મુદ્ર હિમવંત પર્વત તરફ પ્રયાણ કરતાં તે દિવ્યચક્રરત્નને જોઈને ભરત રાજાએ કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા અને તેમને આજ્ઞા આપી-તમે હસ્તિરત્નને તૈયાર કરો સેના તૈયાર કરો, ઇત્યાદિ બધું કથન જાણી લેવું જોઈએ. ભરત નરેશ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરતો જ્યાં ક્ષુદ્ર હિમવાતુ પર્વત હતો ત્યાં પહોંચ્યો. અશ્વરથનો અગ્ર ભાગ જ્યારે ક્ષુદ્ર હિમવત્પર્વતને ત્રણ વાર અથડાયો ત્યારે તેણે વેગથી ચાલતા ત્યારે ઘોડાઓનેરોક્યા.ચારેઘોડાઓને થંભાવીને માગધતીથધિકારમાં કહ્યા મુજબ તેણે પોતાના ધનુષ ને હાથમાં લીધું. બાણ હાથમાં લીધું, બાણ ને ધનુષ ઉપર સ્થાપિત કર્યું અને પછી ધનુષ ઉપર આરોપિત કરીને તે ઉદાર ઉદૂભટ ધનુષ કાન સુધી ખેંચી આમ કરીને તેણે પોતાના બાણને ઉપર આકાશમાં છોડ્યું કેમકે ત્યાંજ ક્ષુદ્ર હિમવગિરિ કુમારનો આવાસ હતો. જે સમયે ભરત રાજાએ બાણ છોડ્યું તે સમયે તેણે મલ્લ ની જેમ પોતાની કચ્છા ને સારી રીતે બાંધી લીધી. કમરને પણ સારી રીતે કસીને બાંધી લીધી તેણે કૌશય વસ્ત્ર ધારણ કરેલું હતું. તે વસ્ત્ર સમુદ્રમાંથી પ્રવાહિત થતા વાયુથી મંદ-મંદ રૂપે કંપિત થઈ રહ્યું હતું. એથી ધનુષધારી તે રાજા, એમ લાગતો હતો કે જાણે સાક્ષાતુ ઇન્દ્ર જ ત્યાં ઉપસ્થિત થયો ન હોય ઉપર આકાશમાં ભરત. રાજા વડે મુક્ત તે બાણ શીધ્ર ૭૨ યોજન સુધી જઈને ક્ષુદ્ર હિમવન્ત કુમાર દેવના સ્થાનની સીમામાં પડ્યું. જ્યારે તે ક્ષુદ્ર હિમવન્ત ગિરિ કુમારે બાણ ને પોતાની સીમામાં પડેલું જોયું તો તે એકદમ ક્રોધથી રાતો ચોળ થઈ ગયો. રુષ્ટ થઈ ગયો. યાવતું શબ્દ બાણ ઉપર લખેલા નામને તેણે વાંચ્યું. ત્યારબાદ તેણે ભરતરાજા ને ભેંટમાં અર્પિત કરવા માટે સવૌષધિઓને ફળપાકાન્ત વનસ્પતિ વિશેષોને કે જે રાજ્યાભિષે કાદિ વિધિઓ માટે આવશ્યક હોય છે. કલ્પવૃક્ષના પુષ્પોની માળાને, ગોશીષ ચન્દનને, કટકોને, યાવતુ પદૂહદના જળ ને સાથે લીધાં. અને લઈ ને તે પોતાની સુપ્રસિદ્ધ દેવ ગતિથી ભરત રાજા પાસે જવા રવાના થયો. યાવતુ સત્કાર તથા સન્માન કરીને તે ભરતેન્દ્ર. રાજા તેને વિસર્જિત કરી દે છે. ભરત મહારાજાએ ઘોડાઓ ને ઊભા રાખ્યાં. દક્ષિણ પાર્શ્વસ્થ ઘોડાઓને ખેંચ્યા અને વામપાર્શ્વસ્થ ઘોડાઓને આગળ કર્યા. આ પ્રમાણે કરીને તેણે રથને પાછો ફેરવ્યો Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જંબુદ્ધીવપન્નત્તિ - ૩/૧૦૦ રથને પાછો ફેરવીને તે ભરત નરેશ જ્યાં ૠષભકૂટ હતો ત્યાં ગયો. ત્યાં પહોંચીને તેણે ૠષભકૂટ પર્વતનો ૨થના અગ્ર ભાગથી ત્રણ વખત સ્પર્શ કર્યો ત્રણ વખત સ્પર્શ કરીને પછી તેણે ઘોડાઓને ઊભા રાખ્યા. રથ ઊભો રાખીને તેણે કાકણી રત્નને હાથમાં લીધું.વિશિષ્ટ કાકણી રત્નને લઇને તેણે ૠષભકૂટ પર્વતના પૂર્વભાગવર્તી કટક ઉપર મધ્ય ભાગમાં-પોતાનું નામ લખ્યું- એ અવસર્પિણી કાળના તૃતીય આરકના પશ્ચિમ ભાગમાં હું ભરત નામે ચક્રવર્તી થયો છું. અને હું જ અહીં ભરતક્ષેત્રમાં કર્મભૂમિના પ્રારંભમાં સર્વપ્રથમ રાજા થયો છું, સામન્ત વગેરેમાં હું ઈન્દ્ર જેવો છું, મારો કોઈ શત્રુ નથી, ષટ્ ખંડ મંડિત આ ભરતક્ષેત્રમાં મારૂં અખંડ સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. આ પ્રમાણે તેણે પરિચયાત્મક પોતાનું નામ લખ્યું. નામ લખીને પછી તેણે ત્યાંથી પોતાના રથને પાછો વાળ્યો. રથને પાછો વાળીને પછી તે જ્યાં વિજય સ્કંધાવારનો પડાવ હતો અને તેમાં પણ જયાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને તેણે યાવત્ ક્ષુદ્ર હિમવંતગિરિકુમાર નામક દેવના વિજયોપલક્ષ્યમાં આઠ દિવસ સુધી મહા મહોત્સવ ઉજવ્યો. જ્યારે આઠ દિવસનો મહામહોત્સવ સમાપ્ત થઇ ગયો ત્યારે તે ચક્રરત્ન આયુધ શાળામાંથી બહાર નીકળ્યું અહીં તે ચક્રરત્ન દક્ષિણ દિશા તરફ વૈતાઢ્ય તરફ રવાના થયું. [૧૦૧-૧૦૩] ત્યાર બાદ જ્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવત્ દક્ષિણ દિશામાં વૈતાઢ્ય ગિરિ તરફ જતું જોયું તો જોઈને તે બહુ જ હૃષ્ટ તેમજ તુષ્ટ ચિત્તવાળો થયો. ત્યાર બાદ જ્યાં વૈતાઢ્ય પર્વતનો ઉત્તર દિશા તરફ નો નિતંબ હતો-અધો ભાગ હતો, ત્યાં તે આવ્યો. ત્યાં આવીને તેણે વૈતાઢ્ય પર્વતના ઉત્તર દિગ્દર્તી નિતંબ ઉપર ગિરિ સમીપ-અધઃ પ્રાન્ત માં-દ્વાદશયોજન જેટલી લંબાઈ વાળા અને નવયોજન પ્રમાણવાળા શ્રેષ્ટ નગર જેવા પોતાના સ્કન્ધાવાર નો પડાવ નાખ્યો પછી પૌષધશાળામાં શ્રી મહારાજ ભરત નરેશે કર્યો. પૌષધશાળામાં પ્રવિષ્ટ થઈ ને તે ભરત રાજાએ શ્રીઋષભ દેવસ્વામીના મહાસામન્ત કચ્છના પુત્ર તેમજ વિદ્યાધરોના રાજા એવા નિમ અને વિનમિને પોતાના વશમાં કરવા માટે અષ્ટમભક્તની તપસ્યા ધારણ કરી. અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરીને પૌષધશાળામાં યાવત્ પદ ગૃહીત પદ ગૃહીત તે ભરત રાજા કુશના આસન ઉપર ઉપવિષ્ટ થઇ ગયા સમસ્ત ભૂષણ અને અલંકારોનો તેમણે પરિત્યાગ કર્યો. તેઓ બ્રહ્મચારી બની ગયા ઇત્યાદિ પૂર્વોક્ત સમસ્ત વિશેષણોથી વિશિષ્ટ થયેલા તે ભરત રાજાએ મિ- વિનમિ રાજાઓને કે જેઓ વિદ્યાધરોના સ્વામી હતા તેમને કેવી રીતે વશમાં કરી શકાય ? કેમ કે તેમની ઉપર બાણ વગેરે શસ્ત્રોનો પ્રયોગ કરી તેમને હણવા, તે ક્ષત્રિયો ચિત ધર્મ નથી એથી સિન્ધુ વગેરે દેવીઓની જેમજ એ બન્ને ને પોતાના વશમાં કરવા માટે જે સાધનોનો ઉપયોગ થઇ શકે તેમાં પ્રવૃત્ત થયા. શ્રીભરતમહારાજાની અષ્ટમ ભક્ત ની તપસ્યા જ્યારે પૂરી. થવા આવી ત્યારે નમિ અને વિનમિ બન્ને વિદ્યાધર રાજાઓ દિવ્યાનુભાવજનિત હોવાથી દિવ્ય એવા પોતાના જ્ઞાન વડે પ્રેરિત થઈ ને પરસ્પર એક-બીજાની પાસે આવ્યા. હે દેવાનુપ્રિયો ! જંબુદ્રીપ નામક દ્વીપમાં ભરતક્ષેત્રમાં ચાતુરન્ત ચક્રવર્તી ભરત નામે, રાજા ઉત્પન્ન થાય છે તો આપણો એ આચાર છે અતીત, વર્તમાન અને અનાગત વિદ્યાધર રાજાઓનો કે તેઓ ચક્રવર્તીઓ માટે ભેટ રૂપમાં રત્નાદિક પ્રદાન કરે તો હે દેવાનુપ્રિય, ચાલો, અમે લોકો Page #164 -------------------------------------------------------------------------- ________________ વકનારો-૩ પણ ભરત મહારાજા માટે ભેટ અર્પિએ. આ પ્રમાણે પરસ્પર વિચારવિનિમય કરીને ઉત્તર શ્રેણીના અધિપતિ વિનમીએ સુભદ્રા નામક સ્ત્રીરત્ન પ્રદાન કર્યું અને દક્ષિણ શ્રેણીના અધિપતિ નમિએ રત્નના કટક અને ત્રુટિકો પ્રદાન કર્યો તે સુભદ્રા નામક સ્ત્રી-રત્ન માન ઉન્માન અને પ્રમાણથી યુક્ત હતું. તેમજ તે સુભદ્રા સ્ત્રી-રત્ન તેજસ્વી હતું તે વિલક્ષણ તેજથી સમ્પન્ન હતું. છત્રાદિ પ્રશસ્તલક્ષણોથી તે યુક્ત હતું. સ્થિર યૌવનવાળું હતું. વાળની જેમ એના નખો અવ ધિષ્ણુ હતાં એના સ્પર્શમાત્રથી જ સમસ્ત રોગો નાશ પામતા હતા. તે બળબુદ્ધિ કરનાર હતું, બીજી સ્ત્રીઓની જેમ તે સુભદ્રા પોતાના ઉપભોક્તા પુરૂષના બળને ક્ષય કરનાર ન હોતી. શીત કાળમાં તે સુભદ્રારત્ન ઉષ્ણ સ્પર્શવાળું રહેતું હતું અને ઉષ્ણ કાળમાં એ શીતસ્પર્શ વાળું થઇ જતું હતું. તેમજ મધ્યમ ઋતુમાં એ મધ્યમ સ્પર્શવાળું થઈ જતું. સુભદ્રા સ્ત્રી રત્ન મધ્યમાં-કટિ ભાગમાં ઉદરમાં અને શરીરમાં એ ત્રણ સ્થાનો માં કુશ હતું. ત્રણ સ્થાનોમાં નેત્રના પ્રાન્ત ભાગોમાં, અધરોષ્ઠમો તેમજ યોનિસ્થાનમાં એ લાલ હતું. તેત્રિવલિ યુક્ત હતું. ત્રણ સ્થાનોમાં સ્તન જઘન અને યોનિ રૂપ સ્થાનોમાં તે ઉન્નત હતું. ત્રણ સ્થાનોમાં નાભિમાં સત્ત્વમાં અને સ્વરમાં એ ગંભીર હતું. ત્રણ સ્થાનોમાં રોમા રાજી, ચુચુક અને કનીનિકામાં એ કૃષ્ણવર્ણોપેત હતું, ત્રણ સ્થાનોમાં દત્ત, સ્મિત અને ચક્ષુ રૂપ સ્થાનોમાં એ શ્વેતવણોપેત હતું. ત્રણ સ્થાનોમાં વેણી, બાહુલતા અને લોચન રૂપ સ્થાનોમાં એ લંબાઈ યુક્ત હતું. તેમજ ત્રણ સ્થાનો માં શ્રેણિચક્ર જઘનસ્થલી અને નિતંબ એ સ્થાનોમાં એ પહોળાઈયુક્ત હતું. સમચતુર વાળું હોવાથી એ સુભદ્રારત્ન સમશરીર વાળું હતું. ભરત ક્ષેત્રમાં એ રત્ન સમસ્ત મહિલાઓની વચ્ચે પ્રધાન રત્ન હતું. એના સ્તનો, જઘન અને કરદ્વય એ સર્વે સુંદર હતાં. બને ચરણો ખૂબજ મનોજ્ઞા હતા. બને નેત્રો અતીવ આકર્ષક હતા. મસ્તકના વાળ અને દંત પંકિત વૃષ્ટ પુરુષના ચિત્તને આનંદ આપનારાં હતાં. આ પ્રમાણે એ સુભદ્રારત્ન અતીવ મનોહર હતું. એનો સુંદર વેષ પ્રથમ રસ રૂપ શૃંગારનું ઘર હતું યાવતુ સંગત લોક વ્યવહારમાં એ સુભદ્રારત્ન અતીવ કુશળતા પૂર્ણ હતું. એ સુભદ્રા સ્ત્રીરત્ન રૂપમાં દેવાંગનાઓના સૌંદર્યનું અનુકરણ કરનાર હતું. એવા વિશેષણોથી વિશિષ્ટ તેમજ ભદ્ર-કલ્યાણકારી યૌવનમાં સ્થિત એવા સ્ત્રી-રત્નરૂપ સુભદ્રારત્નને વિનમિએ સાથે લીધું અને નમિએ અંક રત્નોને. કટકોને અને ત્રુટિકોને લીધાં. લઈને પછી તેઓ જ્યાં ભરત રાજા હતા પહોંચીને તેઓ નીચે ઉતર્યા નહીં પણ આકાશણાં જ સ્થિર રહ્યાં. ભરત મહારાજને જય- વિજય શબ્દોથી વધામણી આવી. હે દેવાનુપ્રિય ! આપ શ્રીએ વિજય પ્રાપ્ત કર્યો છે. વિનમિએ સ્ત્રી-રત્ન અને નમિએ રત્નાદિકો ભરત રાજા ને ભેટમાં આપ્યાં. ભેટ આપવાની સાથે-સાથે તેમણે અમે બન્ને ક્ષુદ્રહિમવત્પર્વતની સીમામાં આવેલા ઉત્તર શ્રેણિના અધિપતિ વિનમિ અને નમિ વિદ્યાધરાધિપતિઓ છીએ અને હવે અમે આપશ્રીના દેશના જ નિવાસીઓ થઈ ગયા છીએ. “આ પ્રમાણે પોતાની ઓળખાણ આ પ્રમાણે તેમના વડે ભેટમાં સ્ત્રીરત્ન તેમજ રત્નાદિક ને સ્વીકારી ને ભરત મહારાજાએ તેઓ બન્નેનો સત્કાર કર્યો અને તેઓ બન્નેનું સન્માન કર્યું. ત્યાર બાદ બન્નેને પોત-પોતાના સ્થાને જવાનો રાજા એ આદેશ આપ્યો. ભરત રાજા પૌષધ શાળા માંથી બહાર નીકળ્યો. બહાર નીકળી ને તે Jameducation International Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જંબુદ્વિવપન્નત્તિ- ૩૧૦૩ રાજા સ્નાન ઘરમાં ગયો. ત્યાં પહોંચીને તેમણે સ્નાન કર્યું. ભોજન મંડપમાં ગયા. ત્યાં તેમણે પારણા કય. નમિ વિનમિ વિદ્યાધર રાજાઓ ઉપર વિજય મેળવ્યો તે વિજ્યોપલક્ષ્યમાં આઠ દિવસ સુધી ઠાઠ માઠથી મહોત્સવ કર્યો અને તે મહોત્સવ પૂર્ણ રૂપે સંપાદિત થયો છે એની સૂચના રાજાને આપી ત્યાર બાદ તે ચક્રરત્ન આયુધ ગૃહ શાળામાંથી બહાર નીકળ્યું. અને યાવતુ તે ઈશાન દિશામાં ગંગા દેવીના ભવનની તરફ રવાના થવું જોઈએ. ગંગાદેવીએ ભરત નરેશ માટે ભેટમાં ૧૦૦૮ કુંભો જેઓ રત્નોની વિચિત્ર પ્રતીત થતા હતા, આવ્યા તેમજ અનેક માણિઓથી, કનક તથા રત્નોથી જેમનામાં રચના થઈ રહી છે, એવા બે કનક સિંહાસનો આવ્યાં. શેષ સર્વ કથન પ્રાભૃત (ભેટ) સ્વીકાર કરવી, સન્માન કરવું વગેરે છે તે સર્વ આઠ દિવસ મહોત્સવ સુધીનું કથન પહેલાં પ્રકટ કરવામાં આવ્યું છે. અહીં પણ તે પ્રમાણે જ સમજી લેવું જોઈએ. [૧૦] જ્યારે ગંગાદેવીના વિજ્યોપલક્ષ્યમાં આયોજિત આઠ દિવસ નો મહોત્સવ સમાપ્ત થઈ ચૂક્યો ત્યારે તે દિવ્ય ચક્રરત્ન બહાર નીકળ્યું. અને નીકળીને તે યાવતુ ગંગા મહાનદીના પશ્ચિમ કૂલ પર થઈ ને દક્ષિણ દિશામાં ખંડ પ્રપાત ગુહા તરફ ચાલવા લાગ્યું. જ્યારે ભરત રાજાએ ચક્રરત્નને ખંડ પ્રપાત ગુહા તરફ જતું જોયું તો તે પણ જ્યાં ખંડ પ્રપાત નામક ગુફા હતી તે તરફ પહોંચ્યો. ત્યાં પહોંચીને તેણે જે કાર્યો ત્યાં કર્યો તે વિષે કૃતમાલક દેવની વક્તવ્યતમાં જેમ વર્ણવવામાં આવેલ છે. તેમ અહીં પણ જાણી લેવું જોઈએ. જ્યારે નટ્સ માલક દેવના વિજયોપલક્ષ્યમાં આયોજિત આઠ દિવસ સુધીનો મહોત્સવ સંપૂર્ણ થઈ ચૂક્યો ત્યારે ભારત રાજાએ પોતાના સુષેણ નામક સેનાપતિ ને બોલાવ્યો. બોલાવી ને તેણે જે કંઈ તે સેનાપતિ ને કહ્યું તે બધું સિંધુ નદીના પ્રકરણમાં જેમ કહેવામાં આવ્યું છે તેવું જ અત્રે પણ સમજવું ગંગાના નિષ્કટને જીત્યા પછી કોઈ એક વખતે ભરત મહારાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને તેને આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! તમે ત્વરાથી જાઓ અને ખંડપ્રપાત ગુહાના ઉત્તર દિશ્વર્તી દ્વારના કમાડો ખોલો. જેવું કથન તમિત્રા ગુફાના સંબંધમાં કહેવામાં આવ્યું છે, તેવું જ કથન અત્રે ખંડપ્રપાત ગુફાના સંબંધમાં પણ તમારું કલ્યાણ થાઓ અહીં સુધી સમજી લેવું જોઇએ. તે ખંડ પ્રપાત ગુફાના બહુ મધ્ય દેશ ભાગમાં યાવતુ-બરાબર એ જ સ્થાન પર ઉન્મગ્ના અને નિમગ્ના નામક બે મહાનદીઓ વહે છે. એ નદીઓનું સ્વરૂપ તમિસ્ત્રી એ જ નામની નદીઓ જેવું જ છે. એ બને નદીઓના આયામવિસ્તાર, ઉદ્ધવ અત્તર વગેરે સર્વ કથન તમિસ્ત્રી ગુહાગત પૂર્વોક્ત નદી દ્વય જેવું જ છે. ત્યારબાદ ચક્ર રત્ન જેને ગન્તવ્ય માર્ગ પ્રકટ કરી રહ્યું છે. એવોતે ભરત નરેશ યાવતુ ખંડ પ્રપાત ગુફાના. દક્ષિણ દ્વારાથી પસાર થઈને ચન્દ્રની જેમ અંધકાર સમૂહમાંથી નીકળ્યો. [૧૦૫-૧૨૦) ગુફામાંથી નીકળ્યા બાદ ભરતરાજાએ ગંગા મહાનદીના પશ્ચિમ દિશ્વર્તી તટ પર બાર યોજન પ્રમાણ લાંબી અને ૯ યોજન પ્રમાણ પહોળી એથી જ એક સુંદર નગર જેવી સુશોભિત દેખાતી વિજય સેનાનો નિવાસ પડાવ નાખ્યો. અહીંથી આગળનું બધું કથન જેમ માગધતીર્થના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે, તેવું જ પૌષધશાળામાં દર્ભના આસન ઉપર બેસવા સુધીનું અહીં જાણી લેવું જોઈએ. તે અષ્ટમભક્ત તપસ્યામાં તે ભરત નરેશે ૯ નિધિઓનું અને ૧૪ રત્નોનું પોતાના મનમાં ધ્યાન શરૂ કર્યું આજ અહીં તે ભરત મહારાજાની પાસે અપરિમિત રક્તવર્ણના, કૃષ્ણ Page #166 -------------------------------------------------------------------------- ________________ વારો-૩ ૧૬૩ વર્ણના, નીલવર્ણના, પીતવર્ણના, શુક્લ વર્ણના અને હરિત વર્ણના વગેરે અનેક વર્ણના રત્નોવાળી તેમજ જેમનો યશ લોકમાં વ્યાપ્ત થઈ રહ્યો છે એવા ૯નિધિઓ પોત પોતાના અધિષ્ઠાયક દેવો સહિત ઉપસ્થિત થયા. તે નવ નિધિઓ ના નામો આ પ્રમાણે છે નૈસર્પિનિધિ- પાંડુનિધિ પિંગલક નિધિ સર્વરત્નનિધિ મહાપદ્મનિધિ કાનિધિ મહા કાલ નિધિ માણવનિધિ શંખનિધિ, નૈસર્પ નામક નિધિમાં ગ્રામ આક૨, નગર, પટ્ટણ, દ્રોણમુખ, મડંબ, સ્કન્ધાવરા, આપણ અને ભવન એમની સ્થાપના વિધિ રહે છે સંખ્યા પ્રધાન હોવાથી વ્યવહર્તવ્ય દીનાર વગેરેનું અથવા નારિકેલ વગેરેનું તેમજ પરીક્ષ મૌક્તિકાદિનું કથન તેમજ માન-સેતિકા આદિ રૂપ તોલનું તેમજ એ તોલના વિષયભૂત પદાર્થનું ઉન્માન, તુલા કર્ષ-તોલા એમનું અને એમના વડે જે તોલવામાં આવે છે એવા જે પદાર્થો છે તેમનું તથા ધાન્ય શાલિ વગેરે અને બીજનું આ પ્રમાણે એ સર્વની માપવા તોલવાની વિધિનું પરિમાણ બીજા નિધિમાં રહે છે. સર્વ પ્રકારના પુરુષોનાસ્ત્રીઓના, ઘોડાઓના અને હાથીઓના આભરણોની વિધિ એ ત્રીજી પિંગલ નિધિમાં રહેલી છે. સર્વ રત્ન નામક નીધીમાં ચતુર્દશરત્નો કે જે ચક્રવર્તી ને પ્રાપ્ત હોય છે તે ઉત્પન્ન થાય એ ૧૪ રત્નોમાં સાત રત્નો-ચક્રરત્ન, ઇડરત્ન, અસિરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, મણિરત્ન અને કાકણી રત્ન એ બધા રત્નો એકેન્દ્રિય હોય છે. અને એમના, સિવાય સેનાપતિ ગાથાપતિ, વર્ધકી, પુરોહિત, અશ્વ, હસ્તિ અને સ્ત્રી એ સાત રત્નો પંચેન્દ્રિય હોય છે. એ મહાપદ્મનામક પાંચમી નિધિમાં સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ તેમજ વસ્ત્રગત સમસ્ત રચનાઓની રંગોની અને વસ્ત્રોવિગિરેને ધોવાની વિધિ નિષ્પન્ન હોય છે. કેમ કે એ મહાપદ્મનિધિ શુકલ-રક્ત વગેરે ગુણોથી યુક્ત હોય છે. એથી આ નિધિ વસ્ત્રોને ભિન્ન-ભિન્ન પ્રકારના રંગોથી રંગવા તેમજ તેમને પ્રક્ષાલિત કરવાં ૮૪ લાખહાથી ઓના અને ઘોડાઓના તથા ૯૬ કરોડ મનુષ્યોના વસ્ત્રને બનાવીને તેમને અર્પવા, એ બધું કામ એ નિધિનું છે. એ કાલ નામક છઠ્ઠી નિધિમાં સમસ્ત જ્યોતિષઃશાસ્ત્રાનુબન્ધી જ્ઞાન તીર્થંકર ભગવાનનો વંશ, ચક્રવર્તી વંશ અને બલદેવ-વાસુદેવ એ ત્રણ વંશોમાં જે શુભાશુભ થઇ ચૂક્યું છે થવાનું છે. થઇ રહ્યું છે તે બધુ રહે છે એ મહાકાલ નામક નિધિમાં અનેક પ્રકારના લોખંડની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. તેમ ચાંદી, સોનામણિ, મુક્તાશિલા સ્ફટિકા વગેરે તેમજ પ્રવાલ-મૂંગા વગેરેનીખાણોની ઉત્પત્તિ બતાવવામા આવી છે. એ માણવક નામક આઠમી નિધિમાં યોદ્ધાઓની, કાયરોનીઆવ૨ણોની શરીર રક્ષક કવચાદિ વસ્તુઓની સમસ્ત પ્રકારના નીતિની તેમજ સામ, દામ દણ્ડ અને ભેદ એ ચાર પ્રકારની નીતિઓની ઉત્પત્તિ કહેવામાં આવે છે એ શંખ નામક નિધિમાં નાટ્યનિધિની ૩૨ સહસ્ત્ર નાટકભિનય રૂપ અંગ સંચાલન ક૨વાના પ્રકારોની નાટ્ય વિધિ ૩૨ પ્રકારના નૃત્ય-ગીતવાદ્યોની અમિનય વસ્તુઓથી સંબદ્ધ પ્રદર્શનના પ્રકારની તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થોનું પ્રતિપાદન કરા નારા નિષ્પત્તિ હોય છે. એમાંથી દરેક નિધિનું અવસ્થાન આઠ-આઠ ચક્રની ઉપર રહે છે. જ્યાં જ્યાં એ નિધિઓ લઈ જવામાં આવે છે ત્યાંત્યાં તેઓ આઠચક્રોની ઉપર પ્રતિ ષ્ઠિત થઈને જ જાય છે. એમની ઉંચાઇ આઠ આઠ યોજન જેટલી હોય છે, એમનો વિસ્તાર ૯ યોજન જેટલો હોય છે. ૧૨ યોજન જેટલી એમની લંબાઈ હોય છે. તેમજ એમનો આકાર મંજૂષા જેવો હોય છે. જ્યાંથી ગંગા સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યા એ નવનિધિઓ Page #167 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્રીવપન્નત્તિ - ૩/૧૨૦ એમના કમાડો વૈસૂર્યમણિના બનેલા હોય છે. એ સ્વર્ણમય હોય છે. અનેક રત્નોથી એ પ્રતિપૂર્ણ હોય છે. એમનામાં જે ચિહ્નો હોય છે તે શશી, સૂર્ય અને ચક્રકાર હોય છે. એમના દ્વારોની રચના અનુરૂપ અને સમ-અવિષમ હોય છે. પ્રત્યેક નિધિના રક્ષક દેવની સ્થિતિ એક પલ્યોપમ જેટલી હોય છે. જે નામ નિધિનું છે તે જ નામ થી તેના રક્ષક દેવો પણ સંબોધાય છે. એ દેવો તે નિધિઓનાં સહારે જ રહે છે, એ નવનિધિઓના પ્રભાવથી એમના અધિપતિને અપરિમિત ધન-રત્નાદિ રૂપ સમૃદ્ધિનું સંચયન થતું રહે છે. એ ભરતક્ષેત્રમાં ૬ ખંડો ઉપર વિજય મેળવનારા ચક્રવર્તીઓના વશમાં જ રહે છે. જ્યારે ભરતનરેશની અઠ્ઠમભક્તની તપસ્યા પરિપૂર્ણ થઈ ગઈ ત્યારે તે પૌષધશાળા માંથી બહાર નીકળ્યા. અને નીકળીને સ્નાનઘરમાં ગયા. ત્યાં તેણે સારીરીતે સ્નાન કર્યું પછી ત્યાંથી નીકળી તને તે ભોજનશાળામાં ગયા ઇત્યાદિ રૂપથી બધું કથનપૂર્વોક્ત જેવું જ અહીં પણ અધ્યાત કરી લેવું જોઇએ, હે દેવાનુપ્રિય સુષેણ સેનાપતે તમે ગંગા નદીના પૂર્વભા ગવર્તી ભરતક્ષેત્ર ખંડરૂપ નિષ્કુટ પ્રદેશમાં-કે જે પશ્ચિમ દિશામાં ગંગાથી, પૂર્વદિશામાં બે સાગરોથી, અને ઉત્તર દિશામાં ગિરિ વૈતાઢ્યથી, વિભક્ત થયેલ છે જાવો. તથા ત્યાંના જે સમ-વિષમ અવાન્તર ક્ષેત્ર રૂપ નિષ્કુટ પ્રદેશો છે તે પ્રદેશોને તમે પોતાના વશમાં કરો. ત્યાં તમે પોતાની આજ્ઞા પ્રચલિત કરો ત્યારે તે સુષેણ સેનાપતિએ તે નિષ્કુટ પ્રદેશને પોતાના વશમાં કરી લીધો, વગેરે જે વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે. તેવું જ બધું વર્ણન અહીં પણ સમજવું જોઈએ. ગંગાનદીના દક્ષિણ નિષ્કુટ-પ્રદેશોને જ્યારે જીતી લીધા ત્યાર બાદ તે દિવ્ય ચક્રરત્ન કોઈ સમયે આયુધગૃહશાળામાંથી બહાર નીકળ્યું અને નીકળીને આકાશમાર્ગથી પ્રયાણ કરતું તે ચક્રરત્ન કે જે એક સહસ્ર યક્ષોથી સુરક્ષિત હતું-દિવ્ય-ત્રુટિત યાવત્ રવથી આકાશ મંડળ ને વ્યાપ્ત કરતું વિજય સ્કંધાવાર નિવેશની ઠીક મધ્યમાંથી પસાર થઈ ને નીકળ્યું. અને નૈઋત્ય દિશા તરફ વિનીતા નામક રાજધાની છે, તે તરફ રવાના થયું. ભરત નરેશે વિનીતા રાજધાની તરફ ચક્રરત્ન જતું જોયું જોઇને તેઓ પરમ હર્ષિત થયા તેમણે તરતજ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને તે ભરત નરેશે આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો તમે શીઘ્ર આભિષકેય હસ્તીરત્નને તેમજ સેનાને સુસજ્જિત કરો, યાવત્ ભરત નરેશની પાસે તેમની આજ્ઞા પૂરી થઈ ચૂકી છે, તે અંગેની સૂચના મોકલી [૧૨૧] પોતાના બાહુબળથી રાજ્યોપાર્જિત કર્યું છે અને શત્રુઓને જેણે પરાસ્ત કર્યા છે અને પોતાના વશમાં કર્યાં છે, એવા તે ભરત મહારાજાએ. કે જેના સમસ્ત રત્નોમાં એક ચક્રરત્નની પ્રધાનતા છે. તથા જે નવનિધિઓનો અધિપતિ થઇ ચૂક્યો છે, કોષ્ઠ ભાણ્ડાગાર જેનો પર્યાપ્ત-સમ્પન્ન છે. ૩૨ હજાર મુકુટ બદ્ધ રાજવંશીરાજા જેની પાછળ-પાછળ ચાલે છે. ૬૦ હજાર વર્ષ સુધી વિજય યાત્રા કરીને સંપૂર્ણ એ ભરતક્ષેત્રને ને પોતાના વશમાં કર્યું. આ પ્રમાણે સંપૂર્ણ ભારતને સાધીને-પોતાના વશમા કરીને ભરત રાજાએ પોતાના કૌંટુબિક પુરુષોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો તમે યથાશીઘ્ર આભિષેક્સ હસ્તિ રત્ન ને અને હય ગજ રથ તેમજ પ્રબલ સૈન્યને સુસજ્જ કર્યો. જ્યારે હસ્તિરત્ન ઉપર સમારૂઢ થયેલા ભરત મહારાજા ચાલવા પ્રસ્તુત થયા તો તેમની આગળ આઠ-આઠની સંખ્યામાં આઠ મંગળ દ્રવ્યો સર્વપ્રથમ પ્રસ્થિત થયાં. તે આઠ ૧૪ રહે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ વારો-૩ ૧૬૫ મંગલ-દ્રવ્યો ના નામો સ્વસ્તિક, શ્રીવત્સ નન્દિ કાવર્ત્ત વર્ધમાનક, ભદ્રાસન, મત્સ્ય કળશ અને દર્પણ ત્યારબાદ પૂર્ણ કળશ જળ સંપૂરિત કળશ ભુંગાર ઝારી તેમજ દિવ્ય પ્રધાન છત્રયુત પતાકાઓ યાવત્ પ્રસ્થિત થઇ. ત્યાર બાદ વૈર્યમણિ નિર્મિત વિમલ દંડયુક્ત છત્ર પ્રસ્થિત થયું. ત્યાર બાદ સાત એકેન્દ્રિ યરત્ન-એ સર્વરત્નો યથાનુપૂર્વી ચાલ્યાં ત્યારબાદ પાતાળ માર્ગથી થઇને નવ મહાનિધિઓ પ્રસ્થિત થયા. ત્યારબાદ સોળ હજાર, દેવો યથાનુપૂર્વી ચાલ્યા. ત્યાર બાદ ૩૨ હજાર મુકુટબદ્ધ રાજાઓ ચાલ્યાં ત્યારબાદ સેના પતિ રત્ન પ્રસ્થિત થયું. ત્યારબાદ ગાથાપતિરત્ન એનાં પછી વીંક રત્ન, એના પછી પુરોહિતરત્ન એ ત્રણ રત્નો ચાલ્યા. એ પુરોહિતરત્ન શાંતિ કર્મકારક હોય છે. સંગ્રામ માં પ્રહાર આદિથી પીડિત થયેલા સૈનિકોની મણિરત્નના જળના છાંટા થી એ રત્ન વેદનાને શાન્તિ કરે છે. હસ્તિરત્ન અને અશ્વરત્ન, સેનાની સાથે જ ચાલ્યાં. એથી એમના ગમનનું કથન અત્રે કરવામાં આવ્યું નથી. ત્યાર બાદ સ્ત્રી રત્ન ચાલ્યું. ત્યાર બાદ ૩૨ હજાર ઋતુકલ્યાણકારિણિઓ-રાજકુલોત્પન્ન કન્યાઓ ચાલી. જેમનો સ્પર્શ તુ વિપરીત-શીતકાળમાં ઉષ્ણ સ્પર્શરૂપ અને ઉષ્ણકાળમાં શીતસ્પર્શરૂપ થઇ જાય છે-ચાલી. એ સર્વકન્યાઓમાં એ ગુણજન્માન્તરોપચિતપ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિના મહિ માંથી જેમ રાજકુળમાં ઉત્પત્તિ થઈ છે તેમજ ઉત્પન્ન થઈ જાય છે, ત્યાર બાદ ૩૨ હજાર જનપદ કલ્યાણ કારિણીઓ ચાલી. ત્યાર બાદ ૩૨-૩૨ પાત્રોથી આબદ્ધ ૩૨ હજાર નાટકો ચાલ્યા. એ ૩૨ હજાર રાજાઓ વડે પોતાની કન્યાઓના પાણિગ્રહણમહોત્સવમાં કરમોચનના સમયમાં ચક્રવર્તીને એક-એક નાટક આપવામાં આવે છે. એ નાટકો પછી ૩૬૦ સૂપકારો પાચકજનો-પ્રસ્થિત થયા. ત્યાર બાદ ૧૮ શ્રેણિ-પ્રશ્રેણિજનો પ્રસ્થિત થયા. ૧૮ પ્રશ્ને ણિઓ આ પ્રમાણે કુંભકાર-, પટેલ- સુવર્ણ કાર- સૂપકાર ગંધર્વ, નાપિત માળી કચ્છકર તાંબૂલિક ચર્મકાર યન્ત્ર પીલક તેલી ગ્રન્થિક Éિપક કંશકર સીવક-દજી ગોપાલ ભરવાડ ભિલ્લ ધીવર એ ૯ પ્રકારના નારુકો કહેવામાં આવ્યા છે. ત્યારબાદ ૮૪ લાખ ઘોડાઓ પ્રસ્થિત થયા. ત્યારબાદ ૯૬ કરોડ જેટલી માનવ મેદિની પદાતીઓની ચાલી. એ જનસમૂહ પછી અનેક રાજાઓ માંડ લિકજનો, ઈશ્વર યુવરાજ તલવર, નગર રક્ષક યાવત્ સાર્થવાહ વગેરે લોકો ત્યાર બાદ અનેક અસિ તલવાર ગ્રાહીજનો, અનેક યષ્ટિગ્રાહીજનો, અનેક મલ્લધારીજનો અનેક ધનુધિરીજનો, અનેક ધ્વોપકરણધારીજનો અનેક ભલગ્રાહીજનો, અનેક પરશુ ગ્રાહી જનો, અનેક શુભાશુભ પરિજ્ઞાનને જાણવામાટે પુસ્તકોને લઈ ને ચાલનારાજનો, અનેક વીણા ધારીજનો અનેક તેલ આદિના કુતુપો લઈને ચાલનારા જનો અનેક સોપારી વગેરે રૂપ પાનની સામગ્રી ભરીને ડબ્બાઓ લઇને ચાલનાર જનો તેમજ અનેક દીવાઓ ને લઇ ને ચાલનારા જનો કે જેઓ પોત-પોતાના કાર્ય ને અનુરૂપ વેશભૂષાથી સુસજ્જ હતા અને પોતાના નિયોગ માં અશૂન્ય હતા-ચાલ્યા. ત્યારબાદ અનેક દંડધારી જનો, અનેક મુંડી જનો અનેક શિખડીઓ અનેક જટાધારી જનો, અનેક મયૂર વગેરેના પિચ્છોને ધારણ કરનાર લોકો અનેક હસાવનારા લોકો અનેક ધૂત આદિમાં પ્રવૃત્તિ કરનારા લોકો અનેક ચાટુકારી ખુશામદ કરનારા લોકો અનેક કામકથા કરનારા, લોકો, અનેક કૌત્ક્રુચ્ય-કાયાની કુચેષ્ઠા કરનારા-ભાંડજનો, અનેક વાચાલ જનો, મનોજ્ઞવેષ વગેરેથી પોતાની જાતને અને બીજાઓને સુસજ્જિત કરતા, તથા જય જય શબ્દોને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જબુદ્ધીવ૫ત્નત્તિ-૩/૧૨૧ ઉચ્ચારતા પ્રસ્થિત થયા. વિનીતા રાજધાની પાસે પહોંચીને તે રાજા એ પોતાની સેનાનો ૪૮ ગાઉ લાંબો અને ૩૬ ગાઉ પહેળો પડાવ નાખ્યો. એ પડાવ વિનીતા નગરીની પાસે જ હતો. એ પડાવ દર્શકજનોને એક શ્રેષ્ઠ નગર જેવોજ પ્રતીત થતો હતો. સેનાનો પડાવ નાખીને પછી. ભરત નરેશે પોતાના વર્તકરત્નને બોલાવ્યો. અને બોલાવીને તેને પૌષધશાલા નિમણિ કરવાની આજ્ઞા આપી. આજ્ઞા મુજબ તે વર્લ્ડકીરને પૌષધશાલા બનાવી ભરતનરેશ તે પૌષધશાલામાં જતો રહ્યો. ત્યાં પહોંચીને ભરત. નરેશે વિનીતા નગરીના અધિષ્ઠાયક દેવને વશમાં કરવા માટે અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરી. અને ધારણ કરીને યાવત્ તે તેમાં સારી રીતે સાવધાન થઈ ગયો ત્યાર બાદ તે ભરત રાજા અષ્ટમ ભક્તની તપસ્યા પૂરી થઈ તે પછી પૌષધશાલામાંથી બહાર નીકળ્યો અને બહાર નીકળીને તેણે પોતાના કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો તમે આભિષેક્ય હસ્તિરત્નને સજ્જિત કરો વગેરે સર્વકથન પહેલાં મુજબજ અત્રે પણ સમજવું. પ્રવેશ કરતી વખતે આટલી વાત વિશેષ થઈ કે વિનીતા રાજધાનીમાં મહાનિધિઓએ પ્રવેશ કર્યો નહીં. કેમકે એક-એક મહાનિધિનું પ્રમાણ વિનિતા રાજધાનીની બરાબર હતું. આ પ્રમાણે ચાર પ્રકારની સેના પણ તેમાં પ્રવિષ્ટ થઈ નથી. શેષ બધું કથન અહિં પૂર્વ પાઠવતુ સમજવું જોઈએ તે ભરત નરેશ વિનીતા રાજધાની વચ્ચે થઈ ને જ્યાં પોતાનું ભવન હતું. રાજ ભવન હતું. અને તેમાં પણ જ્યાં પ્રાસાદવવંસકદાર હતું તે તરફ રવાના થયો. ભરત ચક્રવર્તીએ જ્યારે પ્રવેશ દ્વારમાં પ્રવેશ મેળવ્યો તે વખતે આભિયોગિક દેવોએ તે વિનીતા રાજધાનીને અંદર અને બહાર જલસિંચિત કરી તરબોળ કરી દીધી હતી. કચરાને સાવરણીથી સાફ કર્યો અને ગોમયાદિથી લિપ્ત કરીને રાજધાનીને સ્વચ્છ બનાવી દીધી હતી. કેટલાક આભિયોગિક દેવોએ તે વિનીતા રાજધાનીને પંચાતિમંચોથી યુક્ત બનાવી દીધી હતી. જેથી પોતાના પ્રિય નરેશના દર્શન માટે ઉપસ્થિત થયેલી જન મંડલીએ મંચો ઉપર બેસીને વિશ્રામ લઈ શકે. આ પ્રમાણે જ ત્રિક ચતુષ્ક ચત્ર અને મહાપથ સહિત રાજધાનીના સમસ્ત રસ્તાંઓમાં સ્વચ્છતા વગેરેનું કામ સંપન્ન કરીને આભિયોગિક દેવોએ તે સ્થાનો ઉપર પણ સંચાતિમંચો બનાવી દીધા. કેટલાક દેવોએ તે રાજધાનીને અનેક રંગોના વસ્ત્રોથી નિર્મિત ઊંચી ધ્વજાઓથી અને પતાકાઓથી વિભૂષિત ભૂમિવાળા બનાવી દીધી. તેમજ કેટલાક દેવો એ સ્થાન સ્થાન ઉપર ચંદરવાઓ તાણીને તે ભૂમિને સુસજ્જિત કરી દીધી. અથવા લીપીને અને પછી ચૂનાથી ધોળી ને પ્રાસાદાદિકોની ભીતોને અતિ પ્રશસ્ત કરી દીધી. કેટલાક દેવોએ તે ભૂમિને ગંધની વર્તી જેવી બનાવી દીધી ગોશીષ ચન્દન થી ઉપલિપ્ત સરસરકત ચંદનના કળશો રાજદ્વાર ઊપર કેટલાક દેવોએ મૂકી દીધા હતા. કેટલાક દેવોએ તે વિનીતા નગરીમાં રજત ચાંદીની વર્ષા કરી. કેટલાક દેવે એ સુવર્ણ, રત્ન વજ, અને આભરણોની વર્ષા કરી, અઢાર લડીવાલા હારોની, નવ લડીવાલા હારોની, અને ત્રણ લડીવાલા હારોની, તથા અન્ય પણ આભરણોની-અભૂષણોની વર્ષો જ્યારે ભરત રાજાએ વિનીતા રાજધાનીના મધ્યમાર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના ત્રિક, ચતુષ્ક વગેરે મહાપથના માગમાં અનેક અથભિલાષી જનોએ, અનેક ભોગાભિલાષી જનોએ અનેક કામાર્થી જનોએ, અનેક લાભાર્થી જનોએ, અનેક ગવાદિની સંપત્તિ મેળવવાની Page #170 -------------------------------------------------------------------------- ________________ વકબારી-૩ ૧૬૭ અભિલાષા રાખનારા જનોએ, અનેક કિલ્બિષિક-ભાંડઆદિ જનોએ, અનેક કારોટિક તાંબૂલ સમુદ્ભવાહિક જનોએ અનેક કારવાહિક-જનોએ, અનેક શાંખિક જનોએ, અનેક ચાક્રિક ભિક્ષુક જનોએ, અનેક લાંગલિકોએ અવલંબન ભૂત કાષ્ઠના જેવા અસ્ત્રધારણ કરનારાં સુભટોએ, અનેક મુખમાંગલિકો ચારણાદિકોએ, અનેક શકુન શાસ્ત્રજ્ઞોએ, અનેક વર્તમાનકોએ મંગલ ઘટારકોએ, ઉદાર, ઈષ્ટ દાંત, મનોહર પ્રીતિયુક્ત મનોહર તેમજ વાંરવાર યાદ કરવાયોગ્ય-એવી વાણીઓ વડે-વચનો વડે કે જે કલ્યાણ યુક્ત હતી મંગલયુક્ત હતી લાલિત્ય, ઔદાર્ય, આદિ ગુણોથી સુશોભિત તેમજ ર્દયને પ્રમુદિત કરનારી હતી. વગર વિરામ લીધાં જ સતત અભિનન્દન કરતાં, અભિતિ-સ્તુતિ કરતાં આ પ્રમાણે કહ્યું હેનન્દ! આનંદ સ્વરૂપ ચક્રવર્તી ! તમારો જય થાઓ, તમે અજીત શત્રુઓ ઉપર વિજય મેળવો. હે ભદ્ર, કલ્યાણ સ્વરૂપ ભરત ! તમારો વારંવાર જય થાઓ. તમારું કલ્યાણ થાઓ. જેને બીજે વીર હરાવી શકે નહિ એવા શત્રુ ને તમે પરાસ્ત કરો. જેવો તમારી આજ્ઞાનું પાલન કરે છે તેમની તમે રક્ષા કરો. અનેક લાખ પૂર્વ સુધી અનેક કોટી કોટી પૂર્વ સુધી વિનીતા રાજધાની ની પ્રજાનું પાલન કરતાં વારંવાર હજારો વચનમાલી ઓથી સ્તુતિ કરતા આ પ્રમાણે તે ભરત રાજા હજારો નેત્ર પંક્તિઓ વડે વારંવાર વૃશ્યમાન થતા વારેવાર હજારો વચનાવાળાઓ થી સંત્યમાં ન થતા. હજારો દર્શક જનોના દ્ધયોમાં સંપૂર્ણ પણે પોતાનું સ્થાન બનાવતા, પ્રજાના હજારો મનોરથો વડે વિશેષ રૂપમાં સ્પષ્ટ થતા, કાંતિ, રૂપ અને સૌભાગ્ય ગુણોને લઈને પ્રજા વડે સાશ્રય દ્રષ્ટિથી જોવાયેલ, હજારો આંગળીઓ વડે વારંવાર નિર્દિષ્ટ કરાયેલ પોતાના જમણા હાથથી હજારો નર-નારીઓ વડે જે અંજલિઓ બનાવવામાં આવી છે, તેનો વારંવાર સ્વીકાર કરતો, હજારો ભવનોની રમણીય શ્રેણી ઓને પાર કરતો ગીતોમાં વાગતા, તત્રી, તલ ત્રુટિત-વાદ્યવિશેષ-એ સર્વના તુમુલ ગડગડાહટ યુક્ત શબ્દ સાથે તેમજ મધુર, મનોહર, અત્યંત કર્ણપ્રિય ઘોષમાં તલ્લીન હોવાથી બીજા કોઈપણ વસ્તુ તરફ જેનું ધ્યાન નથી એવા તે ભરત નરેશ જ્યાં પૈતૃક રાજભવન હતું અને તેમાં પણ જ્યાં ગદ્ધતી વાસ ગૃહોમાં મુકુટરૂપ પોતાનું નિવાસસ્થાન હતું, તેના દ્વારે પહોંચ્યા. ત્યાં આવીને તેમણે પોતાના આભિષેક્ય હસિરાજ ને ઉભો રાખીને પછી તેઓ નીચે ઉતર્યા. સોળહજાર દેવોનો અનુગામનાદિ વડે સત્કાર કર્યો અને સન્માન કર્યું પછી તેમણે ૩૨ હજાર રાજાઓ નો, પોતાના સેનાપતિ નો, ગાથાપતિ રત્નનો, વધકિરત્નનો અને પુરોહિત રત્ન નો સત્કાર અને સન્માન કર્યું. ત્યાર બાદ તે ભરત નરેશે ત્રણસો સાઈઠ રસવતીકારકોનો- અઢાર શ્રેણિ પ્રશ્રેણિજનોનો સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું પછી ચક્રવર્તી શ્રી ભરત રાજાએ એ બીજા પણ અનેક રાજેશ્વર આદિથી માંડી ને સાર્થ વાહો સુધીના જન સમૂહોનો સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું સર્વને સત્કૃત તેમજ સમ્માનિત કરીને શ્રી ભરત રાજાએ તેમને પોતાપોતાના સ્થાન ઉપર જવાની આજ્ઞા આપી. ત્યાર બાદ સુભદ્રા નામક સ્ત્રી રત્નથી, ૩૨ હજાર ઋતુકલ્યાણિકાઓથી ૩૨ હજાર જનપદાગ્રણીઓની કન્યાઓથી તેમજ ૩૨-૩૨ પાત્રોથી સંબદ્ધ ૩૨ હજાર નાટ કોથી સમન્વિત થયેલો અને કુબેર જેવો લાગતો તે ભરત રાજા કૈલાસ ગિરિના શિખર તુલ્ય પોતાના શ્રેષ્ઠ ભવનાવતંસકની અંદર પોતાના પ્રધાન રાજભવ નની અંદર પ્રવિષ્ટ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અહીવપત્તિ - ૩/૧૨૨ થયો. ત્યાં પહોંચીને તે ભરત રાજાએ પોતાના મિત્રજનોની સ્વજનોની પરિજનોની કુશ લતા પૂછી સર્વની સાથે સંભાષણ કર્યા બાદ યાવતું સ્નાન ઘરથી બહાર આવી ને જ્યાં ભોજન મંડપ હતો, ત્યાં ગયા. ત્યાં જઈને તે એક શ્રેષ્ઠ સુખાસન ઉપર બેસી ગયા અને તેણે પોતાની વડે ગૃહીત અષ્ટમ તપસ્યાના પારણા કર્યા પારણા કરીને પછી તે ભરત મહારાજા પોતાના શ્રેષ્ઠ પ્રાસાદની અંદર ગયા. યાવતું ભોગભોગો ભોગવવા લાગ્યા [૧૨૨] એક દિવસની વાત છે કે જ્યારે મહારાજા પોતાના રાજ્ય શાસન ચલાવવાનાસંબંધમાં વિચારમગ્ન હતા. ત્યારે તેમના અન્તઃકરણમાં એ જાતનો સંકલ્પ ઉદૂભવ્યો.મેં પોતાના બલથી શારીરિક શક્તિથીઅને વીર્યથી આત્મબલથી તેમજ પુરુષકાર પરાક્રમથી શત્રુઓને પરાજિત કરવાની શક્તિથી ઉત્તરદિશામાં જેની મર્યાદા રૂપ સુદ્રહિમવતું ઉભો છે. અને ત્રણ દિશાઓમાં સમુદ્ર છે. એવા આ સંપૂર્ણ ભરત ક્ષેત્રને પોતાના વશમાં કર લીધું છે. એથી હવે મારા માટે એજ યોગ્ય છે કે હું રાજ્ય પર મારો અભિષેક કરાવડાવું, કાલે પ્રભાત થશે અને સૂર્યના કિરણો ચોમેર પ્રસરી જશે ત્યારે આ રાજ્યાભિષેક કાર્ય પ્રારંભ કરાવીશ બીજા દિવસે તે ભરત રાજા જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેણે સારી રીતે સ્નાન કર્યું. બહાર આવી ને બાહા ઊપસ્થાન શાલા હતી અને જ્યાં સિંહાસન હતું ત્યાં ગયા. ત્યાં જઈને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસી ગયા. બેસીને તેમણે ૧૬ હજાર દેવોને, ૩૨ હજાર શ્રેષ્ઠ રાજાઓને, સેનાપતિ, રત્નોને, યાવતુ ગાથાપતિ રત્નને બીજા અનેક ને બોલાવ્યા. તેમને આ પ્રમાણે કહ્યું. હે દેવાનું પ્રિયો ! મેં સ્વબલવીય તેમજ પુરષકાર પરાક્રમથી આ સંપૂર્ણ ભરત ખંડને વશમાં કરી લીધો છે. એથી હે દેવાનુપ્રિયો ! તમે સર્વે ખૂબજ ઠાઠ-માઠથી મારો રાજ્યાભિષેક કરો. ત્યાર બાદ ભરત મહારાજા જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા. આવીને તે અષ્ટમ ભક્તિ થઈ ગયા અને સાવધાની પૂર્વક ગૃહીત વ્રતની આરાધના કરવા લાગ્યા ત્યાર બાદ ભરત. મહારાજાએ જ્યારે અષ્ટમભક્તની તપસ્યા પૂરી થઈ ત્યારે આભિયોગિક દેવો ને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો! તમે અતીવ શીઘ વિનીતા રાજધાની ના ઈશાન કોણમાં એક વિશાલ અભિષેક મંડપ નિર્મિત કરો.ભરત રાજાની આજ્ઞા શિરોધાર્ય કરીને તેઓ બધાં વિનીતા રાજધાની ના ઈશાન કોણમાં જતા રહ્યા ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદ્રઘાદ્વારા પોતાના આત્મ પ્રદેશોને બહાર કાઢ્યાતે પ્રદેશોનેબહારકાઢીને તેમને સંખ્યાત યોજનો સુધી દંડાકારમાં પરિણત કયાં અને તેમના વડે તેમણે રત્નો યાવતુ રિઝો રત્નવિશેષોથી સમ્બદ્ધ જે અસાર બાદર પુગલો હતા તેમને છોડ્યા યાવતું તેમને છોડીને તેમણે યથા સૂક્ષ્મસાર પુદ્ગલોને ગ્રહણ કરી લીધા. સાર પુદ્ગ લોને ગ્રહણ કરીને તેમણે ચિકીર્ષિત મંડપના નિમણિ માટે બીજી વખતપણ વૈકિય સમુદ્ઘાત કર્યો. બીજી વખત સમુદ્દઘાત કરીને તેમણે બહુસમરમણીય ભૂમિભાગની વિક્ર્વણા કરી. તે બહસમરમણીય ભૂમિ ભાગ આલિંગ પુષ્કર જેવો પ્રતીત થતો હતો. તે બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યભાગમાં એક વિશાળ અભિષેક મંડપની તેમણે વિકર્વણા કરી. એ મંડપ હજારો થાંભલાઓથી યુક્ત હતો. યાવતું સુગંધિત ધૂપવર્તિકાઓથી એ મહેકી રહ્યો અભિષેક મંડપના એકદમ મધ્યભાગમાં એક વિશાળ અભિષેકપીઠની તેમણે વિદુર્વણા કરી. એ અભિષેક પીઠ અચ્છ-ધૂલિ વિહીન હતું અને સૂક્ષ્મ પુદ્ગલોથી નિર્મિત હોવા બદલ ગ્લક્ષ્ય હતું. તે અભિષેક પીઠની ત્રણ દિશા Page #172 -------------------------------------------------------------------------- ________________ વારો-૩ ૧૬૯ ઓમાં તેમણે ત્રણ ત્રિસોપાન પ્રતિરૂપકો વિકૃર્વિત કર્યા. વિજયદેવના સિંહાસનનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે તેમજ ‘દામ’ સુધીનું વર્ણન અહીં પણ ગ્રહણકરવું જોઈએ. શ્રી ભરત મહારાજાએ જ્યારે આભિયોક દેવો પાસેથી એ સમાચાર સાંભળ્યા તો તે અતીવ હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળો થયો. અને પૌષધશાળામાંથી બહાર આવ્યો અહીં કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તે પુરુષોને તેણે આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્રાંતિ શીર્ઘ આભિષેક્સ હસ્તિરત્ન ને સુસજ્જિત કરો. સજ્જિત કરીને હય-ગજ તેમજ પ્રવર યોદ્ધાઓથી કલિત ચતુરંગિણી સેનાને પણ સજ્જિત કરો તે ભરત નરેશ સ્નાન ઘર તરફ ગયા. યાવત્ ત્યાં જઈને સ્નાન કર્યું અને પછી તે મજ્જન ગૃહમાંથી બહાર આવ્યા. બહાર આવીને તે નરપતિ અંજગિરિ સદ્દશ ગજપતિ ઉપર આરૂઢ થઈ ગયા. જ્યારે શ્રી ભરતરાજા આભિષેક્સ હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈ રહ્યા હતા, તે સમયયે તેમની આગળ સર્વ પ્રથમ આઠ આઠની સંખ્યામાં આઠ મંગલ દ્રવ્યો પ્રસ્થિત થયા આરીતે જેવો પાઠ વિનીતા રાજધાની થી ભરત મહારાજા નીકળ્યા તે પ્રકરણમાં આવેલ છે. આ પ્રમાણે ઠાઠ-માઠથી ભરત નરેશ વિનીતા રાજધાની ના ઠીક મધ્યમાં આવેલા માર્ગમાં થઇને નીકળ્યા. બહાર નીકળીને તેઓ વિનીતા રાજધાની ના ઈશાન કોણમાં કે જ્યાં આભિષેક મંડળ હતો, ત્યાં પહોંચ્યા. અભિષેક્સ હસ્તિરત્નને ઊભુ રાખ્યું. ઊભું રાખીને તે રાજાને આભિષેક્સ હસ્તિરત્ન ઉપર થી નીચે ઉતર્યાં. નીચે ઉતરીને સ્ત્રી રત્ન સુભદ્રા, અને ૩૨ હજાર ઋતુ કલ્યાણિકા રાજ કન્યાઓ ૩૨ હજાર જનપદના મુખી ઓની કલ્યાણકારિણી કન્યાઓ અને ૩૨-૩૨ પાત્રોથી બદ્ધ ૩૨ હજાર નાટકો થી પરિવેષ્ટિત થયેલાતે ભરત રાજા અભિષેક મંડપમાં પ્રવિષ્ટ થયા પછી તેઓ જ્યાં અભિષેક પીઠ હતું ત્યાં પહોંચ્યા. અભિષેક પીઠની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. તેઓ પૂર્વ ભાગાવસ્થિત ત્રિસોપાન પ્રતિરૂપકો ઉપર આરૂઢ થઈ ને તે પીઠ ઉપર ચઢી ગયા. ત્યાં ચઢીને તેઓ જ્યાં સિંહાસન હતું. ત્યાં આવ્યાં. તેઓ પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર સારી રીતે બેસી ગયા. ત્યાર બાદ તે ભરત મહા રાજાના ૩૨ હજાર રાજાઓ જ્યાં આભિષેક મંડપ હતો ત્યાં આવ્યા. યાવત્ સેનાપતિરત્ન સુષેણ સાર્થવાહ વગેરે પૂર્વવત્ અભિષેક મંડપમાં આવ્યા. ત્યાર બાદર ભરત રાજાએ આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું દેવાનુપ્રિયો ! તમે લોકો શીઘ્ર મણી રત્નાદિ રૂપ પદાર્થો જેમાં સમ્મિલિત હોય, તથા જેમાં આવેલ સર્વ વસ્તુઓ મૂલ્યવાન્ હોય, તેમજ જેમાં ઉત્સવ યોગ્ય વાઘ વિશેષ હોય એવી મહારાજ્યાભિષેક માટે યોગ્ય સામગ્રીની વ્યવસ્થા કરો. આ પ્રમાણે ભરત મહારાજા વડે આજ્ઞાપ્તથયેલા તે આભિયોગિક દેવો ખૂબ અધિક હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્ત થયા યાવત્ તેઓ ઈશાન કોણ તરફ જતાં રહ્યા. જંબુદ્રીપના વિજયદ્વા૨ના અધિપતિ દેવ-વિજયના પ્રકરણમાં તૃતીય ઉપાંગમાં અભિષેક સૂત્ર કહેવામાં આવેલ છે તે પ્રમાણે જ અહીં પણ અભિષેક સૂત્ર યાવત્ તે સર્વ પંડકંવનમાં એકત્ર થઈ જાય છે. અહીં સુધી પાઠ ગ્રહણ કરવો જોઇએ તેઓ સર્વે દેવો જ્યાં વિનીતા રાજધાની હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ત્રણ પ્રદક્ષિણાઓ કરી. ત્યાર બાદ જ્યાં અભિષેક મંડપ અને તેમાં પણ જ્યાં ભરત રાજા હતા ત્યાં આવ્યાં. ત્યાં આવીને તેમણે તે મહાર્થ, મહાઈ અને મહારાજ્યાભિષેકની સમસ્ત સામગ્રીને રાજાની સામે મૂકી દીધી. જે રીતે જંબુદ્વીપના દ્વારના અધિપતિ વિજય દેવનો થયો. એ અભિષેક Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જંબુલીવપન્નતિ-૩/૧૨૨ નું વર્ણન “જીવાભિગમ ઉપાંગમાં કરવામાં આવેલું છે. ભારત રાજાનો અભિષેક કરીને પછી દરેકેચાવત્ અંજલિ બનાવીને તે-તે ઈ-કાન્ત યાવતુ વચનો વડે તેમનું અભિનંદન તેમજ સ્તવન કરતાં કરતાં આ પ્રમાણે કહ્યું- હે નન્દ! આનંદ સ્વરૂપ મહારાજા ભરત તમારો જય થાઓ, જય થાઓ હે ભદ્ર! કલ્યાણ સ્વરૂપ ભરત ! તમારો વારંવાર જય થાઓ, જય થાઓ હે ભદ્ર! કલ્યાણ સ્વરૂપ ભરત! તમારો વારંવાર જય થાઓ, ત્યારબાદ ભરત રાજા સેનાપતિ રત્ન યાવતુ પુરોહિત રત્નથી માંડીને સાર્થવાહ આદિ જનો એ આ પ્રમાણે જ અભિષેક કર્યો. સંસ્ત વન કર્યું. કે ભરત નરેશના શરીરનું તેમણે પ્રોચ્છન- કર્યું અને મસ્તકની ઉપર મુકુટ મૂક્યો. અહીં શરીર ઉપર ગોશીર્ષ ચંદનનું લેપન કર્યું. લેપન કરીને પછી તેમણે દેવદૂષ્ય યુગલ ધારણ કરાવ્યું. એ સર્વ આભૂષણો વડે ભરતચક્રીના શરીરને સમલંકૃત કરીને પછી તે દેવો એ તેમના શરીર પર ચંદનવૃક્ષ આદિની સુગંધિ જેમાં સમ્મિલિત છે એવા કાશ્મીર કેશર કપૂર અને કસ્તૂરી વગેરે સુગંધિત દ્રવ્યો છાંટ્યા. પછી પુષ્પોની માળાઓ તે રાજાને ધારણ કરાવવામાં આવી જ્યારે ભરત નરેશ પૂર્વોક્ત પ્રકારથી રાજ્યાભિષેકની સર્વ સામગ્રી વડે અભિષિક્ત થઈ ચૂક્યા ત્યારે તેમણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. અને બોલાવીને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે વિનીતા રાજધાનીમાં એવી ઘોષણા કરી સર્વજનો ! મારા ૧૨ વર્ષ સુધી ઉત્સવ કરે. તે ઉત્સવમાં વિકેય વસ્તુ ઉપર જે રાજા તરફથી કર લેવામાં આવે છે. તે માફ કરવામાં આવેલ છે. પશુઓકર સરકારીકર તે પણ માફ કરવામાં આવે છે. જે વસ્તુ બહારથી આવે તે વસ્તુ તેજ કિંમતમાં વેચવામાં આવે. એમાં ક્ષતિ પૂતિ રાજા તરફથી કરવામાં આવશે. યાવતુ આનંદ પૂર્વક ભિન્ન ભિન્ન પ્રકારની ક્રીડાઓથી-એ ઉત્સવને સફળ બનાવે. ઠેક-ઠેકાણે એ ઉત્સવની આરાધનામાં વિજયજયન્તીઓ. લહેરાવવામાં આવે. રાજાને યોગ્ય એવી અભિષેક વિધિથી ભરત રાજાનો રાજ્યા ભિષેક થઈ ગયો ત્યારે તેઓ સિંહાસન ઉપરથી ઊભા થયા અને ઉભા થઈને સ્ત્રી-રત્નની સાથે-સાથે યાવતું હજારો નાટકોની સાથે-સાથે તેઓ તે અભિષેક પીઠ ઉપરથી નીચે ઉતર્યા. અભિષેક મંડપમાંથી બહાર આવ્યા. હસ્તિરત્ન ઊભું હતું ત્યાં આવ્યા. યાવતું આરૂઢ થયા-બેસી ગયા. ભરતના અયોધ્યા પ્રવેશ અંગેનો પાઠ જેવો પાઠ કુબેરની ઉપમા સુધી કહેવામાં આવેલ છે, તેવોજ પાઠ અત્રે પણ સમજવો. પોતાના ભવનાવતંસક સ્વરાજભવનમાં આવ્યા. અને ત્યાં આવીને તેઓ વાગતા મૃદંગાદિકોના તુમુલ ધ્વનિ સાથે સાંસારિક વિવિધ પ્રકારના કામભોગોને, સુખોને ભોગવતાર પોતાનો સમય પસાર કરવાલાગ્યા. જ્યારે ૧૨ વર્ષ સુધી યોજવામાં આવેલ ઉત્સવ સમાપ્ત થઈ ગયો ત્યારે તે ભરત મહારાજા એ સર્વે દેવો, રાજા, સેનાપતિ રત્ન લાવત્ સર્વેનું સત્કાર-સન્માન કરીને વિસર્જિત કર્યા. [૧૨૩-૧૨૬] ભરત ચક્રવર્તીના ચક્રરત્ન દડરત્ન અસ્તિરત્ન અને છત્રરત્ન એ. ચાર રત્નો કે જે એકેન્દ્રિય રત્નો છે, આયુધ ગૃહશાલામાં ઉત્પન્ન થયા છે. ચર્મરત્ન, મણિરત્ન, કાકણિરત્ન તથા નવ મહાનિધિઓ એ સર્વે શ્રીગૃહમાં-ભાડાગાર માં ઉત્પન્ન થયા છે. સેનાપતિરત્ન, ગાથાપતિ રત્ન વધ્રધરિત્ન અને પુરોહિતરત્ન એ ચાર મનુષ્યરત્નો વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થયા છે. અશ્વરત્ન અને હસ્તિરત્ન એ બે પંચેન્દ્રિય તિર્યગ્રત્વ વૈતાઢ્ય ગિરિની તળેટીમાં ઉત્પન્ન થયા છે. તથા સુભદ્રા નામક જે . Page #174 -------------------------------------------------------------------------- ________________ વસ્તારો-૩ ૧૭૧ સ્ત્રી રત્ન છે તે ઉત્તર વિદ્યાધર શ્રેણીમાં ઉત્પન્ન થયેલ છે. ષડૂ ખંડાત્મક ભરતક્ષેત્રને સાધન રૂપ બનાવ્યા બાદ તે ભરત ચક્રવર્તી ચતુર્દશરત્નો, નવ મહાનિધિઓ, સોળ સહસ્ત્ર દેવો, ૩૨ સહસ્ત્ર રાજાઓ, ૩૨ સહસ્ત્ર ઋતુકલ્યાણકારિણી કન્યાઓ, ૩૨ સહસ્ત્ર જનપદ્મગ્રણીઓની કન્યાઓ, ૩૨-૩૨ પાત્ર બદ્ધ ૩૨ સહસ્ત્ર નાટકો ૩૬૦ સૂપકારો ૧૮ શ્રેણી-પ્રશ્રેણી જનો. ૮૪ લાખ ઘોડાઓ ૮૪ લાખ હાથીઓ, ૮૪ લાખ રથો, ૯૬ કરોડ મનુષ્યો, ૭૨ હજાર પુરવરો, ૩ર હજાર જનપદ્ય, ૯૬ કરોડ ગ્રામો. ૯૯ હજાર દ્રોણમુખો, ૮૪ હજાર, પટ્ટણો, ૨૪ હજાર કર્ધટો ૨૪, હજાર મડંબો. ૨૦ સહસ્ત્ર આકરો, ૬ હજાર ખેટકો, ૧૪ હજાર સંવાહો, પ૬ અંતરોદકો, ૪૯ કુરાજ્યો, વિનીતા રાજધાની તેમજ ઉત્તર દિશામાં શુદ્ધ હિમવદ્ ગિરિ અને પૂવદિ દિશાત્રયમાં સમુદ્ર મયદિાવાળું સંપૂર્ણ ભરત ક્ષેત્ર તેમજ બીજા પણ અનેક રાજેશ્વર તલવરથી માંડીને સાર્થવાહ સુધીના લોકો ઉપર આધિપત્ય કરતાં, અગ્રગામિત્વ કરતાં, ભર્તૃત્વ કરતાં, સેનાપત્ય કરતાં અને પોતાના આદેશનું સર્વને પાલન કરાવતાં મનુષ્યભવ સંબંધી સુખોને ભોગતા પોતાનો સમય શાન્તિપૂર્વક વ્યતીત કરવા લાગ્યા. એમને જે ઇચ્છા મુજબ સતત મનુષ્યભવ સંબંધી ભોગોની પ્રાપ્તિ થયેલી, તે એમના વડે પૂર્વભવમાં સંપાદિત તપના પ્રભાવનું નિકાચિત રૂપ ફળ છે એ ભરત રાજા ભોગભૂમિની પરિસમાપ્તિ થઈ તે પછી સર્વે પ્રથમ જ ભરતક્ષેત્રના ચક્રવર્તી થયા છે એક સહસ્ત્ર વર્ષ કમ ૬ લાખ પૂર્વ સુધી સામ્રાજ્ય પદ ભોગવ્યા બાદ તે ભરત રાજા જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં ગયા. ત્યાં જઈને શશી જેવા પ્રિયદર્શી તે ભરત રાજા મજન ગૃહમાંથી પાછા બહાર નીકળ્યા. જ્યાં આદર્શ ગૃહ હતું અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યા. ત્યાં જઈને તેઓ પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર સમાસીન થઈ ગયા. ત્યાં બેસીને પોતાના પ્રતિબિંબને જોતાં જોતાં તેમની દ્રષ્ટિ પોતાની આંગળીથી સરી પડેલી મુદ્રિકામાં પડી તેને જોઈને તેમણે પોતાની આંગળીને દિવસમાં જ્યોત્સા રહિત શશિકલાની જેમ કાંતિહીન જોઈ તે રીતે જોઈને તેમણે વિચાર કર્યો અરે ! આંગળી અંગુઠીથી વિરહિત થઈને શોભા વિહીન થઈ ગઈ છે. ત્યારબાદ તેમણે પોતાના સમસ્ત અંગો ઉપરથી આભૂષણો ઉતારી લીધાં. ત્યારે તેમના અંતરમાં એવી શુભભાવના ઉદ્ભવી કે આ શરીર એમાં શોભા જેવી વસ્તુ કઈ છે ? તેમજ પ્રતિક્ષણ વિશુદ્ધ થતી વેશ્યાઓથી યોગની પ્રવૃત્તિઓથી-નિરાવરણ શરીરની વિરૂપતા વિષયક ઈહા, અપોહ માર્ગણ અને ગવેષણ કરતા કરતાં તદાવરણીય કમોંના ક્ષયથી કર્મરજને વિકીર્ણ કરનારા અપૂર્વ કરણ રૂપ શુક્લધ્યાનમાં તે ભરત નૃપતિ મહારાજ મગ્ન થઈ ગયા. અને તે જ ક્ષણે તેમના અનંત અનન્તર વ્યાઘાત રહિત નિરાવરણ, કૃમ્ન તેમજ પરિપૂર્ણ એવા કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયાં. ત્યારબાદ તે ભરત કેવલી એ પોતાની મેળે જ અવશિષ્ટ માલ્યાદિ રૂપ આભરણો તેમ જ વસ્ત્રાદિકોને પણ ત્યજી દીધાં. ત્યજીને પછી તેમણે પંચમુષ્ટિક કેશલુંચન કર્યું. પંચમુષ્ટિક કેશલુંચન કરીને સનિહિત નિકટ મૂકેલા દેવ દ્વારા અર્પિત સાધુલિંગને ગ્રહણ કરીને- તેઓ આદર્શ ભવનમાંથી બહાર નીકળી ગયાં. પોતાના અંતપુરની વચ્ચે થઈને રાજભવનમાંથી બહાર નીકળી ગયા. દસહજાર રાજાઓને પ્રતિબોધિત કરીને તેઓ ને દીક્ષા આપી તે પછી તેમના સાથે વિહાર કરીને લાખ પૂર્વ પર્યન્ત સંયમનું પાલન કર્યું. Page #175 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્ધીવપન્નત્તિ - ૩/૧૨૬ વિહાર કરીને એ અષ્ટાપદ પર્વતની પાસે આવ્યા. ત્યાં આવીને એ તેની ઉપર સાવધાની પૂર્વક ચઢ્યા. ચઢી ને એમને પૃથિવી શિલાપટ્ટની કે જે સાન્દ્ર જુલધરવત્ શ્યામ હતું અને રમ્ય હોવાથી જ્યાં દેવ ગણો આવ્યા કરતા હતા-પ્રતિલેખના કરી. સારી રીતે દર્શન રૂપ પ્રતિ લેખના કરીને એઓ તેની ઉપર ચઢી ગયા. અને કાય તેમજ કષાય જેના વડે કૃશ કરવામાં આવે છે, એવી સંલેખાને એમણે ખૂબ જ આદરપૂર્વક ધારણ કરી અને ભક્ત પાનનું પ્રત્યાખ્યાન કર્યું. તેમજ પાદપોપગમન સન્થારો અંગીકૃત કર્યો. ૭૦ લાખ પુર્વ સુધી કુમાર કાળમાં રહ્યાં. એક લાખ પૂર્વ સુધી માંડલિક રાજા રહ્યાં. ૧ હજાર વર્ષ કમ ૬ લાખ પૂર્વ સુધી મહારાજ પદમાં ચક્રવર્તી પદે રહ્યા. અને ૨૩ લાખ પૂર્વ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યાં. કંઇક કમ એટલે કે અંતર્મુહૂર્તકમ એક લાખ પૂર્વ સુધી તેઓ કેલિ પર્યાયમાં રહ્યા. પૂરા એક લાખ વર્ષ સુધી શ્રામણ્ય પર્યાયમાં રહ્યા. આ પ્રમાણે પોતાની સંપૂર્ણ ૮૪ લાખ પૂર્વના આયુષ્યને ભોગવીને તે ભરત કેવલી એક માસના પૂરા સંથારાથી -શ્રવણ નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત ચન્દ્રના સમયમાં વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર-ભવોપગ્રાહી કર્મો જ્યારે ક્ષય થઈ ગયા ત્યારે કાલગત થયા. એટલે કે સિદ્ધાવસ્થા યુક્ત બની ગયા-મોક્ષમાં વિરાજમાન થઇ ગયા. જાતિ, જરા અને મરણના બંધનથી રહિત થઈ ગયા. સિદ્ધ થઈ ગયા. હે ભદંત આ ક્ષેત્રનું નામ ભરત એવું શા કારણ થી પડ્યું તો એના ઉત્તરમાં એવું કથન સૂત્રો દ્વારા કર્યું છે. એટલે કે ભરત રાજા આ ક્ષેત્ર ના અધિપતિ હતા એથી આ ક્ષેત્રનું નામ ભરત ક્ષેત્ર પડ્યું છે.એ ભરત ક્ષેત્રમાં ભરત નામક દેવ કે જે મહતી વિભવાદિ રૂપ સમ્પત્તિથી યુક્ત યાવત્ જેની પલ્યોપમની સ્થિતિ છે- એથી હે ગૌતમ ! ભરત ક્ષેત્ર એવું નામ મેં આ ક્ષેત્રનું કહ્યું છે હે ગૌતમ ! ભરતક્ષેત્ર એવું નામ શાશ્વત છે. કેમકે એવું આનું નામ રહ્યું છે. અને ભવિષ્યમાં પણ રહેશે. કે આ ભરતક્ષેત્ર ધ્રુવ છે, શાસ્વત છે, અક્ષય છે, અવ્યય રૂપ છે, અવસ્થિત છે અને નિત્ય છે. વક્ખારો- ૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ વારો-૪ ૧૭૨ [૧૨૭] હે ભદંત જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ક્ષુદ્ર હિમવાન નામક વર્ષધર પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! ભરતક્ષેત્રની ઉત્તર દિશામાં અને હૈમવત ક્ષેત્રની દક્ષિણ દિશામાં તથા પૂર્વ દિગ્દર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિગ્દર્તી લવણસમુદ્રની પૂર્વ દિશામાં આવેલ છે. એ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. એ પોતાના બન્ને છેડાઓથી લવણસમુદ્રને સ્પર્શી રહ્યો છે. પૂર્વ કોટિથી પૂર્વ લવણસમુદ્રને એ સ્પર્શી રહ્યો છે. પશ્ચિમ કોટિથી પશ્ચિમ લવણસમુદ્રને એ સ્પર્શી રહેલ છે, એની ઊંચાઇ ૧ સો યોજન જેટલી છે. એ પર્વત જમીનની અંદ૨ ૨૫ યોજન સુધી પહોંચેલો છે. આનો વિસ્તાર ૧૦૫૨-૧૨/ ૧૯ યોજન પ્રમાણે છે. ભરતક્ષેત્રનું પ્રમાણ ૫૨૬-૬ /૧૯ યોજન જેટલું છે. એના કરતાં બમણું આ હિમવાન પર્વતનું પ્રમાણ છે. એ પર્વતની પૂર્વપશ્ચિમની બન્ને ભુજાઓ લંબાઇમાં ૫૩૫૦ યોજન જેટલી છે તેમજ એક યોજનના ૧૯ ભાગોમાં ૧૫-૧ ૨/ભાગ પ્રમાણ છે. આ ક્ષુદ્ર હિમવાન્ પર્વતની ઉત્તર દિશાગત જીવા- ૨૪૯૩૨ યોજન અને એક યોજન અર્ધ ભાગ કરતા કંઇક અલ્પ લાંબી છે. પર્વતની જીવાનો ધનુપૃષ્ઠ દક્ષિણ બાજુએ ૨૫૨૩૦-૪/ ૧૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ ૧૭૩ યોજન જેટલો છે તે પરિધિની અપેક્ષાએ કહેલ છે. એ ક્ષુદ્ર હિમવતુ પર્વનું સંસ્થાન રુચક ના જેવું સંસ્થાન હોય છે, તેવું જ છે. એ પર્વત સ્વભાવતઃ અચ્છ-સ્વચ્છ અને ગ્લજ્જ છે, થાવત્ પ્રતિરૂપ છે. પર્વત બન્ને તરફ બે પાવર વેદિકાઓથી અને બે વનખંડોથી આવૃત્ત છે. એ ક્ષુદ્ર હિમવત્ વર્ષધર પર્વતના ઉપરનો ભૂમિ ભાગ બહુસમ રમણીય છે અને તેનું મૃદંગનું મુખ હોય છે. યાવતુ અહીં અનેક વાનવ્યંતર દેવો અને દેવીઓ ઉઠે છે-બેસે છે. એ અંગેનું વિવરણ ષષ્ઠ સૂત્રમાં આપવામાં આવેલ છે. [૧૨૮] તે ક્ષુલ્લક હિમવંત પર્વતના બહુસમરમણીય ભૂમિભાગની ઠીક વચ્ચે એક વિશાળ પદ્મદ્રહ નામક દ્રહ છે. એ દ્રહ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ છે ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તર્ણ છે. એક “સહસ્ર યોજન જેટલી એ દ્રહની લંબાઈ છે. એ આકાશ અને સ્ફટિકના જેવો અચ્છ-નિર્મળ છે, શ્લષ્ણ છે- ચિક્કણ છે. આખો તટ રજતમય છે. પદ્મદૂહ ચોમેર એક પદ્વવર વેદિકાથી અને એક વનખંડથી પરિક્ષિપ્ત છે- તે પદ્મદૂહની ચોમેર સુંદર-સુંદર ત્રિસોપાનત્રયો છે. એ ત્રિસોપાન પ્રતિરૂપકોના જે મો-દ્વારભૂમિ ભાગથી ઉપરની તરફ ઉસ્થિત પ્રદેશો છે તે વજમય છે. એમનું પ્રતિષ્ઠાન-મૂલપાદ-રિણરત્નમય છે. સ્તંભવૈડૂર્ય રત્નમય છે. ફલક એના સુવર્ણમય અને રૂપ્યમય છે એની સંધી વજમય છે. સૂચિઓ લોહિતાક્ષ રત્નમય છે. એની અવલંબન વાહાઓ અવલંબન ભિત્તિઓ અનેક પ્રકારના મણિઓથી નિર્મિત છે. દરેક સોપાનત્રયની આગળ તોરણો છે. એ તોરણો અનેક મણિઓથી નિર્મિત છે. એ પદ્મદૂહની ઠીક વચ્ચે એક વિશાળ પા છે. એ પાની લંબાઈ અને પહોળાઈ એક યોજન જેટલી અને જાડાઈ અડધા યોજન જેટલી અને એનો ઉદ્ધધ દશ યોજન જેટલો છે. એ જ લાન્તથી બે ગાઉ ઉપર ઉઠેલું છે. આ પ્રમાણે આનો કુળ વિસ્તાર ૧૦યોજન કરતાં કંઈક અધિક છે. તે કમળ પ્રાકાર રૂપ એક જગતીથી ચોમેર આવૃત્ત છે. એ પદ્મપરિવેષ્ટન રૂપ જગતી જબૂદ્વીપ જગતીની બરાબર છે.આનો આકાર ગોપુચ્છ જેવો થઈ ગયો છે. એ જગતીમાં જે ગવાક્ષ કટક જાલક સમૂહ છે તે પણ ઊંચાઈમાં અડધા યોજન જેટલો છે. અને વિખંભમાં પ૦૦ ધનુષ જેટલો છે. એ પદ્મની મૂળો કન્દથી નીચે ત્રાસા બહિઃ નિવૃત જટાજૂટ રૂપ અવયવ વિશેષ-રિષ્ટ રત્નમય છે. એનું કન્દ- વૈર્ય-રત્નમય છે. નાલ-વૈડૂર્યરત્નમય છે. એના બાહ્યપત્રો પણ વૈડૂર્યરત્ન મય છે. અને શેષ પત્રો રક્ત સુવર્ણમય છે. એનાં કેશરો રક્ત સુવર્ણમય છે. એના કમળ બીજા વિભાગો અનેકવિધ મણિમયોથી નિર્મિત છે. આની કણિકા સુવર્ણમય છે. આયામ એક ગાવ જેટલી છે. એ સવત્માના સુવર્ણમયી છે તેમજ આકાશ અને અને સ્ફટિકમણિ જેવી એ નિર્મળ છે. એ કર્ણિકાની ઉપરનો ભૂમિભાગબહુસમરમણીય આલિંગ પુષ્કર-મૃદંગ-મુખના જેવો હોય છે. ઈત્યાદિ એ બહુસમરમણીય ભૂમિભાગની એકદમ વચ્ચે એક સુવિશાળ ભવન આવેલ છે. એ ભવન આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલું, વિખંભની અપેક્ષાએ અડધા ગાઉ જેટલું અને ઊંચાઈની અપેક્ષાએ કંઈક કમ એક ગાઉં જેટલું છે. એ ભવન સેંકડો સ્તંભો ઉપર ઊભું છે. તેમજ એ પ્રસાદીય અને દર્શનીય એ ભવનની ત્રણ દિશાઓમાં ત્રણ દ્વારો આવેલા છે. એ દ્વાર ૫૦૦ ધનુષ જેટલા ઊંચા છે અને ૨૫૦ ધનુષ જેટલા પહોળા છે. તેમજ તેમની અંદર પ્રવિષ્ટ થવાનો માર્ગ પણ આટલો જ પહોળો છે. દ્વારા પ્રાયઃ અંતરત્નોથી નિર્મિત છે. એમની ઉપર જે સ્કૂપિકાઓ છે- તે ઉત્તમ સ્વર્ણ નિર્મિત છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જબુદ્ધીવપનતિ-૪/૨૮ એમની ચોમેર વનમાળાઓ છે. તે ભવનની અંદરનો જે ભૂમિભાગ છે. તે બહસમ રમણીય છે. એકદમ વચ્ચે એક સુવિશાળ મણિમયી પીઠિકા કહેવાય છે. આ મણિ પીઠિકા આયામ અને વિખંભની અપેક્ષા પાંચસો ધનુષ જેટલી છે. તેમજ જાડાઈની અપેક્ષા ૨૫૦ ધનુષ જેટલી છે. એ સવત્મિના મણિમયી છે. અને આકાશ તેમજ સ્ફટિક જેવી. નિર્મળ છે. અહીં મણિપીઠિકાની ઉપર એક સુવિશાળ શયનીય છે. તે દેવશયનીયનો પ્રતિપાદો અનેક મણિઓથી નિર્મિત હતા. એના મૂળપદો સુવર્ણ નિમિત હોય છે. એના ગાત્રો-ઈષતુ જબૂનદ-સ્વર્ણ વિશેષના બનેલા છે. એની સંધિઓ વજ રત્નની બનેલી છે. એની ઉપર જે તૂલી-પાથરેલા છે તે રજતમય છે. એની ઉપર જે ઉપધાનક મૂકવામાં આવ્યાં છે, તે લોહિતાક્ષ રત્નથી બનેલો છે. તેમજ ગાલની નીચે જે નાનું ઓશીકું મૂકવામાં આવેલ છે તે સ્વર્ણ વિશેષથી નિર્મિત છે. એ શયનીય પુરુષ પ્રમાણ ઉપધાનથી યુક્ત છે. એ શય્યા મધ્ય ભાગમાં નિમ્ન અને ગંભીર છે. અતિ મૃદુ હોવા બદલ એ શય્યા ગંગાના વાલુકામય તટની જેમ નર્મ છે, સુકોમળ છે. વિશિષ્ટ સંસ્કાર, થી-કસબ વગેરેથી યુક્ત છે.રેશમી વસ્ત્રથી તેમજ કપાસ અથવા અળસીથી નિર્મિત વસ્ત્રથી એ આચ્છાદિત છે. છર્મમય વસ્ત્ર વિશેષ રૂપ આજિનકની જેમ નવનીત માખણની જેમ તેમજ અકસૂલની જેમ આનો સ્પર્શ કોમળ છે. એની ઉપર ધૂળ પડે નહિ એ માટે એક આચ્છાદન વિશેષ છે. એ સુરમ્ય છે- પ્રાસાદીય છે. પૂર્વોક્ત કમળ બીજા અન્ય ૧૦૮ કમળોથી કે જેમનું પ્રમાણ એ પ્રધાન કમળ કરતાં અડધું હતું ચોમેરથી આવૃત્ત હતું. એમાંથી દરેકે દરેકે કમળ આયામ અને વિખંભની અપેક્ષાએ બે ગાઉ જેટલાં છે. જાડાઈની અપેક્ષાએ એ એક એક ગાવ જેટલાં છે. ઉધનની દ્રષ્ટિએ એ ૧૦ યોજન જેટલાં છે-અને ઉંચાઈની અપેક્ષાએ એ કમળો એક ગાઉ જેટલાં છે પાણીથી એ કમળો કંઇક અધિક ૧૦ યોજન ઉપર ઉઠેલાં છે. એ બધાં કમળોના મૂળ વજમય છે. યાવતુ એ કમળોની કણિકાઓ કનક સુવર્ણમયી છે. તે કર્ણિકા આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલી છે. જાડાઈની અપેક્ષાએ એક ગાઉ જેટલી છે. એ સવત્મિના કનકમયી છે. તે મૂળ પાની વાયવ્ય દિશામાં, ઉત્તર દિશામાં અને ઈશાન વિદિશામાં શ્રી દેવીના ચાર સહસ્ત્ર સામાનિક દેવોના ચાર હજાર પદ્મો છે. તે મૂળ પદ્રની પૂર્વ દિશીમાં શ્રી દેવીની ચાર મહત્તરિકાઓના ચાર પડ્યો છે. તે પાની દક્ષિણ પીરસ્ય દિશા રૂપ આગ્નેય કોણમાં શ્રી દેવીના આત્યંતર પરિષદાના આઠ હજાર દેવોના આઠ હજાર પડ્યો છે દક્ષિણ દિભાગમાં મધ્યમ પરિષદાના દશ સહસ્ત્ર દેવોના દશ હજાર પડ્યો છે. દક્ષિણ પશ્ચિમ દિભાગમાં નૈઋત્ય કોણમાં બાહ્ય પરિષ દના ૧૨ હજાર દેવોના ૧૨ હજાર પડ્યો છે. પશ્ચિમ દિશામાં સાત અનીકાધિ પતિઓના સાત પડ્યો છે. તે મૂળ પાની ચોમેર શ્રી દેવીના સોળ હજાર આત્મરક્ષક દેવોના ૧૬ હજાર પડ્યો છે. એ આત્મરક્ષક દેવો દરેક દિશામાં ૪-૪ હજાર જેટલી સંખ્યામાં રહે છે. એ મૂળ પવા એ કથિત પર પરિક્ષેપોથી ચોમેર ઘેરાયેલ છે. પ્રથમ આત્યંતરિક પદ્મા પરિક્ષેપ બીજું માધ્યમિક પા પરિક્ષેપ અને તૃતીય બાહ્ય પ પરિક્ષેપ એ સર્વમાં જે આત્યંતરિક પત્ર પરિક્ષેપ છે તેમાં ૩ર લાખ પદ્મો છે. મધ્યનું જે પડ પરિક્ષેપ છે તેમાં ચાલીસ લાખ પડ્યો છે. તેમજ જે બાહ્ય પદ્મ પરિક્ષેપ છે. તેમાં ૪૮ લાખ પધો છે. એ પા પરિક્ષેપ ત્રય આભિયોગિક દેવ સંબંધી છે. એ પ્રમાણે એ પાપરિક્ષેપ ત્રયોની સંખ્યાનું Page #178 -------------------------------------------------------------------------- ________________ વારો-૪ ૧૭૫ પ્રમાણ એક કરોડ ૨૦ લાખ હોય છે. શ્રી દેવીના નિવાસસ્થાન રૂપ પદ્મ એક છે. તેમજ શ્રી દેવીના નિવાસભૂત પદ્મની ચોમેર ચારે દિશાઓમાં જે પદ્મો છે તે ૧૦૮ છે. ચાર સહસ્ર સામાનિક દેવોના નિવાસસ્થાન રૂપ પદ્મો ચાર સહસ્ર છે ચાર મહત્તરિકાઓના નિવાસ ભૂત પદ્મો ૪ છે. આત્યંતર પરિષદાવર્તી ૮ હજાર દેવોના નિવાસ ભૂત પદ્મો ૮ સહસ્ર છે. મધ્ય પરિષદાવર્તી ૧૦ સહસ્ર દેવોના નિવાસભૂત પદ્મો ૧૦ સહસ્ર છે. મધ્યમપરિષદાવર્તી ૧૨ સહસ્ર દેવોના નિવાસસ્થાન રૂપ પદ્મો ૧૨ હજા૨ છે. સાત અનીકાધિપતિઓના નિવાસ સ્થાન ભૂત પદ્મો ૭ છે, ૧૬ હજાર આત્મરક્ષક દેવોના નિવાસ ભૂત પદ્મો ૧૬ હજાર છે. આ પ્રમાણે સપરિવાર શ્રી દેવીના નિવાસભૂત સર્વ પદ્મોની સંખ્યાનો સરવાળો ૫૦૧૨૦ થાય છે. આત્યંતર મધ્યમ તેમજ બાહ્યપદ્મ પરિક્ષેપ પદ્મ સંખ્યા ૨૨૦૫૦૧૨૦ સમસ્ત પદ્મો થાય છે. હે ગૌતમ ! પદ્મદ્ધમાં ઠેક-ઠેકાણે અનેક કમળો છે યાવત્ શત સહસ્ર પાંદડાવાળા પદ્મો છે. તે પદ્મયમાં વનસ્પતિકાયિક કમળો પણ અનેક છે. તેમજ પૂર્વોક્ત પ્રમાણવાળા જે કમળો-પો-છે તેઓ શાશ્વત છે અને પૃથ્વીકાયિક છે. આ પ્રમાણે પદ્મદના આકારવાળા અને પદ્મહના વર્ણ જેવા પ્રતિભાસવાળા પદ્મોને પદ્મદ્લ કહેવામાં આવેલ છે. ‘પદ્મ’ એવું જે નામ રાખવામાં આવેલ છે અનાદિ કાળથી ચાલતું આવી રહ્યું છે. પદ્મદ્ભયમાં શ્રી દેવી રહે છે અને તે કમળમાં નિવાસ કરે છે. એથી શ્રી નિવાસ યોગ્ય પદ્મનું આશ્રયભૂત હોવાથી એ જલાશયનું નામ પદ્મદ્ભુ છે. શ્રી દેવી મહર્દિક છે યાવત્ એની ઉંમર એક પલ્યોપમ જેટલી છે. આનું આ પ્રમાણેનું નામ હતું આપ્રમાણે નામ અત્યારે પણ છે અને ભવિષ્યત્ કાળમાં પણ એવું જ રહેશે [૧૨૯] તે પદ્મદના પૂર્વ દિગ્વર્તી તોરણથી ગંગા મહા નદી પોતાના જ પરિવાર ભૂત ૧૪ હજાર નદીઓ રૂપી સંપત્તિથી યુક્ત હોવા બદલ તેમજ સ્વતંત્ર રૂપથી સમુદ્રગામિની હોવા બદલ પ્રકૃષ્ટ નદી છે. સિંધુ આદિ નદીઓમાં પણ આ પ્રમાણે જ પ્રકૃષ્ટતા જાણવી જોઇએ. એ ગંગા મહાનદી પૂર્વાભિમુખ થઇને પાંચસો યોજન સુધી તેજ પર્વત ઉપર પ્રવાહિત થતી ગંગાવર્ત નામકફૂટ સુધી નહિ પહોંચીને પરંતુ તેની પાસેથી પાછી ફરીને ૫૨૩ -૩ /૧૯ યોજન સુધી દક્ષિણ દિશા તરફ તે પર્વત પાસેથી પાછી ફરે છે, અને ખૂબજ પ્રચંડ વેગથી અને પ્રચંડ સ્વર સાથે ઘડાના મુખમાંથી નિકૃત શબ્દમાન જલ પ્રવાહ તુલ્ય તેમજ મુક્તાવલિ નિર્મિત હાર જેવા સંસ્થાનવાળા એકસો યોજન ક૨તા પણ કંઇક અધિક પ્રમાણોપેત પ્રવાહથી પ્રપાત કુંડમાં પડે છે. ગંગા મહાનદી જે સ્થાન ઉપરથી પ્રપાત કુંડમાં પડે છે. ત્યાં એક વિશાળ જિલ્લા જેવી આકૃતિ ધરાવતી પ્રણાલી છે. એ પ્રણાલી આયામની અપેક્ષાએ અર્ધા યોજન જેટલી છે અને વિખુંભની અપેક્ષાએ એક ગાઉ સહિત ૬ યોજન જેટલી છે. તેમજ એની મોટાઇ અર્ધા ગાઉ જેટલી છે. એ સર્વાત્મના રત્નમયી છે. -આકાશ અને સ્ફટિક જેવી એ તદ્દન નિર્મળ અને સ્નિગ્ધ છે. ગંગા મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાળ ગંગા પ્રપાત કુંડ નામક કુંડ છે. આયામ અને વિખંભની અપેક્ષાએ એ ૬૦ યોજન જેટલું પ્રમાણ ધરાવે છે. કંઇક વિશેષાધિક ૧૯૦ યોજન પ્રમાણ આનો પરિક્ષેપ છે. ૧૦ યોજન જેટલી આની ઉંડાઇ છે. એ આકાશ અને સ્ફટિક મણિવત્ નિર્મળ છે. તેમજ સ્નિગ્ધ છે એનો કિનારો રજતમય છે. અને તે સમ છે. નીચો ઊંચો નથી વજ્રમય એના પાષાણો છે. એનો તલ ભાગ વજ્રમય છે. એમાં જે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ બુદ્ધીવપન્નત્તિ-૪/૧૨૯ વાલુકા સમૂહો છે તે સુવર્ણની અને શુભ્ર રજતની વાલુકા ઓથી યુક્ત છે, એના તટના આસનવતી જે ઉન્નત પ્રદેશ છે તે વૈર્ય અને સ્ફટિકના પટલથી નિર્મિત છે. એમાં પ્રવેશ કરવા માટે અને બહાર નીકળવા માટે જે માર્ગ છે તે સુખકર છે. એના ઘાટો અનેક મણિઓ દ્વારા સુબદ્ધ છે, એ પ્રફુલ્લિત ઉત્પલોની, કુમુદોની, નલિનોની, સુભગોની સૌગંધિકોની, પુંડરીકોની, મહાપુંડરીકોની, શતપત્ર વાળા કમળોની, કિંજલ્કોથી ઉપશોભિત છે એના. કમળો ઉપર ભ્રમરો બેસીને તેમના કિંજલ્કનું પાન કરતા રહે છે. એનું જળ આકાશ અને સ્ફટિકની જેમ અત્યંત નિર્મળ છે. એ સર્વદા જળથી પરિપૂર્ણ રહે છે. એમાં આમતેમ અનેક મચ્છ કચ્છપો કરતા રહે છે. અનેક જાતિઓના પક્ષીઓના જોડા અહીં બેસીને અનેક પ્રકારના મધુર સ્વરોથી શબ્દો કરતાં રહે છે, એ કુંડ પ્રાસાદીય છે, દર્શનીય છે, અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. એ કુંડ એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવૃત્ત છે. તે ગંગા પ્રપાત કુંડની ત્રણ દિશાઓમાં ત્રણ ત્રિસોપાન પ્રતિ રૂપકો છે એક ત્રિસોપાન પ્રતિરૂપક પૂર્વ દિશામાં છે એક ટિસોપાન પ્રતિરૂપક દક્ષિણ દિશામાં છે, એક ટિસોપાન પ્રતિરૂપક પશ્ચિમ દિશામાં છે એ ત્રિસોપાન એના ભૂભાગથી ઉપર નીકળેલા પ્રદેશરૂપ અને વજરત્ન નિર્મિત છે. પ્રતિષ્ઠાના-ત્રિસોપાનના મૂલ પ્રદેશો રિષ્ટરત્નનિર્મિત છે. યાવતુ એ ત્રિસોપાન પ્રતિક રૂપોમાંથી પ્રત્યેક ત્રિસોપાન પ્રતિરૂપકની આગળ-આગળ તોરણો છે. એ તોરણો અનેક વિધમણિઓથી નિર્મિત છે. તેમજ અનેક મણિમય તંભોની ઉપર એ તોરણો સંનિવિષ્ટ છે. એમના દરેકે દરેક સ્તંભમાં વજમય વેદિકાઓ ઉત્કીર્ણ કરવામાં આવેલી છે. વિદ્યાધરોના ચિત્રિત યમોલો સમશ્રેણિક યુગલોથી તે એવી રીતે લાગતા હતા કે જાણે એઓ સંચરિષ્ણુ પુરુષની પ્રતિમાદ્વયથી જ યુક્ત ન હોય હજારો કિરણો વડે એઓ પ્રકાશિત થતા રહે છે. એમનો સ્પર્શ સુખકારક છે. એ સશ્રીક રૂપવાળા છે. એમની ઉપર જે ઘંટાવલિ નિક્ષિપ્ત છે તે જ્યારે પવનના. સ્પર્શથી હાલે છે ત્યારે તેમાંથી જે મધુર-મનોહર રણકાર નીકળે છે. એ તોરણોની આગળ ઘણા આઠ આઠ મંગલક દ્રવ્યો છે. એ સર્વ મંગલક દ્રવ્યો પ્રાસાદીય છે, દર્શનીય છે, અભિરૂપ છે અને પ્રતિરૂપ છે તે તોરણો ઉપર અનેક કષ્ણવર્ણની ધ્વજાઓ કે જેઓ ચામરોથી અલંકત છે- એ સર્વે ધ્વજાઓ અચ્છ છે ચિક્કણ પુદ્ગલોના સ્કંધથી નિર્મિત છે, રજતમય પટ્ટોથી શોભિત છે. વજમય દંડોવાળી છે. કમળો જેવી ગંધવાળી છે, અતિ મનોહર છે. પ્રાસા દીય છે દર્શનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. તે ગંગા પ્રપાત કુંડની ઠીક મધ્ય ભાગમાં એક સુવિશાળ ગંગાદ્વીપ નામક દ્વીપ કહેવામાં આવે છે. આયામ અને વિષ્ક ભની અપેક્ષાએ એ દ્વીપ આઠ યોજન પ્રમાણ કહેવામાં આવેલ છે. એ દ્વીપનો પરિક્ષેપ કિંઈક વધારે ૨પ યોજન જેટલો છે. પાણીની ઉપર એ બે ગાઉ સુધી ઉપર ઉઠેલો છે. એ સર્વાત્મના વજરત્ન નિમિત છે એ અચ્છ અને ગ્લણ છે. એ ગંગાદ્વીપ નામક દ્વીપ એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવૃત્ત છે. ગંગાદ્વીપ નામકીપની ઉપર નો ભૂમિભાગ બહુસ મરણીય કહેવામાં આવેલ છે. તે બહુસમરણીય ભૂમિભાગના ઠીક મધ્યભાગમાં એક અતીવ વિશાળ ગંગાદેવીનું ભવન કહેવામાં આવેલ છે. એ ભવન આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલું છે અને વિખંભની અપેક્ષાએ અધ ગાઉ Page #180 -------------------------------------------------------------------------- ________________ વફખારો-૪ જેટલું છે. તેમજ ઊંચાઇની અપેક્ષાએ ભવન કંઈક અલ્પ અધઈ ગાઉ જેટલું છે. અનેક શત. તંભોની ઉપર એ ભવન સ્થિત છે. યાવતું એની ઠીક મધ્ય ભાગમાં એક મણિપીઠિકા છે, હે ભદત એ દ્વીપનું નામ ગંગાદ્વીપ કયા કારણથી પ્રસિદ્ધ થયું. પ્રભુ કહે છે. એ ગત પદોની વ્યાખ્યા પદ્મદ્દ પ્રકરણમાં કથિપદોની વ્યાખ્યા મુજબ છે. તે ગંગા પ્રપાત કુંડના દક્ષિણ દિભાગ્યર્તી તોરણોથી ગંગા નામે મહાનદી નીકળી છે. એ ગંગા મહાનદી, ઉત્તરાદ્ધ ભરત તરફ પ્રવાહિત થતી તેમજ સાત હજાર નદીઓના પાણીથી પ્રપૂરિત થતી ખંડ પ્રપાત ગુહાના નીચેના ભાગમાંથી પસાર થઈને દક્ષિાદ્ધ ભરત તરફ પ્રવાહિત થઈ છે. ત્યાં જે મધ્યભાગમાં વૈતાઢ્ય પર્વત ઊભો છે, તેની મધ્યમાંથી પ્રવાહિત થઈને પૂર્વાભિમુખ થઈને તેમજ ૧૪ હજાર નદીઓના પરિવારથી પરિપૂર્ણ થતી પૂર્વદિગુ સમુદ્રમાં જઇને મળી ગઈ છે. પૂર્વ દિસમુદ્રમાં પૂર્વ દિગ્દતિ લવણસમુદ્રમાં મળવા જતી વખતે આ નદીએ ત્યાંની જે જંબૂદ્વીપની જગતી છે તેને વિદીર્ણ કરી દીધી છે. એ ગંગા નામક મહાનદી જે સ્થાન ઉપરથી નીકળીને વહેવા લાગે છે તે પાદૂહના તોરણથી એનું નિર્ગમન સ્થાન-એક ગાઉ અધિક ૬ યોજન પ્રમાણ વિધ્વંભની અપેક્ષાએ છે ઊંડાઈઅધ ગાઉ જેટલી છે. ત્યાર બાદ ગંગા પ્રપાત કુંડમાંથી નીકળીને પછી તે મહા નદી ગંગા અનુક્રમે પશ્ચિમાધેમાંપ-૫ ધનુષ જેટલી વૃદદ્ધિકરતીએટલે કે બન્ને પાર્થોમાં ૧૦ ધનુષ જેટલી વૃદ્ધિ કરતી જ્યાં તે સમુદ્રમાં પ્રવેશે છે, તે સ્થાન વિખંભની અપેક્ષાએ રા યોજન પ્રમાણ થઈ જાય છે અને ૧ યોજન જેટલો તે સ્થાનનો ઉદ્ધધ થઈ જાય છે. એ ગંગા પોતાના બને કિનારાઓ ઉપર બે પદ્મવર વેદિકાઓથી અને બે વનખંડોથી પરિક્ષિપ્ત છે. ગંગા મહાનદીના આયામ વગેરેની જેમ સિન્ધ મહાનદીના આયામાદિકો વિષે પણ જાણી લેવું જોઇએ. યાવતુ એ સિંધુ મહા, નદી પદ્મદના પશ્ચિમ દિશ્વર્તી તોરણોથી યાવતુ પદના કથન મુજબ નીકળે છે. અને પશ્ચિમ દિશા તરફ પ્રવાહિત થાય છે. જ્યાંથી એ નદી નીકળે છે ત્યાંથી પાંચસો યોજન સુધી તે પર્વત ઉપર પ્રવાહિત થઈને એ સિન્ધવાવત કૂટમાં પાછી ફરીને પ૨૩-૩ /૧૯ યોજન સુધી તે પર્વત ઉપર જ દક્ષિણ દિશા તરફ જઈને પ્રચંડ વેગથી ઘડાના મુખમાંથી નિકળતા જલ પ્રવાહ જેમ પોતાના જલપ્રવાહ સાથે પડે છે. એ સિંધુ મહાનદી જે સ્થાનમાંથી સિધ્ધાવી કૂટમાં પડે છે તે એક સુવિશાળ જિલ્ફિવકા છે. બાકી ગંગાનદી મુજબ જાણવું. [૩૦] હે ભદત ક્ષક હિમવતુ વર્ષધર પર્વત ઉપર કેટલા કુટો કહેવામાં આવેલા. છે? હે ગૌતમ! ૧૧ કૂટો કહેવામાં આવેલ છે. સિદ્ધાયતન કૂટ, ક્ષુદ્રહિમવત્ કૂટ, ભરત કૂટ, ઈલાદેવી કૂટ, ગંગા-દેવીકૂટ, શ્રી કૂટ, રોહિતાંશા કૂટ, સિન્ધદેવી કૂટ, સૂરદેવી કૂટ હૈમવંત કૂટ, અને વૈશ્રમણ કૂટ હે ભદત ! ક્ષુદ્રહિમવતું વર્ષધર પર્વત ઉપર સિદ્ધયતન નામે જે કૂટ છે તે ક્યાં આવેલો છે? હે ગૌતમ ! પૂર્વ દિગ્દર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ મુદ્ર હિમવત કૂટની પૂર્વદિશામાં સિદ્ધાયતન કૂટ નામક કૂટ આવેલ છે- એ સિદ્ધાયતન ફૂટ પ00 યોજન જેટલો ઊંચો છે. મૂલમાં પ00 યોજન જેટલો અને મધ્યમાં ૩૭પ યોજન જેટલો ઉપરમાં ૨પ૦ યોજન જેટલો વિસ્તાર છે. મૂળમાં આનો પરિક્ષેપ ૧૫૮૧ યોજન કરતાં કંઈક વધારે છે. મધ્યમાં આનો પરિક્ષેપે ૧૧૮૬ યોજન કરતાં કંઈક કમ છે. ઉપરમાં આનો પરિક્ષેપ ૭૯૧ યોજન કરતાં કંઈક અલ્પ છે. એ સિદ્ધાયતન કૂટ એક પદ્રવર વેદિકાથી તેમજ એક વનખંડથી ચોમેર આવૃત્ત છે કે સિદ્ધાયતન કૂટના ઉપરનો [2] Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જંબુલીવપનત્તિ-૪/૧૩૦ ભાગ બહુસમરમણીય કહેવામાં આવેલ છે. યાવતુ એ સિદ્ધાયતનના બહુસમ રમણીય ભૂમિભાગના ઠીક મધ્યમાં એક વિશાળ સિદ્ધાયતન છે. એ સિદ્ધાયતન કૂટ આયામની અપેક્ષાએ પ0 યોજન કહેવામાં આવેલ છે. ભરત કૂટના પૂર્વમાં અને સિદ્ધાયતન કૂટનાં પશ્ચિમમાં શુદ્ર હિમવતું પર્વત ઉપર મુદ્ર હિમવતું કૂટ નામક કૂટ આવેલા છે. આ પ્રમાણે સિદ્ધાયતન ફૂટની જેટલી ઊંચાઈ કહેવામાં આવેલી છે, જે પ્રમાણમાં વિખંભ કહેવામાં આવેલ છે અને જે પ્રમાણમાં પરિક્ષેપ કહેવામાં આવેલ છે, તેટલી જ ઊંચાઈ, તેટલો જ વિખંભ અને પરિક્ષેપ એ કુટનો પણ જાણવો. એ મધ્યભાગમાં વિશાળ પ્રાસાદાવતંસક કહેવામાં આવેલ છે એ પ્રાસાદવંતસક ઊંચાઈમાં ૬રા યોજન છે. આનો વિખંભ ૩૧ યોજન અને એક ગાઉ જેટલો છે. એ સમચતુન્ન છે એ પ્રાસાદાવતંસક ઉપર વાયુથી આંદોલિત થતી વિજય વૈજયન્તીઓ ફરકી રહે છે. પતાકાઓથી અને છત્રાતિછત્રોથી એ કલિત છે. એ અતીવ ઊંચો છે. એના શિખરો આકાશને સ્પર્શી રહ્યા છે. એના બાહ્યભાગમાં જે ગવાક્ષો છે તે રત્નજટિત છે તેમજ એ પ્રાસાદાવતંસક એવો સુંદર નવીન બનેલા જેવો લાગે છે કે જાણે એ અત્યારે જ વંશાદિ નિર્મિત છેદન વિશેષથી બહાર કાઢવામાં આવેલ ન હોય. તે તદ્દન સ્વચ્છ અને અવિનષ્ટ કાંતિવાળા પ્રતીત થાય છે. જે સ્કૂપિકાઓ છે તે મણિઓ અને રત્નોથી નિર્મિત છે. એ સુખકારી સ્પર્શવાળો છે. શોભા સમ્પન્ન આકારવાળો છે અને પ્રાસાદીય છે. યાવતુ પ્રતિરૂપક છે. એ પ્રાસાદવંતસકનો ભીતરી ભાગ બહુસમરમણીય કહેવામાં આવેલ છે. ત્યાં સપરિવાર સિંહાસનનું વર્ણન કરી લેવું જોઈએ. એ કૂટ ઉપર મુદ્ર હિમવત નામક દેવકુમાર રહે છે. એ મહદ્ધિક વગેરે વિશેષણો વાળો છે. આ કારણથી મેં ક્ષુલ્લમહિમવન્ત કૂટ એ નામથી સંબોધિત કરેલ છે. ક્ષુદ્રહિમવન્ત કૂટની દક્ષિણ દિશામાં તિર્ય– લોક સંબંધી અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને અન્ય જંબૂઢીપ નામક દ્વીપમાં દક્ષિણ દિશા તરફ ૧૨ યોજન આગળ જઈને જે સ્થાન આવે તે જ સ્થાનમાં ક્ષુલ્લકહિમવંત ગિરિકુમાર દેવની ક્ષુદ્ર હિમવતી નામક રાજધાની છે. એ આયામ અને વિખંભની અપેક્ષા ૧૨ હજાર યોજન જેટલી છે. શેષ સવ કથન એના સંબંધમાં વિજય રાજધાની જેવું જ છે. આ પ્રમાણે હિમવંત કૂટના વર્ણનની. પદ્ધતિ મુજબ જ ભરત કૂટ, વગેરે કૂટોની વક્તવ્યતા સમજી લેવી જોઇએ શુદ્રહિમવત્તા હેમવંત કૂટ ઉપર, ભરત કૂટ ઉપર, હેમવંતક ફૂટ ઉપર, વૈશ્રવણ કૂટઉપર એ ચાર કૂટો ઉપર દેવો રહે છે. તેમજ શેષ કૂટો ઉપર દેવીઓ રહે છે. મહાહિમવન્ત વર્ષધર પર્વતની અપેક્ષાએ તેના આયામ, ઉચ્ચત્વ, ઉધ વિખંભ, પરિક્ષેપોને આશ્રિત કરીને સુદ્ર હિમવતુ પર્વતનો આયામ વગેરે વિસ્તાર અલ્પ છે. લઘુતર છે. મહાહિમવાનના ઉદ્ધવ ની અપેક્ષાએ આનો ઉધઅતિલસ્વ છે. મહાહિમવન્તના ઉચ્ચત્વની અપેક્ષાએ એ પર્વતની ઉંચાઈ ઓછી છે. તથા શુદ્ર હિમવાન નામક દેવ એ ક્ષુદ્ર હિમવાનું વર્ષધર પર્વત ઉપર રહે છે. એ મુદ્રહિમવાન નામક દેવ મહદ્ધિક છે અને યાવતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિ ધરાવે છે. આ કારણથી હે ગૌતમ ! એ વર્ષધર પર્વતનું નામ ક્ષદ્ર હિમવાનું વર્ષધર એવું કહ્યું છે. અથવા ક્ષુદ્ર હિમવનું પર્વતનું ક્ષુદ્રહિમવાનું એવું નામ જે કહેવામાં આવેલું તે તો શાશ્વત છે. [૧૩૧] હે ભદત ! ક્ષુદ્ર હિમવાનું વર્ષધર પર્વથી વિભક્ત હૈમવત ક્ષેત્ર આ Page #182 -------------------------------------------------------------------------- ________________ વખારો ૧૭૯ જંબૂઢીપ નામક દ્વીપમાં કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મહા હિમવાનુ વર્ષધર પર્વની દક્ષિણ દિશામાં ક્ષુદ્ર હિમવાનું પર્વતની ઉત્તર દિશામાં પૂર્વદિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જમ્બુદ્વીપ નામક દ્વીપમાં હૈમવત ક્ષેત્ર આવેલ છે. એ હૈમવત ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબું છે. તેમજ ઉત્તરથી દક્ષિણ સુધી પહોળું છે. આ હૈમવત ક્ષેત્રનો આકાર પર્યકનો જેવો છે. મુદ્ર હિમવતુ પર્વતના વિખંભથી આનો વિખંભ દ્વિગુણ છે. એ બને તરફથી લવણસમુદ્રને સ્પર્શી રહ્યો છે. પૂર્વ કોટિથી પૂર્વ લવણસમુદ્રને અને પશ્ચિમ દિગ્દર્તી લવણસમુદ્રને સ્પર્શી રહ્યો છે. આનો વિસ્તાર ૨૧૦૫-૩/૧૯ યોજન જેટલો છે. એની વાહા-પૂર્વ પશ્ચિમમાં લંબાઇની અપેક્ષાએ ૬૭પપ-પ ૧૯ યોજન જેટલી છે. એની જીવા ઉત્તર દિશામાં પૂર્વથી પશ્ચિમ સુધી આયત લાંબી છે. એ બન્ને તરફથી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. પૂર્વની કોટીથી પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે અને પશ્ચિમ દિગ્ગત કોટીથી પશ્ચિમ દિશ્વર્તી સમુદ્રને સ્પર્શી રહી છે. એ આયામની અપેક્ષાએ કંઈક કમ ૩૭૬૭૪ -૧૦ ૧૯ યોજન જેટલી છે. આનું ધનુપૃષ્ઠ પરિક્ષેપની અપેક્ષાએ ૩૮૭૪૦ -૧૬/૧૯ યોજન જેટલો છે. અહીંનો ભૂમિભાગ બહુ સમરમણીય છે. અહીં સર્વદા તૃતીયકાળ સુષમ દુષમારકની રચના રહે છે. [૧૩૨-૧૩૩ હે ભદેત હૈમવતું ક્ષેત્રના જે “શબ્દાપાતી' નામક વૃત્તવેતાર્યા પર્વત કહેવામાં આવેલ છે, તે કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ! રોહિતા મહાનદીની પશ્ચિમ દિશામાં અને રોહિતાંશા મહાનદીની પૂર્વ દિશામાં આ “શબ્દાપાતી' નામક વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલ છે, એ પર્વત હૈમવત ક્ષેત્રના ઠીક મધ્ય ભાગમાં છે, એની ઊંચાઈ એક હજાર યોજન જેટલી છે. ૨પ૦ યોજન જેટલો આનો ઉદ્ધધ છે. એ સર્વત્ર સમાન છે. પલંગનો જેમ આયત ચતુરભ્ર આકાર હોય છે, તેવો જ આકાર આ પર્વતનો પણ છે. આનો આયામ અને વિખંભ ૧ હજાર યોજન જેટલો છે. તેમજ આનો પરિક્ષેપ કંઈક વિધારે ૩૧૫ર યોજન જેટલો છે. એ સર્વાત્મના રત્નમય છે. અને આકાશ તેમજ સ્ફટિક મણિવત નિર્મળ છે. આ એક પત્રવરવેદિકા અને વનખંડથી ચોમેર આવૃત્ત છે. શબ્દાપાતી વૃતવૈતાઢ્ય પર્વતના ઉપરનો ભૂમિભાગ બહુસમરમણીય છે. તે બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યભાગમાં એક વિશાળ પ્રાસાદા વતંસક છે. એ કરાઇ યોજન જેટલો ઊંચો છે. ૩૧ યોજન જેટલો આનો આયામ અને વિખંભ છે. યાવતુ એમાં સપરિવાર સિંહાસન છે. શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વત ઉપર નાની-મોટી. વાપિકાઓથી યાવતુ બિલપંક્તિઓમાં અનેક ઉત્પલ-પદ્રોની કે જેમની પ્રભા, શબ્દાપાતી જેવી છે, જેમનો વર્ણ શબ્દાપાતી જેવો છે. તેમજ અહીં શબ્દાપાતી નામક મહદ્ધિ યાવતુ મહાનુભાવશાલી દેવ કે જેની એક પલ્યોપમન જેટલી સ્થિતિ છે રહે છે. એથી આ પર્વતનું નામ “શબ્દાપાતી' આ પ્રમાણે કહેવામાં આવેલ છે. એ દેવ ત્યાં પોતાના ચાર હજાર સામાનિક દેવો યાવતું ચાર સપરિવાર અગમહિષીઓ, ત્રણ પરિષદાઓ ઉપર, સાત અનીકો ઉપર સાત અનીકાધિપતિઓ ઉપર, ૧૬ હજાર આત્મરક્ષક દેવો અને દેવીઓ ઉપર આધિપત્ય, પૌરપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, મકત્વ તેમજ આશ્વર સેનાપત્ય ધરાવતો તેની પાલ ના કરાવતો, દિવ્ય ભોગો ભોગવતો રહે છે. હે ગૌતમ! આ ક્ષેત્ર ક્ષુદ્રહિમવતુ પર્વત અને મહાહિમવતું પર્વત એ બને વર્ષધર પર્વતોના મધ્યભાગમાં છે. એથી મહાહિમવતુ પર્વતની દક્ષિણ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જંબુદ્ધીવપન્નત્તિ-૪/૧૩૩ દિશામાં અને ક્ષુદ્રહિમવતુ પર્વતની ઉત્તર દિશામાં હોવા બદલ આ ક્ષેત્ર તેમના વડે સીમા નિધારિત હોવાથી તેની સાથે સંબંધ ધરાવે છે. એવા વિચારથી હૈમવતુ આ પ્રકારના સાર્થક નામવાળો કહેવામાં આવેલ છે. તેમજ ત્યાંના જે યુગલ મનુષ્યો છે તેઓ બેસવા વગેરે માટે હેમમય શિલાપટ્ટકોનો ઉપયોગ કરે છે, તેમજ યુગલ મનુષ્યોને ! સુવર્ણ આપીને તે તેજ સુવર્ણનો પ્રકાશ કરે છે, સુવર્ણ શિલાપટ્ટકાદિ રૂપમાં પ્રદર્શન કરે છે આમ પરિસ્થિતિઓને અનુલક્ષીને પણ એનું નામ હૈમવત’ એવું કહેવામાં આવેલ છે. હૈમવત નામક દેવ એમાં રહે છે એ હૈમવત દેવ મહર્દિક દેવ છે અને પલ્યોપમ જેટલી એની સ્થિતિ છે. એ કારણથી પણ હૈમવત’ એવું કહેવામાં આવેલ છે. [૧૩૪] હે ભદન્ત ! એ જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મહાહિમવત્ નામક વર્ષધર પર્વત કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ! હરિવર્ષની દક્ષિણ દિશામાં અને હૈમવતુ ક્ષેત્રની ઉત્તર દિશામાં તેમજ પૂર્વ દિગ્દર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વદિશામાં એ જેબૂદ્વીપ નામક દ્વીપમાં મહાહિમવન્ત નામક વર્ષધર પર્વત આવેલ છે. એ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે. તેમજ ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. પર્યકનો જેવો આકાર છે, એ પોતાની પૂર્વ અને પશ્ચિમ દિશ્વર્તી બને કોટીઓથી ક્રમશઃ પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહ્યો છે. એની ઊંચાઈ બસો યોજન જેટલી છે. તેમજ એની ઊંડાઈ પ૦ યોજન જેટલી છે. આનો વિખંભ ૪૨૧-૧૦/૧૯ યોજન જેટલો છે. કેમકે હૈમવત ક્ષેત્રની અપેક્ષાએ દ્વિગુણિત છે. એની વાહા આયામની અપેક્ષાએ પૂર્વ પશ્ચિમમાં ૯૨૭૨-૯ ૧૯ યોજન તેમજ અધ યોજન જેટલી છે. એની જીવા ઉત્તરમાં પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે. પૂર્વ દિશામાં તે જીવ પૂર્વ દિગ્દર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. તથા પશ્ચિમ દિશ્વર્તી તે જીવા પશ્ચિમ દિગ્દર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. એ જીવા આયામની અપેક્ષાએ કંઇક વધારે પ૩૯૩૧-૬ ૧૯ યોજના જેટલી છે. એનું ધનુઃ પૃષ્ઠ દક્ષિણ દિશામાં પરિક્ષે પની અપેક્ષાએ પ૭૨૯૩ -૧૦ ૧૯ યોજન પ્રમાણે છે. રચકને સંસ્થાન-છે .એ સવત્મિના રત્નમય છે. નિર્મળ છે. એની બને તરફ પાવર વેદિકાઓ છે અને બન્ને વનખંડો છે. મહાહિમવાનું વર્ષધર પર્વતના ઉપરનો જે ભૂમિભાગ છે તે બહુસમરમણીય છે. યાવતું એ અનેક પ્રકારના પાંચ વણવાળા મણિઓથી અને તૃણોથી ઉપશોભિત છે. [૧૩૫ મહાહિમવન્ત પર્વતના ઠીક મધ્ય ભાગમાં મહા પદ્મદ્રહ આવેલ છે. આનો આયામ બે હજાર યોજન જેટલો છે, અને એક હજાર યોજન જેટલો એનો વિખંભ છે. ઊંડાઈ એની દશ યોજન જેટલી છે. એ આકાશ અને સ્ફટિકવતુ નિર્મળ છે. એનો કૂલરજતમય છે. શેષ બધી વક્તવ્યતા અહીં પદ્મદ્રહની વક્તવ્યતા જેવી જ છે, એની મધ્ય ભાગમાં જે કમળ છે તે બે યોજન જેટલું છે. મહાપદ્મદના વર્ણ જેવા અનેક પદ્ધો વગેરે અહીં છે. અહીં લ્હી નામક દેવી રહે છે, યાવતુ એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. મહા પદૂહ એવું જે આ દૂહનું નામ છે તે શાશ્વત જ છે, એ મહાપાદ્ધની દક્ષિણ દિગ્દર્તી તોરણોથી રોહિતા નામે મહા નદી નીકળી છે અને મહાહિમવંત પર્વતની ઉપર તે ૧૬૦પ-પ/૧૯ યોજન સુધી દક્ષિણાભિમુખી થઈ ને વહે છે એ પોતાના ઘટમુખ પ્રવૃત્તિક તેમજ મુક્તાવલિહાર તુલ્ય પ્રવાહથી પર્વતની નીચે આવેલા રોહિત નામક પ્રપાત કુંડમાં પડે છે. પર્વત ઉપરથી નીચે સુધી પડનાર તે પ્રવાહ પ્રમાણમાં કંઈક વધારે Page #184 -------------------------------------------------------------------------- ________________ વારો-૪ ૧૮૧ બસો યોજન જેટલો છે. રોહિતા નદી જે સ્થાન ઉપરથી તે પ્રપાત કુંડમાં પડે છે. તે સ્થાન એક વિશાળ જિહ્નકા રૂપમાં છે. એ જિવિકા આયામ-લંબાઈ-માં એક યોજન જેટલી છે તેમજ એક ગાઉ જેટલી એની મોટાઈ છે એનો આકાર ખુલ્લા મગરના મુખ જેવો છે. એ સત્મિના વજ્રરત્નમયી છે તેમજ આકાશ અને સ્ફટિક જેવી નિર્મળ છે. એ રોહિતા નામક મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાળ પ્રપાત કુંડ છે. એનું નામ રોહિત પ્રપાત કુંડ છે. આ રોહિત પ્રપાતકુંડ આયામ અને વિભની અપેક્ષાએ ૧૨૦ યોજન જેટલો છે. આનો પરિક્ષેપ કંઈક કમ ૩૮૦ યોજન જેટલો છે. એની ઊંડાઈ ૧૦ યોજન જેટલી છે. એનો તલભાગ વજરત્ન નિર્મિત છે. એ ગોળ છે. એનો તીર ભાગસમ છે, તે રોહિત પ્રપાત કુંડના ઠીક મધ્યભાગમાં એક સુવિશાળ રોહિત દ્વીપ નામક દ્વીપ આવેલ છે. એ દ્વીપ આયામ અને વિખુંભની અપેક્ષાએ ૧૬ યોજન જેટલો છે. કંઈક અધિક ૫૦ યોજન જેટલો આનો પરિક્ષેપ છે. એ પાણીથી બે ગાઉ ઉપર ઉઠેલો છે. એ સર્વાત્મના વજ્રમય છે. આકાશ અને સ્ફટિક જેવો એ નિર્મળ છે. એ એક પદ્મતર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર સારી રીતે પરિવૃત છે. આ રોહિત દ્વીપની ઉપરનો જે ભૂમિભાગ છે તે બહુસમરમણીય છે તેની ઠીક મધ્યભાગમાં એક વિશાળ ભવન આવેલ છે. એ આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલું છે. એ વિસ્તારની અપેક્ષાએ એ ભવન અર્ધા ગાઉ જેટલું છે. કંઈક કમ એક ગાઉ જેટલી એની એની ઊંચાઇ છે વગેરે રૂપમાં અહીં શેષ બધું વર્ણન સમજી લેવું જોઈએ. રોહિત પ્રપાત કુંડની દક્ષીણ દિશાના તોરણોથી રોહિત નામક મહા નદી નીકળે છે. તે નદી હૈમવત ક્ષેત્ર તરફ પ્રવાહિત થતી શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતથી બે ગાઉ દૂર રહીને પછી ત્યાંથી તે પૂર્વ દિશા તરફ પાછી ફરે છે અને તે હૈમવત ક્ષેત્રને બે વિભાગોમાં વિભક્ત કરતી ૨૮ હજાર પરિવાર ભૂત નદીઓથી યુક્ત થઈને જંબૂદ્વીપની જગતીને દિત કરતી પૂર્વ લવણ સમુદ્રમાં મળે છે. રોહિતાંશા મહાનદીના વર્ણન જેવું જ એ મહા નદીના આયામ વગેરેનું વર્ણન છે. તે મહા પદ્મદ્રહ ઉત્તરદિશ્વર્તી તોરણ દ્વા૨થી હરિકાન્તા નામક મહાનદી નીકળે. છે. એ નદી ૧૬૦૫-૫ /૧૯ યોજન પર્વત ઉપરથી ઉત્તરની તરફ જઇને ખૂબ જ વેગ સાથે પોતાના ઘટમુખથી વિનિર્ગત જલ પ્રવાહ તુલ્ય જ પ્રવાહથી-કે જેનો આકાર મુક્તાવ લિના હાર જેવો હોય છે અને જે કંઈક અધિક બસો યોજન પ્રમાણ પરિમિત છે. હરિકાન્ત પપ્રાત કુંડમાં પડે છે. જે જિવિકા આયામની અપેક્ષાએ બે યોજન જેટલી છે અને વિખંભની અપેક્ષાએ ૨૫ યોજન જેટલી છે. એનો બાહસ્ય બે ગાઉ જેટલો છે. ખુલ્લા મુખવાળા મગરનો જેવો આકાર છે. એ સર્વાત્મના રત્નમયી છે તેમજ આકાશ અને સ્ફટિકવત્ એની નિર્મળકાંતિ છે. હરિકાન્ત નામક એ મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાળ હરિકાન્ત પ્રપાત કુંડ નામક કુંડ છે. એ કુંડ આકાશ અને સ્ફટિકવત્ એકદમ નિર્મળ છે. અહીં કુંડ સંબંધી પૂરી વક્તવ્યતા તોરણોના કથન સુધીની અધ્યાત કરી લેવી જોઈએ. તે હરિકાંત પ્રપાત કુંડના ઠીક મધ્ય ભાગમાં એક વિશાળ હરિકાન્ત દ્વીપ નામક દ્વીપ આવેલ છે. એ દ્વીપ આયામ અને વિખુંભની અપેક્ષાએ ૩૨ યોજન જેટલો છે. ૧૦૧ યોજન જેટલો આનો પરિક્ષેપ છે તેમજ એ પાણીની ઉપરથી બસો ગાઉ ઊંચો છે. એ સર્વાત્મના રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિક જેવી એની નિર્મળ કાન્તિ છે. એ એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવેષ્ટિત છે. તેમજ હરિકાન્ત Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જંબુદ્ધીવપન્નત્તિ - ૪/૧૩૫ દ્વીપનું પ્રમાણ શયનીય તેમજ આ પ્રમાણે જ એનું નામ કરણ વિષે પણ અહીં સ્પષ્ટતા કરી લેવી જોઈએ. તે હરિકાન્ત પ્રપાત કુંડના ઉત્તર દિગ્દર્તી તોરણ દ્વા૨થી યાવત્ નીક ળતી એ મહાનદી હિરવર્ષ ક્ષેત્રમાં પ્રવાહિત થતી વિકટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતને એક યોજન દૂર છોડીને ત્યાંથી પશ્ચિમ તરફ વળીને હરિવર્ષ ક્ષેત્રને બે વિભાગોમાં વિભક્ત કરીને પ૬ હજાર નદીઓના પરિવાર સાથે જંબુદ્વીપની જગતીને દીવાલને નીચેથી ધ્વસ્ત કરીને પશ્ચિમ દિગવર્તી લવણસમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. હરિકાના મહા નદી પ્રવાહ દ્રહનિર્ગમમાં વિખુંભની અપેક્ષાએ ૨૫ યોજન જેટલી ઊંડાઇ ની અપેક્ષાએ અધ યોજન જેટલી એટલે કે બે ગાઉ છે. ત્યાર બાદ ક્રમશઃ પ્રતિપારર્શ્વમાં ૨૦, ૨૦, ધનુષ જેટલી અભિવર્ધિત થતી સમુદ્ર પ્રવેશ સ્થાનમાં અઢીસો યોજન પ્રમાણ વિષ્મભવાળી અને ૫ યોજન પ્રમાણ ઉદ્દેધવાળી થઇ જાય છે. એના બન્ને પાર્શ્વ ભાગોમાં બે પાવર વેદિકાઓ અને બે વનખંડો છે. તેમનાથી એ સંપરિક્ષિપ્ત છે. [૧૩૬] હે ભદંત ! મહાહિમવાન્ પર્વત ઉપર કેટલા કૂટો આવેલા હે ગૌતમ ! મહા હિમવાન પર્વત છે. હે ગૌતમ ! મહાહિમવાનું પર્વત ઉપર આઠ કૂટો છે. તેમના નામો આ પ્રમણે છે સિદ્ધાયતન કૂટ, મહાહિમવત્ ફૂટ, હૈમવલૂંટ, રોહિત ફૂટ, લી કૂટ, હરકાન્ત કૂટ, હર વર્ષ ફૂટ તેમજ વૈસૂર્ય કૂટ. ક્ષુદ્ર હિમવત્ પર્વત સંબંધી ફૂટોની જેમ આ કૂટો વિશે જાણવું એ વર્ષધર પર્વતનું જે મહાહિમવાન્ એવું નામ કહેવામાં આવેલ છે તેનું કારણ ‘ક્ષુદ્રીહ મવાનું વર્ષધર પર્વતની અપેક્ષાએ એનો આયામ એની ઊંચાઇ એનો વિષ્ફભ અને એનો પરિક્ષેપ એ બધું મહાન્ છે, અધિક છે, દીર્ઘતર છે.’ એ વર્ષધરનું જે એવું નામ પ્રસિદ્ધ થયું છે તેનું કારણ આ પણ છે કે એમાં મહાહિમવાન્ નામે એક દેવ રહે છે. આ દેવ મહદ્ધિક વગેરે વિશેષણો વાળો છે યાવતુ એનું એક પલ્યોપમ જેટલું આયુ છે. [૧૩૭] હે ભદન્ત ! એ જંબુદ્રીપ નામક દ્વીપમાં હિરવર્ષ નામક ક્ષેત્ર કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નિષધવર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં તેમજ મહાહિમવાન્ પર્વતની ઉત્તર દિશામાં તેમજ પૂર્વદિગ્દર્તી લવણસમુદ્રની પશ્ચિમદિશામાં તથા પશ્ચિમ દિગ્દર્તી લવણસમુદ્રની પૂર્વદેશામાં જંબૂદ્વીપ ની અંદર હિરવર્ષ નામક ક્ષેત્ર આવેલ છે. આ પ્રમાણે યાવત્ આ ક્ષેત્ર પશ્ચિમ દિગ્દર્તી કોટીથી પશ્ચિમદશા સંબંધી લવણસમુદ્રને સ્પર્શે છે. આનો વિષ્ફભ ૮૪૨૧-૫/૧૯ યોજન જેટલો છે. એની વાહા પૂર્વ પશ્ચિમમાં આયામની અપેક્ષાએ ૧૩૩૬૧ યોજન જેટલી છે. અને એક યોજનના ૧૯ ભાગોમાં ૬ ભાગ પ્રમાણ અને અર્ધ ભાગ પ્રમાણે છે. એની જીવા ઉત્તરદિશામાં પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે. એ પૂર્વ દિશા સંબંધી કોટીથી પૂર્વક્ સંબંધી લવણ સમુદ્રને સ્પર્શે છે અને પશ્ચિમદિશા સંબંધિ કોટિથી પશ્ચિમ દિક્વર્તી લવણ સમુદ્રનો સ્પર્શ કરે છે. એ જીવા આયામની અપેક્ષાએ ૭૩૯૦૧-૫/૧૯ યોજન અને અર્જુભાગ પ્રમાણ છે. ધનુપૃષ્ઠ પરિક્ષેપની અપેક્ષાએ દક્ષિણ દિશામાં ૮૪૦૧૬-૪ /૧૯ યોજન જેટલો છે. હે ગૌતમ ! હ૨િવર્ષ ક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરમણીય કહેવામાં આવેલ છે. યાવત્ તે મણિઓથી અને તૃણોથી ઉપશોભિત છે. હરિવર્ષ ક્ષેત્રમાં સ્થાન-સ્થાન ઉ૫૨ ઘણી નાની-મોટી વાપિકાઓ છે, પુષ્કરિણીઓ છે, દીર્દિકાઓ છે, ગુંજાલિકાઓ છે, સરો છે અને સરપંક્તિઓ છે એ ક્ષેત્રમાં જે અવસર્પિણી નામક દ્વિતીય આરક સુષમા નામક છે, તેનો જ પ્રભાવ રહે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ વફખારો-૪ ૧૮૩ હે ભદત ! હરિવર્ષ ક્ષેત્રમાં વિકટાપતિ નામક એક વૃત્તવૈતાઢ્ય પર્વત ક્યાં આવેલ છે? હરિત નામક મહાનદીની પશ્ચિમ દિશામાં અને હરિકાન્ત મહાનદીની પૂર્વ દિશામાં એ હરિવર્ષ ક્ષેત્રના બહુ મધ્ય ભાગમાં છે. ત્યાં જ વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વત આવેલ છે. તેના વિખંભ ઉચ્ચતા, ઉધ, પરિક્ષેપ અને સંસ્થાન વગેરેનું સર્વે શબ્દાપાતી વૃત્તવૈ તાઢ્ય પર્વતના જ વિષ્ઠભ આદિના વર્ણન જેવું છે. પરંતુ એ વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વતની ઉપર અરુણ નામે દેવ રહે છે. હે ભદન્ત! આપ એ પ્રમાણે શા કારણથી કહો છો કે આ ક્ષેત્ર હરિવર્ષ છે? હે ગૌતમ! હરિવર્ષ ક્ષેત્રમાં કેટલાક માણસો અરુણ વર્ણવાળા છે અને અરુણ જેવું જ તેમનું પ્રતિભાસન હોય છે, તેમજ કેટલાક માણસો શંખના ખંડ જેવા શ્વેત વર્ણવાળા છે એથી એમના યોગથી આ ક્ષેત્રનું નામ “હરિવર્ષ” આવું કહેવામાં આવેલ છે. અહીં ‘હરિ' શબ્દ સૂર્ય અને ચંદ્ર એ બન્નેને સૂચિત કરે છે. એથી કેટલાક મનુષ્યો અહીં સૂર્ય જેવા અરુણ અને કેટલાક ચન્દ્ર જેવા શ્વેત મનુષ્યો અહીં વસે છે. [૧૩૮] હે ભદત ! આ જંબૂદ્વીપમાં નિષધ નામક વર્ષધર પર્વત કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મહાવિદેહની દક્ષિણ દિશામાં અને હરિવર્ષ ઉત્તર દિશામાં પૂર્વદિશ્વર્તી લવણ સમુદ્રની દક્ષિણ દિશામાં તેમજ પશ્ચિમ દિગ્દર્તી લવણ સમુદ્રની પૂર્વદિશામાં જબૂદ્વીપની અંદર નિષધ નામક વર્ષધર પર્વત આવેલ છે. એ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી. લાંબો છે. તેમજ ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એ પોતાની બન્ને કોટિઓથી લવણ સમુદ્રને સ્પર્શી રહેલ છે. પૂર્વદિશ્વર્તી લવણસમુદ્રને અને પશ્ચિમ દિશ્વર્તી કોટિથી પશ્ચિમ દિગ્દર્તી લવણસમુદ્રને સ્પર્શી રહેલ છે. એની ઊંચાઇ ૪૦૦ યોજન જેટલી છે. એનો ઉધ ૪૮૦ ગાઉ જેટલો છે, તેમજ વિખંભ ૧૬૮૪૨-૨/૧૯ યોજન જેટલો છે. તેમજ એની વાહા -પૂર્વ પશ્ચિમમાં આયામથી અપેક્ષાએ ૨૦૧૭પ -૨ ૯િ૧ યોજન તેમજ અધ ભાગ પ્રમાણ છે. તેમજ એની ઉત્તર જીવા આયામની અપેક્ષા ૯૧૪૧૬-૨/૧૯ યોજન છે. એના ધનુપૃષ્ઠનું પ્રમાણ પરિક્ષેપની અપેક્ષાએ દક્ષિણ દિશામાં ૧૨૪૩૬૪ -૯ /૧૯ યોજન જેટલું છે એનું સંસ્થાન રુચકના સંસ્થાન જેવું છે એ સવત્મિના તપ્તસુવર્ણમય છે. આકાશ અને સ્ફટિકની જેમ એ તદ્દન નિર્મળ છે. એના બને દક્ષિણ ઉત્તરના પાર્થભાગો. માં બે પાવર વેદિકાઓ છે અને બે વનખંડો છે. તેનાથી એ ચોમેરથી સંપૂર્ણ રૂપમાં પરિ વૃત્ત છે. એ વર્ષધર પર્વતના બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યમાં એક વિશાળ તિગિંચ્છિ દ્રહ આવેલ છે. એ દ્રહ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તર દક્ષિણ દિશા માં વિસ્તૃત છે. એનો આયામ ચાર હજાર યોજન જેટલો છે અને વિખંભ બે હજાર યોજના જેટલો છે. એનો ઉધ દશ યોજન જેટલો છે. એ આકાશ અને સ્ફટિક જેવો નિર્મળ છે અને એ ચીકણો છે. એના તટો રજતમય છે. તે તિગિથુિં દ્રહની ચોમેર ટિસોપાન પ્રતિરૂપકો છે. અહીં મહદ્ધિક યાવતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિ વાળી વૃતિ નામક દેવી રહે છે. [૧૩] તિગિછિદ્રહના દક્ષિણ દિશ્વર્તી તોરણ દ્વારથી હરિત નામની મહાનદી નીકળે છે અને નીકળીને તે ૭૪૨૧-૧/૧૮ યોજન સુધી તે જ પર્વત ઉપર દક્ષિણ દિશા તરફ પ્રવાહિત થઈ છે, અને ઘટના મુખમાંથી અતીવ વેગ સાથે નીકળતા મુક્તા વલિહારના જેવા નિર્મળ એવા પોતાના પ્રવાહથી કે જેનું પ્રમાણ કંઈક વધારે ચાર હજાર યોજન જેટલું છે-તિથિંછિ પ્રપાત કુંડમાં પડે છે. આ પ્રમાણે જે હરિકાન્ત મહાનદીની વક્તવ્યતા છે મુજબ હરિત મહાનદી જાણવી એ મહાનદી પર્વતની ઉપર ૭૪૨૧ -૧૧૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જંબુદ્રીવપન્નત્તિ - ૪/૧૩૯ યોજન સુધી પ્રવાહિત થતી કહેવામાં આવેલ છે. તે નિર્ગિછિ દના ઉત્તર દિગ્દર્તી તોરણોથી સીતોદા નામે મહાનદી નીકળે છે. એ મહા નદી પર્વતની ઉપર ૭૪૨૧-૧/ ૧૯ યોજન સુધી ઉત્તર દિશા તરફ પ્રવાહિત થઈને પછી એ ઘટના મુખમાંથી નીકળતા જલપ્રવાહની જેમ વેગશાલી પોતાના વિશાલ પ્રવાહથી પ્રપાત કુંડમાં પડે છે. એનું પ્રવાહ પ્રમાણ કંઈક વધારે ૧૦૦ યોજન જેટલું કહેવામાં આવેલ છે. એ સીતોદા મહાનદી જ્યાંથી પ્રપાત કુંડમાં પડે છે ત્યાં એક વિશાળ જિહ્નિકા છે. એનું આયામની અપેક્ષાએ પ્રમાણ ૪ યોજન જેટલું અને વિખુંભની અપેક્ષાએ ૫૦ યોજન જેટલું છે. તેમજ એક યોજન જેટલા પ્રમાણનું આનું બાહલ્ય છે. એનો આકાર મગરના ખુલા મુખના જેવો છે તેમજ એ સર્વાત્મના વજ્રમયી છે, અને સર્વથા નિર્મળ છે. સ્રીતોદા મહા નદી જ્યાં પડે છે ત્યાં એક સીતોદા પ્રપાત નામક કુંડ આવેલ છે. ૪૮૦ યોજન પ્રમાણ એનો આયામ એને વિખંભ છે તેમજ કંઇક કમ ૧૫૧૮ યોજન જેટલો એનો પરિક્ષેપ છે. એ સર્વથા સ્વચ્છ છે. આ પ્રમાણે અહીં કુંડ સંબંધી વક્તવ્યતા સમજી લેવી જોઇએ. એ સીતોદા પ્રપાત કુંડના ઠીક મધ્ય ભાગમાં એક સીતોદ દ્વીપ નામક દ્વીપ છે. એનો આયામ અને વિખુંભ ૬૪ યોજન જેટલો છે. તેમજ ૨૦૨ યોજન જેટલો એનો પરિક્ષેપ છે. એ પાણી ઉપર બે ગાઉ સુધી ઉપર ઉઠેલ છે. એ દ્વીપ સર્વાત્મના રત્નમય છે અને સર્વથા નિર્મલ છે. ગંગાદ્વીપ પ્રકરણમાં જેવી પદ્મવવેદિકા, વનખંડ, ભૂમિભાગ, ભવન, શયનીય અને ત્યાં તેમના નામ વિષે જે કારણો સ્પષ્ટ કરવામાં આવેલાં છે તેવું જ સર્વ કથન અહીં પણ પ્રકરણાનુસાર જાણી લેવું જોઇએ. તે સીતોદા પ્રપાત કુંડના ઉત્તરદિગ્દર્તી તોરણ દ્વારથી સીતોદા મહાનદી નીકળે છે, અને નીકળીનવે તે દેવ કુરુક્ષેત્રમાં પ્રવાહિત થતી થતી પૂર્વ અને અપર તટવર્તી ચિત્ર-વિચિત્ર કૂટોને પર્વતોને નિષધ, દેવકુરૂ સૂર સુલસ તેમજ વિદ્યુત્પ્રભ એ સમશ્રેણિ વર્તી પાંચ ોને વિભક્ત કરતી તેમની મધ્યમાં થઇને પ્રવાહિત થાય છે. તે સંબંધમાં વિભાગક્રમ આ પ્રમાણે છે ચિત્ર-વિચિત્ર પર્વતોની વચ્ચે પ્રવાહિત થાય છે તેથી ચિત્રકૂટ પર્વતને પૂર્વમાં રાખીને અને વિચિત્ર કૂટ પર્વતોની પશ્ચિમમાં રાખીને આ નદી દેવકુરુમાં પ્રવાહિત થાય છે. સમ શ્રેણિવર્તી પાંચે પાંચ હને આ વિભક્ત કરે છે અને તેમની અંદરથી પ્રવાહિત થાય છે. એ સમયમાં જ એ દેવકુરુવર્તી ૮૪ હજાર નદીઓથી યુક્ત થઇ જાય છે અને પ્રપૂરિત થઈ જાય છે. અને પછી મેરુનું જે પ્રથમ વન ભદ્રશાલ વન છે ત્યાં જાય છે. જતાં જતાં એ મેરુને એ ૨ યોજન દૂર મૂકી દે છે. આ પ્રમાણે શીતોદા અને મેરુ વચ્ચેનો અન્તરાલ આઠ ગાઉનો થઈ જાય છે. એ પશ્ચિમ તરફ જઈને અધો ભાગવર્તી વિદ્યુત્પ્રભનામક વક્ષસ્કાર પર્વત નૈૠત્ય દિગ્દર્તી, કુરુગોપક પર્વતને વિભક્ત કરતી મંદર પર્વતની પશ્ચિમ દિશામાં વિદ્યમાન અપર વિદેહ ક્ષેત્રમાં અને પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં વહે છે. ત્યાં એમાં એક-એક ચક્રવર્તી વિજયથી આવી આવીને ૨૮-૨૮ હજા૨ બીજી નદીઓ મળે છે. ચક્રવર્તી વિજયો ૧૬ છે. એ ૧૬ ચક્રવર્તી વિજ્યોની ૨૮-૨૮ સહસ્ર નદીઓના હિસાબથી ૪૪૮૦૦૦ જેટલી નદીઓની સંખ્યા થઈ જાય છે. તેમજ એ સંખ્યામાં દેવકુગત ૮૪૦૦૦ નદીઓની સંખ્યા જોડીએ તો એ સર્વ નદીઓનો પરિવાર-૫૩૨૦૦૦ થઇ જાય છે. આ સીતોદા મહાનદી નિર્ગમન સ્થાનમાં હરિત નદીના પ્રવાહની અપેક્ષાએ તે Page #188 -------------------------------------------------------------------------- ________________ વકબારો-૪ ૧૮૫ દ્વિગુણિત છે તેથી પચાસ યોજન જેટલા વિસ્તારવાળી છે. એક યોજન જેટલો એનો ઉદ્વેધ છે. ત્યાર બાદ એ ક્રમશ અભિવર્ધિત થથી પ્રતિયોજન બન્ને પાર્થભાગમાં ૮૦ ધનુષ્ય જેટલી વૃદ્ધિ પામતી એટલે કે એક પાર્શ્વમાં ૪૦ ધનુષ જેટલી વર્ધિત થતી મુખમૂલમાં -સાગરમાં પ્રવિષ્ટ થાય તે સ્થાનમાં એ પાંચસો યોજન સુધીના મુખમૂલ વિધ્વંભવાળી થઈ જાય છે કેમકે પ્રવાહ વિખંભની અપેક્ષા મુખમૂળનો વિખંભ દ્વિગુણિત થઈ જાય છે. એ બન્ને પાર્થભાગ બે પદ્વવરવેદિકાઓથી અને બે વનખંડોથી સંપરિક્ષિપ્ત છે. નિષધ નામક વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો છે ? નવ ફૂટો છે. સિદ્ધાયતન કૂટ, નિષધ કૂટ, હરિવર્ષ કૂટ, પૂર્વ વિદેહ કૂટ, હરિ કૂટ, ધૃતિ કૂટ, સીતાદા કૂટ, અપર વિદેહ કૂટ અને રુચક કૂટ એમાં જે અરિહંતના ગૃહ રૂપ કૂટ છે, તે સિદ્ધયતન ફૂટ છે. નિષધ વર્ષધર પર્વતના અધિપતિનો જે કુટ છે તે હરિવર્ષ કૂટ છે. પૂર્વવિદેહના અધિપતિનો જે કટ છે તે પૂર્વવિદેહ કૂટ છે. હરિ-સલિલા નદીની દેવીનો જે કૂટ છે તે હરિકૂટ છે. તિબિંછ દૂહની અધિષ્ઠાત્રી દેવીનો જે કૂટ છે તે ધૃતિ કૂટ છે શીતોદા નદીની દેવીનો જે કૂટ છે તે સીતોદા કૂટ છે અપર વિદેહાધિપતિનો જે કૂટ છે તે અપરવિદેહ કૂટ છે. ચક્રવાલ પર્વત વિશેષના અધિપતિનો જે કૂટ છે તે રૂચક ફૂટ છે. પહેલા જે મુદ્રહિમવતુ પર્વતના નવ ફૂટની ઉચ્ચતા, વિખંભ અને પરિક્ષેપનું પ્રમાણ કહેવામાં આવેલ છે તેજ પ્રમાણ આ કૂટોની ઉચ્ચતા, વિખંભ અને પરિક્ષેપનું સમજવું. હે ભદન્ત! નિષધ’ એવું નામ શા કારણથી કહ્યું છે? હે ગૌતમ! એ નિષધ વર્ષધર પર્વતની ઉપર અનેક કૂટો નિષધના સંસ્થાન જેવા-વૃષભ આકારના જેવા છે તેમજ એ વર્ષધર પર્વત ઉપર નિષધ નામક મહર્દિક યાવતું એક પલ્યોમપ જેટલા આયુષ્યવાળો દેવ રહે છે. એ કારણે મેં એ વર્ષધર પર્વતનું નામ નિષધ” કહ્યું છે. [૧૪૦-૧૪૧] હે ભદત ! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ નામક દ્વીપ ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં તથા નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તેમજ પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં એ જેબૂદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ નામક ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબું છે. અને ઉત્તરથી દક્ષિણમાં વિસ્તાર સંસ્થાને છે. પલ્યુક એ પોતાની પૂર્વ પશ્ચિમની કોટિથી-ક્રમશઃ પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શે છે. આ ક્ષેત્રનો વિસ્તાર ૩૩૬૮૪-૪/૧૯ મધ્ય ભાગમાં એની જીવા પૂર્વ પશ્ચિમ તરફ દીર્ઘ છે. એ પોતાની પૂર્વકોટિથી પૂર્વદિશ્વર્તી લવણ સમુદ્રને અને પશ્ચિમ કોટિથી પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. એની દીર્ઘતાનું પ્રમાણ ૧ એક લાખ યોજન જેટલું છે. આ મહાવિદેહ ક્ષેત્રનું ધનુપૃષ્ઠ પરિક્ષે પની અપેક્ષાએ બન્ને પાર્શ્વભાગોમાં ઉત્તર દક્ષિણમાં ૧૫૮૧૧૩ યોજન અને એક યોજનના ૧૯ ભાગોમાંથી કંઈક વધારે ૧૬ ભાગ પ્રમાણ છે આ મહા વિદેહ ક્ષેત્ર ચાર ભેદ યુક્ત છે. જેમકે પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ, દેવકુર અને ઉત્તર કુર. મેરુની પૂર્વ દિશા નો જે વિદેહ છે તે પૂર્વ વિદેહ છે અને મેરૂની પશ્ચિમ દિશાનો જે વિદેહ છે તે અપર વિદેહ છે. મેરુની દક્ષિણ દિશાનો જે વિદેહ છે તે દેવ કુરુ છે અને મેરુની ઉત્તર દિશાનો જે વિદેહ છે તે ઉત્તર ગુરુ છે. હે ભદત! મહાવિદેહ ક્ષેત્રનો આકાર, ભાવ, પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે? હે ગૌતમ! ત્યાંનો ભૂમિભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલ છે. યાવત્ કૃત્રિમ તેમજ અકૃત્રિમ નાનાવિધ પંચવણવાળા મણિઓથી અને તૃણોથી Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જંબુદ્ધીવપન્નત્તિ -૪/૧૪૧ ઉપશોભિત છે. સંસ્થાન પણ ત્યાં જ પ્રકારનું હોય છે.-પરિમંડલ સંસ્થાન, વૃત્ત સંસ્થાન, ત્રસ સંસ્થાન, ચતુરંસ સંસ્થાન, આયત સંસ્થાન, અને ઈન્થસ્થ સંસ્થાન.. આ મહાવિદેહ ક્ષેત્રોના મનુષ્યોના શરીર ઊંચાઈમાં ૫૦૦ ધનુષ જેટલા કહેવામા આવેલ છે. એમનું આયુ જઘન્યથી એક અન્તર્મુહૂર્ત જેટલું હોય છે. ૮૪ અને લાખ પૂવગોનો એક પૂર્વ હોય છે. એવા ૧ પૂર્વ કોટિ જેટલું ત્યાં ઉત્કૃષ્ટ આવું કહેવામાં આવેલ છે. આટલું આયુ પસાર કરીને ત્યાંના કેટલાંક જીવો તો નરક ગામી હોય છે થાવત્ કેટલાંક જીવો મનુષ્ય-સિદ્ધ ગતિ ગામી પણ હોય છે. તેઓ બુદ્ધ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. પરિનિવતિ થઈ જાય છે. તેમજ તેઓ સમસ્ત દુઃખોનો અંત કરે છે. મહાવિદેહ ક્ષેત્ર, ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, હેમવતક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રોની અપેક્ષા આયામ વિખંભ, સંસ્થાન પરિક્ષેપકોને લઈને જોઇએ તો વિસ્તીર્ણ તર છે, વિપુલતર છે, મહત્તર છે તથા સુપ્રમાણતરક છે એટલે કે એક લક્ષ પ્રમાણ જીવાવાળું હોવાથી આયામની અપેક્ષાએ મહત્તર છે. કંઈક આધિક ૮૪૬૩૩ યોજન પ્રમાણ યુક્ત હોવાથી એ વિસ્તીર્ણ તરક જ છે. પત્યેક રૂપ સંસ્થાનથી યુક્ત હોવા બદલ એ વિપુલ તરક વિજ્યોમાં સર્વદા પ00 ધનુષની ઊંચાઈવાળું શરીર હોય છે, તેમજ દેવકુર અને ઉત્તર કુરુમાં ત્રણ ગાઉ જેટલું ઉંચું શરીર હોય છે. આ મહાવિદેહતાને લઈને અકર્મ ભૂમિ રૂપ પણ દેવકુર અને ઉત્તરકુરુ એ ક્ષેત્રોને મહાવિદેહના ભેદ રૂપથી પરિગણિત કરવામાં આવેલ છે. આ મહેવિદેહતાથી યુક્ત મનુષ્યો અહીં રહે છે અને એ મનુષ્યોના સંબંધથી આ ક્ષેત્રને મહાવિદેહ કહેવામાં આવેલ છે. તેમજ મહાવિદેહ નામક દેવ અહીં રહે છે. આ દેવ મહર્દિક યાવતું એક પલ્યોપમ જેટલું એથી ઉપર્યુક્ત સર્વ કારણોને લઈને આ ક્ષેત્રનું નામ “મહાવિદેહ એવું રાખવામાં આવ્યું છે. અથવા “મહા વિદેહ' એવું આ ક્ષેત્રનું નામ અનાદિકાલિક છે. હે ભદત !મહાવિદેહ ક્ષેત્રમાં ગંધ. માદન નામક વક્ષસ્કાર પર્વત ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ દિશામા, મન્દર પર્વતના વાયવ્ય કોણમાં, શીતોદા મહાનદીની દિશા માં આવેલ અષ્ટમ વિજય રૂપ ગંધિલાવતી વિજયની પૂર્વ દિશામાં તેમજ ઉત્તર કર રૂપ સર્વોત્કૃષ્ટ ભૂમિક્ષેત્રની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રમાં ગન્ધમાદન નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે-કે જે બે પર્વતો મળીને પોતાના વક્ષસ-મધ્યમાં ક્ષેત્રને છુપાવી લે છે, તેનું નામ વક્ષસ્કાર પર્વત છે. ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી લાંબો છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એનો આયામ ૩૦૨૯૦-૬ ૧૯ યોજન જેટલો છે. એ વક્ષસ્કાર નીલવાન વર્ષધર પર્વતની પાસે ૪૮૦ યોજન જેટલી ઊંચાઈવાળો છે. આનો ઉદ્ધધ ૪૦૦ ગાઉ જેટલો છે તેમજ વિખંભમાં એ પ00 યોજન જેટલો છે. ત્યાર બાદ એ અનુક્રમે ઊંચાઈમાં અને ઉદ્ધધમાં વધતો જાય છે અને વિખંભમાં ઓછો થતો જાય છે. આ પ્રમાણે મંદર પર્વતની પાસે પાંચસો યોજન જેટલી એની ઊંચાઈ થઈ જાય છે. અને પ00 ગાઉ જેટલો એનો ઉધ થઇ જાય છે. તેમજ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ એનો વિષ્ફભ રહી જાય છે. એ પર્વત ગજદંતનું જેવું સંસ્થાન હોય છે તેવાજ સંસ્થાનવાળો છે. તેમજ સવત્મિક રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિકની જેમ નિર્મળ છે. એ બન્ને પાર્શ્વ ભાગોમાં બે પાવર વેદિકાઓથી અને બે વનખંડોથી સારી રીતે ચોમેરથી પરિવૃત છે.આ ગંધમાદન Page #190 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ ૧૮૭ વિક્ષસ્કાર પર્વતનો ઉપરનો ભૂમિભાગ ભૂમિરૂપ ભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલ છે. યાવતુ અહીં અનેક દેવો અને દેવીઓ ઉઠતી-બેસતી રહે છે તેમજ આરામ-વિશ્રામ-શયન કરતી રહે છે. એ પર્વત ઉપર સાત કૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, ગંધમાદન કૂટ, ગંધિલાવતી કૂટ, ઉત્તરકુરુ કૂટ, સ્ફટિક કૂટ, ગંધમાદન કૂટ, લોહિતાક્ષ કૂટ, અને આનંદ કૂટ, મંદરપર્વતના વાયવ્ય કોણમાં ગંધમાદન કૂડના આગ્નેય કોણમાં સિદ્ધાયતન નામક કૂટ ઉપર કહેવામાં આવેલ છે. જે પ્રમાણ ક્ષુદ્રહિમવાનું પર્વત ઉપર સિદ્ધાયતનકૂટ-માટે કહેવામાં આવેલ છે, સિદ્ધયતન વગેરે બધા સાતે કૂટો માટે પણ આ મુજબ જ પ્રમાણ સમજવું. આ પ્રમાણે જ સિદ્ધાયતન કૂટના કથન મુજબ જ ત્રણ વિદિશાઓમાં વાયવ્ય કોણમાં ત્રણ સિદ્ધાયતન વગેરે કૂટો કહેવા જોઈએ. ૬ કૂટોની ઉપર જ પ્રાસાદવંતસક છે. તત્ તત્ કૂટના અધિષ્ઠાયક દેવોના નિવાસ માટે યોગ્ય ઉત્તમ પ્રાસાદો છે, તેમજ તત્ તત્ દેવોની રાજધાનીઓ અસંખ્યાતમા ભાગ પ્રમાણ જંબૂદ્વીપમાં વાયવ્ય કોણમાં છે. આ ગન્ધમાદન નામક વક્ષસ્કાર પર્વતનો ગબ્ધ દળતાં, કૂટતા, વિકીર્ણ થયેલાં વગેરે રૂપમાં પરિણત થયેલા કોષ્ઠ પુટોનો યાવતું તગર પુટાદિક સુગંધિત દ્રવ્યોનો ગબ્ધ હોય છે, તેવા પ્રકારનો છે. તે જેવો ઉદાર, મનોજ્ઞ વગેરે વિશેષણોવાળો હોય છે તેવોજ ગંધ આ વક્ષસ્કારમાંથી સર્વદા નીકળતો રહે છે. એથી હે ગૌતમ ! મેં આ પર્વતનું નામ ગન્ધમાદન વક્ષસ્કાર પર્વત એવું કહ્યું છે અહીં વિપુલ ભવન પરિવાર આદિ રૂપ દ્ધિથી યુક્ત હોવા બદલ મહદ્ધિક વગેરે વિશેષણોવાળો ગંધમાદન નામક એક વ્યંતર દેવ રહે છે. એથી એના સંબંધથી એનું નામ “ગન્ધમાદન’ એવું પ્રસિદ્ધ થઈ ગયું છે. [૧૪૨મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરનામક ક્ષેત્ર કયા સ્થળે આવેલ છે?હે ગૌતમ! મંદર પર્વતની ઉત્તર દિશામાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં, ગન્ધમાદન વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્તરકુર નામક ક્ષેત્ર-આવેલ છે. એ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. એનો આકાર અદ્ધ ચંદ્રાકાર જેવો છે. એનો વિખંભ ૧૧૮૪૨-૨/૧૯ યોજન પ્રમાણ છે. આ ઉત્તર કુરુક્ષેત્રની જીવા પ્રત્યંચા-ઉત્તર દિશામાં પૂર્વ પશ્ચિમમાં દીર્ઘ છે. એ પૂર્વ દિગ્દર્તી કોટિથી પૂર્વ દિશ્વર્તી વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે અને પશ્ચિમ દિશ્વર્તી કોટિથી પશ્ચિમ દિશ્વર્તી વક્ષસ્કારને પર્શી રહેલ છે. આ પ્રત્યંચાનું ધનુઃ પૃષ્ઠ આયામની અપેક્ષાએ દક્ષિણ દિશામાં મેરની પાસે ૬૦૪૧૮-૧૨/૧૯ યોજન જેટલું છે. આ પ્રમાણે પૂર્વવર્ણિત સુષમસુષમા નામક આરાની જે વક્તવ્યતા છે તેજ વક્તવ્યતા અત્રે જાણવી જોઈએ. યાવતુ ત્યાંના મનુષ્યો પા જેવી ગંધવાળા છે. કસ્તૂરી વાળા મૃગની જેવા ગંધ વાળા છે, મમતા રહિત છે, કાર્ય કરવામાં સક્ષક છે. વિશિષ્ટ પુણ્યશાલી છે. અને ધીમી ધીમી ચાલથી ચાલનારા છે. [૧૪૩-૧૪૬] હે ભગવનું ઉત્તરકુરમાં યમક નામ વાળા બે પર્વતો ક્યાં આવેલા છે? હે ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશાના ચરમાન્તથી લઈને આઠ સો ચોત્રીસ યોજન એક યોજનાના ચાર સપ્તમાંશ અબાધા-અન્તરાલ વિના સીતા નામની મહાનદીના પૂર્વ પશ્ચિમ કિનારા પર પર એ રીતે યમક નામના બે પર્વતો કહેલા છે. એક હજાર યોજન ઉપરની તરફ ઊંચા છે. તેમજ અઢીસો યોજન જમીનની અંદર રહેલ છે. મૂલ ભાગમાં એક હજાર યોજનના મધ્યમાં સાડા સાતસો યોજનાના લંબાઈ પહોળાઈ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જબુતીવપન્નતિ-૪/૧ વાળા ઉપરના ભાગમાં પાંચસો યોજન લંબાઈ પહોળાઈવાળા મૂલમાં ૩૧૬૨ યોજનથી કંઈક વધારે પરિધિવાળા મધ્યભાગમાં બે હજાર યોજન ત્રણસો બોતેર યોજનથી કંઈક વધારે પરિધિવાળા શિખરની ઉપરના ભાગમાં ૧૫૮૧ યોજનથી કંઈક વધારે પરિક્ષેપ વાળા આ યમક પર્વત છે. આ પર્વત મૂળમાં વિસ્તારવાળા મધ્ય ભાગમાં કંઇક સંકોચ યુક્ત તથા ઉપરના ભાગમાં તેનું નામ અલ્પતર આયામ વિધ્વંભવાળા છે. તથા અન્યો ન્ય સમાન સંસ્થાનવાળા આ યમક પર્વતો છે. તેમનું સંસ્થાન મૂળથી શિખર સુધી ઉંચુ કરવામાં આવેલ ગાયના પૂંછડાના આકાર જેવા આકારવાળા યમક પર્વત છે. સવ ત્મના સોનાના છે. અચ્છ અને ગ્લક્ષણ છે. પ્રત્યેક અલગ અલગ રહેલા છે. પદ્મવર વેદિકાથી વીંટાયેલા છે. દરેક વનષડથી વીંટાયેલા છે. પાવરવેદિકા બે ગભૂત ઉંચી છે. પાંચસો ધનુષ જેટલો તેનો વિસ્તાર છે. વેદિકા અને વનખંડના વર્ણનવાળા વિશેષણ અહિંયા કહી લેવા જોઈએ. તે યમક પર્વતની ઉપર ના શિખરમાં અત્યંત સમતળ હોવાથી રમણીય ભૂમિભાગ કહેલ છે. યોજન ઉંચા છે. એકત્રીસ યોજન અને એક ગાઉના આયામ વિખંભવાળા કહેવામાં આવેલ છે ભૂમિ ભાગ ઉપર મધ્યભાગ માં બે પ્રાસાદ છે જે ૬રા પ્રાસાદ્યની અંદર રહેલા સિંહાસનોની ઉપર યમક નામના દેવના સોળ હજાર આત્મરક્ષક દેવોના સોળ હજાર ભદ્રાસનો કહે વામાં આવેલા છે. હે ભગવનું શા કારણથી એમ કહેવામાં આવે છે. કે- આ યમક નામના પર્વત છે? હે ગૌતમ! યમક નામક પર્વતના તે તે દેશ અને પ્રદેશમાં નાની નાની વાવોમાં યાવતું પુષ્કરણિયોમાં, દીઘિકાઓમાં, ગુંજલિ કાઓમાં, સરપંક્તિયોમાં, સરઃ સર પંક્તિયોમાં બિલપંક્તિઓમાં અનેક ઉત્પલ યાવતુ કુમુદ, નલિન, સુભગ, સૌગન્ધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર સહસ્ત્ર પત્ર શતસ હસ્ત્ર પત્ર ખીલેલ કેસરવાળા પત્રો યમકની પ્રભાવાળા યમક વર્ણવાળા હોય છે. તેથી અથવા યમક નામ મહદ્ધિક બે દેવો અહિંયા નિવાસ કરે છે. એ કારણથી આ પર્વતનું નામ યમક પર્વત એ પ્રમાણે કહેવામાં આવે છે એય મક નામવાળા દેવ એ યમક પર્વતની સહિત ચાર હજાર અઝમહિષિયોનું, ત્રણ પરિષદાઓનું. સાત સેનાઓનું, સાત સેનાધિપતિયોનું, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવોનું યમકા રાજધાનીનું તથા તે સિવાય અન્ય ઘણા એવા યમક રાજધાનીમાં વસનારા દેવ અને દેવિયોનું આધિપત્યપૌરપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, આજ્ઞેશ્વર સેનાપત્યત્વ કરતો તેઓનું પાલન કરતો જોર જોરથી તાડન કરાયેલ નાટ્ય, ગીત, વારિત્ર, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘનમૂંદગના ચતુર પુરૂષોએ વગાડેલ શબ્દોના શ્રવણ પૂર્વક દિવ્ય ભોગોપભોગોને ભોગવતા થકા નિવાસ કરે છે. એ કારણથી હે ગૌતમ! એમ કહેવામાં આવેલ છે. આ પર્વતનું નામ યમક પર્વત છે. અને આ નામ શાશ્વત કહેલ છે. હે ભગવનું યમક નામના દેવની યમિકા નામની રાજધાની ક્યાં આવેલ છે? હે ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દિશામાં બાર હજાર યોજન જવાથી ત્યાં આગળ યમક દેવની નામની બે રાજધાનીયો કહેવામાં આવેલ છે. બાર હજાર યોજન તેનો આયમ વિખંભ લંબાઈ પહોળાઈ છે. ૩૭૯૪૮ યોજનથી કંઈક વધારે તેનો પરિક્ષેપ ઘેરાવો છે. બન્ને રાજધાની પ્રાકાર-મહેલથી વીંટાયેલ છે. યમિક નામની બેઉ રાજધાનીને વીંટાયેલ મહેલો સાડત્રીસ અને અર્ધ યોજન-બે ગાઉ ઉપરની તરફ ઉંચા છે. મૂલ ભાગમાં સાડા બાર યોજનનો તેનો વિખંભ છે. મધ્ય ભાગમાં તેનો Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ વખારો-૪ વિખંભ છ યોજન અને એક ગાઉનો છે. ઉપરના ભાગમાં તેનો વિખંભ ત્રણ યોજન અને દોઢ ગાઉનો છે. આ પ્રકારનો વિખંભ હોવાથી તે યમક પર્વત મૂલ ભાગમાં વિસ્તાર વાળો મધ્યભાગે સાંકડો છે. ઉપરનો ભાગ થોડા વિસ્તારવાળો છે. આ પ્રાકાર બહારથી વર્તુલાકાર છે. મધ્ય ભાગમાં ચોરસ આકારવાળા છે. સ્વચ્છ સ્ફટિકના જેવા છે. પહેલા કહેવાઈ ગયેલા અનેક પ્રકારના પદ્મરાગાદિ પાંચ પ્રકારના મણિયોથી કપિશીર્ષના આકારવાળા પ્રાકારના અગ્રભાગથી શોભાયમાન છે. તે કપિશીર્ષક પ્રાસાદગ્રભાગ. અધ ગાઉના આયામવાળા છે. અધ ગાઉ ઉપરની બાજુ ઉંચા છે. પાંચસો ધનુષ જેટલી બાહુલ્ય વાળા કહેલ છે. આકાશ અને સ્ફટિક જેવા નિર્મળ કહેલ છે. યમિક રાજધાનીના દરેક પડખામાં પચીસ પચીસ અધિક એવા સો દ્વારા કહ્યા છે. સાડા બાસઠ યોજન ઉપર તરફ ઉંચાઈવાળા એકત્રીસ યોજના અને એક ગાઉ જેટલા વિખંભવાળા કહેલ છે. એકત્રીસ યોજન અને એક કોસ ભૂમિની અંદર કહેલ છે. સફેદ ઉત્તમ સુવર્ણમય નાના નાના શિખરોથી યુક્ત એ રીતના સૂયભિ નામના વિમાનમાં વર્ણનમાં દ્વારોના વર્ણન કરનારા પદો જે કહ્યા છે, તે બધા અહીંયાં પણ સમજી લેવાં. યમિકા રાજધાનીની ચારે દિશામાં પાંચસો પાંચસો યોજનાના વ્યવધાન વાળા ચાર વનપંડ કહેલા છે. તેની પૂર્વમાં અશોકવન સપ્તવર્ણ વન દક્ષિણ દિશામાં છે ચંપકવન, પશ્ચિમમાં છે. આમ્રવન ઉત્તર દિશામાં છે. એ વનખંડ કંઈક વધારે બાર હજાર યોજનની લંબાઈવાળા કહેલા છે. પાંચસો યોજનનો તેમનો વિખંભ-પહોળાઈ કહેલ છે. દરેક વનપંડ પ્રાકારથી વીંટાળાયેલ છે. કૃષ્ણ-કૃષ્ણ વર્ણવાળા છે. દરેક યમિક રાજધાનીના મધ્ય ભાગમાં અત્યંત સમ અને રમણીય એવો ભૂમિભાગ કહેલ છે. બહુસમરમણીય ભૂમિ ભાગના બરોબર મધ્ય ભાગમાં અહિંયાં બે ઉપકારિકાલયન અથતિ પ્રાસાદાવ તસક પીઠિકા છે. બારસો યોજન જેટલા લાંબા પહોળા છે. ૩૭૯૫ યોજન તેનો પરિક્ષેપ કહેલ છે. અધઈ ગાઉ જેટલી તેની જાડાઈ છે. સર્વ રીતે જંબૂનદ નામના ઉત્તમ સુવર્ણમય છે. આકાશ સ્ફટિક સરખા નિર્મલ છે. દરેક એટલે કે બેઉ ઉપકારિકા લયન પાવર વેદિકાથી વીંટળાયેલ છે. ઉતરવા ચડવાને અનુકૂળ એવા સુંદર ત્રણ માર્ગ કહેલા છે. ચારે દરવાજાની ચારે દિશામાં તોરણ કહેલા છે. ઉપકારિકાલયનના બરોબર મધ્ય ભાગમાં ત્યાં આગળ એક પ્રાસાદવવંસક છે. સાડી બાસઠ યોજનની તેની ઉંચાઈ છે. એકત્રીસ યોજન અને એક ગાઉ જેટલી તેની લંબાઈ પહોળાઈ કહેલ છે. તે મૂળ પ્રાસાદાવતંસક બીજા તેનાથી અધિ ઉંચાઈ વાળા ચાર પ્રાસાદાવંતસકોથી ચારેય દિશામાં વીંટળાયેલ કહ્યા છે. તે પ્રાસા દાવતંસકો એકત્રીસ યોજન અને એક ગાઉ જેટલા ઉંચા કહ્યા છે. કંઇક વધારે સાડા પંદર યોજનની તેની લંબાઈ પહોળાઈ છે. પહેલી પ્રાસાદ પંક્તિમાં કહેલ ચારે પ્રાસાદવતંસક બીજા તેનાથી અદ્ધિ ઉંચાઈવાળા મૂલ પ્રાસાદથી અર્ધ આયામ વિખંભ અને ઉત્સધ વાળા મૂલ પ્રાસાદના કરતાં ચતુભાંગ પ્રમાણવાળા ચાર પ્રાસાદો થઈ જાય છે. એ પ્રાસાદાવંતસક અધ ગાઉ અધિક સાડાપંદર યોજન ઉંચા કહેલ છે. પા ગાઉ અધિક સાડા સાત યોજન જેટલી તેની લંબાઈ પહોળાઈ કહેલ છે. બીજી પરિધિગત સોળ પ્રાસાદાવાંસકો દરેક બીજા તેનાથી અદ્ધિ ઉંચાઈવાળા એવા ચાર પ્રાસાદાવતંસકો કે જે મૂલ પ્રાસાદનાં કરતાં આઠમાં ભાગ જેટલા પ્રમાણના આયામ અને વિષ્કલવાળાઓથી ચારે બાજુ વીંટાયેલ કહ્યા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જબુદ્ધીવપન્નતિ-૪/૧૪૬ છે. આ રીતે ત્રીજી પંક્તિના ચોસઠ પ્રાસાદો થાય છે. એ ૬૪ પ્રાસાદાવતંસકો અધ ગાઉ અધિક સાડા સાત યોજન જેટલા ઉંચા કહેલ છે. કંઈક વધુ સાડા સાત યોજન જેટલા આયામ વિખંભવાળા કહેલ છે. બધાના વર્ણન દર્શક પદો પરિવાર સાથે સિંહાસન પહેલાં વર્ણન કરેલ પ્રકારથી વર્ણન કરી લેવું એ મૂલ પ્રાસાદા વંસકની ઈશાન દિશાની તરફ અહીં આગળ યમક દેવની સુધમ નામની બે સભાઓ દરેકની એક એકના ક્રમથી કહેલ છે. તેનો આયામ-લંબાઈ સાડા બાર યોજનની છે. તેની પહોળાઈ એક ગાઉ અધિક છ યોજનની છે. નવી યોજના જેટલા તે ઉંચા છે. અનેક સેંકડો સ્તંભોથી વીંટળાયેલ ઈત્યાદિ એ સુધર્મ સભાની ત્રણે દિશાઓમાં ત્રણ દરવાજાઓ કહેલા છે. તે દ્વારો બે યોજન જેટલા ઉંચા છે એક યોજના જેટલો તેનો વિસ્તાર છે. એટલો જ એનો પ્રવેશ કહેલ છે. એ ત્રણેય દ્વારા ધોળા રંગના હોવાનું કહ્યું છે, ત્રણ દ્વારોની આગળ દરેકના ત્રણ મુખ મંડપ છે. તે મુખમંડપો સાડા બાર યોજન જેટલાં લાંબા છે. એક કોસ સાથે છ યોજનના વિખંભ યુક્ત છે. કંઈક વધારે બે યોજનની તેની ઉંચાઈ કહી છે. ભૂમિભાગના વર્ણન પર્યન્ત એ વર્ણન ગ્રહણ કરી લેવું. પ્રેક્ષાગૃહ-નાયક શાળાના મંડપોનું મુખ મંડપ જેટલું પ્રમાણ કહેલ છે. દ્વારથી લઈ ને ભૂમિભાગ પર્યન્ત સઘળું. વર્ણન કરી લેવું, ચાર ખુણાવાળા અસ્ત્રાકાર મણિપીઠિકાના આધાર વિશેષને કહે છે. એ મણિપીઠિકા એક યોજન જેટલી લાંબી પહોળી છે. અધ યોજનના વિસ્તાર વાળી છે સર્વ રીતે સ્ફટિક, મરક્ત વિગેરે મણિમય છે. અહિંયાં સિંહા સનોનું કથન કરી લેવું. એ નાટ્યશાળાની આગળ મણિપીઠિકા કહેલ છે. એ મણિ પીઠિકાઓ બે યોજન જેટલી આયામ વિખંભ વાળી છે. એક યોજન જેટલી વિસ્તૃત છે. સર્વ રીતે મણિમય છે. એ મણિપીઠિકાની ઉપર પ્રત્યેકના ત્રણ સ્તંભો કહેલા છે, એ સ્તંભો બે યોજન જેટલો તેનો આયામવિખંભ છે. બે યોજન જેટલા ઊંચા છે. સફેદ છે. એ સ્તૂપની ચારે બાજુ ચાર મણિપીઠિકાઓ છે. મણિ પીઠિકાઓ એક એક યોજન જેટલી લાંબી અને પહોળી છે. અર્ધા યોજન જેટલી વિસ્તૃત છે, એ મણિપીઠિકામાં જીન- અરિહંત ની પ્રતિમાઓ કહેલ છે. ત્યાં ઋષભ ચંદ્રાનન વર્ધમાન વારિષેણ એન નામના ચાર શાશ્વત અરિહંત પ્રતિમાઓ જાણવી. ચૈત્યવક્ષની મણિપીઠિકાનો આયામ વિખંભ લંબાઈ પહોળાઈ બે યોજ નની છે. તથા એક યોજનાના વિસ્તારવાળી છે. અહીંયાં સંપૂર્ણ ચૈત્યવૃક્ષનું વર્ણન કરી લેવું જોઇએ.એ ચૈત્યવક્ષોની આગળ એ પૂર્વોક્ત મણિપીઠિકા કહેલ છે. એ પૂર્વોક્ત મણિપીઠિકાઓનો આયામ અને વિઝંભ એક યોજન જેટલો કહેલ છે. તેમજ અધ યોજન જેટલા વિસ્તારવાળી કહેલ છે. એ મણિપીઠિકાની દરેકની ઉપર મહેન્દ્ર ધજાઓ કહેલ છે. એ મહેન્દ્ર ધજાઓ સાડા સાત અધ કોસ જેટલી ઉંચી છે. વજમય વૃત્ત વિગેરે શબ્દોવાળું તેનું વર્ણક સૂત્ર અહીંયા કહી લેવું. સુધર્મ સભામાં છ હજાર મનોગુલિકા અથતિ પીઠિકા કહેલ છે. તે આ પ્રમાણે છે. પૂર્વ દિશામાં બે હજાર પશ્ચિમ દિશામાં બે હજાર દક્ષિણ દિશામાં એક હજાર ઉત્તર દિશામાં એક હજાર યાવતું પુષ્પમાલાઓ રાખેલ છે. એ સુધર્મસભાની મધ્યમાં અત્યન્ત સમતલ યુક્ત હોવાથી રમણીય ભૂમિભાગ કહેલ છે. એ સુધર્મસભાના મધ્ય ભાગમાં મણિમય આસન વિશેષ દરેકમાં કહેવા જોઈએ તેની બે યોજનની લંબાઈ Page #194 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ ૧૯૧ પહોળાઈ કહી છે. એક યોજન જેટલી મોટી છે. એ મણિપીઠિકાની ઉપર માણાવક નામ નો ચૈત્ય સ્તંભ મહેન્દ્ર ધ્વજના સરખા પ્રમાણવાળો અથતુ સાડા સાત યોજન જેટલા પ્રમાણવાળો વિગેરે મહેન્દ્રધ્વજના વર્ણન પ્રમાણે સમજવું. ઉપરના છ કોસને છોડીને નીચેના છ કોસ છોડીને વચલા સાડા બાર યોજનમાં જીનસથિ છે. એ માણવક ચૈત્ય સ્તંભની ઉપરના છ કોસ તથા નીચેના છ કોસને છોડીને વચલા સાડા ચાર યોજન પર અનેક સુવર્ણ રૂપ્યમય ફલકો-પાટિયા કહ્યા છે. તેમાં અનેક વજમય ખીલાઓ કહેલ છે, તેમાં અનેક રજતમય શીકાઓ કહેલ છે. તેમાં અનેક ગોળ વર્તુલ સમુદ્ગકસુગન્ધિ દ્રવ્ય વિશેષના સંપુટો કહેલ છે, તેમાં અનેક જીનસકિથ-જીનના હાડકાઓ રાખેલ છે. જે યમક દેવના તેમજ બીજા અનેક વાનવનતરજાતના દેવ તથા દેવિયોના અર્ચનીય વંદનીય, પૂજનીય, મંગલસ્વરૂપ, ચૈત્યસ્વરૂપ ઉપાસનીય છે. તેમની આશાતના થવાના ભય થી જ ત્યાં દેવો દેવિયોની સાથે સંભોગાદિનું આચરણ કરતા નથી મિત્રરૂપ દેવાદિ હાસ્ય રૂપ કીડા વિગેરે પણ કરતા નથી,માણવક ચેત્યતંભની પૂર્વદિશાએ સુધર્મ સભામાં પરિવાર સહિત ભદ્રાસનાદિ પરિવાર સાથે સિંહાસનો કહેલા છે. પશ્ચિમ દિશામાં શય્યાસ્થાન છે. એ સુધર્મ સભાના ઈશાન કોણમાં બે સિદ્ધાયતનો કહેલા છે. એજ સુધર્મ સભા માં કહેલ સઘળો પાઠ જીનગ્રહ અથતુ દૈત્યનો પણ કહી લેવો એ સિદ્ધયતન સાડા બાર યોજનના આયામવાળું છે. એક કોસ અને છ યોજનના વિષ્કલવાળું છે, નવ યોજન ઉંચું છે. અનેક સેંકડો સ્તંભોથી યુક્ત છે. જે રીતે સુધર્મસભાના પૂર્વ, દક્ષિણ, અને ઉત્તર દિશામાં ત્રણ દરવાજાઓ છે. તેની આગળ મુખ મંડપ તેની આગળ પ્રેક્ષા મંડપ તેની આગળ સ્તૂપ તેની આગળ ચૈત્ય વૃક્ષ તેની આગળ મેહન્દ્રધ્વજ તેની આગળ નંદા, પુષ્કરિણી કહેલ છે. તે પછી સભામાં છ હજાર મનોલિકા છ હજાર ગોમાનસી કહેલ છે. એજ પ્રમાણે અહીં જીનગૃહમાં પણ એ તમામનું વર્ણન કરી લેવું. અહિંયા કેવળ સુધર્મસભાથી એટલી જ ભિન્નતા છે. એ જીન ગૃહોની બરોબર મધ્ય ભાગમાં એક એક ગૃહમાં મણિમય આસન વિશેષ કહેલા છે. એ મણિપીઠિકાનું પ્રમાણ આ પ્રમાણે કહેલ છે. તેનો વિસ્તાર બે યોજનો કહેલ છે. તેનું બાહલ્ય એક યોજનાનું કહેલ છે. એ મણિપીઠિકાના ઉપરના ભાગમાં દરેકમાં જીન દેવના આસન કહેલ છે. એ આસનની લંબાઈ પહોળાઈ બે યોજનની કહેલ છે. કંઈક વધારે બે યોજન જેટલો ઉંચો છે. એ ખાસ સર્વાત્મના રત્નમય કહેલા છે. જીન અથતુ અરિહંત પ્રતિમા કહેલ છે. સુધર્મસભાથી અન્ય ઉપપાતાદિસભાનું વર્ણન પણ સમજી લેવું. એ વર્ણન યાવતુ ઉપપાનસભા દેવોત્પત્વપલક્ષિત સભામાં શયનીય ગૃહ પર્યન્ત આ વર્ણન કહી લેવું, તે પછી અભિષેક સભામાં નવા ઉત્પન્ન થયેલ દેવાભિષેક સ્થાન રૂપ અનેક અભિષેક યોગ્ય પાત્રો કહ્યા છે, અભિષેક કરાયેલ દેવના આભૂષણ ધારણ કરવાના સ્થાન રૂપ અનેક અલંકાર યોગ્ય પાત્રો રાકેલા છે. અલંકાર ધારણ કરેલ દેવોના શુભ અધ્યવસાયનું ચિન્તન કરવાના સ્થાન રૂપ ઉત્તમ પુસ્તકરત્ન બે નંદા પુષ્કરિણી વાવ બે બલિપીઠ છે. એ બલીપીઠ બે યોજન જેટલી લાંબી પહોળી છે. અચનિકા કાલ પછી નવા ઉત્પન્ન થયેલ દેવના બલિ રાખવાના પીઠ છે. તથા એ એક યોજન જેટલા વિસ્તારવાળું છે.અહીં યાવત્પદથી સર્વરત્નમય.અચ્છ,પ્રાસાદીય,દર્શનીય,અભિરૂપ એ વિશેષણો Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જંબુદ્વીપનત્તિ-૪/૧૪૬ ગ્રહણ થયેલા છે. જેનું સુધર્મસભાની ઈશાન દિશામાં સિદ્ધાયતન કહેલ છે. એજ રીતે સિદ્ધયતનની ઈશાન દિશામાં ઉપપાત સભા આવેલ છે. યમિક નામવાળા દેવની ઉત્પત્તિ કહેવી તે પછી ઉત્પન્ન થયેલ દેવના શુભાધ્ય વસાયના ચિન્તન રૂપ સંકલ્પ, તે પછી, ઈન્દ્ર કરેલ અભિષેક સહિત અલંકાર સભામાં અલંકારોથી શરીરને શોભાવવું અને પુસ્તકરત્નના ખોલવા રૂપ વ્યવસાય, તે પછી સિદ્ધાયતન વિગેરેની અસહિત સુધમાં સભામાં જવું હવે યમિકા રાજધાની અને દૂહયનું અંતર કેટલું છે તેના નિર્ણય માટે સૂત્ર કાર કહેછેજેટલા પ્રમાણનુંમાપનીલવંતપર્વતનું છેયમકપર્વતનુંપણતેટલું અંતર છે. યમક દૂહનું અને બીજા દૂહોનું અંતર સમાન છે. એટલે કે તે અંતર ૮૩૪ યોજન ૪/૭ સમજવું [૧૪૭-૧૫] હે ભગવનું ઉત્તર કુરૂમાં નીલવંત દૂહ ક્યાં કહેલ છે? હે ગૌતમ! યમકની દક્ષિણ દિશાના ચરમાન્સથી ૮૩૪-૪ ૭ યોજનનો ભાગ અપાન્તરાલને છોડીને સીતા નામની મહાનદીનો બરોબર મધ્યભાગ છે. ત્યાં નીલવંત નામનું દૂહ કહેલ છે, તે દૂહ દક્ષિણ ઉત્તર દિશામાં લાંબું છે. પૂર્વ પશ્ચિમ દિશા તરફ વિસ્તારવાળું છે. તે દૂહનું વર્ણન પદ્મદ્રહના વર્ણન સરખું છે. જે વિશેષતા છે તે આ પ્રમાણેની છે. એ દૂહ બે પદ્મવર વેદિકા અને બે વર્ષથી વીંટળાયેલ છે. નીલવાનું નામના નાગકુમાર દેવ છે. નીલવંત દૂહના પૂર્વ અને પશ્ચિમ બાજુ એ દસ દસ યોજનની આબાધાથી અથતું અપાન્તરાલમાં છોડીને ત્યાં આગળ દક્ષી ણોત્તર શ્રેણીથી પરસ્પર સંબદ્ધ અન્યથા સો યોજન વિસ્તારવાળા અને હજાર યોજનના માપમાં દૂહનો આયામ-લંબાઈના અવકાશ નો અસમ્ભવ થાત, વીસ કાંચનપર્વત કહેલ છે. એ પર્વત એક સો યોજન જેટલો ઉંચો છે. મૂલ ભાગમાં સો યોજન સત્તાવન યોજન મધ્ય ભાગમાં શિખરના ભાગમાં કાંચન પર્વત પચાસ યોજનનો થાય છે. મૂળમાં ત્રણ સો સોળ યોજન મધ્યમાંબસો સાડત્રીસ યોજના ઉપરના ભાગમાં અઠ્ઠાવન સો અથતુ પરિધિ ઘેરાવો છે. પહેલું નીલવંત દૂહ છે. બીજો ઉત્તર કુરૂ કહેલ છે. ચંદ્રદૂહ ત્રીજો કહેલ છે. ઐરાવત ચોથો છે. માલ્યવાનુ દૂહ પાંચમું છે નીલવંત દૂહાના કથન પ્રમાણે ઉત્તર કુર આદિ દૂહા દીનું વર્ણન કરી લેવું. [૧પ૧-૧પ૩ હે ભગવત્ ઉત્તર કુરૂમાં જંબૂ પીઠ નામનું પીઠ ક્યાં કહેલ છે? હે ગૌતમ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં મંદર પર્વતની ઉત્તર દિશાની તરફ માલ્યવાનું વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં સીતા મહાનદીના પૂર્વ કિનારે તેના પણ મધ્ય ભાગમાં ત્યાં ઉત્તરકુરૂનું જંબૂપીઠ નામનું પીઠ કહેલ છે. તે પીઠ પાંચસો યોજના વિસ્તારવાનું છે. તથા ૧પ૮૧ યોજનથી કંઇક વિશેષાધિક પરિક્ષેપ છે. તે પીઠ બરોબર મધ્ય ભાગમાં બાર યોજન જેટલું જાડું છે. તે પછી કંઈક પ્રદેશનો લાસ થવાથી નાનો થતાં થતાં બધાથી છેલ્લા ભાગમાં અથતું મધ્યભાગમાં અઢિ સો યોજન જવાથી ચાર ગાઉ જેટલી મોટાઈ યુક્ત કહેલ છે. સર્વ પ્રકારથી જંબૂનદ નામના સુવર્ણમય છે આકાશ અને સ્ફટિકના સમાન અત્યંત નિર્મળ છે. એક પદ્રવર વેદિકા તેમજ એક વનખંડથી ચારે તરફથી વ્યાપ્ત રહે છે. એ પૂર્વોક્ત જંબુપીઠની ચારે દિશામાં આ ચાર સુંદર પગથિયાઓ કહેલ છે. તેનું સંપૂર્ણ વર્ણન અહીંયાં કરી લેવું. એ જંબૂપીઠના બરોબર વચલા ભાગમાં મણિપીઠિકા કહેલ છે. તે જંબૂપીઠની મણિપીઠિકાની લંબાઈ પહોળાઈ આઠ યોજન જેટલી છે. તેની જાડાઈ ચાર યોજન જેટલી છે. તે પૂર્વોકત મણિપીઠિકાની ઉપરના ભાગમાં જંબૂ સુદર્શના નામની મણિપીઠિકા Page #196 -------------------------------------------------------------------------- ________________ . વખારો-૪ ૧૯ કહેલ છે. તે પીઠિકા આઠ યોજન જેટલી ઉંચી છે. અધ યોજન જેટલો તેનો ઉદ્વેધ છે. એ મણિપીઠિકાનો સ્કન્ધ સ્કંધથી ઉપરની શાખાનું ઉદ્ગમસ્થાન સુધીનો ભાગ બે યોજન જેટલી ઉંચાઈવાળો અને અધ યોજન જેટલો જાડો કહ્યો છે. તે પૂર્વોક્ત મણિપીઠિકાની શાખાઓ છ યોજન જેટલી ઉંચી છે. આઠ યોજન જેટલી લંબાઈ પહોળાઈ કહેલ છે. એ શાખાઓના બરોબર મધ્યભાગમાં આઠ યોજન જેટલી તેની લંબાઈ અને પહોળાઈ કહેલ છે. સવત્મિના સ્કંદ-સ્કંધ શાખાઓનું માપ મેળવવાથી કંઇક વધારે આઠ યોજન જેટલી જંબૂ સુદર્શના કહેલ છે. એ જંબૂસુદર્શનનો મૂળ ભાગ વજ રત્નમય છે રજતમય સુપ્રતિષ્ઠિત વિડિમા-શાખાઓ છે. યાવત્ ચૈત્ય વૃક્ષના વર્ણન પ્રમાણે બધું જ વર્ણન અહીંયાં કરી લેવું. જંબૂ સુદર્શનાની ચારે દિશામાં ચાર શાખાઓ કહેલ છે. એ શાખાઓનો જે બરોબર વચલો ભાગ છે. ત્યાં આગળ એક સિદ્ધાયતન કહેલ છે. એ સિદ્ધાયતન- અરિહંતોનું ચૈત્ય વૈતાઢ્ય ગિરિના સિદ્ધ કૂટમાં કહેલ સિદ્ધાયતનના જેવું સમજવું. એક ગાઉ જેટલો તેનો આયામ- અધ ગાઉ જેટલો તેનો વિસ્તાર છે. કંઈક ઓછા એક ગાઉ જેટલી તેની ઉંચાઈ છે. તથા અનેક સેંકડોં તંભોથી સનિવિષ્ટ અહીંથી આરંભીને યાવતું દ્વાર સુધીનું વર્ણન અહીંયાં સમજી લેવું. એ દ્વારા પાંચસો ધનુષ જેટલા ઉંચા કહેલ છે. યાવતું વનમાળાના વર્ણન પર્યન્તનું વર્ણન અહીંયાં સમજી લેવું. મણિપીઠિકાનો પાંચસો ધનુષ તેનો આયામ વિખંભ છે. અઢી સો ધનુષ જેટલી તેની જાડાઈ કહેલ છે. મણિપીઠિકાની ઉપર દેવોને બેસવાના આસન કહેલ છે. તે આસન પાંચસો ધનુષ જેટલું ઉંચું છે. અહીંયાં અરિહંતોની જીન પ્રતિમાનું વર્ણન કરી લેવું. એ ચાર શાખાઓમાં જે પૂર્વ દિશા. તરફ ગયેલ શાખા છે. ત્યાં એક ભવન કહેલ છે. તેનું માન એક ગાઉ જેટલો તેનો આયામ. કહેલ છે ભવનના કથન પ્રમાણે જ તેનું વર્ણન સમજવું. દરેક દિશામાં એક એકના ક્રમથી ત્રણે દિશાની ત્રણ શાખાઓ થાય છે. પ્રાસાદાવતંસક ભદ્રાસનાદિ પરિવાર સહિત સિંહાસનો કહી લેવા. પ્રાસાદો કંઇક ઓછા એક ગાઉ જેટલાં ઉંચા છે. તેમજ અધિ કોસનો તેનો વિસ્તાર છે. પરિપૂર્ણ એક ગાઉ જેટલા લાંબા છે. જંબૂદ્વીપ બાર પ્રકાર વિશેષરૂપ પદ્રવર વેદિકાથી સર્વતઃ ચારે બાજુથી વીંટાયેલ છે. જંબૂબીજા એકસો આઠ જંબૂ વૃક્ષોથી કે જે મૂળ જંબુથી અડધી ઉંચાઈવાળા ચારે બાજુથી વીંટળાઈને રહેલ છે. મૂળમાં જંબૂથી અધ પ્રમાણનો ઉદ્ધધ આયામ વિખંભ વાળા તે એક સો આઠ જંબૂ દરેક ચાર યોજન જેટલા ઉંચા છે. તથા એક ગાઉ જેટલો તેનો અવગાહ કહેલ છે. એક યોજન જેટલી ઉંચાઈવાળા સ્કંધ અને ત્રણ યોજન ઉંચાઇવાળી શાખા ડાળો છે. સવત્મિના ઉંચાઇ કંઈક વધારે ચાર યોજનની છે. તેમાં એક શાખા દોઢ યોજન જેટલી લાંબી છે. સ્કંધની જાડાઈ એક કોસ જેટલી છે. આ જબૂમાં અનાદ્રત દેવના આભરણાદિ રહે છે.આજંબૂવૃક્ષ છ પદ્મવર વેદિકાથી ઘેરાયેલ છે. જંબૂ, સુદર્શનની ઇશાન દિશામાં ઉત્તર દિશામાં વાયવ્ય દિશામાં અનાદેત નામના દેવના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર જંબૂ વૃક્ષો કહ્યા છે. એ જંબૂસુદર્શનાની પૂર્વદિશામાં ચાર અગ્રમહિષિયોના ચાર જંબૂ વૃક્ષો કહેલા છે. આગ્નેય કોણમાં, દક્ષિણ દિશામાં, નૈઋત્ય દિશામાં આ ત્રણે દિશામાં ક્રમશઃ આઠ, દસ, બાર, હજાર જંબૂવૃક્ષો હોય છે. સાત સેનાપતિઓના પશ્ચિમ દિશામાં સાત બૂવૃક્ષો હોય છે. આત્મરક્ષક દેવોના સામાનિકોથી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જબુદ્ધીવપન્નત્તિ-૪/૧પ૩ ચાર ગણા હોવાથી સોળ હજાર પૂવદિ ચારે દિશામાં સોળ હજાર જંબૂવૃક્ષો હોય છે. [૧પ૪-૧૬૨] જંબૂ ત્રણ સો યોજન પ્રમાણવાળા વનખંડોથી ચારે દિશામાં વ્યાપ્ત થઈને રહેલ છે. એ ત્રણે વનખંડ આ પ્રમાણે છે.- આત્યંતર, મધ્યમ અને બાહ્ય. સપરિવાર જંબૂના પૂર્વ દિશાની તરફ પચાસ યોજન પર પહેલા વનખંડમાં પ્રવેશ કરીને ત્યાં ભવનો આવેલા છે. એ ભવનો એક ગાઉ જેટલા લાંબા છે. મૂળ જેબૂના વર્ણનમાં પૂર્વ શાખામાં કહેલ ભવન સંબંધી સઘળું વર્ણન અહીંયાં સમજી લેવું. જંબૂની ઈશાન દિશા માં પહેલા વનખંડમાં પચાસ યોજન પ્રવેશ કરવાથી ચાર વાવો આવેલ છે. પદ્મા પા પ્રભા કુમુદા કુમુદપ્રભા પૂવાદિ દિશાના ક્રમથી પોતાનાથી વિદિશામાં આવેલ પ્રાસા. દોને ચારે તરફથી ઘેરીને રહે છે. એ પુષ્કરિણીયો એક ગાઉ જેટલી લાંબી કહેલ છે અધ ગાઉ જેટલો તેનો વિષ્કમ વિસ્તાર કહેલ છે. પાંચસો ધનુષ જેટલો તેનો ઉધ-ઉંડાઈ કહી છે. નું સંપૂર્ણ વર્ણન પૂર્વવતુ સમજી લેવું. એ ચારે વાવોની મધ્યે પ્રાસાદાવતસંક કહ્યા છે, એ પ્રાસાદો એક ગાઉ જેટલા લાંબા છે, અધગાઉ જેટલો તેનો વિખંભ કહેલ છે. કાંઈક ઓછા એક ગાઉ જેટલા ઉંચા છે. ઈશાનાદિ વિદિશા અને પૂર્વદિ દિશામાં કહેલ વાવોના ક્રમથી નામ પદ્મા, પદ્મપ્રભા કુમુદા, કુમુદપ્રભા, ઉત્પલગુલ્મ, નલિના, ઉત્પલા, ઉત્પલોજ્વલા, ભંગ, ભૃગપ્રભા, અંજના, કજ્જલપ્રભા, શ્રીકાન્તા, શ્રીમહિતા, શ્રીચંદ્રા, શ્રીનિલયાએ પ્રમાણે છે. જંબૂદર્શનાના આ વનખંડમાં પૂર્વ દિશામાં આવેલ ભવનોની ઉત્તર દિશામાં ઈશાન દિશામાં આવેલા ઉત્તમ પ્રાસાદ-મહેલના દક્ષિણ દિશામાં આ સ્થળે શિખરો કહેલા છે. આ શિખરો આઠ યોજન જેટલા ઉંચા છે. બે યોજન જેટલો ઉદ્દેધ છે.- વૃત્ત-વર્તુલ હોવાથી જેટલો તેનો આ આયામ છે. એટલોજ તેને વિખંભ-પહોળાઈ છે. તે આયામ વિખંભ મૂલ ભાગમાં આઠ યોજન મધ્ય ભાગમાં જમીનથી ચાર યોજન ઉંચાઈ પર છ યોજન જેટલો આયામ વિખંભ છે. શિખરનાં ચાર યોજન આયામ વિખંભ કહેલ છે. આ પ્રાસાદાવંત સકોના મૂલભાગમાં પચ્ચીસ યોજનથી કંઈક વધારે પરિધિ-વ/લતા કહેલ છે. મધ્ય ભાગમાં અઢાર યોજનથી કંઈક વધારે પરિધી કહેલ છે. અંતે બાર યોજનથી કિંઈક વધારે પરિધિ છે એ રીતે એ કૂટ મૂલભાગમાં વિસ્તારવાળો મધ્યમાં સંકુચિત શિખરના ભાગમાં મૂળ ભાગ અને મધ્યભાગની અપેક્ષાથી પાતળો છે. તથા એ કૂટ સર્વાત્મના રત્નમય, આકાશ અને સ્ફટિકની જેવા નિર્મળ એજ પ્રમાણે બાકીના સાત કૂટોના સંબંધમાં પણ સમજી લેવું. જંબૂસુદર્શનાના બાર નામો કહેલા છે. સુદર્શના અમોઘા સુપ્રબુદ્ધ યશોધરા વિદેહ જંબૂ સૌમનસ્યા નિયતા નિત્યમંડિતા સુભદ્રા વિશાલા સુજાતા સુમના તેના બાર નામો બીજી રીતે છે- સુદર્શના સફલા, સુપ્રબુદ્ધા યશોધરા વિદેહજંબૂ સૌમનસ્ય નિયતા, નિત્યમંડિતા સુભદ્રા વિશાલા રાજાત સુમના જંબુસુદર્શનમાં આઠ આઠ મંગલક કહેલા છે. સ્વસ્તિક ૧, શ્રીવત્સ ૨, નંદીકાવત ૩, વર્ધમાનક ૪, ભદ્રાસન પ, કલશ ૬, મત્સ્ય ૭, દર્પણ ૮, જંબૂ સુદર્શનમાં અનાદ્દત નામધારી દેવ, જંબૂઢીપ નામના દ્વીપના અધિપતિ નિવાસ કરે છે. મહદ્ધિક છે, મહાદ્યુતિવાળા, મહાબલશાલી, મહાનયશવાળા, મહાસુખ વાળા, મહાનુભાવ, એક પલ્યોપમની સ્થિતિવાળા છે, ચાર હજાર સામાનિક દેવોનું થાવત્ જેબૂદ્વીપ નામના દ્વીપનું, તથા જંબૂ સુદર્શનાનું, તથા અનાદત નામની રાજધાનીનું Page #198 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ ૧૯૫ તે સિવાય અનેક દેવ દેવિયોનું અધિપતિત્વ, કરતા દિવ્ય એવા ભોગોપભોગોને ભોગ વતા થકા વિચરે છે. હે ગૌતમ! પૂર્વોક્ત કારણોને લઇને એ પ્રમાણે કહેવામાં આવે છે. જબૂસુદર્શના જંબૂસુદર્શના. જંબુદર્શના યાવતું શાશ્વત નામ કહેલ છે. અવસ્થિત છે. જંબૂ દ્વીપમાં મંદર નામના પર્વતની ઉત્તર દિશામાં યમિકા નામની રાજધાની સરખા પ્રમાણ વાળી રાજધાની આવેલ છે. [૧૩-૧૬૬] ઉત્તરકુરા એ પ્રમાણે શા કારણથી કહેવામાં આવે છે? હે ગૌતમ! ઉત્તરકુરૂમાં ઉત્તરકુરૂ એ નામધારી દેવ નિવાસ કરે છે. તે દેવ મહર્દિક યાવતુ એક પલ્યોપમની સ્થિતિવાળો છે. એ કારણથી ઉત્તરકુર- એ પ્રમાણે કહે છે. તેનાથી બીજું તે યાવતું શાશ્વત છે. હે ભગવનું મહાવિદેહ વર્ષમાં ક્યાં આગળ માલ્યવંત નામનો વક્ષસ્કાર પર્વત કહેલ છે? હે ગૌતમ! મંદર નામના પર્વતની ઈશાન કોણમાં નીલવાનું નામ ના વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં ઉત્તર કુરૂથી પૂર્વ દિશામાં કચ્છ નામના ચક્રવર્તી | વિજયના પશ્ચિમ દિશામાં મહાવિદેહનામના ક્ષેત્ર માલ્યવાન નામના સીમાં કરી પર્વત કહેલ છે. તે પર્વત ઉત્તર દક્ષિણમાં લાંબો છે. પૂર્વ પશ્ચિમ દિશા તરફ વિસ્તારવાળો છે. જે ગંધમાદન વક્ષસ્કારનું પ્રમાણ વિખંભ ત્યાં જે કહેલ છે. એજ પ્રમાણ અને એજ વિખંભ આનો પણ સમજી લેવો. વિશેષતા છે, આ પર્વત સવત્મિના વૈડૂર્ય રત્નમય છે. યાવતુ હે ગૌતમ ! નવ કૂટો કહેલા છે. હે ભગવનુ માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતમાં સિદ્ધાય તન નામનો કૂટ ક્યાં આવેલો છે ? હે ગૌતમ! મંદર નામના પર્વતના ઈશાન કોણમાં માલ્ય વાનું કૂટના નૈઋત્યદિશામાં નિશ્ચયથી સિદ્ધયતન ફૂડ કહેલ છે. પાંચસો યોજન જેટલો ઉપરની તરફ ઉંચો છે. બાકીનું કથન ગંધમાદન અને સિદ્ધાયતન કૂટની જેમ જ કહેલ છે. સિદ્ધયતન કૂટના કથન પ્રમાણે માલ્યવાનું નામના કૂટના ઉત્તર કુરૂ દેવ કૂટના કચ્છ વિજ્યાધિપતિના કૂટના આયામ વિખંભાદિ કહી લેવા. કચ્છ ફૂટની ઈશાન દિશામાં રજત કૂટની દક્ષિણ દિશામાં સાગર કૂટ નામનો કૂટ કહેલ છે. પાંચસો યોજના ઉંચો છે બાકીના મૂળ વિઝંભ વિગેરે કથન ગંધમાદન વક્ષસ્કાર પર્વતના કથન પ્રમાણે જ કહેલ છે. અધોલોકમાં વસનારી દિકકુમારી સુભોગા અહીંની દેવી છે. અહીંની રાજધાની ઈશાન કોણમાં કહેલ છે. હવે સાતમા કૂટથી લઈને નવમાં કૂટ સુધીના કૂટોનું કથન કરે છે બાકીના સીતાદિ ત્રણ કૂટ ઉત્તર દક્ષિણમાં સમજી લેવા. પૂર્ણભદ્ર ફૂટની ઉત્તર દિશામાં નીલવાનું પર્વતની દક્ષિણ દિશામાં અહીંયાં હરિસ્સહ કૂટ નામનો કૂટ કહેલ છે. એ કૂટ એક હજાર યોજન ઉપરની બાજુ ઉંચો છે. બાકીનું આયામ વિખંભ વિગેરે યમક નામના પર્વતના આયામ વિખંભની સરખું સમજી લેવું. એની રાજધાની હરિસ્સા નામની ઉત્તર દિશામાં અસંખ્યાત દ્વીપોને અવગાહિત કરીને મન્દર પર્વતની ઉત્તર દિશામાં તિછઅસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને બીજા જંબૂઢીપ નામના દ્વીપમાં ઉત્તર દિશામાં બાર હજાર યોજન પ્રવેશ કરીને અહીંયાં નિશ્ચયથી હરિસ્સહ નામના દેવની હરિસ્સહા નામની રાજધાની કહેલ છે. ચોર્યાશીહજાર યોજન તેની લંબાઈ પહોળાઈ કહેલી છે. યોજન તેનો પરિક્ષેપ કહેલ છે. બાકીનું સમગ્ર કથન ચમર ચંચા નામની રાજધાનીનું કહેલ છે. એજ પ્રમાણે પ્રાસાદિકનું માપ કરી લેવું જોઈએ. આ રાજધાનીમાં હરિસ્સહ નામના દેવ છે. તે દેવ મહાદ્ધિ સંપન તેમજ મહાદ્યુતિવાળા છે. યાવતુ તે દેવ એક પલ્યોપમની સ્થિતિ વાળા છે તે નિવાસ કરે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જંબુદ્વિવપન્નત્તિ-૪/૧૬૬ હરિસ્સહ કૂટમાં ઘણા ઉત્પલો અને ઘણા પડ્યો હરિસ્સહ કૂટના સરખા વર્ણવાળા છે, યાવતુ હરિસ્સહ નામના દેવ કે જે મહર્બિક વિગેરે વિશેષણ વાળા ત્યાં ત્યાં નિવાસ કરે છે. એ કારણથી આ કૂટનું નામ હરિસ્સહ એવું પડેલ છે. તે સિવાય હે ગૌતમ ! એ નામ શાશ્વત નામ છે. હે ભગવનું શા કારણથી એવું કહેવામાં આવે છે કે- આ માલ્યવંત નામનો વક્ષસ્કાર પર્વત છે ? માલ્યવાન નામના વક્ષરકાર પર્વતમાં તે તે સ્થાનમાં સ્થાનના એક ભાગમાં અનેક સરિકા નામના પુષ્પ વલ્લી વિશેષના સમૂહ નવ માલિકા નામની પુષ્પલતા વિશેષના સમૂહ યાવતું માગ દૈતિકા નામની પુષ્પલતાના સમૂહ છે. એ સમૂહ કૃષ્ણ, નીલ, લોહિત, હરિદ્ર, અને શુકલ એમ પાંચ રંગવાળા પુષ્પોને ઉત્પન્ન કરે છે. જે લતાસમૂહ માલ્યવાનું નામના વક્ષસ્કાર પર્વતના અત્યંત સમતલ હોવાથી રમ ણીય એવા ભૂમિભાગને પવનથી કંપાયમાન અગ્રભાગવાળી શાખાઓથી ખરેલા પુષ્પ સમૂહ રૂપી શોભાથી યુક્ત કરે છે. માલ્યવાનું નામના દેવ ત્યાં નિવાસ કરે છે. મહર્દિક યાવતુ એક પલ્યોપમની સ્થિતિવાળા છે. એ કારણથી હે ગૌતમ ! આ માલ્યવાનું પર્વત છે, એમ કહેવામાં આવે છે. તે સિવાય પણ યાવતુ આ માલ્યવાનું એવું નામ નિત્ય છે. [૧૬૭-૧૬૯] હે ભગવનું જંબૂઢીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામનું વિજય ચક્રવર્તિ દ્વારા જીતવાને યોગ્ય ભૂમિભાગ રૂપ કહેલ છે? હે ગૌતમ! સીતા મહાનદીની ઉત્તરદિશામાં, નીલવાનૂવર્ષધર પર્વતની દક્ષિણદિશામાં, ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં જંબૂદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામનું વિજય કહેલ છે. તે ઉત્તર દક્ષિણ દિશામાં છે. પૂર્વ પશ્ચિમ દિશામાં વિસ્તૃત છે. તથા પર્યકાકાર રીતે સ્થિત છે. લાંબુ અને ચતુષ્કોણ હોવાથી ગંગા અને સિંધુ નામની મહાનદીથી તથા વૈતાઢ્ય નામના પર્વતથી છ ભાગમાં અલગ થાય છે. આ જ રીતે બીજા વિજયોના સંબંધમાં પણ સમજી લેવું. પરંતુ સીતા મહાનદીની ઉત્તર દિશામાં કચ્છાદિ વિજય, શીતોદાની દક્ષિણ દિશાના પક્ષ્માદિ, ગંગા અને સિંધુ મહાનદી દ્વારા છ પ્રકારથી અલગ થાય છે. સીતા મહાનદીની દક્ષિણ તરફના વચ્છાદિ તથા શીતોદાની ઉત્તર દિશામાં વપ્રાદિ રક્ત અને રક્તવતી નદી દ્વારા છ ભાગમાં અલગ થાય છે. ૧૬પ૯૨-૨/૧૯ લંબાઈ થાય છે. કમ વિખંભ કહેલ છે. કચ્છ વિજયના બરોબર મધ્ય ભાગમાં અહીંયાં વૈતાઢ્ય નામનો પર્વત કહેલ છે. કે જે કચ્છ વિજયને બે ભાગમાં વહેંચીને સ્થિત છે. દક્ષિણાર્ધ કચ્છ અને ઉત્તરાર્ધ કચ્છ. હે ભગવનું કયા આગળ દક્ષિણાર્ધ કચ્છ નામનું વિજય કહેલ છે? હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં અહીંયાં જંબૂદ્વીપ નામના દ્વીપના મહાવિદેહક્ષેત્રમાં દક્ષિણાર્ધ કચ્છ નામનું વિજય કહેલ છે, તે વિજય ઉત્તર દક્ષિણ દિશામાં લાંબું છે. પૂર્વ પશ્ચિમ દિશામાં વિસ્તૃત છે. ૮૨૭૧-૧/૧૯ યોજનાના લંબાઈથી ૨૨૧૩ યોજનથી કંઈક વિસ્તારથી પર્યકાકારથી સ્થિત છે. આ દક્ષિણાઈ કચ્છ વિજ્યનો અત્યંત સમહોવાથી રમણીય એવો ભૂમિભાગ કહેલ છે. હે ગૌતમ! એ દક્ષિણાર્ધ વિજયમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોના છ પ્રકારના સંહનન છે. પાંચસો ધનુષ જેટલા ઉંચા છે. જઘન્યથી અન્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિનું આયુષ્ય છે. આયુનો ક્ષય થવાથી કેટલાક મોક્ષ ગામી થાય છે. યાવત્ કેટલાક સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થઈને પરિનિવણિને પ્રાપ્ત કરીને Page #200 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ સઘળા દુઃખોનો અંત-પાર કરે છે. હવે સીમાકારી વૈતાઢ્ય પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! દક્ષિણાર્ધ કચ્છ વિજયની દક્ષિણ દિશામાં ચિત્રકૂટ પર્વતની પશ્ચિમ દિશામાં માલ્યવાનું નામના વક્ષ સ્કાર પર્વતની પૂર્વ દિશામાં ત્યાં આગળ કચ્છ વિજયમાં વૈતાઢ્ય નામનો પર્વત કહેલ છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમ દિશામાં લાંબો અને ઉત્તર અને દક્ષિણ દિશામાં વિસ્તારવાળો છે. બન્ને વક્ષસ્કાર પર્વત સ્પર્શેલ છે પૂર્વ દિશા સંબંધી કોડીથી યાવત્ પૂર્વ દિશાના વક્ષસ્કાર પર્વતને પશ્ચિમ દિશા સંબંધી કોટીથી પશ્ચિમ દિશાના વક્ષસ્કાર પર્વતને એ રીતે એ પૂર્વ પશ્ચિમ બને કોટિથી અર્થાત્ ચિત્રકૂટ અને માલ્યવાનું વક્ષસ્કાર પર્વતને સ્પર્શેલ છે. આ રીતે તે ભરત વૈતાદ્ય પર્વતો સરખો છે. કેવળ બે વાહા જીવા ધનુષ્પષ્ટ આ ત્રણે ન કહેવા આભિયોગ્ય શ્રેણીમાં સીતા મહાનદીના ઉત્તર દિશાની શ્રેણીયો ઈશાનદેવની, બાકીની સીતા મહાનદીની દક્ષિણ દિશાની શ્રેણી શકેન્દ્રની કહેલ છે. ત્યાં સિદ્ધાયતન કૂટ પૂર્વ દિશામાં છે. કચ્છ દક્ષિણ કચ્છાઈ કૂટ, ખંડકપ્રપાત ગુહા કૂટ, મણિભદ્ર, વૈતાઢ્ય, પૂર્ણભદ્ર, કૂટ, તિમિસ્ત્રગુહા, કચ્છકૂટ, વૈશ્રવણ એ નવ ફૂટ વૈતાઢ્ય પર્વતમાં હોય છે. હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપમાં મહાવિદેહવર્ષમાં ઉત્તરાર્ધ કચ્છ નામનું વિજય કહેલ છે? હે ગૌતમ! વૈતાઢ્ય પર્વતની ઉત્તર દિશામાં નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં માલ્યવાનું વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં અહીં આગળ જંબૂદ્વીપ નામના દ્વીપમાં યાવત્ સિદ્ધ થાય છે. માલ્યવાન નામના વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં ઋષભ કૂટ નામના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશાના મધ્ય ભાગમાં-મેખલા રૂપમાં અહી આગળ જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ વર્ષમાં ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં સિંધુકુંડ નામનો કુંડ કહેલ છે. સિંધુકંડ સાઈઠ યોજન લંબાઈ પહોળાઈથી કહેલ છે. યાવતું ભવનના વર્ણન પર્યતનું વર્ણન કરી લેવું. સિંધુ કુંડની દક્ષિણ દિશાના બહિદ્ધરથી સિંધુ મહાનદી નીકળીને ઉત્તરાર્ધ કચ્છ વિજયને સ્પર્શતી સાત હજાર નદીઓ વારંવાર ભરતી થકી અધો ભાગમાં તિમિસ્ત્રગુહામાં વૈતાઢ્ય પર્વતને પાર કરીને દક્ષિણ દિશાના. કચ્છ વિજયને સ્પર્શતી ચૌદ હજાર નદીયોથી ભરાતી ભરાતી દક્ષિણ દિશામાં સીતા મહાનદીને પ્રાપ્ત કરે છે. સમુદ્ર પ્રવેશ મૂળમાં એટલે કે ઉત્પત્તિ સ્થાનમાં અને ભરત. વર્ષમાં આવેલ સિંધુ મહાનદીના જેવી આયામ વિખંભાદિ પ્રમાણથી અહીંથી આરંભીને યાવત બે વનખંડોથી વીંટળાતો આ કથન પર્યન્તનું પુરેપુરું વર્ણન સમજી લેવું. હે ભગવનું ક્યાં આગળ ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ઋષભ કૂટ નામનો પર્વત કહેલ છે? હે ગૌતમ ! સિંધુ કંડની પૂર્વ દિશામાં ગંગા કંડની પશ્ચિમ દિશામાં નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ ભાગના મધ્ય ભાગમાં અહીં આગળ ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ઋષભ કૂટ નામનો પર્વત કહેલ છે. એ પર્વત આઠ યોજન ઉપરની બાજુ ઉંચો છે ઉત્તરાર્ધ ભરત વર્ષવતિ ઋષભ કૂટ પર્વતના કથન પ્રમાણેનું ઉચ્ચત્વ, ઉદ્વેધ, વિગેરે માપ સમજી લેવું. ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ગંગાકુંડ નામનો કુંડ કહેલ છે ? હે ગૌતમ ! ચિત્રકૂટ વૃક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં ઋષભ કૂટ પર્વતની પૂર્વ દિશામાં નીલવાનું વર્ષધર પર્વતની - દક્ષિણ દિશાના મધ્યભાગમાં અહીંયાં ઉત્તરાર્ધ કચ્છનો ગંગાકૂટ નામનો કુંડ કહેલ છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જંબુદ્ધીવપન્નત્તિ - ૪/૧૬૯ એ કુંડ સાઇઠ યોજન લંબાઈ પહોળાઈ વાળો કહેલ છે. યાવત્ વનખંડથી વ્યાપ્ત ત્યાં સિંધુ પ્રપાત કુંડનું વર્ણન ગંગા પ્રપાતકુંડના સરખું જ કરેલ છે. ભગવત્ શા કારણથી એમ કહેવામાં આનું નામ કચ્છ વિજય કહેલ છે ? હે ગૌતમ ! કચ્છ વિજય વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં ગંગા મહા નદીની પશ્ચિમ દિશામાં સિંધુ મહાનદીનાપૂર્વ દિશામાં દક્ષિણાર્ધ કચ્છ વિજયની બહુ મધ્ય દેશભાગમાં અહીંયાં ક્ષેમા નામની રાજધાની કહેલ છે. એ રાજધાની વિનીતા રાજધાનીની સરખી કહેવી જોઈએ. ત્યાં આગળ ક્ષેમા નામની રાજધાનીમાં કચ્છ નામધારી ચક્રવર્તી રાજા ષટખંડૈશ્વર્યનો ભોગવનાર થશે. તે રાજા કેવો છે ? તે બતાવવા માટે કહે છે. મહા હિમવન્મલય મંદર મહેન્દ્રના જેવો સારવાળો મહાહિમવાન્-હૈમવતક્ષેત્રની ઉત્તરમાં સીમાકારી વર્ષધર પર્વત. મલય-પર્વત વિશેષ; મન્દર-મેરુ મહેન્દ્ર-પર્વત વિશેષ આ બધાની સરખો પ્રધાન યાવત્ સઘળું ભરત ક્ષેત્રના સ્વાધીન કરણથી લઇને નિષ્ક્રમણ પ્રતિપાદક વર્ણન સિવાય સંઘળું વર્ણન કહી લેવું. યાવત્ મનુષ્યભવ સંબંધી સુખો ભોગવે છે. કચ્છ વિજય એ નામ થવાનું આ એક કારણ છે. કચ્છવિજયમાં કચ્છ દેવ રહે છે. મહર્ષિક યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળો નિવાસ કરે છે. કચ્છ વિજયને એ કારણથી એમ કહેવામાં આવે છે. આ કચ્છ વિજય છે. યાવત્ તે નિત્ય છે. [૧૭૦-૧૭૩] હે ભદંત ! જંબુદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વત ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તર દિશામાં નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં કચ્છ વિજયની પૂર્વ દિશામાં અને સુકચ્છ વિજયની પશ્ચિમ દિશામાં જંબૂદ્વીપ નામક દ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે. આ પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી દીર્ઘ છે તેમજ પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તીર્ણ છે. એનો આયામ ૧૬૫૯૨-૨/૧૯ યોજન જેટલો છે અને ૫૦૦ યોજન જેટલો એનો વિષ્ફભ છે. નીલવન્ત વર્ષધર પર્વતનીપાસે એ ચારસો યોજન જેટલી ઊંચાઇવાળો છે તેમજ આનો ઉદ્વેધ ચારસો ગાઉ જેટલો છે. એનો વિખંભ પાંચસો યોજન જેટલો કહેવામાં આવેલ છે પછી એ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત નીલવન્ત વર્ષધરની પાસેથી ક્રમશ ઉત્સેધ અને ઉદ્દેધની પરિવૃદ્ધિ કરતો-કરતો સીતા મહા નદીની પાસે પાંચસો યોજન જેટલો ઊંચો થઈ જાય છે, અને આનો ઉદ્દેધ ૫૦૦ ગાઉ ટલો થઇ જાય છે. એનો આકાર ઘોડા જેવો છે. એ સર્વાત્મના રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિકની જેમ એ નિર્મળ છે. શ્લક્ષ્ય યાવત્ પ્રતિરૂપ છે. એ પર્વત બન્ને પાર્શ્વ ભાગો તરફ બે પદ્મવ૨ વેદિકાઓથી તેમજ બે વનખંડોથી સારી રીતે પરિવૃત છે. ચિત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વતની ઉપરની ભૂમિકાનો જે ભાગ બહુ સમરમણીય છે યાવત્ અનેક દેવ-દેવીઓ આરામ કરતી રહે છે તેમજ સૂતી, ઉઠતી-બેસતી રહે છે. આ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ ! ચાર ફૂટો આવેલા છે. સિદ્ધાયતન ફૂટ ચિત્રકૂટની દક્ષિણ દિશામાં છે. ચિત્રકૂટ - કચ્છકૂટ અને ચતુર્થ સુકચ્છ ફૂટ પ્રથમ જે સિદ્ધાયતન ફૂટ છે, તે સીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ છે, તેમજ ચતુર્થ જે સુકચ્છ ફૂટ છે તે નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશા માં-દ્વિતીય ચિત્રકૂટ સૂત્રોક્ત ક્રમના બળથી સિદ્ધાયતન કૂટ પછી આવેલ છે. ત્રીજો કચ્છ ફૂટ છે તે સુકચ્છ ફૂટની પહેલાં છે. ચિત્રકૂટ એવું નામ જે એનું સુપ્રસિદ્ધ થયું છે તેનું કારણ Page #202 -------------------------------------------------------------------------- ________________ વફખારો-૪ ૧૯૯ અહીં ચિત્રકૂટ નામક મહર્તિક યાવતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો દેવ રહે છે. હે ભદત! એ જંબૂઢીપ નામક દ્વીપમાં જે મહાવિદેહ ક્ષેત્ર છે, તેમાં સુકચ્છ નામક વિજય કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તર દિશામાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં ગાહાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં, જમ્બુદ્વીપ નામક દ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ નામક વિજય આવેલ છે. આ સુકચ્છ નામક વિજ્ય ઉતરથી દક્ષિણ દિશા સુધી આયત દીર્ઘ છે તે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. પણ અહીં ક્ષેમપુરા નામક રાજધાની છે તેમાં સુકચ્છ નામક ચક્રવર્તી રાજા શાસન કરે છે, સુકચ્છ વિજયની પૂર્વ દિશામાં મહાકચ્છ વિજયની પશ્ચિમ દિશામાં નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં વર્તમાન નિતંબની ઉપર ઠીક મધ્યભાગની ઉપર જબૂદ્વીપ નામક દ્વીપમાં વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં ગ્રાહાવતી કુંડ નામક કુંડ આવેલ છે. રોહિતાશા કુની જેમ એનો આયામ અને વિખંભ ૧૨૦ યોજન જેટલો છે. એનો પરિક્ષેપ કંઈક અલ્પ ૩૮૦ યોજન જેટલો છે. ૧૦ યોજન જેટલો એનો ઉદ્ધધ છે. તે ગાતાવતી કુંડની દક્ષિણે આવેલા તોરણ થી ગાહાવતી નામક નદી નીકળી છે, અને સુકચ્છ અને મહાકચ્છ વિજયોને વિભક્ત કરતી એ ૨૮ હજાર નદીઓથી પરિપૂર્ણ થઈને દક્ષિણ ભાગથી સીતા મહાનદીમાં પ્રવિષ્ટ થઈ ગઈ છે. એ ગાહાવતી મહાનદી પ્રવાહ માં-તેમજ સીતા નદીમાં જ્યાંથી પ્રવેશ કરે છે તે સ્થાનમાં-સર્વત્ર સમાન છે. આનો વિખંભ ૧૨૫.યોજન જેટલો છે અને ઉદ્વધ રા યોજન જેટલો છે. મહાવિદેહ ક્ષેત્રમાં મેર ભદ્રશાલવિજય વક્ષસ્કાર મુખવન સિવાય બધે જ અન્તર્નાદીયો કહેલી છે. તે નદીયો પૂર્વપશ્ચિમમાં વિસ્તારવાળી છે. અને તે સમાન વિસ્તારવાળી છે. હે ભદંત ! મહાવિદેહ ક્ષેત્રમાં મહાકચ્છ નામક વિજય કયા સ્થળે આવેલ છે. હે ગૌતમ ! નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં પાકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં તેમજ ગ્રાહાવતી મહાનદીની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર મહા કચ્છ નામે વિજય આવેલ છે. ત્યાં અરિ નામની રાજધાની છે. મહા કચ્છનામક ચક્રવર્તી રાજા તેનો શાસન કર્યા છે. એ મહાહિમવંત. ભવ સંબંધી સુખોનો ભોક્તા છે, પણ તેણે પોતાના જીવનમાં સકલ સંયમ ધારણ કર્યું નથી નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં મહાકચ્છ વિજયની પૂર્વ દિશામાં તેમજ કચ્છાવતીની પશ્ચિમદિશામાં મહાવિદેહની અંદર પદ્રકૂટ નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે. એ પદ્મકૂટ નામક વક્ષસ્કારપર્વત ઉત્તરથી દક્ષિણ સુધી લાંબો છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. પાકૂટની ઉપર ચાર ફૂટો કહે વામાં આવેલ છે. સિદ્ધાયતન કૂટ, પાકૂટ, મહાકચ્છ ફૂટ અને કચ્છાવતી કુટ હે ભદન્ત ! મહા વિદેહ ક્ષેત્રમાં કચ્છકાવતી નામક વિજય ક્યાં સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવન્તની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની ઉત્તર દિશામાં, દાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ પદ્મકૂટની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર કચ્છકાવતી નામક વિજય આવેલ છે. દિશા તરફ દીર્ઘ એટલે કે લાંબો છે, અને પૂર્વ અને પશ્ચિમ તરફ વિસ્તીર્ણ છે. શેષ બધું કથન કચ્છવિજયના વર્ણન મુજબ જાણી લેવું જોઈએ. યાવતુ કચ્છકાવતી નામક દેવ અહીં રહે છે. હે ભદન્ત મહાવિદેહ ક્ષેત્રમાં દ્રહા Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જંબુદ્ધીવપન્નત્તિ - ૪/૧૭૩ વતી નામક કુંડ કયા સ્થળે આવેલ છે ? ઉત્તર દક્ષિણ હે ગૌતમ ! નીલવન્તની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની ઉત્તર દિશામાં, દાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ પદ્મકૂટની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર કચ્છાવતી નામક વિજય આવેલ છે. એ વિજય ઉત્તર દક્ષિણ દિશા તરફ દીર્ઘ એટલે કે લાંબો છે, અને પૂર્વ પશ્ચિમ તરફ વિસ્તીર્ણ છે. શેષ બધું કથન કચ્છવિજયના વર્ણન મુજબ જાણી લેવું જોઇએ. યાવત્ કચ્છકાવતી નામક દેવ અહીં રહે છે. હે ભદંત ! મહાવિદેહ ક્ષેત્રમાં આવર્ત વિજય નામક વિજય કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવન્ત વર્ષ ધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહા નદીની ઉત્તર દિશામાં નલિન કુંડ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં દ્રહા વતી મહાનદીની પૂર્વદિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર આવર્તનામક વિજય આવેલ છે. નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહા નદીની ઉત્તર દિશામાં મંગલાવતી વિજ્યની પશ્ચિમ દિશામાં અને આવર્ત વિજયની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર નલિન ફૂટ નામે વક્ષસ્કાર પર્વત આવેલ છે. આ લિન ફૂટ નામક વક્ષસ્કાર પર્વત ઉત્તર અને દક્ષિણમાં આયત-દીર્ઘ-લાંબો છે. તેમજ પૂર્વ પશ્ચિમમાં વિસ્તીર્ણ છે. નલિન કૂટ ઉપર ચાર કૂટો આવેલા છે. સિદ્ધાયતનકૂટ, નિલન કૂટ, આવર્ત કૂટ અને મંગલાવર્ત કૂટ. અહીં રાજધાનીઓ ઉત્તર દિશામાં કહી છે. હે ભદન્ત ! મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવર્ત નામક વિજય કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની ઉત્તર દિશામાં નલિન ફૂટની પૂર્વ દિશામાં તેમજ પંકાવતીની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર મંગલાવત્ત નામે વિજય આવેલ છે. આ મંગલાવર્ત વિજયનું વર્ણન કચ્છવિજયના વર્ણન જેવું છે, મંગલાવર્ત વિજયની પૂર્વદિશામાં પુષ્કલ વિજયની પશ્ચિમ દિશામાં તેમજ નીલવંત પર્વતનાં દક્ષિણ દિગ્વર્તી નિતંબ ઉપર પંકાવતી નામક કુંડ આવેલ છે. એનું પ્રમાણ ગ્રાહાવતી કુંડ જેવું જ છે. યાવત્ આ કુંડમાંથી પંકાવતી નામે એક અંતર નદી નીકળી છે અને એણે મંગલાવર્ત અને પુષ્કલાવર્ત વિજયને વિભાજિત કર્યાં છે. ભદંત ! મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવર્ત નામક વિજય કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં તેમજ પંકાવતી મહાનદીની પૂર્વ દિશામાં તથા એકશૈલ નામક વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર પુષ્કલાવર્ત નામે વિજય આવેલ છે. યાવત્ અહીં પુષ્કલ નામે મહર્દિક અને એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો દેવ રહે છે. એથી જ મેં હે ગૌતમ ! એનું નામ પુષ્કલ વિજય એવું રાખ્યું છે. પુષ્કલાવર્ત ચક્રવર્તી વિજયની પૂર્વ દિશામાં પુષ્કલાવતી ચક્રવર્તી વિજયની પશ્ચિમ દિશામાં તેમજ સીતા નદીની ઉત્તર દિશામાં એકશૈલ નામે વક્ષસ્કાર પર્વત આવેલ છે. એની ઉપર ચાર કૂટો આવેલા છે. પ્રથમ સિદ્ધાયતન કૂટ, દ્વિતીય એકીલ કૂટ, પુષ્કલાવર્ત ફૂટ પુષ્કલાવતી ફૂટ. યાવત્ ત્યાં એકીલ નામ મહર્ષિક દેવ રહે છે. એથી એનું નામ “એકશેલ” રાખવામાં આવેલ છે. હે ભદંત ! મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામે ચક્રવર્તી વિજય કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ, નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉત્તર દિશામાં ઉત્તર દિગ્દર્તી સીતા મુખ વનની પશ્ચિમ દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉત્તર દિશામાન Page #204 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ ૨૦૧ ઉત્તર દિશ્વર્તી સીતા મુખ વનની પશ્ચિમ દિશામાં એકશૈલ નામક વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર પુષ્કલાવત નામક વિજય આવેલ છે. એ ઉત્તરથી દક્ષિણ સુધી આયત-દીર્ઘ છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તૃત છે. [૧૭૪-૧૭૭] હે ભદત ! મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ સીતામુખ વન નામે વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉત્તર દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પુષ્કલાવતી નામક ચક્રવર્તી વિજયની પૂર્વ દિશાનાં, સીતા મુખવન નામે વન આવેલું છે. એ વન ઉત્તરથી દક્ષિણ દિશા સુધી દીર્ઘ છે અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એનો આયામ ૧૪પ૯૨-૨/૧૯ યોજન જેટલો છે. સીતા નદીની નદીની પાસે એનો વિખંભ ૨૯૨૨ યોજન જેટલો છે. પછી એ ક્રમશઃ ઘટતો અને નીલવન્ત વર્ષધર પર્વતની પાસે એનો વિખંભ ૧/૧૯ ભાગ પ્રમાણ રહી ગયો છે. આ સીતા મહાનદીનું ઉત્તર મુખવન એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી સંપરિક્ષિપ્ત છે-હવે સૂત્રકાર દરેકે દરેક વિજયમાં જે-જે રાજધાની છે, તેનું નામ નિર્દેશ કરતા કહે છે - ક્ષેમા ૧, ક્ષેમપુરા ૨, અરિષ્ઠા-૩, અરિષ્ઠપુરા-૪, ખડી ૫, મંજૂષા-૬, ઔષધી ૭ અને પુંડરી કિણી ૮. એ આઠ રાજધાનીઓ કચ્છાદિ વિજયમાં યથાક્રમે છે. એ ૮ રાજધાની ઓ શીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલા વિજયોના દક્ષિણાદ્ધ મધ્યમાં ખંડમાં છે. એ પૂર્વોક્ત કચ્છાદિ વિજયોમાં પ્રતિ વૈતાઢ્ય પર્વતની ઉપર બે શ્રેણીઓના સદુભાવથી તેમજ એટલી જ આભિયોગ્ય શ્રેણીઓના સદૂભાવથી સોળ વિદ્યાધર શ્રેણીઓ અને સોળ આભિયોગ શ્રેણીઓ ઈશાનેન્દ્રની છે. સર્વે વિજયોની વક્તવ્યતા કચ્છવિજય સમાન જાણવી. તેમજ તે વિજયોના જેવાં નામો છે, તે નામ અનુસાર જ ત્યાં ચક્રવર્તી રાજાઓના નામો છે. તેમજ કુલ ૧૬ વક્ષસ્કાર પર્વતો થાય છે. તે સર્વ વક્ષસ્કાર પર્વત વિષેની વક્તવ્યતા ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની વક્તવ્યતા જેવી છે દરેક વક્ષસ્કાર પર્વત ઉપર ચાર-ચાર કૂટો પ્રકટ કરવામાં આવેલા છે. તેમજ ૧૨ અંતર નદીઓની વક્તવ્યતા ગ્રાહા વતી નદીના બન્ને પાર્શ્વભાગોમાં બે પદ્મવરવેદિકા અને બે વનખંડો સુધી વક્તવ્યતા જેવી છે હે ભદત ! એક લાખ યોજન વિસ્તારવાળા જંબૂઢીપ નામક આ દ્વીપના મહા વિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીના દક્ષિણ ભાગ સીતામુખવન નામે વન ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! જેવું કથન સીતા મહાનદીના ઉત્તર દિશ્વર્તી સીતા મુખવન નામક વન વિષે સ્પષ્ટ કરવામાં આવેલ છે, તેવું જ કથન આ દક્ષિણ દિશ્વર્તી સીતા મુખવન નામક વનવિષે પણ જાણી લેવું જોઈએ. પણ ઉત્તરદિશ્વર્તી સીતા મુખવનની અપેક્ષાએ જે આ વનના કથનમાં વિશેષતા છે તે આ પ્રમાણે છે કે આ દક્ષિણ દિશ્વર્તી સીતા મુખવન નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં સીતા મહાનદીની દક્ષિણદિશામાં, પૂર્વ દિશ્વત લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને વિદેહના દ્વિતીય ભાગમાં આવેલ વત્સ નામક પ્રથમ વિજયની પૂર્વ દિશા તરફ જંબૂઢીપવિદેહમાં છે. આ વન ઉત્તરથી દક્ષિણ સુધી દીર્ઘ છે, વગેરે હે ભદત ! જંબૂઢીપમાં, મહાવિદેહ ક્ષેત્રમાં વત્સ નામક વિજય ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નિષેધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, સીતા મહાનદીની દક્ષિણ WWW.jainelibrary.org Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જંબુદ્ધીવપનત્તિ-૪/૧૭૭ દિશામાં દક્ષિણ દિગ્દર્તી સીતા મુખવનની પશ્ચિમ દિશામાં, ત્રિકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વદિશામાં, જંબૂઢીપ નામક દ્વીપમાં વર્તમાન વિદેહ ક્ષેત્ર-મહાવિદેહની અંદર વન્સ નામક વિજય આવેલ છે. અહીં સુસીમા નામે રાજધાની છે. અહીં ચિત્ર કૂટ નામે વક્ષસ્કાર પર્વત છે અને સુવત્સ વિજય છે અહીં કુંડલા નામક રાજધાની છે અને તપ્તજલા નામક નદી છે. મહાવત્સ નામક વિજય છે અને અપરાજિતા નામક રાજધાની છે. વૈશ્રવણ કૂટ નામક વક્ષસ્કાર પર્વત છે. વસાવતી વિજય છે અને એમાં પ્રભંકરા નામક રાજધાની છે. મત્તલા નામે નદી છે. રમ્ય નામક વિજય છે, અંકાવતી નામે એમાં રાજધાની છે. અંજન નામક વક્ષસ્કાર પર્વત છે. રમ્યક નામે વિજય છે. પદ્માવતી રાજધાની છે. અને ઉન્મત્ત જલા નામક નદી છે. રમણીય નામક વિજય છે. શુભા નામક રાજધાની છે અને માતંજન નામક વક્ષસ્કાર પર્વત છે. મંગલાવતી વિજય છે. રત્ન સંચયા નામક રાજધાની છે. એ સર્વ રાજધાનીઓ શીતા મહાનદીની દક્ષિણ દિશામાં છે એથી એ વિજ્યોના ઉત્તરાર્ધ મધ્ય ખંડોમાં વ્યવસ્થિત છે. આ પ્રમાણે જેમ સીતાના ઉત્તર દિગ્વત પાર્થભાગ વિષે વર્ણન કરવામાં આવેલું છે, તેવું આ સીતા નદીના દક્ષિણ. દિગ્દર્તી પશ્ચિમ ભાગ પણ કહેવામાં આવેલ છે. જે પ્રમાણે પ્રથમ વિભાગના પ્રારંભમાં કચ્છ વિજય વિષે કહેવામાં આવેલું છે તે પ્રમાણે આ દ્વિતીય વિભાગના પ્રારંભમાં દક્ષિણદિગ્દર્તી સીતામુખ વન વિષે પણ સમજવું જોઈએ. આ વક્ષસ્કાર પર્વતો છે. જેમ કે વૈશ્રમણ કૂટ, અંજણ ફૂટ અને માયંજન કૂટ, તપ્તજલા ૧, મરજલા, ૨, અને ઉન્મત્તજલા એ બધી નદીઓ છે. આ વિજયો છે – વત્સ, સુવત્સ, મહાવત્સ, વત્સકાવતી, રમ્ય, રમ્યક, રમણીય અને મંગલાવતી. આ રાજધા નીઓ છે સુસીમા, કુંડલા, અપરાજિતા, પ્રભંકરા, અંકાવતી, પદ્માવતી, શુભા અને રત્નસંચયા વત્સવિજયની દક્ષિણ દિશામાં નિષધ પર્વત છે અને ઉત્તર દિશામાં સીતા મહાનદી છે તેમજ પૂર્વ દિશામાં સીતા મુખવન છે અને પશ્ચિમ દિશામાં ત્રિકુટ વક્ષસ્કાર પર્વત છે. સુસીમા અહીં રાજધાની છે. એનું પ્રમાણ અયોધ્યા જેવું છે. વત્સ વિજય પછી જ ત્રિકૂટ નામક વક્ષસ્કાર પર્વત છે અને આ પશ્ચિમ દિશામાં છે. ત્રિકૂટ વક્ષસ્કાર પર્વત પછી સુવત્સ નામક વિજય છે. આ અનંતરોક્ત ક્રમ મુજબ તપ્ત જલા. નામે નદી છે. ત્યાર બાદ મહાવત્સ નામક વિજય છે. ત્યાર બાદ વૈશ્રમણ કૂટ છે. પછી વસાવતી વિજય છે. ત્યાર બાદ મત્તજલી નામક નદી છે. ઈત્યાદિ રૂપમાં શેષ કથન સમજી લેવું જોઈએ. [૧૭૮-૧૮૦] હે ભદન્ત ! કયા સ્થળે આ જબૂદ્વીપની અંદર મહાવિદેહ ક્ષેત્રમાં સૌમનસ નામ વક્ષસ્કાર પર્વત કહેવામાં આવેલ છે? હે ગૌતમ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં મંદર પર્વતની આગ્નેય વિદિશામાં-મંગલાવતી વિજયની પશ્ચિમદિશામાં તેમજ દેવકુરુક્ષેત્રની પૂર્વદિશામાં જંબૂદ્વીપ નામક દ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં સૌમનસ નામક અતિરમણીય વક્ષસ્કાર પર્વત આવેલ છે. આ વક્ષસ્કાર ઉત્તર થી દક્ષિણ સુધી દીર્ઘ છે, અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. જે પ્રમાણે માલ્યવાનું પર્વતના વર્ણન વિષે કથન કરવામાં આવેલું છે. તેવું જ વર્ણન આ પર્વતનું છે, પણ આ સૌમનસ નામક વક્ષસ્કાર પર્વત સર્વાત્મના રત્નમય છે. આકાશ અને સ્ફટિકની જેમ નિર્મળ યાવત પ્રતિરૂપ છે. સૌમનસ નામક વક્ષસ્કાર પર્વત નિષધ વર્ષધર પર્વતની પાસે આવેલ છે અને તે ચારસો યોજન જેટલો ઊંચો છે. અને ચારસો ગાઉ જેટલો Page #206 -------------------------------------------------------------------------- ________________ વખારો-જ ૨૦૩ પ્રમાણમાં ઉદ્વેધવાળો છે શેષ બધું વિખંભ વગેરેના સંબંધમાં કથન માલ્યવાન વક્ષસ્કાર પર્વતના પ્રકરણ જેવું જ છે. અહીં અનેક દેવ-દેવીઓ આવીને વિશ્રામ કરે છે, આરામ કરે છે. એ દેવ દેવીઓ સરલ સ્વભાવવાળાં હોય છે. અને શુભ ભાવનાવાળાં હોય છે તેમજ સૌમનસ નામક દેવ કે જે મહર્તિક વગેરે વિશેષણો વાળોછેઅહીં રહે છે.એથીયે ગૌતમ! એનું નામ એવું રાખવામાં આવ્યું છે. અહીં સાત કૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ ૧, સૌમનસ ફૂટ ૨, મંગલાવતી કૂટ ૩, દેવકર ફૂટ ૪, વિમલ કૂટ ૫, કંચન કૂટ ૬ અને વશિષ્ઠ કૂટ ૭ આ પ્રમાણે પ્રારંભથી માંડીને સૌમનસ પર્વત સુધીના જેટલા કૂટો કહેવામાં આવેલા છે, તે બધા પાંચસો યોજન પ્રમાણવાળા છે. ' હે ભદત ! સૌમનસ વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન નામનો કૂટ કયા સ્થળે આવેલ છે ? મેરગિરિની પાસે તેની દક્ષિણ પૂર્વ દિશાના અન્તરાલમાં સિદ્ધાયતન ફૂટ છે. તે કૂટની દક્ષિણ પૂર્વ દિશાના અંતરાલમાં દ્વિતીય સૌમનસ ફૂટ આવેલ છે. અને તેની પણ દક્ષિણ પૂર્વ દિશાના અંતરાલામાં તૃતીય મંગલાવતી કૂટ આવેલ છે. એ ત્રણ કૂટો વિદિભાવી છે. મંગલાવતી કૂટની દક્ષિણ પૂર્વ દિશામાં અંતરાલમાં અને પંચમ વિમળ કૂટની ઉત્તરદિશામાં ચતુર્થ દેવકર નામક કૂટ આવેલ છે. દેવકુર ફૂટની દક્ષિણ દિશામાં પંચમ વિમળ ફૂટ આવેલ છે. વિમળ ફૂટની દક્ષિણ દિશામાં ષષ્ઠ કાંચન કૂટ આવેલ છે. એ બધા કૂટો સર્વાત્મના રત્નમય છે. પરિણામમાં એ બધા હિમવતના કૂટો તુલ્ય છે. અહીં પ્રાસાદાદિક બધું તે પ્રમાણે જ છે. વિમળ કૂટ ઉપર અને કાંચન કૂટ ઉપર ફક્ત સુવત્સા અને વત્સમિત્રા એ બે દેવીઓ રહે છે અને શેષ કૂટો ઉપર એટલે કે પાંચ કૂટો ઉપર કૂટ દ્રશ નામવાળા દેવો રહે છે. એમની રાજધાનીઓ મેરની દક્ષિણ દિશામાં છે. હે ભદત! મહાવિદેહમાં દેવકુરુ કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મન્દર પર્વતની દક્ષિણ દિશામાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, વિદ્યુ—ભ વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં તેમજ સૌમનસ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર દેવકર નામે કર આવેલ છે. એ કુરુઓ પૂર્વથી પશ્ચિમ સુધી દીર્ઘ છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તર્ણ છે. એમનો વિસ્તાર ૧૧૮૪૨-૨/૧૯ યોજન પ્રમાણ છે એમનું શેષ બધું વર્ણન ઉત્તરકુરના વર્ણન જેવું છે. એજ કે એમની વંશપરંપરાનો ત્રિકાલમાં પણ વિચ્છેદ શક્ય નથી. એમના શરીરનો ગંધ પાના ગંધ જેવો છે. વગેરે પહેલાં કહેવાઈ ગયું છે. [૧૮૧-૧૮] હે ભદત ! દેવકુરુમાં ચિત્ર અને વિચિત્ર નામક એ બે પર્વતો કયા. સ્થળે આવેલા છે ? હે ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતના ઉત્તર દિશ્વર્તી ચરમાન્તથી ૮૩૪-૪૭ યોજન એટલે દૂર સીતોદા મહાનદીની પૂર્વ- પશ્ચિમ દિશાના અન્તરાલમાં બને કિનારાઓ ઉપર એ ચિત્રવિચિત્ર નામે બે પર્વતો આવેલા છે. જે વર્ણન યમક પર્વતોના સંદર્ભમાં કરવામાં આવેલું છે. તે ચિત્રવિચિત્ર પર્વતના ઉત્તરદિશ્વર્તી ચરમાન્સથી ૮૩૪-૪૭ યોજન જેટલે દૂર સીતોદા મહાનદીના ઠીક મધ્યભાગમાં નિષધ નામે દ્રહ છે જે વક્તવ્યતા ઉત્તરકુરુમાં નીલવંત, ઉત્તરકુરે, ચન્દ્ર, ઐરાવત અને માલવન્ત એ પાંચ દ્રહો વિષે કહેવામાં આવેલી છે, તેજ વક્તવ્યતા, નિષધ, દેવકુર, સૂર, સુલસ અને વિદ્યુ—ભ એ પાંચ દ્રહોની પણ કહેવામાં આવેલી છે. એવું જાણી લેવું જોઈએ. હે ભગવન્ દેવમુરૂ નામના કુરૂમાં કૂટ શાલ્મલીપીઠ ક્યાં આવેલ છે? હે ગૌતમ! મન્દર પર્વતના નૈઋત્ય કોણમાં. નિષધવર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, વિદ્યુતંભ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જંબુઢીવપન્નત્તિ - ૪/૧૮૬ વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં અને શીતોદા મહાનદીની પશ્ચિમ દિશામાં, દેવકુના પશ્ચિમાÁના-બહુમધ્ય દેશભાગમાં, દેવકુટુ ક્ષેત્રમાં કૂટ શાલ્મલીપીઠ આવેલ છે. જે વક્તવ્યતા જમ્મૂ નામક સુદર્શનાની છે તેજ વક્તવ્યતા આ શાલ્મલીપીઠની પણ છે. અહીં ગરુડ દેવ રહે છે. અને ત્યાં અનાવૃત દેવ રહે છે. એની રાજધાની મેરુની દક્ષિણ દિશામાં છે પ્રાસાદ ભગવનાદિક વિષેનું કથન જમ્મૂસુદર્શનના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તેવું જ અહીં પણ સમજવું જોઈએ. યાવત્ દેવકુરુ નામક દેવ અહીં રહે છે. એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યુત્પ્રભ નામક વક્ષસ્કાર પર્વત કયા સ્થળે આવેલ છે ? નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, મેરુ પર્વતના દક્ષિણ પશ્ચિમના કોણમાં, દેવકુરુની પશ્ચિમ દિશામાં અને પદ્મ વિજયની પૂર્વ દિશામાં જંબૂદ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યુત્પ્રભ નામે વક્ષસ્કાર પર્વત આવેલા છે. આ વક્ષસ્કાર પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી દીર્ઘ છે. આ પ્રમાણે માલ્યવન્તપર્વતના જેવુંજ કથન અહીં પણ સમજવું જોઈએ. આ પર્વત સર્વાત્મના તપનીયમય છે. આકાશ અને સ્ફટિકવત નિર્મળ છે. યાવત્ એની ઉપર ઘણાં વ્યન્તર દેવ અને દેવીઓ આવીને વિશ્રામ કરે છે અને આરામ કરે છે. હે ભદન્ત ! વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ ! નવ ફૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, વિદ્યાત્મભ ફૂટ, દેવકુર ફૂટ, પદ્મકૂટ, કનક ફૂટ, સ્વસ્તિક કૂટ, સીતોદા ફૂટ, શતજ્વલ ફૂટ અને હરિ કૂટ. એમાં જે વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત વિશેષ જેવા નામવાળો ફૂટ છે, તેનું નામ વિદ્યુત્પ્રભ ફૂટ છે. દેવકુ જેવા નામવાળો દેવકુરુ ફૂટ છે. પદ્મ નામક વિજયના જેવા નામવાળો પક્ષ્મ ફૂટ છે. દક્ષિણ શ્રેણીનો જે અધિપતિ વિદ્યુત્સુમારેન્દ્ર છે, તેનો જે ફૂટ છે તે હિરકૂટ છે. એ નવ ફૂટોનો આ સિદ્ધ આદિ ગાથા વડે સંગ્રહ કરવામાં આવેલ છે. એમાં હિરકૂટને બાદ કરી શેષ જે આઠ ફૂટો છે તે દરેક દરેક પાંચસો યોજન જેટલા છે. હરિકૂટનું પ્રમાણ એક હજાર યોજન જેટલું છે. હે ભદંત ! વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન કૂટ ક્યાં સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! મેરુના દક્ષિણા-પશ્ચિમ કોણમાં મેરુ સમીપવર્તી પ્રથમ સિદ્ધાયતન કૂટ આવેલ છે. સિદ્ધાયતન ફૂટની નૈૠત્ય વિદિશામાં વિદ્યુત્પ્રભ આવેલા વિદ્યુત્પ્રભ ફૂટની નૈૠત્ય વિદિશામાં દેવકુટુ કૂટ આવેલ છે. દેવકુની નૈૠત્ય વિદિશામાં પદ્મકૂટ આવેલ છે. પક્ષ્મ ફૂટની નૈૠત્ય વિદિશામાં અને સ્વસ્તિક ફૂટની ઉત્તર દિશામાં પાંચમો કનકકૂટ નામનો કૂટ આવેલ છે. કનકકૂટની દક્ષિણ દિશામાં સ્વસ્તિક કૂટ નામનો છઠ્ઠો ફૂટ આવેલ છે. સ્વસ્તિક કૂટની દક્ષિણ દિશામાં શતજ્વલ નામક અષ્ટમ કૂટ આવેલ છે. નવમો જે હિટ છે તે શીતોદા કૂટની દક્ષિણ દિશામાં નિષધ પર્વતની પાસે આવેલ છે. જેવો માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતનો રિસ્સહ નામક કૂટ છે તેવો જ આ હિરકૂટ પણ છે. જે પ્રમાણે દક્ષિણ દિશામાં ચમરચંચા નામે રાજધાની આવેલી છે તેવું જ વર્ણન અહીંની રાજધાનીનું પણ છે. હિરકૂટની રાજધાની પણ મેરુની દક્ષિણ દિશામાં છે. કનક કૂટ અને સૌવસ્તિક કૂટ એ બે કૂટો ઉપર વારિસેણા એક બલાહકા એ બે દિક્કકુમારિકાઓ રહે છે. અવ શિષ્ટ વિદ્યુત્પ્રભ વગેરે કૂટો ઉપર ફૂટના જેવા નામવાળા દેવો કહે છે. એમની રાજધાનીઓ મેરુની દક્ષિણ દિશામાં આવેલી છે. આ વિદ્યુત્પ્રભ નામક વક્ષસ્કાર પર્વત વિદ્યુતની જેમ Page #208 -------------------------------------------------------------------------- ________________ - વખારો-૪ ૨૦૫ રક્તવર્ણ હોવાથી દિશાઓ અને વિદિશાઓમાં ચમકતો રહે છે. એથી લોકોને એવું લાગે છે કે એ વિદ્યુતનો પ્રકાશ જ છે. ભાસ્વર હોવાથી એ પોતાના નિકટવર્તી પદાર્થોને પણ પ્રકાશયુક્ત કરે છે અને સ્વયં પણ પ્રકાશિત થાય છે. એથી જ હે ગૌતમ ! મેં એનું નામ વિદ્યુપ્રભ એવું કહ્યું છે. બીજી વાત એ છે કે અહીં વિધુત્રભ નામે દેવ રહે છે. એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. વિદ્યુત જેવી આભાવાળા હોવાથી તેમજ વિદ્યત્રભ દેવનું નિવાસ સ્થાન હોવા બદલ આ પર્વતને વિદ્ય–ભા નામથી સંબોધમાં આવે છે. [૧૮૭-૧૯૭] આ પ્રમાણે પદ્મ નામક વિજય છે. તેમાં અશ્વપુરી નામક રાજધાની છે. અને અંકાવતી નામક વક્ષસ્કાર પર્વત છે. સુપઝ્મ નામક વિજય છે. સીંહપુરી નામક રાજધાની છે. ક્ષીરોદા નામક એમાં મહાનદી છે. મહાપર્મ નામક વિજય છે. એમાં મહાપુરી નામક રાજધાની છે અને પદ્માવતી નામક વક્ષસ્કાર પર્વત છે. પહ્મા વતી નામક વિજય છે. એમાં વિજ્યપુરી નામક રાજધાની છે. શીતસ્ત્રોત નામક મહા નદી છે. શંખ નામક વિજય છે. એમાં અપરાજિતા નામક રાજધાની છે અને આશીવિષ નામક વક્ષસ્કાર પર્વત છે. કુમુદ નામક વિજય છે. એમાં અરજા નામક રાજધાની છે. અને અન્તવહિની નામક મહાનદી છે. નલિન નામે વિજય છે. એમાં અશોકા નામક રાજધાની છે અને સુખાવહ નામક વક્ષસ્કાર પર્વત છે. નલિનાવતી વિજ્ય છે એમાં વીતશોકા નામક રાજધાની છે અને દક્ષિણ દિશામાં આવેલ શીતોદામુખ વનખંડ છે. દાક્ષિણાત્ય શીતા મુખવનના કથન પ્રમાણે જ ઉત્તર દિભાવી શીતોદા મુખવનખંડમાં પણ એવું જ કથન સમજી લેવું જોઈએ. - શીતા મહાનદીના ઉત્તર દિશ્વર્તી મુખવનખંડમાં વપ્ર નામક વિજય છે. વિજ્યા નામે રાજધાની છે. અને ચન્દ્ર નામક વક્ષસ્કાર પર્વત છે. સુવપ્ર નામક વિજય છે. વિજયન્તી નામે રાજધાની છે અને ઉર્મિમાલિની નામની નદી છે. મહાવપ્ર નામક વિજય છે. જયન્તી નામક રાજધાની છે અને સૂર નામે વક્ષસ્કાર પર્વત છે. વપ્રાવતી નામક વિજય છે. અપરાજિતા નામે રાજધાની છે અને ફેનમાલિની નામક નદી છે. વર્લ્સ નામે વિજય છે, ચક્રપુરી નામક રાજધાની છે અને નાગ નામક વક્ષસ્કાર પર્વત છે. સુવવ્યું નામે વિજય છે. એમાં ખગ પુરી નામક રાજધાની છે અને ગંભીર માલિની નામક અન્તર નદી છે. ગંધિલ્લ નામક વિજય છે. અવધ્યા નામક રાજધાની છે અને દેવ નામે વક્ષસ્કાર પર્વત છે. આઠમો વિજય ગંધિલાવતી નામે છે. એમાં અયોધ્યા નામક રાજધાની છે. આ પ્રમાણે મંદર પર્વતના પશ્ચિમ દિશ્વર્તી પાર્શ્વભાગ વિષે પણ વર્ણન સમજી લેવું જોઈએ ત્યાં શીતોદા મહાનદીના દક્ષિણ દિશ્વર્તી કૂલ પર એ વિજયો આવેલા છે તેમના નામો આ પ્રમાણે પક્ષ્મ, સુપÆ, મહાપક્ષ્મ, પસ્મકાવતી, શંખ, કુમુદ, નલિન અને નલિનાવતી. ત્યાં આ પ્રમાણે રાજધાનીઓ છે અશ્વપુરી, સિંહપુરી, મહાપુરી, વિજયપુરી, અપરાજિતા. અંરજા અશોક, અને વીત શોકા આ પ્રમાણે ત્યાં વક્ષ સ્કાર પર્વતો આવેલા છે. અંક, અંકાવતી, પહ્માવતી, આશીવિષ અને સુખાવહ આ પરિપાટી રૂપ વિસ્તાર ક્રમમાં કૂટ જેવા નામવાળા બળે વિજ્યો આવેલા છે, ચિત્ર કૂટ નામક વક્ષસ્કાર ગિરિની ઉપર ચાર કૂટો આવેલા છે. તેમાં કચ્છકૂટ અને સુકુચ્છકૂટ એ કૂટો ત્રીજા અને ચોથા સ્થાન ઉપર આવેલા છે. અને એમના નામ જેવા જ કચ્છવિજય અને સુકચ્છ વિજય આવેલ છે. શીતોદા મહાનદીનું દક્ષિણ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જંબુદ્ધીવપન્નત્તિ - ૪/૧૯૩ દિગ્દર્તી અને ઉત્તર દિગ્દર્તિ મુખવન વિષે પણ કહી લેવું જોઇએ. ઉત્તર દિવર્તી પાર્શ્વભાગમાં એ વિજયો આવેલા છે. વિજ્યોના નામો આ પ્રમાણે છે- વપ્ર, સુવપ્ર, મહાવપ્ર, વપ્રાકાવતી, વલ્ગ, સુવલ્ગ, ગન્ધિલ અને ગન્ધિલાવતી. રાજધાનીઓ અને તેમના નામો આ પ્રમાણે છે વિજ્યા, વૈજયન્તી જયન્તી, અપરાજિતા, ચક્કપુરી, ખડ્ગ પુરી, અવન્ધ્યા અને અયોધ્યા. વક્ષસ્કાર પર્વતો છે. તેમના નામો પ્રમાણે છે-ચન્દ્ર પર્વત, સૂર્ય પર્વત અને નાગ પર્વત. આ નદીઓ છે-કે જેઓ સીતોદા મહા નદીના દક્ષિણ દિગ્દર્તી કૂલ ઉપર છે-એક ક્ષીરોદા અને બીજી શીતોતા. હવે સીતોદા મહાનદીની ઉત્તર દિગ્દર્તી તટ પર આવેલા વપ્ર, સુવપ્ર, મહાવપ્ર તેમજ વપ્રાવતી વિજ્યોની જે અન્તર નદીઓ છે-તેમના નામો બતાવવામાં આવે છે. ઉર્મિલાનિની, ફેન માલિની, ગંભીર માલિની. વક્ષસ્કારોની આનુપૂર્વીમાં બબ્બે કૂટો પોત-પોતાના વિજયના જેવા નામવાળા જાણવા. [૧૯૪-૧૯૬] હે ભદન્ત ! આ જંબુદ્રીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં મંદ૨ નામક પર્વત ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! ઉત્તર કુરુની દક્ષિણ દિશામાં દેવકુની ઉત્તર દિશામા પૂર્વ વિદેહ ક્ષેત્રની પશ્ચિમ દિશામાં, તેમજ અપરવિદેહ ક્ષેત્રની પૂર્વ દિશામાં જંબૂદ્રીપની અંદર ઠીક તેના મધ્યભાગમાં મન્દર નામક પર્વત આવેલ છે. આ પર્વતની ઊંચાઈ ૯૯ હજાર યોજન જેટલી છે. એક હજાર જેટલો એનો ઉદ્વેધ છે. ૧૦૦૯૦૧૦/૧૧ યોજન મૂળમાં એનો વિસ્તાર છે. પૃથ્વી ઉપર એનો વિસ્તાર ૧૦ હજાર યોજન જેટલો છે. ત્યાર બાદ અનુક્રમે ક્ષીણ થતો-થતો ઉપર એનો વિસ્તાર ૧ હજાર યોજન જેટલો રહી ગયો છે. મૂલમાં એનો પરિક્ષેપ ૩૧૯૧૦-૩/૧૧ યોજન જેટલો છે અને ઉપરના ભાગમાં એનો પરિક્ષેપ કંઇક વધારે ૩૧૬૨ જેટલો છે. આમ આ મૂળમાં વિસ્તીર્ણ થઇ ગયો છે, મધ્યમાં સંક્ષિપ્ત થઈ ગયો છે. અને ઉપરના ભાગમાં પાતળો થઇ ગયો છે. એથી એનો આકાર ગાયના પૂંછના આકાર જેવો થઇ ગયો છે. એ સર્વાત્મના રત્નમય છે. આકાશ અને સ્ફટિક જેવો એ નિર્મળ તેમજ શ્લષ્ણ વગેરે વિશેષ ણોથી યુક્ત છે. પદ્મવ૨ વેદિકાથી અને એક વનખંડથી ચોમેર સારી રીતે વીંટળાયેલું છે. હે ભદંત ! મન્દર પર્વત ઉપર કેટલા વનો આવેલા છે ? હે ગૌતમ ! ચાર વનો કહેવામાં આવેલા છે. ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન અને પંડકવન. આ પૃથ્વી ઉપર વર્તમાન સુમેરુ પર્વતની ઉપર ભદ્રશાલ વન આવેલું છે. આ વન પૂર્વથી પશ્ચિમ સુધી દીર્ઘ છે. અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. આ વન સૌમનસ, વિદ્યુત્પ્રભ, ગંધમાદન અને માલ્યવાન એ વક્ષસ્કાર પર્વતોથી તેમજ સીતા સીતોદા મહાનદીઓથી આઠ વિભાગ રૂપમાં વિભક્ત ક૨વામાં આવેલ છે. તેમજ ઉત્તર દક્ષિણ દિશામાં એનો વિખંભ ૨૫૦-૨૫૦ યોજન જેટલો છે. તે ભદ્રશાલવન એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ચોમેર સારી રીતે વીંટળાયેલું છે. મંદર પર્વતની પૂર્વ દિશામાં ભદ્રશાલ વન આવેલું છે. એનાથી ૫૦ યોજન આગળ જતાં ઉપર એક અતીવ વિશાળ સિદ્ધાયતન આવેલું છે. આ સિદ્ધાયતન આયામની અપેક્ષાએ ૫૦ યોજન જેટલું છે, અને વિખુંભની અપેક્ષાએ એ ૨૫ યોજન જેટલું છે. એની ઊંચાઈ ૩૬ યોજન જેટલી છે. સહસ્ત્રો સ્તંભો ઉપર ઊભું છે. આ સિદ્ધાયતનની ત્રણ દિશાઓમાં ત્રણ દરવાજાઓ આવેલા છે. એ દ્વારો આઠ યોજન જેટલા ઊંચા છે. ચાર યોજન જેટલા એ દ્વારોનો વિષ્ફભ છે, અને Page #210 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ ૨૦૭ આટલો જ એમનો પ્રવેશ છે. એ દ્વારા શ્વેત વર્ણવાળાં છે. એમના જે શિખરો છે તે સંદર સુવર્ણ નિર્મિત છે. તે ભૂમીભાગના ઠીક મધ્ય ભાગમાં એક વિશાળ મણિપીઠિકા આવેલી છે. તેનો આયામ-વિખંભ આઠ યોજન જેટલો છે. એનો બાહલ્ય એટલે કે મોટાઈ ચાર યોજન જેટલી છે. આ સર્વાત્મના રત્નમયી છે, અને આકાશ તેમજ સ્ફટિક મણિવત્ નિર્મળ છે. મણિપીઠિકાની ઉપર એક દેવચ્છન્દ એટલે કે દેવોને બેસવા માટેનું આસન છે તે આસનનો આયામ-વિખંભ આઠ યોજન જેટલો છે અને તેની ઊંચાઈ પણ કિંઈક વધારે આઠ યોજન જેટલી છે. યાવતું ત્યાં જિન પ્રતિમાઓ છે. અહીં જિન પ્રતિમા ઓથી અરિહંત પ્રતિમાજ સમજાવી આ દેવચ્છેદ સવત્મિના રત્નમય છે. યાવતુ અહીં ૧૦૮ ધૂપ કટાહો છે. મંદર પર્વતની દક્ષિણ દિશામાં ભદ્રશાલ વનમાં ૫૦ યોજન આગળ જવાથી ઉપર ભદ્રશાલવનમાં પ૦ યોજન પ્રવિષ્ટ થયા પછી મન્દર પર્વતની ચોમેર, ભદ્રશાલ વનમાં ચાર સિદ્ધાયતનો આવેલા છે. મન્દર પર્વતના ઈશાન કોણમાં ભદ્રશાલવનને ૫૦ યોજન વટાવી જઈએ ત્યારબાદ જે સ્થાન આવે છે ત્યાં નન્દા નામક ચાર શાશ્વત પુષ્કરિણીઓ છે તેમના નામો આ પ્રમાણે છે પદ્મા, પપ્રભ, કુમુદા અને કુમુદપ્રભા. પુષ્કરિણીઓ આયામની અપેક્ષાએ ૫૦ યોજન જેટલી છે. અને વિખંભની અપેક્ષાએ ૨૫ યોજન જેટલી છે. તેમજ એમની ગંભીરતા ૧૦ યોજન-જેટલી છે. ચારે દિશાઓમાં તોરણ-બહિદ્ધર છે. પુષ્કરણીના મધ્ય ભાગમાં આવેલ પ્રાસાદાવતંસક ઊંચાઈમાં ૫ યોજન જેટલો છે. ૨પ૦ યોજન જેટલો એનો વિખંભક છે. આ પ્રમાણે જ મન્દર મેરના ભદ્રશાલવનની અંદર પ૦ યોજના ગયા પછી આગ્નેય કોણમાં ચાર પુષ્કરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે છે. ઉત્પલગુલ્મા-૧, નલિના-૨, ઉત્પલા-૩, અને ઉત્પલોજ્જ વલા ૪. એ પુષ્કરિણીઓના પણ ઠીક મધ્યભાગમાં એક પ્રાસાદાવતંસક છે. એનું પ્રમાણ પણ ઈશાન કોણગત પ્રાસાદાવતંસક જેટલું જ છે. આ પ્રાસાદાવંતસક દેવેન્દ્ર દેવરાજનો છે. અહીં શક્રેન્દ્ર પોતાના પરિવાર સાથે રહે છે. આ પ્રમાણે નૈઋત્ય કોણમાં પણ ચાર પુષ્પરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે છે મૂંગા-૧, ભૃગનિભા-૨, અંજના ૩, અને અંજનપ્રભા ૪. આ પુષ્કરિણીઓના ઠીક મધ્યભાગમાં પ્રાસાદાવંતસક છે. આ પ્રાસાદાવંતસક પણ શક્રેન્દ્ર વડે અધિષ્ઠિત છે. આ પ્રમાણે વાયવ્ય કોણમાં પણ પુષ્કરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે શ્રી કાન્તા, શ્રી ચન્દ્રા, શ્રી મહિતા અને શ્રી નિલયા. એમના મધ્ય ભાગમાં પણ પ્રાસાદાવતંસક આવેલા છે. એ પ્રાસાદાવંતસક ઈશાનેન્દ્રનો છે. આ મંદર પર્વતવર્તી ભદ્રશાલ વનમાં કેટલા દિહ તિ કૂટો આવેલા છે એ કૂટો ઈશાન વગેરે વિદિશાઓમાં તેમજ પૂવદિ દિશાઓમાં હોય છે. અને આકાર એમનો હસ્તિક જેવો હોય છે. એથી જ એ હસ્તિકૂટ કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે- પઢો ત્તર-૧, નીલવાનુ-૨, સુહસ્તિ ૩, અંજનગિરિ-૪, કુમુદ-૫, પલાશ-૬, વંતસ-૭, અને રોચનાગિરિ કે રોહણાગિરિ. મંદર પર્વત ઉપર વર્તમાન ભદ્રશાલવનમાં પડ્યોત્તર નામક દિહતિ કૂટ ક્યા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મંદર પર્વતની ઉત્તર દિશા અને પૂર્વ દિશાના અંતરાલમાં તેમજ પૂર્વ દિશ્વર્તી શીતા મહા નદીની ઉત્તર દિશામાં પદ્મોત્તર નામક દિહતિ ફૂટ આવેલ છે આ કૂટ પાંચસો યોજન જેટલી ઊંચાઈવાળો છે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જંબુદ્વિવપનત્તિ-૪/૧૯૬ તેમજ જમીનની અંદર પણ પાંચસો ગાઉ સુધી નીચે ગયેલો છે. મૂલમાં એનો વિખંભ પ૦૦ યોજન જેટલો છે. મધ્યમાં એનો વિસ્તાર ૩૭પ યોજન જેટલો છે અને ઉપર એનો વિસ્તાર ૨૫0 યોજન જેટલો છે અને પરિક્ષેપ ૧૫૮૧ યોજન જેટલો છે. મધ્યમાં એનો પરિક્ષેપ કંઇક કમ ૧૧૮૬ યોજનનો છે, અને ઉપર તેનો પરિક્ષેપ ૭૯૧ જેટલો છે. આ પક્વોત્તર દિગહસ્તિ કૂટનો અધિપતિ પદ્ધોત્તર નામક દેવ છે. એની રાજધાની ઇશાન કોણમાં આવેલી છે. આ પ્રમાણે જ નીલવન્ત દિહતિ કૂટ મન્દર પર્વતના અગ્નિ કોણમાં તેમજ પૂર્વ દિગ્દર્તી સીતા મહાનદીની દક્ષિણ દિશામાં આવેલ છે. આ નીલવત્ત નામક દિહતિ કૂટનો અધિપતિ એ જ નામનો છે. એની રાજધાની આ દિહતિ કૂટના આગ્નેય કોણમાં આવેલી સુહસ્તિ નામક દિહતિ કૂટ પણ મંદર પર્વતની આગ્નેય વિદિશામાં આવેલ છે તથા દક્ષિણ દિગ્ગત સીતોદા નદીની પૂર્વ દિશામાં આવેલ છે. આ કૂટનો અધિપતિ પણ સુહસ્તી નામક દેવ છે અને એની રાજધાની આગ્નેય કોણમાં આવેલી છે. અંજનગિરિ નામે જે દિહતિ કૂટ છે. તે મન્દર પર્વતની નૈઋત્ય દિશામાં છે તથા દક્ષિણ દિશા તરફ પ્રવાહિત થતી સીતાદા નામની મહાનદીની પશ્ચિમ દિશામાં છે એ કૂટ ઉપર એજ નામનો દેવ રહે છે એની રાજધાની એજ કૂટના નૈઋત્ય કોણમાં આવેલી છે. કુમુદ નામે જે દિહતિ કૂટ છે તે મન્દર પર્વતના નૈઋત્ય કોણમાં આવેલ છે તથા પશ્ચિમ દિશા-તરફ પ્રવાહિત થતી શીતોદા મહાનદીની દક્ષિણ દિશામાં આવેલ છે. આ કૂટનાઅધિપતિનું નામ કુમુદ છે.એની રાજધાની આકૂટના નૈઋત્ય રૂપ દિશામાં આવેલી આ પ્રમાણે પલાશ નામક દિહતિ કૂટ છે, આ કૂટ પણ મન્દર પર્વતની વાયવ્યકોણ રૂપ વિદિશામાં આવેલ છે. તેમજ પશ્ચિમ દિશા તરફ પ્રવાહિત થતી શીતોદા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ છે. આ કૂટનો દેવ પલાશ નામથી જ સુપ્રસિદ્ધ છે અને એની રાજધાની વાયવ્ય કોણમાં આવેલી છે. વર્તમાનામક જે દિહતિ કૂટ છે તે મંદર પર્વતની વાયવ્યવિદિશામાં આવેલ છે તેમજ ઉત્તર દિશા તરફ પ્રવાહિત થતી સીતા મહાનદીની પશ્ચિમ દિશામાં છે. આ કૂટના અધિપતિ દેવનું નામ વતંત્ર છે. એની રાજધાની વાયવ્ય કોણમાં આવેલી છે. રોચનાગિરિ નામક જે દિહતિ કૂટ છે, તે મન્દર પર્વતની ઈશાન વિદિશામાં આવેલ છે તથા ઉત્તર દિશા તરફ પ્રવાહિત થતી સીતા નદીની પૂર્વ દિશામાં આવેલ છે. કૂટના અધિપતિનું નામ રોચનાગિરિ છે. એની રાજધાની ઈશાન કોણમાં આવેલી છે. [૧૯૭] હે ભદત! મંદર પર્વતમાં નંદન વન નામે વન કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! ભદ્રશાલ વનના બહુસમરમણીય ભૂમિ ભાગથી પાંચસો યોજન ઉપર જવા બાદ જે સ્થાન આવે છે, ઠીક તે સ્થાન ઉપર મંદર પર્વતની ઉપર નંદનવન નામક વન આવે છે. આ વન ચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ પાંચસો યોજન જેટલું છે. વૃત્ત છે, આ નંદનવન સુમેરુ પર્વતથી ચોમેર આવૃત છે. સુમેરુ પર્વતનો બાહ્ય વિખંભ ૯૯૫૪-૬/૧૧ યોજન છે. આ ગિરિનો બાહ્ય પરિક્ષેપ કંઈક અધિક ૩૧૪૧૯ યોજન જેટલો છે અને ભીતરી વિસ્તાર એનો ૮૯૫૪-૬/૧૧ યોજન છે. તેમજ આ ગિરિનો અંદરનો પરિક્ષેપ ૨૮૩૧૬-૮/૧૧ યોજન છે. આ નન્દન વન એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવૃત છે. આ મંદર પર્વતની પૂર્વ દિશામાં એક વિશાળ સિદ્ધાયતન આવેલ છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ વારો-૪ ૨૦૯ મેરુ પર્વતની પૂર્વ દિશામાં જેવું સિદ્ધાયતન કહેવામાં આવેલ છે. આ પ્રમાણે પૂર્વ વગેરે ચારેચાર દિશાઓમાં એક-એક સિદ્ધાયતન છે તેથી કુલ ચાર સિદ્ધાયતનો થયાં તેમજ આ કથન મુજબ વિદિશાઓમાં ઇશાન વગેરે કોણોમાં પુષ્કરિણીઓ પ્રતિપાદિક થઈ છે. એ પુષ્કરિણીઓના વિખંભાદિના પ્રમાણ ભદ્રશાલવનની પુષ્કરિણીયોના વિખંભાદિ ના પ્રમાણ જેવું જ છે. સિદ્ધાયતનોના વિખંભાદિ પ્રમાણ પણ ભદ્રશાલના પ્રકરણમાં કથિત સિદ્ધાયતનોના પ્રમાણવત્ જ છે. પુષ્કરિણીઓના બહુમધ્ય દેશવર્તિ પ્રાસાદાવ તંસકો પણ ભદ્રશાલવનવર્તી નન્દા પુષ્કરિણિગત પ્રાસાદાવતંસકો જેવો જ છે. હે ભદંત ! નન્દનવનમાં કેટલા કૂટો કહેવામાં આવેલા છે ? હે ગૌતમ ! ત્યાં નવ ફૂટો આવેલા છે. નન્દનવન કૂટ, મંદરકૂટ, નિષધકૂટ, હિમવત્ કૂટ, રજત કૂટ, રુચક ફૂટ, સાગર ચિત્રકૂટ, વનફૂટ અને બલકૂટ. હે ગૌતમ ! મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલા સિદ્ધાયતનની ઉત્તર દિશામાં તેમજ ઇશાન કોણવર્તી પ્રાસાદાવંતસની દક્ષિણ દિશામાં નન્દન વનમાં નન્દનવન નામે લૂંટ આવેલ છે. અહીં પણ મેરુને પચાસ યોજન પાર કરીને જ ક્ષેત્રનો નિયમ કહેવાએલો જાણવો જોઇએ. જે પ્રમાણે વિદિશ્ હસ્તિકૂટના પ્રકરણમાં ઉચ્ચતા, વ્યાસ, વિખંભ પરિધિ-પરિક્ષેપ વર્ણ, સંસ્થાન દેવ રાજધાની દિશા વિગેરેના દ્વારોથી માંડીને કૂટો વિષે વર્ણન કરવામાં આવેલું છે, તે પ્રમાણે જ અહીં પણ એ ફૂટોનું વર્ણન સમજી લેવું. પૂર્વ દિશ્વર્તી ભવનની દક્ષિણ દિશામાં તેમજ આગ્નેય કોણવર્તી પ્રાસાદાવતંસકની ઉત્તર દિશામાં વર્તમાન મંદર નામક ફૂટ ઉપર મેઘવતી નામક રાજધાની છે. આ રાજધાની કૂટની પૂર્વ દિશામાં આવેલી છે. દક્ષિણ દિગ્દર્તી ભવનની પૂર્વ દિશામાં તેમજ આગ્નેય કોણવર્તી પ્રાસાદાવતંસકની પશ્ચિમ દિશામાં નિષધ નામક કૂટ આવેલ છે. એની અધિષ્ઠાત્રી સુમેધા નામક દેવી છે. એની રાજધાની કૂટની દક્ષિણ દિશામાં આવેલી છે. દક્ષિણ દિગ્દર્તી ભવનની પશ્ચિમ દિશામાં તેમજ નૈઋત્ય કોણવર્તી પ્રાસાદાવતંસકની પૂર્વદિશામાં હૈમવત નામક કૂટ આવેલ છે. એ કૂટની અધિષ્ઠાત્રી હેમમાલિની નામક દેવી છે અને એની રાજધાની કૂટની દક્ષિણ દિશામાં આવેલી છે. પશ્ચિમ દિગ્દર્તી ભવનની દક્ષિણ દિશામાં તેમજ નૈઋત્યકોણવર્તી પ્રાસાદાવતંસની ઉત્તર દિશામાં રજત નામક કૂટ આવેલ છે. એ કૂટની અધિષ્ઠાત્રી દેવી સુવત્સા છે. એની રાજધાની કૂટની પશ્ચિમ દિશામાં છે. પશ્ચિમ દિગવર્તી ભવનની ઉત્તર દિશામાં તેમજ ઉત્તર પશ્ચિમ દિગ્દર્તી વાયવ્ય કોણવર્તી પ્રાસાદાવતંસકની દક્ષિણ દિશામાં રુચક નામક કૂટ આવેલ છે. અહીંની અધિષ્ઠાત્રી દેવી વત્સમિત્રા નામે છે. એની રાજધાની એ કૂટની પશ્ચિમ દિશામાં આવેલી છે. ઉત્તર દિગ્દર્તી ભવનની પશ્ચિમ દિશામાં તેમજ વાયવ્ય કોણવર્તી પ્રાસાદા વતંસકની પૂર્વ દિશામાં સાગરચિત્ર નામક કૂટ આવેલ છે. વજ્રસેના નામે ત્યાં અધિષ્ઠા ત્રી દેવી છે. એની રાજધાની એ કૂટની ઉત્તર દિશામાં આવેલી છે. ઉત્તરદિગ્વી ભવનની પૂર્વ દિશામાં તેમજ ઈશાન કોણવર્તી પ્રાસાદાવતંસકની પશ્ચિમ દિશામાં વજ કૂટ નામક ફૂટ આવેલ છે. એ કૂટની અધિષ્ઠાત્રી દેવી બલાહિક છે. એની રાજધાની કૂટની ઉત્તર દિશામાં આવેલી છે. મન્દર પર્વતની ઈશાન વિદિશામાં નન્દનવનમાં બલ ફૂટ નામક ફૂટ આવેલ છે. એ કૂટ સહસ્રાંક કૂટ નામથી પણ સુપ્રસિદ્ધ છે. તેના પણ ઈશાન કોણમાં આ બલકૂટ નામક ફૂટ છે. અહીં એ કૂટની જે આધારભૂત વિદિશા છે તે 14 Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જબુદ્ધીવપન્નત્તિ-૪/૧૯૭ વિશાલતમ પ્રમાણવાળી છે. આ પ્રમાણે નવમ હરિસ્સહ કૂટની હરિસ્સહા નામે જે રાજધાની છે અહીં બલ નામક દેવ એનો અધિષ્ઠાતા છે. એ બલદેવની રાજધાની એ કૂટની ઈશાન વિદિશામાં આવેલી છે. આ પ્રમાણે મન્દર ગિરિવર્તી જે નન્દન વન છે [૧૯૮] હે ભદન્ત! મંદર પર્વત ઉપર સૌમનસ નામક વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નંદન વનના બહુ સમરમણીય ભૂમિ ભાગથી દરા હજાર યોજન ઉપર ગયા બાદ મંદર પર્વતની ઉપર સૌમનસવન નામે વન આવેલ છે. આ સૌમનસ વન પાંચસો યોજન જેટલા મંડળાકાર રૂપ વિસ્તારથી યુક્ત છે. એનો આકાર ગોળ વલય જેવો છે. મંદર પર્વતની ચોમેર આ સૌમનસવન વીંટળાયેલું છે. એનો બાહ્ય વિસ્તાર ૪૨૭૨ ૮/૧૧ યોજન છે. એ સૌમનસ વનમાં ઇશાનાદિ કોણ ક્રમથી ૧ સુમના, ૨ સૌમનસા, ૩ સૌમનાંસા તેમજ જ મનોરમા એ ઈશાન દિશામાં ૪ વાપિકાઓ છે. ઉત્તરકુરુ-૧, દેવકુર-૨ વારિણા ૩, અને સરસ્વતી ૪ અને ૪ વાપિકાઓ આગ્નેય દિશામાં આવેલી છે. વિશાલ ૧, માઘ ભદ્રા ૨, અભયસેના ૩ અને રોહિણી ૪ એ વાર વાપિકાઓ નૈઋત્ય કોણમાં આવેલી છે. તથા ભદ્રોત્તરા, ભદ્રા, સુભદ્રા, ભદ્રાવતી એ ચાર વાપિકાઓ વાયવ્ય દિશામાં આવેલી છે. [૧૯૯-૨૦૦] હે ભદેત ! મંદર પર્વત ઉપર પડકવન નામક વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! સૌમનવનના બહુ સમરમણીય ભૂમિભાગથી ૩૬ હજાર યોજન ઉપર ગયા પછી જે સ્થાન આવે છે તે સ્થાન પર મંદર પર્વતના શિખર પ્રદેશ ઉપર આ પણ્ડકવન નામક વન આવેલું છે. આ સમચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ ૪૯૪ યોજન પ્રમાણ છે. તેનો આકાર ગોળાકાર વલય જેવો છે. જેમ વલય પોતાના મધ્યમાં ખાલી રહે છે તેમજ આ વન પણ પોતાના મધ્યભાગમાં તરુલતા ગુલ્મ વગેરેથી રહિત છે. આ પપ્પક વન મંદર પર્વતની ચૂલિકાને ચોમેરથી આવૃત કરીને અવસ્થિત છે. આને પરિક્ષેપ કંઈક અધિક ૧૧૬૨ યોજન જેટલો છે. આ પડક વન એક પાવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેરથી આવૃત્ત છે. યાવતું વનખંડ કૃષ્ણ છે. વાનવ્યંતર દેવો અહીં આરામ-વિશ્રામ કરે છે. આ પણ્ડક વનના બહુ મધ્યભાગમાં એક મંદર ચૂલિકા નામક ચૂલિકા છે. આ ચૂલિકા ૪૦ યોજન પ્રમાણ ઊંચી છે. મૂલ દેશમાં આનો વિસ્તાર-૧૨ યોજન જેટલો છે. મધ્યભાગમાં આઠ યોજન. શિખર ભાગમાં ચાર યોજન જેટલો છે. મૂલ ભાગમાં આનો પરિક્ષેપ કંઈક અધિક ૩૭ યોજન જેટલો. તથા મધ્ય ભાગમાં આનો. પરિક્ષેપ કંઇક અધિક રપ યોજન જેટલો છે. ઉપરિભાગમાં આનો પરિક્ષેપ કંઈક અધિક ૧૨ યોજન જેટલો છે. આ પ્રમાણે આ મૂલમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરિ ભાગમાં પાતળી થઈ ગઈ છે. એથી આનો આકાર ગાયના ઉર્વીકૃત પૂંછ જેવો થઈ ગયો છે. આ સવત્મિના વિજય અને આકાશ તેમજ સ્ફટિક જેવી નિર્મળ છે. આ મંદર ચૂલિકા એક પવૅવર વેદિકા અને એક વનખંડથી આવૃત્ત છે. તે ભૂમિ ભાગમાં એક સિદ્ધાયતન આવેલું છે. આ સિદ્ધાયતન આયામમાં એક ગાઉ જેટલું છે. તથા વિસ્તારમાં અધગાઉ જેટલું છે. તથા ઊંચાઈમાં આ કંઈક કમ એક ગાઉ જેટલું છે. આ સિદ્ધાયતન હજારો સ્તંભો ઉપર અવસ્થિત છે. આ સિદ્ધાયતનના બહુ મધ્ય દેશ ભાગમાં એક વિશાળ મણિપીઠિકા આવેલી છે. એ મણિપીઠિકાની ઉપર એક દેવચ્છેદ નામક સ્થાન આવેલું છે. અહીં જિન અર્થાત્ અરિહંતની પ્રતિમાઓ આવેલી છે. એની Page #214 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ ૨૧૧ આગળ ૧૦૮ ઘંટો, ૧૦૮ ચંદન કળશો, ૧૦૮ શ્રૃંગારકો, ૧૦૮ દર્પણો, ૧૦૮ મોટા-મોટા થાળો, ૧૦૮ પાત્રીઓ, ઈત્યાદિ રૂપમાં અહીં બધું કથન ૧૦૮ ધૂપ કટાહો મૂકેલા છે. અહીં સુધી જાણી લેવું. આ મંદર ચૂલિકાની પૂર્વ દિશામાં પંડકવન છે. આ પપ્પક વનમાં ૫૦ પચાસ યોજન આગળ ગયા પછી એક વિશાળ સિદ્ધાયતન આવેલું છે. આ પ્રમાણે જ પુષ્ક રિણીઓ અને પ્રાસાદાવસકો વિષે પણ કહેવામાં આવેલું છે. આ બધાં વિષે સૌમનસ વનના વર્ણનમાં જે પ્રમાણે કહેવામાં આવેલું છે તેવું જ અત્રે પણ સમજી લેવું જોઈએ. યાવતુ હતુ તત્પષ્કરિણી મધ્યવર્તી પ્રાસાદાવતંસકો અને ઈશાનવતંસકેન્દ્ર સંબંધી છે. હે ભદત! પડુંક વનમાં જિન જન્મ સમયમાં જિનેન્દ્રને સ્થાપિત કરીને અભિષેક કરવામાં આવે છે, એવી અભિષેક શિલાઓ કેટલી કહેવામાં આવેલી છે ગૌતમ ! ત્યાં ચાર અભિષેક શિલાઓ કહેવામાં આવેલી છે. પંડુશિલા, પંડુકંબલશિલા, રક્તશિલા અને રક્તકંબલ શિલા. મંદર ચૂલિકાની પૂર્વ દિશામાં તથ પંડકવનની પૂર્વ સીમાના અંતમાં પડકવનમાં પાંડુ શિલા નામક શિલા આવેલી છે. આ શિલા ઉત્તરથી દક્ષિણ સુધી લાંબી છે અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એનો આકાર અર્ધ ચંદ્રના આકાર જેવો છે. પ00 યોજન જેટલો એનો આયામ છે તથા ૨૫૦ યોજન જેટલો આનો વિખંભ છે. બાહુલ્ય ચાર યોજન જેટલું છે. આ સવત્મિના સુવર્ણમય છે અને આકાશ તથા સ્ફટિક જેવી નિર્મળ છે. ચોમેરથી આ પદ્રવ રવેદિકા અને વનખંડથી આવત છે. એ પાંડુ શિલાની ચોમેર ચાર ત્રિસોપાન પ્રતિ રૂપકો છે. તે પાંડુ શિલાની ઉપરનો ભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલો છે. યાવતુ અહીં આગળ વ્યંતર દેવો આવે છે અને આરામ વિશ્રામ કરે છે. તે બહુ સમરમણીય ભૂમિ ભાગના એકદમ મધ્યમાં ઉત્તર દક્ષિણ દિશાઓ તરફ એટલે કે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં એક-એક સિંહાસન આવેલું છે. આ સિંહાસન આયામ અને વિષ્ક્રભની અપેક્ષાએ ૫૦૦ ધનષ જેટલું છે. તેમજ બાહલ્ય મોટાઈની અપેક્ષાએ ૨પ૦ ધનુષ જેટલું છે. તે બે સિંહાસનોના મધ્યમાં જે ઉત્તર દિગ્દર્તી સિંહાસન છે, તેની ઉપર અનેક ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમા નિક દેવો અને દેવીઓ વડે કચ્છાદિ વિજ્યાષ્ટકોમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોને સ્થાપિત કરીને જન્મોત્સવના અભિષેકથી અભિષિક્ત કરવામાં આવે છે. તેમજ જે દક્ષિણ દિશ્વર્તી સિંહાસનો છે તેની ઉપર વત્સાદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોને અનેક ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક તેમજ વૈમાનિક દેવો વડે જન્માભિષેકના અભિષેકથી અભિષિક્ત કરવામાં આવે છે. આ પાંડુશિલા પૂર્વાભિમુખવાળી છે અને તેની જ સામે પૂર્વ મહાવિદેહ નામક ક્ષેત્ર આવેલું છે. ત્યાં એકસાથે બે તીર્થંકરો ઉત્પન્ન થાય છે. એમાં શીતા મહા નદીના ઉત્તર દિગ્દર્તી કચ્છાદિ વિજ્યાષ્ટકમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરો છે. એમનો અભિષેક ઉત્તર દિશ્વર્તી સિંહાસન ઉપર થાય છે અને શીતા મહાનદીના દક્ષિણ દિગ્દર્ટી વત્સાદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોનો અભિષેક દક્ષિણ દિશ્વર્તી સિંહાસન ઉપર થાય છે. મન્દર ચૂલિકાની દક્ષિણ દિશામાં અને પંડકવનની દક્ષિણ સીમાના અન્ત ભાગમાં પડકવનમાં પંડુકંબલ શિલા નામે શિલા આવેલી છે. આ શિલા પૂર્વથી પશ્ચિમ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જંબુદ્વીપનત્તિ-૪૨૦૦ સુધી લાંબી છે. અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એના પંચ શત યોજન પ્રમાણ આયામાદિ પ્રમાણ વિશે પૂર્વોક્ત અભિલાપ મુજબ સમજી લેવું જોઈએ. યાવતુ તેના બહુ મધ્યદેશમાં એક સિંહાસન છે, આ સિંહાસન આયામ અને વિખંભની અપેક્ષાએ ૫૦૦ ધનુષ જેટલું છે, તથા ૨૫૦ ધનુષ જેટલી એની મોટાઈ છે. સિંહાસનની ઉપર ભરતક્ષેત્ર સંબંધી તીર્થકરને સ્થાપિત કરીને અનેક ભવનપતિ, વાનયંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ અને દેવીઓ તેમનો જન્માભિષેક કરે છે. આ શિલા દક્ષિણ દિશાભિમુખ વાળી છે. આ તરફ જ ભરતક્ષેત્ર છે. ભરત ક્ષેત્રમાં એક કાળમાં એક જ તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે એક તીર્થકરના જન્માભિષેક માટે એક જ સિંહાસન પયપ્તિ છે. રક્ત શિલા નામે આ તૃતીય શિલા મંદર ચૂલિકાની પશ્ચિમ દિશામાં અને પંડકવનની પશ્ચિમ દિશાની અંતિમ સીમાના અંતમાં પંડક વનમાં આવેલી છે. આ શિલા સવર્માના સુવર્ણમયી છે અને આકાશ તેમજ સ્ફટિક મણિ જેવી નિર્મળ છે. આ ઉત્તરથી દક્ષિણ સુધી લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તીર્ણ છે યાવતું એનું પ્રમાણ પણ આ પ્રમાણે છે કે પ00 યોજન જેટલી એની લંબાઈ છે અને ૨૫૦ યોજન જેટલી એની પહોળાઈ છે તેમજ અનો આકાર અર્ધ ચન્દ્રમા જેવો છે. એની મોટાઈ ચાર યોજન જેટલી છે. આ શિલા સવત્મિના તપનીય સુવર્ણમયી છે અને આકાશ તેમજ સ્ફટિક જેવી નિર્મળ છે. આ શિલાની ઉત્તર દક્ષિણ દિશામાં બે સિંહાસનો આવેલા છે. એમાં જે દક્ષિણ દિશ્વર્તી સિંહાસન છે તેની ઉપર દેવ-દેવીઓ પ્રભુનો જન્માભિ ષેક કરે છે. એટલે કે પશ્ચિમ મહાવિદેહ નામક જે ક્ષેત્ર છે કે જેના શિહોદા મહાનદી વડે દક્ષિણ અને ઉત્તર ભાગ રૂપ બે ભાગો થઈ ગયા છે અને જેના દરેક ભાગમાં એક-એક જિનેન્દ્રની એકી સાથે ઉત્પત્તિ થાય છે. તેના દક્ષિણ ભાગમાં આઠ પહ્માદિ વિજયો આવેલ છે. ઉત્તર ભાગનાં આઠ વપ્રાદિ વિજયો આવેલા છે. એમાં દક્ષિણ ભાગ ગત આઠ પહ્માદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરનો જન્માભિષેક તો દક્ષિણ દિભાવર્તી સિંહાસન ઉપર હોય છે. જે ઉત્તર દિશ્વર્તી સિંહાસન છે તેની ઉપર આઠ વપ્રાદિ વિજય ગત તીર્થંકરનો જન્માભિષેક હોય છે. મંદર ચૂલિકાની ઉત્તર દિશામાં તેમજ પંડક વનની ઉત્તર સીમાના અંતમાં પડક વનમાં રક્ત કંબલ શિલા નામે શિલા આવેલી છે. આ શિલા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને ઉત્તર-દક્ષિણમાં વિસ્તીર્ણ છે. આ શિલા સવત્મિના તપ્ત સુવર્ણમયી છે. આકાશ તેમજ સ્ફટિક મણિ જેવી નિર્મળ છે. એના મધ્ય ભાગમાં એક સિંહાસન આવેલું છે. એની ઉપર ઐરાવત ક્ષેત્રની અંદર ઉત્પન્ન થયેલા તીર્થકરનો જન્માભિષેક કરવામાં આવે છે. ઐરાવત ક્ષેત્રમાં પણ એક કાલમાં એક જ તીર્થંકરનો જન્મ થાય છે. એથી તેમના અભિષેક માટે આ શિલાનો ઉપયોગ થાય છે. [૨૦૧-૨૦૮] હે ભદત ! મંદર પર્વતના કેટલા કાંડો-વિભાગો આવેલા છે ? ૧ અધતનકાંડ, ૨ મધ્યકાંડ ઉપરિતનકાંડ. હે ગૌતમ ! અધસ્તન કાંડ ચાર પ્રકારનો કહેવામાં આવેલ છે. જેમકે એક પૃથ્વી રૂપ, બીજો ઉપલ રૂ૫. ત્રીજો વજ રૂપ ને ચોથો શર્કરા એટલે કે કાંકરા રૂપ. મધ્યમ કાંડ ચાર પ્રકારના કહેવામાં આવેલ છે. અંક રત્ન રૂપ, સ્ફટિક રૂપ, જાત રૂપ અને સુવર્ણ રૂપ. એ ઉપરિતન કાંડ એક જ પ્રકારનો કહેવામાં આવેલ છે. અને આ સવર્માના જંબૂનમય-રક્ત સુવર્ણમય છે. અધસ્તન કાંડની ઊંચાઈ Page #216 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ ૨૧૭ એક હજાર યોજન છે. મધ્યમ કાંડની ઊંચાઈ ૬૩ હજાર યોજન છે. આ કથનથી ભદ્રશા લવન, નંદનવન, સૌમનસવન, અને બે અન્તર એ બધા મન્દર પર્વતના મધ્યકાંડમાં અન્તભૂત થઈ જાય છે. ઉપરિતન કાંડની ઊંચાઈ ૩૬ હજાર યોજન છે. આ પ્રમાણે આ મંદર પર્વતનું કુલ પ્રમાણ એક લાખ યોજન છે. હે ભદત! મંદર પર્વતના કેટલા નામો કહેવામાં આવેલા છે? ૧૬ નામો છે. મન્દર મેર મતોરામ સુદર્શન સ્વયંપ્રભ ગિરિરાજ રત્નોચ્ચય શિલોચ્યય મધ્યલોક નાભિ અચ્છ સૂર્યાવર્ત સૂર્યાવરણ ઉત્તમ દિગાદિ' હે ભદત ! આ પર્વતનું મન્દર એવું નામ આપશ્રીએ શા કારણથી કહ્યું છે? હે ગૌતમ! મન્દર પર્વત ઉપર મન્દર નામક દેવ રહે છે. તે મહર્તિક વગેરે વિશેષણો વાળો છે. તથા એક પલ્યોપમ જેટલી એની સ્થિતિ છે. એથી આનું નામ મન્દર પર્વત એવું કહેવામાં આવેલું છે. અથવા આનું આવું નામ અનાદિ નિષ્પન્ન છે. હે ભદત ! આ જંબૂદીપ નામક દ્વીપમાં નીલવાનું નામ વર્ષધર પર્વત કયા સ્થળે આવેલો છે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રની ઉત્તર દિશામાં તેમજ રમ્યક ક્ષેત્રની દક્ષિણ દિશામાં અને પૂર્વ દિગ્ધ લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમદિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જંબુદ્વીપ નામક દ્વીપમાં નીલવાન નામે વર્ષધર પર્વત આવેલ છે. આ વર્ષધર પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. જેવી વક્તવ્યતા નિષધ વર્ષધર પર્વતના સમ્બન્ધમાં કહેવામાં આવેલી છે, તેવી જ છે. એની જીવા દક્ષિણ દિશામાં આવેલી છે અને ધનુષ્પષ્ઠ ઉત્તર દિશામાં આવેલું છે. આ વર્ષધર પર્વત ઉપર કેશરી દ્રહ છે. એના દક્ષિણ તોરણ દ્વારથી સીતા મહાનદી નીકળી છે. અને ઉત્તર કુરમાં પ્રવાહિત થતી યમક પર્વતો તેમજ નીલવાનું ઉત્તર કુર, ચન્દ્ર, ઐરાવત અને માલ્યવાનું એ પાંચ દ્રહોને વિભક્ત કરતી-કરતી ૮૪ હજાર નદીઓથી સંયુક્ત થઇને આગળ પ્રવાહિત થતી તે મહાનદી મન્દર પર્વતને બે યોજન દૂર મૂકીને પૂર્વાભિમુખ થઈને પાછી ફરે છે અને નીચેની તરફ માલ્યવાન વક્ષસ્કાર પર્વતને મૂકીને તે મન્દર પર્વતની પૂર્વ દિશા તરફ થઈને, પૂર્વ વિદેહ વાસને બે ભાગોમાં વિભક્ત કરી નાખે છે. પછી ત્યાંથી એક-એક ચક્રવર્તી વિજયમાંથી ૨૮-૨૮ હજાર નદીઓ વડે સમ્પરિત થઇને કુલ પ૩ર૦૦૦ નદીઓથી યુક્ત થઈને તે વિજય દ્વારની જગતીને નીચેથી વિદીર્ણ કરીને પૂર્વ દિશા તરફ વર્તમાન લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. શેષ બધું શીતોદા નદીના પ્રકરણ મુજબ જ સમજી લેવું જોઇએ. એજ નીલવાનુ પર્વતમાંથી નારી કાન્તા નામે નદી પણ ઉત્તરાભિમુખી થઈને નીકળે છે. જે ગંધાપાતિ વૃતવૈતાઢ્ય પર્વત છે, તેને ૧ યોજન દૂર મૂકીદે છે અને પશ્ચિમ દિશા તરફ વળી જાય છે. અહીંથી આગળનું બધું કથન હરિકાન્તા નદીના પ્રકરણમાં કહ્યા મુજબ જ છે. ' હે ભદત ! નીલવાનું વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ ! નીલવાનું! વર્ષધર પર્વત ઉપર નવ કૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, નીલવસ્કૂટ, પૂર્વ વિદેહ, સીતા કૂટ, કીર્તિકૂટ, નારીકૂટ, અપરવિદેહ, રમ્યકકૂટ, ઉપદર્શનકૂટ, એ બધા ફૂટ હિમવતુ કૂટની જેમ પ00 યોજન જેટલા છે. એથી એમના વિશેની વક્તવ્યતા પણ હિમવતૂટ જેવી જ સમજવી જોઇએ. નીલવાનું નામક દેવીની અને કૂટોના અધિપતિ ઓની રાજધાનીઓ મેરુની ઉત્તર દિશામાં આવેલી છે. એ નીલવાનું પર્વત નીલવર્ણ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જંબુલીવપન્નતિ-૪૨૦૮ વાળો છે. અને એથી જ એનો પ્રકાશ નીલવર્ણનો હોય છે. નીલવર્ણના યોગથી આને નીલવાનું નામથી સંબોધવામાં આવેલો છે. પર્વતનો અધિપતિ નીલવાનું દેવ છે. તે અહીં રહે છે. આ મહર્દિક દેવ છે. યાવતુ એક પલ્યોપમ જેટલું એનું આયુષ્ય છે. એથી હે ગૌતમ ! મેં આ વર્ષધરનું નામ “નીલવાનુ' એવું કહ્યું છે. અથવા આ પર્વત સવત્મિના વૈડૂર્ય રત્નમય છે એથી વૈડૂર્ય રત્ન સમાનાર્થક નીલ મણિના યોગથી આને નીલવાનું કહેવામાં આવેલો છે. આ નીલવાનું પર્વત યાવતુ નિત્ય છે. [૨૦૯-૨૦૧] હે ભદત! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં રમ્યક નામે ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે. હે ગૌતમ નીલવન્ત પર્વતની ઉત્તર દિશામાં તેમજ રુકિમ પર્વતની દક્ષિણ દિશામાં, પૂર્વ દિગ્દર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તથા પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં હરિવર્ષ ક્ષેત્ર જેવું રમ્યક ક્ષેત્ર આવેલું છે. પરંતુ હરિવર્ષ ક્ષેત્રની અપેક્ષાએ આ ક્ષેત્રમાં જે વિશેષતા છે તે આ છે કે એની જીવા દક્ષિણ દિશામાં છે અને ધનુષ્પષ્ઠ ઉત્તર દિશામાં છે નરકાન્તા નદીની પશ્ચિમ દિશામાં તેમજ નારી કાન્તા નદીની પૂર્વ દિશામાં રમ્યક ક્ષેત્રમાં તને બહુમધ્ય ભાગમાં આ ગન્ધાપાતી નામે વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલો છે. આનું વર્ણન વિકટાપતિ વૃત્તવૈતાઢય પર્વત જેવું જ જાણવું ગન્ધાપાતી વૃત્ત વૈતાઢયની અપેક્ષાએ જે વિશેષતા છે, તેને સૂત્રકારે પ્રકટ કરી છે. અહીં જે ઉત્પલ વગેરેથી શત સહસ્ત્ર પત્ર સુધીના કમળો છે તે બધાં ગન્ધાપાતિ નામે જે તૃતીય વૈતાઢય પર્વત છે, તેના જેવા વર્ણવાળા છે. અને તેના જેવી પ્રભાવાળા છે તથા તેના જેવા આકારવાળા છે.એથી આનું નામ ગન્ધાપાતિ વૃત વૈતાઢય પર્વત એવું કહેવામાં આવેલું છે. બીજી વાત આમ છે કે અહીં પધનામે એક મહર્તિક દેવ રહે છે. એની સ્થિતિ એક પલ્યોપમ જેટલી છે. આ પાદેવની રાજધાની ઉત્તર દિશામાં આવેલી છે. અહીં અનેક પ્રકારના કલ્પવૃક્ષો છે અને સ્વર્ણમણિ ખચિત અનેક પ્રકારના પ્રદેશો છે. આથી આ ક્ષેત્ર રમણીય થઈ ગયું છે. એટલા માટે જ આ ક્ષેત્રનું નામ રમ્યફ એવું પ્રસિદ્ધ થઈ ગયું છે. આ રમ્યક ક્ષેત્રમાં રમ્યક નામે દેવ રહે છે. એથી આ મહર્તિક દેવ વગેરેના સંબંધથી પણ આ ક્ષેત્રનું નામ રમ્યક એવું કહેવામાં આવ્યું છે. હે ભદત ! આ જમ્બુદ્વીપ નામક દ્વીપમાં રુક્તિ નામે વર્ષધર પર્વત ક્યા સ્થળે આવેલો છે ? હે ગૌતમ! રમ્યક ક્ષેત્રની દક્ષિણ ઉત્તર દિશામાં તેમજ હૈરણ્યવત ક્ષેત્રની દિશામાં પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તથા પશ્ચિમ દિશવર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જંબૂદ્વીપ નામક દ્વીપમાં રુક્તિ નામે વર્ષધર પર્વત આવેલો છે. આ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળો છે. મહા હિમ વાનુ પર્વતની જેમ બધું જાણવું. એની જીવા-પ્રત્યંચાકાર પ્રદેશ દક્ષિણ દિશામાં છે અને ધનુષ્પષ્ઠ ઉત્તર દિશામાં છે. આ પર્વત ઉપર મહા પુંડરીક નામે પ્રહ છે. એમાંથી નરકાન્તા નામે મહાનદી દક્ષિણ તોરણ દ્વારથી નીકળી છે. અને આ પૂર્વદિશ્વર્તી લવણ સમુદ્રમાં જઈને મળે છે. આ નરકાન્તા નદીની વક્તવ્યતા રોહિતા નદીની જેમ છે. આ રકમીવર્તી મહા પુંડરીક દૂહથી ઉત્તર તોરણ દ્વારથી-ખકૂલા નામે મહા નદી પણ નીકળી છે. અને આ હરિકાન્તા નદીની જેમ પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રમાં જઇને મળે છે હરિકાન્તા નામે મહાનદી હરિવર્ષ ક્ષેત્રમાં વહે છે. શેષ કથન પોત-પોતાના ક્ષેત્રવર્તી નદીના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ ૨૧૫ હે ભદત ! રુક્ષ્મી નામના આ વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ ! આઠ કૂટો આવેલા છે. સિદ્ધયતન કૂટ, રુક્ષ્મીકૂટ. રમ્યકકૂટ નરકાન્તાકૂટ બુદ્ધિકૂટ રુપ્પકૂલાકૂટ હૈરણ્યવતકૂટ મણિકંચનકૂટ આ પ્રમાણે એ આઠ કૂટો છે. એ બધા કૂટો પ00, પ00 યોજન જેટલા વિસ્તારવાળા છે. તથા એ કૂટોના જે અધિપતિ દેવો છે તે બધાની રાજધાનીઓ પોતપોતાના કૂટોની ઉત્તર દિશામાં આવેલી છે. આ પર્વત રજત મય-છે તેમજ રક્તમય આનો પ્રકાશ હોય છે, તેમજ આ સવત્મિના રજતમય છે. આથી આ વર્ષધર પર્વતનું નામ રુક્ષ્મી એવું છે. તેમજ અહીં રુક્ષ્મી નામે દેવ રહે છે. આ દેવ મહર્દિક યાવતુ પલ્યોપમ જેટલી સ્થિતિવાળો છે. હે ભદત ! હૈરણ્યવત નામક ક્ષેત્ર આ જબૂદ્વીપ નામક દ્વીપમાં કયા સ્થળે આવેલું છે ? હે ગૌતમ ! રશ્મી નામક વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તેમજ શિખરી નામક વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જેબૂદ્વીપ નામક દ્વીપમાં હૈરણ્યવત નામક ક્ષેત્ર આવેલું છે. આ પ્રમાણે દક્ષિણ દિશ્વર્તી હૈમવત ક્ષેત્રની જેમજ આ ઉત્તર દિગ્વત હૈરણ્યવત ક્ષેત્રની જાણવું. પરંતુ વિશેષતા આટલી જ છે કે એની જીવા-ધનુષ પ્રત્યંચાકાર પ્રદેશ-દક્ષિણ દિશામાં છે અને ધનુપૃષ્ઠ એનું ઉત્તર દિશામાં છે. હે ભદન્ત! હૈરણ્ય ક્ષેત્રમાં માલ્યવત્ પયય નામે વૃત્તવૈતાઢ્ય પર્વત કયા સ્થળે આવેલો છે ? હે ગૌતમ! સુવર્ણ કૂલા મહાનદીની પશ્ચિમ દિશામાં તથા રૂપ્ય કૂલા મહાનદીની પૂર્વ દિશામાં, હૈરણ્યવત ક્ષેત્રના બહુ મધ્ય દેશમાં માલ્યવન્ત પયય નામક વૃત્તવેતાઢય પર્વત આવેલો છે. આનું વર્ણન શબ્દાપાતી નામક વૃત્ત વૈતાઢય પર્વત જેવું જ છે. એનું જે માલ્યવન્ત પર્યાય એવું જે નામ કહેવામાં આવેલું છે, તેનું કારણ એ છે કે અહીંના ઉત્પલો અને કમળાની પ્રભા માલ્યવંત જેવી વર્ણવાળી પણ છે. તેમજ અહીં પ્રભાસ નામક દેવ રહે છે. તે દેવ મહદ્ધિક યાવતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો છે. એથી હે ગૌતમ! એનું નામ માલ્યવંત પર્યાય એવું રાખવામાં આવ્યું છે. આ દેવની રાજધાની આ પર્વતની ઉત્તર દિશામાં આવેલી છે. ' હે ભદત! આપશ્રીએ શા કારણથી હેરણ્ય વંત ક્ષેત્ર એવું નામ કહ્યું છે? હૈરણ્યવત ક્ષેત્ર દક્ષિણ અને ઉત્તર પાર્થભાગોમાં રુક્ષ્મી અને શિખરી એ બે વર્ષધર પર્વતોથી આવૃત છે. એ કારણથી જ એનું નામ હૈરણ્યવત ક્ષેત્ર એવું પ્રસિદ્ધ થયું છે. તેમજ અહીં હૈરમ્યવત નામક દેવ રહે છે. આ દેવ મહદ્ધિક યાવતું એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો છે. એથી પણ આનું નામ હૈરણ્યવત ક્ષેત્ર એવું કહેવામાં આવેલું છે.' હે ભદત ! આ જબૂદ્વીપ નામક દ્વીપમાં શિખરી નામક વર્ષધર પર્વત કયા સ્થળે આવેલો છે ? હે ગૌતમ ! હૈરણ્યવત ક્ષેત્રની ઉત્તર દિશામાં તથા ઐરાવત ક્ષેત્રની દક્ષિણ દિશામાં પૂર્વદિશ્વર્તી લવણસમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગ્ધ લવણ સમુદ્ર ની પૂર્વ દિશામાં -ક્ષુદ્રહિમવાનું પર્વત જેવો આ છઠો શિખરી વર્ષધર પર્વત કહેવામાં આવેલો છે. જે પ્રમાણે મુદ્ર હિમવાનુ પર્વતનું વર્ણન પહેલાં કરવામાં આવેલું છે, તેવું જ વર્ણન શિખરી પર્વતનું પણ સમજવું. પરંતુ આ કથન મુજબ એની જીવા દક્ષિણ દિશામાં છે અને ધનુષ્પષ્ઠ ઉત્તર દિશામાં છે. શેષ બધું કથન પ્રથમ વર્ષધર પર્વત જેવું જ છે. એની ઉપર પુંડરીક નામે દૂહ છે. એના દક્ષિણ તોરણ દ્વારથી સુવર્ણ કૂલા નામે મહાનદી નીકળી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જંબુલીવપન્નત્તિ -૪/૨૧૧ છે. આ નદી પૂર્વ દિશા તરફ પ્રવાહિત થઈને પૂર્વ લવણ સમુદ્રમાં પ્રવેશે છે. જે પ્રમાણે ગંગા અને સિંધુ એ બે મહાનદીઓનું વર્ણન કરવામાં આવેલું છે. તે પ્રમાણે રક્તા અને રક્તાવતી નદીઓનું વર્ણન પણ સમજી લેવું. એમાં પૂર્વ દિશા તરફ રક્તા નામક મહા નદી વહે છે અને પશ્ચિમ દિશા તરફ રક્તવતી નામની મહાનદી વહે છે, રક્તા નદી પૂર્વ લવણસમુદ્રમાં અનેરક્તાવતી પશ્ચિમલવણ સુમદ્રમાં પ્રવેશે છે. એમ જાણી લેવું જોઈએ. હે ભદન્તાઆ શિખરી નામક વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો કહેવામાં આવ્યાછે? ૧૧ ફૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, શિખરી કૂટ, હૈરણ્યવત કૂટ, સુવર્ણકૂલા કૂટ, સુરાદેવી કૂટ, રક્તાદેવી કૂટ, લક્ષ્મી કૂટ, રક્તાવતી કૂટ, ઈલાદેવી કૂટ, ઐરાવત કૂટ, અને તિગિચ્છ કૂટ એ બધા કૂટો કૂટો પ૦૦, ૫૦૦ યોજન પ્રમાણવાળા છે. એમના દેવોની રાજધાનીઓ પોત-પોતાના કૂટોની ઉત્તર દિશામાં આવેલી છે. આ શિખરી નામક વર્ષધર પર્વત ઉપર સિદ્ધયતન વગેરે સિવાય અન્ય કેટલાક વૃક્ષોના આકાર જેવા કૂટો છે. સવત્મિના રત્નમય છે. એથી એનું નામ “શિખરી’ એવું પડ્યું છે. અથવા શિખરી નામક દેવ અહીં રહે છે. આ દેવ મહદ્ધિક વગેરે વિશેષણો વાળો છે તથા એનું આયુષ્ય એક પલ્યોપમ જેટલું છે. એ બધાં કારણોને લીધે એનું નામ “શિખરી’ એવું કહેવામાં આવેલું છે. હે ભદેત !આ જેબૂદ્વીપ નામક દ્વીપમાં ઐરાવત નામક ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે? હે ગૌતમ ! શિખરી વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તથા ઉત્તર દિશ્વર્તી લવણ સમુદ્રની દક્ષિણ દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જંબૂઢીપ નામક દ્વીપમાં ઐરાવત નામક ક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્ર સ્થાણુ બહુલ છે. કંટક બહુલ છે. ઇત્યાદિ ભરતક્ષેત્ર મુજબ જાણવું ઐરાવત ક્ષેત્ર પણ ૬ ખંડોથી મંડિત છે. અહીં પણ ઐરાવત નામક ચક્રવર્તી અહીંના ૬ ખંડો ઉપર શાસન કરે છે. ઐરવત ચક્રવર્તી પણ સકલ સંયમ ધારણ કરીને મુક્તિ રમાનું વરણ કરે છે. આ એરવત ચક્રવર્તી તેનો સ્વામી હોવાથી તથા ઐરાવત નામક મહદ્ધિક દેવ આ ક્ષેત્રમાં નિવાસ કરે છે, એથી આ ક્ષેત્રનું નામ ઐરાવત એવું કહેવામાં આવેલું છે. વખ્ખારો-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વક્ષસ્કાર-૫) [૨૧૨-૨૧૪] જ્યારે એક-એક ચક્રવર્તી દ્વારા વિજેતવ્ય ક્ષેત્ર ખંડ રૂ૫ ભગવંત તીર્થકર ઉત્પન્ન થાય તે કાળે. તે સમયે અધોલોકમાં વસનારી આઠ મહત્તરિક દિકુમા રિકાઓમાંથી દરેકે દરેકના આસનો ચલાયમાન થવા લાગ્યા. ત્યારે તેમણે પોતાના અવધિજ્ઞાનનો વ્યાવૃત કર્યું. તેનાથી ભગવાન તીર્થકરને જોયા. અને પછી તેમણે એક બીજાને બોલાવ્યા આ પ્રમાણે વાતચીત કરી. જેબૂદ્વીપ નામક દ્વીપમાં ભગવાન્ તીર્થકર ઉત્પન્ન થયા છે. તો અતીત, વર્તમાન તેમજ અનાગત મહત્તરિકા આઠ દિક્મારિકા ઓનો એ આચાર છે કે તેઓ ભગવાનું તીર્થંકરનો જન્મ મહોત્સવ કરે. એવો નિર્ણય કરીને પછી તેમાંથી દરેકે પોત-પોતાના આભિયોગિક દેવોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે લોકો શીઘ હજારો સ્તંભોવાળા તેમજ જેમનામાં લીલા કરતી સ્થિતિમાં અને પુત્તલિકાઓ શોભા માટે બનાવવામાં આવી છે એવા પૂર્વે વિમાન Page #220 -------------------------------------------------------------------------- ________________ વખારો-૫ ૨૧૭ વર્ણકમાં વર્ણવ્યા મુજબ વર્ણનવાળા યાવતુ એક યોજન જેટલા વિસ્તારવાળા દિવ્ય યાન વિમાનની વિદુર્વણા કરીને પછી અમારી આ આજ્ઞાનું પાલન કરવામાં આવેલ છે. એવી અમને સૂચના આપો. ખબર મળતાં જ તે અધોલોક વાસ્તવ્ય આઠ દિકુમારીકાઓ હર્ષિત તેમજ તુષ્ટ આદિ વિશેષણોવાળી થઈને ચાર હજાર સામાનિક દેવો, ચાર મહરિકાઓ યાવતુ અન્ય ઘણાં દેવ-દેવીઓની સાથે વિકર્વિત તે એક-એક યોજન જેટલા વિસ્તારવાળા યાનવિમાનો ઉપર આરૂઢ થઈ ગયા. તે વિમાનો ઉપર આરૂઢ થઈને તે સર્વે આઠ મહત્તરિક દિકુમારીઓ પોતાની પૂર્ણ સંપત્તિ, પૂર્ણતિ, પૂર્ણકાંતિથી યુક્ત થતી, મેઘના આકાર જેવા મૃદંગ અને પટહ વગેરે વાદ્યોના ગડગડાહટ સાથે પોતા ની ઉત્કૃષ્ટ વગેરે વિશેષણોવાળી દેવગતિથી ચાલતી ચાલતી જ્યાં ભગવાનું તીર્થંકરની જન્મ નગરી હતી અને તેમાં પણ જ્યાં તે તીર્થંકર પ્રભુનું જન્મ ભવન હતું ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે તે વિમાનો વડે ભગવાન તીર્થંકરના જન્મભવનની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. પોત-પોતાના યાન વિમાનોને ઇશાન દિશામાં જ અવસ્થિત કર્યા દરેકે દરેક પોત-પોતાના ચાર હજાર સામાનિક દેવ વગેરેની સાથે-સાથે તે દિવ્ય યાનવિમાનોમાંથી નીચે ઉતરી, પોતાની સમસ્ત દ્ધિ વગેરે સહિત જ્યાં ભગવાનું તીર્થકર અને તીર્થંકરના માતા હતા ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે તીર્થંકર અને તીર્થંકરના માતાશ્રીની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. ત્રણ પ્રદક્ષિણાઓ કરીને પછી તેમાંથી દરેક દિશાકુમારીકાઓએ પોતાના હાથોની અંજલિ કરી હે રત્નકુક્ષિધારિકે! તીર્થકર માતા ! આપશ્રીને અમારા નસ્કાર હો, હે જગતુ પ્રદીપદીપિકે, ગવર્તી સમસ્તજન તેમજ સમસ્ત પદાર્થોના પ્રકાશક હોવા બદલ દીપક જેવા પ્રભુને પ્રકાશિત કરનારી હે માતા ! આપશ્રીને અમારા નમસ્કાર હો. તે તીર્થકર મંગલભૂત ચક્ષુ જેવા છે. તેઓશ્રી મૂર્તિ છે. ચક્ષુ ગ્રાહ્ય છે. તે પ્રભુ મુક્તિ કાન્તાના પતિ ભવિષ્યકાલમાં થવાના છે. સમસ્ત કર્મોનો સમૂલ વિનાશ કરીને તેઓશ્રી નિવણિ પ્રાપ્ત કરશે, નિરાકુલ પરિણતકારી મુક્તિનો જ માર્ગ છે. મુક્તિના માર્ગની દેશના પ્રભુએ પોતાની વાણી દ્વારા આપી છે. પ્રભુની વાણી એવી થાય છે કે જે કોઈ જીવ તેને સાંભળે છે. તે તેની ભાષામાં પરિણત થઈ જાય છે. તેમણે રાગ-દ્વેષ રૂપી અન્તરંગ શત્રુઓ ઉપર વિજય મેળવ્યો છે. એથી જ તેઓશ્રીને જિન કહેવામાં આવે છે. તેઓ ધર્મના નાયક છે મોક્ષ માગના નેતા છે. બુદ્ધ, બોધ, નાથ નિર્મમત્વ, પ્રવર કુલ સમુભૂત જાત્યા ક્ષત્રિય આ પ્રકારના વિખ્યાત ગુણ સંપન્ન લોકોત્તમ તીર્થકરની આપશ્રી જન્મદાત્રી જનની છો એથી તમે ધન્ય છો. પુણ્યવતી છો, અને કૃતાથ છો. ' હે દેવાનુપ્રિયો ! અમે અધોલોક નિવાસની આઠ મહત્તરિકા દિકુમારીકાઓ છીએ. ભગવાન તીર્થ કરના જન્મ મહોત્સવને ઉજવવા માટે અમે અત્રે આવેલી છીએ, એથી તમે ભયભીત થાઓ નહિ. આમ કહીને તેઓ ઇશાન કોણ તરફ જતી રહી. ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદ્યાત વડે પોતાના આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢ્યા. તે આત્મ પ્રદેશોને તેમણે સંખ્યાત યોજનો સુધી દંડાકારમાં પરિણત ક્ય. યાવતું બીજીવાર પણ વૈક્રિય સમુદૂર્ઘાત કર્યો અને તેથી સંવર્તક વાયુકાયની વિકુવણા કરી. તે વાયુકાય શિવ કલ્યાણ રૂપ હતું. મૃદુક હતું, ભૂમિ ઉપર જ પ્રવાહિત થતું હતું તેથી અનુદ્ધત હતું. અન્ધ્વગામી હતું, એ ભૂમિતલ સાફ કરનાર હતું તેથી મનોરંજક હતું. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જબુદ્ધીવપનત્તિ-પ/૧૪ સર્વ ઋતુઓના પુષ્પોની ગંધથી તે આવાસિત હતું. તેની ગંધ પિંડરૂપ થઈને દૂર દૂર સુધી જતો હતો, એથી તે બલશાલી હતું અને વક્રગતિથી ચાલતું હતું એવા વાયુકાય વડે હે ભગવાનું તીર્થંકરના જન્મ ભવનના ચોમેરથી સારી રીતે તે આઠ મહત્તરિકા દિકુમારિ કાઓએ કમદારકની જેમ સમાર્જના કરી સફાઈ કરી. ત્યાં તૃણ, પાંદડા લાકડા, કચરો, અશુચિ પદાર્થ, મલિન પદાર્થ, દુરભિ ગન્ધવાળો પદાર્થ જે કંઈ હતું તેને ઉઠાવી-ઉઠાવીને, તે એક યોજન પરિમિત વૃત્ત સ્થાનથી બીજા સ્થળે નાખી દીધું. સંતર્વક વાયુને શાંત કરી પછી તે બધી દિલ્ફમારિકાઓ જ્યાં તીર્થંકર અને તીર્થંકરના માતુશ્રી હતાં ત્યાં આવી. ત્યાં જઈને તેઓ પોત-પોતાના ઉચિત સ્થાન ઉપર બેસી ગઈ અને પહેલાં ધીમા-ધીમાં સ્વરે અને ત્યાર પછી જોર-જોરથી ગાવા લાગી. [૨૧૫-૨૨] તે કાળ અને તે સમયમાં ઉર્ધ્વલોક વાસિની આઠ મહત્તરિકા દરેક દિક્કમારિકાઓ પોત-પોતાના કુટોમાં, પોત-પોતાના ભવનોમાં, પોત-પોતાના પ્રાસાદા વાંસકોમાં જે પ્રમાણે પ્રથમ સૂત્રમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પોત-પોતાના ચાર હજાર સામાનિક દેવો વગેરેની સાથે પરિવૃત થઈ ને ભોગો ભોગવી રહી હતી, તેમના નામો આ પ્રમાણે છે. મેઘંકરા, મેઘવતી, સમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સ મિત્રા, વારિસેણા અને બલાહકા. આ આઠ મહત્તરિક દિકુમારિકાઓમાં જે ઉર્ધ્વ લોકવા. સિતા છે તે આ સમતલ ભૂતલથી પ00 યોજન ઊંચાઈ વાળા, નન્દનવનમાં આવેલા પંચશતિક આઠ કૂટોમાં રહેવાસી છે. જ્યારે તીર્થંકર પ્રભુને જન્મ થઈ ગયો, ત્યારે એ ઉર્ધ્વલોકવાસિની આઠ દિકુમારિકાઓએ પોતપોતાના આસનો કંપિત થતાં જોયાં થાવત હે દેવાનુપ્રિયે અમે સોકો ઉર્વલોકવાસિની આઠ દિક્યુમારિકા મહત્તરિકાઓ છીએ. અમે ભગવાનુ તીર્થંકરનો જન્મ મહોત્સવ ઉજવીશું. આ પ્રમાણે કહીને તેઓ ઈશાન કોણ તરફ જતી રહી. ત્યાં જઈને તેમણે યાવતું આકાશમાં પોતાની વિક્રિયા શક્તિ વડે મેઘોની વિમુર્વણા કરી. તેમણે વૈક્રિયશક્તિથી મેઘો ઉત્પન્ન કર્યા અને તે મેઘોએ તે ભગવાનું તીર્થંકરના જન્મ ભવનની ચોમેરની એક યોજન જેટલી ભૂમિને નિહત રજ વાળી, નષ્ટ ૨જવાળી ભ્રષ્ટ ૨જવાળી, પ્રશાંત રજવાળી અને ઉપશાંત ૨જવાળી બનાવી દીધી. પૂર્વોક્ત વિશેષણો વાળો તે કમરિદારક એક બહુ મોટા પાણીથી ભરેલા માટીના કલશને અથવા પાણીના કુંભને અથવા પાણીથી પાણીથી ભરેલા થાળને અથવા પાર્ટથી ભરેલા ઘટને અથવા પાણીથી ભરેલા ભંગારને લઈને રાજાંગણને યાવતુ ઉદ્યાનને ચોમેરથી સારી રીતે અભિસિંચિત કરે છે, આ પ્રમાણે જ તેમણે પુષ્પ વરસાવનારા મેઘોના રૂપમાં પોતાની વિદુર્વણા કરી. અને એક યોજન પરિમિત ભૂમિ ઉપર પુષ્પોની વર્ષા કરી. પુષ્પોની વર્ષા કરીને તેમણે તે એક યોજન પરિમિત ક્ષેત્રને યાવતુ કાલા ગુરૂની, પ્રવર કુંદરકની તેમજ તુરષ્ક લોબાનનો ધૂપ સળગાવીને સુગંધિત કરી દીધું તે સમસ્ત એક યોજન પરિમિત ભૂભાગને તેમણે સુરવર ઈન્દ્રનાં માટે અવ તરણ યોગ્ય બનાવી દીધો. બનાવીને પછી તેઓ સર્વે જ્યાં ભગવાન્ તીર્થકર અને તીર્થકર જનની હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને તેઓ પોતાના ઉચિત સ્થાને બેસી ગઈ અને પહેલા ધીમે-ધીમે અને ત્યાર બાદ જોરજોરથી માંગલિક જન્મોત્સવ ગીતો-ગાવા લાગી. તે કાળે અને તે સમયે પૂર્વ દિભાગવર્તિ રુચક કૂટ વાસિની આઠ દિકુમારી Page #222 -------------------------------------------------------------------------- ________________ વખારો-પ ૨૧૯ મહત્તરિકાઓ પોતપોતાના કૂટોમાં તે પ્રમાણે જ ભાવતું ભોગો ભોગવી રહી હતી, તે દિકુમારિકાઓના નામો પ્રમાણે છે નન્દોત્તરા, નન્દા, આનન્દા, નદિવર્ધના, વિજ્યા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા. અહીં શેષ કથન પૂર્વવત્ સમજી લેવું તેઓ સર્વે પૂર્વદિભાવર્તી રૂચક ફૂટ વાસિની આઠ દિકુમારિકાઓ ભગવાન્ તીર્થંકર અને તીર્થ કરના માતુશ્રી પાસે જઈને સમુચિત સ્થાન ઉપર હાથમાં દર્પણ લઈને ઊભી રહી. અને પહેલાં ધીમા સ્વરમાં અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તેમના હાથમાં દર્પણ એટલા માટે હતું કે જિન અને તેમનાં માતુશ્રી શૃંગારાદિ જેવા માટે એને પોતાના કામમાં લાવે. તે કાળમાં અને તે સમયમાં દક્ષિણ દિભાગવર્તી રચક કૂટ વાસિની આઠ દિકુમારિ મહત્તરિકાઓ પોતપોતાના કૂટોમાં ચાવતુ ભોગોનો ઉપભોગ કરતી હતી. અહીં તે પછીનું બધું કથન જે પ્રમાણે પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેવું જ છે. તે આઠ દક્ષિણ રચક0 દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે સમાહારા-૧, સુપ્રદત્તા ૨, સુપ્રબુદ્ધા ૩. યશોધરા ૪, લક્ષ્મીવતી પ, શેષવતી ૬, ચિત્રગુપ્તા ૭ અને વસુંધરા-૮ અહીં શેષ બધું કથન-પ્રથમ સૂત્રમાં પ્રકટ કરવામાં આવ્યું છે, તે પ્રમાણે જ છે જ્યાં તીર્થકર અને તીર્થ કરના માતુશ્રી હતાં ત્યાં આવીને તેમની દક્ષિણ દિશા તરફ સમુચિત સ્થાન ઉપર ઊભી રહી તેમના હાથોમાં ઝારીયો હતી ઊભી-ઊભી ત્યાં તેઓ પહેલાં તો ધીમા સ્વરથી અને પછી જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તે કાળમાં અને તે સમયમાં પશ્ચિમ દિલ્માવર્તી રચક કૂટ વાસિની આઠ દિકુમારી મહત્તરિકાઓ પોત-પોતાના કૂટ આદિકોમાં યાવતું ભોગોનો ઉપભોગ કરી રહી હતી, એમના નામો આ પ્રમાણે છે- ઈલાદેવી ૧, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા. જ્યાં તીર્થકર અને તીર્થંકરના માતા હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે પશ્ચિમ દિભાગથી આવવાના કારણે પશ્ચિમ દિભાગ તરફ ઊભી થઈ ગઈ. તેમનામાંથી દરેકે દરેકના હાથમાં પંખાઓ હતા. ત્યાં સમુચિત સ્થાન ઉપર ઊભી થયેલી તેઓ પ્રથમ ધીમા સ્વરે અને ત્યાર બાદ જોરજોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. - તે કાળે અને તે સમયે ઉત્તર દિગ્વત સુચક ફૂટ નિવાસિની યાવત્ આઠ દિક્મારિકાઓ પોત-પોતાના કૂટાદિકોમાં ભોગો ભોગવવામાં તલ્લીન હતી. અહીં શેષ બધું પૂર્વવતુ સમજી લેવું સુચક કૂટવાસિની દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે અલબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારુણી, હાસા સર્વપ્રભા, શ્રી અને લી કૂટ, યાવતુ તેઓ વંદન કરીને ભગવાનું તીર્થકર અને તીર્થંકરના માતા પાસે ઉચિત સ્થાનમાં ઉત્તર દિશા તરફ ઊભી થઈ ગઈ. તેમાંની દરેકે દરેકના હાથમાં તે સમયે ચામરો હતા. ત્યાં ઊભી થઈ ને પ્રથમ તો તેમણે ધીમા સ્વરે અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તે કાળે અને તે સમયે રૂચક કૂટની ચાર વિદિશાઓમાં રહેનારી ચાર દિશાકુમારી મહત્તરિકાઓ યાવતું ભોગો ભોગવવામાં તલ્લીન હતી, તે રુચક પર્વતની ઉપર ચાર હજાર યોજન ઉપર ચાર વિદિશાઓમાં એક-એક ફૂટ આવેલો છે. એ ચાર દિશાકુમારી મહત્તરિકાઓ ત્યાં જ એક કૂટમાં રહે છે. એમના નામો આ પ્રમાણે છે-ચિત્રા, ચિત્રનાકા, WWW.jainelibrary.org Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જંબુદ્વિવપન્નતિ -પ૨૨૬ શહેરા અને સૌદા મિની. યાવત્ ભગવનું તીર્થંકર માતાની ચારે વિદિશાઓમાં ઊભી થઈ ગઈ. તે સર્વના હાથોમાં દીપક હતા. ત્યાં ઊભી થઈને તેઓ પહેલાં ધીમા સ્વરે અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તે કાળે અને તે સમયે મધ્યમ રચક કૂટની નિવાસિની ચાર દિશાકુમારી મહત્તરિકાઓ પોત-પોતાના કૂટોમાં ભોગો ભોગવવામાં તલ્લીન હતી. તે દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી. પહેલાંની જેમ જ વાવતુ તમે શંકાથી આકુલિત થાઓ નહિ આ પ્રમાણે કહીને તેમણે તીર્થંકર પ્રભુના નાભિનાલને ચાર અંગુલ મૂકીને કાપી નાખ્યો નાલને કાપીને પછી તેમણે ભૂમિમાં ખાડો ખોદ્યો અને તે ખાડામાં તે નાભિનાળને દાટી દીધો દાટીને પછી તે ખાડાને તેમણે રત્નો અને વજોથી પૂરિ કરી દીધો. પૂરિત કરીને પછી તેમણે લીલી દુવથિી તેની પીઠ બાંધી. પછી તેમણે તે ખાડાની ત્રણે દિશાઓમાં પશ્ચિમ દિશાને છોડીને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ત્રણ કદલી ગૃહોની વિમુર્વણા કરી પછી તે ત્રણ કદલી ગૃહોના ઠીક મધ્ય ભાગ માં તેમણે ત્રણ ચતુઃશાલાઓની વિદુર્વણા કરી ત્યાર બાદ તેમણે તે ચતુઃશાલાઓના ઠીક મધ્યભાગમાં ત્રણ સિંહાસનોની વિદુર્વણા કરી. ત્યાર બાદ તે રૂચક મધ્યવાસિની ચારે દિકુમારિકાઓ જ્યાં ભગવાનું તીર્થકર અને તીર્થંકરના માતા હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે બને હાથો વડે ભગવાનું તીર્થંકરના માતાશ્રીને હાથોમાં પકડ્યા. અને પકડીને જ્યાં દક્ષિણ દિગ્દર્ટી કદલી ગૃહ હતું અને તેમાં પણ જ્યાં ચતુશાલા હતી, અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં તે આવી. ત્યાં આવીને તેમણે ભગવાન તીર્થકર અને તીર્થંકરના માતાને સિંહાસન ઉપર બેસાડ્યાં બેસાડીને પછી તેમણે શતપાક અને સહસ્ત્ર પાક તેલથી તેમના શરીર ઉપર માલિસ કરી. માલિસ કરીને પછી તેમણે સુગંધિત ઉપરણાથી-ગંધ ચૂર્ણથી મિશ્રિત ઘઉંના ભીના આટાના પિંડથી તેમના શરીર ઉપર માલિસ વખતે ચોપડેલા તેલને દૂર કર્યું. તેલને દૂર કરીને, ઉબટન કરીને પછી તેમણે તીર્થકરને બન્ને હાથોથી ઉઠાવ્યા. અને તીર્થંકરના માતાશ્રીને હાથથી પકડ્યા. પકડીને પછી તે જ્યાં પૂર્વ દિગ્દર્ટી કદલીગૃહ હતું અને તેમાં પણ જ્યાં ચતુઃશાલા હતી અને તે ચતુશાલામાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવી. ત્યાં આવીને તેમણે ભગવાનું તીર્થ કરને અને તીર્થકરના માતાને સિંહાસન ઉપર બેસાડ્યા. બેસાડી પછી તેમણે તીર્થંકરને તેમજ તીર્થંકરના માતાશ્રીને ત્રણ પ્રકારના પાણીથી સ્નાન કરાવ્યું તે ત્રણ પ્રકારનું પાણી આ પ્રમાણે છે-પ્રથમ ગંધોદક-દ્વિતીય પુષ્પોદક અને તૃતીય શુદ્ધોદક. પછી સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યા પછી તેમણે તેમણે ભગવાન તીર્થકરને અને તીર્થંકરના માતાને ક્રમશઃ કરતલપુટથી ઉપાડ્યા અને હાથોથી પકડ્યા. ઉત્તર દિશા તરફના કદલી ગૃહમાં જ્યાં ચતુઃશાળા હતી અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં તેઓ ગઈ ભગવાનું તીર્થંકરને અને તીર્થંકરની માતાજીને સિંહાસનપર બેસા ડ્યા પોતપોતાના અભિયોગિક દેવોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો! તમે લોકો શીધ્ર સુદ્રહિમવત્પર્વતથી ગોશીષ ચન્દનના લાકડાઓ લઈ આવો. તે આભિયોગિક દેવો ક્ષુદ્ર હિમવતું પર્વની ઉપર ગયા અને ત્યાંથી ગોશીષ સરસ ચંદનના લાકડા ઓ લઈ આવ્યા. ત્યારબાદ તે ચાર મધ્ય રચક વાસિની મહત્તરિક દિકુમારીઓએ અગ્નિને ઉત્પન્ન કરનાર શરક નામક કાષ્ઠ વિશેષ તૈયાર કર્યું. તેને તૈયાર કરીને તેની Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ વખારો-૧ સાથે અરણિકાષ્ઠને સંયોજિત કર્યું. સંયોજિત કરીને પછી બને તેમણે ઘસ્યાં ઘસીને તેમણેઅગ્નિને સળગાવ્યો. સળગાવીને તે ગોશીષ ચન્દનના લાકડાઓને તેમાં નાખ્યા. અગ્નિને પ્રજ્વલિત કર્યો. સમિતુ કાષ્ઠો નાખ્યાં. તેમાં ઈધન નાખ્યા. પછી તેમણે ભૂતિ કર્મ કર્યું. તેમણે રાખની પોટ્ટલિકા બનાવી જિન અને જિનજનની ની શાકિની વગેરે દુષ્ટ દેવીઓથી તેમજ દ્રષ્ટિ દોષથી રક્ષા કરનારી તૈયાર કરી અને પછી તે પોટ્ટલિકા તે તેમના ગળામાં બાંધી દીધી. બાંધ્યા બાદ તેમણે અનેક મણિઓ અને રત્નોની જેમાં રચના થઈ રહી છે અને એનાથી જ જે વિચિત્ર પ્રકારના છે, એવા બે ગોળ પાષાણો-ઉઠાવીને તેમણે ભગવાનું તીર્થંકરના કર્ણમૂલ ઉપર લઈ જઈને વગાડ્યા. આપ ભગવાન પર્વત બરાબર આયુષ્ય વાળા થાઓ. આ પ્રમાણે આશીર્વાદ આપ્યા બાદ તે રચક મધ્યવાસિની ચાર મહત્તરિક દિક્કમારીઓએ ભગવાન તીર્થકરને બન્ને હાથોમાં ઉઠાવ્યા. અને તીર્થંકરના માતાના બન્ને બાહુઓ પકડ્યા. પકડીને પછી જ્યાં ભગવાનું તીર્થકરનું જન્મ ભવન હતું ત્યાં તેઓ આવી. ત્યાં આવીને તેમણે તીર્થંકરના માતાને શય્યા ઉપર બેસાડ્યા. બેસાડીને પછી તેમણે ભગવાન તીર્થકરને તેમની માતાની પાસે મૂકીને પછી તેઓ પોતાના સમુચિત સ્થાને ઊભી થઈ ગઈ અને પહેલાં ધીમા-ધીમા સ્વરથી અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. [૨૨૭] તે કાળે અને તે સમયે દેવોનો ઈન્દ્ર દેવરાજ શક્ર દિવ્ય ભોગોનો ઉપભોગ કરી રહ્યો હતો વજ પાણિ પુરંદર શતુકતુ સહસ્ત્રાક્ષ મઘવાનું પાકશાસન આ દક્ષિણાર્ધ લોકનો અધિપતિ છે. ૩ર લાખ વિમાનો એના અધિકારમાં રહે છે. સુરોનો સ્વામી અરજમ્બર વસ્ત્રધર યથા સ્થાન જેની ઉપર માળાઓ મૂકાય છે એવા મુકૂટને મસ્તક ઉપર ધારણ કરીને રહે છે. નવીન હેમ સુવર્ણથી નિર્મિત કુંડળ પહેરેલ ચિત્તની જેમ ચંચળ થતા એથી જ એના બને ગાલો તે કુંડળોથી ઘસાતા રહે છે. એનું શરીર સદા દીપ્ત રહે છે. એની વનમાલા બહુ લાંબી રહે છે. એની વિમાનાદિ સમ્પતુ ઘણી વધારે હોય છે. એના આભરણાદિકોની યુતિ બહુ જ ઊંચી હોય છે. એ અતિશય બલશાલી છે. એની કીતિ વિશાળ છે, એનો પ્રભાવ વિશિષ્ટ છે. એ વિશિષ્ટ સુખોનો ભોક્તા છે. એવા એ વિશેષણોવાળો તે શક્ર સૌધર્મકલ્પમાં સૌ ધર્મમવતંસક વિમાનમાં સુધમનિામક સભામાં શક્રનામક સિંહાસન ઉપર સમાસીન હતો તે ઈન્દ્ર પોતાના સૌધર્મ દેવલોકમાં રહીને ૩૨ લાખ વિમાનો, ૮૪ હજાર સામાનિકો દેવો, ૩૩ ત્રાયસ્ત્રિશ-દેવો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્નમહિષીઓ, ત્રણ પરિષદાઓ, સાત સૈન્યો, સાત અનીકાધિપતિઓ, ૩૩૬૦૦૦ આત્મરક્ષક દેવો, તથા અનેક સૌધર્મ કલ્પવાસી વૈમાનિક દેવો અને દેવીઓ ઉપર આધિપત્ય, પૌરપત્ય સ્વામિત્વ, ભર્તૃત્વ, મકત્વ અને આઘેશ્વર સેનાપતિત્વ કરતો, તેમને પોતાના શાસનમાં રાખતો. નાટ્યગીત વગેરેમાં વગાડવામાં આવેલાં તંત્રી-તાલ વગેરે અનેક વાદ્યોના મધુર સ્વરોને સાંભળતો દિવ્ય ભોગોનો ઉપભોગ કરતો રહેતો હતો. આટલામાં તે દેવેન્દ્ર દેવરાજનું આસન કંપાયમાન થયું. તે શકે પોતાના અવધિજ્ઞાનને વ્યાવૃત કર્યું. તીર્થકરને જોયા. હૃષ્ટ-તુષ્ટ અને ચિત્તમાં આનંદ યુક્ત થયો, તે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જંબુદ્ધીવપન્નત્તિ - ૫/૨૨૭ પ્રીતિયુક્ત મનવાળો થયો. તે પરમ સૌમનસ્થિત થયો, હર્ષાવેશથી જેનું ય ઉછળવા લાગ્યું છે, એવો તે થયો, મેઘધારાથી આહત કદંબ પુષ્પની જેમ તેના રોમકૂપો ઊર્ધ્વમુખ થઇને વિકસિત થઈ ગયા. નેત્ર અને મુખ તેના વિકસિત કમળવત્ થઈ ગયાં. તેના શ્રેષ્ઠ કટક, ત્રુટિત, કેયૂર અને મુકુટ ચંચળ થઇ ગયાં. કાનોના કુંડળોથી તેમજ કંઠગત હારથી તેનું વક્ષસ્થળ શોભિત થવા લાગ્યું. તેના કાનોના ઝૂમખાઓ લાંબા હતા, એથી તેણે કંઠમાં જે ભૂષણો ધારણ કરી રાખ્યાં હતાં તેમનાથી તે ઘર્ષિત થવા લાગ્યા. ખૂબજ આદર સાથે ઉત્કંઠિત થઈને પોતાના સિંહાસન ઉપરથી ઊભો થયો. અને ઊભો થઇને પાદ પીઠ ઉ૫૨ થઈને નીચે ઉતર્યા. નીચે ઉતરીને નિપુણ શિલ્પિઓ વડે વૈસૂર્ય વરિષ્ઠ રિષ્ટ તથા અંજન નામક રત્ન વિશેષોથી નિર્મિત અને દેદીપ્યમાન મણિરત્નોથી મંડિત થયેલી એવી બન્ને પાવડી ઓને તેણે પોતાના પગોમાંથી ઉતારી નાખી. પાવડીઓને ઉતારીને પછી તેણે દુપટ્ટાનો ઉત્તાસંગ કર્યો પછી તેણે પોતાના બન્ને હાથોને જોડીને જે દિશામાં તીર્થંકર પ્રભુ હતા, તે તરફ સાત-આઠ પગલાં આગળ ગયો. આગળ જઈને તેણે પોતાના વામ ઘૂંટણને ઉપર ઉઠાવ્યો અને ઉઠાવીને જમણા ઘૂંટણને ભૂમિ ઉપર જમાવ્યો. ત્રણ વાર પોતાના મસ્તને જમીન તરફ નમિત કર્યું. અને પોતે પણ થોડોક નિમિત થયો. નીચે થોડો નિમત થઇને તેણે કટકોને અને બાહુઓના આભૂષણોને સંભાળતાં બન્ને હાથો જોડ્યા. જોડીને અને અંજલી કરી બોલ્યો. હું એવા અહંત ભગવન્તને નમસ્કાર કરૂં છું. જે જેઓ પોતાના શાસનની અપેક્ષા એ ધર્મના અધિકારી છે, તીર્થંકર છે, સ્વયં સંબુદ્ધ છે, પુરુષોત્તમ છે, પુરુષ સિંહ છે, પુરુષવર પુંડરીક છે, પુરુષવ ગંધ હસ્તી છે, લોકોત્તમ છે. લોકનાથ છે, લોકહીત છે, લોક પ્રદીપ છે, લોક પ્રદ્યોત કર છે, અભદાયક છે, ચક્ષુદાયક છે, માર્ગદાયક છે, શરણદાયક છે, જીવદાયક છે, સંયમ રૂપી જીવનને આપનારા છે, બોધ દાયક છે, ધર્મદાયક છે, ધર્મદેશક છે, ધર્મનાયક છે, ધર્મસારથિ છે, ધર્મવ૨ ચાતુરન્ત ચક્રવર્તી છે. અહીં રહેલો હું ત્યાં બિરાજમાન ભગવાનને વન્દના અને નમસ્કાર કરું છું. ત્યાં બિરાજમાન આપ ભગવાન્ અહીં રહેલા મને જુઓ. આમ કહીને તેણે વન્દના કરી અને નમસ્કાર કર્યાં. પછી આવીને તે પોતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસી ગયો. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ જાતનો યાવત્ સંકલ્પ ઉદ્ભવ્યો. જમ્મૂદ્વીપ નામક દ્વીપમાં ભગવાન્ તીર્થંકરનો જન્મ થઈ ચુક્યો છે. પ્રત્યુપન્ન, અતીત તેમજ અનાગત દેવેન્દર, દેવરાજ શક્રોનો પરંપરાગત આ આચાર છે કે તેઓ તીર્થંકરોનો જન્મોત્સવ ઉજવે. એથી હું ત્યાં જાઉં અને ભગવાન તીર્થંકરના જન્મનો મહિમા કરું. આ પ્રમાણે વિચાર કરીને તેણે હિરનેગમેષી-નામક દેવને કે જે પદાત્યનીકનો અધિપતિ હોય છે. તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે શીઘ્ર સુધર્મા સભામાં મેઘ-સમૂહના જેવી ધ્વનિ કરનારી, ગંભીર મધુરતર શબ્દવાળી તેમજ સારા સ્વરવાળી એવી સુઘોષા ઘંટાને કે જેની ગોળાઈ એક યોજન જેટલી છે, ત્રણ વાર વગાડી વગાડીને એવી વારંવાર જોર જોરથી ઘોષણા કરતાં કહો કે હે દેવો ! દેવેન્દ્ર દેવરાજ શક્ર તમને આજ્ઞા કરે છે કે હું દેવેન્દ્ર દેવરાજ શક્ર જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ભગવાન તીર્થંકરના જન્મનો મહિમા કરવા માટે જઇ રહ્યો છું.તો એટલા માટે હે દેવાનુપ્રિયો તમે બધાં પોત પોતાની સમસ્ત ઋદ્ધિથી, પોતપોતાની સમસ્ત દ્યુતિથી, સમસ્ત સેનાથી, પોત-પોતાના સમસ્ત સમુદાયથી, સમ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ વખારો-૪ આ પ્રકારના આદર ભાવથી, સમસ્ત પ્રકારની વિભૂતિઓથી, સમસ્ત પ્રકારની વિભૂષા થિી તેમજ સમસ્ત પ્રકારના નાટકોથી યુક્ત થઈને ઈન્દ્રની પાસે આવી પહોંચો કોઇ પણ જાતની બાધા પણ હોય તો તે તરફ લક્ષ્ય રાખવું નહિ અને તુરંત ઈન્દ્ર પાસે પહોંચી જવું. જે દેવ જે પ્રકારનાં સુગંધિત પુષ્પોની માળા પહેરે છે, જે દેવ જે પ્રકારનાં અલંકારો પહેરે છે, તે દેવ તે પ્રકારની માળાઓ તેમજ અલંકારોથી સુશોભિત થઈને આવે હાથોમાં કિટકો, ભુજાઓમાં ત્રુટિત-ભુજ બંધો પહેરીને આવે. આવતા સમયે તેઓ દિવ્ય વાદ્યોના તુમુલ ધ્વનિ સાથે આવે. તેઓ પોત-પોતાની ઈષ્ટ મંડળી સહિત તેમજ પોતાના પરિવાર સહિત અહીં આવે અને ત્વરિત ગતિથી આવે આવતી વખતે તેઓ બધા પોતપોતાના યાન-વિમાનોનો ઉપયોગ કરે. શક્રની પાસે ઉપસ્થિત થઈ જાય. આ પ્રમાણે તે હરિપ્લેગ મેષી પદાત્યનીકાધિપતિ દેવ જ્યારે પોતાના સ્વામી શક્ર વડે આજ્ઞાપિત થયો તો તે હૃષ્ટતુષ્ટ યાવતુ થઈને કહેવા “હે દેવ ! તમારી આજ્ઞા અમારા માટે પ્રમાણ છે. પ્રભુની આજ્ઞાના વચનો સ્વીકારી લીધી અને સ્વીકારીને તે ઈન્દ્રની પાસેથી રવાના થયો. રવાના થઈને તે જ્યાં સુધમસિભામાં મેઘોના સમૂહ જેવી ગંભીર, મધુરતર શબ્દવાળી તેમજ એક યોજના પરિમંડળવાળી સુઘોષા નામની ઘંટા હતી, ત્યાં આવ્યો. મેઘોના રસિત જેવી ગંભીર, મધુરતર શબ્દવાળી તેમજ એક યોજન પરિમંડળવાળી સુઘોષા, ઘંટાને ત્રણ વાર તાડિત કરી સૌધર્મ કલ્પમાં એક કમ ૩૨ લાખ વિમાનોમાં, ૧ કમ ૩૨ લાખ બીજી ઘંટાઓ એકી સાથે રણકી ઉઠી. આ પ્રમાણે સૌધર્મ કલ્પ પ્રાસાદોમાં તેમજ વિમાનોના નિષ્ફટોમાં, ગંભીર પ્રદેશોમાં આ પ્રતિ શબ્ધ વગણા રૂપ પગલોથી ઉત્પન્ન થયેલા લાખો ઘંટાઓના ધ્વનિ ઓના ગણ ગણાટથી તે સકલ ભૂભાગ બધિર જેવો બની ગયો. તે આ પ્રમાણે જ્યારે સૌધર્મ કલ્પ શબ્દમય બની ગયો ત્યારે તે ઘણા સૌધર્મ કલ્પવાસી દેવ અને દેવીઓને કે જેઓ એકાન્ત રતિક્રિયાઓમાં તલ્લીન હતા અને એથી જ જેઓ વિષય સુખમાં એકદમ આકંઠ ડૂબી રહ્યા હતાં. તે સર્વને જ્યારે સુસ્વર ઘંટા-સુઘોષ ઘંટાના-તે સકલ સૌધર્મ દેવલોક કુક્ષિભરી કોલાહલથી પરિપૂર્ણ સસંભ્રમ સ્થિતિમાં પ્રતિબોધિત કયાં તેમજ ઘોષણા જન્ય કૌતૂહલથી જેમણે તે ઘોષણાને સાંભળવામાં પોતાના કાનો લગાવ્યા છે તે ઘંટારવ પૂર્ણ રૂપમાં શાન્ત-પ્રશાન્ત થઈ ગયો ત્યારે તે સ્થાનો ઉપર જોર-જોરથી ઘોષણા કરતાં કહ્યું હે સૌધર્મ કલ્પવાસી દેવ અને દેવીઓ આપ સર્વે અતીવ આનંદ પૂર્વક સૌધર્મ કલ્પતિમાં હિતસુખાર્થ મારા આ વચનો સાંભળો શબ્દ હર્ષ દ્યોતક છે. આ વચન જન્માત્તરમાં પણ કલ્યાણ કારી છે એથી હિત સ્વરૂપ છે અને આ ભવમાં સુખદાયક છે, એથી સુખાર્થ રૂપ છે આપ સર્વ શીધ્ર યાવતુ શક્રની પાસે ઉપસ્થિત થાઓ. અહીં સુધીની આજ્ઞાને ઘોષણાના રૂપમાં સંભળાવી દીધી. ત્યાર બાદ તે દેવ અને દેવીઓ અને વાતને સાંભળીને હૃષ્ટ-તુષ્ટ યાવતુ હર્ષથી જેમના દયો ઉછળી રહ્યા છે એવાં થઈ ગયાં. એ સર્વમાંથી કેટલાક દેવ-દેવીઓ આ અભિપ્રાયથી શુક્ર-ઇન્દ્રની પાસે આવ્યાં કે અહીં અમે ત્રિભુવન ભટ્ટારક ને, પ્રશસ્ત કાય, વા મનની પ્રવૃત્તિ રૂપ અભિવાદન કરીશું. કેટલાંક દેવ-દેવીઓ આ અભિપ્રાયથી ઈન્દ્રની પાસે આવ્યાં કે ત્યાં જઈને અમે ગબ્ધ, માલ્યાદિકનું અર્પણ કરીને પ્રભુને અન્તઃકરણ પૂર્વક નમસ્કાર કરીશું. કેટલાંક દેવ-દેવીઓ એ અભિપ્રાયથી શક પાસે આવ્યા કે ત્યાં જઈને પ્રભુની સ્તુતિ વગેરે દ્વારા અમે પ્રભુની Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જંબુલીવપન્નત્તિ-પ/૨૨૭ ગુણોનતિ કરીશું. કેટલાંક દેવ-દેવીઓ એ અભિપ્રાયથી શક્ર પાસે આવ્યા કે ત્યાં જઈને અમે પ્રભુની સામે પ્રભુની સામે ઊભા થઈને હાથ જોડી શું. કેટલાંક દેવ-દેવીઓ આ અભિપ્રાયથી શક્ર પાસે આવ્યા કે ત્યાં જઈને અમે ચરમ તીર્થંકરના દર્શન કરીશું. કેટલાંક દેવ-દેવીઓ જિનેન્દ્રની ભક્તિના અનુરાગથી અને કેટલાંક દેવ-દેવીઓ જિન જન્મના ઉત્સવમાં જવું આ અમારો આચાર છે. વગેરે વગેરે ભિન્ન ભિન્ન અભિપ્રાયોથી પ્રેરિત થઈને શક્રની પાસે આવ્યાં. દેવેન્દ્ર દેવરાજ શકે વિના વિલંબે તેમની પાસે આવેલાં તે દેવ-દેવીઓને જોયાં. તે સર્વને જોઇને હર્ષિત થઇને પાલક નામક આભિયોગિક દેવને બોલાવ્યો. બોલાવીને તે શકે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે શીધ્ર એક દિવ્ય યાનની વિદુર્વણા કરો આ યાનવિમાન હજારો સ્તંભોવાળું હોય,તથા લીલા કરતીઅનેક પુત્તલિકાઓથી સુશોભિત હોય, ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, વિહંગ, વ્યાલ, કિન્નર, રૂરૂ-મૃગ એ બધાનાં ચિત્રોની રચ નાથી એ આશ્ચર્ય પ્રદ હોય, એના દરેક સ્તંભમાં વજની વેદિકા હોય આને જે ૧ હજાર યોજનજેટલુંવિસ્તીર્ણ કહેવામાં આવેલું છે, તેયોજન પ્રમાણાંગુલથીનિષ્પન્ન થયેલો યોજના જ ગૃહીત થયેલો છે. એ વાયાનવિમાનની વિદુર્વણા કરીને અમને તરત ખબર આપો. 1 [૨૨૮] દેવેન્દ્ર દેવરાજ શક્ર વડે આ પ્રમાણે આજ્ઞપ્ત થયેલા તે પાલક દેવે હષ્ટ તુષ્ટ યાવતુ થયેલા તે પાલક દેવે વૈક્રિય સમુઘાત કરીને આજ્ઞા મુજબ જ યાન વિમાનની વિકવણા કરી. તેણે તે દિવ્ય યાનવિમાનની ત્રણ દિશાઓમાં ત્રણ સોપાન પ્રતિરૂપકની વિદુર્વણા કરી. તે યાન વિમાનની અંદરનો ભૂમિભાગ બહુ સમરમણીય હતો. તે અંદર નો ભૂમિ ભાગ મૃદંગ મુખ યાવતું ચિત્તાના ચર્મ જેવો બહુ સમરમણીય હતો. તે યાન વિમાનને હજારો કિલો અને શત્રુઓના આક્રમણો સામે ટકી શકે તે રીતે મજબૂત કર વામાં આવેલું હતું. ભાગમાં તેણે એક વજમય અંકુશની વિદુર્વણા કરી. અહીં ફરી તેણે કુમ્ભપ્રમાણ એક વિશાળ મુક્તામાળાની વિદુર્વણા કરી આ મુક્તમાળા અન્ય મુક્તા માળાવાળી હતી. ચોમેર સારી રીતે પરિવૃત હતી. એ માળાઓ તપનીય સુવર્ણ નિર્મિત કન્દુક જેવાં આભરણ વિશેષોથી સમલકત હતી. સુવર્ણના પત્રોથી મંડિત હતી વિવિધ મણિઓથી, વિવિધહારોથી, અદ્ધહારોથી ઉપશોભિત હતી. સારા ઉદયવાળી હતી, સુંદર રીતે તૈયાર કરવામાં આવી હતી અને પરસ્પર એક બીજી માળાથી પરોવાઈ સંઘ દ્રિત થઈને મંદ-મંદ રૂપમાં હાલી રહી હતી. એમની પરસ્પર સંઘટ્ટનાથી જે શબ્દ નીક ળતો હતો તે અતીવ કર્ણ મધુર લાગતો હતો. એ માળાઓ પોતાના આસ-પાસના પ્રદે શોને સુગંધિત કરતી હતી. એ પ્રમાણે એ માળાઓ ત્યાં હતી. તે સિંહાસનના વાયવ્ય કોણમાં, ઉત્તર દિશામાં, ઈશાન દિશામાં શક્રના ૮૪ હજાર સામાનિક દેવોના ૮૪ હજાર ભદ્રાસનો પૂર્વ દિશામાં, આઠ અગ્રમહિષીઓના આઠ ભદ્રાસનો અગ્નિકોણમાં આત્યંતર પરિષદાના ૧૨ હજાર દેવોના ૧૨ હજાર ભદ્રાસનો દક્ષિણ દિશામાં મધ્ય પરિષદાના ૧૪ હજાર દેવોના ૧૪ હજાર ભદ્રાસનો અને નૈઋત કોણમાં બાહ્ય પરિષદાના ૧૬ હજાર દેવોના ૧૬ હજાર ભદ્રાસનો તથા પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપતિઓના સાત ભદ્રાસનો સ્થાપિત કર્યો. તેણે તે સિંહા સનની ચોમેર ૮૪-૮૪ હજાર આત્મરક્ષક દેવોના ૮૪-૮૪ હજાર ભદ્રાસનો પોતાની વિદુર્વણા શક્તિથી સ્થાપિત કર્યો તે દિવ્ય યાન-વિમાનનો વર્ણ પ્રમાણે તત્કાલ ઉદિત Page #228 -------------------------------------------------------------------------- ________________ વખારો-૫ ૨૨૫ થયેલા શિશિર કાળના બાલ સૂર્યનો કે રાત્રિમાં પ્રજ્વલિત ખદિરના અંગારાનો કે ચોમેરથી કુસુમિત થયેલા જપાવાનનો કે કિંશુક વનનો કે કલ્પ દ્રુમોના વનનો વર્ણ હોય છે તેવો જ આનો વર્ણ હતો. વિદુર્વણા કરીને તે પાલક દેવ જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક હતો ત્યાં ગયો અને ત્યાં જઈને તેણે બન્ને હાથોને જોડીને વિનયપૂર્વક ચક્રને જયવિજય શબ્દથી વધામણી આપતાં યાનવિમાન પૂર્ણ રૂપમાં નિષ્પન્ન થયું છે, એવી ખબર આપી. [૨૨] પાલક દેવ દ્વારા દિવ્ય યાનવિમાનની આજ્ઞા મુજબ નિષ્પત્તિ થઈ જવાની ખબર સાંભળીને હર્ષિત હદય થઈને દિવ્ય જિનેન્દ્રની સામે જવા યોગ્ય એવાં સર્વ અલંકારોથી વિભૂષિત ઉત્તર વૈક્રિય રૂપની વિકવણા કરી. પછી તે આઠ અગ્રમહિષી ઓની સાથે તેમજ તે અઝમહિષીઓના પરિવાર ભૂત ૧૬-૧૬ હજાર દેવીઓની સાથે નાટ્યાનીક તેમજ ગંધાવનીક સાથે તે દિવ્ય યાન-વિમાનની ત્રણ પ્રદક્ષિણાઓ કરીને પૂર્વ દિગ્દર્તીિ ત્રિ-સોપાન ઉપર થઈને તેની ઉપર આરૂઢ થયો. તે પૂર્વ દિશા તરફ મુક કરીને સિંહાસન ઉપર બેસી ગયો. યાવતુ તેની સામે પ્રત્યેક-પ્રત્યેક આઠ આઠની સંખ્યામાં મંગલ દ્રવ્યો ક્રમશઃ પ્રસ્થિત કરવામાં આવ્યાં. ત્યાર બાદ પૂર્ણ કળશ, ભૂંગારક, ઝારી, દિવ્ય છત્ર, ચામર સહિત પતાકાઓ-આગળ-આગળ ચાલી. ત્યાર બાદ વાયુથી વિકંપિત થતી વિજય વૈજયંતીઓ ચાલી. વિજય વૈજયંતીઓ અતીવ ઊંચી હતી અને તેમનો અગ્રભાગ આકાશ તળીને સ્પર્શી રહ્યો હતો. ત્યાર બાદ છત્ર, ભંગાર એ સર્વના પ્રસ્થાન પછી મહેન્દ્રધ્વજ પ્રસ્થિત થયો. આ મહેન્દ્રધ્વજ રત્નમય હતો, એનો આકાર વૃત્ત ગોળ તેમજ લછ-મનોજ્ઞ હતો. એ સુશ્લિષ્ટ-મસૃણ સુચિક્કણ હતો. ખરી સાણથી ઘસવામાં આવેલી પ્રસ્તર પ્રતિમાની જેમ એ પરિકૃષ્ટ હતો. સુકુમાર શાણ ઉપર ઘસવામાં આવેલી પાષાણ પ્રતિમાની જેમ આ મૃણ હતો, સુપ્રતિષ્ઠિત હતો. એથી જ આ શેષ ધ્વજોની અપેક્ષાએ વિશિષ્ટ હતો. તેમજ અનેક પાંચ રંગો વાળીકુડભિઓના-લઘુ પતાકાઓના સમુહોથી એ અલંકૃત હતો. હવાથી કંપિત વિજયવૈજયંતીથી તેમજ પતાકાતિપાતાકા ઓથી તથા છત્રાતિછત્રોથી એ કલિત હતો. એ તુંગ ઊંચો હતો. એનો અગ્રભાગ આકાશ તલને સ્પર્શી રહ્યો હતો. ત્યાર બાદ જેમણે પોતાના કર્મ અનુરૂપ વેષ પહેરી રાખ્યો છે, એવી પાંચ સેના ઓ તેમજ પૂર્ણ સામગ્રી યુક્ત સુસજ્જિત થઈને જેમણે સમસ્ત અલંકારો ધારણ કર્યા છે એવા પાંચ અનીકાધિ- પતિઓ યથાક્રમથી સંપ્રસ્થિત થયા. ત્યાર બાદ અનેક આભિ યોગિક દેવો અને દેવીઓ સંપ્રસ્થિત થયાં એ બધાં દેવ-દેવીઓ પોત-પોતાના રૂપોથી, પોત-પોતાના કર્તવ્ય મુજબ ઉપસ્થિત વૈક્રિય સ્વરૂપોથી યાવતુ પોત-પોતાના વૈભવથી, પોત-પોતાના નિયોગથી યુક્ત થયેલાં દેવેન્દ્ર દેવરાજ શકની આગળ-પાછળ અને ડાબી જમણી તરફ યથા ક્રમે પ્રસ્થિત થયા. ત્યાર બાદ અનેક સૌધર્મ કલ્પવાસી દેવ અને દેવીઓ પોતપોતાની સમસ્ત ઋદ્ધિથી સમ્પન થઈનેયાન-વિમાનાદિ રૂપ સંપત્તિથી યુક્ત થઈને પોતપોતાના વિમાનો ઉપર ચઢીને દેવેન્દ્ર દેવરાજ શકની આગળ-પાછળ અને ડાબી અને જમણી તરફ ચાલવા લાગ્યાં. આ પ્રમાણે તે શક્ર તે પાંચ પ્રકારની સેનાથી પરિવેષ્ટિત થયેલો યાવતુ જ્યાં સૌધર્મ કલ્પનો ઉત્તર દિશ્વર્તી નિયણ માર્ગ હતો ત્યાં આવ્યો ત્યાં આવીને તે એક લાખ યોજન પ્રમાણ પગલાઓ ભરતો ભરતો તે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ યાવતુ દેવગતિથી તિર્થગ લોક સંબંધી અસંખ્યાત દ્વીપ સમુદ્રોના ઠીક મધ્ય 15 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ જંબુદ્વીવપન્નત્તિ-૨૨૯ ભાગમાં થતો જ્યાં આગ્નેય કોણમાં રતિકર પર્વત હતો, ત્યાં આવ્યો. ઇત્યાદિ સૂયભિદેવની વક્તવ્યતા મુજબ જાણવું. દિવ્ય યાનવિમાન રૂપ જે પાલક નામક વિમાન હતું, તેને સંકુચિત કરવા માટે તેણે તેના વિસ્તારને કે જે જમ્બુ દીપ જેટલો હતો, કામ કરી નાખ્યો. આ પ્રમાણે સર્વ રીતે સંકોચ કરતો કરતો યાવતુ તે જ્યાં જમ્બુદ્વીપ નામક દ્વીપ હતો અને તેમાં પણ જ્યાં ભરત ક્ષેત્ર હતું, અને તેમાં પણ જ્યાં ભગવાનનો જન્મ થયો તે નગર હતું. અને તેમાં પણ જ્યાં ભગવાન તીર્થંકરનું જન્મ ભવન હતું ત્યાં ગયો તે શકે ભગવાન તીર્થંકરના જન્મભવનની ત્રણ વાર તે દિવ્ય વિમાનથી પ્રદક્ષિણા કરી. પછી તે શકે ભગવાન તીર્થંકરના જન્મ ભવનના ઇશાન કોણમાં ચાર અંગુલ અદ્ધર જમીન ઉપર તે દિવ્ય યાન-વિમાનને સ્થા પિત કર્યું. સ્થાપિત કર્યા બાદ તે શક્ર પોતાની આઠ અગ્રમહિષીઓ તેમજ બે અનીકો ગન્ધવીનીક અને નાટ્યાનીક-ની સાથે તે દિવ્ય યાનવિમાનના પૂર્વ તરફના ત્રિસોપાન પ્રતિરૂપકો ઉપર થઈને નીચે ઉતર્યો. તે દેવેન્દ્ર દેવરાજ શક્ર જ્યારે ઉતરી ગયો ત્યારે તેના ૮૪ હજાર સામાનિક દેવો તે દિવ્ય યાનવિમાનમાંથી તેની ઉત્તર દિશાના ત્રિસોપાન પ્રતિરૂપકો ઉપર થઈને નીચે ઉતર્યા. શેષ દેવ અને દેવીઓ તે દિવ્ય યાન-વિમાનમાંથી તેની દક્ષિણ દિશા તરફના વિસોપાન પ્રતિરૂપકો ઉપર થઈને નીચે ઉતર્યા. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ૮૪ હજાર સામાનિક દેવોની સાથે તેમજ આઠ અગ્ર મહિષીઓની તથા અનેક દેવ-દેવીઓની સાથે સાથે, પોતાની ઋદ્ધિ દ્યુતિ વગેરેથી યુક્ત થઈને દુંદુભિ ના નિર્દોષ સાથે જ્યાં ભગવાન તીર્થકર અને તેમના માતાબિરાજતા હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેણે પ્રભુને જોતાં જ પ્રભુને અને તેમના માતાશ્રીને પ્રણામ કર્યા પ્રણામ કરીને પછી તેણે તીર્થકર અને તેમના માતાશ્રીની ત્રણ વાર પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને પછી તેણે બન્ને હાથોને અંજલિ કરી હે રત્નકુક્ષિધારિકે ! હે રત્ન રૂપ તીર્થકરને પોતાના ઉદરમાં ધારણ કરનારી હે માતા ! તમને મારા નમસ્કાર હો. આમ જે પ્રમાણે દિકુમારિકાઓએ સ્તુતિના રૂપમાં પહેલાં કહ્યું છે, તેવું જ અહીં ઈદ્ર સ્તુતિના રૂપમાં કહ્યું. આમ કહીને તેણે માતાને નિદ્રામાં મગ્ન કરી દીધી. નિદ્રા મગ્ન કરીને પછી તેણે જિન સદ્રશ રૂપની વિદુર્વણા કરી વિદુર્વણા કરીને તે શિશુને તીર્થકર માતાની પાસે મૂકી દીધો. ત્યાર બાદ તે પોતે પાંચ રૂપવાળો બની ગયો. એક શની રૂપે ભગવાન તીર્થકરને પોતાના કરતલ પુટમાં ઉપાડ્યા એક શકે ભગવાનની ઉપર છત્ર આચ્છાદિત કર્યું. બે શક્રોએ ભગવાનની બન્ને તરફ ઊભા રહીને તેમની ઉપર ચમર ઢોળવા લાગ્યા. તથા એક શક હાથમાં વજ લઈને ભગવાનની આગળ આગળ ચાલવા લાગ્યો. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક અન્ય અનેક ભવનપતિ, વાતવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો થી તેમજ દેવીઓથી યુક્ત થયેલો તે પોતાની સમસ્ત ઋદ્ધિ મુજબ ખૂબજ માંગલિક વાદ્ય-નૃત્યાદિકો સાથે-સાથે તે પોતાની ઉત્કૃષ્ટ ગતિથી ચાલતો ચાલતો જ્યાં મન્દર પર્વત હતો અને તેમાં પણ જ્યાં પંડકવન હતું અને તેમાં પણ જ્યાં અભિષેક શિલા હતી. તેમજ અભિષેક સિંહાસન હતું ત્યાં ગયો. ત્યાં જઈને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર બેસી ગયો. [૨૩૦-૨૩પ) તે કાળે તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાન કે જેના હાથમાં ત્રિશૂલ છે. વાહન જેનું વૃષભ છે. સુરોને જે ઈન્દ્ર છે, ઉત્તરાર્ધલોકનો જે અધિપતિ છે, અઠ્યાવીસ Page #230 -------------------------------------------------------------------------- ________________ વકનારો-૫ ૨૨૭ લાખ વિમાન જેના અધિપતિત્વમાં છે. નિર્મળ અંબર વસ્ત્રોન-ધારણ કરીને તે સુમેરૂ પર્વત પર આવ્યો. જે પ્રમાણે શક્ર સૌધર્મેન્દ્ર ઠાઠ-માઠ સાથે આવ્યો હતો તેવાજ ઠાઠ માઠ સાથે તે પણ આવ્યો. શકના પ્રકરણની અપેક્ષાએ આ પ્રકરણમાં આટલો જ તફાવત છે કે એ ઈશાનની મહાઘોષા નામક ઘંટા છે. લઘુ પરાક્રમ નામક પદાત્યનીકાધિપતિ છે. પુષ્પક નામક વિમાન છે. દક્ષિણ દિશા તરફ તેના નિર્ગમન માટેની ભૂમિ છે. ઉત્તર પૂર્વ દિશાવર્તી રતિકર પર્વત આવેલ છે. આ પ્રમાણે વૈમાનિક દેવોના અવશિષ્ટ ઈન્દ્રો પણ આવ્યા, અને એ ઈન્દ્રો પણ અહીં અચ્યતેન્દ્ર સુધીના અહીં આવ્યા. સૌધર્મેન્દ્રના ૮૪ હજાર સામાનિક દેવો છે. ઈશાનને ૮૦ હજાર સામાનિક દેવો છે. સનકુમારીન્દ્રને ૭૨ હજાર સામાનિક દેવો છે. મહેન્દ્રની ૭૦ હજાર સામાનિક દેવો છે. બ્રહ્મદ્રને ૬૦ હજાર સામાનિક દેવો છે. લાન્તકેન્દ્રને પ૦ હજાર સામાનિક દેવો છે. શકેન્દ્રને ૪૦ હજાર સામાનિક દેવો છે. સહસ્સારેન્દ્રને ૩૦ હજાર સામાનિક દેવો છે. આનત પ્રાણત કલ્પ દ્વકેન્દ્રને ૨૦ હજાર સામાનિક દેવો છે. આરણ અશ્રુત કલ્પ દ્વિકેન્દ્રને ૧૦ હજાર સામાનિક દેવો છે. સૌધર્મેન્દ્ર શુક્રને ૩૨ લાખ વિમાનો છે. ઈશાનને ૨૮ લાખ વિમાનો છે. સનકુમારેન્દ્રના ૧૨ લાખ વિમાનો છે. મહેન્દ્રને ૮ લાખ વિમાનો છે. બ્રહ્મલોકેન્દ્રને ૪ લાખ વિમાનો છે. લાન્તકેન્દ્રને ૫૦ હજાર વિમાનો છે. શક્રેન્દ્રને ૪૦ હજાર વિમાનો છે. સહસ્ત્રારેન્દ્રને ૬ હજાર વિમાનો છે. આનત-પ્રાણત એ બે કલ્પોના ઈન્દ્રને ૪૦૦ વિમાનો છે અને આરણ અય્યત એ કલ્પોના ઈન્દ્રને ૩૦૦ વિમાનો છે. યાનવિમાનની વિકુવણા કરનારા દેવોના નામો અનુક્રમે આ પ્રમાણે છે(૧) પાલક, (૨) પુષ્પક, (૩) સૌમનસ (૪) શ્રીવત્સ, નન્દાવર્ત, (૫) કામગમ, (૬) પ્રીતિ ગમ, (૭) મનોરમ (૮) વિમલ અને સર્વતોભદ્ર. સૌધર્મેન્દ્રોની, સનકુમારેન્દ્રોની બ્રહ્મલોકન્દ્રોની મહાશુક્રેન્દ્રોની અને પ્રાણાતેન્દ્રોની સુઘોષા ઘંટા, હરિને ગમેષી પદાયનીકાધિપતિ ઔત્તરહા, નિયણ ભૂમિ દક્ષિણ પૌરસ્ય રતિકર પર્વત એ ચાર વાતોને લઈને પરસ્પર સમાનતા છે. અહીં ઈશાનેન્દ્રોની, માહેન્દ્રોની, લાંતકબ્દોની, સહસ્ત્રારેન્દ્રોની અને અશ્રુતકેન્દ્રોની મહાઘોષાઘંટા, લઘુ પરાક્રમ પદાયની કાધિપતિ, દક્ષિણ નિયણિ માર્ગ, ઉત્તરપૌષસ્વ રતિકર પર્વત, એ ચાર વાતોમાં પરસ્પર સમાનતા છે. એમની પરિષદના સંબંધમાં જીવાભિગમ સૂત્રોનુસાર કથન જાણવું. એ બધા ઈન્દ્રોના યાન-વિમાનો ૧ લાખ યોજન વિસ્તારવાળાં છે. તથા એમની ઊંચાઈ પોત-પોતાના વિમાનના પ્રમાણ મુજબ હોય શક્રોને બાદ કરીને એ બધા માહેન્દ્ર પર્વત ઉપર આવ્યાં. યાવતુ તેઓ ત્યાં પર્યપાસના કરવા લાગ્યા. - [૨૩૬-૨૩૯] તે કાળે અને તે સમયે અસુરેન્દ્ર અસુરરાજ ચમર પોતાની ચમર ચંચા નામક રાજધાનીમાં સુધમ સભામાં અમર નામક સિંહાસન ઉપર ૬૪ હજાર સામાનિક દેવોથી, ૩૩ ત્રાયઅિંશ દેવોથી ચાર લોક પાલોથી પોત-પોતાના પરિવાર સાથે પાંચ અગ્નમહિષીઓથી ત્રણ પરિષદાઓથી સાત અનીકસૈન્યોથી સાત અનીકાધિપતિઓથી, ૨૫૬૦૦૦ આત્મરક્ષક દેવોથી તથા ચામરચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવો અને દેવીઓથી યુક્ત થઈને બેઠો હતો તે પણ સૌધર્મેન્દ્રની જેમ થાવત મન્દર પર્વત ઉપર આવ્યો. આટલો જ તફાવત છે કે આની પદાત્ય નીકાધિપતિ દ્રમ નામ વાળો હતો એની ઘંટાનું નામ ઓઘસ્વરા હતું. એનું યાન-વિમાન પ૦ હજાર Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જંબદ્ધવપનરિ-પ/૨૩૯ યોજના જેટલા વિસ્તારવાળું હતું આની મહેન્દ્રધ્વજા પ00 યોજન જેટલી ઊંચી હતી. આ વિમાનકારી આભિયોગિક દેવ હતો. શેષ બધું કથન જે પ્રમાણે શક્રના અધિ કારમાં કહેવામાં આવ્યું છે, તેવું જ છે. આનો રતિકર પર્વત દક્ષિણ દિગ્દર્તી હોય છે કે જ્યાં આવીને તે ત્યાંથી ચાલે છે. ત્યાં મન્દર ઉપર આવીને તેણે પ્રભુની પર્યાપાસના કરી. તે કાળે અને તે સમયે, જ્યારે પ્રભુનો જન્મ થયો અને જ્યારે ૫૬ દિક્કમારિકાઓ આદર્શ પ્રદર્શનાદિ રૂપ કાર્ય સંપાદન કરી ચૂકી ત્યારે અસુરેન્દ્ર અસુરકુમારાજ બલી પણ ચમરની જેમ જ મન્દર પર્વત ઉપર આવ્યા અને તેણે પણ પ્રભુની પર્યપાસના કરી. પદથી આ તફાવત પ્રકટ કરવામાં આવ્યો છે કે એને ૬૦ હજાર સામાનિક દેવો હતા અને સામાનિક દેવો કરતાં ચોગણાં આત્મરક્ષક દેવો હતા. સેનાપતિ મહાકુમ નામક દેવ હતો. મહૌઘસ્વરા નામક એની ઘંટા હતી. શેષ બધું યાન-વિમાનાદિક વિસ્તારનું કથન ચમરના પ્રકરણના કથન જેવું જ છે. એની ત્રણ પરિષદાઓનું વર્ણન જે પ્રમાણે જીવા ભિગમ સૂત્રમાં કહેવામાં આવેલું તેવું જ અહીં પણ સમજવું. એની રાજધાનીનું નામ બલિચંચા છે. આનો નીકળવાનો માર્ગ દક્ષિણ દિશા તરફ હોય છે. આનો રતિકર પર્વત ઉત્તર-પશ્ચિમ દિશ્વર્તી હોય છે. તે કાળે અને તે સમયે ધરણ પણ ખૂબ ઠાઠ-માઠ સાથે ચમરની જેમ મંદર પર્વત આવ્યો. પણ તે ૬ હજાર સામાનિક દેવોથી ૬ અગ્રમહિષી ઓથી તેમજ સામાનિક દેવોની અપેક્ષાએ ચાર ગુણા આત્મરક્ષક દેવોથી યુક્ત થઈને આવ્યો. એની મેઘસ્વર નામની ઘંટા હતી. પદત્યનીકાધિપતિનું નામ ભદ્રસેન હતું. ૨૫ હજાર યોજન પ્રમાણ વિસ્તારવાળું એનું યાનવિમાન હતું. આની મહેન્દ્ર ધ્વજા ૨૫૦ યોજન જેટલી ઊંચી હતી. આ પ્રમાણે જ ધરણેન્દ્રની વક્તવ્યતા મુજબ અસુરેન્દ્રો ચમર અને બલીન્દ્રોને બાદ કરીને ભવન વાસીન્દ્રોના-ભૂતાનન્દાદિકોના વિશેની વક્તવ્યતા જાણવી જોઇએ. તફાવત ફક્ત આટલો જ છે કે અસુરકુમારોની ઘંટા ઓઘસ્વરા નામક છે અને નાગકુમારાની ઘંટા મેઘસ્વરા નામક છે. સુપર્ણકુમારોની ઘંટા હંસરા નામક છે. વિધુત્યુમારોની ઘંટા કૌચસ્વરા નામક છે. અગ્નિકુમારોની ઘંટા મંજુસ્વરા નામક છે. દિકુમારોની ઘંટા મંજુઘોષા છે. ઉદધિકુમારોની ઘંટા સુસ્વરા નામક છે. દ્વીપકુમારોની ઘંટા મધુરસ્વરા નામક છે. વાયુકુમારોનીઘંટા નંદિઘોષા નામક છે. અમરના સામાનિક દેવોની સંખ્યા૬૪હજારછે.બલીન્દ્રના સામાનિકદેવોની સંખ્યા ૬૦ હજાર છે. ધરણેન્દ્રના સામા નિક દેવોની સંખ્યા ૬ હજાર છે. આ પ્રમાણે ૬ હજાર અસુરવર્ક ધરણેન્દ્રાદિ ૧૮ ભવન વાસીન્દ્રોના સામાનિક દેવો છે તેમજ એમના આત્મરક્ષક દેવો સામાનિક દેવો કરતાં ચારગણા છે.દક્ષિણદિશ્વર્તીચમરેન્દ્ર વર્જિત ભવનપતીન્દ્રોનો પદાત્યનીકાધિ પતિ ભદ્ર સેન છે. તથા ઉત્તર દિશ્વર્તી બલિ વર્જિત ભવનપતીન્દ્રોનો પદાયનીકાધિપતિ દક્ષ છે. એજ પ્રમાણે આ પૂર્વમાં ભવનવાસિયોના સંબંધમાં કથન પ્રગટ કરવામાં આવેલું છે તે પ્રમાણે જ વાનયંતરો તેમજ જ્યોતિષ્ક દેવોના સંબંધમાં પણ કથન સમજી લેવું જોઈએ. સામાનિક દેવોની સંખ્યા ચાર હજારો છે. એમની પટ્ટ દેવીઓ ચાર હોય છે. એમના આત્મરક્ષક દેવો ૧૬ હજાર હોય છે. એમના યાન-વિમાનો એક હજાર યોજન જેટલા લાંબા-ચોડા હોય છે. મહેન્દ્ર ધ્વજની ઊંચાઈ ૧૨૫ યોજન જેટલી છે. દક્ષિણ દિશ્વર્તી વ્યાન્તરોની ઘંટાઓ મંજુત્વરા નામની છે અને ઉત્તર દિગ્વતી વાનવ્યતરોની. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ વફબારો-૫ મંજુઘોષી નામક હોય છે. એમના પદાત્યનીકાધિપતિ અને વિમાનકારી આભિયોગિક દેવો હોય છે. વ્યંતરોના આ પૂર્વોક્ત કથન મુજબ જ જ્યોતિષ્ક દેવોનું કથન પણ જાણવું જોઈએ. પરંતુ જ્યોતિષ્કોના કથનમાં જે બાબતમાં તફાવત છે તે આ પ્રમાણે છે- સમસ્ત ચન્દ્રોની ઘંટાઓ સસ્વર નામક છે. સમસ્ત સૂર્યોની ઘંટાઓ સુસ્વર નિર્દોષ નામક છે. એ બધા મંદિર પર્વત ઉપર આવ્યાં. ત્યાં આવીને બધા દેવોએ પ્રભુની પર્યાપાસના કરી. ત્યાર બાદ તે પૂર્વ વર્ણિત દેવેન્દ્ર દેવરાજ અય્યત-દ્વાદશ દેવલોકના અધિપતિએ કે જે ૬૪ ઈન્દ્રોમાં મહાનું લબ્ધ પ્રતિષ્ઠિત છે, આભિયોગિક દેવોને બોલાવ્યા. હે દેવાનું પ્રિયો ! તમે લોકો યથા શીઘ્ર તીર્થંકરના અભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. આ સામગ્રી મહાથવાળી હોય, જેમાં મણિ કનક રત્ન વગેરે પદાથો સમ્મિલિત હોય, મહાઈ હોય, વિશિષ્ટ મૂલ્યવાળી હોય. મહાઈ હોય-ઉત્સવ લાયક હોય, વિપુલ હોય-માત્રામાં ખૂબ વધારે હોય આ પ્રમાણે પોતાના સ્વામીની આજ્ઞા સાંભળીને તે આભિયોગિક દેવો હષવેિશમાં ત્યાંથી ઇશાન કોણ તરફ રવાના થયા. ઈશાન કોણ તરફ જઇને ત્યાં તેમણે વૈક્રિય સમુઘાત કર્યો. વૈકિય સમુઘાત કરીને પછી તેમણે ૧૦૦૮ સુવર્ણ કળશોની, ૧૦૦૮ રૂપ્યમય કળશોની ૧૦૦૮ મણિમય કળશોની, ૧૦૦૮ સુવર્ણ રૂપ્યમય કળશોની ૧૦૦૮ સુવર્ણ મણિમય કળશોની, ૧૦૦૮ રૂપ્ય મણિમય કળશો, ૧૦૦૮ સુવર્ણરૂપ્ય મણિમય કળશોની ૧૦૦૮ માટીના કળશોની ૧૦૦૮ ચંદનના કળશોની ૧૦૦૮ ઝારી ઓની. ૧૦૦૮ દર્પણોની. ૧૦૦૮ થાળોની ૧૦૦૮ પાત્રીઓની, ૧૦૦૮ સુપ્રતિષ્ઠકોની, ૧૦૦૮ ચિત્રોની, ૧૦૦૮ રત્ન કરંડકોની ૧૦૦૮ વાત કરંડકોની ૧૦૦૮ પુષ્પ ચંગેરિકા ઓની વિમુર્વણા કરી. જે પ્રમાણે રાજપ્રશ્રીય સૂત્રમાં ઈન્દ્રાભિષેક વખતે સૂર્યાભિ દેવના પ્રકરણમાં સમસ્ત ચંગેરીકાઓની સમસ્ત પુષ્પ પટલોની વિકર્વણા કરવામાં આવી હતી, તે પ્રમાણે જ અહીં પણ એ બધી અભિષેક યોગ્ય સામગ્રીની અતિ વિશિષ્ટ રૂપમાં વિકુણા કરવામાં આવી હતી, એવું સમજવું. આ પ્રમાણે તે દેવોએ ૧૦૦૮ સિંહાસનોની, ૧૦૦૮ છત્રોની, ૧૦૦૮ ચામરોની, ૧૦0૮ તેલ સમુદ્રગકોની યાવતું એટલા જ કોષ્ઠ સમુદ્ગકોની, સર્ષવ સમુગલોની, તાલ વૃત્તોની યાવતુ ૧૦૦૮ ધૂપ કડુચ્છકોની પછી તે દેવલોકમાં, દેવલોકની જેમ સ્વયંસિદ્ધ શાશ્વત કળશોને તેમજ વિક્રિયાથી નિષ્પાદિત કળશોને યાવતું ભંગારથી માંડીને વ્યંજનાન્તની વસ્તુઓને અને ધૂપકડુચ્છકોને લઈને જ્યાં ક્ષીરોદ-સમુદ્ર હતો. ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે તેમાંથી ક્ષીરોદક કળશોમાં ભર્યું. ક્ષીરોદક ભરીને પછી તેમણે ત્યાં જેટલા ઉત્પલો હતાં, પધો હતાં, યાવતુ સહસ્ત્ર પત્રવાળાં કમળો હતાં. તે બધાને લીધાં અહીં પુષ્કરોદક નામક તૃતીય સમુદ્રમાંથી તેમણે ઉદકાધિક લીધાં. પછી મનુષ્ય ક્ષેત્ર સ્થિત પુષ્કરવાર દ્વીપાધના ભરત ઐરાવતના માગધાદિક તીર્થોમાં આવીને તેમણે ત્યાંથી પાણી અને કૃત્તિકા લીધાં. ત્યાંથી પાણી અને મૃત્તિકા લઈને પછી તેમણે ત્યાંની ગંગા વગેરે મહા નદીનું પાણી લાવતુ ઉદક ઉભય તટની મૃત્તિક લીધી. તથા મુદ્ર હિમવાનુ પર્વતથી સમસ્ત આમલક આદિ કષાય દ્રવ્યોને, ભિન્ન-ભિન્ન જાતિના પુષ્પોને, સમસ્ત ગબ્ધ દ્રવ્યોને ગ્રથિતાદિ ભેદવાળી માળાઓને, રાજહંસી વગેરે મહૌષધિઓને અને સર્ષપોને લીધાં. પદ્મદ્રહથી દ્રહોદક અને ઉત્પલાદિ લીધાં. એજ કુલ પર્વતમાંથી, વૃત્ત વૈતાઢ્યોમાંથી તેમજ સર્વ મહા સમુદ્રોમાંથી સમસ્ત Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦. જંબુદ્વિવપન્નતિ-પ/૨૩૯ ભરતાદિ ક્ષેત્રો- માંથી, સમસ્ત ચક્રવર્તી વિજયોમાંથી વક્ષસ્કાર પર્વતોમાંથી અત્તર નદીઓમાંથી, જલાદિકો લીધા. યાવતુ ઉત્તર કુરૂ આદિ ક્ષેત્રોમાંથી તેમજ દૂહ દશકોમાંથી યથા સંભવ વસ્તુઓ લીધી. આ પ્રમાણે જમ્બુ દીપસ્થ પૂવદ્ધ મેરમાં સ્થિત ભદ્રશાલ વનમાંથી નન્દનવનમાંથી, સૌમનસવનમાંથી અને પંડકવનમાંથી સમસ્ત તુવરાદિ પદાર્થો લીધાં. યાવતું સિદ્ધાર્થ, સરસ ગોશીષ ચન્દન અને દિવ્ય પુષ્પમાળાઓ લીધાંઆ પ્રમાણે જ ધાતકી ખંડસ્થમેરના ભદ્રશાલ વનમાંથી, સર્વતુવર પદાર્થોને યાવતુ. સિદ્ધાર્થોને લીધાં. આ પ્રમાણે જ એના નન્દન વનમાંથી સમસ્ત તુવર પદાર્થોને યાવતું સિદ્ધાર્થોને લીધા. સરસ ગોશીષ ચન્દન લીધું. દિવ્ય સુમનો દામો લીધાં. આ પ્રમાણે સૌમનસવનમાંથી, પંડકવનમાંથી, સર્વ તુવરો ઔષધિઓને યાવતુ સુમનોમોને, દિદ્ર તેમજ મલયજ સુગંધિત ચન્દન લીધાં. [૨૪૦-૨૪૩] ત્યાર બાદ જ્યારે અભિષેક યોગ્ય બધી સામગ્રી ઉપસ્થિત થઈ ગઈ ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ અય્યતે પોતાના ૧૦ હજાર સામાનિક દેવોની સાથે ૩૩ ત્રાયઅિંશ દેવોની સાથે ચાર લોકપાલોની સાથે, ત્રણપરિષદાઓની સાથે તથા સાત અનીકો સાથે સાત અનીકાધિપતિઓની સાથે ૪૦ આત્મરક્ષક દેવોની સાથે આવતા થઇને તે સ્વાભાવિક અને વિકવિત તેમજ લાવીને સદર કમળોની ઉપર મૂકવામાં આવેલા સુગંધિત, સુંદર નિર્મળ જળથી પૂરિત, ચન્દનથી ચર્ચિત થયેલા, માળાથી કંઠમાં આબદ્ધ થયેલા, પવા અને ઉત્પલ રૂપ ઢાંકણથી આચ્છાદિત થયેલા તેમજ સુન્દર સુકુમાર કરતલોમાં ધારણ કરવામાં આવેલા, ૧૦૦૮ સુવર્ણ કળશોથી યાવતુ ૧૦૦૮ માટીના કળશોથી આમ બધા થઈને ૮૦૬૪ કળશોથી યાવતુ ભંગારકાદિકોથી તેમજ સમસ્ત તીર્થોમાંથી લાવવામાં આવેલા જળથી, સમસ્ત તુવર પદાર્થોથી, યાવતુ સમસ્ત પુષ્પોથી, સવૌષધિઓથી તેમજ સમસ્ત સર્ષપોથી, પોતાની સમસ્તઋદ્ધિ તેમજ યુતિ વગેરે વૈભવથી યુક્ત થઈને મંગળ વાદ્યોના ધ્વનિ સાથે તીર્થંકર પ્રભુનો અભિષેક કર્યો. જે વખતે અચ્યતેન્દ્ર ભારે ઠાઠ માઠ સાથે પ્રભુનો અભિષેક કરી રહ્યો હતો, તે વખતે બીજા જે ઈન્દ્રાદિક દેવો હતા, તેઓ એ પોતપોતાના હાથોમાં કોઈએ છત્ર લઈ રાખ્યું હતું. કોઈએ ચામર લઈ રાખ્યો હતા, કોઈએ ધૂપ કટાહ લઈ રાખ્યો હતો. કોઈએ પુષ્પો લઈ રાખ્યાં હતાં. કોઈએ ગંધ દ્રવ્યો લઈ રાખ્યાં હતાં. યાવતું કોઇએ માળાઓ લઈ રાખી હતી. તેમજ કોઇએ ચૂર્ણ લઈ રાખ્યું હતું. બધા ઈન્દ્રાદિક દેવો હર્ષ અને સંતોષથી વિભોર થઇને હાથ જોડીને પ્રભુની સામે ઊભા હતા. એમાંથી કેટલાક વજ લઈને ઊભા હતા અને કેટલાક બીજા શસ્ત્રો લઈને ઉભા હતા. કેટલાક દેવોએ ત્યાં હિરણ્ય-રુષ્યની વષ કરી. કેટલાક દેવોએ ત્યાં સુવર્ણની, રત્નોની, વજોની, આભર ણોની, પત્રોની, પુષ્પોની, ફળોની, બીજોની, સિદ્ધાદિકોની, માલ્યોની, ગંધવાસોની, તેમજ હિંગુલક વગેરે વર્ણની વર્ષા કરી કેટલાક દેવોએ ત્યાં અન્ય દેવોના માટે હિરણ્ય વિધિ રૂપ મંગળ પ્રકારો આપ્યા. આ પ્રમાણે યાવતુ કેટલાક દેવોએ દેવોએ ચૂર્ણ વિધિ રૂ૫ મંગળ પ્રકારો બીજા દેવોને આપ્યા. કેટલાક દેવોએ ત્યાં ચાર પ્રકારના-તત વિતત, ઘન, અને શુષિર આ ચાર પ્રકાર ના વાદ્યો વગાડ્યા. કેટલાક દેવો ત્યાં ચાર પ્રકારના ગીતો ગાવા લાગ્યાં. તે ચાર પ્રકાર ના ગીતો આ પ્રમાણે ઉક્ષિપ્ત ૧, પાદાન્ત ૨, મંદાય ૩, અને રોચિતાવસાન ૪, કેટલાક Page #234 -------------------------------------------------------------------------- ________________ વારો-૫ ૨૩૧ દેવોએ ચા૨ પ્રકા૨નું નાટ્ય-નર્તન કર્યું. નાટકોના તે ચાર પ્રકારો આ પ્રમાણે અંચિત ૧, દ્રુત ૨, આરભટ ૩, અને ભસોલ ૪. કેટલાક દેવોએ ચારે પ્રકારનો અભિનય કર્યો. તે ચાર પ્રકારનો અભિનય આ પ્રમાણે છે. દૃષ્ટાન્તિક, પ્રાતિશ્રૃતિક, સામાન્યતો વિનિપાતિક તેમજ લોક મધ્યાવસાનિક કેટલાક દેવોએ ૩૨ પ્રકારની દિવ્ય નાટ્ય વિધિઓનું પ્રદર્શન કર્યું. કેટલાક દેવોએ ત્યાં તાંડવ નામક નાટક કર્યું. કેટલાક દેવોએ રાસ લીલા કરી. કેટલાક દેવોએ પોતાની જાતને અતીવ સ્થૂળ રૂપમાં પ્રદર્શિત કરવા રૂપ અભિનય કર્યો, કેટલાક દેવોએ ક્રમશઃ પીનત્વાદિ બધા કાર્યો કર્યા. કેટલાક દેવોએ ઘોડાઓની જેમ હણ હણવાનો આ પ્રમાણે કેટલાક દેવોએ હાથીની જેમ ચિંઘાડવાની-ચીસો પાડવાની શરૂઆત કરી. કેટલાક દેવોએ રથોની જેમ પરસ્પરમાં સંઘટ્ટન કર્યું આ પ્રમાણે વિજયના પ્રકરણમાં કહ્યાં મુજબ દેવો ચોમેરથી સારી રીતે અલ્પ-અલ્પ પ્રમાણમાં અને પ્રકર્ષ રૂપમાં દોડ્યા. ત્યાર બાદ સપરિવાર અચ્યુતેન્દ્ર તીર્થંકરનો તે વિશાળ અભિષેકની સામગ્રીથી અભિષેક કર્યો. આનીત પવિત્ર ઉદકથી પ્રભુને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને પછી તેણે પ્રભુને બન્ને હાથોની અંજલિ બનાવીને નમસ્કાર કર્યા અને જય-વિજય શબ્દો વડે તેઓ શ્રીને અભિનંદિત કર્યાં. યાવત્ કાન્ત, પ્રિય, મનોજ્ઞ, વચનોથી જય-જય શબ્દોનો પુનઃ પ્રયોગ કર્યો. પ્રભુના શરીરનું પક્ષ્મલ, સુકુમાર, સુગંધિત વસ્ત્રથી પ્રોગ્છન કર્યું. પ્રભુને વસ્ત્ર અને અલંકારોથી વિભૂષિત કર્યાં. એથી પ્રભુ તે વખતે સાક્ષાત્ કલ્પ વૃક્ષ જેવા લાગવા માંડ્યા. પાંચ વર્ષોથી યુક્ત પુષ્પો વડે પૂજા કરી. તે પૂજામાં જાનૂત્સેધ પ્રમાણ પુષ્પોનો ઢગલો કર્યો. આ પ્રમાણે જાનૂત્સેધ પ્રમાણ પુષ્પોની ઊંચી રાશી કરી તેણે ચન્દ્રકાન્ત કર્યેતનાદિ રત્ન, વજ્ર અને વૈસૂર્ય એમનાથી જેનો વિમલ દંડ બનાવવામાં આવ્યો ગન્ધોત્તમ ધૂપથી તે યુક્ત છે, તેમજ જેમાંથી ધૂપ-શ્રેણીઓ નીકળી રહી છે, એવા ધૂપ કડુચ્છુકધૂપ સળગાવવાના કટાહ કે જે વૈસૂર્ય રત્નથી નિર્મિત હતો લઈને ખૂબ જ સાવધાની પૂર્વક તેમાં ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને પછી તેણે જિનવરેન્દ્રની સાત-આઠ ડગલા આગળ વધીને દશે આંગળીઓ જેમાં પરસ્પર સંયુક્ત થયેલી છે, એવી અંજલિ બનાવીને ૧૦૮ વિશુદ્ધ પાઠોથી યુક્ત એવા મહા કાવ્યોથી કે જેઓ અર્થ યુક્ત હતા, ચમત્કારી વ્યંગ્યોથી યુક્ત હતા. તેમજ અપુનરુક્ત હતા-તેણે સ્તુતિ કરી. સ્તુતિ કરીને પછી તેણે પોતાના વામ જાનુને ઊંચો કર્યો. ઉંચો કરીને . યાવત્ બન્ને હાથ જોડીને, મસ્તક ઉપર અંજલિ બનાવીને સ્તુતિ કરી. હે સિદ્ધ ! હે નીરજ ! કર્મ૨જ રહિત ! હે શ્રમણ ! હે સમાહિત ! અનાકુલ ચિત્ત, કૃત કૃત્ય હોવાથી અથવા અવિસંવાદિત વચનોવાળા હોવાથી, હે સમાપ્ત!હે નિર્ભય ! હે-નીરાગદ્વેષ ! હે નિર્મમ ! હે નિસ્યંગ ! હે નિઃશલ્ય ! હે માન મૂરણ ! હે માન મર્દન ! હે ગુણ રત્ન શીલ સાગર ! હે અનંત ! હે અપ્રમેય ! હે ભવ્ય-મુક્તિ ગમન યોગ્ય, હે ધર્મવર ! ચાતુરન્તર ચક્રવર્તિન્ ! અરિહંત ! જગપૂજ્ય એવા આપને મારા નમસ્કાર છે. વન્દના તેમજ નમસ્કાર કરીને પછી તે પોતા ના યથોચિત સ્થાન ઉ૫૨ ધર્મ સાંભળવાની અભિલાષાવાળો થઈને યાવત્ પર્યુપાસના કરવા લાગ્યો. જે પ્રમાણે આ પૂર્વોક્ત પદ્ધતિ મુજબ અત્યુતેન્દ્રના અભિષેક કૃત્ય સ્પષ્ટ કપવામાં આવ્યું છે તે પ્રમાણે જ પ્રાણાતેન્દ્ર યાવત્ ઇશાનેન્દ્રનું પણ અભિષેક-કૃત્ય કહી લેવું જોઇએ. આ પ્રમાણે ભવનપતિ વાનન્વંતર તેમજ જ્યોતિષ્કના ઇન્દ્ર, ચન્દ્ર, સૂર્ય એ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જબુદ્ધીવપત્તિ-પર૪૩ બધા ઈન્દ્રોએ પણ પોત-પોતાના પરિવાર સાથે પ્રભુનો અભિષેક કર્યો. - ત્યાર બાદ ઈશાનેન્દ્ર પાંચ ઈશાનેન્દ્રોની વિતુર્વણા કરી. એમાંથી એક ઈશાનેન્દ્ર ભગવાન તીર્થંકરને પોતાના કરતલ સંપુટમાં ઉઠાવ્યા. અને પકડીને પૂર્વદિશા તરફ મુખ રાખીને સિંહાસન પર બેસાય બીજા ઈશાનેન્દ્ર પાછળ ઊભા રહીને પ્રભુ ઉપર છત્ર તાયું. બે ઈશાનેન્દ્રોએ બને તરફ ઊભા રહીને પ્રભુ ઉપર ચામર ઢોળાવની શરૂઆત કરી. એક ઈશાનેન્દ્ર હાથમાં ફૂલ લઈને પ્રભુની સામે ઊભો રહ્યો. ત્યારબાદ, દેવેન્દ્ર દેવરાજ શકે પોતાના આભિયોગિક દેવોને બોલાવ્યા અને બોલાવીને તેણે પણ. અચ્યતેન્દ્રની જેમ તે બધાને અભિષેક યોગ્ય સામગ્રી એકત્ર કરવાની આજ્ઞા કરી. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે ભગવાન તીર્થંકરની ચારે દિશાઓમાં ચાર સફેદ વૃષભોની વિદુર્વણા કરી. એ ચાર વૃષભો શંખના ચૂર્ણ જેવા અતિનિર્મળ દધિના ફીણ જેવા, ગો-ક્ષીર જેવા, તેમજ રજત સમૂહ જેવાં શ્વેતકર્ણવાળા હતાં. પ્રાસાદીય-મનને પ્રસન્ન કરનાર હતા, દર્શનીય-દર્શન યોગ્ય હતા, અભિરૂપ અને પ્રતિરૂપ હતા. આ ચારે વૃષ ભોના આઠ ઇંગોથી આઠ જળ ધારાઓ નીકળી રહી હતી. એ આઠ જળ ધારાઓ ઉપર આકાશ તરફ જઈ રહી હતી-ઉછળી રહી હતી. અને ઉછળીને એકત્ર થઈ જતી હતી. પછી તે ભગવાન તીર્થંકરના મસ્તક ઉપર પડતી હતી. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે પોતાના ૮૪ હજાર સામાનિક દેવો તેમજ ૩૩ ત્રાયાસત્રિશ દેવો આદિથી આવૃત્ત થઈને તે સ્વાભાવિક તેમજ વિકૃતિ કળશો વડે ખૂબજ ઠાઠ-માઠથી તીર્થંકર પ્રભુનો અભિષેક કર્યો. અભિષેક બાદ શકે પણ અય્યતેન્દ્રની જેમ પ્રભુની પૂર્વોક્ત સિદ્ધ-બુદ્ધ આદિ પદો વડે સ્તુતિ કરતાં તેમની વંદના કરી. અને નમસ્કાર કર્યો. ત્યાર બાદ તે તેઓશ્રીની સેવા કરવાની ભાવનાથી પોતાના યથોચિત સ્થાને આવીને ઊભો રહ્યો. ૨૪] ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શકે પાંચ શક્રોની વિકુવા કરી. એમાંથી એક શક્રના રૂપે ભગવાનું તીર્થકરને પોતાના કરતલ પુટમાં ઉપાદ્યા એક બીજા શક્ર રૂપે પાછળ ઊભી રહીને તેમની ઉપર છત્ર તાર્યું. બે શકોના રૂપોએ ભગવાનના બને પાર્થભાગમાં ઊભા રહીને તેમની ઉપર ચમર ઢોળ્યા. એક ચક્રના રૂપે હાથમાં વજ ધારણ કરીને તે તેમની સામે ઉભો રહ્યો. ત્યાર બાદ તે શક્ર ૮૪ હજાર સામાનિક દેવોથી. તેમજ યાવતુઅન્ય ભવનપતિ વાનભંતર તથા જ્યોતિષ્ક દેવોથી અને દેવીઓથી આવત થઈને પોતાની પૂર્ણ ઋદ્ધિની સાથે-સાથે યાવતુ વાદ્યોની તુમુલ ધ્વનિ યુક્ત તે ઉત્કૃદિ વિશેષણોવાળી ગતિથી ચાલતો ચાલતો જ્યાં ભગવાનું તીર્થકરનું જન્મ નગર હતું અને તેમાં પણ જ્યાં તીર્થંકરના માતાશ્રી હતાં ત્યાં આવ્યો. આવીને તેણે ભગવાન તીર્થકરને માતાની પાસે મૂકી દીધા અને જે તીર્થંકરના અનુરૂપ બીજું રૂપ બનાવીને તેમની પાસે મૂક્યું હતું તેનું પ્રતિસંહરણ કરી લીધું જિન પ્રતિકૃતિને પ્રતિ હરિત કરીને માતાની નિદ્રાને પણ પ્રતિસંતરિત કરી દીધી. નિદ્રાને પ્રતિસંતરિત કરીને પછી તેણે ભગવાન તીર્થંકરના ઓશિકા તરફ એક ક્ષોમ યુગલ અને કુંડળ યુગલ મૂકી દીધાં. ત્યાર બાદ તેણે એક શ્રી દામકાંડ કે જે તપનીય સુવર્ણના ઝુમન કથી યુક્ત હતું સુવર્ણના વર્ષોથી મંડિત હતું એવું અનેક મણિઓથી તેમજ રત્નોથી નિર્મિત વિવિધ હારોથી, અર્ધહારોથી, ઉપશોભિત સમુદાય યુક્ત હતું તેને ભગવાન તીર્થંકરની ઉપર તાણવામાં આવેલા ચંદરવામાં લટકાવી દીધું. ભગવાન તીર્થકર તે ઝુંબનક યુક્ત શ્રી Page #236 -------------------------------------------------------------------------- ________________ વખારો-૫ ૨૩૩ દામ ખંડને અનિમિષ દ્રષ્ટિથી જોતાં-જોતાં સુખ પૂર્વક આનંદ સાથે રમતા રહેતા. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે વૈશ્રમણ કુબેરને બોલાવ્યો. અને બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! તમે શીધ્ર ૩ર હિરણ્યકોટિઓને, ૩૨ સુવર્ણ કોટિઓને, ૩૨ નન્દોનેવૃત્ત લોહાસનોને તેમજ ૩૨ ભદ્રાસનોને કે જેઓ અતીવ સુંદર અને ચમકતા હોય, ભગવાન તીર્થંકરના જન્મભવનમાં લાવો-સ્થાપિત કરો. અને એ સર્વની સ્થાપના કરીને આજ્ઞા પૂરી કરવામાં આવી છે એની મને ખબર આપો. ત્યાર બાદ વૈશ્રમણ વડે કહેવામાં આવેલા તે ભૂક દેવો બહુજ અધિક હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળા થયા અને પાવતુ તેમણે બહુજ શીધ્ર ૩૨ હિરણ્ય કોટિઓ વગેરેને ભગવાન તીર્થંકરના જન્મ ભવનમાં સ્થાપિત કર્યા. તત્પાશ્ચાતું તે વૈશ્રમણ દેવ જ્યાં દેવેન્દ્ર દેવરાજ બિરાજમાન હતો ત્યાં આવીને તેમને કાર્ય પૂર્ણ કર્યાની ખબર આપી. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા. દેવાનુપ્રિયો! તમે શીધ્ર ભગવાનું તીર્થંકરના જન્મનગરમાં જે શૃંગાટકો વગેરે મહાપથો છે ત્યાં જઈને જોર-શોરથી ઘોષણા કરીને આ પ્રમાણે કહો તમે બધાં ભવનપતિ વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ અને દેવીઓ સાંભળો કે જે દેવાનુપ્રિય તીર્થકર કે તીર્થંકરના માતાના. સંબંધમાં અશુભ સંકલ્પ કરશે તેનું મસ્તક આયેક વનસ્પતિ વિશેષની મંજરિકાની જેમ સો-સો કકડાના રૂપમાં થઈ જશે. આ પ્રમાણે શક્ર વડે આજ્ઞપ્ત થયેલા તે આભિયોગિક દેવોએ આજ્ઞાને હે સ્વામિનું ! એવી જ ઘોષણા અમે કરીશું. પોતાના સ્વામી દેવેન્દ્ર દેવરાજ શક્રની આજ્ઞાનો સ્વીકાર કરીને પછી તેઓ ત્યાંથી આવતા રહ્યા. આવીને પછી અતીવ શીધ્ર ભગવાન તીર્થંકરના જન્મ નગર સ્થાન શૃંગાટક, ત્રિક, ચતુષ્ક વગેરે માર્ગો ઉપર તેઓ પહોંચી ગયા અને ત્યાં આ જાતની ઘોષમાં કરવા લાગ્યા-આપ સર્વ ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ તેમજ દેવીઓ સાંભળો. જે કોઈ તીર્થકરના માતાના સંબંધમાં દુષ્ટ સંકલ્પ કરશે. તેનું માથું આજઓ નામક વનસ્પતિ વિશેષની મંજરિકાની જેમ સો-સો કકડાવાળું થઈ જશે. ત્યાર બાદ તે બધા ભવનપતિ વાનયંતર જ્યોતિષ્ક તેમજ વૈમાનિક દેવોએ ભગવાન તીર્થંકરના જન્મનો મહિમા કર્યો. જન્મનો મહિમા કરીને પછી તેઓ જ્યાં નંદીશ્વર દ્વીપ હતો, ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે અાલિકા મહોત્સવ સંપન્ન કર્યો. | વક્ષસ્કાર-૫-ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરાછાયા પૂર્ણ (વક્ષસ્કાર ) [૨૪૫-૨૪૯? હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામક દ્વીપના પ્રદેશો શું લવણ સમુદ્રને સ્પર્શે છે? હા ગૌતમ ! જંબુદ્વીપના જે ચરમ પ્રદેશો લવણસમુદ્રાભિમુખ છે. તે લવણ સમુદ્રને સ્પર્શે છે. હે ભદત ! લવણસમુદ્રને સ્પર્શનારા જે જમ્બુદ્વીપના ચરમપ્રદેશો છે તે શું જંબૂદ્વીપના જ કહેવાશે? હે ગૌતમ! તે જંબૂદ્વીપના ચરમપ્રદેશો કે જેઓ લવણસમુદ્રને સ્પર્શી રહ્યા છે, તેઓ પરંતુ જંબુદ્વીપના જ કહેવાશે. આ પ્રમાણે લવણસમુદ્રના ચરમ પ્રદેશો કે જેઓ જંબૂદ્વીપને સ્પર્શે છે તે પણ આ પ્રમાણે જ સમજી લેવા જોઈએ. હે ભદન્ત! જંબૂદ્વીપમાં આવેલા જીવો પોતપોતાના આયુષ્યના અંતમાં મરણ પામીને શું લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! કેટલાક જીવો એવા છે કે જેઓ જંબૂદ્વીપમાં મરીને Page #237 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્રીવપન્નત્તિ – ૬/૨૪૯ લવણસમુદ્રમાં જન્મ લે છે. અને કેટલાક જીવો એવા પણ છે કે જેઓ જંબુદ્વીપમાં મૃત્યુ પામીને લવણસમુદ્રમાં જન્મ ગ્રહણક૨તાનથી.આ પ્રમાણે લવણસમુદ્રમાં મૃત્યુ પામેલા કેટલાક જીવોની ઉત્પત્તિ જંબૂદ્વીપમાં હોય છે અને કેટલાક જીવોની ઉત્પત્તિ હોતી નથી. ખંડદ્વારથી, યોજનદ્વારથી, ભરતાદિ રૂપ વર્ષદ્વારથી, મન્દરાદિ રૂપ પર્વતદ્વારથી, તીર શિખર રૂપ કૂટદ્વારથી, મગધાદિ રૂપ તીર્થદ્વારથી, વિદ્યાધરોથી શ્રેણીદ્વારથી ચક્રવર્તિ ઓના વિજયદ્વારથી, હૃદયદ્વારથી તેમજ નદી રૂપ સલિલદ્વારથી-‘આ છઠ્ઠા વક્ષસ્કારમાં એ દશ પદાર્થોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એક લાખ યોજન વિસ્તારવાળા જમ્બુદ્વીપના ખંડગણિત મુજબ ભરતક્ષેત્ર પ્રમાણ ખંડો કરીએ તો ૧૯૦ ખંડો થશે. ૫૨૬-૬/૧૯ ને ૧૯૦ વખત એકત્ર ક૨વાથી જંબુદ્રીપનો એક લાખ યોજન પ્રમાણ વિસ્તાર થઈ જાય છે. દક્ષિણ અને ઉત્તરના ખંડોની જોડ પહેલાં ભરતના અધિકારમાં કહેવામાં આવી છે એથી હવે તે વિશે અહીં સ્પષ્ટતા કરવામા આવશે નહિ. હે ગૌતમ ! ૭૯૦૫૬૯૪૧૫૦ યોજન જેટલું જંબૂદ્વીપનું ક્ષેત્રફળ છે. જંબુદ્વીપનું ક્ષેત્રફળ ૧ ગદ્યૂત ૧૫૧૫ ધનુષ ૬૦ અંગુલ જેટલું છે. જંબુદ્રીપની રિધિનું પ્રમાણ ૩૧૬૨૨૭ યોજન જેટલું છે. હે ગૌતમ ! આ જંબુદ્રીપ નામક દ્વીપમાં સાત ક્ષેત્રો કહેવામાં આવેલા છે. તેમના નામો આ પ્રમાણેછે ભરતક્ષેત્ર, ઐરવતક્ષેત્ર, હેમવતક્ષેત્ર, હિરણ્યવર્ષ, હરિવર્ષ રમ્યકવર્ષ અને મહાવિદેહ. હે ગૌતમ ! જંબુદ્રીપમાં ૬ વર્ષધર પર્વતો આવેલા છે. એ ક્ષુલ્લ હિમવંત વગેરે નામવાળો છે. એમને વર્ષધર એટલા માટે કહેવામાં આવેલા છે કે એમના વડે ક્ષેત્રોનું વિભાજન કરવામાં આવ્યું છે. એક મંદ૨૫ર્વત કહેવામાં આવેલ છે અને એ પર્વત શરીરમાં નાભિની જેમ ઠીક જંબૂદ્વીપના મધ્ય ભાગમાં અવસ્થિત છે. એક ચિત્રકૂટ કહેવામાં આવેલ છે. એક વિચિત્ર કૂટ પર્વત કહેવામાં આવેલા છે. બે યમકપર્વતો કહે વામાં આવેલા છે. એ યમકપર્વતો ઉત્તર કુરુક્ષેત્રમાં છે. બસો કાંચનપર્વતો કહેવામાં આવેલા છે. દેવકુ અને ઉત્તરકુરુમાં જે ૧૦ દૂહો છે. તેમના બન્ને કિનારાઓ ઉ૫૨ દરેક તટ પર ૧૦-૧૦ કાંચનપર્વતો છે. ૨૦ વક્ષસ્કાર પર્વતો છે. એમાં ગજદન્તના આકાર વાળા ગન્ધમાદન વગેરે ચાર તથા ચાર પ્રકારના મહાવિદેહમાં દરેકમાં ચારના સદ્ભાવથી ૧૬ ચિત્રકૂટાદિક એ બધા મળીને ૨૦ વક્ષસ્કાર પર્વતો છે. ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે. એ વિજયોમાં અને ભરત ઐરવત એ બે ક્ષેત્રોમાં દરેકમાં એક-એક દીર્ઘ વૈતાઢ્ય છે. ચા૨ ગોળ આકારવાળા વૃત્તવૈતાઢ્ય પર્વતો છે. હૈમવતુ વગેરે ક્ષેત્રોમાં એક-એક વૃત્તવૈતાઢ્ય પર્વત છે. એથી એ બધા ચાર પર્વતો છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં એ બધા પર્વતોની કુલ સંખ્યા ૨૬૯ થાય છે એવું મેં મહાવીરેતેમજ બીજા તીર્થંકરોએ કહ્યું છે. હે ગૌતમ ! જંબુદ્રીપ નામક દ્વીપમાં ૫૬ વર્ષધર કૂટો આવેલા છે. તે આ પ્રમાણે છે-ક્ષુદ્ર હિમવાન્ પર્વત અને શિખરી એ બે પર્વતોમાંથી દરેક પર્વતમાં ૧૧-૧૧ ફૂટો આવેલા છે. મહાહિમવન અને રુક્મી એ બે પર્વતોમાંથી દરેક પર્વતમાં ૯-૯ ફૂટો આવેલા છે. આ પ્રમાણે મળીને બધા ૫૬ વર્ષધર કૂટો છે. ૯૬ વક્ષસ્કાર કૂટો આ જંબૂદ્વીપમાં છે. ૩૦૬ વૈતાઢ્ય કૂટો છે. મેરુપર્વત ૫૨ નવ ફૂટો આવેલા છે. આ પ્રમાણે આ બધા કૂટો મળીને ૪૬૭ થાય છે. હે ગૌતમ ! ત્રણ તીર્થો કહેવામાં આવેલા છે, જેમકે માગધ, વરદામ અને પ્રભાસ હે ગૌતમ ! ઐરવત ક્ષેત્રમાં ત્રણ તીર્થો છે. તે આ પ્રમાણે માગધ, ૨૩૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ વખારો-૫ ૨૩૫ વરદામ અને પ્રભાસ હે ગૌતમ! ચક્રવર્તી વિજયમાં ત્રણ તીર્થો છે. માગધ, વરદામ અને પ્રભાસ આ પ્રમાણે જબૂદ્વીપમાં કુલ મળીને ૧૦૨ તીર્થો થઈ જાય છે. એવું મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ ! જેબૂદ્વીપ નામક દ્વીપમાં ૬૮ વિદ્યાધર શ્રેણીઓ કહેવામાં આવેલી છે. ૩૪ વૈતાઢયોમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એક-એક શ્રેણી છે. આ પ્રમાણે આભિયોગ્ય શ્રેણીઓ પણ ૬૮ છે. આ પ્રમાણે જમ્બુ દ્વીપમાં બધી શ્રેણીઓ મળીને ૧૩૬ થાય છે. એવું તીર્થંકર પ્રભુનું કથન છે. હે ગૌતમ ! જંબુદ્વિપનામક દ્વીપમાં ૩૪ ચક્રવર્તી વિજયો આવેલા છે. ૩૪ રાજધાનીઓ છે. ૩૪ મિસ્ત્રી ગુફાઓ છે ૩૪ ખંડપ્રપાત ગુફાઓ છે. ૩૪ કૃતમાલક દેવો છે. ૩૪ નટ્ટ માલક દેવો છે અને ૩૪ ઋષભકૂટ નામક પર્વતો છે. હે ગૌતમ! અહીં ૧૬ મહાદૂહો કહેવામાં આવેલા છે. એમાં મહાદૂહો ૬ વર્ષધર પર્વતોના અને શીતા તેમજ શીતોદા મહા નદીઓના દરેકના પ-૫ આમ બધા મળીને એ મહાદૂહો થઈ જાય છે. હે ગૌતમ ! આ જંબૂદ્વીપમાં જે વર્ષધર પર્વચ્છ દૂહોથી મહાનદીઓ નીકળી છે, એવી તે મહાનદીઓ ૧૪ છે. તેમજ જે મહાનદીઓ કુંડોમાંથી નીકળી છે તે ૭૬ છે. ૧૪ મહાનદીઓના નામો ગંગા સિંધુ વગેરે છે. દરેક ક્ષેત્રમાં એ મહાનદીઓ બન્ને વહે છે. આ પ્રમાણે આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં બધી મળીને ૯૦ મહાનદીઓ આવેલી છે. તે ગૌતમ ! ચાર મહાનદીઓ છે. તે આ પ્રમાણે છે. ગંગા, સિધુ, રક્તા અને રક્તાવતી. એમાં એક-એક મહાનદી ૧૪, ૧૪ હજાર અવાન્તર નદીઓના પરિવારવાળી છે તેમજ પૂર્વસમુદ્ર અને પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળે છે. આ પ્રમાણે જંબૂઢીપ નામક દ્વીપમાં ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રની બધી નદીઓ મળીને પ૬ હજાર અવાન્તર નદીઓ છે. હે ગૌતમ ! એમાં ચાર મહાનદીઓ આવેલી છે. નદીઓના નામો આ પ્રમાણે છે. રોહિતા, રોહિતાંસા સુવર્ણકૂલા અને રૂ...કૂલા. એક-એક મહાનદીની પરિવારભૂતા અવાન્તર નદીઓ ૨૮ હજાર ૨૮ હજાર છે. એમાં જે હેમવતક્ષેત્રમાં રોહિંતા નામક મહાનદી છે તે પોતાની પરિવારભૂતા ૨૮ હજાર અવાન્તર નદીઓની સાથે પૂર્વ લવણસમુદ્રમાં જઈને મળે છે અને રોહિતાશા મહાનદી પોતાની પરિવારભૂતા ૨૮ હજાર નદીઓની સાથે પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળી છે. આ પ્રમાણે હૈરણ્યવત ક્ષેત્રમાં જે સુવર્ણકૂલા મહા નદી છે તે પોતાની પરિવારભૂતા ૨૮ હજાર અવાન્તર નદીઓની સાથે પૂર્વલ વણમાં જઈને મળી છે અને રૂ...કૂલા મહાનદી પોતાની પરિવારભૂતા ૨૮ હજાર નદી ઓની સાથે પશ્ચિમ લવણસમુદ્રમાં મળી છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં હૈમવત અને હૈરણ્યવત એ બે ક્ષેત્રોની પોત-પોતાની પરિવારભૂત નદીઓની અપેક્ષાએ એક લાખ ૧૨ હજાર નદીઓ છે. એવું મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ! ચાર મહાનદીઓ કહેવામાં આવેલી તેમના નામો આ પ્રમાણે હરી, હરીકાંતા, નરકાંતા અને નારીકાંતા. એમાં એક મહાનદીની પરિવારભૂતા અવાન્તર નદીઓ પ૬, ૫૬ હજાર છે અને એ પૂર્વ અને પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળી છે. આ પ્રમાણે એ ચાર નદીઓની પરિવારભૂતા નદીઓ મળીને જંબુદ્વીપમાં ૨ લાખ ૨૪ હજાર નદીઓ છે. હે ગૌતમ ! બે મહાનદીઓ કહેવામાં આવેલી છે. તેમના નામો આ પ્રમાણે છે. એક સીતા અને બીજી સીતોદા. એમાં એક-એક મહાનદીની પરિવારભૂતા અવાન્તર નદીઓ ૫ લાખ ૩૨ હજાર છે અને બધી પૂર્વ અને પશ્ચિમ લવણસમુદ્રમાં Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જંબુદ્ધીવપન્નત્તિ – ૬/૨૪૯ જઈને મળે છે. આ પ્રમાણે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ૧૦ લાખ ૬૪ હજાર અવાન્તર નદીઓ છે. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે. હે ગૌતમ ! ૧ લાખ ૯૬ હજાર પૂર્વ-પશ્ચિમદિશાઓ તરફ વહેતી નદીઓ લવણસમુદ્રમાં મળે છે. એ નદીઓ સુમેરુ પર્વતની દક્ષિણદિશા તરફ આવેલી છે. હે ગૌતમ ! એક લાખ ૯૬ હજાર અવાન્તર નદીઓ પૂર્વ પશ્ચિમ તરફ વહેતી લવણસમુદ્રમાં મળે છે. એ બધી નદીઓ સુમેરુ પર્વતની ઉત્તરદિશામાં આવેલી છે. હે ગૌતમ ! સાત લાખ ૨૮ હજાર નદીઓ પૂર્વદિશા તરફ વહેતી લવણસમુદ્રમાં મળે છે હે ગૌતમ ! ૭ લાખ ૨૮ હજાર નદીઓ પશ્ચિમ તરફ પ્રવાહિત થતી લવણસમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં ૧૪ લાખ ૫૬ હજાર નદીઓ છે. એવું કથન તીર્થંકરોનું છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે પૂર્વ સમુદ્રગામિની તેમજ પશ્ચિમ સમુદ્રગામિની નદીઓની સંખ્યા જંબૂદ્વીપમાં ૧૪ લાખ ૫૬ હજાર છે. જંબુદ્વીપનો વ્યાસ એક લાખ ૫૬ હજાર જેટલો છે. વક્ષસ્કાર – ૬ –ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ વક્ષસ્કાર-૭ [૨૫૦-૨૫૬] હે ભદંત ! આ જંબુદ્રીપ નામક મધ્ય દ્વીપમાં કેટલા ચંદ્રો પહેલાં ભૂતકાળમાં ઉદ્યોત આપનારા થયા છે ! વર્તમાનકાળમાં કેટલા ચન્દ્રમાઓ ઉદ્યોત આપે છે ? અને ભવિષ્યત્ કાલમાં કેટલા ચન્દ્રો ઉદ્યોત આપશે ? કેટલા સૂર્યો ભૂતકાળમાં આતપપ્રદાન કરનારા થયા છે ? વર્તમાનકાળમાં કેટલા સૂર્યો આતપપ્રદાન કરે છે ? અને ભવિષ્યકાળમાં કેટલા સૂર્યો આતપપ્રદાન કરશે ? વગે૨ે હે ગૌતમ ! જંબુદ્રીપ નામક આ મધ્ય દ્વીપમાં પૂર્વકાળમાં બે ચન્દ્રમાઓએ પ્રકાશ આપેલો છે. આપી રહ્યા છે. અને આપશે, બે સૂર્યોએ તાપ પ્રદાન કર્યું છે. કરે છે અને ક૨શે. ૫૬ નક્ષત્રોએ અહીં પૂર્વકાળ માં યોગ પ્રાપ્ત કરેલ છે, પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે ૧૭૬ મહાગ્રહોએ અહીં પૂર્વકાળમાં ગતિ કરી છે, ગતિ કરે છે. અને કરતા રહેશે. ૧૩૩૯૫૦ તારાગણોની કોટાકોટીએ પૂર્વકાળમાં અહીં શોભા કરી છે, શોભિત થઈ રહ્યા છે અને શોભિત થશે. હે ભદંત ! સૂર્યમંડળો કેટલા કહેવામાં આવેલા છે ? હે ગૌતમ ! ૧૮૪ સૂર્યમંડળ કહેવામાં આવેલા છે. હે ભદંત ! જંબુદ્વીપ નામક દ્વીપમાં કેટલા ક્ષેત્રને અવ ગાહિત કરીને કેટલા સૂર્યમંડળો કહેવામાં આવેલા છે ? હે ગૌતમ ! જંબુદ્રીપ નામક દ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્રને અવગાહિત કરીને આગત ક્ષેત્રમાં ૬૫ સૂર્યમંડળો કહેવામાં આવેલા છે. લવણસમુદ્રમાં ૩૩૦૪૮ /૬૧ યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને આવેલ સ્થાનમાં ૧૧૯ સૂર્યમંડળો આવેલા છે. આ પ્રમાણે જંબૂદ્રીપગત સૂર્યમંડળ ૬૫ અને લવણસમુદ્ર ગત ૧૧૯ મંડળો જોડવાથી ૧૮૪ સૂર્યમંડળો થઈ જાય છે. હે ગૌતમ ! ૫૧૦ યોજનના અંતરથી સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલું છે. હે ગૌતમ ! એક સૂર્યમંડળથી બીજા સૂર્યમંઢળનું અંતર અવ્યવધાનની અપેક્ષાએ બે યોજન જેટલું કહેવામાં આવેલું છે. હે ગૌતમ ! એક યોજનના ૬૧ ભાગ કરવાથી તેમાંથી ૪૮ ભાગ પ્રમાણ એક સૂર્યમંડળના આયામ-વિખંભો છે. તથા ૪૮ ને ત્રણ ગણા કરવાથી ૧૪૪ ભાગ યોજન પ્રમાણ વધે છે. એમાં ૨ યોજન અને ૨૨ ભાગ શેષ રહે છે. તો આ પ્રમાણે કંઈક વધારે ૨ -૨૨ /૧ યોજન જેટલો પરિક્ષેપ કહેવામાં આવેલ છે. તેમજ આની ઉચ્ચતા એક યોજનના ૬૧ Page #240 -------------------------------------------------------------------------- ________________ વારો-૭ ભાગોમાંથી કંઈક અધિક ૨૪ ભાગ પ્રમાણ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! અબાધાની અપેક્ષાએ સભ્યતર સૂર્યમંડળ ૪૪૮૨૦ યોજન કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! ૪૪૮૨૨ યોજન અને એક એક યોજનના ૬૧ ભાગો માંથી ૪૮ ભાગ પ્રમાણ દૂર પ્રથમ સર્વજ્યંતર સૂર્યમંડળથી અનંતર દ્વિતીય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! આ જંબુદ્રીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્વતથી ૪૪૮૨૫ યોજન તેમજ એક યોજનના ૬૧ ભાગોમાંથી ૪૮ ભાગ પ્રમાણ દૂર તૃતીય સૂર્યમંડળ સત્યિંતર સૂર્ય મંડળથી સ્થિત કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! ૪૫૩૩૦ યોજન જેટલે દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે સર્વ બાહ્ય સૂર્યમંડળનું કથન છે. હે ગૌતમ ! ૪૫૩૨૭ યોજન અને એક યોજન ૬૧ ભાગોમાંથી ૧૩ ભાગ પ્રમાણ દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! ૪૫૩૨૪ યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૨૬ ભાગ પ્રમાણની દૂર ૫૨ બાહ્ય તૃતીય સૂર્યમંડળ પશ્વાદાનુપૂર્વી મુજબ કહેવામાં આવેલા છે. પૂર્વોક્તરીતિ મુજબ આ ઉપાયથી અહોરાત્ર મંડળના પરિત્યાગ રૂપ ઉપાયથી જંબૂદ્વીપમાં પ્રવિષ્ટ થતો સૂર્ય તદનંતર મંડળથી તદનં તર મંડળ પર સંક્રમણ કરતો કરતો બે યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૪૮ ભાગ પ્રમાણ એક-એક મંડળ પર અબાધની બુદ્ધિને અલ્પ-અલ્પ કરતો સભ્યતર મંડપ પર પહોંચીને ગતિ કરે છે. ૨૩૭ [૨૫૭-૨૫૮] હે ભદંત ! આ જંબુદ્રીપ નામક દ્વીપમાં સવયિંતર સૂર્યમંડળ આયામ અને વિખુંભની અપેક્ષાએ કેટલા આયામ અને વિષ્મભવાળો કહેવામાં આવ્યો છે. તેમજ પરિક્ષેપની અપેક્ષાએ તે કેટલા પરિક્ષેપવાળો કહેવામાં આવેલ છે ! હે ગૌતમ ! જંબુદ્રીપ નામક દ્વીપમાં સવયિંતર મંડળ ૯૯૬૪૦ યોજન પ્રમાણ આયામ વિખંભ વાળો કહેવામાં આવેલ છે. તેમજ ૩૧૫૦૮૯ યોજન ક૨તાં કંઇક વિશેષાધિક પરિક્ષેપ વાળો કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! દ્વિતીય અત્યંતાનન્તર સૂર્યમંડળ આયામ અને વિખંભની અપેક્ષાએ ૯૯૬૪૫-૩૫ ૬૧ યોજન જેટલો છે. અને આની પરિધિનું પ્રમાણ ૩ ૧૫૧૦૭ યોજન જેટલું છે. હે ગૌતમ ! આવ્યંતર તૃતીય સૂર્યમંડળના આયામ વિખંભ ૯૯૬૫૧ યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૯ ભાગ પ્રમાણ છે, તેમજ આની પરિધિકાનું પ્રમાણ ૩ ૧૫૧૨૫ યોજન જેટલું છે. આ પ્રમાણે મંડળ ત્રયના સંબંધમાં પ્રદર્શિત રીત મુજબ ઉપાયથી નીકળતો સૂર્ય તદનંતર મંડળથી દૂર જતાં જતાં પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૩૫ પ્રમાણની એક-એક મંડળ પર વિખંભની વૃદ્ધિ કરતો-કરતો અને પ્રતિમંડળ ૫૨ ૧૮-૧૮ યોજન જેટલી પરિક્ષેપ વૃદ્ધિને અધિ કાધિક બનાવતો સર્વ બાહ્ય મંડળોને પ્રાપ્ત કરીને ગતિ કરે છે હવે પ્રકારાન્તરથી કથન કરે છે હે ગૌતમ ! સર્વ બાહ્ય સૂર્યમંડળ એક લાખ ૬ સો ૬૦ યોજન જેટલો લાંબો અને પહોળો છે. આમ આ જંબુદ્રીપ એક લાખ યોજન જેટલો છે. એની બન્ને તરફ ૩૩૦ યોજન ૩૩૦ યોજન સ્થાન છોડીને આગળ લવણસમુદ્ર આવેલ છે. આ પ્રમાણે આના યથોક્ત આયામ અને વિખુંભનું ૧૦૦૬૬૦ યોજન જેટલું પ્રમાણ થઇ જાય છે. તેમજ ૩ ૧૮ ૩૧૫ યોજન જેટલો આનો પરિક્ષેપ છે. હે ગૌતમ ! સર્વ બાહ્ય સૂર્ય પછી જે દ્વિતીય સૂર્યમંડળ છે તેના આયામ વિખુંભો ૧ લાખ છ સો ૪૮-૫૨ /૬૧ યોજન જેટલા છે. તેમજ આનો પરિક્ષેપ પ્રમાણ ૩ ૧૮૨૭૯ યોજન જેટલું છે. આ પૂર્વોક્ત Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જંબુદ્વિવપનતિ- ૭૨૫૮ કથિત પદ્ધતિ મુજબ પ્રવેશ કરતો સૂર્ય તદનંતર મંડળથી તદનંતર મંડળ પર જતો-જતો પાંચ-પાંચ યોજન અને એકએક યોજનના ૬૧ ભાગોમાંથી ૩પ ભાગ પ્રમાણ એકએક મંડલમાં વિખંભ બુદ્ધિનો પરિત્યાગ કરતો-કરતો તેમજ ૧૮-૧૮ યોજનની પરિક્ષેપ બુદ્ધિનો પરિત્યાગ કરતો કરતો સવભ્યિતર મંડલ પર પહોંચીને પોતાની ગતિ કરે છે. [૨પ૯-૨૬૨] હે ભદેત! જ્યારે સૂર્ય સવભ્યિન્તર સર્વ મંડળની અપેક્ષા આભ્યતર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, એ સમયે એક-એક મુહૂર્તમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ગતિ કરે છે? હે ગૌતમ! પ૨પ૧ યોજન દરેક મુહૂર્તમાં જાય છે. એક યોજનાની ૨૯/૦ભાગ એક એક મુહૂર્તમાં જાય છે. માટે હવે નિષ્ક્રમણ કરતો સૂર્ય અત્યંતર મંડળમાંથી નીકળીને જબૂદ્વીપની અંદર પ્રવેશ કરવામાં એક લાખ એંસી યોજન પ્રમાણવાળા ક્ષેત્રમાં અન્તિમ આકાશ પ્રદેશનો સ્પર્શ કરવાથી સૂર્ય નવા આગામી કાળ સંબંધી સંવત્સર ને કરતો સૂર્ય સૌથી પહેલા અહોરાત્રમાં સવવ્યંતર મંડળથી બીજા મંડળને પ્રાપ્ત થઈને ગતિ કરે છે. આ અહોરાત્ર દક્ષિણાયન સંવત્સરનો પહેલો દિવસ છે. હે ગૌતમ ! પ૨પ૧-૪૭/૬૦ યોજન એક મુહૂર્તમાં ગમન કરે છે. જ્યારે સભ્યન્તરના બીજા મંડળમાં સૂર્ય ગતિ કરે છે. એ સમયમાં આ મનુષ્યલોકમાં રહેનારા મનુષ્યોને સુડતાલીસ હજાર યોજન ઓગણાએ સીસો યોજન અર્થાતુ એકસો ઓગણ યાસી યોજન એક યોજનનો સાઠિયા સત્તાવનમો ભાગ એક યોજનના સાઠમાં ભાગને એકસઠથી છેદીને અથતુ એકસઠ ભાગ કરીને આ એકસઠમાં ભાગને ઓગણીસ ચૂર્ણિકા ભાગથી અથતિ એક યોજનાનો જે સાઠમો ભાગ તેના એક ભાગનો જે ઓગણી સમો ભાગ તે ભાગથી સૂર્ય નેત્રના વિષયને શીધ્ર પ્રાપ્ત થાય છે. બીજા મંડળની ગતિ સમાપ્ત થઈ ગયા પછી ગમન કરતો સૂર્ય બીજા અહોરાત્ર માં અર્થાતું પ્રસ્તુત અયનની અપેક્ષાથી બીજા મંડળમાં આભ્યન્તરના ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે. હે ગૌતમ ! પાંચ પાંચ હજાર યોજન બસો બાવન યોજન યોજનાનો પાંસઠમો ભાગ એક મુહૂર્તમાં જાય છે. ઉપરોક્ત સંખ્યાથી એક એક મુહૂર્તમાં ગમન કરે ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેવા વાળા મનુષ્યોને સુડતાલીસ હજાર યોજનથી છનું યોજનથી યોજનનો સાઠિયા તેત્રી સમો ભાગ સાઈઠ ભાગને એકસાઈઠથી છેદીને બે ચૂર્ણિકા ભાગથી સૂર્ય શીઘ્ર ચક્ષુ ગોચર થાય છે. આ ઉપાયથી ધીરે ધીરે તેને બહારના મંડલની સન્મુખ ગમનરૂપ ગતિ કરતો સૂર્ય ત્રીજા ચોથા આદિમંડળથી પછીના જે મંડળથી ગતિ કરે છે, તેનાથી બીજા મંડળમાં જતાં જતાં એક યોજનના સાઠિયા પૂરા અઢાર ભાગ વ્યવ હારનયની અપેક્ષાથી અને નિશ્ચયનયની અપેક્ષાથી કંઈક ઓછા એક એક મંડળમાં મુહૂર્ત ગતિને વધતા વધતા ક્રમથી અધિકાધિક કરતાં કરતાં ચોરાસીસો યોજનથી કંઈક ઓછા પુરૂષ છાયાને વધારતા વધારતા અને ઓછા કરતાં કરતાં સર્વ બાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. હે ગૌતમ! પ૩૦૫ ૧૫/૬૦એક એક મુહૂર્તમાં જાય છે. પ્રમાણે કેવી રીતે થાય છે? આ સર્વબાહ્ય મડળમાં પરિધિનું પ્રમાણ ૩૧૮૩૧૫ છે. તેમાં પહેલાં કહેલ યુક્તિ પ્રમાણે સાઈઠની સંખ્યાથી ભાગવાથી આ મંડળમાં યથોક્ત મુહૂર્ત પરિમાણ પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને એકત્રીસ હજાર યોજન એક યોજન સાઠિયા ત્રીસ ભાગથી સૂર્ય તુરત જ દૃષ્ટિગોચર થાય છે. આ · Page #242 -------------------------------------------------------------------------- ________________ વકખારો-૭ ૨૩૯ દક્ષિણાયન સંબંધી એકસો વ્યાસી દિવસ રૂપરાશિ પહેલા છ માસ અયનરૂપ કાળ વિશેષ છ માસનો સમૂહ પમાસ છે. આ પહેલાં છ માસ દક્ષિણ યાનના અન્તરૂપ છે. સર્વબાહ્ય ગતિની પછી સૂર્ય બીજા છ માસ ગમન કરતાં ઉત્તરાયણના પહેલા અહોરાત્ર માં બાહ્યાનન્તર બીજા મંડળમાં પ્રાપ્ત થઈને ગતિ કરે છે. હે ભગવન્! જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડળની અપેક્ષાથી બીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. બીજા મંડળના સંક્રમણ કાળમાં એક એક મુહૂર્તમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં જાય છે? હે ગૌતમ! એક મુહૂર્તમાં પ૩૦૪ -પ૭ જાય ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યો એકત્રીસ હજાર યોજનથી નવસોસોળ યોજન સાઠિયા ઓગણચાલી સમો ભાગ એક યોજનના સાઠ ભાગને એકસઠથી છેદીને સાઠ ચૂર્ણિક ભાગથી (૩૧૯૧૬-૩૯ /૬૦-૬૦/૬૧ તરત જ સૂર્યદ્રષ્ટિગોચર થઈ જાય છે. બીજા મંડળમાં પ્રવેશ કર્યા પછી જંબૂદ્વીપની સન્મુખ ગમન કરતો સૂર્ય બીજા. અહોરાત્રમાં બાહ્ય ત્રીજા મંડળમાં ગતિ કરે છે, એનાથી શું થાય છે? હે ભગવન્! જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે. ત્યારે ત્રીજા મંડળના સંક્રમણ કાળમાં એક એક મુહૂર્તમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ગમન કરે છે ? પ્રભુશ્રી કહે છે પાંચ હજાર યોજન ત્રણસો ચાર યોજન એક યોજનનો સાઠિયા ઓગણચાળીસમો ભાગ એક મુહૂર્તમાં જાય છે. આ પ્રમાણે આ બાહ્ય ત્રીજા મંડળમાં પરિધિનું પરિમાણ ત્રણ લાખ અઢાર હજાર બસો અગણ્યાસી છે. તેને સાઠની સંખ્યાથી ભાગવાથી પૂર્વોક્ત યથા કથિત મુહૂર્તગતિનું પ્રમાણ આ મંડળનું મળી આવે છે. તે સમયે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને બત્રીસ હજાર ને એક યોજન એક યોજનનો સાઠિયા ઓગણપચાસમો ભાગ એક સાઠના ભાગને સાઠથી છેદીને તેવીસ ચૂર્ણિકા ભાગ કરવાથી સૂર્ય શીધ્ર ચક્ષુ ગોચર થઈ જાય છે. ઉક્ત પ્રકારથી આ ઉપાયથી ક્રમપૂર્વક તદનંતર અભ્યન્તર મંડલાભિમુખ ગમનરૂપ પ્રવેશ કરતો સૂર્ય તદનન્તર એટલે કે જે મંડળમાં હોય તેનાથી બીજા મંડળથી બીજા મંડળમાં જતાં જતાં એક યોજન સાઠિયા અઢાર અઢાર ભાગ એક એક મંડળમાં મુહૂર્ત ગતિને કમ કરતાં કરતાં કંઈક કમ પંચાસી પંચાસી યોજન પુરૂષ છાયાને વધારતા વધારતા સવવ્યંતરમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. આ ઉત્તરાયણરૂપ બીજા છ માસ રૂ૫ ઉત્તરાયણનો છેલ્લો દિવસ છે. અર્થાતુ એકસોચ્યાસીમાં અહોરાત્ર હોવાથી તે છેલ્લો દિવસ કહેવામાં આવેલ છે. આ સૂર્ય સંવત્સર છે. આદિત્ય સંવત્સરના છેલ્લા અયનનો છેલ્લો દિવસ હોવાથી પર્યવસાનરૂપ કહેલ છે. હે ભદત ! સૂર્ય જે સમયે સ ભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. તે વખતે દિવસ કેટલો લાંબો હોય છે? રાત કેટલી લાંબી હોય છે? પ્રભુ કહે છે- હે ગૌતમ ! તે કાળમાં ઉત્તમ અવસ્થા પ્રાપ્ત થયેલ આદિત્ય સંવત્સર સંબંધી ૩૬૩ દિવસોની વચ્ચે જેમાં બીજો કોઈ દિવસ લાંબો થતો નથી એવો લાંબો દિન ૧૮ મુહૂર્તનો થાય છે. તેમજ સર્વથી જઘન્ય ૧૨ મુહૂર્તની રાત હોય છે. જે સ્થાને સ્થિત થઈને સૂર્ય સર્વોત્કૃષ્ટ દિવસ બનાવ્યો છે. તે સ્થાન પરથી ઉદિત થયેલો તે સુર્ય નવીન-પૂર્વસંવત્સરની અપેક્ષાએ દ્વિતીય સંવત્સર વર્ષને પ્રાપ્ત થઇને પ્રથમ અહોરાત્રમાં અત્યંતર મંડળ પછી દ્વિતીય મંડળ પર આવીને ગતિ કરે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જંબુદ્વિવપન્નત્તિ- ૭ર૬૨ હે ભદત! જે કાળમાં સૂર્ય અત્યંતરમંડળ પછી દ્વિતીયમંડળ પર પહોંચીને ગતિ કરે છેત્યારે તે સૂર્ય વડે કેટલા ક્ષેત્રો વ્યાપ્ત થાય છે એટલે કે તે વખતે કેટલો લાંબો દિવસ હોય છે અને કેટલી લાંબી રાત હોય છે? હે ગૌતમ! ત્યારે ૧૮ મુહૂર્તમાંથી ૧ મુહૂર્તના ૬૧ ભાગો માંથી ૨ ભાગ કમ દિવસ થાય છે. આ પ્રમાણે આ દિવસ પૂરા ૧૮ મુહૂર્તનો થતો નથી પણ એક મુહૂર્તના ૬૧ ભાગમાંથી ૨ ભાગ કમનો હોય છે. તેમજ તે સમયે જે રાત હોય છે તેનું પ્રમાણ ૧૨-૨૬૧ મુહૂર્ત જેટલું થાય છે. જે ૬૧ ભાગોમાંથી ૨ ભાગ દિન પ્રમાણ માં કમ થયા છે તેઓ અહીં રાત્રિમાં આવી જાય છે. એથી રાત્રિનું પ્રમાણ ૧૨ મુહૂર્ત કરતાં અધિક પ્રકટ કરવામાં આવેલ છે. હે ભદેત ! દ્વિતીયમંડળથી નીકળતો સૂર્ય જ્યારે અત્યંતર તૃતીયમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે તે વખતે કેટલો લાંબો દિવસ હોય છે અને કેટલી લાંબી રાત હોય છે? પ્રભુ કહે છે હે ગૌતમ! જે કાળમાં સવવ્યંતર તૃતીયમંડની અપેક્ષાએ સૂર્ય ગતિ કરે છે, તે કાળમાં ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે પરંતુ એક મુહૂર્તના કત ૬૧ ભાગોમાંથી ૪ ભાગ કમ હોય છે. તથા ૪/૬૧ ભાગો કરતાં અધિક ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. દિવસ અને રાત્રિની હાનિ તેમજ વૃદ્ધિનું કથન કરવા માટે પ્રદર્શિત પદ્ધતિ મુજબ પ્રતિમંડળ પર દિવસ તેમજ રાત્રિ સંબંધી ૨૬૧ ભાગદ્વયથી કે જે એક સ્થાને દિવસમાં હાનિરૂપ છે અને રાત્રિમાં વૃદ્ધિરૂપ છે, આ પ્રમાણે હાનિ-વૃદ્ધિ કરતો દક્ષિણ તરફ ગમન કરે છે. ત્યાં દિવસનું પ્રમાણ ૨/૬૧ ભાગ ૨/૬૧ ભાગ રૂપ કરતાં અલ્પ-અલ્પ દરેક મંડળ પર થઈ જાય છે. તેમજ પ્રતિમંડળમાં રાત્રિનું પ્રમાણ ૨/૬૧ ભાગ ૨/૬૧ ભાગ વધી જાય છે, આ પ્રમાણે સૂર્યઆત્યંતરમાંથી નીકળતો સર્વબાહ્યમંડળોપરપહોંચીને પોતાની ગતિ કરે છે. જ્યારે સૂર્ય સભ્યતર મંડળમાંથી સર્વબાહ્ય મંડળ પર આવીને ગતિ કરે છે. તે વખતે તે સવભિંતર મંડળની મયદા બનાવીને ત્યાર બાદ દ્વિતીય મંડળની મર્યાદા કરીને ૧૮૩ રાત-દિવસોના ૩૬૬ મુહૂર્ત ૨/૬૧ ભાગ વગેરે થાય છે. હે ભદત! જે સમયે સૂર્ય સર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે તે વખતે કેટલો લાંબો દિવસ હોય છે અને કેટલી લાંબી રાત હોય છે ? હે ગૌતમ ! તે વખતે સૌથી વધારે પ્રમાણવાળી જેનાથી વધારે પ્રમાણવાળી બીજી કોઈ રાત હોતી નથી એવી રાત્રિ ૧૮ મુહૂર્તની હોય છે. રાત અને દિવસનું-બન્નેનું કાલપ્રમાણ ૩૦ મુહુર્ત જેટલું હોય છે. તો દિવસનું પ્રમાણ જઘન્ય થાય છે. એટલે કે ૧૨ મૂહૂર્તનો જ્યારે દક્ષિણાયનકાળમાં દિવસ હોય છે. આ. દિવસ રાત દક્ષિણાયનનો અંતિમ હોય છે. એજ વાત આ દક્ષિણાયનના પ્રથમ ૬ માસ છે. અને અહીં પ્રથમ ૬ માસનું પર્યવસાન થાય છે. ત્યાર પછી બીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય જ્યારે દ્વિતીય ૬ માસ પર પહોંચી જાય છે તો પ્રથમ અહોરાતમાં દ્વિતીય સર્વ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને તે પોતાની ગતિ કરે છે. હે ભદત ! જ્યારે સૂર્ય દ્વિતીય બાહ્યમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તો તે સમયે દિવસ અને રાતનું કેટલું પ્રમાણ હોય છે ? હે ગૌતમ ! તે સમયે ૧૮મૂહુર્તની રાત હોય છે પરંતુ એક મુહૂર્તના ૬૧ ભાગોમાંથી ૨ ભાગ કમ જેટલી આ હોય છે. તેમજ ૨૬૧ ભાગ અધિક ૧૨ મુહૂર્તનો દિવસ થાય છે. હે ભદત ! દ્વિતીય અહોરાત્રમાં પ્રવિષ્ટ થતો સૂર્ય બાહ્ય તૃતીયમંડળને પ્રાપ્ત કરીને જ્યારે ગતિ કરે છે. ત્યારે દિવસ કેટલો લાંબો હોય છે. રાત કેટલી લાંબી હોય છે? Page #244 -------------------------------------------------------------------------- ________________ વારો-૭ ૨૪૧ હે ગૌતમ ! તે સમયે ૧૮મુહૂર્તનીરાત હોય છે.પરંતુ આ રાત એક મુહૂર્તના કૃત ૬૧ ભાગો માંથી ૪ ભાગ કમ હોય છે. અહીં પૂર્વમંડળના બે અને પ્રસ્તુતમંડળના બે આ પ્રમાણેએ ચાર ભાગો ગૃહીત થાય છે. એટલે તે પૂર્વમંડળના એક મુહૂર્તના ૬૧ ભાગોમાંથી ૨ ભાગ અને આ પ્રમાણે ૪ ભાગો ગૃહીત થયા છે. તથા ૧૨-૪/૬૧ મુહૂર્તનો દિવસ હોય છે. એટલે કે ૪/૬૧ ભાગ જે રાત્રિના પ્રમાણમાં કમ થયોછે, તે અહીં વધી જાય છે. આ પ્રમાણે અનંતર વર્ણિત આ ઉપાય મુજબ પ્રતિમંડળ દિવસ અને રજની સંબંધી મુહૂતૅક ષષ્ટિ ભાદ્રયની વૃદ્ધિ અને હાનિ મુજબ જમ્બૂદ્વીપોમાં મંડળોને કરતો સૂર્ય તદનંતર મંડળથી તદનંતર મંડળ પર એક મંડળથી બીજા મંડળ પર ગમન કરતો, બે-બે મુહૂતૅક ષષ્ટિભા ગોને પ્રતિમંડળ ૫૨ ૨જનીક્ષેત્રને અત્યલ્પ કરતો કરતો તેમજ દિવસ ક્ષેત્રને વૃદ્ધિગત કરતો-ક૨તો અધિક-અધિક કરતો સર્વત્યંતરમંડળ પર પહોંચીને ગતિ કરે છે. જે કાળે સૂર્ય સર્વ બાહ્યમંડળથી સત્યિંતરમંડળ પર પહોંચી જાય છે. ત્યારે સર્વ બાહ્યમંડળની મર્યાદા કરીને ૧૮૩ રાત-દિવસોમાં ૩૬૬ અને એક મુહૂર્તના ૬૧ ભાગો સુધીની રાતના ક્ષેત્રમાં ન્યૂનતા કરતો અને દિવસના ક્ષેત્રમાં વૃદ્ધિ કરતો આ સૂર્ય ગતિ કરે છે. આ દ્વિતીય ષડ્ માસ છે. એટલે કે ઉત્તરાયણનો ચરમ માસ છે. અહીં ઉત્તરાયણની પરિસમાપ્તિ થઇ જાય છે. આ આદિત્ય સંવત્સર છે. અને અહીં આદિત્યના સંવત્સરની વર્ષની-સમાપ્તિ થઇ જાય છે. હે ભદંત ! જ્યારે સૂર્ય સર્વજ્યંતરમંડળ પર પહોંચીને ગતિ કરે છે. એટલે કે ઉત્તરાયણથી દક્ષિણાયન તરફ ગતિ કરે છે. તે સમયે તાપક્ષેત્રની સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયેલા ગગનખંડની શી વ્યવસ્થા હોય છે ? હે ગૌતમ ! ઉપરની તરફ મુખવાળા કદંબ પુષ્પનો જેવો આકાર હોય છે, તેવો જ આકાર વ્યવસ્થા સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયેલા ગગનખંડનો થાય છે. તે એક-એક તાપક્ષેત્ર સંસ્થિતિની બે બાહાઓ અનવ સ્થિત છે. તે નિયત પરિમાણવાળી નથી. તે બે બાાઓ આ પ્રમાણે છે-એક સર્વાભ્યન્તર બાહા અને બીજી સર્વ બાહ્યા બાહા. એમાં જે એક એક તાપક્ષેત્ર સંસ્થિતિની સર્વવ્યંતર બાહા છે, તે મંદ૨૫ર્વતના અંતમાં મેરુગિરિની પાસે ૯૮૬-૯/૧૦ યોજન જેટલી પરિક્ષેપવાળી છે. 4 હે ગૌતમ ! મંદ૨૫ર્વતનો જે પરિક્ષેપ છે, તેને ત્રણથી ગુણિત કરો અને પછી તે ગુણનળમાં દશનો ભાગાકાર કરો તેથી આના પરિક્ષેપનું પ્રમાણ નીકળી આવશે. આ પ્રમાણે શિષ્યોને સમજાવવા જોઇએ. તે તાપક્ષેત્ર સંસ્થિતિની જે સર્વ બાહ્ય બાહા છે તે લવણસમુદ્રના અંતમાં ૯૪૮૬૦ ૪ ૧૦ યોજન જેટલા પરિક્ષેપવાળી છે. હે ગૌતમ ! જંબુદ્રીપનો જે પરિક્ષેપ છે. તેને ત્રણ વડે ગુણિત કરો, અને ગુણિત કરીને આગત રાશિના ૧૦ છેદ કરો. એટલે કે ૧૦ થી ભાગાકાર કરો ત્યારે આ પૂર્વોક્ત પરિક્ષેપનું પ્રમાણ નીકળી આવે છે. હે ગૌતમ ! તાપક્ષેત્ર આયામની અપાક્ષાએ ૭૮૩૩૩-૧/૩ યોજન પ્રમાણ છે. એમાં ૪૫ હજાર યોજન તો દ્વીપગત છે અને શેષ ૩૩૩૩૩-૧/૩ લવણસમુદ્ર-ગત છે. એ બન્નેને એકત્ર કરીએ તો ૭૮૩૩૩ -૧/૩ યોજન થાય છે. આનો ભાવ આ પ્રમાણે છે કે મંદરપર્વતથી સૂર્ય પ્રકાશ પ્રતિહત્યમાન થાય છે. આવો કેટલાકનો મત છે. અને કેટલાક આ પ્રમાણે પણ વિચારે છે કે મેરુથી સૂર્યપ્રકાશ પ્રતિહન્યમાન થતો નથી, હવે પ્રથમ મત મુજબ -કે મેરુપર્વતથી માંડીને જંબૂદ્રીપ સુધી 16 JamEducation International Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ બુદ્ધીવપન્નત્તિ-૭/૨ ૪૫ હજાર યોજન વિસ્તાર થાય છે અને લવણસમુદ્રનો વિસ્તાર બે લાખ યોજન જેટલો છે. એ બન્નેનો ષષ્ઠમાંશ ૩૩૩૩૩-૪૩ યોજન છે. બન્ને પરિમાણોનો સરવાળો કર વાથી ૭૮૩૩૩ -૧/૩ યોજન જેટલું આયામ પરિમાણ આવી જાય છે. હે ભદત ! સવભ્યિ તર મંડળમાં સંચરણ સમયે કર્ક સંક્રાતિના દિવસે કયા આકારના સંસ્થાનવાળી અંધકારની સંસ્થિતિ કહેવામાં આવી છે? આમ કહેવું બરાબર નથી કેમ કે અંધકાર અભાવરૂપ પદાર્થ નથી. પરંતુ પ્રકાશની જેમ તે પણ એક ભાવરૂપ પદાર્થ છે. હે ગૌતમ! અંધકારનું સંસ્થાન જેમ ઉર્ધ્વમુખના રૂપમાં મૂકવામાં આવેલ કદંબ પુષ્પનું સંસ્થાન હોય છે, તેવું જ કહેવામાં આવેલું છે. એથી આ સંસ્થાન આનું શકટ ધરાવતું થઈ જાય છે. આ પ્રમાણે આનું અન્તઃ સંસ્થાન સંકુચિત હોય છે અને બહારમાં તે વિસ્તૃત હોય છે. એટલા માટે તાપસંસ્થિતિના પ્રકરણમાં જે પ્રમાણે પહેલાં કહેવામાં આવેલું છે, તેવું જ આ બધું પ્રકરણ અહીં પણ તેની બે અનવસ્થિત બાહાઓ છે, સુધી ગ્રહણ કરી લેવું. મંદરપર્વતના અંતે પરિધિની અપેક્ષાએ મેરુપર્વતની પાસે મેરુપર્વતની દિશામાં ૩૨૪ - ૧૦ હે ગૌતમ ! મંદરપર્વતનો જે પરિક્ષેપ એટલે કે પરિધિનું પ્રમાણ ૩૧૬૨૩ યોજન કહેવામાં આવેલા છે. તે પરિમાણને બે સંખ્યા વડે ગુણિત કરીને-કેમકે સવળ્યુંતર મંડલસ્થ સૂર્ય જ્યારે થાય ત્યારે તાપક્ષેત્ર સંબંધી ત્રણેના મધ્યભાગમાં રજનીક્ષેત્રનું પ્રમાણ હોય છે-પછી તે ગુણિત રાશિમાં ૧૦ નો ભાગાકાર કરીને એટલે કે દશ-છેદ કરીને આ પૂર્વોક્ત દ૩૨૪-૬ /૧૦ પ્રમાણ પરિધિની અપેક્ષાએ અંધકાર સંસ્થિતિનું આવી જાય છે. સવભ્યિન્તર અંધકાર બાહાની પરિધિ પ્રકટ કરીને તેજ અંધકાર સંસ્થિતિની જે સર્વબાહ્ય બાહા છે, તેના પરિક્ષેપ વિશેષને પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે- તે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહ્યા લવણસમુદ્રના અંતમાં લવણ સમુદ્રની પાસે તેની દિશામાં છે અને આના પરિક્ષેપનું પરિમાણ ૩૨૫-૬ /૧૦ યોજન જેટલું છે. આ અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહા પૂર્વથી પશ્ચિમ સુધી છે અને આની પરિધિનું પ્રમાણ પૂર્વોક્ત છે. હે ગૌતમ ! જમ્બુદ્વીપનો જે પરિક્ષેપ ૩૧૬૨૨૮ યોજન જેટલો કહેવામાં આવેલો છે-તેને દ્વિગુણિત કરીને તેમાં ૧૦નો ભાગાકાર કરવો જોઇએ. આ પ્રમાણે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહાનો પરિક્ષેપ નીકળી આવશે. હે ગૌતમ ! ૭૮૩૩૩ -૧/૩ યોજન જેટલો છે. અવસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિના આયામની જેમ અહીં પણ પણ આયામ જાણવો જોઈએ. હે ગૌતમ ! ઊર્ધ્વમુખી થયેલ કદંબ પુષ્પનો જે પ્રમાણે આકાર હોય છે, તેવો જ આકાર તાપક્ષેત્રની સંસ્થિતિનો હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે સભ્યતર મંડળમાં સંક્રમણ કાળમાં જેવું તાપક્ષેત્ર વગેરેનું સંસ્થાન કહેવામાં આવેલું છે. પૂર્વાનુપૂર્વી મુજબ જે અંધકાર સંસ્થિતિનું પ્રમાણ ૩ર૪પ-૧/૬ વર્ણિત કરવામાં આવેલું છે તે આ પશ્ચાનુપૂર્વી મુજબ વ્યાખ્યાન કરવાથી તાપક્ષેત્ર સંસ્થિતિનું પ્રમાણ જાણી લેવું જોઇએ. તેમજજે પ્રમાણ સવવ્યંતર મંડળમાં સંચરણ કાળમાં તાપક્ષેત્ર સંસ્થિ તિનું પહેલાં વર્ણિત થયેલું ૬૪૮૬૮-૪/૧૦ છે. તે અંધકાર સંસ્થિતિનું જાણવું જોઈએ. [૨૬૩-૨૬૮] હે ભદત ! જંબૂદ્વીપનામક આ દ્વીપમાં વર્તમાન બે સૂર્યો ઉદય વખતે ઉદયકાળથી ઉપલક્ષિત મુહૂર્તરૂપ સમયમાં દૃષ્ટાના સ્થાનની અપેક્ષાએ દૂર વ્યવહિત રહેવા છતાંએ મૂલ ડ્રષ્ટાની પ્રતીતિની અપેક્ષાએ સમીપમાં જોવા મળે છે. તથાપિ તે Page #246 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્રારો-૭ ૨૪૭ તેને આસન-સમીપતર માને છે, દૂર રહેવાં છતાં એ-આ દૂર છે એવું માનતા નથી. જવાબમાં પ્રભુ ગૌતમને કહે છે અહીં જેવું તમે અમને આ પ્રશ્નો દ્વારા પૂછ્યું છે તે બધું જ છે. આ જંબૂદ્વીપનામક દ્વીપમાં બે સૂર્યો છે અને તેઓ ઉદયના સમયમાં દર્શકોના સ્થાનની અપેક્ષાએ દૂર વ્યવહિત હોય છે, પરંતુ દ્રયની પ્રતીતિની અપેક્ષાએ તેઓ પાસે રહેલા જોવામાં આવે છે. મધ્યાહ્નકાળમાં દર્શકો વડે પોતાના સ્થાનની અપેક્ષાએ આસન દેશમાં રહેલા તે સૂર્યો દ્રરાજનની પ્રતીતિની અપેક્ષાએ દૂર દેશમાં રહેલા છે, એવી રીતે જોવામાં આવે છે. આ પ્રમાણે અસ્તમનના સમયે તેઓ દૂર દેશમાં રહેવા છતાંએ સમીપ જોવામાં આવે છે. હે ભદત ! આ બૂઢીપનામક દ્વીપમાં બે સૂર્યો ઉદય કાળમાં અને અતકાળમાં આ પ્રમાણે ત્રણે કાળોમાં ઉચ્ચતાની અપેક્ષાએ સમાન છે સમાન પ્રમાણવાળા છે? અથવા વિષમ પ્રમાણવાળા છે? હા ગૌતમ ! ઉદયકાળમાં, મધ્યાત કાળમાં અને અતકાળમાં અને સૂર્યો ઉચ્ચતાની અપેક્ષાએ સમાન પ્રમાણ વાળા છે-વિષમ પ્રમાણવાળા નથી.સમભૂતલની અપેક્ષાએ તેઓઆઠ-આઠસો યોજન જેટલે દૂર છે. આ પ્રમાણે અમે અબાધિતલોક પ્રતીતિનો આલાપ કરતા નથી. હે ગૌતમ! સૂર્યમંડળગત તેજના પ્રતિઘાતથી ઉદય પ્રદેશ દૂરતર હોવાથી તેની અવ્યાપ્તિથી ઉદયકાળમાં તે સ્વભાવતઃ દૂર હોય છે પરંતુ વેશ્યાના પ્રતિઘાતના કારણે સુખદ્રશ્ય હોવાથી તે પાસે છે એવું દેખાય છે. અને જ્યારે સૂર્યમંડળગત તેજપ્રચંડ થઈ જાય છે તેમજ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય છે ત્યારે તે મધ્યાહ્નકાળમાં સ્વભાવતા પાસે રહેવા છતાંએ દૂર જોવામાં આવે છે હે ગૌતમ ! જંબુદ્વીપસ્થ બે સૂર્યો અતીત ક્ષેત્ર પર સંચરણ કરતા નથી. તે બે સૂર્યો વર્તમાનકાલિક ક્ષેત્ર પર સંચરણ કરે છે તે બે સૂર્યો અનાગત ક્ષેત્ર પર સંચરણ કરતા નથી. હે ગૌતમ! તે ગમ્યમાન ક્ષેત્રને સ્પર્શતા ચાલે છે, સ્પર્શ કર્યા વગર ચાલતા નથી. જે ગમ્યમાન ક્ષેત્રને એઓ સ્પર્શ કરતાં ચાલે છે તે ક્ષેત્ર ઓગાઢ-સૂર્યબિંબ વડે આશ્રયીકૃત હોય છે અથવા અનવગાઢ આશ્રયીકૃત હોતા નથી અનધિષ્ઠિત હોય છે? હે ગૌતમ! તે સૂર્યો અવગાઢ ક્ષેત્ર પર જ ચાલે છે, અનવગાઢ ક્ષેત્ર પર ચાલતા નથી. કેમકે આશ્રિત ક્ષેત્રનો જ ત્યાગ સંભવે છે. અનાશ્રિત ક્ષેત્રનો નહિ હે ગૌતમ! તે ક્ષેત્ર વ્યવ ધાન વગરનું હોય છે. વ્યવધાન સહિત થતું નથી. તાત્પર્ય આ પ્રમાણે છે કે જે આકાશ ખંડમાં જે સૂર્યમંડલાવયવ અવ્યવધાનથી અવગાઢ છે તે સૂર્યમંડલાવયવ તેજ આકાશ ખંડમાં ચાલે છે. અવર મંડલાવગાઢ આકાશખંડમાં ચાલતો નથી. હે ગૌતમ! તે અણુરૂપ અનંત રાવગાઢ ક્ષેત્ર ઉપર ચાલે છે અને બાદરરૂપ અનંતરાવગાઢ ક્ષેત્ર ઉપર પણ ચાલે છે. અનંતરાવગાઢ ક્ષેત્રમાં જે અણુના પ્રતિપાદિત થઈ છે તે સ ભ્યતર સૂર્યમંડળની અપે ક્ષાએ પ્રતિપાદિત થયેલી છે અને બાદરતા સર્વ બાહ્યમંડળની અપેક્ષાએ પ્રતિપાદિક થયેલી છે. સૂયનું ગમન તત્ તત્ ચક્રવાલ ક્ષેત્રો મુજબ હોય છે. હે ગૌતમ ! તેઓ ઉર્ધ્વક્ષેત્રમાં પણ ગમન કરે છે, અધઃક્ષેત્રમાં પણ ગમન કરે છે અને તિર્યંગ ક્ષેત્રમાં પણ ગમન કરે છે. ક્ષેત્રમાં ઉર્ધ્વતા, અધતા અને તિર્યકતા યોજનાના ૧ ભાગોમાંથી ૨૪ ભાગ પ્રમાણ ઉસેંધની અપેક્ષાએ હોય છે. હે ગૌતમ ! તે સૂર્યો તે કાળના પ્રારંભમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે મધ્યમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે અને અંતમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે. હે ગૌતમ ! તેઓ સ્વવિષય ક્ષેત્ર ઉપર ચાલે છે, Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જંબુદ્રીવપન્નત્તિ - ૭/૨૬૨ અવિષય ક્ષેત્ર ઉપર ચાલતા નથી. એટલે કે જે ક્ષેત્ર સ્પષ્ટ અવગાઢ તેમજ નિરંતરાવગાઢ હોય છે, તેજ ક્ષેત્ર એમનો સ્વવિષય હોય છે અને એનાથી ભિન્ન અસ્પૃષ્ટ અનવગાઢ તેમજ પરંપરાવગાઢરૂપ છે, તેની ઉપર એઓ ચાલતા નથી. હે ગૌતમ ! એ બન્ને સૂર્યો આનુપૂર્વીથી આસન્ન થયેલા ક્ષેત્ર ઉપર જ ચાલે છે, અનાનુપૂર્વથી અનાસન્ન ક્ષેત્ર ઉપર ચાલતા નથી. હે ગૌતમ ! એ બન્ને સૂર્યો નિયમપૂર્વક ૬ દિશાવિષયક ક્ષેત્રમાં ચાલે છે. પૂર્વાદ દિશાઓમાં તેમજ તિક્ વગેરે દિશાઓમાં ઉદિત સૂર્ય સ્કુટ રૂપમાં ચાલતો જોવા મળે છે. તેમજ ઉદિશા, અધોદિશામાં સૂર્યનું ગમન જેવું હોય છે તેવું જ તે અમોએ પહેલા પ્રકટ કરેલું છે. હે ગૌતમ ! તે બન્ને સૂર્યો પોતાના તેજથી વ્યાપ્ત થયેલા તે ક્ષેત્રરૂપ વસ્તુનું પ્રકાશન કરે છે પોતાના તેજથી અવ્યાપ્ત થયેલી વસ્તુનું પ્રકાશન કરતા નથી. હે ગૌતમ ! તે બે સૂર્યો વડે જે અવભાસનાદિ ક્રિયા કરવામાં આવે છે તે અતીત ક્ષેત્રમાં કરવામાં આવતી નથી, પ્રત્યુત્પન્ન વર્તમાન-ક્ષેત્રમાં જ કરવામાં આવે છે. અનાગત ક્ષેત્રમાં તે ક્રિયા કરવામા આવતી નથી હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં સૂર્ય તેજથી સ્પષ્ટ થયેલી જ કરવામાં આવે છે. સૂર્ય તેજથી સ્પષ્ટ થયેલી તે કરવામા આવતી નથી. હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અવગાઢ થયેલી કરવામા આવે છે. અનવાગાઢ થયેલી કરવામાં આવતી નથી. હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અનંતરાવગાઢ રૂપ માં ત્યાં કરવામાં આવે છે. પરંપરાવગાઢ રૂપમાં ત્યાં તે ક્રિયા કરવામા આવતી નથી.. હે ગૌતમ ! તે અવભાસ નાદિરૂપ ક્રિયા ષષ્ઠિ મુહૂર્ત પ્રમાણમંડળ સંક્રમણકાળના પ્રારંભમાં કરવામાં આવે છે. મધ્યમાં પણ કરવામા આવે છે અને અંતમાં પણ કરવામાં આવે છે. હે ગૌતમ ! ઉર્ધ્વમાં તેઓ એકસો યોજન પ્રમાણવાળા ક્ષેત્રને પોતાના તેથી વ્યાપ્ત કરે છે કેમકે સૂર્ય વિમાનની ઉપર એકસો યોજન પ્રમાણવાળું ક્ષેત્ર જ તાપક્ષેત્ર માનવામાં આવેલું છે. તેમજ અોભાગમાં તેઓ પોતાના તેજથી ૧૮ હજાર યોજન પ્રમાણવાળા ક્ષેત્રને તપ્ત કરે છે-વ્યાપ્ત આઠ, યોજના નીચે સુધી ભૂતલ છે. એથી ૧ હજા૨ યોજનમાં નીચે ગ્રામ છે. તો એ બે સૂર્યો ત્ય સુધીના પ્રદેશને પોતાના તેજથી વ્યાપ્ત કરે છે. તેમજ તિર્યંગ દિશામાં એ બે સૂર્યો ૪૭૨૬૩-૨૧/૬૦ યોજન પ્રમાણ ક્ષેત્રને પોતાના તેજથી વ્યાપ્ત કરે છે. હે ગૌતમ ! માનુષોત્તર પર્વત સંબંધી ચન્દ્ર, સૂર્ય, યાવસ્ તારાઓ એ બધાં દેવો છે ને એ બધાં ઉર્વોપપન્નક નથી તેમજ કલ્પોપપન્નક પણ નથી. પરંતુ એ બધાં જ્યોતિષ્મ વિમાનોપપન્નક છે. ચન્દ્ર-સૂર્ય જ્યોતિ વગેરેથી સમ્બદ્ધ વિમાનોમાં ઉત્પન્ન થયેલાં છે. તેમજ ચારોપપક છે. મંડળગતિથી પરિભ્રમણ કરનારા છે. એથી એઓ ચાર સ્થિતિક નથી. પરંતુ ગતિશીલ છે. એથી જ એમને ગતિરતિક અને ગતિ સમાપન્નક કહેવામાં આવેલ છે. કદંબ પુષ્પને ઉર્ધ્વમુખ રાખીને સ્થાપિત કરવામાં આવે તેવા આકારવાળા અનેક હજાર યોજન પ્રમાણવાળા ક્ષેત્રને એઓ પોતાના તાપથી તપ્ત કરે છે-પ્રકાશિત કરે છે. એઓ અનવરત ૧૧૨૧ યોજન ત્યજીને સુમેરુપર્વતની પ્રદક્ષિણા કરતા રહે. અનેક હજાર યોજન પ્રમાણવાળા તાપક્ષેત્રને એઓ તપ્ત કરે છે-પ્રકાશિત કરે છે-એવું જે કહેવામાં આવેલું છે તે ચન્દ્ર સૂર્યોની અપેક્ષાએ કહેવામાં આવેલું છે. એ ચન્દ્ર -સૂર્ય વગેરે જ્યોતિષ્ક દેવોને જ્યારે ઈન્દ્ર ચ્યુત થાય છે. ત્યારે તેઓ તે સમયે શું કરે છે ? હે ગૌતમ ! તે સમયે ચાર કે પાંચ સામાનિક દેવો એક સંમતિથી મળીને Page #248 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ ૨૪૫ તે અત થયેલા ઈન્દ્રના સ્થાનની પૂતિ કરે છે. પછી ત્યાં કોઈ બીજો ઇન્દ્ર ઉત્પન્ન થઈ જાય છે. હે ગૌતમ ! ઈન્દ્રનું સ્થાન ઇન્દ્રના ઉત્પાદનથી ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે ૬ માસ સુધી રિક્ત રહે છે. એના પછી તો ચોક્કસ બીજો ઇન્દ્ર ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. હે ગૌતમ ! માનુષોત્તર પર્વતની બહારના જે જ્યોતિષી દેવો છે તેઓ ઉધ્ધપન્નક નથી તથા કલ્પોપપત્નક પણ નથી પરંતુ વિમાનોપ પન્નક છે. એ ચારોપપપન્નક પણ નથી પરંતુ ચારસ્થિતિક છે, ગતિવર્જીત છે એથી એઓ ગતિરતિક પણ નથી અને ગતિસમાપન્નક પણ નથી. એ જ્યોતિષ્ક દેવો પક્વ ઈટ જેવા સંસ્થાનવાળા, એવા એક લાખ યોજન પ્રમિત તાપક્ષેત્ર નેઅવભાસિત કરે છે. પક્વ ઈટનું સંસ્થાન આયામની અપે ક્ષાએ સ્તોક-કમ-હોય છે, તેમજ ચતુષ્કોણમાં યુક્ત હોય છે. આ પ્રમાણે મનુષ્ય ક્ષેત્ર વર્તી ચન્દ્ર સૂર્યના તાપક્ષેત્ર આયામની અપેક્ષાએ અનેક યોજન લક્ષ પ્રમાણ દીર્ઘ હોય છે અને વિખંભની અપેક્ષાએ તેઓ એક લાખ યોજન જેટલા પ્રમાણવાળા હોય છે. પર સ્પરમાં મિલિત પ્રકાશવાળા એ ચન્દ્ર અને સૂર્યકૂટ પર્વતાગ્રંસ્થિત શિખરોની જેમ સર્વદા એકત્ર પોત-પોતાના સ્થાન ઉપર સ્થિત છે. એટલે કે ચલન ક્રિયાથી રહિત છે. ચન્દ્ર અને સૂર્યોનો પ્રકાશ એકલાખ યોજન સુધી વિસ્તૃત વિસ્તારવાળો કહેવામાં આવેલો છે. હે ભદન્ત ! મનુષ્ય ક્ષેત્ર બહિવર્તી એ જ્યોતિષ્ક દેવોનો ઈન્દ્ર જ્યારે પોત-પોતાના સ્થાન પરથી ચુત થાય છે. પોતાના સ્થાન પરથી પરિભ્રષ્ટ થાય છે. તો તે જ્યોતિષી દેવો ઇન્દ્રાદિકના અભાવમાં પોતાની વ્યવસ્થા કેવી રીતે કરે છે? હે ગૌતમ! તે સમયે ચાર કે પાંચ સામાનિક દેવો તે સ્થાન પર ઉપસ્થિત રહીને ત્યાંની વ્યવસ્થા કરે છે. ઈન્દ્રવિરહિત. ઈન્દ્રનું સ્થાન ઓછામાં ઓછું એક સમય સુધી રહે છે અને વધારેમાં વધારે ૬ માસ સુધી રહે છે. ૨૬૯-૨૭૫ હે ભદંત! ચન્દ્રમંડળ કેટલા કહેવામાં આવેલા છે? હે ગૌતમ! ૧૫ ચમંડળો કહેવામાં આવેલા છે. હે ગૌતમ ! આ જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્રને અવગાહિત કરીને પાંચ ચન્દ્રમંડળો કહેવામાં આવ્યા છે. હે ગૌતમ ! લવણસમુદ્રમાં ૩૩૦ યોજન અવગાહિત કરીને આગતા સ્થાન પર દશ ચંદ્રમંડળો કહેવામાં આવેલો છે. આ પ્રમાણે બધા ચંદ્રમંડળો મળીને ૧૫ થઈ જાય છે. એવો આદેશ શ્રી આદિનાથ તીર્થંકરથી માંડીને મારા સુધી અનંત કેવળીઓનો છે. હે ગૌતમ! સવસ્વિંતર ચંદ્રમંડળ થી સર્વ બાહ્ય ચન્દ્રમંડળ પ૧૦ યોજન જેટલે દૂર આવેલ છે. હે ગૌતમ! ૩૫, ૩પ યોજનના તથા એક યોજનના ૬૧ ભાગોમાંથી ૩પ ભાગ પ્રમાણ અંતર કહેવામાં આવેલ છે. એક ચંદ્રમંડળનું બીજા ચંદ્રમંડળથી અંતર કથન સ્પષ્ટ થઈ જાય છે. આનો સમુદિતાથે આ પ્રમાણે થઇ જાય છે કે એક ચંદ્રમંડળનો બીજા ચંદ્રમંડળથી ૩પ-૩પ/૬૧ યોજનનો અને ૬૧ યોજન ભાગોમાંથી ૧ ભાગના ૭ ભાગો કરવાથી ૪ ભાગ પ્રમાણ અંતર છે. હે ગૌતમ! એક યોજનના ૬૧ ભાગો કરવાથી જે તેના એક-એક ભાગ પ્રમાણ આવે છે, તેટલા પદ ભાગ પ્રમાણ એનો આયામ અને વિસ્તાર છે. એ પ૬ ભાગોને ત્રણગણા કરવાથી જે પ્રમાણ આવે છે, તે પ્રમાણ કરતાં કંઈક વધારે પ્રમાણ જેટલી આની પરિધિ છે. હે ભદત ! જંબૂઢીપ નામક દ્વીપમાં સર્વ દ્વીપ મધ્યગત જંબૂદ્વીપમાં સ્થિત જે સુમેરુપર્વત છે તેનાથી કેટલે દૂર સવભિંતર ચન્દ્રમંડળ કહેવામાં આવેલ છે? હે ગૌતમ! Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪s જબુદ્ધીવપન્નત્તિ-ર૭પ સુમેરુપર્વતથી સ ભ્યતર ચંદ્રમંડળ ૪૮૩૦ યોજન જેટલે દૂર આવેલું છે. હે ગૌતમ ! સુમેરુપર્વતથી અભ્યત્તરાનન્તર દ્વિતીય ચંદ્રમંડળ ૪૪૮૫-૨પ,૬૧ યોજન જેટલે દૂર કહેવામાં આવેલ છે. તેમજ યોજનના ૬૧ મા ભાગોને ૭ વડે વિભક્ત કરીને તેને ૪ ભાગ પ્રમાણ દૂરમાં જોડવા જોઈએ. ત્યારે દ્વિતીય ચંદ્રમંડળના અંતરનું સંપૂર્ણ પ્રમાણ આવે છે હે ગૌતમ! સુમેરુપર્વતથી તૃતીય અત્યંતર ચન્દ્રમંડલ ૪૪૮૯૨ -પ૧ ૬૧ યોજના જેટલું દૂર છે તેમજ એક યોજનના ૧ મા ભાગને ૭ થી વિભક્ત કરીને તેના એક ચૂર્ણિકા ભાગ પ્રમાણ વધારે દૂર છે. એજ પૂર્વોક્ત રીતિ મુજબ મંડલત્રયમાં પ્રદર્શિત પદ્ધતિ મુજબ અહોરાત્રમાં એક-એક મંડલના પરિ ત્યાગથી લવણસમુદ્રની તરફ મંડળ કરતો ચંદ્ર વિવક્ષિત પૂર્વમંડળથી વિવક્ષિત આગળના મંડળ પર સંક્રમણ કરતો કરતો ૨૬ -૨૫ ૬૧ યોજન તેમજ ૬૧ મા ભાગને ૭ થી વિભક્ત કરીને તેને ૪ ચૂર્ણિકા ભાગ પ્રમાણ એક-એક મંડળમાં દૂરીની વૃદ્ધિ કરતો રહે છે. આ પ્રમાણે દૂરીની વૃદ્ધિ કરતો તે ચન્દ્ર સર્વબાહ્યમંડળ ઉપર પ્રાપ્ત થઈને ગતિ કરે છે. આ પ્રમાણે દૂરનું પ્રમાણ એક મંડળથી બીજા મંડળ સુધી પૂર્વનુિપૂર્વી દ્વારા પ્રકટ કરવામાં આવેલું છે. હે ગૌતમ ! મેરુપર્વતથી સર્વબાહ્ય ચન્દ્રમંડળમાં ૪૫૩૩૦ યોજન દૂર કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! સુમેરપર્વતથી દ્વિતીય સર્વબાહ્ય ચન્દ્રમંડળ ૫૨૯૩ યોજન તેમજ એક યોજનના ૬૧ ભાગમાંથી ૩૫ ભાગ પ્રમાણ દૂર છે આમાં ૬૧મા ભાગને ૭ સાથે વિભક્ત કરીને તેના ત્રણ ભાગોને આ દૂરીમાં જોડી દેવા જોઈએ. આ પ્રમાણે ૪૫૨૯૩-૩પ (૧ યોજન તેમજ એક ભાગના ૭ ભાગોમાંથી ૪ ભાગ પ્રમાણ અંતર છે હે ગૌતમ! મંદરપર્વતથી તૃતીય સર્વબાહ્યમંડળ ૪૫૨પ૭ -૯ ૬૧ યોજન દૂર છે. તેમજ ૬૧ ભાગમાંના એક ભાગને ૭ થી વિભાજિત કરીને તેના ૬ ભાગ પ્રમાણ છે. એ ત્રણ સર્વબાહ્યમંડળોમાં પ્રદર્શિત પદ્ધતિ મુજબ પ્રતિ અહોરાત એક-એક મંડળને અભિવદ્ધિત કરતો ચન્દ્ર તદનંતરમંડળથી વિવક્ષિત પૂર્વમંડળથી વિવક્ષિત ઉત્તર મંડળની સન્મુખ મંડળોને કરીને ૩૬ યોજનોની તેમજ એક યોજન ના ૧ ભાગોમાંથી ૨૫ ભાગ તેમજ ૧ ભાગોમાંથી કોઈ એક ભાગને ૭ થી વિભક્ત કરીને તેને ૪ ભાગ પ્રમાણ જેટલી એક એક મંડળમાં દૂરી જેટલી વૃદ્ધિને છોડીને સભ્યતરમાં પહોંચીને પોતાની ગતિ કરે છે. હે ગૌતમ! સવવ્યંતર જે ચન્દ્રમંડળ છે તે ૯૯૬૪૦ યોજન જેટલી લંબાઇ તેમજ પહોળાઈવાળો છે, તેમજ ૩૧૨૦૮૯ યોજન કરતાં કંઈક અધિક પરિધિવાળો છે. હે ગૌતમ ! ૯૯૭૧૨ યોજનાના અને એક યોજનાના ૬૧ ભાગોમાંથી પ૧ ભાગ પ્રમાણના તેમજ ૬૧ ભાગોમાંથી કોઈ એક ભાગના કરવામાં આવેલા ૭ ખંડમાંથી એક ખંડ જેટલા પ્રમાણનો દ્વિતીય ચંદ્રમંડળનો આયામવિખંભ છે. તેમજ પરિક્ષેપનું પ્રમાણ ૩૧પ૩૧૯ યોજન કરતાં કંઇક વિશેષ થઈ જાય છે. હે ગૌતમ! તૃતીય અત્યંતર ચંદ્રમંડળનો આયામ વિખંભ ૯૯૭૮૫ ૪૧ ૧ ૨ ૭ યોજન જેટલો છે. દ્વિતીય મંડળની આયામ વિખંભની રાશિ પ્રમાણમાં ૭ર યોજનને તેમજ ૫૦ ૧ અને એક ચુહિકા ભાગને પ્રક્ષિપ્ત કરીને. આ પૂર્વોકત તૃતીયમંડળના આયામનવખંભનું પ્રમાણ નીકળી આવે છે. આના પરિક્ષેપનું પ્રમાણ ૩૧૫૫૪૯ યોજન કરતાં કંઈક વધારે છે. આ પ્રમાણ પૂર્વમંડળના પરિક્ષેપ. પ્રમાણમાં ૨૩૦ યોજન પ્રક્ષિપ્ત કરવાથી આવી જાય છે. ત્રણ આત્યંતર ચન્દ્રમંડળોમાં. Page #250 -------------------------------------------------------------------------- ________________ વફખારો-૭ ૨૪૭. પ્રદર્શિત પદ્ધતિ મુજબ યાવતુ તદનંતરમંડળમાંથી નીકળીને તદનંતર મંડળ ઉપર ગતિ કરતો ચન્દ્ર ૭૨ -પ૧ / ૧ યોજન જેટલી તેમજ એક ભાગના ૭ ભાગો માંથી ૧ ચૂણિકા ભાગની એક-એક મંડળ ઉપર વિખંભ વૃદ્ધિ કરતો તેમજ ૨૩૦ યોજના પરિક્ષેપમાં વૃદ્ધિ કરતો સર્વબાહ્ય મંડળ ઉપર પહોંચીને પોતાની ગતિ આગળ ધપાવે છે. હે ભદત ! પશ્ચાનુપૂર્વી મુજબ સર્વબાહ્ય ચન્દ્રમંડળનો આયામ અને વિખંભ કેટલો છે અને પરિક્ષેપ કેટલો છે? એના જવાબમાં પ્રભુ કહે છે- હે ગૌતમ ! સર્વબાહ્ય. ચન્દ્રમંડળના આયામ વિખંભો ૧ લાખ ૬ સો દ0 યોજન જેટલો છે. હે ગૌતમ ! ૧૦૦પ૮૭ -૯ ૬૧ યોજનાનો તેમજ એક ભાગના ૭ ભોગોમાંથી ૬ ભાગોનો દ્વિતીય ચંદ્રમંડળનો આયામનવખંભ છે. તેમજ ૩૧૮૦૮૫ યોજન જેટલો આનો પરિક્ષેપ છે. હે ગૌતમ! આનો એક લાખ પાંચસો ચૌદ યોજન તેમજ એક યોજનના ૧ ભાગોમાંથી ૧૯ ભાગો અને એક ભાગના સાત ભાગમાંથી પ ચૂણિકા આટલું એના આયામ- વિખંભનું પ્રમાણ છે. આ પ્રમાણે આ સંખ્યા ૧૦૦૫૧૪ - ૧૯ (૧-૫૭ અંકોમાં લખી શકાય છે. આ તૃતીય બાહ્ય ચન્દ્રમંડળનો ૩૧૭૮૫૫ યોજન જેટલો આનો પરિક્ષેપ છે. આ પ્રમાણે પ્રદર્શિત પદ્ધતિ મુજબ અત્યંતર ચંદ્રમંડળ તરફ પ્રયાણ કરતો ચન્દ્ર તદનંતર મંડળથી તદનંતર મંડળ તરફ ગતિ કરીને ૭૨-પ૧/૬૧ યોજન જેટલી તેમજ ૧ ભાગના કૃત ૭ ભાગોમાંથી એક ચૂર્ણિકારૂપ ભાગના મંડળ પર વિખંભ વૃદ્ધિને મૂકતો-મૂકતો તેમજ ૨૩૦ યોજનની પરિચય-પરિક્ષેપની વૃદ્ધિને મૂકતો સવભિંતરમંડળ ઉપર પ્રાપ્ત થઈને પોતાની ગતિ કરે છે. હે ભદન્ત ! જ્યારે ચન્દ્ર સવભ્યિતર મંડળ પર ગમન ક્ષેત્ર પર પહોંચીને ગતિ કરે છે ત્યારે તે એક એક મૂહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે? હે ગૌતમ! તે સમયે તે ૪૦૭૩ યોજન અને ૭૭૪ ભાગ સુધી જાય છે. સવન્જિંતરમંડળને ૧૩૭૨૫ ભાગોમાં વિભક્ત કરીને આ ભાગોને લેવામાં આવ્યા છે. જ્યારે ચન્દ્ર સવન્જિંતરમંડળ ઉપર ગતિ કરે છે ત્યારે આ ભરતાદ્ધ ક્ષેત્રમાં રહેનારા મનુષ્યોને તે ૪૭૨૬૩ ૨૧ (૧ યોજન દૂરથી જ દ્રષ્ટિપથમાં આવી જાય છે હે ગૌતમ ! તે સમયે તે પ૦૦૭ યોજન ૩૭૪ ભાગો સુધી જાય છે. ' હે ભદત! જ્યારે ચન્દ્ર સવવ્યંતર તૃતીયમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે. ત્યારે તે કેટલા ક્ષેત્ર સુધી એક મુહૂર્તમાં ગતિ કરે છે? હે ગૌતમ! તે સમયે તે ચન્દ્ર એક મુહૂર્તમાં ૫૦૮૦ યોજન અને ૧૩૩૨૯ ભાગ સુધી ગમન કરે છે. આ પ્રમાણે પૂર્વના કથન મુજબ એક મંડળથી બીજા મંડળ પર ગતિ કરતો ચન્દ્ર એટલે કે તદનંતરમંડળથી તદનંતરમંડળ પર સંક્રમણ કરતો ૩ યોજન ૯૬પપ/૧૩૭૨૫ ભાગો સુધીની એક-એક મંડળ ઉપર મુહૂર્તગતિ જેટલી વૃદ્ધિ કરતો કરતો સર્વબાહ્યમંડળ પર પહોંચીને પોતાની ગતિ કરે છે. હે ભદત! જ્યારે ચન્દ્ર સર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે ત્યારે તે એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્ર ઉપર પહોંચી જાય છે? હે ગૌતમ! ત્યારે તે પ૧૨પ યોજન તેમજ ૬૯૯૦ ભાગ સુધી ક્ષેત્રમાં એક મુહૂર્તમાં જાય છે. તેમજ સર્વબાહ્યમંડળની જેટલી પરિધિ હોય તેમાં ૨૩૦ ને ગુણિત કરીને આગતરાશિમાં ૧૩૭૨૫ નો ભાગાકાર કરવો જોઇએ. આ પ્રમાણે તે પ૧૨૫ -૬૯૯૦ /૧૩૭૨૫ યોજન સુધી આવી જાય છે ત્યારે તે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જબુતીવપન્નતિ- ૭૨૭૫ ચન્દ્ર અહીંના મનુષ્યો વડે ૩૧૮૩૧ યોજન જેટલે દૂરથી દેખાય છે. હે ગૌતમ ! ત્યારે તે પ૧૨૧ યોજન ૧૧૬૦ ભાગ પર્યન્ત જાય છે. તથા તેને ૧૩૭૨૫ થી વિભક્ત કરીને એમ કહેવું જોઈએ. કેપ૧૨૧-૧૧૬૦/૧૩૭૨પયોજન સુધી એ મંડલ પર જાય છે. એનું ચાર ક્ષેત્ર કેવી રીતે થાય છે ? તો આ વિષયમાં સઘળું કથન સૂર્યપ્રકરણમાં જોઈ લેવું જોઈએ. હે ભદત ! જ્યારે ચન્દ્ર સર્વબાહ્ય તૃતીયમંડળ ઉપર પહોંચીને પોતાની ગતિક્રિયા કરે છે ત્યારે તે એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે? હે ગૌતમ! તે વખતે તે ૫૧૧૮ યોજન તેમજ ૧૪૯૫ ભાગ સુધી જાય છે. એ ભાગો ૧૩૭૨પ થી મંડળની પરિધિને વિભક્ત કર્યા બાદ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે એ પૂર્વોક્ત ત્રણ મંડળોમાં પ્રદર્શિત રીત મુજબ મેરુની સન્મુખ જતો ચન્દ્ર તદનંતર મંડળથી તદનંતર મંડળ પર સંક્રમણ કરતાં-કરતો ત્રણ-ત્રણ યોજન તેમજ ૯૬પપ ભાગો સુધી એક-એક મંડળ ઉપર મુહૂર્ત ગતિને અલ્પ-અલ્પ કરતો સવવ્યંતર મંડળ પર આવીને પોતાની ગતિ કરે છે. રિ૭૬-૨૭૭] આ નક્ષત્રાધિકારમાં ૮ દ્વારો છે. (૧) મંડળ સંખ્યા પ્રરૂપણા. (૨) મંડળ ચાર ક્ષેત્ર પ્રરૂપણા. (૩) અત્યંતર આદિ મંડળોમાં ૨૮ નક્ષત્રોની પારસ્પરિક અંતર પ્રરૂપણા. (૪) નક્ષત્ર વિમાનોની આયામાદિ પ્રરૂપણા. (૫) નક્ષત્રમંડળોની મેરથી અબાધા નિરૂપણ. (૬) તેમના આયામાદિની પ્રરૂપણા. (૭) મુહૂર્ત ગતિ પ્રમાણ નિરૂપણા તેમજ (૮) નક્ષત્રમંડળોની સાથે સમવતાર પ્રરૂપણા. હે ગૌતમ! નક્ષત્રમંડળો. આઠ કહેવામાં આવેલા છે. આ જંબૂઢીપ નામક દ્વીપમાં ૧૮૦ યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને બે નક્ષત્રમંડળો કહેવામાં આવેલા છે હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ત્રણસો ત્રીસ યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને નક્ષત્ર મંડળો કહેવામાં આવેલા છે. આ પ્રમાણે બધા મળીને નક્ષત્ર મંડળો ૮ થઈ જાય છે. આમ મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ! સવભિંતર નક્ષત્ર મંડળથી સર્વબાહય નક્ષત્ર મંડળ ૧૧૫ યોજન દૂર કહેવામાં આવેલ છે. એક નક્ષત્ર વિમાનનું બીજા નક્ષત્ર વિમાનથી વગર વ્યવધાને બે યોજન જેટલું અંતર છે. હે ગૌતમ ! નક્ષત્રમંડળના આયામ વિખંભનું પ્રમાણ બે ગાઉ જેટલું છે. એના પરિક્ષેપનું પ્રમાણ એના આયામ-વિખંભના પ્રમાણ કરતાં કંઈ વધારે છે. તેમજ આની ઊંચાઈ એક ગાઉ જેટલી છે. હે ગૌતમ! સુમેરુથી ૪૪ ૮૨૦ યોજન દૂર સવવ્યંતર નક્ષત્રમંડળ છે. હે ગૌતમ! સુમેરુપર્વતથી સર્વબાહ્ય નક્ષત્રમંડળ ૪પ૩૩૦ યોજન દૂર કહેવામાં આવેલ છે. હે ભદત ! સવવ્યંતર નક્ષત્ર મંડળ કેટલા આયામ અને વિખંભવાનું કહેવામાં આવેલું છે ? તેમજ તેની પરિધિનું પ્રમાણ કેટલું કહેવામાં આવેલું છે ? હે ગૌતમ ! ૯૯૬૪૦ યોજન જેટલો એનો આયામવિખંભ કહેવામં આવેલો છે અને ૩ લાખ ૧૫ હજાર ૮૯ યોજન કરતાં કંઈક અધિક આની પરિધિ કહેવામાં આવેલી છે. હે ભદત ! સર્વબાહ્ય નક્ષત્રમંડળ આયામ અને નિખંભની અપેક્ષાએ કેટલું વિસ્તૃત કહેવામાં આવેલું છે ? અને તેની પરિધિનું પ્રમાણ કેટલું કહેવામાં આવેલું છે ગૌતમ! સર્વબાહ્ય નક્ષત્રમંડળ આયામ અને વિખંભની અપેક્ષાએ ૧ લાખ ૬ સો દ0 યોજન જેટલું કહેવામાં આવેલું છે અને ૩ લાખ ૧૮ હજાર ૩ સો ૧પ યોજન જેટલી પરિધિવાળું કહેવામાં આવેલું છે. હે ભદંત ! જે સમયે નક્ષત્રો સવભિંતર મંડળમાં પ્રાપ્ત થઈને તે પોતાની ગતિ Page #252 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ ૨૪૯ ક્રિયા કરે છે. તે સમયે તેઓ એક એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રો ઉપર ગતિ કરે છે?હે ગૌતમ! તે સમયે તેઓ પર૬પ યોજન ક્ષેત્ર સુધી ગતિ કરે છે. અને ૧૮૨૩ ભાગ સુધી આગળ ગતિ કરતા જ રહે છે. હે ભદત ! જે કાળમાં અભિજિત વગેરે નક્ષત્રો સર્વબાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ ક્રિયા કરે છે. ત્યારે એક-એક મુહૂર્તમાં તેઓ તેઓ કેટલા ક્ષેત્રો સુધી જાય છે ? હે ગૌતમ ! ત્યારે તેઓ પ૩૧૯ યોજન તેમજ ત્રણસો પાંસઠ ભાગ સુધી જાય છે. સર્વબાહ્યમંડળમાં નક્ષત્રની પરિધિ ૩૧૮૩૧૫ છે. આ પરિધિને ૩૬૭ સાથે ગુણિત કરવાથી ૧૧૬૮૨૧૬૦૫ રાશિ આવે છે. આમાં ૨૧૯૬૦ મુહૂર્ત થાય છે. હે ભદંત ! એક-એક મુહૂર્તમાં ચન્દ્ર કેટલા સો ભાગ સુધી જાય છે એટલે કે કેટલા સો ભાગ સુધી ગતિ કરે છે! હે ગૌતમ! જે જે મંડળ પર પહોંચીને ચંદ્ર પોતાની ગતિ ક્રિયા તત્ તત્ મંડળની પરિધિના ૧૭૬૮ ભાગો સુધી દરેક મુહૂર્તમાં તે જાય છે. તેમજ ૧ લાખ ૯૮ હજાર ભાગોને વિભક્ત કરીને પ્રતિમુહૂર્તમાં તે ગતિ કરે હે ભદત! એ ઉપયુક્ત આઠ નક્ષત્રમંડળો કેટલા ચન્દ્રમંડળોમાં અવતરિત હોય છે અન્તભૂત હોય છે? હે ગૌતમ! એ આઠ ચન્દ્ર મંડળોમાં અંતભૂત હોય છે. પ્રથમ ચંદ્રમંડળમાં પ્રથમ નક્ષત્રમંડળ અંતર્ભત થાય છે. તૃતીય ચન્દ્રમંડળમાં દ્વિતીય નક્ષત્રમંડળનો અન્તવિ થાય છે. એ બે નક્ષત્ર મંડળો જંબૂદ્વીપમાં છે. લવણસમુદ્રમાં ભાવી છઠ્ઠા ચન્દ્રમંડળમાં તૃતીય નક્ષત્રમંડળ અન્તત થાય છે. લવણસમુદ્ર ભાવી સપ્તમ ચન્દ્રમંડળમાં ચતુર્થ અન્તભૂત થાય છે. અષ્ટમ ચન્દ્રમંડળમાં પંચમ નક્ષત્રમંડળ અત્તભૂત થાય છે. દશમ ચન્દ્રમંડળમાં ષષ્ઠ નક્ષત્રમંડળ અંતભૂત છે. હે ભદત! એકમુહૂર્તમાં સૂર્યકેટલા સો ભાગ સુધી જાય છે? હે ગૌતમ! સૂર્યજે જે મંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તે તત્ તત્ મંડળ પરિક્ષેપના ૧૮૩૦ ભાગો સુધી ગતિ કરે છે હે ભદંત! નક્ષત્ર એક મુહૂર્તમાં મંડળના કેટલા સો ભાગો સુધી ગતિ કરે છે? હે ગૌતમ ! નક્ષત્ર જે જે મંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તે તત્ મંડળ પરિક્ષેપના ૧૮૩પ ભાગો સુધી ગતિ કરે છે. અહીં જે એક મંડળના ૧૮૩પ ભાગો કહેવામાં આવેલા છે તે સમસ્ત મંડળોના ૧ લાખ ૯ હજાર ૮ સો ભાગોને વિભક્ત કરીને કહેવામાં આવેલા છે. હે ભદત ! જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે. ત્યારે શું આ જંબૂદ્વીપ નામક દ્વીપમા, મંદરપર્વતની પૂર્વ-પશ્ચિમદિશામાં રાત્રિ હોય છે ? હાં, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં દક્ષિણાદ્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાદ્ધમાં દિવસ હોય છે, ત્યારે મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં રાત્રિ હોય છે. હે ભદત ! જંબૂઢીપ નામક દ્વીપમાં સ્થિત મંદરપર્વતની પૂર્વદિશામાં દિવસ હોય છે ત્યારે શું પશ્ચિમદિશામાં પણ દિવસ હોય છે ? જ્યારે પશ્ચિમદિશામાં દિવસ થાય છે ત્યારે શું જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તર અને દક્ષિણદિશામાં રાત હોય છે ! હા, ગૌતમ! આ પ્રમાણે જ હોય છે. હે ભદત ! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં દક્ષિણ દિભાવમાં ઉત્કૃષ્ટ રૂપથી ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ઉત્કૃષ્ટ રૂપથી ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે અને દિવસ ૧૮ મુહૂર્તનો થાય છે ત્યારે શું જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વપશ્ચિમદિશામાં જઘન્ય ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે? હા, ગૌતમ ! આમ જ થાય છે. હે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ બલવપત્નત્તિ- ૭૨૭૭ ભદત ! જ્યારે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે પશ્ચિમદિશામાં પણ ૧૮ મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમદિશામાં ૧૮ મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્વતની ઉત્તર અને દક્ષિણદિશામાં ૧૨ મુહૂર્ત પ્રમાણવાળી જઘન્ય રાત્રિ હોય છે. હા તેમજ હોય છે. હે ભદત ! જ્યારે જંબૂદીપ નામક આ દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં કંઈક કમ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે ત્યારે મંદરપર્વતની પશ્ચિમદિશામાં પણ કિંઈક કમ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે. ત્યારે આ જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરદિશામાં અને દક્ષિણ દિશામાં કંઈક અધિક ૧૨ મુહૂર્ત જેટલી રાત્રિ હોય છે કેમકે જેટલા જેટલા ભાગથી હીન દિવસ થવા માંડે છે તેટલા-તેટલા ભાગથી અધિક રાત્રિ થતી જાય છે. કેમકે અહોરાતનું પ્રમાણ તો ૩૦ મુહૂર્ત જેટલું જ છે. જ્યારે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની દક્ષિણદિશામાં કંઈક અધિક ૧૨ મૂહૂર્ત જેટલી રાત્રી થવા લાગે છે ત્યારે દિનમાનમાં હ્રસ્વતા આવવા માંડે છે. અને રાત્રિ માનમાં વૃદ્ધિ થવા માંડે છે.જ્યારે સવન્જિંતરમંડળથી અનંત મંડળને લઈને ૩૧ મા મંડલાદ્ધમાં સૂર્ય હોય છે તે સમયે ૧૭ મુહૂર્તનો દિવસ હોય છે. ૧૩ મુહૂર્તની રાત્રિ હોય છે.? આ પ્રમાણે દિવસ-રાતનું પ્રમાણ ૩૦ મુહૂર્ત ઉચિત રૂપમાં સિદ્ધ થઈ જાય છે. હા, ગૌતમ ! આમ જ થાય છે એટલે કે જ્યારે આ જંબદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં જઘન્યથી ૧૨ મહુર્તનો દિવસ હોય છે. તે વખતે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે જબૂદ્વીપ નામક દ્વીપમાં, મંદરપર્વતના દક્ષિણ ભાગમાં વષકાળનો પ્રથમ સમય હોય છે ત્યારે ઉત્તરભાગમાં પણ વષકાળનો પ્રથમ ભાગ હોય છે અને જ્યારે ઉત્તરભાગમાં વષકાળનો પ્રથમ સમય હોય છે ત્યારે મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં અનંતર પુરસ્કૃત સમયમાંઅવ્યવહિત રૂપથી આગળ આવનારા ભવિષ્યત્કાળમાં વષકાળનો પ્રથમ સમય હોય છે. જ્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની વષકાળનો પ્રથમ સમય હોય છે. ત્યારે જબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પશ્ચિમ દિશામાં પણ વષકાળનો પ્રથમ સમય હોય છે. અને જ્યારે પશ્ચિમદિશમાં વષકાળનો પ્રથમ સમય હોય છે. ત્યારે યાવતુ મંદરપર્વતની ઉત્તર-દક્ષિણદિશામાં અનંતર પશ્ચાતકૃત સમયમાં અવ્યવહિત રૂપથી વ્યતીત થયેલા સમયમાં વષકાળનો પ્રથમ સમય હોય છે? હે ગૌતમ! જે પ્રમાણે તમે પ્રશ્ન કર્યો છે, તે પ્રમાણે જ ત્યાં હોય છે. હે ભદત ! જ્યારે જંબૂદીપ નામક દ્વીપમાં મંદરપર્વતના દક્ષિણાર્ધમાં પ્રથમ ઉત્સ પિણી હોય છે. ત્યારે મંદરપર્વતના ઉત્તરાર્ધમાં પણ પ્રથમ ઉત્સર્પિણી હોય છે અને તે ભદત ! જ્યારે મંદર પર્વતની ઉત્તરદિશામાં પ્રથમ ઉત્સર્પિણી હોય છે ત્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં શું પ્રથમ અવસર્પિણી હોય છે ? હે ગૌતમ! જંબૂદ્વીપના મંદરપર્વતની પૂર્વદિશામાં અને પશ્ચિમદિશામાં ન ઉત્સર્પિણી હોય છે અને ન અવસર્પિણી હોય છે. કેમકે ત્યાં કાળ અવસ્થિત કહેવામાં આવેલો છે. હે ભદત ! જેબૂદ્વીપ નામક દ્વીપમાં જે બે ચન્દ્રમાઓ કહેવામાં આવેલા છે, તેઓ ઇશાન કોણમાં ઉદિત થઇને તે પછી શું આગ્નેયકોણમાં આવે આ પ્રમાણે સૂર્ય વક્તવ્ય તાની જેમ આગ્નેયકોણમાં ઉદિત થઈને શું દક્ષિણ પશ્ચિમ કોણમાં આવે છે? દક્ષિણ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ વખારો-૭ પશ્ચિમનાકોણમાં ઉદિત થઈને શું પશ્ચિમ-ઉત્તરના કોણમાં આવે છે ? અને પશ્ચિમ ઉત્તરના કોણમાં ઉદિત થઈને શું તેઓ ઉત્તર તેમજ પૂર્વના કોણમાં આવે છે ? એના જવાબમાં પ્રભુ કહે છે-હે ગૌતમ! ભગવતી સૂત્રના પાંચમા શતકના ૧૦ મા ઉદ્દેશકમાં કે જેનું નામ ચન્દ્ર ઉદ્દેશક છે એમાં બધા ચન્દ્ર વિષયક પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવેલા છે. તો તે પ્રમાણે જ અહીં પણ જવાબો સમજી લેવા, [૨૭૮-૨૮૮] હે ભદત ! સંવત્સર કેટલા પ્રકારના છે? હે ગૌતમ! સંવત્સર પાંચ યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ, સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર, અને પંચમ શનૈશ્ચર સંવત્સર નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના છે. જેમકે શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન, કાતિક, માગશીર્ષ, પૌષ, માઘ, ફાગુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ અને આષાઢ હે ભદત ! યુગ સંવત્સર કેટલા પ્રકારનો આવેલો છે? ૧ચાન્દ્ર રચન્દ્ર ૩અભિવદ્ધિત ૪ ચન્દ્ર પઅભિવર્તિત ચન્દ્રમાસનો વિશ્લેષ કરવાથી જે શેષ રહે છે તે પણ ઉપચારથી વિશ્લેષ જ માની લેવામાં આવે છે. વિશ્લેષ જ્યારે ૩૦ વડે ગુણિત થાય છે ત્યારે એક અધિક માસ હોય છે. સૂર્ય માસનું પરિણામ ૩ત્રા અહોરાત્રનું ઉપર પ્રકટ કરવામાં આવેલું છે. આની અપેક્ષાએ ચન્દ્રમાસનું પરિમાણ ૨૯ દિવસ અને એક દિવસના ૨ ભાગોમાંથી ૩૨ ભાગ પ્રમાણ છે. ચન્દ્રમાસનું એજ પરિમાણ છે. સૂર્ય સંવત્સર સંબંધી ૩૦ મા સોના અતિક્રમ બાદ એક અધિક માસ હોય છે. એક યુગમાં ૬૨ સૂર્ય માસો હોય છે પુનઃ સૂર્ય સંબંધી ૩૦ માસોના અતિક્રમથી દ્વિતીય અધિકમાસ હોય છે. પાંચ પ્રમાણવાળા એક યુગમાં ૬૦પક્ષો વ્યતીત થઈ જાય ત્યારે એક અધિકમાસ હોય છે. જ હે ગૌતમ! પ્રથમ ચન્દ્રસંવત્સરમાં ૨૪ પક્ષો હોય છે. કેમકે દરેક માસમાં બે પક્ષો હોય છે અને એક વર્ષમાં ૧૨ માસ હોય છે. એથી ૧ વર્ષમાં ૨૪ પર્વો હોય છે. હે ગૌતમ! દ્વિતીય ચંદ્રસંવત્સરના ૨૪ પક્ષો હોય છે. હે ગૌતમ ! અભિવર્હિત નામક તૃતીય સંવત્સરમાં ૨૬ પક્ષો હોય છે. ૨ પક્ષો અત્રે અધિકમાસના ગૃહીત થયા છે. ચતુર્થ ચંદ્રસંવત્સરના ૨૪ પક્ષો હોય છે. પાંચમો જે અભિવર્તિત સંવત્સર છે, તેના ૨૬ પક્ષો હોય છે. આ પ્રમાણે આ પાંચ સંવત્સરાત્મક યુગમાં-બધા થઈને ૧૨૪ પર્વ પક્ષો હોય છે. આ પ્રકારનો આ યુગ સંવત્સરના સંબંધમાં વિચાર કરવામાં આવેલ છે. પ્રમાણ સંવત્સર કેટલા પ્રકારનો કહેવામાં આવેલો છે ? પ્રમાણ સંવત્સર પાંચ પ્રકારનો કહેવામાં આવેલ છે. નક્ષત્રપ્રમાણસંવત્સર ચન્દ્રપ્રમાણસંવત્સર, ઋતુ પ્રમાણ સંવત્સર, આદિત્ય પ્રમાણસંવત્સર અને અભિવદ્ધિતપ્રમાણસંવત્સર પ્રથમ ચન્દ્રસે વત્સરરૂપ દ્વિતીય ચન્દ્રસંવત્સરરૂપ અને પંચમ અભિવદ્ધિત સંવત્સરરૂપ યુગ સંવત્સ રમાં રાત્રિ દિવસ ની રાશિનું પ્રમાણ ૧૮૩૦ હોય છે. અભિવર્દિત સંવત્સરના ૧૩ ચન્દ્રમાસોના દિવસો નું પ્રમાણ ૩૮૩ –૪૪ Jકર ભાગ હોય છે. એટલે કે ૧૩ ચન્દ્ર માસોનું ૩૮૩ દિવસ અને ૧ દિવસના ૬૨ ભાગોમાંથી ૪૪ ભાગો થાય છે. આ પ્રમાણે આ રીતે નીકળે છે. ચન્દ્રમાસમાં દિવસનું પ્રમાણ ૨૯-૩૩ ૬૨ મૂહૂર્ત જેટલું પ્રકટ કર વામાં આવેલું છે. આ પ્રમાણમાં ૧૩ ને ગુણિત કરવાથી ૩૭૭ દિવસોનું પ્રમાણ નીકળી આવે છે. તેમજ ૪૧૬ અંશોનું પ્રમાણ નીકળી આવે છે. આદિત્યાદિ વર્ષોના મધ્યમાં કર્મ સંવત્સર સંબંધી માસ, ઋતુમાસ નિરંશ હોવાને લીધે પૂર્ણ ૩૦ અહોરાતનો હોવાથી લોકમાં વ્યવહારનો પ્રયોજક હોય છે. શેષ જે સૂયદિકમાસો છે. તે વ્યવહારમાં Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જંબુદ્ધીવપન્નત્તિ- ૭/૨૮૮ ગૃહીત હોવા બદલ દુષ્કર છે. કેમકે તેઓ સાંશ છે. એથી તેઓ વ્યવહારના કામમાં આવતા નથી. હે ભદત ! લક્ષણ સંવત્સર કેટલા પ્રકારનું કહે છે- હે ગૌતમ ! પાંચ પ્રકારનું કહેવામાં આવેલું છે જે કૃત્તિકા વગેરે નક્ષત્રો વિષમ રૂપમાં નહિ પરંતુ સમરૂપથી જ કાર્તિકી પૂર્ણમાસી વગેરે તિથિઓની સાથે સંબંધ કરે છે. એટલે કે જે નક્ષત્ર જે તિથિઓમાં સ્વભાવતઃ હોય છે તે સમક નક્ષત્રો છે જેમકે કાર્તિકી પૂર્ણમાસીનું કૃત્તિકા નક્ષત્ર એ નક્ષત્ર તેજ તિથિઓમાં હોય છે.- જ્યેષ્ઠા મૂલનક્ષત્રની સાથે, શ્રવણ ધનિષ્ઠા ની સાથે મગ શીર્ષ આદ્રની સાથે, આ પ્રકારનો આ કારિકાગત પ્રથમ ચરણનો અર્થ છે. આ દ્વિતીય પાદનો આ પ્રમાણે અર્થ છે. જેમાં ઋતુઓ વિષમરૂપમાં નહિ પરંતુ સમરૂપ માં પરિણમિત થાય છે. જેમ કાર્તિકમાસની પુનમની અનંતર હેમન્તઋતુ હોય છે, પૌષ ની પૂર્ણિમાં પછી શિશિરઋતુ હોય છે. આ જાતના સમરૂપથી જ જે ઋતુઓમાં પરિણ મન થતું રહે છે, તે પણ સમકનક્ષત્ર છે. જે સંવત્સર અતિઉષ્ણ હોતું નથી તેમજ અતિ. શીત પણ હોતું નથી પરંતુ જળરાશિ સમ્પન્ન હોય છે, તે સંવત્સર લક્ષણથી નિષ્પન્ન હોય છે આથી નક્ષત્રોના ચાર રૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે નક્ષત્ર સંવત્સર કહેવામાં આવે છે. ચન્દ્રની સાથે યોગ-સંબંધ-ને પ્રાપ્ત થયેલા વિષમચારી નક્ષત્ર-માસથી વિસદ્રશ નામવાળા નક્ષત્રો-તતુ તતુ માસાન્તની તિથિને જે સંવત્સરમાં સમાપ્ત કરે છે, તેમજ જે સંવત્સર કટુક હોય છે-શીત, આતપ, રોગ, વગેરેની પ્રધાનતાને લીધે પરિણામમાં દુઃખદાયક હોય છે, તેમજ પ્રભૂત જળરાશિથી સમ્પન્ન હોય છે, એવા સંવત્સરનો ઋષિજનો ચાન્દ્ર, સંવત્સર કહે છે, કેમકે ત્યાંજ માસોની પરિસમાપ્તિ હોય છે. મહર્ષિજનો તે સંવત્સરને કર્મ સંવત્સર કહે છે કે જે સંવત્સરમાં વૃક્ષો, ફળ, પુષ્પ આપવાના કાળથી. ભિન્નકાળમાં પણ ફળ-પુષ્પો આપે છે. પ્રવાલ અંકુલ વગેરેથી યુક્ત થતા નથી, જે સંવત્સરમાં આદિત્ય પૃથિવીને, ઉદકને અને ફળ પુષ્પોને રસ આપે છે, તે સંવત્સરનું નામ આદિત્ય સંવત્સર છે. આ સંવત્સરમાં મામૂલી વર્ષોથી પણ અનાજ ઉત્પન્ન લઈ જાય છે. જે સંવત્સરમાં સૂર્યના પ્રચંડ તાપથી ક્ષણ, લવ, અને દિવસ તપ્ત રહે છે અને જેમાં નિમ્ન સ્થળો જળથી પરિપૂર્ણ રહે છે. એવા સંવત્સરને મહર્ષિઓ અભિવદ્ધિત સંવત્સર કહે છે. હે ભદત! શનિશ્ચર સંવત્સર કેટલા પ્રકારનો કહેવામાં આવેલો છે? હે ગૌતમ ! શનૈશ્ચર સંવત્સર ૨૮ પ્રકારનો કહેવામાં આવેલો છે. અભિ જિતું. શનૈશ્ચરસંવત્સર, શ્રવણશનૈશ્ચરસંવત્સર,ધનિષ્ઠાશનૈશ્ચરસંવત્સર,અને ઉત્તરભાદ્રપદશનૈશ્વરસંવત્સર, રેવતીશનૈશ્ચરસંવત્સર અશ્વિનીશનૈશ્વચરસંવત્સર ભરિણીશનૈશ્વચરસંવત્સર, કૃતિકા શનૈશ્ચરસંવત્સર રોહિણીસંવત્સર યાવતુ ઉત્તરા ષાઢા શનૈશ્વર સંવત્સર અથવા શનૈશ્વર મહાગ્રહ છે. આ ૩૦ વર્ષોમાં સમસ્ત અભિજિતથી માંડીને ઉત્તરાષા દ્વાન્ત સુધીના નક્ષત્ર મંડળોને સમાપ્ત કરી નાંખે છે. આ પ્રમાણે એના કાળનું પ્રમાણ ૩૦ વર્ષ જેટલું છે. હે ભદત એક-એક સંવત્સરના ચન્દ્રાદિ વર્ષો કેટલા માસના હોય છે?હે ગૌતમ! એક-એક સંવત્સરના ૧૨-૧૨ માસો થાય છે. એ મહીનાઓના નામો બે પ્રકારના કહેવામાં આવેલા છે. લૌકિક અને લોકોત્તરિક લૌકિક નામો આ છે- જેમકે શ્રાવણ, Page #256 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ ૨૫૩ ભાદ્રપદ, યાવતું આષાઢ લોકોત્તરિક નામ આ પ્રમાણે છે. જેમકે (૧) અભિનંદિત, (૨) પ્રતિષ્ઠિત (૩) વિજય (૪) પ્રીતિવદ્ધન, (૫) શ્રેયાનું (૬) શિવ (૭) શિશિર (૮) હિમવાનું. (૯) વસંતમાસ, (૧૦) કુસુમ સંભવ, (૧૧) નિદાઘ અને (૧૨) વનવિરોહ એ ૧૨ નામો લોકોત્તરિક છે. [૨૮૮-૨૯૮] હે ભદત ! એક-એક માસના કેટકેટલા પક્ષો હોય છે? હે ગૌતમ! એકમાસના બે પક્ષો હોય છે. કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ જે એક-એક પક્ષના ૧૫ દિવસો હોય છે. તે આ પ્રમાણે પ્રતિપદાદિવસ, દ્વિતીયાદિવસ યાવતુ પચ્ચદશીદિવસ પ્રતિપદા એ માસનો પ્રથમ દિવસ છે. દ્વિતીયા આ માસનો બીજો દિવસ છે. અંતિમ દિવસનું નામ પંચદશી છે. આ એક પક્ષનો ૧૫ મો દિવસ છે. હે ભદત ! એ ૧૫ દિવસોના લોકોત્તર શાસ્ત્રમાં કેટકેટલા નામો કહેવામાં આવેલ છે ? હે ગૌતમ! એ પંદર દિવસના શાસ્ત્રમાં ૧૫ નામો કહેવામાં આવેલા છે. પૂવગ, સિદ્ધમનોરમ, મનોહર, યશોભદ્ર, યશોધર, સર્વકામસમૃદ્ધ, ઈન્દ્ર મૂધભિષિક્ત, સૌમનસ, ધનંજય, અર્થસિદ્ધ, અભિ જાત, અત્યશન, શતંજય અગ્નિવેશ્મ તેમજ ઉપશમ. હે ભદેત ! એ ૧૫ દિવસોની કેટલી તિથિઓ કહેવામાં આવી છે ? હે ગૌતમ ! ૧૫ તિથિઓ હોય છે. નંદા પ્રથમા, ભદ્રા. દ્વિતીયા, જયા તૃતીયા. તુચ્છા ચતુર્થી, પૂણ પુનઃ નન્દા, ભદ્રા સપ્તમી, જયા અષ્ટમી, તુચ્છા નવમી, પૂર્ણદશમી, નન્દા, ભદ્રા દ્વાદશી, જયા ત્રયોદશી, તુચ્છા પૂર્ણ આ પ્રમાણે એ પાંચ નંદાદિક તિથિઓ ત્રિગુણિત થઈને ૧૫ દિવસોની થઈ જાય છે. હે ભદત ! એક-એક પક્ષમાં કેટલી રાત્રિઓ કહેવામાં આવેલી છે. હે ગૌતમ ! એક-એક પક્ષમાં ૧૫-૧૫ રાત્રિઓ કહેવામાં આવેલી છે. પ્રતિપદ રાત્રિ યાવતુ પંચ દશીરાત્રિ ભદંત! એ ૧૫ રાત્રિઓના કેટલા નામો કહેવામાં આવેલા છે? હે ગૌતમ! ૧૫ નામો કહેવામાં આવેલા છે. ઉત્તમાં, સુનક્ષત્રા, એલાપત્યા યશોધરા સૌમનસા શ્રી સંભૂતા વિજ્યા વૈજયન્તી જયંતન્તી અપરાજિતા ઈચ્છા સમાહારા તેજા અતિતેજા અને દેવાનંદા પંચદશીની રાત્રિનું નામ છે. હે ભદત ! એ ઉત્તમાદિ ૧૫ રાત્રિઓની કેટલી તિથિઓ કહેવામાં આવેલી છે ? હે ગૌતમ! એ ઉત્તમાદિ ૧૫ રાત્રિઓની તિથિઓ ૧૫ કહેવામાં આવેલી છે. જેમકે ઉગ્રવતી ભોગવતી યશોમતી સર્વિસિદ્ધ, શુભનામા ઉગ્રવતી ભોગવતી યશોમતી સરિદ્વા શુભનામાં ઉગ્રવતી ભોગવતી યશોમતી સવસિદ્ધા શુભનામાં ૧૫મી પૂણ્યતિથિની રાત્રિનું નામ છે. હે ભદત ! એક અહોરાતના કેટલા મુહૂત થાય છે ? હે ગૌતમ ! એક અહોરાતના ૩૦ મુહૂત થાય રૂદ્રમુહૂર્ત. શ્રેયામુહૂર્ત, મિત્રમુહૂર્ત, વાયુમુહૂર્ત, સુપ્રીતમુહૂર્ત, અભિ ચન્દ્રમુહૂર્ત, મહેન્દ્રમુહૂર્ત. બલવંતમુહૂર્ણ બ્રહ્મમુહૂર્ત, બહુસ–મુહૂર્ત, ઇશાનમુહૂર્ત, ત્વષ્ટામુહૂર્ત, ભાવિતાત્મ મુહૂર્ત, વૈશ્રમણમુહૂર્ત, વારુણમુહૂર્ત, આનંદમુહૂર્ત, વિજય મુહૂર્ત, વિશ્વસનમુહૂર્ત, પ્રાજા પત્યમૂહૂર્ત, ઉપશમમુહૂર્ત, ગન્ધર્વમુહૂર્ત, અગ્નિવેશ મુહૂર્ત, શતવૃશભમુહૂર્ત, આતપ વાન અમમ ઋણવાનું, ભૌમ વૃષભ, સવર્થ, તેમજ રાક્ષસ [૨૯] હે ભદત ! જ્યોતિશાસ્ત્રની પરિભાષા વિશેષરૂપ કરણો કેટલા કહેવા માં આવેલા હે ગૌતમ! કરણ ૧૧ છે. બવકરણ, બાલવકરણ, કૌલવકરણ, સ્ત્રી તૈતિલકરણ, ગરાદિકરણ વણિજકરણ, વિષ્ટિકરણ, શકુનિકરણ ચતુષ્પદકરણ, નાગ કરણ, કિંતુગ્ધનકરણ હે ગૌતમ ! સાત કિરણ ચર છે અને ચારકરણ સ્થિર છે. બવકરણ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જબુતીવપનત્તિ- ૭ર૯૯ બાલવકરણ, કૌલવકરણ ગરકરણ સ્ત્રીવિલોચનકરણ, વણિજકરણ અને વિષ્ટીકરણ આ સાત કરણો ચર છે અને તથા આ સિવાયના ચાર કરણ છે તે સ્થિરકરણ છે. શકુનિ કરણ, ચતુષ્પદકરણ, નાગકરણ અને કિંતુગ્ધનકરણ હે ભદત ! આ ત્રણ કયા કાળમાં ચર અને કયા કાળમાં સ્થિર થાય છે ? હે ગૌતમ! શુકલપક્ષના પડવાની રાત્રિએ બવ દ્વિતીયતિથિમાં બાલવકરણ દ્વિતીયાતિથિની રાત્રિમાં કૌલવ તૃતીયાતિથિના દિવસ માં સ્ત્રી વિલોચનકરણ તૃતીયાતિથિની રાત્રિમાં ગરાદિકરણ ચતુથીતિથિના દિવસમાં વણિજ અને રાત્રિમાં વિષ્ટિ પંચમીતિથિના દિવસમાં બવ છે અને બાલવ રાત્રિએ ષષ્ઠીના દિવસે કૌલવ રાત્રિએ સ્ત્રીવિલોચન સાતમના દિવસે ગરાદિકરણ અને રાત્રે વણિજકરણ આઠમતિથિએ દિવસે વિષ્ટિકરણ અને રાત્રે બવ નોમના દિવસે બાલવ રાત્રિએ કોલવ દશમના રોજ દિવસમાં સ્ત્રીવિલોચન અને રાત્રિમાં ગર એકાદશીએ દિવસમાં રાત્રિમાં વિષ્ટિકરણ બારશતિથિએ દિવસમાં બવ અને રાત્રે બાલવ તેરશ તિથિએ દિવસમાં કૌલવ અને રાત્રે સ્ત્રીવિલોચન ચૌદશની તિથિએ દિવસમાં ગરાઈ અને રાત્રે વણિજ પૂર્ણિમાના દિવસે વિષ્ટિ રાત્રે બવ કરણ થાય છે. કૃષ્ણ પક્ષની એકમે દિવસમાં બાલવ રાત્રે કૌલવ બીજની તિથિએ દિવસમાં સ્ત્રીવિલોચન રાત્રે ગરાઇ ત્રીજની તિથિએ દિવસમાં વણિજ અને રાત્રે વિષ્ટિ ચોથની તિથિએ દિવસમાં બવ અને રાત્રે બાલવ પાંચમની તિથિએ દિવસમાં કૌલવ અને રાત્રે સ્ત્રીવિલોચન છઠની તિથિએ દિવસમાં ગરાઈ અને રાત્રે વણિજ સાતમની તિથિએ દિવસમાં વિષ્ટિ અને રાત્રે બવ આઠમની તિથિએ દિવસમાં બાલવ અને રાત્રે કૌલવ નવમી તિથિએ દિવસમાં સ્ત્રીવિ લોચન રાત્રે ગરાઈ દશમની તિથિએ દિવસમાં વણિજ અને રાત્રે વિષ્ટિ અગ્યારશની તિથિએ દિવસમાં બવ અને રાત્રે બાલવ બારશની. તિથિએ દિવસમાં કૌલવ અને રાત્રે સ્ત્રીવીલોચન તેરસના રોજ દિવસમાં ગર અને રાત્રિમાં વણિજ ચૌદશના રોજ દિવસમાં વિષ્ટિ અને રાત્રિ શકુનિ અમાવસ્યાતિથિએ દિવસમાં ચતુષ્પદ અને રાત્રિમાં નાગ નામનું કરણ થાય છે. શુકલપક્ષની પ્રતિપદાતિથિમાં દિવસમાં કિંતુગ્ધન નામનું કરણ થાય છે. કૃષ્ણપક્ષની ચૌદશના રોજ રાત્રિમાં શકુનિકરણ અને અમાવસ્યામાં દિવસમાં ચતુષ્પદકરણ રાત્રે નાગ નામનું કરણ, શુકલ પક્ષના પડવાના દિવસે દિવસમાં કિંતુગ્ધનકરણ આ ચાર કરણ સ્થિર આ તિથિઓ માં જ થાય છે. [૩૦૦-૩૦૧] હે ભદત ! સંવત્સર શું આદિવાળા છે? આદિવાળા છે? માસ શું આદિવાળા છે ? સમસ્ત સંવત્સરોમાં સહુથી પ્રથમ સંવત્સર ચન્દ્ર સંવત્સર છે. અયનોમાં સૌથી પ્રથમ અયન દક્ષિણાયન હોય છે. પ્રાવૃત્ આદિ છ ઋતુઓ કહેવામાં આવી છે એમાં અષાઢ શ્રાવણ બે માસ રૂપ પ્રવૃત્ ઋતુ હોય છે. બધાં માસોમાં યુગારમ્ભમાં શ્રાવણ માસ જ હોય છે. યુગના આર્મમાં સર્વ પ્રથમ કૃષ્ણપક્ષ જ પ્રવૃત્ત થાય છે રાતદિવસમાં યુગના આરમ્ભમાં દતિવસ જ સર્વ પ્રથમ પ્રવૃત્ત થાય ૩૦ મુહૂર્તોમાં સર્વ પ્રથમ મુહૂર્ત યુગની આદિમાં રદ્ર હોય છે કારણોમાં સર્વ પ્રથમ કારણ બાલવ જ હોય છે. નક્ષત્રોમાં સર્વ પ્રથમ કરણ બાલવ જ હોય છે. નક્ષત્રોમાં સર્વ પ્રથમ નક્ષત્ર અભિજિતું. હોય છે. હે ગૌતમ! પાંચ સંવત્સરીવાળા એક યુગમાં દશ અયન હોય છે ઋતુઓ ૩૦ હોય છે એક યુગમાં ૬૦ માસ હોય છે એક યુગમાં ૧૨૦ પક્ષ હોય છે. એક યુગમાં Page #258 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ ૨૫૫ ૧૮૩૦ અહોરાત હોય છે અહોરાતનાં ૫૪૯૦૦મુહૂર્ત થાય છે. [૩૦૧-૩૨૮]પ્રસ્તુત પ્રકરણમાં જે દશઅધિકારદ્વાર છે તે પ્રકટ કરવામાં આવ્યા છે. આમાં પ્રથમ યોગદ્વાર પછી ક્ષેત્ર દેવતાદ્વાર, તારાગ્રદ્વાર, ગૌત્રદ્વાર, સંસ્થાન દ્વાર, ચન્દ્રરવિયોગદ્વાર કુળદ્વારા, પૂર્ણિમા તથા અમાવસ્યાદ્વાર, સનિપા દ્વાર, નેતા દ્વાર, હે ભદન્ત નક્ષત્ર કેટલા કહેવામાં આવ્યા છે? હે ગૌતમ! નક્ષત્ર ૨૮ કહેવામાં આવ્યા છે અભિજિત નક્ષત્ર શ્રવણ ધનિષ્ઠા શતભિષક પૂર્વભા દ્રપદા ઉત્તરભાદ્રપદા રેવતી અશ્વિની ભરણી કૃત્તિકા રોહિણી મૃગશિરા આદ્ર પુનર્વસુ અશ્લેષા મઘા પૂર્વ ફાલ્ગણી ઉત્તરફાલ્ગણી હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂવષાઢા ઉત્તરાષાઢા, હે ગૌતમ ! આ જે અઠ્યાવીસ નક્ષત્ર છે આ અઠ્યાવીસ નક્ષત્રોની વચમાં જે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણદિશામાં ચન્દ્રની સાથે યોગ કરે છે એવા તે છ નક્ષત્ર છે મૃગશીર્ષ આદ્ર પુષ્ય અશ્લેષા હસ્ત મૂળ એ છ નક્ષત્ર ચન્દ્ર સમ્બન્ધી જે ૧૫ મંડળ છે તેમની બહાર રહીને જ યોગ કરે છે. આ મૃગશિરા વગેરે ૬ નક્ષત્ર દક્ષિણ દિશામાં - વ્યવસ્થિત છે અને ચન્દ્ર દ્વીપથી મંડળોમાં ગતિ કરતાં તે નક્ષત્રોની ઉત્તરદિશામાં અવા સ્થિત થઈ જાય છે. આ રીતે દક્ષિણદિગ્યોગ બની જાય છે. જે નક્ષત્ર સદા ચન્દ્રની ઉત્તર દિશામાં જ રહે છે. એવા નક્ષત્ર ૧૨ તે આ પ્રમાણે અભિજિતુ શ્રવણ ધિષ્ઠા પૂર્વભાદ્રપદા ઉત્તરભાદ્રપદા રેવતી અશ્વિની ભરણિ પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની અને સ્વાતિ જે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણદિશામાં અને ઉત્તરદિશામાં એ બે દિશાઓમાં વ્યવસ્થિત થતાં પ્રમર્દ યોગ-નક્ષત્ર વિમાનોને ભેદને વચમાં ગમનરૂપ યોગને-સમ્બન્ધને કરે છે એવા સાત નક્ષત્ર તે નામ આ પ્રમાણે છે- કૃત્તિકા રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા અને અનુરાધા અઠ્યાવીશ નક્ષત્રોમાંથી જે બે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણ દિશામાં વર્તમાન રહીને પ્રમkયોગ પણ કરે છે. તે પૂવષાઢા અને ઉત્તરાષાઢા તેઓ સદા ચન્દ્રનીદક્ષિણદિશામાં વ્યવસ્થિત રહે છે. આ બંને નક્ષત્રોએ સર્વબાહ્ય ચન્દ્રમંડળ માં પ્રથમ સબન્ધ કર્યો છે અત્યારે પણ તેઓ કરે છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે તે અઠ્યાવીશ નક્ષત્રોની વચ્ચે જે નક્ષત્ર સદા ચન્દ્રની સાથે કેવળ એક પ્રમર્દ યોગને જ કરે છે. એવું તે નક્ષત્ર એક ષ્ઠા જ છે. હે ભદત! આપે જે ૨૮ નક્ષત્ર કહેલા છે તેમાંથી જે પહેલું અભિજિતુ નામનું નક્ષત્ર છે તે નક્ષત્રના સ્વામીદેવતા કોણ છે? હે ગૌતમ! અભિજિતુ નક્ષત્રના સ્વામી બ્રહ્મ નામના દેવ વિશેષ છે શ્રવણ નક્ષત્રના સ્વામી વિષ્ણુ ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી વસુ દેવતા છે આજ ક્રમથી-બ્રહ્મ, વિષ્ણુ, વસુ, વરૂણ, અજ, અભિવૃદ્ધિપૂષા અશ્વ, યમ, અગ્નિ .પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતિ, બૃહસ્પતિ, સર્પ, પિતૃ, ભગ અર્યમા સવિતા –ાષ્ટ્ર, વાયુ, ઈન્દ્રામૂનિ, મિત્ર, ઈન્દ્ર, નૈઋત, આપ, અને વિશ્વા અન્તિમ નક્ષત્ર ઉત્તરાષાઢા છે તેના સ્વામી વિશ્વે દેવતા છે. હે ભદન્ત ! આ પ્રદર્શિત ૨૮ નક્ષત્રોમાં જે અભિજિત નક્ષત્ર છે તે કેટલા તારા વાળું છે? હે ગૌતમ ! અભિજિતુ નક્ષત્ર ત્રણ તારાવાળું છે. અભિજિતુ નક્ષત્રમાં પ્રતિ પાદિત પદ્ધતિ અનુસાર જે નક્ષત્રના જેટલા તારા છે તે નક્ષત્ર જ તે તારાઓના અધિપતિ છે એમ જાણવું જોઇએ અભિજિત નક્ષત્રના ત્રણ તારા શ્રવણ નક્ષત્રના પણ ત્રણ તારા ધનિષ્ઠા નક્ષત્રના પાંચ તારા છે. શતભિષક નક્ષત્રના એકસો તારા પૂર્વભદ્રપદા નક્ષત્ર Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ અદ્વીપનત્તિ- ૭૩૨૮ ના બે તારા ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના બે તારા રેવતી નક્ષત્રના ૩૨ તારા છે. અશ્વિની નક્ષત્રના ૩ તારા છે. ભરણી નક્ષત્રના ૩ તારા છે. કૃતિકા નક્ષત્રના છ તારા છે રોહિણી નક્ષત્રના પ તારા છે. મૃગશિરા નક્ષત્રના ત્રણ તારા છે. આ નક્ષત્રનો એક તારો છે. પુનર્વસુ નક્ષત્રના પાંચ તારા પુષ્ય નક્ષત્રના ૩ તારા છે અશ્લેષા નક્ષત્રના ૬ તારા મઘા નક્ષત્રના સાત તારા છે. પૂર્વાલ્વની નક્ષત્રના બે તારા છે, ઉત્તરાફાલ્યુની નક્ષત્રના પણ બે તારા છે. હસ્ત નક્ષત્રના પાંચ તારા છે ચિત્રા નક્ષત્રનું એક જ તારા વિમાન છે એજ રીતે સ્વાતિ નક્ષત્રનું પણ એક જ તારાવિમાન છે. વિશાખા નક્ષત્રના પ તારા છે અનુ રાધા નક્ષત્રના ચાર તારા છે. જ્યેષ્ઠા નક્ષત્રના ૩ તારા છે. મૂળ નક્ષત્રના ૧૧ તારા વિમાન છે, પૂવષાઢા નક્ષત્રના ચાર તારા છે, ઉત્તરાષાઢા નક્ષત્રના પણ ચાર તારા છે. હે ભદન્ત ! આ અઠ્યાવીસ નક્ષત્રોની મધ્યે જે અભિજિતુ નક્ષત્ર છે તેનું ગોત્ર કયું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! અભિક્તિ નક્ષત્રનું ગોત્ર મૌદગલ્ય છે શ્રવણ નક્ષત્રનું ગોત્ર સાંખ્યાયન છે. ધનિષ્ઠા નક્ષત્રનું ગોત્ર અગ્રભાવ સભિષક નક્ષત્રનું નામ ગોત્ર કણિલ્લ છે. પૂર્વભાદ્રપદા નક્ષત્રનું ગોત્ર જાતુકર્ણ છે, ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનું ગોત્ર ધનંજય છે. રેવતી નક્ષત્રનું ગોત્ર પુષ્પાયન છે. અશ્વિની નક્ષત્રનું ગોત્ર આશ્વાસન છે. ભરણી નક્ષત્રનું ગોત્ર ભાર્ગવંશ છે કૃત્તિકાનક્ષત્રનું ગોત્ર અગ્નિવેશ્ય રોહિણી નક્ષત્રનું ગોત્ર ગૌતમ છે. મૃગશિરા નક્ષત્રનું ભારદ્વાજ ગોત્ર છે. આદ્રનિક્ષત્રનું લોહિ ત્યાયન ગોત્ર છે પુનર્વસુનક્ષત્રનું વસિષ્ઠ ગોત્ર છે પુષ્યનક્ષત્રનું અવમાયણ ગોત્ર છે. અશ્લેષાનક્ષત્રનું માંડવ્યાયન ગોત્ર છે. મઘા નક્ષત્રનું પિંગાયન ગોત્ર છે પૂર્વફાળુની ક્ષેત્રનું ગોવાલાયણ ગોત્ર છે ઉત્તરફાળુની નક્ષત્રનું કાશ્યપ ગોત્ર છે. હસ્તનક્ષેત્રનું કૌશિક ગોત્ર છે. મિત્રાનક્ષત્રનું દાયિન ગોત્ર છે. સ્વાતિ નક્ષત્રનું ચામરચ્છાયન ગોત્ર છે. વિશાખાનક્ષત્રનું શુંગાયન ગોત્ર છે. અનુરાધાનક્ષત્રનું ગોવાલ્યાયન ગોત્ર છે જ્યેષ્ઠા નક્ષત્રનું ચિકિત્સાયન ગોત્ર છે. મૂળ નક્ષત્રનું કાત્યાયન ગોત્ર છે. ઉત્તરભાદ્ર પદાનક્ષત્રનું બાભ્રવ્યયાન ગોત્ર છે. ઉત્તરાષાઢા નક્ષત્રનું વ્યાઘાપત્ય ગોત્ર છે. હે ભદન્ત ! આ અઠ્યાવીસ નક્ષત્રોની વચમાં અભિજિતુ નામનું નક્ષત્ર છે તેનું સંસ્થાન-આકાર કેવું કહેવામાં આવ્યું છે હે ગૌતમ ! ગાયોના મસ્તકની જે આવલિ છે. મસ્તકના પુગલોની દીર્ઘરૂપ જે શ્રેણી છે-તેના જેવો આકાર અભિજિતુ નક્ષત્રનો. કહેવામાં આવ્યો છે. અભિજિત નક્ષત્રનું સંસ્થાન કાસાર-તળાવ ધનિષ્ઠા નક્ષત્રનો આકાર શકુની પક્ષી-જેવો છે. શતભિષક નક્ષત્રનું પુષ્પોપચાર જેવું પૂર્વભાદ્રપદા નક્ષત્ર નો અર્ધવાવ જેવો છે. ઉત્તરભાદ્રપદા અર્ધવાવ રેવતી નક્ષત્રનો નૌકા જેવો અશ્વિની ઘોડાની ખાંધ જેવો છે. ભરણી ભગ જેવું કૃત્તિકાનક્ષત્રનું કુરાનીધારા જેવું છે. રોહિણી ગાડાની ધરી જેવો છે. મૃગશિર હરણના મસ્તક જેવો છે. આદ્રી રધિરના બિન્દુ જેવો પુનર્વસુ ત્રાજવાનો જેવો પુષ્ય નક્ષત્રનું વર્તમાનની જેવી અશ્લેષા ધ્વજાના જેવું મઘા નક્ષત્રનું પ્રાકારનું જેવું પૂર્વફાળુની અધપલંગ જેવી હોય છે આજ પ્રકારનો આકાર ઉત્તરફાલ્ગની હસ્ત હાથના જેવી મિત્રા મુખના મંડનભૂત સુવર્ણપુષ્પના સોનાજુઈના જેવો સ્વાતિ મુખના મંડનભૂત સુવર્ણપુષ્પના સોનાજુઈના જેવો સ્વાતિ કલાકની જેવી વિશાખા ઢોર બાંધવાના દોરડાનો જેવો અનુરાધા એકાવલી નામના હારનો જેવો. જ્યેષ્ઠા હાથીના દાંતનો જેવો મૂલ વિંછીના પૂંછડીનો પૂર્વાષાઢા હાથીના પગનો Page #260 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ ૨૫૭ ઉતરાષાઢા સિંહના આકાર જેવી આ રીતે આ ઉપર કહેલા નક્ષત્રો આકાર હોય છે. હે ભદન્ત ! અઠ્યાવીસ નક્ષત્રોમાંથી જે અભિજિતુ નામનું નક્ષત્ર છે તેનો ચન્દ્રની. સાથે કેટલા મુહૂર્ત સુધી સમ્બન્ધ રહે છે ? હે ગૌતમ ! અભિજિતુ નક્ષત્રનો ચન્દ્ર સાથે યોગ થવાનો કાળ ૯-૨૭/૬૭ મુહૂર્તનો છે શભિષક, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ તેમજ જ્યેષ્ઠા આ છ નક્ષત્ર ચન્દ્રમાની સાથે ૧૫ મુહૂર્ત સુધી યોગ કરે છે. ઉત્તરફાલ્ગની, ઉત્તરષાઢા, ઉત્તરભાદ્રપદા આ ત્રણ નક્ષત્ર તથા પુનર્વસુ રોહિણી અને વિશાખા આ છે નક્ષત્ર ૪૫ મુહૂર્ત સુધી ચન્દ્રમાની સાથે સંબંધ રાખે છે, બાકી રહેલા નક્ષત્ર-શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્તિકા મૃગશિરા, પુષ્પ, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ અને પૂવષાઢા એ પંદર નક્ષત્ર-૩૦ મુહૂર્ત સુધી ચન્દ્રમાંની સાથે સંબંધ રાખે છે. હે ભદન્ત ! આ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે અભિજિતુ નામનું પ્રથમ નક્ષત્ર છે તેનો સૂર્યની સાથે કેટલા અહોરાત સુધી સંબંધ બન્યો રહે છે? 8 અહોરાત્રિ અને ૬ મુહૂર્ત સુધી અભિજિતુ નક્ષત્રોનો યોગ સૂર્યની સાથે રહે છે શભિષકનક્ષત્ર, ભરણી નક્ષત્ર, આદ્રનક્ષત્ર, આશ્લેષાનક્ષત્ર, સ્વાતિનક્ષત્ર ને જ્યેષ્ઠા નક્ષત્ર એ ૬ નક્ષત્રોનો રવિની. સાથે યોગકાળ ૨૧ મુહૂર્તનો છે અને છ અહોરાત્રિનો છે, ઉત્તરભાદ્રપદા, ઉત્તરફાગુની. ઉત્તરાષાઢા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા આ છ નક્ષત્ર સૂર્યની સાથે ત્રણ મુહૂર્ત અને વીસ દિવસ રાત સુધી જોડાયેલા રહે છે. બાકીના જે ૧૫ નક્ષત્ર વધ્યા છે-શ્રવણ, ધનિષ્ટી, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્તિકા, મૃગશિરા, પુષ્ય, મઘા, પૂર્વ ફાલ્ગની, ઉત્તરફાલ્ગની ચિત્રા, અનુરાધા, મૂલ તેમજ પૂવષાઢા આ સઘળા નક્ષત્ર સૂર્યની સાથે ૧૨ મુહૂર્ત-૧૩દિવસ રહે છે. [૩૨૯૩૩૧] હે ભદન્ત ! કુલ સંજ્ઞક નક્ષત્ર કેટલા કહેવામાં આવ્યા ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર કેટલાં કહેવામાં આવ્યા છે ?કેટલાં નક્ષત્ર કુલીપકુલ સંજ્ઞક કહેવામાં આવ્યા છે? ૧૨ નક્ષત્ર કુલ સંજ્ઞક છે, ૧૨ નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક છે અને ૪ નક્ષત્ર કુલપુકલ સંજ્ઞક છે જે કુલ સંજ્ઞક નક્ષત્ર છે તે આ પ્રમાણે ધનિષ્ઠા ઉત્તરભાદ્રપદા અશ્વિની નક્ષત્રકુલ કૃત્તિકા મૃગશિરા પુષ્પ મઘા ઉત્તરફાલ્ગની ચિત્રા વિશાખા મૂલ ઉત્તરાષાઢા જે નક્ષત્રો કુલ સંજ્ઞક નક્ષત્રોની પાસે હોય છે તે નક્ષત્રો ઉપચારથી ઉપકુલ સંજ્ઞક છે અને આ શ્રવણ આદિ નક્ષત્રો છે જે નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્રોની નીચે રહે છે તેઓ કુલોપકુલ સંજ્ઞક નક્ષત્ર છે. આવા તે અભિજિતુ, શતભિષક, આદ્ર અને અનુરાધા આ નક્ષત્રો છે. શ્રવણ પૂર્વભાદ્રપદી રેવતી, ભરણી રોહિણી પુનર્વસુ અશ્લેષા પૂર્વાફાલ્ગની હસ્ત જ્યેષ્ઠા પૂવષાઢા નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર છે. હે ભદન્ત! પૂર્ણિમા અને અમાવસ્યા કેટલી કહેવામાં આવી છે? હે ગૌતમ! ૧૨ પૂર્ણમાઓ અને ૧૨ અમાવાસ્યાઓ કહેવામાં આવેલ છે. તે બંનેના ૧૨ પ્રકાર આ પ્રમાણે છે શ્રાવિષ્ઠી પ્રોષ્ઠપદા આશ્વયુજી કાર્તિકી માર્ગશીર્ષ પૌષી માથી ફાલ્ગની ચૈત્રી વૈશાખી જ્યેષ્ઠામૂલી આષાઢી. હે ભદન્ત ! શ્રાવિષ્ઠી પૂર્ણિમાને પૂર્ણ માસને-કેટલા નક્ષત્ર ચન્દ્રની સાથે સમ્બ ન્વિત થઈને સમાપ્ત કરે છે? હે ગૌતમ ! ત્રણ નક્ષત્ર ચન્દ્રન સાથે સમ્બન્ધિત થઈને પૂર્ણિ માને સમાપ્ત કરે છે. આ ત્રણ નક્ષત્ર આ છે અભિજિતું શ્રવણ અને ધનિષ્ઠા જે અમા. Ja 17cation International Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જંબુદ્ધીવપન્નત્તિ - ૭/૩૩૧ વસ્યાને આ યુગમાં જાણવા ઇચ્છતા હોય કે કયા નક્ષત્રમાં વર્તમાન અમાવાસ્યા પરિ સમાપ્ત થાય છે તો આ માટે જેટલા રૂપોથી જેટલી અમાવસ્યાઓ નિકળી ગઇ હોય તેટલી સંખ્યાને સ્થાપિત કરી લેવી જોઇએ. ૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ બાસઠ ભાગ અને એક ૬૨ ભાગનો એકસઠમો ભાગ આવે છે. આ પ્રમાણે અવધાર્યરાશિનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. ૨૨ મુહૂર્તના ૪૬ બાસઠ ભાગ રૂપ આ પુનર્વસુ નક્ષત્રનું આટલું પ્રમાણશોધન યોગ્ય પૂર્ણ થાય છે. ઉત્તરફાલ્ગુની સુધીના નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર થી લઇને ૧૦૨ થી શોધવામાં આવે છે, વિશાખા સુધીના નક્ષત્ર ૨૯૨ થી શોધાય છે અને ઉત્તરાષાઢા સુધીના નક્ષત્ર ૪૪૨ થી શોધાય છે જેવી રીતે પૂર્વે અમાવસ્યા અને ચન્દ્ર નક્ષત્રના પરિજ્ઞાનના નિમિત્ત અવધાર્ય રાશિ કહેવામાં આવી છે એવી જ અવધાર્ય રાશિ અહીં પણ પૌર્ણમાસી અને ચન્દ્રનક્ષત્રની પરિજ્ઞાન વિધિમાં પણ જાણવી જોઈએ. હે ભદન્ત ! પ્રૌષ્ઠપદી પૂર્ણિમા તિથિની સાથે કેટલા નક્ષત્ર સમ્બન્ધ કરે છે ? હે ગૌતમ!ત્રણ નક્ષત્ર યોગ કરે છેશતભિષક્ પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા, હે ભદન્ત ! આશ્વયુજી પૂર્ણિમાની સાથે કેટલા નક્ષત્ર યોગ કરે છે ? હે ગૌતમ ! બે નક્ષત્ર સમ્બન્ધ કરે છે રેવતીનક્ષત્ર ને અશ્વિની કાર્તિકી પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે- છે-ભરણી નક્ષત્ર અને કૃત્તિકા, માર્ગશીર્ષી પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે રોહિણી અને મૃગશિરા છે. પૌષી પૂર્ણિમાઓને આર્દ્રા,પુનર્વસુ અને પુષ્પ એ ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. માઘી પૂર્ણિમાને બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે એક અશ્લેષા નક્ષત્ર અને બીજું મઘા નક્ષત્ર, ફાલ્ગુની પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે- પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની ચૈત્રી પૂર્ણિમાને હસ્ત અને ચિત્રા આ બે નક્ષત્રોમાંથી કોઇ એક નક્ષત્ર સમાપ્ત કરે છે વૈશાખી પૂર્ણિમાને સ્વાતી અને વિશાખા નક્ષત્રોમાંથી કોઇ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાને- અનુરાધા જ્યેષ્ઠા અને મૂલ નક્ષત્રોમાંથી-કોઇ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે આષાઢી પૂર્ણિમાને પૂર્વાિષાઢા નક્ષત્ર અને ઉત્તરષાઢા નક્ષત્રોમાંથી કોઇ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. હે ગૌતમ ! શ્રાવણમાસ ભાવિની પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્રોનો પણ યોગ રહે છે, ઉપકુલ સંશક નક્ષત્રોનો પણ યોગ રહે છે અને કુલોપકુલસંશક નક્ષત્રોનો પણ યોગ રહે જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્રોને યોગ રહે છે ત્યારે તેમાં ધનિષ્ઠા નક્ષત્રનો યોગ રહે છે. અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રોનો યોગ થાય છે ત્યારે શ્રવણ નક્ષત્રનો યોગ થાય છે કુલોપકુલસંજ્ઞક નક્ષત્રનોજ્યારે યોગ થાય છે ત્યારે અભિજિત્ નક્ષત્રનો યોગ થાય છે, શ્રાવિષ્ઠી પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર યાવત્- ઉપકુલસંજ્ઞક નક્ષત્ર તેમજ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે આથી જ તે શ્રાવિષ્ઠી પૂર્ણિમા કુલસંશક નક્ષત્રથી ઉપકુલસંશક નક્ષત્રથી તેમજ કુલોપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત કહેવામાં આવી છે. હે ગૌતમ ! પ્રૌષ્ઠપદી પૂર્ણિમાની સાથે કુલસંશક નક્ષત્ર પણ યોગ કરે છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે અને કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે જ્યારે આની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમાંથી ઉત્તરભાદ્રપદા નક્ષત્ર યોગ કરે છે જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમાં પૂર્વભાદ્રપદા નક્ષત્ર યોગ કરે છે અને જ્યારે કુલોપકુલ સંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમનામાંથી શતભિષક્ નક્ષેત્ર યોગ કરે છે. આશ્વયુજી પૂર્ણિમા કુલસઁજ્ઞક નક્ષત્રથી અને ઉપકુલસંશક નક્ષત્રથી યુક્ત Page #262 -------------------------------------------------------------------------- ________________ વિષ્કારો-૭ ૨૫૯ હોય છે પરંતુ કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોતી નથી. જ્યારે તે કુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે અશ્વિની નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે તે ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે રેવતી નક્ષત્રથી યુક્ત હોય છે કાર્તિકી પૂર્ણિમાં કુલસંજ્ઞક નક્ષત્રોથી યુક્ત હોય છે અને ઉપકુલસંજ્ઞક નક્ષત્રોથી યુક્ત હોય છે પરન્તુ તે કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રોથી યુક્ત હોતી નથી. જ્યારે તે કુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે તે કૃત્તિકા નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે ભરણી નક્ષત્રથી સંલગ્ન હોય છે. માર્ગશીર્ષ પૂર્ણિમાને કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે, ઉખુલ સંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે, પણ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરતાં નથી. જ્યારે કુલ સંજ્ઞક નક્ષત્ર તેને યુક્ત કરે છે ત્યારે તેમનામાંથી મૃગશિરા નક્ષત્ર તેને યુક્ત કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર તેને મુક્ત કરે છે ત્યારે તેને રોહિણી નક્ષત્ર યુક્ત કરે છે. એવી જ રીતે માર્ગશીર્ષ પૂર્ણિમાન્ત સુધી કહેલા પ્રકાર અનુસાર-ઉક્તથી અવશિષ્ટ પૌષી પૂર્ણિમાથી લઈને અષાઢી પૂર્ણિમાઓના સમ્બન્ધમાં કહી લેવું જોઇએ. - હે ભદન્ત ! જે શ્રાવિષ્ઠી અમાવાસ્યા છે તેને કેટલાં નક્ષત્ર વ્યાપ્ત કરે છે ? હે ગૌતમ ! શ્રાવિષ્ઠી અમાવાસ્યાને બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે આ બે નક્ષત્રો આ છે. એક અશ્લેષા નક્ષત્રને બીજું મઘા નક્ષત્ર ભાદ્રપદમાસ ભાવિની અમાવસ્યાને પૂર્વ ફાગુની નક્ષત્ર અને ઉત્તર ફાલ્વની નક્ષત્ર આ બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. અશ્વયુજી અમાવાસ્યાને હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. કાર્તિકી અમાવાસ્યાને સ્વાતિ નક્ષત્ર અને વિશાખા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. માર્ગશીર્ષ અમા વાસ્યાને ત્રણ નક્ષત્રો સમાપ્ત કરે છે અનુરાધા નક્ષત્ર, જ્યેષ્ઠાનક્ષત્ર અને મૂલ નક્ષત્ર છે. પૌષી અમાવસ્યાને પૂવષાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્ર પરિસમાપ્ત કરે માળી અમાં વસ્યાને અભિજિતુ નક્ષત્ર શ્રવણનક્ષત્ર અને ધનિષ્ઠા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે ફાલ્ગની અમાવાસ્યાને શતભિષક નક્ષત્ર, પૂર્વભાદ્રપદા નક્ષત્ર અને ઉત્તરભાદ્રદા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે ચૈત્રી અમાવાસ્યાને રેવતી અને અશ્વિની પરિસમાપ્ત કરે છે. વૈશાખી જે અમાવસ્યાઓ છે તેમની પરિસમાપ્તિ ભરણી અને કૃત્તિકાઓ બે નક્ષત્રો માંથી કોઈ એક નક્ષત્ર દ્વારા થાય છે. જ્યેષ્ઠમાસ ભાવિની અમાવાસ્યાની પરિસમાપ્તિ રોહિણી નક્ષત્ર અને મૃગશિર નક્ષત્ર એ બે નક્ષત્રો દ્વારા થાય છે આષાઢી અમાવસ્યાને આદ્રનક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. શ્રાવિષ્ઠી અમાવસ્યાની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર પણ હોય છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યુક્ત હોય છે પરન્તુ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત હોતાં નથી શ્રાવિષ્ઠી અમાવસ્યા જ્યારે કુલસંજ્ઞક નક્ષત્રની સાથે યોગ કરે છે ત્યારે તે મઘાનક્ષત્રની સાથે યોગ કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રની સાથે યોગ કરે છે ત્યારે તે અશ્લેષા નક્ષત્રની સાથે યોગ કરે છે પ્રૌપદી અમાવાસ્યાને કુલસંજ્ઞક નક્ષત્ર અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર એ બે નક્ષત્ર યુક્ત કરે છે જ્યારે કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમનામાંથી ઉત્તરફાલ્વની નક્ષત્ર યુક્ત કરે છે અને જ્યારે ઉપકુલસંશક નક્ષત્ર પોતાનાથી તેને મુક્ત કરે છે ત્યારે તેમનામાંથી પૂવફાળુની નક્ષત્ર તેને પોતાની સાથે યુક્ત કરે છે. માર્ગશીર્ષ અમાવાસ્યાને કુલ સંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યુક્ત કરે છે તેમજ કુલીપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યુક્ત કરે છે. જ્યારે કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમનામાંથી એક મૂલ , Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જંબુદ્ધીવપન્નત્તિ – ૭/૩૩૨ નક્ષત્ર તેનો યોગ કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર તેને યુક્ત કરે છે ત્યારે તેમાં જ્યેષ્ઠા નક્ષત્ર તેને યુક્ત કરે છે તથા જ્યારે કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમાં અનુરાધા નક્ષત્ર જોડાય છે, આ જ પૂર્વોક્ત કથન અનુસાર માઘ માસભાવિની અમાવાસ્યાને,ફાલ્ગુનમાસભાવિનીઅમાવાસ્યાનેઅનેઅષાઢ માસ ભાવિની અમાવાસ્યાને કુલસંજ્ઞક નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર અને કુલોપકુલસંશક નક્ષત્ર વ્યાપ્ત કરે છે એમ કહેવું જોઇએ. તથા બાકીની પૌષી અમાવાસ્યાને ચૈત્ર માસની અમાવાસ્યાને, જ્યેષ્ઠ માસની અમાવાસ્યાને કુલસંજ્ઞક અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર એ બે નક્ષત્ર જ વ્યાપ્તકરે છે. હે ભદન્ત ! જે સમયે મઘા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પશ્ચાત્ કાલભાવિની અમાવાા શ્રાવિષ્ઠા નક્ષત્રથી યુક્ત હોય છે શું ? હા, ગૌતમ જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે તેની પછી આવતી અમાવાસ્યા મઘા નક્ષત્રથી યુક્ત હોય છે. જ્યારે મઘા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા શ્રવણનક્ષત્રથી યુક્ત હોય છે જે કાળમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે તે સમયે પાશ્ચાત્ય અમાવાસ્યા ઉત્તરફાલ્ગુની નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે ઉત્તરફાલ્ગુની નક્ષત્રથી યુક્ત પૌર્ણમાસી હોય છે ત્યારે અમાવાસ્યા પ્રૌષ્ઠપદી-ઉત્તરભાદ્રપદા નક્ષત્રથી યુક્ત હોય છે આજ પૂર્વોક્ત કથન પતિ અનુસાર પૂર્ણિમાઓને અને અમાવાસ્યાઓને પણ જાણી લેવી જોઈએ. અશ્વિની પૂર્ણિમા, ચૈત્રી અમાવાસ્યા કાર્તિકી પૂર્ણિમા, વૈશાખી અમાવાસ્યા માર્ગશીર્ષી પૂર્ણિમા જ્યેષ્ઠા મૂલી અમાવાસ્યા, પૌષીપૂર્ણિમા અને અષાઢી અમાવસ્યા. [૩૩૩-૩૩૫] હે ભદન્ત ! ચાર માસનો જે વર્ષાકાળ છે તે વર્ષાકાળના શ્રાવણ માસ રૂપ પ્રથમ માસના ક્રમશઃ પરિસમાપક સ્વયં અસ્તગમન દ્વારા કેટલા નક્ષત્ર છે ? હે ગૌતમ ! આ ચાર નક્ષત્ર ઉત્તરાષાઢા, અભિજિત્ શ્રવણ અને ધનિષ્ઠા ઉત્તરાષાઢા નક્ષત્ર શ્રાવણમાસના પ્રથમના ૧૪ અહોરાતની પરિસમાપ્તિ કરે છે. અભિજિત્નક્ષત્ર ૭ અહોરાતની પિરસમાપ્તિ કરે છે. શ્રવણ નક્ષત્ર આઠ અહોરાતની પરિસમાપ્તિ કરે છે, અને ધનિષ્ઠા નક્ષત્ર એક રાત-દિવસની પરિસમાપ્તિ કરે છે. શ્રાવણમાસમાં અન્તના દિવસે ચાર આંગળથી અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત સૂર્ય પરિભ્રમણ કરે છે. માસના અન્તિમ દિવસમાં બે પદવાળી અને ચાર આંગળવાળી પૌરૂષી હોય છે ચાર નક્ષત્ર વર્ષાકાળના ભાદ્રપદ માસના પિરસમાપક હોય છે. ધનિષ્ઠા, શતભિષË પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા, જે ધનિષ્ઠા નક્ષત્ર છે તે ૧૪ અહોરાત્રિનું પરિસમાપક હોય છે શતભિષક્ નક્ષત્ર સાત અહોરાત્રિનું પરિસ માપક છે. પૂર્વભાદ્રપદા આઠ અહોરાત્રિઓના પરિસ માપક-છે. અને ઉત્તરભાદ્રપદા એક અહોરાત્રિનું પરિસમાપક હોય છે. આ મહિનામાં આઠ આંગળ અધિક પૌરૂષી રૂપ છાયાથી યુક્ત થયેલો સૂર્ય રિભ્રમણ કરે તે મહિનાના છેલ્લા દિવસે બે પદોવાળી તેમજ આઠ આંગળવાળી પૌરૂષી હોય છે. આશ્વિન માસને ત્રણ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. ઉત્તરભાદ્રપદા રેવતી અને અશ્વિની આસો માસની ૧૪ અહોરાત્રિઓને સમાપ્ત કરે છે. રેવતી નક્ષત્ર ૧૫ અહોરાત્રિઓને સમાપ્ત કરે છે. અશ્વિન નક્ષત્ર અશ્વિન માસના ૧ દિવસ રાતને સમાપ્ત કરે છે. આ અશ્વિનમાસમાં બાર આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. આ અશ્વિનમાસના અંતિમ દિવસે ત્રણ ત્રણ પોવાળી પરિપૂર્ણ ત્રણ Page #264 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ - ૨૬૧ પદ પ્રમાણ પૌરૂષી હોય છે. ત્રણ નક્ષત્ર કાર્તિકમાસને સમાપ્ત કરે છે અશ્વિની, ભરણી અને કૃત્તિકા એમાં અશ્વિની નક્ષત્ર કાર્તિકમાસના ૧૪ દિવસ-રાત્રિને ભરણી નક્ષત્ર ૧૫ દિવસ-રાતોને જ્યારે કૃત્તિકા નક્ષત્ર માત્ર એક દિવસ-રાત્રિને સમાપ્ત કરે છે. તે કાર્તિકમાસમાં સોળ આંગળ અધિક પૌરૂષી રૂપ છાયાવાળો સૂર્ય પરિભ્રમણ કરે છે. કાર્તિકમાસના છેલ્લા. દિવસે ચાર આંગળ અધિક ત્રિપદા પૌરૂષી હોય છે. કત્તિકા, રોહિણી અને મૃગશિરા એ ત્રણ નક્ષત્ર પોતાના અસ્તગમન દ્વારા માર્ગશીર્ષ માસને પરિસમાપ્ત કરે છેઆમાં કૃત્તિકા નક્ષત્ર માગશર માસના ૧૪ દિવસ-રાતને, રોહિણી ૧૫ દિવસ-રાતોને અને મૃગશિરા નક્ષત્ર ૧ દિવસ-રાતને પરિસમાપ્ત કરે છે. આ માગશર માસમાં ૨૦ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી વ્યાપ્ત સૂર્ય પરિભ્રમણ કરે છે. આ અગહનમાસ નો જે અંતિમ દિવસ હોય છે તે દિવસે આઠ આંગળ અધિક ત્રિપદા પૌરૂષિ હોય છે. પોષ માસને ચાર નક્ષત્ર સમાપ્ત કરે છે મૃગશિર આદ્ર, પુનર્વસુ અને પુષ્પ મૃગશિર નક્ષત્ર પોષ માસની ૧૪ અહોરાતોને, આદ્રા નક્ષત્ર પોષમાસના આઠ દિવસોને, પુનર્વસુ નક્ષત્ર પોષમાસના સાત દિવસ રાતોને સમાપ્ત કરે છે. આ પોષમાસના અત્તિમ દિવસે ચોવીસ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. અંતિમ દિવસે પરિપૂર્ણ ચાર પાદ પ્રમાણે પૌરૂષી હોય છે. ત્રણ નક્ષત્ર માહ માસના પરિસમાપક હોય છે આ ત્રણ નક્ષત્ર પુષ્પ, અશ્લેષા અને મઘા છે એમાં પુષ્ય નક્ષત્ર માહ માસના ૧૪ દિવસોને અશ્લેષા નક્ષત્ર મહામાસના ૧૫ દિવસોને મઘા નક્ષત્ર મહા માસના ૧ દિવસ-રાતને સમાપ્ત કરે છે. આ મહામાસના છેલ્લા દિવસે ૨૦ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. ત્રણ નક્ષત્ર ફાલૂનમાસને સમાપ્ત કરે છે. મઘાપૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની એમાં મઘા જે નક્ષત્ર છે તે ફગણમાસના ૧૪ દિવસ-રાતોને પૂવફાલ્ગની ૧૫ અહોરાતોને અને ઉત્તરાફાલ્ગની એક દિવસરાતને સમાપ્ત કરે છે ફાગણમાસના છેલ્લા દિવસે સોળ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. ચૈત્રમાસને ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. ઉત્તરાફાલ્ગની હસ્ત અને ચિત્રા એમાં ઉત્તરા ફાલ્વની નક્ષત્ર ગ્રીષ્મકાળના પ્રથમ માસ ચૈત્રમાસની ચૌદ અહોરાતોને હસ્ત નક્ષત્ર ચૈત્ર માસની ૧૫ અહોરાત્રિઓને અને ચિત્રા નક્ષત્ર ચૈત્રમાસના એક દિવસરાતને સમાપ્ત કરે છે. આ ચૈત્રમાસનો જે અંતિમ દિવસ હોય છે તે દિવસે ૧૨ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. વૈશાખમાસને ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. ચિત્રા સ્વાતિ અને વિશાખા, એમાં ચિત્રા નક્ષત્ર ગ્રીષ્મકાળના વૈશાખ માસના પ્રાથમિક ૧૪ રાતદિવસોને સ્વાતિ નક્ષત્ર વૈશાખના માધ્યમિક ૧૫ દિવસોને અને વિશાખા નક્ષત્ર અન્તના એક દિવસ રાતને સમાપ્ત કરે છે.વૈશાખમાસના અન્તિમ દિવસે આઠ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. ચાર નક્ષત્ર જેઠમાસને પરિસમાપ્ત કરે વિશાખા અનુરાધા જ્યેષ્ઠા અને મૂળ, વિશાખા જેઠમાસના પ્રાથમિક ૧૪ દિવસરાતોને અનુરાધા આઠ દિવસ રાતોને જ્યેષ્ઠા સાત દિવસ રાતોને મૂલ નક્ષત્ર જ્યેષ્ઠમાસના છેલ્લા એક દિવસ રાતને સમાપ્ત કરે છે. આ જેઠમાસ અન્તિમ દિવસે ચાર આંગળ અધિક પૌરૂષીથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જંબુકીવપન્નતિ- ૭૩૩૫ કરે છે. અષાઢમાસને ત્રણ નક્ષત્ર પોતાના ઉદયના અસ્તગમન દ્વારા પરિસમાપ્ત કરે છે, મૂલ નક્ષત્ર પૂવષિાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્ર, મૂલ જે નક્ષત્ર છે તે અષાઢ માસના પ્રાથમિક ૧૪ રાત દિવસોને પૂવષાઢા માધ્યમિક ૧૫ રાત દિવસોને ઉત્તરાષાઢા છેલ્લા એક દિવસ રાતને સમાપ્ત કરે છે. અષાઢમાસના અત્તના દિવસે સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત ગોળાકારવાળી-અને ન્યગ્રોધ પરિમંડળવાળી જે પ્રકાશ્ય વસ્તુ છે અથવા બીજી પણ કોઈ સંસ્થાનવાળી જે પ્રકાશ્ય વસ્તુ છે તે વસ્તુની અનુરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે, તે ગ્રીષ્મકાળના ચોથા માસના અન્તિમ દિવસે પૂર્ણરૂપથી દ્વિપદા પૌરૂષી હોય છે. [૩૩૬-૩૪૩] હે ભદન્ત ! ચન્દ્ર અને સૂર્ય આદિ દેવોના, ક્ષેત્રની અપેક્ષા નીચે વર્તમાન તારા વિમાનોના કેટલા અધિષ્ઠાયક દેવ, શું શુતિભિવાદિકની અપેક્ષાહીન પણ હોય છે? તથા કેટલાક વૃતિવિભવાદિકનઅપેક્ષા સદ્રશ પણ હોય છે? તથા ચન્દ્રાદિ વિમાનોની સમય શ્રેણીમાં સ્થિત તારાવિમાનોના અધિષ્ઠાયક દેવ ચન્દ્ર સૂર્યાદિક દેવોની યુતિ ને વૈભવ આદિની અપેક્ષા શું હીન પણ છે? અને તુલ્ય પણ હોય છે? તથા ચન્દ્રાદિક વિમાનોના ક્ષેત્રની અપેક્ષા ઉપર-ઉપરિતના ભાગમાં સ્થિત-તારાવિમાનોના અધિષ્ઠાયક દેવ ચન્દ્ર સૂર્ય દેવોની ઘુતિ અને વૈભવ આદિની અપેક્ષા શું હીન તેમજ સમાન પણ હોય છે? હા, ગૌતમ ! આવા જ હોય છે. જેનું એવું તે દેવોના પૂર્વભવમાં તપ નિયમ. બ્રહ્મચર્ય અધિક રૂપથી સેવાય છે. તેવા તેવા તે દેવોને એવું કહેવામાં આવે છે કે તે ચન્દ્રાદિક દેવોના વિભવાદિકની અપેક્ષા હીન વિભવાદિવાળા છે તથા જે તારાવિમાન અધિષ્ઠાયક દેવો દ્વારા તપોનું નિયમોનું બ્રહ્મચર્યનું પૂર્વ ભવમાં સેવન કરાતું નથી એવા તે દેવ આભિનિયોગ, કર્મોદયથી અતિનિકુષ્ઠ હોય છે. આથી તે દેવોના સંબંધમાં અણુત્વ અને તુલ્યત્વનો વિચાર જ થતો નથી. હે ભદન્ત ! એક એક ચન્દ્રના પરિવાર રૂપ ભૌમાદિક મહાગ્રહ કેટલા છે? તથા. કેટલા પરિવારભૂત નક્ષત્ર છે? હે ગૌતમ ! એક એક ચન્દ્રના પરિવારરૂપ ભૌમાદિક મહા-ગ્રહ ૮૮ છે તથા અભિજિતુ આદિ ૨૮ નક્ષત્ર પરિવાર રૂપ છે તથા ૬૯૭પ તારાગણોની કોટાકોટપરિવારભૂત કહેવામાં આવેલ છે. હે ભદન્ત ! જ્યોતિષી દેવ સુમેરૂ પર્વતને કેટલો દૂર છોડીને ગતિ કરે છે? હે ગૌતમ! જ્યોતિષી દેવ સુમેરૂ પર્વતને ૧૧૨૧ યોજન દૂર છોડીને ગતિ કરે છે. હે ભદન્ત ! લોકના અન્તથી-અલોકની પહેલા કેટલી અબાધાથી જ્યોતિશ્વક સ્થિર કહેવામાં આવ્યું છે? હે ગૌતમ ! લોકના અત્તથી અલોક ની પહેલાં પહેલાં જ્યોતિક્ષક ૧૧૧૧ યોજન છોડીને સ્થિર કહેવામાં આવ્યું છે. હે ભદન્ત ! આ ધરણિતળથી સમતલભૂભાગથી કેટલી ઉંચાઈ પર અધસ્તક જ્યોતિષ તારાપટલ ગતિ કરે છે? હે ગૌતમ ! આ સમતલભૂમિભાગથી ૭૯૦ યોજનની ઉંચાઈ પર જ્યોતિશ્રક ગતિ કરે છે. તેમાં આ સમતલ ભૂમિભાગથી ૮૦૦ યોજનની ઉંચાઈ પર સૂર્યવિમાન ગતિ કરે છે. ત્યાંથી ૮૮૦ યોજનની ઉંચાઈ ચન્દ્રવિમાન ગતિ કરે છે, ત્યાંથી ૯૦૦ યોજનાની ઉંચાઈ પર તારા રૂપ-ગ્રહ-નક્ષત્ર અને પ્રકીર્ણ તારા ગતિ કરે છે આ રીતે મેરૂના સમતલ ભૂમાગથી ૭૯૦ યોજનાની ઉંચાઈ પર જ્યોતિના ક્ષેત્રનો પ્રારંભ થવાનું કહેવામાં આવ્યું છે. આ એમનું ચાર ક્ષેત્ર ઉંચાઈમાં ત્યાંથી ૧૧૦ યોજન પરિમાણ હોય છે. હે ગૌતમ ! ત્યાંથી ૭૦૦ યોજન ચાર ક્ષેત્રથી આગળ ૧૦ યોજનની Page #266 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ ઊંચાઈ પર સૂર્યવિમાન ગતિ કરે છે. એવી જ રીતે સમતલભૂમિભાગથી ૯૦ યોજનની ઊંચાઈ પર ચન્દ્રવિમાન ગતિ કરે છે. તથા-સમતલભૂમભાગથી ૧૧૦ યોજનની ઊંચાઈ પર તારારૂપ જ્યોતિશ્ચક્ર ગતિ કરે છે. આ પ્રકારે સૂર્યવિમાનથી ચન્દ્રવિમાનનું અંતર ૮૦ યોજન છે અને સૂર્યવિમાનથી આટલું દૂર રહેલ ચન્દ્રવિમાન ગતિ કરે છે. આજ રીતે આલાપક્રમ આગળ માટે પણ સમજી લેવો. હે ભદન્ત ! આ જંબૂદીપ નામક દ્વીપમાં ૨૮ નક્ષત્રોમાંથી કયા નક્ષત્ર સવભ્યિત્તર ગતિ કરે છે. કયા નક્ષત્ર સર્વબાહ્ય ગતિ કરે છે? પ્રભુ કહે છે- ૨૮ નક્ષત્રોમાંથી જે અભિજિતુ નક્ષત્ર છે તે સર્વ નક્ષત્ર મંડળની અંદર થઈને ગતિ કરે છે. જો કે સવભ્યિન્તર મંડળ ચારી અભિજીત આદિ ૧૨ નક્ષત્ર છે તો પણ આ અભિજિત નક્ષત્ર બાકીનાં ૧૧ નક્ષત્રોની અપેક્ષા મેરૂ દિશામાં સ્થિત થઈને ગતિ કરે છે આથી જ તેને સભ્યન્તરચારી કહેવામાં આવ્યું છે તથા મૂલ નક્ષત્ર સર્વનક્ષત્ર મંડળની બહાર થઈને ગતિ કરે છે. જો કે પંદર મંડળથી બહિશ્નારી મૃગશિર આદિ છ નક્ષત્ર અને પૂર્વાષાઢા અને ઉત્તરષાઢા એ બે નક્ષત્રોના ચાર તારકોની વચ્ચે બબ્બે તારા કહેવામાં આવ્યા છે તો પણ આ મૂલ નક્ષત્ર ઉપર બહિશ્નારી નક્ષત્રની અપેક્ષા લવણ સમુદ્રની દિશામાં વ્યવસ્થિત થઈને ગતિ કરે છે. આથી જ મૂલ નક્ષત્ર સર્વથા બહિશ્ચારી છે એમ કહેવામાં આવ્યું છે ભરણી નક્ષત્ર સર્વનક્ષત્ર મંડળથી અધ%ારી થઈને ગતિ કરે છે. તથા સ્વાતિ નક્ષત્ર સર્વનક્ષત્રમંડળની ઉપર થઈને ગતિ કરે છે. હે ભદન્ત ! ચન્દ્રવિમાન નો આકાર કેવો છે ? હે ગૌતમ ! કપિત્થના અડધા ભાગનો કે જેને ઉપરની તરફ મુખ કરીને રાખવામાં આવ્યું હોય એનો જેવો આકાર હોય તેવો જ આકાર ચન્દ્રવિમાનનો છે હે ભદન્ત! ચવિમાનની લંબાઈ પહોળાઇ કેટલી છે? ઉંચાઇ કેટલી છે ? હે ગૌતમ એક પ્રમાણ આંગળ યોજનના ૬૧ ભાગોમાંથી ૫૬ ભાગપ્રમાણ ચન્દ્રવિમાનનો વિસ્તાર છે-અને સમુદિત ૫૬ ભાગોનું જેટલું પ્રમાણ હોય છે તેટલો વિસ્તાર એક ચન્દ્રવિમાનનો છે. ચન્દ્ર વિમાનનું બાહલ્ય-ઊંચાઈ-૨૮ ભાગ પ્રમાણ છે ૪૮ ભાગ પ્રમાણ વિસ્તાર સૂર્ય મંડળો અને ૨૪ ભાગ પ્રમાણ એની ઊંચાઈ છે, ગ્રહવિમાનોની ઊંચાઈ બે કોશની-છે. નક્ષત્ર વિમાનોની ઊંચાઈ એક ગાઉની છે તારા ઓના વિમાનોનો વિસ્તાર અડધા ગાઉનો છે, પ્રહાદિ વિમાનોમાં જે વિમાનનો જે વ્યાસ છે તે વ્યાસથીઅડધી તે વિમાનની ઊંચાઈ હોય છે જેમકે-ગ્રહ વિમાનની ઊંચાઈ એક ગાઉની છે, નક્ષત્ર વિમાનોની ઊંચાઈ અડધા ગાઉની છે અને ગાઉના ચોથા ભાગ પ્રમાણ ઊંચાઈ તારા વિમાનની છે. [૩૪૪-૩૪૭] હે ભદન્ત! જે ચન્દ્રવિમાન છે તેને કેટલા હજાર દેવ-લઈને ચાલે છે? હે ગૌતમ ! ચન્દ્રના વિમાનને સોળ હજાર દેવ લઈને ચાલે છે. ચન્દ્રવિમાનની પૂર્વદિશામાં રહી પૂર્વભાગને જે આભિયોગિક દેવ ખેંચે છે તેઓ સિંહરૂપધારી હોય છે અને તેમની સંખ્યા ચાર હજારની છે. તેમનું રૂપ શ્વેતવર્ણ વિશિષ્ટ હોય છે તેઓ જનપ્રિય હોય છે. તેમની દીપ્તિ શોભના હોય છે, ચન્દ્રવિમાનની દક્ષિણદિશાએ રહેલી દક્ષિણવાદાને જે દેવ ખેંચે છે તેઓ ગજરૂપધારી હોય છે, ચન્દ્રવિમાનની પશ્ચિમદિશામાં રહેલા વૃષભ રૂપધારી દેવ પશ્ચિમદિશ્વર્તી વાહાને ખેંચે છે ચન્દ્રવિમાનની ઉત્તરદિશામાં જે હયરૂપધારી ચાર હજાર દેવ-ઉત્તરવાહાને ખેંચે છે ચન્દ્રમાં અને સૂર્યના વિમાનોના વાહક Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જંબુદ્ધીવનત્તિ- ૭/૩૪૭ સોળ-સોળ હજાર દેવ છે, એક એક ગ્રહમાં આઠ હજાર જ દેવવાહક છે. એક એક નક્ષત્રમાં ચાર ચાર હજાર દેવવાહક છે. એક એક તારારૂપમાં બે જ હજાર દેવવાહક છે. ૩િ૪૮-૩પ૯) હે ભદન્ત ! આ ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ જ્યોતિષ્કની ! વચમાં કોણ કોનાથી શીઘ્રગતિવાળા છે ? હે ગૌતમ ! ચન્દ્રમાઓની અપેક્ષા સૂર્યોની શીઘ્રગતિ છે સૂયની અપેક્ષા ગ્રહોની શીઘ્રગતિ છે. ગ્રહોની અપેક્ષા નક્ષત્રોની શીઘ્રગતિ છે. નક્ષત્રોની અપેક્ષા તારારૂપોની શીધ્રગતિ છે સર્વથી અલ્પગતિ ચન્દ્રમાઓની છે અને સર્વની અપેક્ષા શીઘ્રગતિવાળા તારારૂપ છે. હે ભદન્ત ! આ ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપોમાંથી કોણ સર્વમહર્દિકછે? હે ગૌતમ ! તારારૂપોની અપેક્ષા નક્ષત્ર મહતી ઋદ્ધિવાળા છે, નક્ષત્રોની અપેક્ષા ગ્રહ- મહતી ઋદ્ધિવાળા છે. ગ્રહોની અપેક્ષા સૂર્ય મહાદ્ધિવાળા છે. અને સૂર્યોની અપેક્ષા ચન્દ્ર મહાઋદ્ધિવાળા છે. આવી રીતે સૌથી ઓછી ઋદ્ધિવાળા તારરૂપ છે અને સહૂથી અધિક દ્ધિવાળા ચન્દ્ર છે. હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વિીપમાં એક તારાથી બીજા તારા નું કેટલું અત્તર અબાધાથી કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! અન્તર વ્યાઘાતિક અને નિવ્યઘિાતિકના ભેદથી બે પ્રકારનું કહેવામાં આવેલ છે. જે અન્તરમાં પર્વતાદિકનું પડી જવાનું થાય છે તે વ્યાઘાતિક અન્તર અને જે અત્તર આ વ્યાઘાતથી રહિત હોય છે. તે નિઘિાતિક અત્તર છે આમાં જે વ્યાઘાત વગરનું અત્તર છે તે ઓછામાં ઓછું પાંચસો ધનુષ્યનું છે અને વધુમાં વધુ બે ગભૂતનું છે. આ વ્યાઘાતિક જે અન્તર છે તે ૨૬૬ યોજનાનું છે અને ઉત્કૃષ્ટથી અન્તર ૧૨૨૪૨ યોજનાનું છે. ' હે ભદન્ત!જ્યોતિષ્ક ચન્દ્રજ્યોતિષ્કરાજ ચન્દ્રદેવની કેટલી અઝમહિષિઓ-છે ? હે ગૌતમ ! ચન્દ્રદેવની અગ્રહિષ્યાઓ ચાર કહેલી છે.ચન્દ્રપ્રભા જ્યોત્સનાભા, અર્ચિમાલી અને પ્રભંકરા. એક-એક પટ્ટદેવીનો પરિવાર ચાર ચાર હજાર દેવિઓનો છે. તે ચારે પટ્ટદેવીઓમાં એવી શક્તિ છે કે પોતાની વિદુર્વણા શક્તિથી પોતાના જેવા રૂપ વાળી એક હજાર દેવીઓની, પરિચારણના સમયે જ્યોતિષ્કારજ ચન્દ્રની ઈચ્છાને પ્રાપ્ત. કરીને વિકુણા કરી શકે. આ રીતે ચાર-ચાર હજાર દેવીઓની એક એક પટ્ટરાણી અગ્ર મહિલી સ્વામિની હોય છે આ કારણે ચારે પટ્ટરાણીઓની ૧૬ હજાર દેવીઓ થઈ જાય છે હે ભદન્ત! જ્યોતિશ્કેન્દ્ર, જ્યોતિષ્કરાજ ચન્દ્ર પોતાના ચદ્રાવતંસક વિમાનમાં ચન્દ્ર નામની રાજધાનીમાં સુધમસભામાં અન્તઃપુરની સાથે દિવ્યભોગોને ભોગવી શકે છે? વિષય સેવન કરી શકે છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષ્કરાજ ચન્દ્રની ચન્દ્રા રાજધાનીમાં સુધમસિ ભામાં માણવક નામનો એક ચૈત્ય સ્તન્મે છે. તેની ઉપર વિજય ગોળવૃત્ત સમુદ્ગકોમાં જિનેન્દ્ર દેવના હાડકાઓ રાખેલા. છે. તે હાડકાં ચન્દ્ર અને અન્ય દેવદેવીઓ દ્વારા અર્ચનીય યાવતુ પપાસનીય છે. આ કારણે હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષ્કરાજ ચન્દ્ર સુધસભામાં અન્તઃપુરની સાથે દિવ્ય ભોગભોગને ભોગવી શકવા સમર્થ નથી. હા, તે આ રૂપથી આ મારો પરિકર છે, આ તેની સમ્પત્તી છે, એ પ્રકારે ત્યાં પોતાનો પ્રભાવ પ્રકટ કરી શકે છે. પરન્તુ તે ત્યાં મૈથુન સેવન કરી શકતો નથી, હે ગૌતમ ! સૂર્યની ચાર અઝમહિષિઓ કહેવામાં આવી છે. સૂર્યપ્રભા (૧) આત્મપ્રભા (૨) અર્ચિમાલી (૩) અને પ્રભંકરા. આ સમ્બન્ધમાં બાકીનું બધું કથન Page #268 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ ૨૬૫ ચન્દ્ર પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ જાણવું. સમસ્ત ગ્રહાદિકોની વિજય વૈજ- યત્તિ, જયન્તી અને અપરાજિતા એ નામની ચાર પટ્ટરાણીઓ છે. જેબૂદ્વીપવર્તી ચન્દ્ર- દ્વયના પરિવાર ભૂત ૧૭૬-ગ્રહોની વિજ્યાદિક ૪ અગ્રમહિષિઓ જે કહેવામાં આવી છે તે ૧૭૬ પ્રહ આ મુજબ છે. વિકાલક લોહિતાક શનૈશ્ચર આધુનિક પ્રાધુનિક કણ કણક કણકણ ક કવિતનાક કણસંતાનક આ રીતે ઉપરના ૬ ગ્રહ અને પ મળીને ૧૧ ગ્રહોના નામ પ્રકટ કરવામાં આવ્યા છે. સોમ સહિત આશ્વાસન કાર્યોપગ કબૂરક અજકરક દુન્દુભક શંખ શંખનામ શંખવણભ ભાવકેતની અગ્રમહિષી સુધી આ પ્રમાણે જ કહેવાનું ચાલુ રાખવું નક્ષત્રોના નામ આ પ્રમાણે છે બ્રહ્મા અભિજિ ર્વિણું શ્રમણ વસુ-ધનિષ્ઠા વરૂણ-શતભિષક અજપૂર્વભાદ્રપદા વૃદ્ધિ-ઉત્તરાભાદ્રપદા પુષારેવતી,અશ્વ-અશ્વિની, યમો-ભરણી અગ્નિ-કૃત્તિકા, પ્રજાપતિ-રોહિણી, સોમ મૃગશિર, રૂદ્ર-આદ્ર, અદિતિ-પુનર્વસુ, બૃહસ્પતિ-પુષ્પ, સપ-અશ્લેષા, ચિત્તા-મઘા, ભગપૂર્વ ફાલ્ગની, અર્યમા-ઉત્તરફાલ્ગની, સવિતા-હસ્ત, ત્વષ્ટા-ચિત્રા, વાયુ-સ્વાતી. ઇન્દ્રાગ્ની. વિશાખા,ચિત્ર-અનુરાધા ઈન્દ્ર-જ્યેષ્ઠા, નિઋતિમૂલ, આપ-પૂવષાઢા અને વિશ્વ- ઉત્તર ષાઢા, (આ નક્ષત્રોના નામ તેમના અધિપતિ દેવતાઓ અનુસાર બંને ગાથાઓમાં કહેવામાં આવ્યા છે.) હે ભદન્ત! ચંદ્રવિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? હે ગૌતમ ! ચન્દ્રવિમાનમાં દેવોની સ્થિતિ જઘન્યથી એક પલ્યોપમના ચતુર્થ- ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. ચન્દ્ર વિમાનમાં દેવીઓની સ્થિતિ જઘન્યથી એક પલ્યના ચતુર્થભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૦ હજાર વર્ષ અધિક અર્ધ્વપલ્યોપમની છે સૂર્યવિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમનાં ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમની છે. સૂર્યવિમાનમાં વસનારી દેવીઓની સ્થિતિ એક પત્યના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચસો વર્ષ અધિક અર્ધપલ્યોપમની છે. ગ્રહવિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ તો એક પલ્યો પમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ એક પલ્યોપમની છે. નક્ષત્ર વિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ તો એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધપલ્યોપમ પ્રમાણ છે. નક્ષત્રવિમાનમાં રહેનારી દેવીઓની જઘન્યસ્થિતિ એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પલ્યોપમનો કાંઈક વધારે ચતુર્થભાગ પ્રમાણ છે. તારા વિમાનમાં રહેનારા દેવોની જઘન્યસ્થિતિ એક પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે. તારાવિમાનમાં રહેનારી દેવીયોની જઘન્ય સ્થિતિ એક પલ્યના આઠમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પલ્યના કંઈક અધિક આઠમાં ભાગ પ્રમાણ છે. [૩પ૯૩૬૪] હે ભદન્ત! આ ચન્દ્ર સૂર્ય ગ્રહનક્ષત્ર અને તારારૂપોની વચમાં કોણ, કોની અપેક્ષાએ અલ્પ છે ? કોણ કોની અપેક્ષાએ અધિક છે અને કોણ કોની અપેક્ષાએ તુલ્ય છે? અને કોણ કોની અપેક્ષાએ વિશેષાધિક છે ? હે ગૌતમ! ચન્દ્ર અને સૂર્ય એ બંને પરસ્પરમાં સમાન છે તથા ગ્રહાદિકોથી આ બધાં ચન્દ્ર અને સૂર્ય સ્ટોક-ઓછાં હોય છે નક્ષત્રોની અપેક્ષાગ્રહ સંખ્યાતગણા વધારે હોય છે ગ્રહોની અપેક્ષા તારારૂપ સંખ્યા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જંબીવપન્નત્તિ- ૭૩૬૪ ગણાં અધિત છે. હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં સૌથી ઓછા અને સૌથી અધિક સવગ્રરૂપથી કેટલાં તીર્થકર હોય છે ? હે ગૌતમ ! જઘન્ય પદમાં ચાર તીર્થંકર હોય છે તથા ઉત્કૃષ્ટ પદમાં ૩૪ તીર્થંકર હોય છે. હે ભદન્ત! આ જંબૂદીપ નામના દ્વીપમાં જઘન્ય રૂપથી કેટલા ચક્રવર્તી રહે છે અને ઉત્કૃષ્ટ રૂપથી કેટલાં ચક્રવર્તી રહે છે? હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર રહે છે ઉત્કૃષ્ટ પદમાં ૩૦ ચક્રવર્તી રહેવાનું કહેવામાં આવ્યું છે જેટલાં ચક્રવર્તી હોય છે તેટલાં જ બળદેવ હોય છે અર્થાતુ જઘન્યપદમાં ચાર બળદેવ હોય છે અને ઉત્કૃષ્ટ પદમાં ૩૦ બળદેવ હોય છે.વાસુદેવ પણ આ પ્રકારે જહોય છે, કારણ કે આ વાસુદેવ બળદેવના સહચારી હોય છે. હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં નિધાન કેટલાં કહેવામાં આવ્યા છે ? જમ્બુદ્વીપ નામના દ્વીપમાં કુલ નિધાનોની સંખ્યા ૩૦૬ હોય છે, કેમકે નિધાન નવ હોય છે તેને ૩૪ થી ગુણીએ તો ૩૦૬ થઈ જાય છે. હે ગૌતમ ! આ નિધાનોમાંથી ઓછામાં ઓછા ૩૬ નિધાન અને વધુમાં વધુ ૨૭૦ નિધાન ચક્રવર્તી આદિકના કામમાં આવે છે સમસ્ત પંચેન્દ્રિય રત્ન ૨૧૦ કહેવામાં આવ્યા છે કારણ કે ઉત્કૃષ્ટ પદભાવી ૩૦ ચક્રવર્તીઓમાંથી પ્રત્યેક ચક્રવર્તીના ૭-૭ પંચેન્દ્રિય સેનાપતિ આદિ રત્ન હોય છે જઘન્ય પદમાં ૨૮ પંચેન્દ્રિય રત્ન પ્રયોજન ઉત્પન્ન થયેથી કામમાં લાવવામાં આવે છે કારણ કે જઘન્ય પદમાં એક સમયમાં ચાર જ ચક્રવર્તીઓનો સદૂભાવ છે. હે ગૌતમ! સર્વ-સંખ્યા થી ચક્રવર્તીઓના એકેન્દ્રિય રત્ન ૨૧૦ કહેવામાં આવ્યા છે, જઘન્ય પદમાં વર્તમાન ચક્રવર્તીઓ દ્વારા ૨૮ એકેન્દ્રિય રત્ન પ્રયોજન ઉપસ્થિત થવાથી કામમાં લાવવામાં આવે છે. હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામનો જે આ દ્વીપ છે તેના આયામ તથા વિષ્કન્મ એક લાખ યોજનનું છે એનો પરિક્ષેપ ૩ ત્રણ લાખ ૧૬ હજાર બસો ૨૭ યોજન ૩ કોશ ૨૮૦૦ ધનુષ ૧૩ આંગળથી કંઈ વિશેષાધિક છે એનો ઉદ્ધધ-જમીનની અંદર રહેવું તે-એક હજાર યોજનાનું છે- એથી ઊંચાઇ કંઈક અધિક ૯૯ હજાર યોજનની છે. આ રીતે એનું સર્વાગ્રપ્રમાણ એક લાખ યોજનથી કંઈક અધિક છે, હે ગૌતમ ! જમ્બુદ્વીપ કથંચિત શાશ્વત છેઅને કથંચિત્ અશાશ્વત છે. જમ્બુદ્વીપને જે શાશ્વત કહેવામા આવ્યો છે તે દ્રવ્યાર્થિ- કનયની અપેક્ષા લઈને કહેવામાં આવ્યો છે જમ્બુદ્વીપ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ પયયોની અપેક્ષા અશાશ્વત છે. કારણ કે દ્રવ્યાશ્રિત રૂપાદિ પર્યાયિોમાં પ્રતિક્ષણે પરિણમન થતું જ રહે છે, આ જમ્બુદ્વીપ પૂર્વકાળમાં ક્યારે પણ હતો નહીં એવી કોઈ વાત. નથી પરતું તે પૂર્વકાળે પણ હયાત હતો. તે આ સમયે ઉપલબ્ધ થાય છે સર્વદા જ આ એવો જ રહેશે. આથી તે ધ્રુવ નિયત શાશ્વત અવ્યય છ અવસ્થિત નિત્ય વિશેષણવાળો. છે હે ગૌતમ ! આ જમ્બુદ્વીપ પૃથ્વિના પરિણામરૂપ પણ છે. પાણીના પરિણામરૂપ પણ છે. જીવપરિણામરૂપ પણ છે. પુદ્ગલના પરિણામરૂપ પણ છે. હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં સમસ્ત પ્રાણ-બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિદ્ધિ જીવ, સમસ્ત જીવ-પંચેન્દ્રિયજીવ, સમસ્ત ભૂત-વૃક્ષ, અને સમસ્ત સત્ત્વપૃથ્વિ, પાણી, અગ્નિ અને વાયુકાયિક આ બધાં પૃથ્વિકાયિક રૂપથી, અષ્કાયિક રૂપથી તેજસ્કા વિકરૂપથી વાયુકાયકરૂપથી અને વનસ્પતિકાયિકરૂપથી પૂર્વે ઉત્પન્ન થઈ ચૂક્યાં છે શું? Page #270 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ ૨૬૭ હા, ગૌતમ! એવું જ છે. હે ભદન્ત! આપ એવું શા કારણે કહો છો કે આ જંબૂઢીપ નામનો દ્વીપ છે? હે ગૌતમ ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં તે તે દેશમાં તે તે પ્રદેશમાં અનેક જબૂવૃક્ષ આ નામના વનસ્પતિ વિશેષ, અનેક જબૂવૃક્ષોની પાસે પાસે રહેલા સમૂહરૂપ વન તથા વિજાતીય વૃક્ષસમૂહથી સંમિલિત જબૂવૃક્ષોના છે, આ રીતે જબૂવૃક્ષોની અધિકતાવળો હોવાના કારણે આ દ્વીપનું નામ જંબૂદ્વીપ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે અથવા સુદર્શના નામના જબૂવૃક્ષ ઉપર અનાઢય નામનો મહર્દિક યાવતુ એક પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે આ કારણે આ અનાઢય દેવના આશ્રયભૂત હોવાથી હે ગૌતમ ! આ દ્વીપનું નામ જમ્બુદ્વીપ એવું પડ્યું અથવા હે ગૌતમ! જેબૂદ્વીપનું “જબૂદીપ એવું નામ શાશ્વત છે, પહેલાં પણ એનું નામ આ જ હતું, આજે પણ તેનું એક નામ છે અને ભવિષ્યમાં આજ નામ રહેશે, કારણ કે આ દ્વીપ ધ્રુવ છે, નિયત અવસ્થિત છે, અવ્યય છે તેમજ નિત્ય છે. [૩૬પ આ જેબૂદીપ શાશ્વત અને અશાશ્વત ધર્મોપેત હોવાથી સત્પદાર્થરૂપ છે જ્ઞાનીજન સત્પદાર્થનો અપલાપ કરતાં નથી કારણ કે યથાવસ્થિત પદાર્થના સ્વરૂપના નિરૂપક હોય છે. આથી શ્રમણપરિત્યક્ત બાહ્ય આભ્યત્તર પરિગ્રહવાળા-સકળ પદાથ વબોધક કેવળજ્ઞાન સહિત ભગવાન મહાવીરે સંસારમાં પરિભ્રમણના કારણભૂત રાગદ્વેષાદિ વિભાવ ભાવોનો નાશ કરવાના સાધનભૂત હોવાથી સાર્થક નામવાળી મિથિલાનગરીમાં જ્યાં મણિભદ્ર નામનું વ્યન્તરાયતન હતું ત્યાં અનેક શ્રમણનોની, અનેક શ્રમણિઓની, અનેક શ્રાવકોની અનેક શ્રાવિકાઓની અનેક દેવોની તથા અનેક દેવિઓની વચમાં બેસીને સામાન્ય રૂપથી પ્રતિપાદન કર્યું છે, વિશેષ રૂપથી પ્રતિપાદન કર્યું છે, ભિન્ન ભિન્ન સ્વરૂપે સારી પેઠે સમજાવ્યું છે અને હેતુ દ્રષ્ટાંત આદિ દ્વારા પોતાના કથનનું સમર્થન કર્યું છે. (જબૂસ્વામીને ઉદ્દેશીને કરેલું સુધર્મસ્વામીનું સંબોધન વાક્ય છે કે, આ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામનું શાસ્ત્ર છે. આ પ્રકૃતિ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના સ્વતંત્ર અધ્યયનમાં, શસ્ત્રપરિજ્ઞાદિની જેમ શ્રુતસ્કન્ધ આદિના અન્ત ગત અધ્યયનમાં નહીં અર્થને-પ્રતિપાદ્યવિષયને-હેતુને હેતુનિમિત્તને, પ્રશ્નને, વ્યાકરણને પદાર્થપ્રતિ પાદનને, વારંવાર વિસ્મરણશીલ શ્રોતાના અનુગ્રહ માટે પુનઃ પુનઃ પ્રકાશન દ્વારા અથવા પ્રતિવસ્તુના નામાર્થ પ્રકાશન દ્વારા બતાવ્યું છે, કહેવામાં આવ્યું છે, | વક્ષસ્કારો-૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ૧૮ જંબુદ્વીપપન્નત્તિ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૮ગુર્જરછાયાપૂર્ણ Page #271 -------------------------------------------------------------------------- ________________ [૨૮] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ I નિરયાવલિયાણું 222222222222 I ઉનંગ-૮-ગુર્જરછાયા SSM s - - (-અધ્યયન-૧-કાલીઃ-). , [૧] મૃતદેવતાને નમસ્કાર થાઓ. તે કાલે તે સમયે રાજગૃહ નામનું ઋધિમંત નગર હતું. તે રાજગૃહનગરની બહાર ઈશાનખૂણામાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. ત્યાં એક અશોક નામનું શ્રેષ્ઠ વૃક્ષ હતું. તેની નીચે પૃથ્વીશિલાપક હતું. [૨]તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય આર્યસુધમાં નામના અનગાર જાતિયુક્ત કેશી ગણધરની જેવા. પાંચશો અનગારની સાથે એક ગામથી બીજે ગામ અનુક્રમે વિચરતા રાજગૃહનગર આવ્યા, યાવતુ યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમવડે યાવતુ આત્માને ભાવતા રહ્યા. પર્ષદા વાંદવા માટે નીકળી. ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. [૩]તે કાલે તે સમયે આર્યસુધમાં અનગારના શિષ્ય જેબૂ નામના અનગાર સમચતુરસ્ત્ર સંસ્થાનમાં રહેલા યાવતું જેમણે વિપુલ તેજલેશ્યાનો સંક્ષેપ કર્યો છે એવા તે આર્ય સુધમ અનગારની અતિ દૂર નહીં તેમ જ અતિ સમીપે નહીં એવા સ્થાનમાં ઉંચા ઢીંચણ રાખીને વાવતુ રહ્યા હતા-બેઠા હતા. [૪]ત્યારપછી તે ભગવાન જંબૂસ્વામી પૂછવાની શ્રદ્ધાવાળા યાવતુ સેવા કરતા સતા આ પ્રમાણે બોલ્યા કે હે ભગવાન ! શ્રમણ ભગવાન યાવતું મોક્ષને પામેલાશ્રી મહાવીરસ્વામીએ ઉપાંગોનો શો અર્થ કહ્યો છે? નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવતુ. સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ ઉપાંગોના પાંચ વર્ગ કહ્યા છે, નિરયાવલિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા વલિંદશા. [૫]હે ભગવાન ! જો શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ ઉપાંગોના પાંચ વર્ગો કહેલા છે, નિરયાવલિકા યાવતું વહિંદશા. તો હે ભગવાન ! પહેલા વર્ગરુપ નિયાવલિકા ઉપાંગના કેટલાં અધ્યયનો કહ્યાં છે ? આ પ્રમાણે નિશે હે જંબૂ! શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ પહેલા વર્ગરુપ નિરયાવલિકા ઉપાંગના દશ અધ્યયનો કહેલાં છે. કાલ ૧, સુકાલ ૨, મહાકાલ ૩, કૃષ્ણ ૪, સુકૃષ્ણ ૫, મહાકણ ૬, વીરકણ ૭, રામકૃષ્ણ ૮, પિતૃસેનષ્ણ ૯, મહાસેન કૃષ્ણ ૧૦, હે ભગવાન ! જો શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શ્રીમહાવીરસ્વામીએ નિરયાવલિકા ઉપાંગના પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યાં છે, તો હે ભગવાન ! નિરયાવલિકાના પહેલા અધ્યયનનો કર્યો અર્થ કહ્યો છે ? આ પ્રમાણે નિશ્ચે હે જંબૂ ! તે કાલે તે સમયે આ જ જંબુદ્રીપ નામના દ્વીપને વિશે ભરત ક્ષેત્રમાં ચંપા નામની નગરી હતી. તે ઋદ્ધિવાળી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું.તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલ્લણા દેવીનો આત્મજ કોણીક નામનો રાજા હતો. તે મોટો વિગેરે વિશેષણવાળો હતો. તે કોણીક રાજાને પદ્માવતી નામની દેવી (રાણી) હતી. તે સુકુમાલ હતી ઈત્યાદિ કહેવું. તે સુખે સુખે વિચરતી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીક રાજા ની ભાર્યા અને કોણીક રાજાની નાની માતા કાલી નામની દેવી હતી. તેના હાથ પગ કોમલ હતા યાવત્ તે સુંદર રુપવાળી હતી. [૬]તે કાલીદેવીનો પુત્ર કાલ નામનો કુમાર હતો, તે કોમલ હાથપગવાળો યાવત્ સારા રુપવાળો હતો. ત્યારપછી તે કાલકુમાર એકદા કદાચિત્ ત્રણ હજાર હાથી, ત્રણ હજાર રથ, ત્રણ હજાર અશ્વ અને ત્રણ કરોડ મનુષ્ય વડે ગરુડવ્યૂહ રચીને પોતાના અગ્યારમા ભાગના સૈન્યવડે કૂણિક રાજાની સાથે રથમુશલ સંગ્રામમાં ઉતર્યો. [9] અહીં ચંપાનગરીમાં રહેલી કાલકુમારની માતા કાલીદેવી એકદા કદાચિત્ કુટુંબજાગરણવડે જાગતી હતી તે વખતે તેણીને આ આવા પ્રકારનો આધ્યાત્મિક (વિચાર) યાવત્ ઉત્પન્ન થયો કે-આ પ્રમાણે નિશ્ચે મારો પુત્ર કાલ કુમાર યાવત્ યુદ્ધમાં ઉતર્યો છે, તો હું માનું છું કે-શું તે જીતશે એટલે જયની શ્લાધા પામશે કે નહીં જીતે ? જીવશે કે નહીં જીવે ? પ૨સૈન્યનો પરાભવ કરશે કે નહીં કરે ? કાલ નામના કુમારને હું જીવતો જોઈશ કે નહીં જોઉં ? આ પ્રમાણે વિચરતાં તેણીના મનનો સંકલ્પ એટલે યુક્ત અયુક્તનો વિવેક હણાઈ ગયો, યાવત્ તે ધ્યાન કરવા લાગી.તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી ત્યાં સમવસર્યા. તેમને વાંદવા માટે નગરીમાંથી પર્ષદા નીકલી. તે વખતે કાલીદેવીએઆવાતજાણી ત્યારે આ આવા પ્રકારનો આધ્યાત્મિક એટલે આત્મા ના વિષયવાળો યાવત્ વિચાર ઉત્પન્ન થયો- નિશ્ચે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પૂર્વાનુપૂર્વીએ- વિહાર કરતા અહીં પધાર્યા છે યાવત્ નગર બહાર રહેલા છે. તો તેવા પ્રકારના ભગ વાનનું નામ શ્રવણ કરવાથી પણ મહાફલ છે તો પછી યાવતુ તેમની પાસેથી વિપુલ અર્થને ગ્રહણ કરવાથી મહાલ થાય તેમાં શું કહેવું ? તેથી કરીને હું તે શ્રમણ ભગવાન પાસે જઈ તેમને વાંદી યાવત્ તેમની પર્યાપાસના કરું, અને આ આવા પ્રકારના મારા પ્રશ્નને હું પૂછું.' એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને તેણે કૌટુંબિક પુરુષોને, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! અશ્વ જોડેલું શ્રેષ્ઠ ધર્મ સંબંધી વાહન શીધ્ર પણે લાવો. લાવીને યાવત્ મારી આજ્ઞા પાછી આપો. તેઓએ પણ તેમ કર્યું. ત્યારપછી તે કાલી દેવીએ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી બલિકર્મ કર્યું. યાવત્ થોડા અને મોટા મૂલ્યવાળા અલંકરો વડે શરીરને અલંકૃત કર્યું. પછી ઘણી કુબડી દાસીઓ વડે યાવત્ મહત્તરાના સમૂહવડે પરિવરી અંતઃપુરથી બહાર નીકળી; જ્યાં બહારની ઉપસ્થાનશાલા હતી અને જ્યાં શ્રેષ્ઠ ધાર્મિક યાન હતું ત્યાં આવી; આવીને તે શ્રેષ્ઠ ધાર્મિક યાન ઉપર આરુઢ થઈ, આરુઢ થઈને પોતાના પરિવાર વડે પરિવરેલી તે ચંપાનગરીના મધ્યભાગે થઈને નીકલી જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવીને ભગવાનના છત્રાદિક યાવત્ અતિશયો દેખીને તે શ્રેષ્ઠ અધ્યયન-૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ નિરયાવલિયાણું- /૭ ધાર્મિક યાનને ત્યાં સ્થાપન કર્યું. નીચે ઉતરીને વળી કુન્જા વિગેરે યાવત, દાસીના સમૂહવડે પરિવરેલી તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવી, આવીને શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા આપી, વંદના કરી અને પ્રણામ કર્યા. વંદના અને પ્રણામ કરી પરિવાર સહિત ઉભી રહીને જ ધર્મ સાંભળવાની ઈચ્છાથી. નમસ્કાર કરતી સન્મુખ વિનયવડે બે હાથ જોડી સેવા કરવા લાગી. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ યાવતુ કાલીદેવી અને તે મોટી પર્ષદાની આગળ ધર્મકથા કહી. યાવત્ શ્રાવક અથવા શ્રાવિકા તે પ્રમાણે વિચરતા જિનેશ્વરની આજ્ઞાના આરાધક થાય છે. ત્યારપછી તે કાલીદેવી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની પાસે ધર્મ સાંભળીને હૃદયમાં ધારીને યાવતુ હર્ષિત થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર વાંદીને યાવતુ આ પ્રમાણે બોલી કે- “નિશે હે ભગવાન! મારો પુત્ર કાલકુમાર હે રથમુશલ સંગ્રામમાં ઉતર્યો છે. તો ભગવાન ! શું જય પામશે ? કે નહીં જય પામે ? યાવતુ કાલ કુમારને હું જીવતો જોઈશ? હે કાલી! એમ કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કાલીદેવીને આ પ્રમાણે કહ્યું- “નિશ્ચ હે કાલી ! તારો પુત્ર કાલકુમાર ત્રણ હજાર હાથીવડે થાવત્ પૂણિક રાજા સહિત રથમુશલ નામના સંગ્રામમાં ઉતર્યો ત્યારે તે હેત થયો, મથિત થયો, તેના વીર-સુભટો હણાયા, તેના ચિલવાળી ધ્વજાપતાકા પડી ગઈ, એટલે તે આલોક રહિત દિશાઓને કરતો ચેટકરાજાનો પ્રતિપક્ષ થઈ તેની સન્મુખ આવ્યો તેના રથની સન્મુખ રથને કરી તેની પાસે જલ્દી આવ્યો. તે વખતે તે ચેટકરાજાએ કાલકુમારને આવતો જોયો. કાલકુમારને આવતો જોઈને તત્કાલ ક્રોધ પામ્યો, થાવત્ ક્રોધની જ્વાલા વડે જાજ્વલ્યમાન થયો. પછી તેણે ધનુષ ગ્રહણ કર્યું, બાણ લીધું, વૈશાખસ્થાને રહી બાણને કર્ણ સુધી આકર્ષણ કર્યું, આકર્ષણ. કરીને કાલકુમારને એક જ પ્રહારથી કૂટના પ્રહારની જેમ હણીને જીવીતથી રહીત કર્યો. તેથી હે કાલી! કાલકુમાર કાલધર્મને પામ્યો. છે. તેથી તું તે કાલકુમારને જીવતો જોઈશ નહીં. ત્યારપછી તે કાલી દેવી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની પાસે આ અર્થને સાંભળીને હૃદયમાં ધારીને પુત્રના મોટા શોકે કરીને વ્યાપ્ત થઈ કુહાડાથી કાપેલી ચંપકલતાની જેમ ધસ દઈને પૃથ્વીતલને વિષે સર્વ અંગોએ કરીને પડી ગઈ. એક મુહુર્ત પછી તે સ્વસ્થ થઈ ઉભી થઈ, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને વંદના કરી, નમસ્કાર કર્યા. આ પ્રમાણે તે બોલી- “હે ભગવાન! આ તમે કહ્યું તે એમ જ છે, હે ભગવાન! તે જ પ્રકારે છે, તે ભગવાન! તમારું કહેવું સત્ય છે, હે ભગવાન! તમારા વચનમાં કાંઈ પણ સંદેહ નથી, આ અર્થ સત્ય છે, કે જે તમે કહ્યો છે.“આ પ્રકારે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી, નમસ્કાર કર્યો.ધર્મસંબંધી વાહનપર આરુઢ થઈ, જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ગઈ. [૮] હે ભગવાન ! એમ કહીને ભગવાને ગૌતમસ્વામીએ વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું – “હે ભગવાન કાલકુમાર, યાવતું રથમુશળ નામના સંગ્રામમાં યુદ્ધ કરવા ઉતર્યા, ત્યારે ચેટકરાજાએ કુટના પ્રહારની જેમ એક પ્રહારથી હણીને જીવિતથી દૂર કર્યા તે કાળ સમયે કાળ કરીને ક્યાં ગયો? શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું કે “આ Page #274 -------------------------------------------------------------------------- ________________ - --- - - - - - - -- - - - -- - -- --- -- - - --- - -- - - અધ્યયન-૧ ૨૭૧ પ્રમાણે નિશ્ચ હે ગૌતમ! કાલકુમાર યાવતુ ચેટકરાજાએ જીવિતથી દૂર કર્યો તે કાળ સમયે કાળ કરીને ચોથી પંકપ્રભા નામની પૃથ્વીમાં હેમાભ નામના નરકાવાસાને વિષે દશ સાગરોપમની સ્થિતિવાળા નારકીપણે ઉત્પન્ન થયો છે. [૯] હે ભગવાનું કાલકુમાર કેવા આરંભ વડે, કેવા સમારંભવડે, કેવા આરંભ સમારંભ વડે,કેવા ભોગવડ,કેવા સંભોગવટે,કેવા ભોગસંભોગવડે, અથવા કેવા. અશુભ કરેલા કર્મના સમૂહવડે કાળ સમયે કાળ કરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં યાવતુ નારકી પણ ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે ઋદ્ધિવાળું, ભય રહિત અને સમૃદ્ધિવાળું હતું. તે રાજ ગૃહનગરમાં શ્રેણિક નામે રાજા હતો. તે મોટા હિમવંત પર્વત જેવો સારવાળો વિગેરે વિશેષણવાળો હતો. તે શ્રેણિકરાજાને નંદા નામની દેવી (રાણી) હતી. તે કોમળ હાથ પગવાળી યાવત્ રહેલી હતી. તે શ્રેણિક રાજાનો પુત્ર અને નંદાદેવીનો આત્મજ અભય નામનો કુમાર હતો. તે કોમળ હાથપગવાળો યાવતું સારા રૂપવાળો, સામ, દામ, ભેદ અને દેડએ ચાર પ્રકારની રાજનીતિમાં ચિત્ર પ્રધાનની જેવો કુશળ હતો, યાવતુ રાજ્યની ધુરાનો ચિંતક હતો. તે શ્રેણિકરાજાને ચેલણા નામની દેવી (રાણી)હતી. તે સુકુમાર હાથપગવાળી વાવતું સુખમાં રહેલી હતી. ત્યારપછી તે ચેલણા દેવી અન્યદા તે તેવા પ્રકારના વાસગૃહને વિષે સુતી હતી, યાવત્ સિંહને સ્વપ્રમાં જોઇને જાગી ગઈ. અહીં પ્રભાવતીની જેમ સર્વ વૃત્તાંત કહેવો, યાવત્ ચેલણા (શ્રેણિક રાજા પાસે ગઈ અને તેનું વચન અંગીકાર કરી જ્યાં પોતાનું ભવન-વાસગૃહ હતું ત્યાં ગઈ. [૧૦] ત્યારપછી તે ચેલાદેવીને એકદા કદાચિતુ ગર્ભના ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે આવા પ્રકારનો દોહલો ઉત્પન્ન થયો કે-ધન્ય છે તે માતાઓને યાવતુ તેણીના જન્મ અને જીવિત સફળ છે કે જેઓ શ્રેણિકરાજાના ઉદરનું માંસ પકવીને, તેલમાં તળીને તથા ભુંજીને તથા મદિરાને અને પ્રસન્ન એટલે દ્રાક્ષ વિગેરે વસ્તુથી ઉત્પન્ન થયેલી મનને પ્રસન્ન કરે તેવી મદિરા વિશેષને આસ્વાદ કરતી યાવતુ પરસ્પર એક બીજીને આપતી દોહલાને પૂર્ણ કરે છે. ત્યાર પછી તે ચેલણાદેવી તે દોહલો પૂર્ણ નહીં થવાથી અધરના ક્ષયને લીધે શુષ્ક જેવી થઈ, ભોજન નહીં કરવાથી ભૂખી જેવી થઈ, માંસની વૃદ્ધિ નહીં થવાથી માંસ રહિત થઈ, તેણીના મનની વૃત્તિ ભગ્ન થઈ, તેણીનું શરીર ભાંગવા લાગ્યું, કાંતિ રહિત થઈ, દીન અને કરમાઈ ગયેલા મુખવાળી થઈ, તેણીનું મુખ પાંડુર થયું, તેણીએ નેત્ર અને મુખકમલ નીચું કર્યું, યથાયોગ્ય પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર વિગેરેના ઉપભોગનો ત્યાગ કર્યો, હસ્તતલવડે મસળેલી કમળની માળા ની જેમ તેણીના મનનો સંકલ્પ હણાઈ ગયો એટલે યુક્તાયુક્તના વિચાર રહિત થઈ. યાવતું (આ) ધ્યાન કરવા લાગી. ત્યાર પછી તે ચેલણાદેવીની અંગપરિચારિકા એ ચેલણાદેવીને સુકી, ભૂખી યાવતું ધ્યાન કરતી જોઈને જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવી. આવીને બન્ને કરતલ ભેગા કરવાવડે દશ નખોને એકઠા કરી પોતાના મસ્તક પર ફેરવી પછી બન્ને હાથની અંજલી મસ્તકે રાખી શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું “આ પ્રમાણે નિશે હે સ્વામી! અમે જાણતી નથી કે ચેલણાદેવી કયા કારણે સુકી, ભૂખી થઈ થકી યાવતું ધ્યાન કરે છે.” ત્યારપછી તે શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓની પાસેથી આ અર્થ સાંભળીને મનમાં ધારી ને તે જ પ્રમાણે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ નિરયાવલિયાણું-૧/૧૦ સંભ્રાત થઈ જ્યાં ચલણાદેવી હતી ત્યાં આવ્યા. આવીને ચેલણા દેવીને સુકી, ભૂખી થાવતું ધ્યાન કરતી જોઈને આ પ્રમાણે બોલ્યા: “હે દેવાનુપ્રિયા ! કેમ તું સુકી, ભૂખી થઈ સતી યાવતું ધ્યાન કરે છે?” ત્યારપછી તે ચેલણાદેવીએ શ્રેણિક રાજા ના આ અર્થને આદર ન આપ્યો, જાણ્યો પણ નહીં અને મૌન જ રહી. ત્યાર પછી તે શ્રેણિક રાજાએ ચેલણાદેવીને બે વાર ત્રણ વાર આ પ્રમાણે કહ્યું કે-“હે દેવાનુપ્રિયા ! શું હું આ તારા અર્થને સાંભળવા લાયક પણ નથી? કે જેથી તું આ અર્થને ગોપવે છે? ત્યારપછી તે ચેલણાદેવી શ્રેણીક રાજાએ બે વાર ત્રણ વાર આ પ્રમાણે કહેવા લાગી-“હે સ્વામી! એવો કોઈ પણ અર્થ નથી કે જે સાંભળવાને તમે અયોગ્ય હો. તો આ અર્થને તો સાંભળવામાં તમે અયોગ્ય છો જ નહીં. આ પ્રમાણે નિશે હે સ્વામી! મને તે ઉદાર યાવતું મહાસ્વપ્ર આવ્યા પછી ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે આ આવા પ્રકારનો દોહલો ઉત્પન્ન થયો છે કે-તે માતાઓને ધન્ય છે કે જેઓ તમારા ઉદરના માંસને પકાવી યાવતુ પોતાના દોહલાને પરિપૂર્ણ કરે છે. તેથી કરીને હું હે સ્વામી તે દોહલો પરિપૂર્ણ ન થવાથી સુકી, ભૂખી થઈ યાવતુ ધ્યાન કરું છું. ત્યારપછી તે શ્રેણીકરાજાએ ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું “ હે દેવાનુપ્રિયા ! હણાયો છે મનનો સંકલ્પ જેનો એવી તું યાવતું એવું ધ્યાન કર નહીં. હું તે પ્રમાણે યત્ન કરીશ, કે જે પ્રકારે તારા દોહદની પ્રાપ્તિ થશે.” એમ કહીને ચેલણાદેવીને તેવા પ્રકારની ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ, મનને સુખકારક, ઉદાર કલ્યાણકારક, શિવ ધનને આપનાર, મંગલકારક, પરિમિત, મધુર અને શોભાવાળી વાણીવડે આશ્વાસન કર્યું. પછી ચેલણા દેવીની પાસેથી નીકળ્યા. નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાલા હતી, ત્યાં આવ્યા. આવીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા, બેસીને તે દોહલાની પ્રાપ્તિ ને ઘણા. આય, ઉપાય. ઔત્પત્તિની બુદ્ધિ, વૈયિકા બુદ્ધિ, કાર્મિકી બુદ્ધિ અને પારિણામિકી બુદ્ધિ વડે વિચાર કરતા વિચાર કરતા સતા તે દોહ લાના આયને, ઉપાયને કે સ્થિતિને-સ્થાનને નહીં પામતા તે રાજાના મનનો સંકલ્પ હણાઈ ગયો, યાવતું તે ધ્યાનમાં-વિચારમાં નિમગ્ન થઈ ગયા. આ વખતે અભયકુમારે સ્નાન કર્યું, યાવતુ શરીરે વિભૂષિત થઈ પોતાના ધરથી નીકળ્યો. નીકળીને જ્યાં બહાર ની ઉપસ્થાનશાલા હતી અને જ્યાં શ્રેણીકરાજા બેઠા હતા, ત્યાં આવ્યો. આવીને હણાઈ ગયેલા મનના સંકલ્પવાળા શ્રેણીકરાજાને વાવતુ ધ્યાન કરતા જોયા. જોઈને તે આ પ્રમાણે બોલ્યો - હે પિતા! બીજે વખતે તો તમે મને જોઈને હર્ષ પામતા યાવતું ચિત્તમાં આનંદ પામતા હતા અને આજે કેમ તમે હણાઈ ગયેલા મનના સંકલ્પવાળા થઈને યાવતુ કાંઈક ધ્યાન કરો છો? તો હે પિતા! જો હું આ અર્થને શ્રવણ કરવા લાયક હોઉં તો તમે મને આ અર્થ જેવો હોય એવો, સાચો અને સંદેહરહિત કહો, કે જેથી હું તે અર્થનો પાર પામવાનો યત્ન કરું. ત્યારપછી તે શ્રેણીકરાજાએ અભયકુમારને આ પ્રમાણે કહ્યું “હે પુત્ર! તેવો કોઈ પણ અર્થ નથી કે જેને શ્રવણ કરવામાં તું અયોગ્ય હોય. આ પ્રમાણે નિશે હે પુત્ર! તારી નાની માતા ચેલણાદેવીને તે ઉદાર યાવતું મહાસ્વપ્ર આવ્યા પછી ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે યાવતુ જે માતાઓ મારા ઉદરના માંસ પકાવીને યાવતુ દહલાને દૂર કરે છે. તેને ધન્ય છે. તેથી તે ચેલણા દેવી તે દોહલો પૂર્ણ નહીં થવાથી શુષ્ક થઈને યાવતું ધ્યાન કરે છે, તેથી હું હે પુત્ર! તે દોહલાની પ્રાપ્તિ ને નિમિત્તે Page #276 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૨૭૨ ધણા આયને યાવત્ સ્થિતિને નહીં પામવાથી હણાઈ ગયેલા મનના સંકલ્પવાળો થઈને યાવત્ ધ્યાન કરું છું.” ત્યારપછી તે અભયકુમારે શ્રેણીકરાજાને આ પ્રમાણે કહ્યું-!“ હે પિતા ! તમે હણાયેલા મનના સંકલ્પવાળા થઇ યાવત્ ધ્યાન ન કરો. હું તે પ્રમાણે યત્ન કરીશ કે જે પ્રકારે મારી લધુમાતા ચેલણાદેવીને તે દોહલાની પ્રાપ્તિ થાય.” એમ કહીને શ્રેણીક રાજાને તે ઈષ્ટ યાવત્ વાણીવડે આશ્વાસન કર્યું. તે જ્યાં પોતાનું ધર હતું ત્યાં આવ્યો. આવીનેઆપ્યંતરના ગુપ્ત કાર્ય કરનારા સ્થાનિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું“હે દેવાનુપ્રિયો ! તમે જાઓ, અને કસાઈખાનેથી લીલું-તાજું માંસ, રુધિર અને બસ્તિ પુટક ગ્રહણ કરો-લાવો. ત્યારપછી તે સ્થાનિક પુરુષો અભયકુમારે આ પ્રમાણે કહ્યું ત્યારે હ્લષ્ટ તુષ્ટ થઈ બે હાથ જોડી મસ્તકે રાખી યાવત્ તેનું વચન અંગીકાર કરીને અભય કુમારની પાસેથી નીકળ્યા.યાવત્ આવીને બે હાથ જોડી તે તાજું માંસ, રુધિર અને બસ્તિપુટક તેને આપ્યાં. ત્યાર પછી તે અભયકુમારે તે તાજા માંસ અને રુધિરને કાપણી વડે કાપ્યું સરખું કર્યું. કરીનેજ્યાંશ્રેણીકરાજા હતા ત્યાં આવ્યો.આવીને શ્રેણીકરાજાને એકાંત ગુપ્ત સ્થાને શય્યામાં ચીતા સુવાક્યા. સુવાડીને શ્રેણીકરાજાના ઉદર ઉપર તે તાજું માંસ અને રુધિર મૂક્યું. મૂકીને તેને બસ્તિપુટવડે વીંટ્યું. વીંટીને તે રાજાગાઢ આક્રંદ કરે તેમ કર્યું. ચેલણાદેવીને પ્રાસાદની ઉપર શ્રેણીકરાજાન બરાબર જોઈ શકે તેમ રાખી. રાખીને ચેલણાદેવીની નીચે સપક્ષ સપ્રતિદિક્ શ્રેણીકરાજાને શય્યામાં ચીતા સુવાડ્યા. સુવાડીને શ્રેણીક રાજાના ઉદરપર રહેલા માંસને કાપણી વડે કાપ્યું તે માંસને એક પાત્રમાં નાંખ્યું. તે વખતે શ્રેણીકરાજાએ મિથ્યા મૂર્છા આવ્યા નો દેખાવ કર્યો. કરીને મુર્હુત પછી એક બીજાની સાથે પ્રથમની જેમ વાત કરવા લાગ્યા. ત્યારપછી તે અભયકુમા૨ે શ્રેણીકરાજાનું તે ઉદરનું માંસ ગ્રહણ કર્યું. ગ્રહણ કરીને જ્યાં ચેલણાદેવી હતી. ત્યાં આવ્યો. આવીને ચેલણાદેવીને તે આપ્યું. ત્યારપછી તે ચેલણા દેવીએ શ્રેણીક રાજાના તે ઉદરમાંસને યાવત્ પોતાના દોહલાને દૂર કર્યો-પૂર્ણ કર્યો. ત્યારપછી તે ચેલણા દેવી સંપૂર્ણ દોહલાવાળી એ જ પ્રમાણે સન્માનિત દોહલાવાળી અને જેના દોહલાનો વિચ્છેદ થયો છે એવી થઈ તે ગર્ભને સુખે સુખે વહન કરવા લાગી. [૧૧]ત્યારપછી તે ચેલણાદેવીને એકદા કદાચિત્ પૂર્વરાત્રિ અને અપરરાત્રિના સમયે આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે-“ જો પ્રથમ આ બાલક ગર્ભમાં આવ્યો કે તરત જ તેણે પોતાના પિતાના ઉદરનું માંસ ખાધું, તો મારા આ ગર્ભનું સાતન કરવું, પાડી નાંખવું, રુધિ રાદિકપણે ગાળી નાંખવું કે વિધ્વંસ કરવો, તે શ્રેષ્ઠ છે.” આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. વિચાર કરીને તે ગર્ભને ધણા ગર્ભસાતનવડે, ગર્ભપાત નવડે, ગર્ભગાલનવડે અને ગવિધ્વંસનવડે સાતન કરવા, પાતન કરવા, ગાલન કરવા અને વિધ્વંસ ક૨વાની ઈચ્છા કરી. પરંતુ તે ગર્ભનું સાતન,પાતન,ગાલન કે વિધ્વંસન થયું નહીં.ત્યારપછી તે ચેલણાદેવી જ્યારે તે ગર્ભને ધણા ગર્ભસાતનવડે યાવત્ વિધ્વંસન વડે સાતન ક૨વા યાવત્ વિધ્વંસ ક૨વા શક્તિમાન ન થઈ, ત્યારે તે શ્રાંત, તાંત, પરિતાંત એટલે ખેદવાળી થઈ, નિર્વેદ પામી, ઈચ્છા રહિત, પરાધીન તથા આર્તધ્યાનને વશ થઈ દુઃખાઈ થઈ તે ગર્ભને વહન કરવા લાગી. 18 Page #277 -------------------------------------------------------------------------- ________________ નિયાવલિયાણું - ૧/૧૨ [૧૨]ત્યારપછી તે ચેલણાદેવીએ નવ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે યાવત્ સુકો મલ અને સુરુપ બાલકને જન્મ આપ્યો. ત્યારપછી તે ચેલણાદેવીને આ આવા પ્રકારનો યાવત્ વિચાર ઉત્પન્ન થયો કે-“ જો પ્રથમ આ બાલકે ગર્ભમાં રહીને જ પોતાના પિતાના ઉંદરનું માંસ ખાધું, તો હું નથી જાણતી કે આ બાલક વૃદ્ધિ પામીને અમારા કુલનો અંત કરનાર થશે,તેથી આ બાલકને એકાંતે ઉકરડામાંત્યાગ કરવો એ જ કલ્યાણ કારક છે.” આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો, દાસીને બોલાવી, આ પ્રમાણે કહ્યું-“ કે દેવાનુપ્રિયા ! આ બાલકને એકાંતે ઉકરડામાં ત્યાગ કર.” ત્યાર પછી તે દાસીએ ચેલણાદેવીના આ પ્રમાણે કહેવાથી બે હાથ જોડી યાવત્ મસ્તકે અંજલિ કી ચેલણાદેવીના આ અર્થને વિનયવડે અંગીકાર કર્યો. અંગીકાર કરીને તે બાલકને હસ્તતલના પુટવડે ગ્રહણ કર્યો. જ્યાં અશોકવન હતું ત્યાં આવી. આવીને તે બાલકનો એકાંતે ઉકરડામાં ત્યાગ કર્યો. ત્યારપછી તે શ્રેણીકરાજાએ આ કથાનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારે તે જ્યાં અશોક વનિકા હતી ત્યાં આવ્યા. આવીને તે બાલકને એકાંતે ઉકરડામાં ત્યાગ કરેલો જોયો. જોઈને તે તત્કાલ ક્રોધ પામ્યા, યાવત્ ક્રોધની જ્વાલાવડે દેદીપ્યમાન થઈ તે બાલકને હસ્ત તલના પુટવડે ગ્રહણ કર્યો. જ્યાં ચેલણાદેવી હતી, ત્યાં આવ્યા. આવીને ચેલણા દેવીને ઊંચા નીચા આક્રોશવડે આક્રોશ કર્યો, ઉંચી નીચી નિર્ભસ્રનાવડે નિર્ભસ્રના કરી, ઉંચી નીચી ઉદ્ધર્ષણાવડે ઉદ્ધર્ષણા કરી, ઉદ્ઘર્ષણા કરીને આ પ્રમાણે કહ્યું-“ તેં મારા પુત્રને એકાંતે ઉકરડામાં કેમત્યાગકરાવ્યો ? ”આ પ્રમાણે કહી ચેલણા દેવીને ઉંચા નીચા શપથ -સોગન આપ્યા. સોગન આપીને આ પ્રમાણે કહ્યું-“ હે દેવાનુપ્રિયા ! તું આ બાલક ને અનુક્રમે રક્ષણ કરતી અને ગોપાવતી વૃદ્ધિ પમાડ.”ત્યારપછી તે ચેલણાદેવી શ્રેણીક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે લજ્જા પામી, શરમાઈ ગઈ બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી શ્રેણીકરાજાના આ અર્થને વિનયવડે અંગીકાર કર્યો. અંગી કાર કરી તે બાલકને અનુક્રમે રક્ષણ કરતી અને ગોપવતી વૃદ્ધિ પમાડવા લાગી. [૧૩]ત્યારપછી તે બાલકને ઉકરડામાં ત્યાગ કર્યો હતો, તે વખતે તેની અંગુલિ નો અગ્રભાગ કુકડાના પીંછાથી દુભાયો હતો અને તેમાંથી વારંવાર પરુ અને લોહી નીક ળતું હતું, તેથી તે બાલક વેદનાથી પીડા પામતો મોટા મોટા શબ્દવડે રુદન કરતો હતો. ત્યારપછીશ્રેણીકરાજાતેબાલકનારુદનનાશબ્દનેસાંભળી હૃદયમાં ધારી જ્યાં તે બાલક હતો, ત્યાં આવ્યા.આવીને તે બાલકને હસ્તતલના પુટવડે ગ્રહણ કર્યો.ગ્રહણ કરી ને તે અંગુલિના અગ્રભાગને પોતાના મુખમાં નાંખ્યો. નાંખીને તેનું પરુ અને લોહીને પોતાના મુખવડે ચૂસી લીધું. ત્યારપછી તે બાલક સમાધિ પામ્યો, વેદના રહિત થયો અને ચૂપ થઈને રહ્યો. પછી જ્યારે તે બાલક વેદનાએ પરાભવ પામી મોટા મોટા શબ્દવડે રોતો હતો, ત્યારે પણ શ્રેણીકરાજા આવીને તે બાલકને બે હાથ વડે ગ્રહણ કરતા હતા અને તે જ પ્રમાણે પરુ ને રુધિર ચૂસી લેતા હતા. એ રીતે કરવાથી યાવત્ તે વેદનારહિત થઈને ચૂપ રહેતો હતો. ૨૭૪ ત્યારપછી તે બાલકને તેના માતા-પિતાએ ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનું દર્શન કરાવ્યું, યાવત્ બારમો દિવસ પ્રાપ્ત થયો ત્યારે આ આવા પ્રકારનું ગુણથી પ્રાપ્ત થયેલું નામ પાડ્યું કે-આ અમારા બાલકને એકાંતે ઉકરડામાં ત્યાગ કર્યો હતો તે વખતે તેની આંગલી કુકડાના પીંછાથી વિંધાણી હતી, તેથી આ અમારા બાલકનું નામ કૂર્ણિક હો. એમ કહી Page #278 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૨૭૫ સર્વની સંમતિથી માતાપિતાએ તે બાલકનું કુર્ણિક એવું નામ પાડ્યું ત્યાર પછી અનુ ક્રમે તે કર્ણિકની સ્થિતિપતિતા એટલે કુલક્રમથી આવેલ પુત્રજન્મની સર્વ ક્રિયા મેધકુમા રની જેમ કહેવી, યાવતુ તે શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર રહી વિચારવા લાગ્યો. અહીં આઠ આઠનો. દાયો જાણવો એટલે કે તેને આઠ કન્યાઓ પરણાવી વિગેરે.. [૧૪] ત્યારપછી તે કૂણિકકુમારને એકદા મધ્યરાત્રિએ યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે-" આ પ્રમાણે નિશ્ચ શ્રેણીકરાજાના વ્યાધાતને લીધે હું પોતાની મેળે રાજ્ય લક્ષ્મીને કરતો અને પાળતો વિચારવાને શક્તિમાન નથી, તેથી મારેશ્રેણીકરાજાને બેડીનું બંધન કરીને પોતાને મોટા મોટા રાજ્યાભિષેકવડે અભિષેક કરાવવો શ્રેયકારક છે.” એ પ્રમાણે વિચાર કરીને તે શ્રેણીકરાજાના આંતરાને એટલે અવસરને, અલ્પ પરિવારાદિક છિદ્રને અને વિરહને શોધવા લાગ્યો. ત્યારપછી તે કૂણિકકુમારે શ્રેણીકરાજાનું આંતરું યાવતું મર્મ નહીં પામ વાથી એકદા કાલ વિગેરે દશ કુમારોને પોતાને ઘેર બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું નિશે હે દેવાનુપ્રિયો ! આપણે શ્રેણીકરાજાના વ્યાધાતને લીધે પોતે જ રાજ્ય લક્ષ્મીને કરતા અને પાળતા વિચરવાને શક્તિમાન નથી, તેથી હે દેવાનુપ્રિયો ! આપણે શ્રેણીક રાજાને બેડીનું બંધન કરીને, રાજ્ય, રાષ્ટ્ર, સૈન્ય, વાહન, કોશ, કોઠાર અને દેશ, એ સર્વના અગ્યાર ભાગ કરીને આપણે પોતે જ રાજ્યલક્ષ્મીને કરતા અને પાળતા વિચરી એ તે કલ્યાણકારી છે. તે કાલાદિક દશ કુમારોએ કૂકિકુમારના આ અર્થને વિનયવડે અંગીકાર કર્યો. તે કૂણીકકુમારે એકદા શ્રેણીક રાજાનું આંતરું જામ્યું. જાણીને શ્રેણીક રાજાને બેડીનું બંધન કર્યું કરીને પોતાને મોટા મોટારાજ્યાભિષેકવડે અભિષેક કરાવ્યો. ત્યારપછી તે કૃણિકકુમાર મોટા હિમવંત પર્વત જેવો યાવતુ રાજા થયો. ત્યારપછી તે કૂણિકરાજા એકદા કદાચિત્ સ્નાન કરી યાવત્ સર્વ અલંકારવડેવિભૂષિત થઈ ચેલણા દેવીના પાકને વંદન કરવા શીધ્રપણે ગયો. [૧૫] ત્યારપછી તે કૂણિકરાજાએ ચેલણાદેવીને હણાયેલા મનના સંકલ્પવાળી યાવતુ ધ્યાન કરતી જોઈ. જઈને ચેલણાદેવીના પાદ ગ્રહણ કર્યા. કરીને ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું “હે માતા! કેમ તમને તુષ્ટિ નથી? કેમ ઉત્સવ નથી? કેમ હર્ષ નથી? અથવા. કેમ આનંદ નથી આવતો ? કે જેથી હું પોતે જ રાજ્યલક્ષ્મીને ભોગવતો યાવતુ વિચરું છું.” ત્યારપછી તે ચેલણાદેવીએ કૂણિકરાજાને આ પ્રમાણે કહ્યું “હે પુત્ર! કેમ મને તુષ્ટિ, ઉત્સવ, હર્ષ કે આનંદ થાય? કે જેથી તે તારા પિતા, દેવ સમાન, ગુરુજન સમાન અને તારા પર અત્યંત સ્નેહ અને અનુરાગવડ રક્ત એવા શ્રેણીકરાજાને બેડીનું બંધન કરીને તે પોતાને મોટા રાજ્યાભિષેકવડે અભિષેક કરાવ્યો છે ?” ત્યારપછી તે કણિકરાજાએ ચેલણાદેલીને આ પ્રમાણે કહ્યું " હે માતા ! શ્રેણીકરાજા મારો વાત કરવાની ઈચ્છાવાળા હતા. એ જ પ્રમાણે હે માતા! મને મારવાની, બાંધવાની અને નિછમણા કરવાની ઈચ્છા વાળા હતા. તો હે માતા! શ્રેણીકરાજા કેવી રીતે મારાપર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત હોય?” ત્યારપછી તે ચેલણાદેવીએ કૂણિકકુમારને આ પ્રમાણે કહ્યું “નિશે હે પુત્ર! તું મારા ગર્ભમાં આવ્યું ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે મને આ આવા પ્રકારનો ઘેહલો ઉત્પન્ન થયો હતો કે તે માતાઓને ધન્ય છે યાવતુ જ્યારે તું વેદનાવડે પરાભવ પામી મોટોથી રોતો હતો ત્યારે તે તારી આંગલી મોઢામાં રાખતા હતા એટલે તું રોતો Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ નિરયાવલિયા- ૧૧૫ બંધ થઈને ચુપ રહેતો હતો. આ પ્રમાણે નિશે હે પુત્ર! શ્રેણીકરાજા તારા પર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત હતા. ત્યારપછી તે કૂણીકરાજાએ ચેલણા દેવીની પાસે આ અર્થ સાંભળીને હૃદયમાં ધારીને ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું “હે માતા ! દેવ સમાન, ગુરુજન સમાન અને અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત એવા મારા પિતા શ્રેણીકરાજાને બેડીનું બંધન કરવાથી મેં ધણું દુષ્ટ કામ કર્યું છે, તેથી હું જાઉં છું અને હું પોતે જ શ્રેણીકરાજાની બેડીને છેદી નાંખે છે.” આ પ્રમાણે કહીને હાથમાં કુહાડો લઈને જ્યાં કેદખાનું હતું ત્યાં શીધ્ર જવા નીકળ્યો. શ્રેણીકરાજાએ કૂણીક કમારને હાથમાં કુહાડો લઈ આવતો જોયો. જોઈને આ પ્રમાણે બોલ્યા-“આ કૂણિકકુમાર અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર યાવતુ લક્ષ્મી અને લજ્જાએ કરીને રહિત થયેલો હાથમાં કુહાડો લઈ અહીં શીધ્રપણે આવે છે, તો હું નથી જાણતો કે તે મને કેવા ખરાબ મારવડે મારશે?” એમ વિચારી ભય પામેલા એવા તેણે તાલપુટ નામનું વિષ પોતાના મુખમાં નાંખ્યું. ત્યારપછી તે શ્રેણીકરાજા તાલપુટવિષ એક મુહૂર્તમાં પરિણમવાથી પ્રાણ રહિત, ચેષ્ટા રહિત અને જીવ રહિત થઈ પૃથ્વી પર પડી ગયા. ત્યારપછી તે કૂણીકકુમાર જ્યાં કેદખાનું હતું ત્યાં આવ્યો. આવીને શ્રેણીકરાજાને પ્રાણ રહિત, ચેષ્ટા રહિત અને જીવ રહિત થઈ પૃથ્વી પર પડેલા જોયા. જોઈને પિતાસંબંધી મોટા શોર્ક કરીને વ્યાપ્ત થઈ કુકાડાથી કાપેલા શ્રેષ્ઠ ચંપક વૃક્ષની જેમ ધસ દઈને પૃથ્વીતલને વિષે સર્વ અંગોવડે પડી ગયો. ત્યારપછી તે કૂણીક કુમાર મુહૂર્ત પછી સાવધાન થયો રુદન કરતો, આઝંદ કરતો, શોક કરતો અને વિલાપ કરતો આ પ્રમાણે બોલવા લાગ્યો-“અહો ! હું અધન્ય છું, અપુણ્ય છું, પૂર્વ જન્મમાં મેં સારું કર્મ કર્યું નથી, મેં ધણું દુષ્ટ કામ કર્યું કે જે મેં મારા પિતા, દેવ સમાન, ગુસમાન, મારાપર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત એવા શ્રેણીક રાજાને બેડીનું બંધન કર્યું. મારા નિમિત્તે જ શ્રેણીકરાજા કાલધર્મ પામ્યા.” આ પ્રમાણે કહી ઈશ્વર, તલવર યાવતુ સંધિપાલની સાથે પરિવરેલા તેણે રુદન કરતાં, આક્રંદ કરતાં, શોક કરતાં અને વિલાપ કરતાં મોટી ઋદ્ધિ અને સત્કારના સમુદાયવડે શ્રેણીકરાજાનું નીહરણ કર્યું. તથા ધણાં લૌકિક મૃતકાર્ય કર્યું. ત્યારપછી તે કૂણિકકુમાર મનમાં ઉત્પન્ન થયેલા તથા વચનવડે પ્રકાશ નહીં કરવાથી મનમાં જ વર્તતા દુઃખ વડે પરાભવ પામી એકદા કદાચિત્ અંતઃપુરના પરિવાર સહિત, ભાંડોપકરણ વસ્ત્ર પાત્રાદિક સહિત રાજ ગૃહનગરમાંથી નીકળ્યો. નીકળીને જ્યાં ચંપાનગરી હતી ત્યાં આવ્યો.ત્યાં પણ વિપુલ ભોગના સમૂહને પામી કેટલેક કાલે શોક રહિત થયો. [૧] ત્યારપછી તે કૂણિક રાજાએ એકદા કદાચિત્ કાલાદિક દશ કુમારોને બોલાવ્યા. બોલાવીને રાજ્યના યાવતુ જનપદના અગ્યાર ભાગ કરી વહેંચી આપ્યા. વહેંચી આપીને પોતે જ રાજ્યલક્ષ્મીને કરતો અને પાળતો રહેવા લાગ્યો. [૧૭]તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાનો પુત્ર અને ચેલણાદેવીનો આત્મજ કૃણિક રાજાનો સહોદર નાનો ભાઈ વિહલ્લ નામનો કુમાર હતો. તે કોમલ યાવતુ સુપ હતો. હવે તે વિહલ કુમાર ને શ્રેણિકરાજાએ જીવતાં જ સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર પ્રથમ દીધા હતા, તેથી તે વિહલકુમાર સેચનક નામના ગંધહસ્તી ઉપર બેસીને અંતઃપુરના પરિવારસહિત ચંપાનગરીના મધ્ય ભાગે થઈને નીકળતો હતો, નીક WWW.jainelibrary.org Page #280 -------------------------------------------------------------------------- ________________ અધ્યાપન-૧ ૨૭૭. ળીને વારંવાર ગંગા નામની મોટી નદીમાં સ્નાન કરવા ઉતરતો હતો. ત્યાર પછી તે સેચનક ગંધહસ્તી તેની રાણીઓને પોતાની સૂંઢવડે ગ્રહણ કરતો હતો. ગ્રહણ કરીને કેટલીકને પોતાની પુંઠે સ્થાપના કરતો હતો, કેટલીકને ખાંધ ઉપર સ્થાપના કરતો હતો, એ જ પ્રમાણે કેટલીકને કુંભસ્થલ ઉપર સ્થાપના કરતો હતો, કેટલીકને દતમુશળ ઉપર સ્થાપના કરતો હતો, કેટલીકને સૂંઢવડે ગ્રહણ કરીને ઉંચે આકાશમાં ઉછાળતો હતો, કેટલીકને સુંઢમાં રાખીને હીંચકા ખવરાવતો હતો, કેટલીકને દાંતની વચ્ચે થઈને કાઢતો. હતો, કેટલીકને સુંઢમાં પાણી ભરીને તે વડે સ્નાન કરાવતો હતો અને કેટલીકને અનેક પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરાવતો હતો. ત્યારપછી ચંપાનગરીને વિષે શીંગોડાના આકાર વાળા માર્ગમાં, ત્રિક-ત્રણ રસ્તા ભેગા થાય એવા માર્ગમાં, ચતુષ્કચાર રસ્તા ભેગા થાય એવા માર્ગમાં, ચત્વરચૌટામાં અને મોટા માર્ગ વિગેરે દરકે માર્ગમાં ધણા લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા યાવતું પ્રરુપણા કરવા લાગ્યા-“આ પ્રમાણે નિચે હે દેવાનું પ્રિયો ! વિહલ્લકુમાર સેચનક નામના ગંધહસ્તી પર અંતઃપુર સહિત થઈને નીકળે છે એ સર્વ ઉપર પ્રમાણે કહેવું યાવતુ અનેક પ્રકારની ક્રીડાઓ વડે ક્રીડા કરાવે છે. તેથી આ વિહલકુમાર જ રાજ્યલક્ષ્મીના ફળને અનુભવતો વિચરે છે, પણ કૃણિકરાના અનુભવતો નથી.” ત્યાર પછી તે પદ્માવતી દેવી (રાણી) ને આ વાત સાંભળી ત્યારે આવા પ્રકારનો યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે-“આ પ્રમાણે નિશ્ચ વિહલ્લકુમાર સેચનક નામના ગંધહસ્તી ઉપર અંતઃપુર સહિત આરુઢ થઈને નીકળે છે, યાવતુ અનેક પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરાવે છે, તેથી આ વિહલ્લકુમાર જ રાજ્યલક્ષ્મીના ફળને અનુભવતા વિચરે છે, કૂણિકરાજા અનુભ વતા નથી, તો અમારે આ રાજ્યવડે યાવતુ જનપદવડે કરીને પણ શું વિશેષ છે? જો અમારે સેચનક ગંધહસ્તી નથી?તેથી કરીને મારે આ અર્થ કૂણિકરાજાને જણાવવો શ્રેયસ્કર છે.” આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં કૂણિકરાજા હતા ત્યાં તે આવી, આવીને બે હાથ મસ્તકે જોડી યાવતુ આ પ્રમાણે બોલી-“આ પ્રમાણે નિત્યે હે સ્વામી ! વિહલ્લકુમાર સેચનક હાથીપર અંતાપુર સહિત આરુઢ થઈને નીકળે છે યાવતુ અનેક પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરાવે છે. તો હે સ્વામી ! જે આપણી પાસે સેચનક ગંધહસ્તી નથી તો પછી આપણા રાજ્યવડે યાવતુ જનપદવડે કરીને પણ શું?”ત્યારપછી કુણિક રાજાએ પદ્માવતી દેવીના આ અર્થનો આદર કર્યો નહીં, મનમાં પણ સારો માન્યો નહીં. મૌન જ રહ્યો. ત્યારપછી તે પદ્માવતીદેવીએ વારંવાર કણિકરાજાને આ અર્થ જણાવ્યા કર્યો. ત્યાર પછી તે કૂણિકરાજાને પદ્માવતીદેવીએ વાંરવાર આ અર્થની વિનંતિ કરી ત્યારે એકદા કદાચિત તેણે વિહલ્લકમારને બોલાવ્યો, બોલાવીને સેચનક નામના ગંધહસ્તી ની અને અઢાર સરના હારની માગણી કરી. ત્યારે તે વિહલ્લકુમારે કૂણિકરાજાને આ પ્રમાણે કહ્યું કે “આ પ્રમાણે નિશે હે સ્વામી ! શ્રેણિકરાજાએ જીવતાં જ મને સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપ્યો છે, તેથી તે સ્વામી! જો તમે મને રાજ્યનો અધ ભાગ આપો તો હું તમને સેચનક હાથી અને અઢાર સરનો હાર આપું. ત્યારપછી તે કૃણિકરાજાએ વિહલકુમારના આ અર્થનો આદર ન કર્યો, તેને મનમાં જાણ્યો પણ નહીં ત્યારપછી તે વિહલ્લકુમારને વિચાર થયો કે) કૂકિરાજા વારંવાર Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ નિરયાવલિયાણ- ૧/૧૭ સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને આ પ્રમાણે ઝુંટવી લેવાની ઈચ્છા કરે છે, ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે અને ખેંચી લેવા ઈચ્છે છે, તો તે કૃણિકરાજ મારા સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને એ જ પ્રમાણે યાવતુ ન ખેંચી લે તેટલામાં મારે સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને ગ્રહણ કરી અંતઃ પુરના પરિવાર તથા ભાંડ, પાત્ર, ઉપકરણ વિગેરે સહિત લઈને) ચંપાનગરીથી બહાર નીકળીને વૈશાલી નગરીમાં આયક ચેટક રાજા પાસે જઈને રહેવું યોગ્ય છે. એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને કૂણિકરાજાના અંતરને જોતો રહ્યો. ત્યારપછી તે વિહલ્લકુમારે એકદા કદાચિત કુણિ કરાજાનું આંતરું જાણયું, તે સેચનક ગંધહસ્તીને અને અઢારસરના હારને ગ્રહણ કરી અંતઃપુરના પરિવારથી પરિવરી ભાંડ, પાત્ર, ઉપકરણ વિગેરે સહિત ચંપાનગરીથી નીકળ્યો, નીકળીને જ્યાં વૈશાલી નગરી હતી ત્યાં આવ્યો. આવીને વૈશાલીનગરીમાં આર્મક ચેટક રાજા પાસે જઈને રહ્યો. ત્યારપછી તે કૂણિકરાજાએ આ વાત જાણી વિચાર કર્યો કે-“આ પ્રમાણે નિશ્ચ વિહલ્લકુમાર મારા જાણવામાં ન આવે તેમ સેચનક ગંધ હસ્તીને અને અઢાર સરના હારને લઇને અંતઃપુરના પરિવારથી પરિવરી યાવતુ આર્યક ચેટકરાજા પાસે જઈને રહ્યો છે, તેથી નિચે મારે સેચનક ગંધહસ્તી અને અઢાર સરના હારને માટે દૂતને મોકલવો શ્રેયકારક છે.” તેણે દૂતને બોલાવીને કહ્યું- તું વૈશાલી નગરીમાં જા. ત્યાં આર્યક ચેટકરાજાને બે હાથ જોડી વધાવીને આ પ્રમાણે કહે કેનિએ હે સ્વામી! કણિકરાજા વિજ્ઞપ્તિ કરે છે કે આ વિહલ્લકુમાર કૂણિકરાજાને જણાવ્યા વિના સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને લઇને શીધ્ર અહીં આવ્યો છે. તેથી હે સ્વામી! તમે કૃણિક રાજા ઉપર અને ગ્રહ કરી સેચનક ગંધહસ્તી અને અઢારસરો હાર કૂણિક રાજાને આપો અને વિહલ્લ કુમારને પણ પાછો મોકલો.” ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! જેમ કણિકરાજા શ્રેણિકરાજાનો પુત્ર, ચેલણાદેવીનો આત્મજ અને મારો દોહિત છે, તેમ જ વિહલ્લકુમાર પણ શ્રેણિકરાજાનો પુત્ર, ચેલણા દેવીનો આત્મજ અને મારો લૈહિત. છે. શ્રેણિકરાજાએ જીવતાં જ વિહલ્લકુમારને સેચનક ગંધહસ્તી અને અઢારસરનો હાર પ્રથમથી જ આપ્યો છે. તેથી જો કૃણિકરાજા વિહલ્લકુમારને રાજ્ય વિગેરેનો અર્ધ ભાગ આપે તો હું સેચનક હાથી અને અઢાર સરનો હાર કૃણિકરાજાને અપાવું અને વિહલ્લકુમારને મોકલું.” આ પ્રમાણે કહીને દૂતનો સત્કાર કર્યો. સન્માન કર્યું અને વિદાય કર્યો. ત્યારપછી તે દૂત કૃણિક રાજાની આ આજ્ઞાને બે હાથ જોડી યાવતુ અંગીકાર કરી જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવ્યો. આવીને ચિત્ર દૂતની જેમ યાવતું (ચેટક રાજા પાસે જઈ તેને વધાવીને આ પ્રમાણે બોલ્યો- “નિશે હે સ્વામી ! કૂણિકરાજા વિજ્ઞપ્તિ કરે છે કે- આ વિહલ્લકુમાર મને જણાવ્યા વિના અહીં આવ્યો છે વિગેરે તે જ પ્રમાણે (ઉપર પ્રમાણે) કહેવું યાવત્ (ગંધહસ્તી ને હાર આપો અને)વિહલ્લકુમારને પાછો મોકલો.” ત્યારપછી તે દૂત ચેટકરાજાએ વિદાય કર્યો. જ્યાં ચતુર્ઘટ એટલે ચાર દિશા માં ચાર ઘંટાઓ જે રથને બાંધેલી છે એવો અશ્વરથ હતો ત્યાં આવ્યો. આવીને ચતુર્ઘટ અશ્વ રથ ઉપર આરૂઢ થયો. વૈશાલીનગરી ના મધ્ય મધ્ય ભાગે કરીને નીકળ્યો. નીકળીને . માર્ગ માં શુભ વસતિ વડે અને પ્રાતરાશ વડે યાવતું વધાવીને આ પ્રમાણે બોલ્યો- “આ. પ્રમાણે નિશે હે સ્વામી! ચેટકરાજા આજ્ઞા કરે છે કે-જેમ કૂકિરાજા શ્રેણિક રાજાનો પુત્ર, Page #282 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૨૭૦ ચેલણાદેવીનો આત્મજ અને મારો દૌહિત્ર છે, તે જ પ્રમાણે વિહલ્લકુમાર પણ છે વિગેરે સર્વ કહેવું યાવત્ વિહલ્લકુમારને હું મોકલું. તો હે સ્વામી ! ચેટકરાજા સેચનક ગંધહસ્તી ને અને અઢાર સ૨ના હારને આપતા નથી તથા વિહલ્લકુમારને મોક લતા નથી. અહીં વસતિ એટલે માર્ગમાં વિશ્રાંતિ લેવાનું સ્થાન અને પ્રાતરાશ એટલે સૂર્યોદયથી આરંભી ને બે પહોર સુધીમાં ભોજન કરવાનો સમય, સુખકારક આ બે વડે (વિશ્રાંતિ લેતો ને ભોજન કરતો ચંપા) નગરીમાં આવ્યો, કૂણિકરાજાને જોયો, તેને જય અને વિજયવડે વધાવી તે દૂત જે બોલ્યો, તે બતાવે છે આ પ્રમાણે નિશ્ચે હે સ્વામી ! વિગેરે પૂર્વવત્ ત્યારપછી તે કૂણિકરાજાએ બીજા દૂતને બોલાવી આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુ પ્રિય ! તું વૈશાલીનગરીએ જા. ત્યાં તું મારા માતામહ ચેટકરાજાને યાવત્ આ પ્રમાણે કહેજે કેનિશ્ચે હે સ્વામી ! કૂણિકરાજા આપને વિજ્ઞપ્તિ કરે છે કે-જે કોઇ રત્નો ઉત્પન્ન થાય તે સર્વ રાજકુળમાં જ રહેનારાં હોય છે, તો શ્રેણિકરાજા રાજ્યલક્ષ્મીને કરતા અને પાળતા હતા ત્યારે તેને બે રત્ન ઉત્પન્ન થયાં હતાં, તે આ પ્રમાણે-સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર. તો હે સ્વામી ! તમે રાજકુલની પરંપરાથી ચાલી આવતી સ્થિતિનો લોપ કર્યા વિના સેચનક ગંધહસ્તી અને અઢાર સ૨નો હાર કૂણિક રાજાને પાછો સોંપો અને વિહલ્લકુમારને મોકલો. ત્યા૨પછી તે દૂત કૂણિક રાજાની આજ્ઞાથી તે જ પ્રમાણે જઈ યાવત્ વધાવીને આ પ્રમાણે બોલ્યો“નિશ્ચે હે સ્વામી ! કૂણિક રાજા વિજ્ઞપ્તિ કરે છે કે-જે કોઈ રત્નો યાવત્ વિહલ્લકુમારને મોકલો.”ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય ! જેમ કૂણિકરાજા શ્રેણિકરાજાનો પુત્ર અને ચેલણાદેવીનો આત્મજ(તેમ જ વિહલ્લકુમાર પણ) છે વિગેરે પ્રથમની જેમ કહેવું. ત્યારપછી તે કૃણિક રાજા તે દૂતની પાસે આ અર્થ સાંભળીને હૃદયમાં ધારીને તત્કાળ ક્રોધ પામ્યો. યાવત્ ક્રોધની જ્વાળાવડે દેદીપ્યમાન થઈ તેણે ત્રીજા દૂતને બોલા વ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! તું વૈશાલી નગરીમાં જા. ત્યાં ડાબા પગવડે ચેટકરાજાના પાદપીઠ ને આક્રમણ કર, ભાલાના અગ્રભાગ વડે લેખને આપજે. આપીને તત્કાળ ક્રોધ પામી યાવત્ ક્રોધની જ્વાળાવડે દેદીપ્યમાન થઈ ત્રણ વળીયાવાળી ભૃકુટિને કપાળમાં ચડાવી ચેટકરાજાને આ પ્રમાણે કહેજેન્ડે ચેટકરાજા ! મૃત્યુની પ્રાર્થના કરનાર ! ખરાબ લક્ષણવાલા ! યાવત્ લજ્જા રહિત ! આ કૂણિકરાજા આજ્ઞા કરે છે કે - કૃણિકરાજાને સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપ અને વિહલ્લકુમારને મોકલ.અથવા યુદ્ધ કરવા તૈયાર થઈને રહે. આ કૂણિકરાજા સૈન્ય સહિત, વાહન સહિત અને સ્કંધાવાર સહિત યુદ્ધમાં સજ્જા થઈ અહીં શીધ્રપણે આવે છે. ત્યારપછી તે દૂત બે હાથ જોડી તે જ પ્રકારે યાવત્ જ્યાં ચેટકરાજા હતા ત્યાં આવ્યો. આવીને બે હાથ જોડી યાવત્ વધાવ્યા. વધાવીને આ પ્રમાણે બોલ્યો-“હે સ્વામી ! આ મારી વિનયની પ્રતિ પત્તિ છે. હવે કૂણિકરાજાની આજ્ઞા પ્રમાણે કરું છું.” એમ કહીં ડાબા પગ વડે ચેટક રાજાના પાદપીઠને દબાવ્યું, દબાવીને તત્કાલ ક્રોધ પામી ભાલાના અગ્રભાગવડે લેખ આપ્યો. અને તે જ પ્રમાણે કહ્યું યાવત્ કૂણિકરાજા બલ, બાહન અને સ્કંધાવાર સહિત અહીં શીધ્ર આવે છે. ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતની પાસેથી આ અર્થ સાંભળીને હ્યદયમાં ધારીને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ નિરયાવલિયાણું - ૧/૧૭ તત્કાલ ક્રોધ પામી યાવત્ ભૃકુટિ ચડાવી આ પ્રમાણે કહ્યું-“ કૂણક રાજાને સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર હું નહીં આપું, તેમ જ વિહલ્લકુમારને નહીં મોકલું. આ હું યુદ્ધ કરવા સજ્જ થઈને રહ્યો છું. ” એમ કહી તે દૂતને સત્કાર કર્યા વિના સન્માન કર્યા વિના પાછળના દ્વાર માર્ગે કાઢી મૂકાવ્યો. "" [૧૮] ત્યારપછી તે કૂશિકરાજાએ તે દૂતની પાસે આ અર્થ સાંભળી હૃદયમાં ધારી તત્કાલક્રોધપામી કાલાર્દિક દશ કુમારોને બોલાવ્યા,બોલાવીને આ પ્રમાણે કહ્યું-“ નિશ્ચે હે દેવાનુપ્રિયો!વિહલ્લકુમાર મારા અજાણતાં જ સેચનક ગંધહસ્તી, અઢાર સરનો હાર,અંતઃપુરનોપરિવા૨અને ભાંડ પાત્ર વિગેરે ઉપકરણ લઈને ચંપાનગરીથી નીકળ્યો. નીકળીને વૈશાલી નગરીમાં આર્યક ચેટકરાજા પાસે યાવત્ જઈને રહ્યો છે. ત્યારપછી તે સેચનક ગંધહસ્તી અને અઢાર સરના હાર માટે બે દૂતો મોકલ્યા. તેમનો ચેટકરાજાએ આ કારણે કરીને નિષેધ કર્યો. ત્યારપછી મેં ત્રીજો દૂત મોકલ્યો. તેને સત્કાર સન્માન કર્યા વિના પાછલા દ્વારવડે કાઢી મૂક્યો. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે ચેટકરાજાની યાત્રા ગ્રહણ કરવી-એની પાસે જવું તે શ્રેયકા૨ક છે. અર્થાત્ તેની સાથે યુદ્ધ કરવું તે જ કલ્યાણકારક છે.” ત્યારપછી કાલાદિક દશ કુમારોએ કૂણિકરાજાના આ અર્થને વિનય વડે અંગી કાર કર્યો.ત્યારપછી તે કૃણિકરાજાએ કાલાદિક દશ કુમારોને આ પ્રમાણેકહ્યું-“હે દેવાનુ પ્રિયો ! તમે પોતપોતાના રાજ્યમાં જાઓ. અને સ્નાન વિગેરે યાવત્ પ્રાય શ્ચિત કરી શ્રેષ્ઠ હસ્તીના સ્કંધપર આરુઢ થઈ તમે દરેક દરેક ત્રણ હજાર હાથી, ત્રણ હજાર ૨૦, ત્રણ હજાર અશ્વ અને ત્રણ કરોડ મનુષ્ય સાથે પરિવર્યા સતા સર્વ સમૃદ્ધિવડે યાવત્ વાજિત્ર ના શબ્દવડે પોતપોતાના નગરમાંથી નીકળો, નીકળીને મારી પાસે પ્રગટ થાઓ-આવો. ત્યારપછી તે કાલાદિક દશ કુમારો કૂણિકરાજાના આ અર્થને સાંભળી પોત પોતાના રાજ્યને વિષે જઈ તે દરેકે દરેકે સ્નાનવિગેરે કર્યું યાવતુ ત્રણ કોટિ મનુષ્યની સાથે પરિવર્યા સતા સર્વ સમૃદ્ધિવડે યાવત્ વાજિત્રના શબ્દવડે પોતપોતાના નગરો માંથી નીકળ્યા.નીકળીને જ્યાં અંગદેશ હતો,જ્યાં ચંપાનગરી હતીઅને જ્યાંકૂણિક રાજા હતો, ત્યાં આવ્યા, અને બે હાથ મસ્તકે જોડી કૂણિકરાજાને વધાવ્યો. ત્યારપછી તે કૂણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીનેઆપ્રમાણેકહ્યું-“હે દેવાનુપ્રિયો ! શીધ પણે અભિષેક કરાયેલા હસ્તીરત્નને લાવો. અશ્વ, હાથી અને રથ વિગેરે ચતુરંગી સેના ને તૈયા૨ કરો. કરીને આ મારી આજ્ઞાને પાછી સોંપો.” તે સાંભળી તેમણે તેમ કર્યું યાવત્ તેની આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે કૃશિકરાજા જ્યાં સ્નાન ક૨વાનું ધર હતું ત્યાં આવ્યો. યાવત્ ત્યાંથી નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં આવી યાવત્ તે રાજા હસ્તીરત્ન ઉપર આરુઢ થયો. ત્યારપછી તે કૂણીકરાજા ત્રણ હજાર હાથી ઓ સહિત યાવત્ વાજિત્રના શબ્દસહિત ચંપાનગરીના મધ્યભાગે કરીને નીકળ્યો, નીકળીને જ્યાં કાલાદિક દશકુમારો હતા ત્યાં આવ્યો, આવીને કાલાદિક દશ કુમારોની સાથે એકત્ર મળ્યો. ત્યાર પછી તે કૂણિકરાજા તેત્રીશ હજાર હાથી, તેત્રીશ હજાર અશ્વ, તેત્રીશ હજાર રથઅને તેત્રીશ કોટિ મનુષ્યની સાથે પરિવર્ષે સતો સર્વ સમૃદ્ધિવ યાવત્ વાજિત્રના શબ્દવડે સહિત શુભ એવા નિવાસસ્થાન અને ભોજન કરીને તેમ જ દુઃખ ઉપજે તેવા મોટા પ્રમાણ Page #284 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨૮૧ રહિત વચ્ચે વચ્ચે નિવાસ કરતો કરતો અંગદેશની મધ્યે થઈને જ્યાં વિદેહ દેશ હતો અને જ્યાં વૈશાલી નગરી હતી ત્યાં જવાને નીકળ્યો-ગયો. ત્યાર પછી તે ચેટકરાજાએ આ કથાનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારે નવ મલ્લકી જાતિના. અને નવ લેચ્છ કી જાતિના કાશીદેશ અને કોશલદેશના અઢારે ગણરાજાઓને બોલા વ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું " નિશે હે દેવાનુપ્રિયો ! વિહલ્લકુમાર કૃષિકરાજાને જણાવ્યા વિના સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને લઈને અહીં શીધ્ર આવ્યો છે. ત્યારપછી કૂણિકરાજાએ સેચનક ગંધહસ્તી અને અઢાર સરના હારને માટે મારી પાસે ત્રણ દૂતો મોકલ્યા. તેઓને મેં આ કારણે એટલે તુલ્ય નાત્રકના સંબંધને કારણે નિષેધ કર્યો છે. તેથી તે કણિકરાજા મારા આ અર્થને અંગીકાર નહીં કરીને ચતુરંગી સેનાની સાથે પરિવય સતો યુદ્ધ કરવા સજ્જ થઈ અહીં શીધ્રપણે આવે છે. તો શું દેવાનુપ્રિયો ! સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપણે કૂણિકરાજાને પાછો આપશું? અને વિહલ કુમારને મોકલશું? કે તેની સાથે યુદ્ધ કરશું?” ત્યારપછી નવ મલ્લકી જાતિના અને નવ લેચ્છકી જાતિના કાશીદેશના અને કોશલ દેશના અઢાર ગણરાજાઓએ ચેટકરાજાને આ પ્રમાણે કહ્યું કે-“હે સ્વામી ! આ વાત યુક્ત નથી, પ્રતીતિવાળી નથી અને રાજાને દેશ પણ નથી કે સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર કૂણિકરાજાને મોકલવો, અને શરણે આવેલા વિહલ્લકુમારને મોકલવો. તો જો કૂણિકરાજા ચતુરંગી સેના સાથે પરિ વ સતો યુદ્ધ કરવા સજ્જ થઈ અહીં શીધ્રપણે આવે છે તો અમે કૂણિકરાજાની સાથે યુદ્ધ કરશું. ત્યારપછી તે ચેટક રાજાએ તે નવ મલ્લકી જાતિના અને નવ લેચ્છકી જાતિના કાશી અને કોશલ દેશના અઢારે ગણરાજાઓને આ પ્રમાણે કહ્યું “ જો હે દેવાનુપ્રિયો ! તમે કૂણિકરાજાની સાથે યુદ્ધ કરવાના હો તો હે દેવાનુપ્રિયો ! તમે તમારા પોતપોતાના રાજ્યમાં જાઓ, અને સ્નાન વિગેરે કરી કાલાદિક કુમારો જેમ કૂણિકરાજા પાસે ગયા તેમ તમે મારી પાસે તૈયાર થઈને આવો.” ત્યારે તેઓએ પણ તે જ પ્રમાણે આવી યાવત્ ચેટકરાજાને જય અને વિજયવડે વધાવ્યા. ત્યારપછી તે ચેટકરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું-અભિષેક કરેલા હાથીને તૈયાર કરીને લાવો વિગેરે સર્વ કૃણિકની જેમ કહેવું. યાવત્ તે હાથીપર ચડ્યા. ત્યારપછી તે ચેટકરાજા ત્રણ હજાર હાથી સહિત કૂણિકની જેમ યાવતુ વૈશાલીનગરીના મધ્ય ભાગે થઈને નીકળ્યાઃ નીકળીને જ્યાં તે નવ મલ્લકી જાતિ ના અને નવ લેચ્છકી જાતિના કાશી અને કોશલ દેશ ના અઢારે ગણરાજાઓ હતા ત્યાં આવ્યા. ત્યારપછી તે ચેટકરાજા સત્તાવન હજાર હાથી, સત્તાવન હજાર ઘોડા, સત્તાવન હજાર રથ અને સત્તાવન કોટિ મનુષ્યની સાથે પરિવર્યા સતા સર્વ સમૃદ્ધવડે યાવતુ વાજિત્રના શબ્દવડે શુભ એવા નિવાસસ્થાન અને ભોજન કરતા કરતા ઘણા લાંબા પ્રયાણ વિના આંતરે આંતરે નિવાસ કરતા કરતા વિદેહ દેશના મધ્ય ભાગે થઈને જ્યાં દેશનો છેડોહતો ત્યાંઆવ્યા.આવીને સ્કંધાવાર સ્થાપન કર્યો. કરીને કૃણિ કરાજાની રાહ જોતા યુદ્ધમાં સજ્જ થઈને રહ્યા. ત્યારપછી તે કૂણિકરાજા સર્વ સમૃદ્ધિ સહિત યાવતું વાજિત્રના શબ્દ સહિત જ્યાં તેના દેશનો છેડો હતો ત્યાં આવ્યો. આવીને ચેટકરાજાથી એક યોજન દૂર સ્કંધાવારનું Page #285 -------------------------------------------------------------------------- ________________ નિરયાવલિયાણું - ૧/૧૮ ૨૦૨ સ્થાપન કર્યું. ત્યારપછી તે બન્ને રાજાએ રણભૂમિને સજ્જ કરાવી, સજ્જ કરાવીને રણભૂમિમાં ગયા.ત્યારપછી તે કૂણિકરાજાએ તેત્રીશ હજાર હાથીવિગેરે યાવત્ તેત્રીશ કોટિ મનુષ્યોનું ગરુડવ્યૂહ રચ્યું. રચીને તે ગરુડવ્યૂહવડે રથમુશલ સંગ્રામમાં ઉતર્યોઆવ્યો. ત્યાર પછી તે ચેટકરાજાએ સત્તાવન હજાર હાથી વિગેરે યાવત્ સત્તાવન કોટિ મનુષ્યોવડે શકટવ્યૂહ રચ્યું. રચૂને શકટવ્યૂહવડે રથમુશલ સંગ્રામમાં આવ્યા. ત્યાર પછી તે બન્ને રાજાના સૈનિકો બાર પહેરી તૈયાર થયા, યાવત્ તેઓએ આયુઘ અને પ્રહરણ ગ્રહણ કર્યા, ફ્લાંને હસ્તપાશરુપ કર્યા, ખડ્ગને મ્યાનમાંથી બહાર ખેંચ્યાં, ભાથા ને ખભાઉપર લટકાવ્યાં, ધનુષને પ્રત્યંચા સહિત કર્યા, બાણોને ભાથામાંથી બહાર ખંચ્યાં, બરછી વિગેરેને ઉછાલવા લાગ્યા, સાથળે બાંધેલા ઘુઘરાને દૂર કર્યા, શીધ્રપણે વાજિત્રોને વગાડવા લાગ્યા, મોટા ઉત્કૃષ્ટ સિંહનાદ જેવા શબ્દો અને કલકલ શબ્દો કરવા લાગ્યા તેથી જાણે કે તેઓ સમુદ્રની જેવી ગર્જના કરતા હોય તેમ સર્વ સમૃદ્ધિ સહિત યાવત્ વાજિંત્રના શબ્દ સહિત અશ્વવારો સાથે, હાથીના સ્વારોની સાથે, રથિકો રથિકોની સાથે અને પત્તિઓની સાથે એમ પરસ્પર એક બીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી તે બન્ને રાજાના સૈનિકો પોતાના સ્વામીની આજ્ઞામાં રક્ત હોવાથી . મોટા જનક્ષયને કરતા, જનોના વધને કરતા, જનોના મર્દનને કરતા, લોકોના સંવર્તક વાયુની જેમ એટલે સંવર્તક વાયુ જેમ ચોતરફથી વસ્તુને એકત્ર કરે તેમ લોકોને ઉપરા ઉપરિ એકત્ર કરતા, નૃત્ય કરતા કબંધ વડે અને હાથમાંથી પડી ગયેલા વાર વડે રણભૂ મિને ભયંકર કરતા તથા રુધિરના કાદવને કરતા સતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી તે કાલકુમાર ત્રણ હજાર હાથી સહિત યાવત્ ત્રણ કોટિ મનુષ્ય સહિત ગરુડવ્યૂહ વડે પોતાના અગ્યારમા ભાગના સૈન્યવડે કૂણિકરાજાની સાથે રહીને રથમુ શલ સંગ્રામ માં યુદ્ધ કરતો હણાયો, મથન કરાયો, જેમ ભગવાને કાલીદેવીને કહ્યું હતું તેમ સર્વ કહેવું યાવત્ તે જીવિતથી દૂર થયો. તો આ પ્રમાણે નિશ્ચે હે ગૌતમ ! કાલ કુમાર આવા પ્રકારના આરંભે કરીને યાવતુ આવા પ્રકારના અશુભ એવા કરેલા કર્મના સમૂહે કરીને કાલ સમયે મરણ પામીને ચોથી પંકપ્રભા નામની નરકની પૃથ્વીમાં હેમાભ નામના નરકા વાસમાં નારકીપણે ઉત્પન્ન થયો. [૧૯] “હે ભગવાન ! કાલકુમાર ચોથી પૃથ્વીથી આંતરા રહિત ઉદ્ધરીને નીકળીને ક્યાં જશે ? અને ક્યાં ઉત્પન્ન થશે ? ”“ હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જે ઉંચા ધનાઢ્યનાં કુળો છે ત્યાં ઉત્પન્ન થશે વિગેરે દ્દઢપ્રતિજ્ઞની જેમ કહેવું. યાવત્ દીક્ષા લઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે. યાવત્ સર્વ દુઃખોનો અંત ક૨શે. અધ્યયન ૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૨-સુકાલ [૨૦]‘જો હે ભગવાન ! શ્રમણ ભગવાન યાવત્ મોક્ષને પામેલા શ્રી મહાવી૨ સ્વીમીએ નિરયાવલિકાના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન ! બીજા અધ્યયનનો ક્યો અર્થ કહ્યો છે ? “આ પ્રમાણે નિશ્ચે હે જંબૂ ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કૃણિક નામે રાજા હતો. તેને પદ્માવતી નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાર્યા કૂશિકરાજાની માતા સુકાલી નામની Page #286 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ ૨૮૩ દેવી અતિ કોમલ અંગવાળી હતી. તે સુકાલી દેવીનો પુત્ર સુકાલ નામનો કુમાર હતો. તે અતિ કોમલ અંગવાળો હતો. ત્યારપછી તે સુકાલ કુમાર એકદા કદ્યચિત્ ત્રણ હજાર હાથીઓ વિગેરે સહિત કાલકુમારની જેમ સમગ્ર વૃત્તાંત તે જ પ્રમાણે કહેવો યાવતું. મહાવિદેહ ક્ષેત્રમાં સર્વ દુઃખનો અંત કરશે. ૨. | અધ્યયન-૨ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનથી૧૦) [૨૧] એ પ્રમાણે બાકીના પણ આઠ અધ્યયનનો જાણવા. વિશેષ એકે કુમારના સરખા નામવાળી તેમની માતાઓ જાણવી. અધ્યયન ૩થી૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ ૧૯. નિરયાવલિયાણંગુર્જરછાયપૂર્ણ ઉવંગ-૮નીગુર્જરછાયાપૂર્ણ Page #287 -------------------------------------------------------------------------- ________________ [૨૮૪] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ કપ્પવડિસિયાણું ઉગ-૨-ગુર્જરછાયા ་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་ - અધ્યયન-૧-પદા:- ) [૧] જો હે ભગવાન! યાવતુ મોક્ષને પામેલા શ્રી મહાવીરસ્વામીએ ઉપાંગને વિષે નિરયાવલિકા નામના પ્રથમ વર્ગનો આ તમે કહ્યો તે અર્થ કહ્યો છે, તો હે ભગવાન ! કલ્પાવતંસિકા નામના બીજા વર્ગના શ્રમણ ભગવાન યાવતુ મોક્ષને પામેલા શ્રીમહાવીરસ્વામીએ કેટલાં અધ્યયન કહ્યાં છે? ભગવંતે દશ અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે-પા ૧, મહાપદ્મ ૨, ભદ્ર ૩, સુભદ્ર ૪, પદ્મભદ્ર ૫, પાન ૬, પદ્મગુલ્મ ૭, નલિનીગુલ્મ ૮, આનંદ ૯ અને નંદન ૧૦, જો હે ભગવાન! શ્રમણ ભગવાન થાવતુ સિદ્ધિપદને પામેલા શ્રીમહાવીરસ્વામીએ કલ્પાવતંસિકાના દશ અધ્યયનનો કહ્યાં છે, તો હે ભગવાન! કલ્પાવતંસિકાના પહેલા અધ્યયનનો શ્રમણ ભગવાન યાવતુ. સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ કયો અર્થ કહ્યો છે! '. આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કૂણિક નામે રાજા હતો. તેને પદ્માવતી નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાય કૂણિક રાજાની લધુમાતા કાલી નામની દેવી હતી. તે કાલી દેવીનો પુત્ર કાલ નામનો કુમાર અતિ કોમલ અંગવાળો હતો. તે કાલકુમારને પદ્માવતી નામની દેવી હતી. તે અતિ કોમલ અંગવાળી વાવતુ વિચરતી હતી. ત્યારપછી તે પદ્મા વતી દેવી એદક. કદાચિતુ તે તેવા પ્રકારના અંદરના ભાગમાં વિચિત્ર પ્રકારના ચિત્ર વાળા વાસગૃહમાં સુખે સુતી સતી યાવતું સ્વપ્રમાં સિંહને જોઈ ગઈ. એ જ પ્રમાણે મહા બલની જેમ જન્મ પર્યત કહેવું, યાવતુ તેણીએ પુત્ર પ્રસવ્યો તે બાલકનું આ પ્રમાણે નામ પાડ્યું.-જે કારણ માટે અમારો આ બાલક કાલકુમારનો પુત્ર અને પદ્માવતી દેવીનો આત્મજ છે તેથી અમારા આ બાળકનું નામ પદ્મકુમાર હો. બાકીનો સર્વ અધિકાર મહા બલની જેમ કહેવો. તેને આઠ કન્યાઓ પરણાવી, આઠ આઠનો દાયજો આપ્યો,યાવતું તે શ્રેષ્ઠ પ્રાસાદની ઉપલી ભૂમિ પર રહીને વિચારવા લાગ્યો. એકદા શ્રી મહાવીરસ્વામી ત્યાં સમવસર્યા. તેને વાંદવા માટે નગરીમાંથી પર્ષદા. નીકળી. કૂણિકરાજા નીકળ્યો. પદ્મકુમાર પણ મહાબલની જેમ નીકળ્યો. દેશના સાંભળીને તે જ પ્રમાણે માતાપિતાની રજા લીધી. યાવતુ પ્રવ્રજ્યા લઈ અનગાર થયો. યાવતુ ગુપ્ત બ્રહ્મચારી થયો. ત્યારપછી તે પદ્મ અનગાર શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીના Page #288 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૨૮૫ તેવી પ્રકારના સ્થવિર સાધુની પાસે સામાયિક આદિ અગ્યાર અંગને ભણ્યા. ભણીને ધણા ઉપવાસ, છઠ્ઠ, અક્રમ વિગેરે તપ કરતા યાવતુ વિચરવા લાગ્યા. ત્યારપછી તે પદ્મ અનગાર તે ઉદાર તપવડે મેધકુમાર અનગારની જેમ શરીરે કૃશ થયા, તે જ પ્રમાણે ધર્મજાગરિકા કરતા તેને વિચાર થયો. તેથી મેધની જણ તે જ પ્રમાણે શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીનીરજા લઈને વિપુલાચલ પર્વત ઉપર યાવતુ પાદપોપગમન નામનું અનશન કર્યું. આ પદ્ધ અનગાર તેવા પ્રકારના સ્થવિર મુનિ ઓની પાસે સામાયિક આદિ અગ્યાર અંગ મળ્યા હતા. બરાબર પરિપૂર્ણ પાંચ વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળ્યો હતો. એક માસની સંખનાવડે એટલે સાઠ ભક્તના ત્યાગ વડે અનુક્રમે તે કાલધર્મ પામ્યા.પછી સ્થવિરમુનિઓ પર્વતપરથી નીચે ઉતર્યા. ભગવાન ને ગૌતમસ્વામીએ પૂછ્યું. ત્યારે મહાવીરસ્વામીએ કહ્યું કે ચાવતું સાઠ ભક્તનો અન શનવડે છેદ કરી આલોચના પ્રતિક્રમણ કરી ઉપર ચંદ્ર સૂર્યના વિમાન ને ઓળંગી સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલોકમાં બે સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો તે દેવપણે ઉત્પન્ન થયો છે. હે ભગવાન્ ! તે પદ્મ તે દેવલોકથી આયુષ્યનો ક્ષય થયે ક્યાં જશે? એમ પૂછ્યું. ત્યારે પ્રભુ ઉત્તર આપે છે કે- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દ્રઢપ્રતિ જ્ઞની જેમ સિદ્ધિપદને પામશે યાવતુ સર્વ દુઃખનો અંત કરશે. તે આ પ્રમાણે નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ કલ્પા વતંસિકાના પહેલા અધ્યયનનો આ પ્રમાણે અર્થ કહ્યો છે, એ મેં તમને કહ્યો. અધ્યયન-૧નીમુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનક૨મહાપા) [૨] હે ભગવાન! જો શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ કલ્પાવતંસિકાના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન ! બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કૂણિક નામે રાજા હતો. તેને પદ્માવતી નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાય કુણિકરાજાની લધુમાતા સુકાલી નામની દેવી હતી. તે સુકાલીનો પુત્ર સુકાલ નામનો કુમાર હતો. તે સુકાલ કુમારને મહાપદ્મા નામની દેવી હતી. તે અતિ કોમળ અંગવાળી હતી. ત્યારપછી તે મહા. પદ્મા દેવી એકદા કદાચિત્ તે તેવા પ્રકારના વાસગૃહમાં સુતી હતી વિગેરે એ જ પ્રમાણે સર્વ કહેવું યાવતું મહાપા નામના બાળકને જન્મ આપ્યો, યાવતુ તે સિદ્ધિપદને પામશે. વિશેષ એ કે ઈશાન કલ્પ નામના બીજા દેવલોકમાં તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ થયો છે. તે આ પ્રમાણે નિશે હે જંબૂ શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ કલ્પાવસંતિકાના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે મેં તમને કહ્યો. | અધ્યયન રમુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયનઃ૩થી૧૦) એ જ પ્રમાણે બાકીના પણ આઠ અધ્યયનો જાણવા. તેમની માતાઓ પોતાના Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કષ્પડિસિયાણું-૧/૭ નામ સમાન નામવાળી જાણવી. કાલાદિક દશેના પુત્રોનો અનુક્રમે ચારિત્રપયયિ આ પ્રમાણે- પહેલા બેનો પાંચ વર્ષ, પછીના ત્રણનો ચાર વર્ષ પછીના ત્રણનો ત્રણ વર્ષ અને છેલ્લા બેનો બે વર્ષ. આ પ્રમાણે શ્રેણીકરાજાના પૌત્રોનો ચારિત્રપયય જાણવો. તે દશેના ઉપપાત અનુક્રમે આ પ્રમાણે-પહેલો સૌધર્મ દેવલોકમાં, બીજો શાન છે દેવ લોકમાં, ત્રીજો સનકુમાર દેવલોકમાં, ચોથો માહેંદ્ર દેવલોકમાં, પાંચમો બ્રહ્મલોક માં, છઠ્ઠો લતકમાં, સાતમો મહાશુક નામના દેવલોકમાં, આઠમો સહસ્ત્રારમાં, નવમો પ્રાણત નામના દશમા દેવલોકમાં અને દશમો અશ્રુત નામના બારમા દેવલોકમાં ઉપજ્યા છે. સર્વત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. તે સર્વે ત્યાથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી સિદ્ધિપદને પામશે. અધ્યયન-૩થી ૧૦મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | કMવડિસિયાણ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૯ ગુર્જરછાયાપૂર્ણ Page #290 -------------------------------------------------------------------------- ________________ [૨૮૭] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ પુફિયાણ ઉવંગ-૧૦-ગુર્જરછાયા Sws SSES - અધ્યયન-ચંદ્રઃ-) [૧] જો હે ભગવાન! શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ કલ્પાવતંસિકા નામના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન! ત્રીજા વર્ગનો એટલે પુષ્પિક નામના ઉપાંગનો કયો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશ્ચ હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવત્ સિદ્ધિગતિને પામેલા શ્રી મહાવીરસ્વામીએ ત્રીજા વર્ગના એટલે પુષ્પિક નામના ઉપાંગના દશ અધ્યયનો કહ્યાં છે. [૨] ચંદ્ર ૧, સૂર્ય ૨, શુક્ર ૩, બહુપુત્રિકા ૪, પૂર્ણભદ્ર પ, માણિભદ્ર ૬, દત્ત ૭, શિવ ૮, બલ ૯, અને અણાઢિય ૧૦ એ નામનાં અધ્યયનો જાણવાં. [૩] હે ભગવાન ! જે શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ પુષ્પિકા નામના ઉપાંગનાં દશ અધ્યયનો કહ્યાં છે, તો હે ભગવાન! પુષ્પિકા ઉપાંગના પહેલા અધ્યયનનો ક્યો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તેમાં શ્રેણિક નામે રાજા હતા. તે કાળે તે સમયે શ્રી મહાવીરસ્વામી ત્યાં સમયસય. તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાળે તે સમયે ચંદ્ર નામનો જ્યોતિષીન્દ્ર જ્યોતિષનો રાજા ચંદ્રાવતંસક નામ ના વિમાનમાં સુધમાં નામની સભામાં ચંદ્ર નામના સિંહાસન ઉપર ચાર હજાર સામા નિક દેવોથી પરિવરેલો યાવતું વિચરે છે. તે વખતે આ સંપૂર્ણ જબૂદીપને અવધિજ્ઞાનવડે જોવા લાગ્યો. જોઈને શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીને જોયો. જોઈને સૂયભદેવીની જેમ તેણે પોતાના અભિયોગિક દેવોને બોલાવીને સુરેન્દ્રને જવા યોગ્ય વિમાન રચવા કહ્યું પાવતુ તેઓએ સુરેન્દ્રને જવા યોગ્ય વિમાન રચીને તેની આજ્ઞા તેને પાછી આપી. સુસ્વરા નામની ઘંટા વગાડી સર્વને તે વાત વિદિત કરી, યાવતુ પ્રભુ પાસે આવી દેવ દેવીની વિકવણા કરી. વિશેષ એ કે (તેનું પ્રયાણ કરવાનું વિમાન) હજાર યોજન વિસ્તાર વાળું અને સાડી બાસઠ યોજન ઉંચું વિકુવ્યું, તથા પચીશ યોજન . ઉંચો મહેંદ્રધ્વજ વિક. હે ભગવાન ! એમ સંબોધન આપીને ભગવાન ગૌતમસ્વામી એ શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું કે - હે ભગવાન! (ચંદ્ર દેવ આવ્યા ત્યારે આટલી બધી ઋષિ જણાતી હતી તે ક્યાંથી આવી? અને પાછી ક્યાં ગઈ છે ત્યારે ભગવાને ઉત્તર Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પુફિયાણ. ૧/૩ આપ્યો કે - કૂટાગારશાળાની જેમ તે દેવના શરીરમાં સમાઈ ગઈ. ગૌતમ સ્વામીએ ચંદ્રદેવનો પૂર્વભવ પૂછ્યો. હે ગૌતમ તે કાળે અને તે સમયે શ્રાવતિ નગરી હતી. કોષ્ઠક ચૈત્ય હતું. અંગતિ ગાથાપતિ હતો યાવતુ આનંદ શ્રાવક જેવો હતો. તે કાળે તે સમયે શ્રી પાર્શ્વનાથ અરિહંત,પુરુષોને વિષે આદાન નામકર્મવાળા, તીર્થની આદિને કરનારા, નવહાથ ઉંચાઈવાળા, ૧૬૦૦૦ સાધુઓ અને ૩૮૦૦૦ સાધ્વીઓથી પરિવરેલા યાવતું કોષ્ઠક નામના ચૈત્યમાં સમવસર્યા. તેમને વાંદવા માટે પર્ષદા નીકળી. ત્યારપછી તે અંગતી ગાથાપતિએ આ વાત જાણી ત્યારે તે હર્ષ પામ્યો, તુષ્ટ થયો, હૃદયમાં આનંદ પામ્યો. યાવતું ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યો. ભગવાનની પાસે ધર્મ સાંભળી હૃદયમાં ધારી હર્ષ પામી તે બોલ્યો કે - ' હે દેવાનુપ્રિય હું ધરે જઈ મારા મોટા પુત્રને કુટુંબના સ્વામી તરીકે સ્થાપના કરું, પછી હું દેવાનુપ્રિય એવા આપની પાસે આવી યાવતુ પ્રવજ્યા ગ્રહણ કરું એમ કહી ગંગ દપત્તીની જેમ તેણે પ્રવ્રજ્યા અંગીકાર કરી યાવતુ ગુપ્ત બ્રહ્મચારી થયા. ત્યાર પછી તે અંગતી અનગારે શ્રી પાર્શ્વનાથ અરિહંતના વિરસાધુઓની પાસે સામાયિક વિગેરે અગ્યાર અંગનો અભ્યાસ કર્યો, ઘણા ચોથ ભક્ત વિગેરે વડે યાવતુ પોતાના આત્માને ભાવતા તેણે ઘણા વર્ષ સુધી ચારિત્રપયય પાળ્યો. પાળીને અર્ધ માસની સંલેખનાવડે ત્રીસ ભક્તને અનશનવડે છેદીને ચારિત્રની વિરાધના કરેલી હોવાથી મૃત્યુ સમયે મૃત્ય પામીને ચંદ્રાવતંસક વિમાનમાં ઉપાપત સભામાં દેવનીશયામાં દેવદૂષ્યની મધ્યે ચંદ્ર નામના જ્યોતિષેદ્રપણે ઉત્પન્ન થયો. પાંચ પયાપ્તિ વડે પર્યાપ્ત થયો. આહાર યાવતું મનઃ પયાપ્તિ હે ભગવન્! જ્યોતિષનો ઈદ્ર જ્યોતિષનો રાજા ચંદ્ર તે દેવલોકથી આયુષ્યના ક્ષયે ચવીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! એક લાખ વર્ષ અધિક પલ્યોપમની સ્થિતિ ભોગવીને દીવ્ય દેવધિને પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, દીક્ષા ગ્રહણ કરી સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે નિશે હે જંબૂ ! શ્રમણ ભગવન મહાવીરે પુષ્પિકા ઉપાંગના પહેલાં અધ્યયનો આ નિક્ષેપ કહ્યો છે. | અધ્યયન-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૨-સૂર્ય) [૪] હે ભગવન! જો શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ યાવત્ પુષ્પિકા ઉપાંગ ના પહેલા અધ્યનનો યાવતુ આ અર્થ કહ્યો, તો હે ભગવન્! પુષ્પિકા ઉપાંગના બીજા અધ્યયનનો ક્યો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિક્ષે હે જંબૂ ! કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. એકદા તે ચૈત્યમાં મહાવીરસ્વામી સમવસર્યા. ત્યાં ચંદ્રની જેમ સૂર્યદવ પણ આવ્યો, યાવતુ નૃત્યવિધિને દેખાડીને તે પાછો પોતાને સ્થાને ગયો. પછી ગૌતમસ્વામીએ તેના પૂર્વભવનો પ્રશ્ન કર્યો. ત્યારે ભગવાન બોલ્યા કે-શ્રાવતિ નામની નગરી હતી. તેમાં સુપ્રતિષ્ઠ નામનો ગાથાપતિ હતો. તે ઋદ્ધિવાળો હતો અને અંગતિની જેમ વિચરતો. હતો. એકદા શ્રી પાર્શ્વનાથસ્વામી ત્યાં સમવસર્યા. તેમની પાસે તે સુપ્રતિષ્ઠિત ગાથા પતિએ અંગતિની જેમ પ્રવજ્યા ગ્રહણ કરી. તે જ પ્રમાણે ચારિત્રની વિરાધના કરી સૂર્યપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવી યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી ચારિત્ર ગ્રહણ કરી Page #292 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ ૨૮૯ સિદ્ધિપદને પામશે યાવતું સર્વ દુઃખનો અંત કરશે. આ પ્રમાણે નિશે હે જંબૂ! યાવતું બીજા અધ્યયનનો નિક્ષેપ આ પ્રમાણે કહ્યો છે. અધ્યયન-ર-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૩-શુક્ર) [૫] હે ભગવન્! જે શ્રમણ ભગવન યાવત્ સિદ્ધિપદને પામેલા વિગેરે ઉલ્લેપ કહેવો. રાજગૃહ નગર હતું. તેની બહાર ગુણશીલ નામે ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણીક રાજા હતા.એકદા મહાવીરસ્વામી ત્યાં સમવસર્યા.તેમનેવાંદવામાટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાલે તે સમયે શુક્ર નામનો મહાગ્રહ શુક્રાવતંસક નામના વિમાનમાં શુક નામ ના સિંહાસન ઉપર ચાર હજાર સામાયિક દેવ વિગેરે સહિત બેઠો હતો. તે પણ ચંદ્રની. જેમ પ્રભુપાસે આવ્યો અને નાટ્યવિધિ દેખાડીને પાછો પોતાને સ્થાને ગયો. ત્યારપછી ગૌતમસ્વામીએ હે ભગવાન ! એમ સંબોધીને આપીને ભગવાનને પૂછ્યું ત્યારે ભગ વાને કૂટાકારશાળાનું દ્રષ્ટાંત આપ્યું. ફરીથી ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો ત્યારે ભગવાને બોલ્યા કે આ પ્રમાણે નિશ્ચ હે ગૌતમ ! તે કાલે તે સમયે વારાણસી નામની નગરી હતી. તે વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ઋદ્ધિવાળો યાવતુ બીજાથી પરાભવ ન પામે તેવો હતો. તથા ઋગ્વદ વિગેરેમાં યાવતું સુપરિનિષ્ઠિત એટલે વિદ્વાન હતો. એકદા ત્યાં પાશ્વનાથસ્વામી સમવસર્યા. તે વખતે નગરમાંથી પર્ષદા નીકળીને ભગવાન ની સેવા કરવા લાગી. તે વખતે તે સોમિલ બ્રાહ્મણે આ કથાનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારે તેને આ આવા પ્રકારનો આત્માને વિષે વિચાર ઉત્પન્ન થયો કે આ પ્રમાણે પુરુ ષોને વિષે આદાનનામકર્મવાળા પાર્શ્વનાથ અરિહંત એક ગામથી બીજે ગામ વિહાર કરતા અનુક્રમે યાવતુ અહીં આપ્રશાલ નામના ઉદ્યાનમાં આવીને રહ્યા છે. તો હું પણ ત્યાં જાઉં અને પાર્શ્વનાથ અરિહંતની પાસે પ્રગટ થાઉં. તથા આ આવા પ્રકારના અર્થોને, હેતુને વિગેરેને પૂછું, પછી તે સોમિલ બ્રાહ્મણ વિદ્યાર્થી રહિત એકલો જ નીકળ્યો. યાવતું ભગવાન પાસે જઈ આ પ્રમાણે બોલ્યો. હે ભગવાન! તમારે યાત્રા છે? તમારે યાપનીય છે? વળી પૂછ્યું કે સરિસવયા. માસા, કુલત્થા ભક્ષ્ય છે? તમે એક છો ? વિગેરે પ્રશ્નોના ઉત્તર સાંભળી યાવતું તે બોધ પામ્યો. એટલે શ્રાવકધર્મ અંગી કાર કરી પોતાને ઘેર ગયો. ત્યારપછી તે પાર્શ્વનાથ અરિહંત. એકદા કદાચિતુ વાણારસી નગરીના આમ્રશાલ નામના ચૈત્યથી બહાર નીકળ્યા. નીકળીને બહારના દેશોમાં વિચ રવા લાગ્યા. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણને એકદા કદાચિત સાધુના દર્શન નહીં થવાથી અને સાધુની પર્ફપાસના નહીં થવાથી મિથ્યાત્વના પર્યાયો વૃદ્ધિ પામવા લાગ્યા અને સમકિતના પર્યાયો હાનિ પામવા લાગ્યા. તેથી તે મિથ્યાત્વને પામ્યો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ એકદા કદાચિત્ રાત્રિના પૂર્વ અને અપર ભાગની વચ્ચે એટલે મધ્ય રાત્રિને સમયે કુટુંબ જાગરીકાએ જાગતો હતો એટલે કુટુંબ સંબંધી ચિંતા-વિચાર કરતો હતો. તે વખતે તેને આ આવા પ્રકારનો આધ્યા ત્મિક એટલે આત્માને વિષે યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે આ પ્રમાણે નિત્યે વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ મોટા [19]. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પુયિાણું - ૩/૫ બ્રાહ્મણના કુલમાં ઉત્પન્ન થયો છું. તેથી મેં વ્રતો આચર્યા છે, વેદનો અભ્યાસ કર્યો છે, સ્ત્રીઓનું પાણિગ્રહણ કર્યું છે, પુત્રો ઉત્પન્ન કર્યા છે, ધણી સમૃદ્ધિ ઉપાર્જન કરી છે, પશુઓના વધ કર્યા છે, યજ્ઞો કર્યા છે, દક્ષિણા આપી છે, અતિથિઓને પૂજ્યા છે, અગ્નિ હોત્ર કર્યા છે અને યજ્ઞસ્તંભ નાંખ્યાં છે. તેથી હવે મારે કાલે યાવત્ સૂર્ય દેદીપ્યમાન થાય ત્યારે વાણા૨સી નગરીની બહાર ધણા આંબાનાં વનો રોપવા, એ જ પ્રમાણે બીજોરાના, બિલાના, કોઠાના અને આંબલીના વનો તથા પુષ્પના બગીચાઓ રોપવા એ શ્રેયકારક છે. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે યાવત્ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વાણારસી નગરીની બહાર આંબાના વનો યાવત્ પુષ્પના બગીચા તેણે રોપ્યા-વાવ્યા. ત્યારપછી તે ધણા આપ્રના આરામો યાવત્ પુષ્પના આરામો અનુક્રમે જીવાદિકના ભયથી રક્ષણ કરાતા, વાયરાદિકથી ગુપ્ત કરાતા અને પાણી છાંટવાવડે વૃદ્ધિ પમાડાતા સતા મોટા બગીચા થયા, તે કૃષ્ણ વર્ણવાળા, કૃષ્ણવર્ણના આભાસવાળા યાવત્ રમ ણીય, મોટા મેધના સમૂહ જેવા ધટટોપ થયેલા, પત્રવાળા, પુષ્પવાળા, ફલવાળા, લીલા ધાસે કરીને શોભાયમાન લક્ષ્મીવાળા તે આરામો અત્યંત અત્યંત શોભતા રહેલા છે. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણને એકદા મધ્યરાત્રિને સમયે કુટુંબ જાગરિકાએ જાગતા આ આવા પ્રકારનો આત્માને વિષે યાવત્ વિચાર ઉત્પન્ન થયો તે- આ પ્રમાણે નિશ્ચે હું વાણા૨સી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ ઉત્તમ બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થયેલો છું. ત્યારપછી મેં વ્રતો આચરણ કર્યા છે યાવત્ યજ્ઞસ્તંભ રોપ્યા છે. ત્યારપછી મેં વાણારસી નગરીની બહાર ધણા આમ્રના આરામો યાવત્ પુષ્પના આરા મો રોપ્યા છે. તેથી હવે મારે આ પ્રમાણે કરવું કલ્યાણકારક છે કે-કાલે પ્રાતઃકાલે યાવત્ સૂર્ય દેદીપ્ય માન થાય ત્યારે લોહના કડાહ અને કડછી તથા તાંબાના તાપસના ભાંડો પગરણને ધડાવી, વિપુલ એવા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારને તૈયાર કરાવી, મિત્ર, જ્ઞાતિવિગેરેને આમંત્રણ કરી, તે મિત્ર, જ્ઞાતિ, નિજક વિગેરેને વિપુલ એવા અશનાદિકવડે યાવત્ સન્માન કરી, તે જ મિત્ર, જ્ઞાતિવિગેરેની સમક્ષ યાવત્ મોટા પુત્રને કુટુંબને વિષે સ્થાપન કરી, તે મિત્ર, જ્ઞાતિવિગેરેની યાવત્ રજા લઈ ધણા લોહના કડાહ અને કડછી તથા તાંબાના તાપસના ભાંડોપગરણને ગ્રહણ કરી જે આ ગંગાનદીને કાંઠે રહેલા વાનપ્રસ્થ તાપસો છે, હોત્તિયા, પોત્તિયા, કોત્તિયા, જૈનતી, સમ્રુતી, ધાલતી, હૂંડિકાશ્રમણા, દંતુસ્ખલિયા, ઉમ્મેગા, સંમજ્જગા, નિમજ્જગા, સંપક્બાલગા, દક્ખિણકૂલા, ઉત્તરકૂલા, સંખધમા, એ જ રીતે ફૂલધમા, મૃગને મારીને જેઓ તેનું માંસ ખાય છે, જેઓ હસ્તીને મારીને તેના માંસવડે ભોજન કરી ઘણો કાલ નિર્ગમન કરે છે, ઉંચો દંડ રાખીને ચાલે છે, જેઓ દિશાઓમાં જલ છાંટીને લ-પુષ્પાદિક ગ્રહણ કરે છે, જેઓ છાલના વસ્ત્ર પહેરે છે, જેઓ બિલમાં નિવાસ કરે છે, જલવાસિઓ, જેઓ વૃક્ષના મૂળમાં જ નિવાસ કરે છે, જેઓ જલનું જ ભક્ષણ કરનારા છે, એ જ રીતે વાયુનું જ ભક્ષણ કર નારા, સેવાળનું ભક્ષણ કરનારા, મૂળીયાનો આહાર કરનારા, કંદનો આહાર કરનારા, છાલનો આહાર કરનારા, પત્રનો આહાર કરનારા, પુષ્પનો આહાર કરનારા, લનો આ હાર કરનારા, બીજનો આહાર કરનારા, સડી ગયેલા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ અને ફલનો આહાર કરનારા, જેઓ સ્નાન કરીને જમતા નથી, અથવા જલના સ્નાનવડે જેમનું શરીર કઠણ થયું છે, આતાપનાવડે અને પંચાગ્નિના Page #294 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩ ૨૦૧ તાપવડે જાણે અગારાથી પક્ત થયેલ હોય અને કંદુ નામના ભાજનવશેષવડે પક્વ થયેલ હોય એવા પોતાના શરીરને કરતા વિચરે છે. તેમાં જે તે દિશાપ્રોક્ષિત તાપસો છે, તેમની પાસે દિશાપ્રોક્ષિતપણે દીક્ષા લઉં, તે દીક્ષાને પામીને હું આ આવા પ્રકારના અભિગ્રહને ગ્રહણ કરીશ- મારે જાવ જીત પર્યંત આંતરા રહિત છઠ્ઠ છવડે દિશાચક્ર વાલ નામનું તપકર્મ કરી બે હાથને ઉંચા રાખી રાખીને સૂર્યની સન્મુખ મુખ રાખીને આતાપના લેવાની ભૂમિમાં આતાપતા લેવા પૂર્વક વિચરવું-રહેવું કલ્પે. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે યાવત્ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે ધણા લોઢાના કડાહ વિગેરે ઉપગરણ યાવત્ ગ્રહણ કરી દિશા પ્રોક્ષિત તાપસપણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પ્રવ્રજ્યાને પામીને આ આવા પ્રકારના અભિ ગ્રહને યાવત્ ગ્રહણ કરીને પ્રથમ છટ્ઠતપને અંગીકાર કરી વિચરવા લાગ્યો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ પહેલા છટ્ઠ ઉપવાસને પારણે આતાપનાની ભૂમિથી ઉતર્યો, ઉતરીને વલ્કલના વસ્ત્ર પહેરી જ્યાં પોતાની ઝૂંપડી હતી ત્યાં આવ્યો. આવીને તેણે વાંસની કાવડ ગ્રહણ કરી. ગ્રહણ કરીને પૂર્વ દિશાનું પ્રોક્ષણ કર્યું. “તે પૂર્વ દિશામાં સોમ નામનો મહારાજા છે. તે પ્રસ્થાનને માર્ગે ચાલેલા સોમિલ બ્રાહ્મણ ઋષિનું રક્ષણ કરો.’ એમ તેણે વારંવાર પ્રાર્થના કરી. તથા ત્યાં પૂર્વ દિશામાં જે કંદ, મૂળ, છાલ, પર્ણ, બીજ અને હરતતૃણ હોય તે લેવાની આજ્ઞા આપો. ' એમ કહીને તે પૂર્વ દિશામાં ચાલ્યો. ત્યાં જે કંદ વિગેરે યાવત્ હરિતતૃણ હતાં તે ગ્રહણ કર્યાં. તેનાવડે તે વાંસની કાવડ ભરી. ભરીને ડાભ, કુશ, પત્રાભોડ, સમિધ અને કાષ્ઠ ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં આવ્યો. આવીને વાંસની કાવડ સ્થાપન કરી સ્થાપન કરીને વેદિકા બનાવી. બનાવીને તેને છાણવડે લીંપી ઉપર સંભાર્જન કર્યુ. કરીને હાથમાં દર્ભ અને કળશીયો લીધા અને જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં ગયો. જઈને ગંગા મહાનદીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જલમજ્જન કર્યું, કરીને જલક્રીડા કરી, કરીને જલાભિષેક કર્યો. કરીને આચમન કર્યું, ચોખ્ખો થયો, અત્યંત પવિત્ર થયો. પછી દેવ અને પિતૃનું કાર્ય કર્યું. પછી દર્ભ અને કળશીયો હાથમાં રાખી ગંગા મહાનદીથી બહાર નીકળ્યો. બહાર નીકળીને જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં પાછો આવ્યો. આવીને દર્ભ, કુશ અને માટીવડે વેદિકા કરી, કરીને સ૨ક કર્યું, કરીને અરણી કરી, કરીને સરકવડે અરણીનું મથન કર્યુ, મથન કરીને અગ્નિ પાડ્યો. પાડીને અગ્નિને પ્રદીપ્ત કર્યો, પ્રદીપ્ત કરીને તેમાં સમિધનાં લાકડાં નાંખ્યાં, નાંખીને અગ્નને દેદીપ્યમાન કર્યો, દેદીપ્યમાન કરીને-“અગ્નિની જમણી બાજુએ સાત અંગને સ્થાપન કરી. ” તે સાત અંગ આ પ્રમાણે [૬]સકથ૧,વલ્કલ૨,સ્થાન,શય્યાભાંડ ૪,કમંડલ પ,દંડદારુ,અનેઆત્મા ૭. [9]પછી મધ, ઘી અન ચોખાવડે અગ્નિમાં હોમ કર્યો અને ચરુ સાધ્યો. સાધીને તે બલિવડે વૈશ્વદેવ કર્યો. કરીને અતિથિની ભાજનાદિકવડે પૂજા કરી. કરીને ત્યારપછી પોતે આહાર કર્યો. ત્યારપછી તે સોમિલ મહાઋષિ બીજા છટ્ઠ ઉપવાસને પારણે તે જ સર્વ ઉપર પ્રમાણે કહેવું યાવત્ આહારને કરે. વિશેષમાં આ પ્રમાણે ફેરફાર જાણવો. -દક્ષિણ દિશામાં યમ નામે મહારાજા છે તે પરલોક સાધવાના માર્ગમાં ચાલેલા સોમિલ મહર્ષિનું રક્ષણ કરો. એમ કહીને ત્યાં જે કંદ વિગેરે હોય તે લેવાની અનુજ્ઞા આપો એમ કહીને તે દક્ષિણ દિશામાં ચાલ્યો. એ જ પ્રમાણે પશ્ચિમ દિશામાં વરુણ નામે મહારાજા Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પુષ્ક્રિયાણ- ૩/૫ છે, યાવતુ પશ્ચિમ દિશામાં ચાલ્યો. ઉત્તર દિશામાં વૈશ્રમણ મહા રાજા છે, યાવતુ ઉત્તર દિશામાં ચાલ્યો. એ રીતે પૂર્વ દિશાના આલાવાવડે ચારે દિશાઓ કહેવી, યાવતું તે આહાર કરતો હતો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ એકદા કદા ચિતુ મધ્ય રાત્રિએ અનિત્ય ભાવનાએ જાગતો હતો, તે વખતે તેને આ આવા પ્રકારનો આધ્યાત્મિક યાવતુ વિચાર ઉત્પન્ન થયો. આ પ્રમાણે નિચે હું વાણારસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ ષિ અત્યંત પવિત્ર એવા બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો છું. તેથી મેં વ્રતો આચય છે. યાવતુ ચૂપ રોપ્યા છે. ત્યારપછી મેં વાણારસી નગરીની બહાર લાવતુ પુષ્પના આરામ વિગેરે યાવત્ રોપ્યા છે. ત્યારપછી મેં ધણા લોઢાની કડાઈ વિગેરે યાવતું ઘડાવીને વાવતુ મોટા પુત્રને મારા પદ ઉપર સ્થાપન કરી યાવતું મોટા પુત્રની રજા લઈ ધણા લોઢાની કડાઈ વિગેરે યાવતું ગ્રહણ કરી મુંડ થઈ યાવત્ પ્રવ્રજિત થયો તો હું છઠ્ઠ છઠ્ઠનો તપ કરી યાવતું વિચારું છું. તે કારણ માટે મારે હવે આ પ્રમાણે કરવું શ્રેયકારક છે કે-કાલે પ્રાતઃકાલે યાવતું સૂર્ય દેદીપ્યમાન થાય ત્યારે ઘણા જોયેલા તથા વાતચીતના પ્રસંગમાં આવેલા તાપસોને તથા પૂર્વના સંબંધવાળા તથા પછીના સંબંધવાળા એ સર્વને પૂછીને એટલે તેમની રજા લઈને તથા આશ્રમના આશ્રયે રહેલા ધણા સેંકડો મૃગાદિક સત્વોનું સન્માન કરીને એટલે તેમની સાથે વચનવડે વાત કરીને વલ્કલ વસ્ત્રને પહેરીને વાંસની કાવડ તથા ભંડોપગરણને ગ્રહણ કરીને કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર તરફ મુખ રાખીને મહાપ્રસ્થાનમાર્ગે મારે ચાલવું યોગ્ય છે. એમ તેણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે એટલે બીજે દિવસે પ્રાતઃકાલે યાવતું સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે ઘણા જોયેલા તથા વાતચીતના પ્રસંગમાં આવેલા તાપસોને તથા પૂર્વે સંબંધમાં આવેલા વિગેરે સર્વને પૂછી યાવતુ કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધ્યું. બાંધીને આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો કે હું જે ઠેકાણે એટલે કે જલને વિષે, સ્થળને વિષે, દુર્ગને વિષે, નિમ્ન પ્રદેશને વિષે, પર્વત ઉપર, વિષમ સ્થાનમાં, ખાડામાં કે દરીમાં જે કોઈ પણ ઠેકાણે અલના પામું અથવા પડી જાઉં, તો પણ મારે ત્યાંથી ઉભા થવું કલ્પે નહીં. આ પ્રમાણે કહીને તેણે આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો. પછી ઉત્તર દિશામાં ઉત્તર તરફ મુખ રાખી પ્રસ્થાન માર્ગે ચાલ્યો એવો તે સોમિલ બ્રાહ્મણ ઋષિ પૂવપિરાલને સમયે જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યો. તે શ્રેષ્ઠ અશોક વૃક્ષની નીચે વાંસની કાવડ સ્થાન કરી. સ્થાપન કરીને વેદિકા રચી. રચીને તેને છાણથી લીંપી જળવડે સંમાર્જન કર્યું. કરીને દર્ભ અને કળશ હાથમાં રાખી જ્યાં ગંગા નામની મોટી નદી હતી ત્યાં આવ્યો. યાવતુ ભગવતી સૂત્રમાં કહેલા શિવરાજ ઋષિની જેમ સર્વ ક્રિયા કરી. યાવતુ ગંગા નદીની બહાર નીકળ્યો. અને જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યો. આવીને દર્ભ, કુશ અને માટીવડે વેદિકા કરી. કરીને શરક કર્યું. કરીને યાવત્ બલિ સાધીને વૈશ્વદેવ કર્યો. કરીને કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધી મૌનપણે રહ્યો. ત્યારપછી મધ્યરાત્રિને વખતે તે સોમિલ બ્રાહ્મણ ઋષિની પાસે એક દેવ પ્રગટ થયો. તે વખતે તે દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું કે-હે સોમિલ બ્રાહ્મણ ! તારી પ્રવ્રજ્યા દુષ્ટ પ્રવ્રજ્યા છે. ત્યારપછી તે સોમિલે તે દેવના બે વાર ત્રણ વાર કહેલા આ અર્થને-વચનને આદર આપ્યો નહીં, જાણ્યો પણ નહીં, યાવત મુંગો રહ્યો. ત્યારપછી તે Page #296 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩ ૨૯૩ દેવ સોમિલ નામના બ્રાહ્મણ ઋષિથી અનાદર કરાયો સતો જે દિશામાં પ્રગટ થયો હતો, તે જ દિશામાં પાછો ગયો. ત્યારપછી તે સોમિલે કાલે એટલે બીજે દિવસે પ્રાતઃકાલે યાવત્ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલના વસ્ત્ર પહેરી, વાંસની કાવડ લઈને, અગ્નિહોત્રના ભાંડોપકરણને ગ્રહણ કરીને કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશા સન્મુખ ચાલ્યો. ત્યારપછી તે સોમિલ બીજે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં સપ્તપર્ણ વૃક્ષ હતો તેની નીચે વાંસની કાવડ સ્થાપન કરી. સ્થાપન કરીને વેદિકા રચી. રચીને જેમ અશોક નામના શ્રેષ્ઠ વૃક્ષની નીચે કર્યું હતું તેમ યાવત્ અગ્નિમાં હોમ કર્યો, કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું અને મૌનપણે રહ્યો. ત્યારપછી તે સોમિલની પાસે મધ્ય રાત્રિએ એક દેવ પ્રગટ થયો. ત્યારપછી તે દેવ આકાશમાં જ રહ્યો સતો જેમ અશોક વૃક્ષને સ્થાનકે બોલ્યો હતો તેમ બોલીને તે દેવ યાવત્ પાછો ગયો. ત્યારપછી તે સોમિલે કાલે એટલે બીજે દિવસે યાત્ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલ વસ્ત્ર પહેરીને વાંસની કાવડ ગ્રહણ કરી. ગ્રહણ કરીને કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર દિશા તરફ મુખ રાખીને ચાલ્યો. ત્યારપછી તે સોમિલ ત્રીજે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતો ત્યાં આવ્યો. આવીને શ્રેષ્ઠ અશોક વૃક્ષની નીચે વાંસની કાવડ સ્થાપર કરી. સ્થાપન કરીને વેદિકા બાંધી. યાવત્ ગંગા નામની મોટી નદીમાં ઉતર્યો એટલે સ્નાન કર્યુ, સ્નાન કરીને જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતો ત્યાં આવ્યો. આવીને વેદિકા રચી. રચીને કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું. બાંધીને મૌન રહ્યો. ત્યારપછી તે સોમિલની પાસે મધ્ય રાત્રિને સમયે એક દેવ પ્રગટ થયો. અને તે જ રીતે પ્રથમની જેમ બોલ્યો યાવત્ પાછો પોતાને સ્થાને ગયો. ત્યારપછી તે સોમિલે યાવત્ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલ વસ્ત્ર પહેરી વાંસની કાવડ લઈ યાવત્ કાષ્ઠમુદ્રાવઢે મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર સન્મુખ ચાલ્યો. ત્યારપછી તે સોમિલ ચોથે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં વટવૃક્ષ હતો, ત્યાં આવ્યો. વટવૃક્ષની નીચે વાંસની કાવડ સ્થાપન કરી. સ્થાપન કરીને વેદિકા કરી. તેને લીંપી સંમાર્જન કર્યું. યાવત્ કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું અને મૌનપણે રહયો. ત્યારપછી તે સોમિલની પાસે મધ્યરાત્રીને સમયે એક દેવ પ્રગટ થયો. તેણે તે જ પ્રમાણે કહ્યું યાવત્ તે પાછો ગયો. ત્યારપછી તે સોમિલે યાવત્ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલ વસ્ત્ર પહેરીને વાંસની કાવડ લઈને યાવત્ કાષ્ઠમુદ્રાએ મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર સન્મુખ ચાલ્યો. ત્યારપછી તે સોમિલ પાંચમે દિવસે પૂર્વપાલકાલ સમયે એટલે મધ્યાન્હ સમયે જ્યાં ઉંબર વૃક્ષ હતો ત્યાં આવ્યો. ઉંબર વૃક્ષની નીચે વાંસની વાવડ સ્થાપન કરી. વેદિકા રચી, યાવત્ કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધ્યું, યાવત્ મૌનમણે રહ્યો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણની પાસે મધ્યરાત્રિને સમયે એક દેવ પ્રગટ થઈ યાવત્ આ પ્રમાણે બોલ્યો-“ હે સોમિલ ! તારી પ્રવ્રજ્યા દુષ્પ્રવ્રજ્યા છે. આ પ્રમાણે પ્રથમ કહ્યું ત્યારે તે સોમિલ તે જ પ્રમાણે મૌનપણે રહ્યો. ત્યારે દેવ બીજી વાર ત્રીજી વાર પણ બોલ્યો કે-“ હે સોમિલ ! તારી પ્રવ્રજ્યા દુવ્રજ્યા છે. ” ત્યારપછી તે સોમિલે તે દેવે બે વાર ત્રણ વાર આ પ્રમાણે કહ્યું ત્યારે તે દેવને આ પ્રમાણે કહ્યું કે- “ હે દેવાનુપ્રિય !મારી પ્રવ્રજ્યા દુષ્પ્રવ્રજ્યા કેવી રીતે છે ? ત્યારપછી તે દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું-“ આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! પુરુષોને વિષે આદાન નામકર્મવાળા પાર્શ્વનાથ અરિહંતની 39 Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પુક્યિાલું - ૩૭ પાસે તેં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત એમ બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હતો. ત્યારપછી એકદા કોઈ વખત તેવા પ્રકારના સાધુ સમાગમના અભાવે સમ્ય ત્વની હાનિ થવાથી તે મધ્યરાત્રિને સમયે કુટુંબની ચિંતા કરતાં તને આંબા વિગેરે રોપવાનો વિચાર થયો.” વિગેરે પૂર્વે તેની ચિંતવેલી સર્વ હકિકત દેવે કહી આપી, યાવતુ જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતો ત્યાં તું આવ્યો. આવીને વાંસની કાવડ મૂકી. યાવતું તું મૌન પણે રહ્યો. ઈત્યાદિ કહીને પછી ફરીથી દેવે તેને કહ્યું કે - “ત્યાર પછી મધ્યરાત્રીને સમયે હું તારી પાસે પ્રગટ થયો અને બોલ્યો કે અહો ! સોમિલ ! તારી પ્રવ્રજ્યા દુષ્ટ છે.” આ પ્રમાણે દેવે પોતાનું કહેલું વચન કહી આપ્યું. યાવતુ પાંચમે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં શ્રેષ્ઠ ઉંવર વૃક્ષ હતો ત્યાં તું આવ્યો, વાંસની કાવડ મૂકી, વેદીકા રચી, છાણનું લીંપન કર્યું પ્રમાર્જન કર્યું, કરીને કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધ્યું. બાંધીને મૌનપણે રહ્યો હતો.” આ પ્રમાણે નિશે હે દેવાનુપ્રિય! સોમિલ ! તારી પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે. ત્યારપછી તે સોમિલે તે દેવને આ પ્રમાણે કહ્યું કે - હે દેવાનુપ્રિય!કેવી રીતે મારી સારી પ્રવજ્યા થાય? જો તું હે દેવાનુપ્રિય! હમણાં પૂર્વે અંગીકાર કરેલા પાંચ અણુવ્રતોને પોતે જ સ્વીકાર કરીને વિચરે, તો હમણાં તારી સારી પ્રવ્રજ્યા થાય.” આ પ્રમાણે કહીને તે દેવે સોમિલને વંદના કરી, નમસ્કાર કર્યો. વાંદી નમસ્કાર કરી જે દિશામાં પ્રગટ થયો હતો યાવતુ તે જ દિશામાં પાછો ગયો, ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ તે દેવે આ પ્રમાણે કહ્યું ત્યારે પૂર્વે અંગીકાર કરેલાં પાંચ અણુવ્રતોને પોતાની મેળે સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. ત્યારપછી તે સોમિલે ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ યાવતું માસક્ષપણ અર્ધમાસક્ષપણ વિગેરે વિચિત્ર પ્રકારના તપને ધારણ કરવાવડે આત્માને ભાવતા સતા ઘણા વર્ષો સુધી શ્રાવકના પયયનું સેવન કર્યું. સેવન કરીને અર્ધમાસની સંખનાએ કરીને આત્માનું શોષણ કર્યું. શોષણ કરીને ત્રીસ ભક્ત ને અનશનવડે છેદ્યા. છેદીને તે મિથ્યાત્વાના સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના વિરાધ્યું છે સમકિત જેણે એવો તે કાળ કરીને શુક્રાવતંક નામના વિમાનમાં ઉપપાત સભામાં રહેલી દેવશધ્યાને વિષે યાવતુ અવગાહનાએ કરીને શુક્ર નામના મહાગ્રહપણે એટલે દેવપણે ઉત્પન્ન થયો. યાવતુ ભાષા અને મન પતિએ કરીને પર્યાપ્ત થયો. આ પ્રમાણે નિશે હે ગૌતમ ! શુક્ર નામના મહાગ્રહે તેવી દિવ્ય સમૃદ્ધિ યાવતુ પ્રાપ્ત કરી છે. તેની એક પલ્યોપમની સ્થિતિ છે. હે ભગવાન! તે શુક્ર મહાગ્રહ તે દેવલોકથી આયુષ્યને ક્ષયે ચ્યવીને ક્યાં જશે? હે ગૌતમ ! ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ દીક્ષા ગ્રહણ કરી સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ત્રીજા અધ્યયનનો નિક્ષેપ કહ્યો છે. અધ્યયન-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-૪-બહુપુત્રિકા) [૮] તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું, તે નગરમાં શ્રેણીક નામે રાજા હતા. એકદા તે ચૈત્યમાં શ્રીમહાવીર સ્વામી સમવસર્યા. તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાલે તે સમયે બહુપુત્રિકા નામની દેવી સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં બહુપુત્રિક નામના Page #298 -------------------------------------------------------------------------- ________________ . ... .... ...... . . શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૨૫ કરતો હતો. તે નગરથી કાંઈક દૂર દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચે વિજ્યવર્ધમાન નામનું એક ખેટ હતું તે ઋદ્ધિ સમૃદ્ધિ આદિથી પરિપૂર્ણ હતું. તે વિજ્ય વર્ધમાન પેટની અધીન તામાં પાંચસો ગામો હતાં. તેમાં “એકાદિ નામનો એક રાષ્ટ્રકૂટ-પ્રતિનિધિ - હતો, કે જે મહાઅધર્મી અને દુwત્યાનન્દી -પરમ અસન્તોષી, સાધુજન વિદ્વેષી અથવા દુષ્કૃત કરવામાંજ સદા આનન્દ માનવા વાળો હતો. તે એકાદિ વિજ્યવર્ધમાન પેટના પાંચસો ગામોનું આધિપત્ય, શાસન અને પાલન કરતો થકો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી તે એકાદિ નામનો રાષ્ટ્રકૂટ વિજયવર્ધમાન પેટના પાંચસો ગામોને, કરમહેસૂલોથી, કર-સમૂહોથી, ખેડૂત આદિનો આપેલા ધાન્ય આદિના દ્વિગુણ આદિને ગ્રહણ કરવાથી, અધિક વ્યાજથી, લાંચથી તિરસ્કાર કરીને, હત્યા આદિનો અપરાધ લગાવી ગ્રામજનો પાસેથી ધન લેવાથી, ધન માટે કોઇને યત્ર આપવાથી, ચોરો - દિના પોષણથી, ગામ આદિને બાળવાથી અને પથિકોનો ઘાત કરવાથી, લોકોને પોતા ના આચારથી ભ્રષ્ટ કરતો તથા જનતાને દુખિત, તિરસ્કૃત, તાડિત અને નિર્ધન કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી રાષ્ટ્રકૂટ એકાદિ વિજયવર્ધમાન પેટના અનેક રાજા, માંડલિક, ઈશ્વર, યુવરાજ, તલવર, રાજાના કૃપાપાત્ર અથવા જેઓએ રાજા તરફથી ઉચ્ચ આસન પ્રાપ્ત કર્યું હોય એવા નાગરિક લોકો તથા માંડલિક - મંડલના અધિપતિઓ, કૌટુમ્બિક-કુટુમ્બોના સ્વામી, શ્રેષ્ઠી અને સાર્થવાહ - સાર્થ નાયક તથા અન્ય અનેક ગ્રામીણ પુરુષોના કાર્યોમાં, કાર ણોમાં, ગુપ્ત મંત્રણાઓ, નિશ્ચયો અને વિવાહ સમ્બન્ધી નિર્ણયો અથવા વ્યાવહારિક વાતોમાં સાંભળતો થકો પણ એમ કહે છે કે મેં સાંભળ્યું નથી, જોયું નથી, હું બોલ્યો નથી, મેં ગ્રહણ કર્યું નથી અને મેં જાણ્યું નથી અને તેથી વિપરીત નહિ જોયેલો, નહિ બોલેલા, નહિ ગ્રહણ કરેલા અને નહિ જાણેલા વિષયોના સમ્બન્ધમાં કહે છે કે – મેં જોયું છે ઈત્યાદિ આ પ્રકારના વચનામય વ્યવહારને તેણે પોતાનું કર્તવ્ય સમજી લીધું હતું. માયાચાર કરવો તે જ તેના જીવનનું પ્રધાન કાર્ય હતું અને પ્રજાને વ્યાકુળ કરવી તે જ તેનું વિજ્ઞાન હતું. તદુપરાન્ત તેના મતમાં મનનું ધાર્યું કરવું એજ એક સર્વોત્તમ આચરણ હતું. તે એકાદિ રાષ્ટ્રકૂટ કલુષ-દુઃખના હેતુભૂત અત્યન્ત મલીન પાપકર્મોનું, ઉપાર્જ ન કરતો થકો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી કોઈ વખતે તેના શરીરમાં એક સાથે સોળ પ્રકારનાં રોગાતંક - [૮] શ્વાસ, કાસ, જવર, દાહ, કુક્ષિશૂળ, ભગન્દર, અર્શ, અજીર્ણ, દ્દષ્ટિશૂળ, મસ્તકશૂળ, અરુચિ, અક્ષિવેદના, કર્ણવેદના, કુંડ-ખુજલી ઉદરરોગ અને કુષ્ઠરોગ. [] તે એકાદિ રાષ્ટ્રકૂટ સોળ રોગાતકોથી અત્યન્ત દુઃખી થઈ કૌટુમ્બિક પુરુષો - સેવે કોને બોલાવે છે, બોલાવીને તેને એમ કહે છે કે - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિજયવર્ધમાન પેટના શૃંગાટક આદિ માર્ગો પર જઈને ઘણા ઉંચા - સ્વરથી આ રીતે ધોષણા કરો કે - હે મહાનુભાવો ! એકાદિ રાષ્ટ્રકૂટના શરીરમાં ૧૬ ભયંકર રોગો ઉત્પન્ન થયા છે, જો કોઈ વૈદ્ય, વૈદ્યપુત્ર, જ્ઞાયક અથવા જ્ઞાયકપુત્ર, ચિકિત્સક યા ચિકિત્સકપુત્ર કોઈ એક રોગાતકને પણ ઉપશાન્ત કરશે તેને એકાદિ રાષ્ટ્રકૂટ ઘણું ધન આપશે. - ત્યાર પછી વિજ્યવર્ધમાન પેટમાં આવા પ્રકારની ઉદૂધોષણા સાંભળીને અનેક વૈદ્ય આદિ. હાથમાં શસ્ત્રોની પેટીઓ લઈને પોતપોતાના ઘરોમાંથી નીકળી પડે છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પુલ્ફિયાણું - ૪/૮ કાયઙ્ગતિ વાળા, ઇંદ્રિયોને ગોપવનારા, ગુપ્ત બ્રહ્મચર્યવાળા, બહુશ્રુતથયેલા, ધણા વર્ષના ચારિત્ર પર્યાયવાળા હતા, તે અનુક્રમે વિહાર કરતા એક ગામથી બીજે ગામ રહેતા જ્યાં વારાણસી નગરી હતી, ત્યાં આવ્યા. આવીને યથાયોગ્ય અવગ્રહને માગીને ત્યાં સંયમ અને તપનું સેવન-પાલન કરતા રહ્યા. ત્યારપછી તે સુવ્રતા આર્યાના એક સંધાટક વારા ણસી નગરીમાં ઉંચ, નીચ અને મધ્યમ કુળોમાં જૂદા જૂદા ધરની ભિક્ષા લેવા માટે ભિક્ષા ચર્યામાં અટન કરતા ભદ્ર સાર્થવાહના ધરમાં પેકા. ત્યારપછી તે સુભદ્રા સાર્થ વાહીએ તે આયઓને આવતા જોયા. જોઈને હ્રષ્ટ તુષ્ટ થઈને તે તત્કાળ આસન ઉપરથી ઉભી થઈ. ઉભી થઈને સાત આઠ પગલાં તેમની સન્મુખ ગઈ. સન્મુખ જઈને તેમને વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી ધણા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારવડે પ્રતિલાભીને આ પ્રમાને બોલી.- આ પ્રમાણે નિશ્ચે હૈ આર્યા ઓ ! હું ભદ્રસાર્થવાહની સાથે મોટા સમૃદ્ધિવાળા શબ્દદિક કામભોગને ભોગવતી રહું છું. તોપણ મને પુત્ર કે પુત્રી કાંઈપણ થયું નથી. તેથી તે માતાઓને ધન્ય છે યાવત્ એમાંના એક બાળકને પણ હું પામી નથી. તેથી હે આર્યાઓ ! તમે ધણું જાણો છો, ધણું ભણ્યા છો, ધણાં ગામ નગર યાવત્ સંનિવેશમાં વિચરો છો, ધણા રાજા, ઈશ્વર, તલવર યાવત્ સાર્થવાહ વિગેરેના ગૃહોમાં પ્રવેશ કરો છો. તો તેવા પ્રકારનો કોઈ વિદ્યાપ્રયોગ, મંત્ર પ્રયોગ, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધ કે ભેષક કાંઈપણ તમને પ્રાપ્ત થયું છે જાણ વામાં છે કે જેનાથી હું પુત્ર કે પુત્રીને પ્રસવી શકું ? ત્યારપછી તે આઓિએ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિયા! અમે સાધ્વીઓ નિગ્રંથીનીઓ ઈર્યા સમિતિવાળી યાવત્ ગુપ્ત બ્રહ્મચર્યવાળી છીએ. અમારે આ અર્થ કાનવડે સાંભળવો પણ કલ્પે નહીં, તો પછી તેને કહેવાને કે આચરણ કરવાને તો શાનો જ કલ્પે ? પરંતુ હે દેવાનુપ્રિયો !અમે તો તને કેવળી ભગવાને પ્રરુપેલો ધર્મ જ કહીએ છીએ. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે આર્યાઓની પાસે ધર્મ સાંભળી હ્યદયમાં ધારી હ્યષ્ટ તુષ્ટ થઈ તે આઓને ત્રણ વાર વંદના કરી,કાયાવડે નમસ્કાર કર્યા અને આ પ્રમાણે તે બોલી-“ હે આર્થાઓ ! હું નિર્ગંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, તેની પ્રતીતિ કરું છું તથા તે મને રુચે છે. હે નિથિની આર્યાઓ ! આ તમે કહો છો તે તેમ જ છે, તે તથાપ્રકારે જ છે, તે અવિતથ એટલે સત્ય જ છે, યાવત્ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારે આર્યાઓ બોલી કે-“હે દેવાનુપ્રિયા ! જેમ તને સુખ ઉપજે તેમ કર. આ અર્થમાં તું પ્રતિબંધ ન કર ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે આઓની પાસે યાવત્ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તે આર્યાઓને વંદના કરી, નમસ્કાર કર્યા. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહી શ્રમણો પાસિકા થઈ યાવત્ વિચરવા લાગી. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીને અન્યદા કદાચિત્ પૂર્વરાત્રિ અને અપર રાત્રિના કાળ સમયે એટલે મધ્યરાત્રિએ કુટુંબજાગરણ પ્રત્યે જાગતી હતી ત્યારે આવા પ્રકારનો યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો કે-“ આ પ્રમાણે નિશ્ચે હું ભદ્ર સાર્થવાહની સાથે વિસ્તારવાળા કામભોગને ભોગવતી સતી યાવત્ રહું છું, તોપણ મેં એક પણ પુત્ર કે પુત્રી ઉત્પન્ન કરી નથી. તેથી હવે મારે એ જ શ્રેયકારક છે કે-કાલે પ્રભાત સમયે સૂર્ય જાજ્વલ્યમાન થાય ત્યારે ભદ્ર સાર્થવાહની રજા લઈને સુવ્રતા નામની આની પાસે યાવત્ પ્રવ્રુજિત થાઉં.” Page #300 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-જ. ૨૯૭ આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. વિચાર કરીને કાલે પ્રભાતે જ્યાં ભદ્ર સાર્થવાહ હતો ત્યાં તે આવી. આવીને બે હાથ જોડી આ પ્રમાણે બોલી- આ પ્રમાણે નિશ્ચ હે દેવાનુ પ્રિય ! હું તમારી સાથે ધણા વર્ષ સુધી વિસ્તારવાળા કામભોગને ભોગવતી યાવત્ રહું છે. પરત મેં એક પણ પુત્ર કે પુત્રીને પ્રાપ્ત ન કરી. તેથી હે દેવાનુપ્રિય! હું તમારી આજ્ઞા પામી સતી સુવ્રતા આપની પાસે યાવતુ પ્રવ્રજિત થવાને ઈચ્છું છું. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહે સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું કે-“હે દેવાનુપ્રિયા ! હમણાં તું મુંડ થઈને યાવતુ પ્રવ્રજિત ન થા. પ્રથમ-હાલ તો હે દેવાનુપ્રિયા મારી સાથે તે વિસ્તારવાળા કામભોગને ભોગવ. ત્યારપછી તું સુવ્રતા આયરની પાસે યાવતુ પ્રવ્રજ્યા લેજે. ત્યારે તે સુભદ્રા સાર્થવાહીએ ભદ્ર સાર્થવાહના આ અર્થનો આદર ન કર્યો, તેને સારો ન માન્યો, તેથી તેણીએ બે વાર ત્રણ વાર ભદ્ર સાર્થવાહને આ પ્રમાણે કહ્યું કે " હે દેવાનું પ્રિય! તમારી આજ્ઞા પામી હતી. હું યાવતુ પ્રવ્રજ્યા લેવાને ઈચ્છું છું. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ જ્યારે ધણા સામાન્ય વચનોવડે, વિશેષ વચનોવડે, બોધના વચનોવડે અને પ્રેમપૂર્વક પ્રાર્થનાના વચનોવડે તેણાને સામાન્ય કહેવાને યાવતું અને પ્રેમપૂર્વક પ્રાર્થના વડે વિનવ વાને માટે સમર્થ થયો નહીં, ત્યારે અનિચ્છાથી જ સુભદ્રાના નિષ્કમણને દિક્ષાના ઉત્સ વને તેણે માન્યો. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહે વિસ્તારવાળા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિ, વિગેરેને નિમંત્રણ કર્યું. પછી ભોજનની વેળાએ યાવતું મિત્ર, જ્ઞાતિ વિગેરેને ભોજન કરાવી તેમનો સત્કાર કર્યો, સન્માન કર્યું. પછી સુભદ્રા સાર્થવાહીને સ્નાન કરાવી યાવતું પ્રાયશ્ચિત્તાદિક કરાવી સર્વ અલ કારોવડે વિભૂષિત કરી હજાર પુરુષોએ ઉપાડેલી શિબિકા ઉપર ચડાવી. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહી મિત્ર, જ્ઞાતિ, યાવતુ સંબંધી જનોએ પરિવરી સતી સર્વ સમૃદ્ધિએ કરી યાવતું વાજિત્રના શબ્દ કરીને વારાણસી નગરીની મધ્યે મધ્યે થઈને જ્યાં સુવ્રતા આયનો ઉપાશ્રય હતો ત્યાં આવી. આવીને હજાર પુરુષોએ વહન કરેલી શિબિકાને સ્થાપના કરી. પછી સુભદ્રા. સાર્થવાહી શિબિકાથી ઉતરી. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આગળ કરીને જ્યાં સુવ્રતા આર્યા હતા ત્યાં આવ્યો. આવીને તેણે સુવ્રતા આર્યોને વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું કે-આ પ્રમાણે નિક્ષેહે દેવાનુપ્રિયા ! આ સુભદ્રા સાર્થવાહી મારી ભાય મને ઈષ્ટ છે, કાંત છે, યાવતુ રખે તેને વાત સંબંધી, પિત્ત સંબંધી, કફ સંબંધી અને સંનિપાત સંબંધી વિવિધ પ્રકારના રોગોતંકનો સ્પર્શ થાય. હાલમાં હે દેવાનુપ્રિયા! આ સંસારના ભયથી તે ઉદ્વેગ પામી છે, જરા અને મરણ થી ભય પામી છે, તેથી દેવાનુપ્રિયા એવા તમારી પાસે મુંડ થઈને યાવતું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઈચ્છે છે, તેથી આને હું દેવાનુપ્રિયા એવા તમને શિષ્યાપ ભિક્ષા આપું છું. તે શિષ્યારુપ ભિક્ષાને હે દેવાનુપ્રિયા ! તમે ગ્રહણ કરો. ” આર્યાએ ઉત્તર આપ્યો કે-“ હે દેવાનુપ્રિય !જેમ સુખ ઉપજે તેમ કરો. આ કાર્યમાં પ્રતિબંધ-વિલંબ ન કરો.” ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ સુવ્રતા આર્યાએ આ પ્રમાણે કહી સતી હૃષ્ટ તુષ્ટ થઈને યાવતુ પોતાની મેળે જ આભરણ, માલ્ય અને અલંકાર મૂકી દીધા. મૂકીને પોતાની મેળે જ પંચમુષ્ટિ લોચ કર્યો. કરીને જ્યાં સુવ્રતા આર્યા હતા ત્યાં આવી. આવીને સુવ્રતા આયનિ ત્રણ વાર પ્રદક્ષિણા કરી વંદના કરી નમસ્કાર કર્યો. આ પ્રમાણે બોલી. [20] Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પસ્ચિાર્ણ-૪/૮ “હે પૂજ્ય આ સંસારમાં ભાવ અગ્નિ સળગી રહ્યો છે. યાવતુ તે આ થઈ. યાવતુ ગુપ્ત બ્રહ્મચર્યવાળી થઈ. ત્યારપછી તે સુભદ્રા આય એકદા કદાચિત ધણા માણસોના બાળકો ઉપર મૂછવાળી થઈ યાવતુ આસક્ત થઈ. તેથી તે અત્યંગન, ઉદ્વર્તન, પ્રાસુક પાણી, અફતાનો રંગ. કંકણ, અંજન, વર્ણક, ચૂર્ણક, ખેલ્લક, ખજ્જલ્લક, ક્ષીર અને પુષ્પ વિગેરેની ગણેષણા કરવા લાગી. ગવેષણા કરીને ધણા લોકોના દારક અને દારિકા ઓને, કુમાર અને કુમારીઓને તથા ડિંભ અને ડિભિકાઓને કેટલાકને અભંગન કરવા લાગી. કેટલાકને ઉદ્વર્તન કરવા લાગી. કેટલાકને પ્રાસુક પાણીથી સ્નાન કરાવવા લાગી, કેટલાકના પગ અફતાવડે રંગવા લાગી, કેટલાક ના ઓષ્ઠ રંગવા લાગી. કેટલાકની આંખો આંજવા લાગી, કેટલાકને ઉત્સંગમાં બેસાડવા લાગી. કેટલાકને તિલક કરવા લાગી, કેટલાકને હીંચોળવા લાગી, કેટલાકને પંક્તિ માં બેસાડવા લાગી. કેટલાકના મુખ ધોવા લાગી, કેટલાકને હરિતાલ વિગેરે વર્ણકવડે રંગવા લાગી, કેટલાકને કોષ્ઠપુટાદિક સુગંધી ચૂર્ણ લગાડવા લાગી કેટલાકને રમકડાં આપવા લાગી. કેટલાકને ખાસ ખવરા વવા લાગી. કેટલાકને ક્ષીરનું ભોજન કરાવવા લાગી. કેટલાકને પુષ્પ સુંધાડવા લાગી, કેટલાકને પગ ઉપર સ્થાપર કરવા લાગી, કેટલાકને જંધા ઉપર બેસાડવા લાગી, એ જ પ્રમાણે સાથળ ઉપર, ખોળામાં, કેડ ઉપર, પીઠ ઉપર, છાતી ઉપર અને મસ્તક ઉપર બેસાડવા લાગી. કેટલાકને કરતલના સંપુટવડે ગ્રહણ કરીને ઉછાળતી, ગીત ગાતી તથા બીજા પાસે ગીત ગવરાવતી ગવરાવતી પુત્રની પિપાસાને અનુભવવા લાગી. ત્યારે તે સુવ્રતા આયએ સુભદ્રા આર્યાને આ પ્રમાણે કહ્યું " હે દેવાનુપ્રિયા ! આપણે શ્રમણી, નિગ્રંથીઓ, ઈયસિમિતિવાળી યાવતુ ગુપ્ત બ્રહ્મચર્યવાળી છીએ. તેથી આપણને જાતકનું કર્મ કરવું કહ્યું નહીં, છતાં હે દેવાનુપ્રિયા ! તું તો ધણા માણસોના બાળકોમાં મૂર્શિત થઈ છે યાવતુ આસક્ત થઈ છે. અને તેથી કરીને હું તેમને અત્યંગન વિગેરે કરે છે યાવતુ પૌત્રીની પિપા સાને અનુભવતી રહે છે. તેથી હે દેવાનુપ્રિયા ! તું આ સ્થાનની આલોચના કર યાવતું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર.” ત્યારપછી તે સુભદ્રા આર્યા એ સુત્રતા આયનિા આ અર્થનો આદર કર્યો નહીં તથા તેને સારો માન્યો નહીં. ત્યારપછી તે શ્રમણી નિગ્રંથીઓ સભદ્રા આયની હીલના, નિંદા, ખિંસા અને ગહ કરવા લાગી અને વારંવાર આ અર્થનું નિવારણ કરવા લાગી. ત્યાર પછી તે સુભદ્રા આયને શ્રમણી નિગ્રંથીઓએ હીલના પમાડી યાવતું વારંવાર આ અર્થ પ્રત્યે નિવારી ત્યારે તેને ઓવા પ્રકારનો અધ્યવસાય યાવતુ ઉત્પન્ન થયો કે “ જ્યારે હું ગૃહસ્થાવાસમાં વસતી હતી ત્યારે હું આત્મવશ હતી, અને જ્યારથી હું મુંડ થઈને ગૃહ વાસથી અનગારાણા પ્રત્યે નીકળી ત્યારથી જ હું પરવશ થઈ છું. વળી પહેલાં તો શ્રમણી નિગ્રંથીઓ મારો આદર કરતી હતી અને મને સારી માનતી હતી, પણ હવે આદર કરતી નથી અને મને સારી માનતી નથી. તેથી હવે મારે એ જ શ્રેયકારક છે કે-કાલે પ્રાતઃકાલે યાવતુ સૂર્યદેદીપ્યમાન થાય ત્યારે સુવ્રતા આઈની પાસેથી નીકળીને જૂદો અવગ્રહ ગ્રહણ કરીને વિચરવું.” આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે પ્રાતઃકાલે સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે સુવ્રતા આયની પાસેથી તે નીકળી ગઈ. નીકળીને જૂદો અવગ્રહ ગ્રહણ કરીને રહેવા લાગી. ત્યારપછી તે સુભદ્રા આય બીજી આયઓએનહીં નિવારેલી એ જ કારણ માટે સ્વચ્છંદ મતિવાળી થઈ ધણા માણસોના બાળકો ઉપર મૂછ પામી યાવત્ Page #302 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ ૨૯ અત્યંગન વિગેરે કરતી સતી યાવતુ પૌત્રીની પિપાસાને અનુભવતી વિચરવા લાગી રહેવા લાગી. ત્યારપછી તે સુભદ્રા આયએિ પાસત્યા એટલે શિથિલ આચારવાળી, પાસ– વિહારવાળી,એજ પ્રમાણે ઓસના એટલે સંયમ પાળવામાં કાયર, ઓસન્ન વિહારવાળી, કુશીલા એટલે દુરાચારવાળી, કુશીલ વિહારવાળી, સંસક્ત એટલે જ્ઞાના દિકની વિરાધના કરવાવાળી, સંસક્ત વિહારવાળી, યથાજીંદા એટલે ઈચ્છા પ્રમાણે વર્તવાવાળી અને યથાર્જીદ વિહારવાળી થઈ ધણા વર્ષો સુધી ચારિત્ર પયય પાળ્યો, પાળીને અર્ધ માસની સંખના વડે છેદીને તે અનાચારના સ્થાનકની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળસમયે કાળ કરીને સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં બહુપુત્રિકા નામના વિનામમાં ઉપપાતસભામાં દેવશયાને વિષે દેવદૂષ્ય વસ્ત્રની અંદર અંગુલના અસંખ્યાતા ભાગમાત્રની અવગાહનાએ બહુપુત્રિકાદેવીપણે ઉત્પન્ન થઈ. પાંચ પ્રકારની પતિએ યાવતુ ભાષાપતિ અને મનપતિવડે પરિપૂર્ણ થઈ. આ પ્રમાણે નિશે હે ગૌતમ! બહુપુત્રિકા દેવીને તે દિવ્ય દેવઋદ્ધિ યાવતુ પ્રાપ્ત થઈ છે. ગૌતમસ્વામી પૂછે છે તે-“હે ભગવાન ક્યા અર્થે કરીને આ પ્રમાણે બહુપુત્રિકા દેવી બહુપુત્રિકા દેવી નામે કહેવાય છે? હે ગૌતમને બહુપુત્રિકા દેવી જ્યારે જ્યારે શુક્ર દેવેંદ્ર દેવરાજની સભામાં નાટક કરાવા જાય છે ત્યારે ત્યારે તે ધણા દારક, દારિક, ડિંભ અને ડિંભકાઓને વિકર્યું છે. વિકર્વીને જ્યાં શક્ર દેવેંદ્ર દેવરાજ હોય છે ત્યાં આવે છે. આવીને શક્ર દેવેંદ્ર દેવરાજને તે દિવ્ય દેવદિને દિવ્ય દેવહુતિને અને દિવ્ય દેવપ્રભાવને દેખાડે છે, તેથી તે અર્થે કરીને હે ગૌતમ ! આ પ્રમાણે બહુપુત્રિકા દેવી બહુપુત્રિકા નામની જ દેવી કહેવાય છે. હે ભગવાન! બહુપુત્રિમાં દેવીની કેટલો કાલ સ્થિતિ કહી છે? હે ગૌતમ! ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવાન !બહુપત્રિકા દેવી તે દેવલોકથી આયુષ્યને ક્ષયે, સ્થિતિને ક્ષયે અને ભવને ક્ષયે તરત જ ચ્યવીને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! આ જ જબૂદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે વિંધ્ય પર્વતના મૂળ માં વિભેલ નામના ગામમાં બ્રાહ્મણના કુળમાં પુત્રીપણે ઉત્પન્ન થશે. ત્યારપછી તે પુત્રી ના માતાપિતા અગ્યાર દિવસ વીતી જશે,યાવતુ બાર દિવસ વીતી જશે ત્યારે આવા પ્રકારનું તેણીનું નામ પાડશે કે અમારી આ પુત્રીનું સોમા એવું નામ હો.. ત્યારપછી તેણીના માતાપિતા બાલ્યપણાથી મુક્ત થયેલી, પરિણતમાત્ર ઉપ ભોગના જ્ઞાનવાળી અને યૌવન અવસ્થાને પામેલી તે સોમા પુત્રને પ્રતિકૂજિત શુલ્ક કરીને એટલે કહેલા દ્રવ્ય કરીને અર્થાત્ ઘણું એવું પણ વાંછિત દ્રવ્ય આપીને અને ઘણા આભરણાદિકથી ભૂષિત કરીને તથા પ્રતિરુપે કરીને એટલે આ મારી પત્રી પ્રિયભાષ પણાએ કરીને તમારે યોગ્ય છે ઈત્યાદિક અનુકુલ વિનયે કરીને પોતાના ભાણેજ રાષ્ટ કૂટને ભાયપણે આપશે. તે તેની ભાર્ય થશે. કેવી? ઈઝા-વહાલી, કમનીયપણું હોવાથી કાંતા, યાવતું ગ્રહણ કરવા લાયક હોવાથી આભરણના કરંડીયા સમાન, તૈલકેલ એટલે સૌરાષ્ટ્ર દેશમાં પ્રસિદ્ધ એવું તેલ ભરવાનું માટીનું વાસણ, તેને ભાગી જવાના ભયથી. અને લોટવાના ભયથી સારી રીતે રક્ષણ કરવામાં આવે છે તેની જેવી આ પણ રક્ષણ કરાશે, વસ્ત્રની પેટીની જેમ સારાં સારાં વસ્ત્રોથી શોભિત રહેશે, ઈદ્રનીલાદિક રત્નના કરંડીયાની જેમ સારી રીતે રક્ષણ કરાશે અને આને શીત વિગેરે યાવતુ વિવિધ પ્રકારના રોગાતંકો સ્પર્શ કરો એમ ધારીને સારી રીતે સંગોપિત કરશે. ત્યારપછી તે સોમાં Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પુણ્યિાણ-૪/૮ બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા કામભોગને ભોગવતી સતી વરસે વરસે પુત્ર પુત્રીના યુગલને ઉત્પન્ન કરતી સતી સોળ વરસે કરીને બત્રીસ પુત્ર પુત્રીને પ્રસવશે - ઉત્પન્ન કરશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે ઘણા દારક, કુમાર, કુમારિકા, હિંભ અને હિંભ અને કિંભિકાઓમાંના કેટલાકને ચિતા સુખાવાવડે, કેટલાકને સ્તનપાન કરાવવા વડે, કેટલાકને સ્તનપર રાખવાવડે, કેટલાકના નાચવાવડેમારવાવડે, કેટલાકની અલ નાડે, કેટલાકના સ્તન માગાવાવડે, કેટલાકના દૂધ માગવા વડે, કેટલાકના રમકડા માગવા વડે, કેટલાકના ખાજ માગવાવડે, કેટલાકના પાણી માગવાવડે, એ જ રીતે હસવા વડે, રોષવડે, આક્રોશવડે, અત્યંત આક્રોશવડે, મારવા વડે, ભાગી જવાવડે, પાછળ પકડિવા જવાવડે, રોવાવડે, આઝંદવડે, વિલાપવડે, મોટા શબ્દથી પોકાર કરવાવડે, ઉચા. શબ્દ કરવાવડ, નિદ્રા પામવાવડે, પ્રલાપ કરવાવડે, દાઝવાવડે, વમન કરવાવડે, વિણ કરવાવડે, મૂત્ર કરવાવડે, અત્યંત વ્યાકુળ થશે અને તેમના મૂત્ર, વિષ્ટા અને વમન વિગેરે વડે અત્યંત લીંપાયેલી રહેશે, વસ્ત્ર અત્યંત મલિન રહેશે, શરીરે અતિ દુર્બળ થશે યાવતુ થશે અત્યંત બીભત્સ અને દુર્ગંધવાળી થવાથી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા કામ ભોગ ભોગવીને વિચરવાને માટે શક્તિમાન થશે નહીં. - ત્યારપછી તે સોમા બ્રાહ્મણી એકા એટલે રાત્રિના પાછલા ભાગે કુટુંબ જાગરણ પ્રત્યે જાગતી એટલે કુટુંબની કરતી સતી તેણીને આવા પ્રકારનો યાવત્ અધ્યવસાય-ઉત્પન્ન થશે કે હું આ ઘણા દરક યાવતુ ડિંભિકાઓમાંના કેટલાકને ચીતા સુવા. વડવાડે યાવતુ કેટલાક ના મૂત્રવડે, દુષ્ટ બાળકોવડે, દુષ્ટ જન્મવડે હત, વિપ્રહત અને ભગ્ન થયેલી હોવાથી એક પ્રહારથી પડી જવાય એવી તથા મૂત્ર, વિષ્ણુ અને વમનથી લીંપાયેલી અતિ લીંપાયેલી યાવતુ અતંત દુર્ગધ વાળી હું રાષ્ટ્રકૂટની સાથે યાવતું ભોગ ભોગવતી વિચારવાને માટે શક્તિમાન નથી. તેથી કરીને તે માતાઓને ધન્ય છે યાવતુ તેમનું જીવિત સફળ છે કે જેઓ વંધ્યા છે, જેઓને પ્રસૂતિ થઈ નથી, જેઓ જાનું અને કણીની જ માતા છે, જેઓ મનોહર સુંગધી પદાર્થના ગંધવાળી છે અને તેથી કરીને જ વિસ્તારવાળા મનુષ્ય સંબંધી કામભોગને ભોગવતી વિચરે છે. પરંતુ હું તો અઘન્ય છું, પુણ્યરહિત છું. મેં પુણ્ય કર્યું નથી, કે જેથી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા યાવતું કામ ભોગને ભોગવતી સતી વિચર વાને શક્તિમાન થતી નથી. તે કાળે તે સમયે સુવ્રતા નામની આ ઈસમિતિવાળી યાવતુ ઘણા પરિવાર વાળી અનુક્રમે વિહાર કરતી જ્યાં વિભેલ નામનું ગામ હતું ત્યાં આવી યથાયોગ્ય અવ ગ્રહ ગ્રહણ કરીને યાવતુ વિચરશે-રહેશે. ત્યારપછી તે સુવ્રતા આયનો એક સંઘાટક (સાધ્વીનું યુગલ)વિભેલ ગામમાં ઉંચ નીચ ઘરમાં વાવતુ ગોચરીને માટે અટન કરતો રાષ્ટ્રકૂટને ઘેર પ્રવેશ કરશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે આયઓને આવતી જોશે. જોઇને હ્યષ્ટ તુષ્ટ થઈ શીધ્રપણે જ આસનથી ઉભી થશે. ઉભી થઈને સાત આઠ પગલાં સન્મુખ જશે. સન્મુખ જઈને તેમને વાંદશે, નમસ્કાર કરશે, વાંદી નમસ્કાર કરી વિસ્તાર વાળા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારને પ્રતિભાભી આ પ્રમાણે બોલશે-આ પ્રમાણે નિશે હે આયઓ ! રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા ભોગ ભોગવતાં મેં વરસે વરસે બબે બાળકને પ્રસવ્યા, અને સોળ વરસે કરીને બત્રીશ પુત્ર પુત્રીઓને પ્રસવ્યા છે. તેથી હું તે ઘણા દારક યાવતુ ડિભિકા ઓમાંના કેટલાકને ચિતા Page #304 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ અધ્યયન-૪ સુવાડવાવડે યાવતુ તેમના મૂત્રવડે યાવત દુષ્ટ પ્રસૂતિવડે યાવતુ મલિન શરીરવાળી થયેલી હોવાથી ભોગ ભોગવવા સમર્થ થતી નથી. તેથી હે આયઓ! તમારી પાસે હું ધર્મ સાંભળવા ઈચ્છું છું. ત્યારપછી તે આયઓ સોમા બ્રાહ્મણીને વિચિત્ર પ્રકારનો યાવતુ કેવળી ભગ વાને પ્રરૂપેલો ધર્મ કહેશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે આયઓની પાસે ધર્મ સાં ભળી હદયમાં ઘારી હૃષ્ટ તુષ્ટ યાવતુ હૃદયમાં આનંદ પામી તે આયઓને વંદના કરશે, નમસ્કાર કરશે. વંદના નમસ્કાર કરી તે આ પ્રમાણે બોલશે- “હે આયઓિ ! તે એમ જ છે યાવતું જે આ ધર્મ તમે કહો છો તે તેમ જ છે. વિશેષ એ કે હે આયઓ! હું રાષ્ટ્રકૂટની રજા લઉં. ત્યારપછી હું દેવાનુપ્રિય એવી તમારી પાસે મુંડિત થઈને યાવતું પ્રવ્રજિત થાઉં. આયઓિ કહેશે કે હે દેવાનુપ્રિયા ! તને જેમ સુખ ઉપજે તેમ કર. આ ધર્મના કાર્યમાં પ્રતિ બંધ ન કર. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે આયઓિને વંદના કરશે, નમસ્કાર કરશે, ત્યારપછી તે સોમા બ્રાહ્મણી જ્યાં રાષ્ટ્રકૂટ હશે ત્યાં આવશે. તેને બે હાથ જોડી આ પ્રમાણે કહેશે આ પ્રમાણે નિશે હે દેવાનુપ્રિય ! મેં આયઓની પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઈષ્ટ છે યાવત્ રુચે છે. તેથી હું હે દેવાનુપ્રિય! તમોએ આજ્ઞા આપી સતી સુવ્રતા આયની સમીપે પ્રવ્રજિત થવાને-દીક્ષા લેવાને ઈચ્છું છું. ત્યારપછી તે રાષ્ટ્રકૂટ સોમા બ્રાહ્મણીને આ પ્રમાણે કહેશે-હે દેવાનુપ્રિય! તું હમણાં મુંડ થઈને યાવત્ વ્રજ્યા ગ્રહણ ન કર. હાલ તો પ્રથમ હે દેવાનુપ્રિયા ! મારી સાથે વિસ્તાર વાળા કામભોગને ભોગવે. ત્યારપછી ભોગ ભોગવીને સુવ્રતા આની પાસે મુંડ થઈને યાવતુ પ્રવ્રજ્યા લેજે. ત્યાર પછી તે સોમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટના આ અર્થને અંગીકાર કરશે. ત્યારપછી તે સોમાં બ્રાહ્મણી સ્નાન કરી યાવત્ શરીરની વિભૂષા કરી દાસી ઓના સમૂહથી પરિવરી સતી પોતાના ઘરથી નીકળશે. નીકળીને વિભેલ ગામની મધ્યે થઈને જ્યાં સુવ્રતા આયનો ઉપાશ્રય હશે ત્યાં આવશે. આવીને સુવ્રતા આયને વંદના કરશે, નમસ્કાર કરશે, તેમની પર્યાપાસના-સેવા કરશે. ત્યારપછી તે સુવ્રતા આઈ સોમા બ્રાહ્મણીને વિચિત્ર પ્રકારનો કેવલી ભગવાને પ્રરુપેલો ધર્મ કહેશે કે જે પ્રકારે જીવો કમને બાંધે છે વિગેરે. ત્યારપછી તે સોમાં બ્રાહ્મણી સુવ્રતા આ પાસે યાવતું બાર પ્રકારના શ્રાવક ધર્મ અંગીકાર કરશે. સુવ્રતા આયનેિ વંદન નમસ્કાર કરીને પોતાને ઘેર જશે. ત્યાર પછીને સોમા બ્રાહ્મણી શ્રાવિકા થઈ જીવાજીવના સ્વરૂપને જાણીને યાવતુ પોતાના આત્માને ભાવિત કરતી વિચરશે. ત્યારપછી તે સુવ્રતા એકદા કદાચિત્ અનુક્રમે વિહાર કરતી સતી ફરીથી યાવત્ વિભેલ ગામમાં આવશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી આ કથાનો અર્થ પામી સતી હુષ્ટ તુષ્ટ થઈ સ્નાન કરી યાવતુ તે જ પ્રમાણે નીકળશે. યાવતુ તેને વંદના કરશે નમસ્કાર કરશે. વાંદી નમસ્કાર કરી ધર્મ સાંભળી યાવતું કે હું રાષ્ટ્રકૂટની રજા લઉં. પછી તમારી પાસે પ્રવજ્યા ગ્રહણ કરું. ત્યારે આ કહેશે કે-જેમ સુખ ઉપજે તેમ કર. ત્યારપછી તે સોમાં બ્રાહ્મણી સુવ્રતા આયને વંદના કરશે નમસ્કાર કરશે. નીકળીને જ્યાં પોતાનું ઘર હશે અને રાષ્ટ્રકૂટ હશે ત્યાં આવશે. આવીને બે હાથ જોડી તે જ પ્રમાણે રજા માગશે યાવતુ હું પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું એમ કહેશે. તે સાંભળી રાષ્ટ્રકૂટ કહેશે કે હે દેવાનુપ્રિયા! જેમ તને સુખ ઉપજે તેમ કર. વિલંબ ન કર. ત્યાર પછી તે રાષ્ટ્રકૂટ વિસ્તારવાળું અશન તે જ પ્રકારે Page #305 -------------------------------------------------------------------------- ________________ F le ૩૦૨ પુલ્ફિયાણું - ૪૪૮ તૈયાર કરાવશે. વિગેરે યાવત્ પૂર્વભવમાં સુભદ્રાની જેમ યાવત્ તે સોમા આર્યા થશે. તે ઈસિમિતિવાળી યાવત ગુપ્ત બ્રહ્મચર્યા વાળી થશે. ત્યાર પછી સામાયિકાદિક અગ્યાર અંગ ભણશે. ભણીને ઘણા છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશમ વિગેરે તપવડે યાવતુ આત્માને ભાવતી ઘણા વર્ષો ચારિત્રપર્યાયને પાળશે. પાળીને એક માસની સંલેખનાવડે આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પામી કાળસમયે કાળ કરીને શક્ર દેવેંદ્ર દેવરાજાના સામાનિક દેવપણે ઉત્પન્ન થશે.ત્યાં સોમ દેવની બે સાગરોપમની સ્થિતિકહી છે. ગૌતમ સ્વામી પૂછે છે-હે ભગવાન ! તે સોમ દેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષયે યાવત્ ચવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે સોમ દેવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ થઈ ચારિત્ર ગ્રહણ કરી યાવત્ સંસારનો અંત કરશે. આ પ્રમાણે નિશ્ચે હે જંબુ ! શ્રમણ ભગવાનું યાવત્ સિદ્ધિ ગતિને પામેલ મહાવીર સ્વામીએ આ અર્થ કહ્યો છે.તે મેં તમને કહ્યો. અધ્યયનઃ ૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયન:૫- -પૂર્ણભદ્ર [૯] હે ભગવાન ! જો શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો પાંચમા અધ્યયનનો શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ક્યો અર્થ કહ્યો છે ? - આ પ્રમાણે નિશ્ચે હે જંબૂ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેની બાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. એકદા શ્રીવર્ધ માનસ્વામી ગુણ શીલ ચૈત્યમાં સમવસર્યા તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાળે તે સમયે પૂર્ણઊદ્ર નામનો દેવ સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં પૂર્ણભદ્ર નામના વિમાનમાં સુધર્મા નામની સભામાં પૂર્ણભદ્ર નામના સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવોના પરિવારવાળો હતો. તે સૂભ દેવની જેમ યાવત ભગવાન પાસે બત્રીસ પ્રકારની નાટયવિધિને દેખાડીને જે દિશામાંથી પ્રગટ થયો હતો. તે જ દિશાએ પાછો ગયો. અહીં ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવાને કૂટાકારશાળાનું ર્દષ્ટાંત કહ્યું. ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂછયો. શ્રીમહાવીરસ્વામી ઉત્તર આપે છે-આ પ્રમાણે નિશ્ચે હે ગૌતમ ! તે કાળે સમયે આ જ જંબુદ્રીપ નામના દ્વીપને વિષે ભરત નામના ક્ષેત્રને વિષે મણિવતી નામની નગરી છે. તે સમૃદ્ધિવાળી છે. તેની બહાર ચંદ્રોત્તરાયણ નામનું ચૈત્ય છે. તે મણિવતી નગરીમાં પૂર્ણભદ્ર નામનો ગાથાપતિ વસતો હતો. તે આઢય વિગેરે વિશેષણવાળો હતો. તે કાળે તે સમયે સ્થવિર ભગવાન જાતિ સંપન્ન યાવત્ જીવવાની આશા અને મરણના ભયથી રહિત, બહુશ્રુત અને બહુ પરિવાર વાળા અનુક્રમે વિચરતા સતા યાવત્ ત્યાં સમવસર્યા. તેમને વાંદવા માટે પર્ષદા નીકળી. ત્યારપછી તે પૂર્ણભદ્ર ગાથાપતિ આ કથાનો અર્થ પામ્યો હૃષ્ટ તુષ્ટ થઈ યાવત્ પ્રજ્ઞપ્તિમાં વર્ણવેલા ગંગદત્તની જેમ વાંદવા નીકળ્યો. યાવત્ દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી તે પૂર્ણ ભદ્ર અનગાર પૂજ્ય ગુરુની પાસે સામાયિ કાદિક અગ્યાર અંગ ભણ્યો. ભણીને ઘણા ચોથભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપ કરી યાવત્ આત્માને ભાવી ઘણા વર્ષો તેણે ચારિત્રપર્યાય પાળ્યો. પાળીને એક માસની સંલે ખાવડે સાઠ ભક્તને અનશનવડે છેદીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પામીને કાળ સમયે કાળ પામીને સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં પૂર્ણભદ્ર નામના વિમાનમાં ઉપપાતસભામાં દેવ Page #306 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૩૦૭ ની શય્યામાં યાવતુ ભાષા અને મનપતિવડે પર્યાપ્ત થઈ દેવપણે ઉપજ્યા. આ પ્રમાણે નિશે હે ગૌતમ! પૂર્ણભદ્ર દેવે તે દિવ્ય દેવદ્ધિ યાવતુ પ્રાપ્ત કરી છે. હે ભગવાન! પૂર્ણભદ્ર દેવની કેટલો કાળ સ્થિતિ કહી છે?હે ગૌતમતિની બે સાગરોપમનીસ્થિતિકહીછે.હે ભગ વાન! પૂર્ણભદ્ર દેવ તે દેવલોકથી ચવીને યાવતું ક્યાં જશે? હે ગૌતમ! ત્યાંથી ચવીને મહા વિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઇ યાવતુ ચારિત્રગ્રહણ કરી સિદ્ધ થશે. યાવતુ સંસાર નો અંત કરશે. સુધમસ્વિામી કહે છે આ પ્રમાણે નિશે હે જંબૂ! શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ પાંચમા અધ્યયનનો આ નિક્ષેપકહ્યો છે. | અધ્યયન પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન માભિદ્ર [૧૦] હે ભગવાન! જો શ્રમણ ભગવાન યાવત્ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ પાંચમા અધ્યયનનો નિક્ષેપ પ્રમાણે કહ્યો છે તો છઠ્ઠા અધ્યયનનો ઉલ્લેપ શો કહ્યો છે? એમ બૂસ્વામીએ સુધમસ્વિામીને પૂછયું ત્યારે તે બોલ્યા. આ પ્રમાણે નિશ્ચ હે જંબૂ! તે કાળે સમયે રાજગૃહ નગર હતું. તેની બહાર ગુણશીલ ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક રાજા હતા. ત્યાં એકદા શ્રીમહાવીરસ્વામી સમવય તે કાલે તે સમયે માણિભદ્ર નામનો દેવ સુધમાં સભામાં માણિભદ્ર નામક સિંહાસન ઉપર ૪૦૦૦ સામાનિક દેવોથી પરિવરેલો હતો. તે પૂર્ણભદ્રની જેમ આવ્યો. ભગવાન પાસે આવી નાટ્યવિધિ પાછો દેખાડી પાછો ગયો. પછી ગૌતમ સ્વામીએ તેનો પૂર્વ પૂગ્યો. મણિવતી નગરી, માણિભદ્ર ગાથાપિત, તેણે સ્થવિર મુનિ પાસે પ્રધ્વજ્યા લીધી, અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. ઘણા વર્ષો ચારિત્ર પયય પાળ્યો.એક માસની સંખના કરી. સાઠ ભક્તનો અનશનવડે વિચ્છેદ કર્યો. કાળ કરી માણિભદ્ર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં બે સાગરોપમની સ્થિતિ છે. ત્યાંથી ચાવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી દીક્ષા લઈ સિદ્ધિપદને પામશે, આ પ્રમાણે નિશે હે જબૂ! છઠ્ઠા અધ્યયનનો નિક્ષેપ થયો. અધ્યયન નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૭થી ૧૦) | [૧૧] એ જ પ્રમાણે દર ૭, શિવ ૮, વળ ૯ અને અણાઢિય ૧૦ આ ચારે દેવના ચાર અધ્યયનો જાણવાં. તે પૂર્ણભદ્ર દેવની જેમ કહેવા. સર્વે બે સાગરોપમની સ્થિતિ વાળા. તેમના વિમાનો તેમનો તેમના નામ સદશ નામવાળા. પૂર્વભવમાં દત્ત ચંદના નગરીમાં, શિવ મિથિલા નગરીમાં, બળ હસ્તિનાપુર નગરમાં અને અણાઢિય કાકંદી નગરીમાં ઉત્પન્ન થયા હતા. ચૈત્યનાં નામ સંગ્રહણીમાં કહ્યા પ્રમાણે જાણવાં. | અધ્યયન ૭થી ૧૦નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ૨૧ | પુફિયાણ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૦નીગુર્જરછાયાપૂર્ણ Page #307 -------------------------------------------------------------------------- ________________ [૩૦૪) www नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ પુષ્ફચૂલિયાણ હવંગ-૧૧-ગુર્જરછાયા - અધ્યયન-૧ થી ૧૦:-) [૧]હે ભગવાન! શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પુષ્પચૂલિકા નામના ચોથા વર્ગનો શો ઉલ્લેખ કર્યો છે? એ ચોથા પુષ્પચૂલા નામના વર્ગના શ્રમણ ભગવંત મહાવીરે થાવત્ દશ અધ્યયનો કહ્યાં છે. [૨] શ્રી ૧, હી ૨, ધૃતિ ૩, કીર્તિ ૪, બુદ્ધિ ૫, લક્ષ્મી ૬, ઇલાદેવી ૭, સુરાદેવી ૮, રસદેવી , અને ગંધદેવી ૧૦ એ નામનાં અધ્યયનો જાણવાં. [૩] હે ભગવાન ! જો શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ નિરયાવલિકા ઉપાંગના ચોથા વર્ગ દશ અધ્યયનો કહ્યા છે, તો હે ભગવન ! પહેલા અધ્યયનો ઉલ્લેપ શું કહો. આ પ્રમાણે નિશે હે જંબૂ!. તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. પ્રભુ મહાવીર સમવસર્યા તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાળે તે સમયે શ્રી દેવી સૌધર્મકલ્પ નામના પહેલા દેવલૌકમાં શ્રીવહિંસક નામના વિમાનમાં સુધમનિામની સભામાં શ્રી નામના સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવ, ચાર મહત્તરિકા વિગેરે પરિવાર સહિત હતી. તે બહુપત્રિકા દેવીની જેમ ભ વિાન પાસે આવી, નાટ્યવિધિ દેખાડીને પાછી ગઈ. વિશેષ એ કે આ શ્રીદેવીને દારિકાઓ ન કહેવી. માત્ર દારકો જ વિકુવ્ય-ગૌતમ સ્વામીએ પૂર્વભવ પૂછયો. ભગવિતે કહ્યું. ગૌતમ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલ નામનું ચૈત્ય હતું. તિશત્રુ નામે રાજા હતા. સુદર્શન નામે ગાથાપતિ રહેતો હતો. તેને પ્રિયા નામે ભાય હતી.તે સુદર્શન ગાથાપતિની પુત્રી પ્રિયા નામની ગાથાપતિની આત્મજા ભૂતા નામની દારિકા હતી. તે વૃદ્ધ થઈ હતી, વૃદ્ધ છતાં કુમારી જ હતી, જીર્ણ શરીરવાળી હતી, જીર્ણ થયા છતાં કુમારી હતી, તેણીના સ્તન શિથિલ અને પડી ગયેલા એટલે લટકતા હતા, તેમ જ વર વડે રહિત હતી. તે કાળે તે સમયે શ્રી પાર્શ્વનાથ અહિંનું પુરુષોમાં પ્રધાન યાવતુ નવા હાથ ઉંચા શરીરવાળા વિગેરે તે જ વર્ણન કહેવું. એકદા ત્યાં તેમનું સમવસરણ થયું. તેમને વાંદવા માટે પર્ષદા નગરમાંથી નીકળી. ત્યારપછી ભૂતા દારિક આ કથાના અર્થને પામી સતી હુષ્ટ તુષ્ટ થઈ સતી જ્યાં માતાપિતા હતા ત્યાં આવી. હે માતાપિતા ! Page #308 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ થી ૧૦ ૩૦૫ શ્રીપાર્શ્વનાથ પુરુષોમાં પ્રધાન અનુક્રમ વિચરતા યાવત્ દેવોના સમૂહે પરિવરેલા સતા અહીં પધાર્યા છે. તો હે માતાપિતા ! તમારી આજ્ઞા પામી સતી હું શ્રી પાર્શ્વનાથ અર્જુન પુરુષાદાનીયના પાદવંદન કરવા માટે જવા ઇચ્છું છું. માતાપિતાએ કહ્યું-હે દેવાનુપ્રિયા ! ઇચ્છા પ્રમાણે ક૨. વિલંબ ન કર. ત્યારપછી તે ભૂતા દારિકા પોતાના પરિવારવડે પરીવરીને રાજગૃહ નગરની મધ્યે થઈને નીકળી. નીકળીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું ત્યાં આવી. આવીને તેણીએ છત્રાદિક તીર્થંકરના અતિશય જોયા. જોઈને ધાર્મિક શ્રેષ્ઠ ત્યાર પછી તે ભૂતાદારિકા શ્રીપાર્શ્વનાથ અર્જુને પ્રમાણે કહ્યું ત્યારે હર્ષ પામી યાનથી નીચે ઉતરીને દાસીઓના સમૂહથી પરિવરી જ્યાં શ્રીપાર્શ્વનાથ અર્હત પુરુષાદાનીય ત્યાં આવી. આવીને તેમને ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવત્ પર્યુપાસના કરવા લાગી. ત્યારપછી શ્રીપાર્શ્વનાથ અર્જુન પુરુષાદાનીએ તે ભૂતાદારિક તથા તે મોટી પર્ષદા આગળ ધર્મકથા કહી. તે ધર્મકથા સાંભળીને હૃદયમાં ધારીને તુષ્ટ થઇ ભગવાનને વંદના કરી, નમ સ્કાર કર્યા. આ પ્રમાણે બોલી-હે ભગવાન ! હું આ નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું યાવત્ હે ભગવાન ! હું નિર્ગથ પ્રવચનમાં સાવધાન થઇ છું. જે પ્રમાણે તમો કહો છો તે તેમ જ છે. પણ વિશેષ એ કેહે દેવાનુપ્રિય ! હું મારા માતાપિતાની રજા લઉં. ત્યારપછી હું યાવત્ પ્રવ્રજ્યા લેવા ઇચ્છું. ત્યારે ભગવાન બોલ્યા કે-હે દેવાનુપ્રિયા ! જેમ યોગ્ય લાગે તેમ કર. પ્રતિબંધ ન કર. ત્યારપછી તે ભૂતાદારિક તે જ પોતાના ધાર્મિક શ્રેષ્ઠ વાહન ઉપર યાવત્ આરુઢ થઈ. આરુઢ થઈને જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવી. સતી રાજગૃહ નગરની મધ્યે મધ્યે થઇને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવી. રથમાંથી નીચે ઉતરી જ્યાં માતાપિતા હતા ત્યાં આવી. જમાલિની જેમ બે હાથ જોડી દીક્ષા લેવાની રજા માગી. ત્યારે માતાપિતા બોલ્યા કે-હે દેવાનુપ્રિયા ! જેમ તને સુખ ઉપજે તેમ કર. ત્યારપછી તે સુદર્શન ગાથા પતિએ વિસ્તારવાળું અશન, પાન, ખાદિમ એ ચાર પ્રકારનું ભોજન તૈયાર કરાવ્યું. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ વિગેરેને આમંત્રણ કર્યું. આમંત્રણ કરીને યાવત્ તેમને જમાડયા. ભોજન કર્યા પછી તેમની દીક્ષાને માટે અનુમતિ લઇને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિયો ! શીધ્રપણે ભૂતા દારિક માટે હજાર પુરુષોએ વહન કરવા લાયક શિબિકાને લાવો. લાવીને યાવત્ આ મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારપછી તે સુદર્શન ગાથાપતિએ ભૂતા દારિકને સ્નાન કરેલી યાવત્ શરીરે વિભૂષિત થયેલીને હજાર પુરુષોથી વહન થતી શિબિકા ઉપર ચડાવીને મિત્ર, જ્ઞાતિ વિગેરે પરિવાર સહિત યાવત્ વાજિંત્રના શબ્દ સહિત રાજગૃહ નગરની મધ્યે મધ્યે થઈને જ્યાં ગુણશીણ ચૈત્ય હતું, ત્યાં આવ્યો. આવીને તીર્થંકરના છત્રાદિક અતિ શયો જોયા. જોઈને શિબિકાને સ્થાપના કરી. સ્થાપન કરી. સ્થાપન કરીને ભૂતા દારેિકને શિબિકા ઉ૫૨થી નીચે ઉતારી. ત્યારપછી તે ભૂતાદારિકને તેના માતાપિતા આગળ કરીને જ્યાં શ્રીપાર્શ્વનાથ અર્હન પુરુષાદાનીય હતા ત્યાં આવ્યા. આવીને ત્રણવાર વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા-આ પ્રમાણે નિશ્ચે હે દેવાનુપ્રિય ! આ ભૂતા દારિક અમારે એક જ પુત્રી છે. તે આ હે દેવાનુપ્રિય ! સંસારના ભયથી ઉદ્વેગ પામી છે, ભય પામી છે, ભય પામી છે, તેથી યાવત્ દેવાનુપ્રિય એવા આપની પાસે મુંડ થઈ યાવત્ Page #309 -------------------------------------------------------------------------- ________________ હ૦૬ પુટ્યૂલિયાણ -૧થી ૧૧ પ્રવજ્યા લેવા ઇચ્છે છે. તો હે દેવાનુપ્રિય ! આને અમે શિષ્યાપ ભિક્ષા તરિકે આપને આપીએ છીએ. તેથી હે દેવાનુપ્રિય ! આ શિષ્યાપ ભિક્ષાને આપ અંગીકાર કરો. ત્યારે ભગવાન બોલ્યા-હે દેવાનુપ્રિયો! જેમ તમને સુખ ઉપજે તેમ થાઓ. ત્યારપછી તે ભૂતા દારિકા હર્ષ પામી યાવતું ઈશાન દિશામાં જઈ પોતાની મેળે આભરણ, પુષ્પમાળા અને અલંકાર પોતાના શરીર પરથી ઉતાર્યા. દેવાનંદાની તેણીએ આય પુષ્પ ચૂલા પાસે દીક્ષા ગ્રહણ કરી યાવતુ ગુપ્ત બ્રહ્મચર્યવાળી થઈ. ત્યારપછી તે ભૂતા આ એકદા કદાચિત શરીરની શુશ્રષા કરનારી થઈ. તેથી તે વારંવાર હાથ ધોવા લાગી, પગ ધોવા લાગી. એ જ પ્રમાણે મસ્તક ધોવા લાગી, મુખ ધોવા લાગી, સ્તનના મધ્યભાગને ધોવા લાગી, કક્ષાની મધ્યે ધોવા લાગી. ગુહ્ય સ્થાનના મધ્યને ધોવા લાગી, તે જ્યાં જ્યાં સ્થાનને, શય્યાને કે આસનને કરતી હતી, ત્યાં ત્યાં પ્રથમ તે પાણીવડે તે સ્થાનને છાંટતી હતી અને ત્યારપછી ત્યાં સ્થાનને, શવ્યાને કે આસનને કરતી હતી. ત્યારે પુષ્પચૂલા આયએ કહ્યું કે હે દેવાનુપ્રિયા ! આપણે સાધ્વીઓ ઈય સમિતિ વાળી યાવતુ ગુપ્ત બંભચારી છીએ. આ શરીર શુશ્રુષા આપણને ન કહ્યું. માટે આલોચના કર. શેષ અધિકાર સુભદ્રા પ્રમાણે જાણવો. ત્યાર પછી તે ભૂતા આ અટકાયત વિનાની, સ્વયંદમતિવાળી થઈ અલગ રહેવા લાગી યાવતું પાણી છાંટીને આસન કરવા લાગી ત્યારપછી તે ભૂતા આય ઘણા ચોથભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપ કરી ઘણા વર્ષો ચારિત્રપયયિને પાળી તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળ સમયે કાળધર્મ પામીને સૌધર્મકલ્પમાં શ્રીવડીંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવશય્યામાં યાવતુ અવગાહ વડે શ્રીદેવીપણે ઉત્પન્ન થઈ આહાર આદિ છ પ્રકારની પયાપ્તિ વડે પર્યાપ્ત પતિવાળી થઈ. આ પ્રમાણે નિશે હે ગૌતમ! શ્રીદેવીને આ દિવ્ય દેવી સંબંધી ઋષિ મળી છે, પ્રાપ્ત થઈ છે, તેની સ્થિતિ એક પલ્યોપમની છે. હે ભગવાન! શ્રીદેવીને ત્યાંથી ચવીને યાવતું ક્યાં જશે? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દિક્ષા લઈ સિદ્ધિપદને પામશે. એ જ પ્રમાણે નિશે હે જંબૂ ! પ્રથમ અધ્યયનનો નિક્ષેપ જાણવો. એ જ પ્રમાણે શેષ નવ અધ્યયનો કહેવાં. તેના નામ નામવાળા વિમાનો, સૌધર્મકલ્પમાં ઉત્પત્તિ, પૂર્વભવે નગર, ચૈત્ય, માતાપિતા વિગેરે તથા પોતાનાં નામ વિગેરે જાણવું. સર્વે શ્રીપાર્શ્વનાથની પાસે દીક્ષિત થઈ. તેઓ સર્વે પુષ્પચૂલા આયની શિષ્યાઓ થઈ. શરીરની શુશ્રષા કરનારી થઈ. સર્વે આંતરા રહિત ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ. દિક્ષા લઈ સિદ્ધિપદને પામશે. અધ્યયનઃ ૧ થી ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ૨૨ | પુચૂલિયાણં ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૧ ગુર્જરછાયાપૂર્ણ Page #310 -------------------------------------------------------------------------- ________________ [૩૭] नमो नमो निम्मल सणस्रा પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ IIIIIIIIII વહિદસાણ S ઉનંગ-૧૨-ગુર્જરછાયા s (કઅધ્યયન-૧-નિષઠઃ[૧] શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ નિરયાવલિકા ઉપાંગ ના ચોથા વર્ગ પુષ્પચૂલાનો આ અર્થ કહ્યો છે તો હે પૂજ્ય ! એ ઉપાંગના પાંચમા વર્ગ વલિદશાનો શો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિચે હે જંબૂ! શ્રમણ ભગવાન શ્રી મહાવીરે યાવતુ પાંચમા વર્ગના બાર અધ્યયનો કહ્યાં છે. [૨] નિષધ ૧, અનિય ૨, વહ ૩, વેહલ ૪, પ્રગતિ ૫, જુત્તિ ૬,દશરથ ૮, મહાધન ૯, સપ્તધનુ ૧૦, દશધનું ૧૧ અને શતધનું ૧૨. આ બાર કુમારના નામના બાર અધ્યયનો છે. [૩] હે પૂજ્ય ! જો શ્રમણ ભગવાને યાવતુ બાર અધ્યયનો કહ્યાં છે, તો પ્રથમ અધ્યયનનો શો ઉલ્લેપઅર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાળે તે સમયે દ્વારવતી નામની નગરી હતી, તે બાર યોજન વિસ્તારવાળી, યાવતું પ્રત્યક્ષ દેવલોક જેવી, પ્રાસાદીયા એટલે ચિત્તને પ્રસન્ન કરનારી, દર્શનીયા એટલે જોતાં નેત્રને શ્રમ ન લાગે, તેવી, અભિરુપા એટલે મનોહર પાવાળી અને પ્રતિરુપા એટલે દરેક જોનાર મનુષ્યને સુંદર લાગે તેવી હતી. તે દ્વારવતી નગરીની બહાર ઈશાન ખૂણાની દિશાના ભાગમાં રૈવત નામનો પર્વત છે. તે ઉંચો છે, તેના શિખર આકાશતળને સ્પર્શ કરે છે, વિવિધ પ્રકારના આગ્રાદિક વૃક્ષો, ચંપકાદિક ગુચ્છ, ચંપેલી આદિક લતા અને તુવેર આદિક વલ્લીવડે પરિવરેલ હોવાથી અભિરામ-મનોહર છે, હંસ, મૃગ, મયૂર. કૌચ, સારસ, કાક, મેના, સાલુંકી અને કોયલ વિગેરે પક્ષીના સમૂહે કરીને સહિત છે, તટ,કટક, વિવર, નિઝરણાં, પ્રાપ્ત અને શિખરોવડે વ્યાપ્ત છે, અપ્સરાઓના સમૂહ, દેવોના સમૂહ અને વિદ્યાધરોના મિથુન નીવડે સહિત છે, દશ દશાર, શ્રેષ્ઠ વીરપુરુષો અને ત્રણ લોકને વિષે બળવાન એવા બળરામ, કૃષ્ણા અને નેમિનાથ વિગેરેનો નિરંતર ઉત્સવરુપ તે પર્વત છે. તેમ જ તે પર્વત સૌમ્ય, સુભગ, પ્રિયદર્શનવાળો, સુપ, પ્રાસા દીય યાવતુ પ્રતિરુપ છે. તે રેવત પર્વતની અતિ દૂર કે નજિક નહીં એવે ઠેકાણે નંદનવન નામનું ઉદ્યાન છે. તે સર્વ ઋતુના પુષ્પ સહિત યાવતું દર્શનીય-જોવા લાયક છે. તે નંદન વન ઉદ્યાનમાં Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ વહિદસાણં-૧/૩ સુરપ્રિય યક્ષનું યક્ષાયતન છે. તે ઘણા કાળનું સ્થાપિત છે. યાવતું ત્યાં ઘણા માણસો આવીને હંમેશાં તે સુરપ્રિય યક્ષાયતનની પૂજા કરે છે. તે સુરપ્રિય યક્ષા યતન એક મોટા વનખંડ વડે સર્વ દિશાએ ચોતરફથી પરિવરેલું છે. તેનું વર્ણન પૂર્ણભદ્ર યક્ષાયતનની જેમ યાવતુ પૃથ્વીશિલાપટ્ટ સુધી જાણવું. ત્યાં દ્વારવતી નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ રાજા હતા. યાવત્ રાજ્યને શાસન કરતા વિચારતા હતા-રહ્યા હતા. તે કૃષ્ણ રાજા ત્યાં સમુદ્રવિજય વિગેરે દશ દશાહ, બળદેવ વિગેરે પાંચ મહા વીરો, ઉગ્રસેન વિગેરે સોળ હજાર રાજાઓ, પ્રદ્યુમ્ન વિગેરે સાડા ત્રણ કરોડ કુમારો, સાંબ વિગેરે સાઠ હજાર દુદત કુમારો, વીરસેન વિગેરે એકવીસ હજાર વીરો, મિણી વિગેરે સોળ હજાર રાણીઓ, અનંગસેના વિગેરે અનેક હજાર ગણિકાઓ તથા બીજા ઘણા રાજા, ઈશ્વર યાવતું સાર્થવાહ વિગેરે પરિવાર સહિત ઉત્તરમાં વૈતાઢય ગિરિ અને બીજી ત્રણ દિશાએ સમુદ્રની મર્યાદાવાળા દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના આધિ પત્યને ભોગવતા રહેલા હતા. તે દ્વારવતી નગરીમાં બળદેવ નામે રાજા હતા, તે મોટા એટલે હિમવંત, મલય, મંદર અને મહેન્દ્ર પર્વત જેવા સારવાળા યાવતુ રાજ્યને પાળતા રહ્યા હતા. તે બળદેવ રાજાને રેવતી નામની રાણી હતી. તે સુકોમળ હતી યાવતુ સુખે સુખે વિચરતી હતી. ત્યારપછી તે રેવતી રાણી એકદા તે પ્રકારના શયનને વિષે સુતી સતી યાવતું સ્વપ્રમાં સિંહને જોઈને જાગી ગઈ અને જે પ્રમાણે સ્વમ જોયું તે પ્રમાણે રાજાને કહ્યું વિગેરે. તે રાણીએ પુત્ર પ્રસવ્યો અને તે કાળમાં મહાબલ કુમાર જેવો થયો. વિશેષ એ ક-પચાસનો દાયજો આપ્યો. પચાસ રાજકન્યાઓનું એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. તે નિષધ નામનો કુમાર યાવતુ પ્રાસાદની ઉપર ક્રીડા કરતો વિચરતો હતો. તે કાળે તે સમયે અહનુ અરિષ્ટનેમિ ધર્મની આદિને કરનારા, દશ ધનુષ ઉંચા શરીરવાળા, તેનું વર્ણન કહેવું. યાવતુ નંદનવદન ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વાંદવા માટે પર્ષદા નીકળી. ત્યારપછી કણવાસુદેવે આ કથાનો અર્થ પામ્યા હુષ્ટ તુષ્ટ થઈ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું-શીધ્રપણે હે દેવાનુપ્રિયો ! સુધમ સભામાં સામુદાનિક ભેરી ને વગાડો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો યાવતુ કષ્ણ વાસુદેવની આજ્ઞા અંગીકાર કરીને જ્યાં સુધમ સભામાં સામુદાનિક ભેરી હતી ત્યાં આવ્યા. તે સામુદાનિક ભેરીને મોટા મોટા શબ્દવડે વગાડી. ત્યારપછી તે સામુદાનિક ભેરી મોટા મોટા શબ્દ વગાડી ત્યારે તેનો પ્રતિછંદ સાંભળીને સમુદ્રવિજ્ય વિગેરે દશ દશારો તથા દેવીઓ-રાણીઓ પણ કહેવી યાવતુ અનંગસેના વિગેરે અનેક હજાર ગણિકાઓ તથા બીજા ઘણા રાજા, ઈશ્વર યાવતું સાર્થવાહ વિગેરે સ્નાન કરી યાવતું પ્રાયશ્ચિત્ત કરી સર્વ અલંકારથી વિભૂષિત થઈ, પોતપોતાના યથાયોગ્ય વૈભવ, ઋદ્ધિ અને સત્કારના સમુદાયવડે કેટલાક અશ્વપર આરુઢ થઈને યાવતુ પુરુષોના સમૂહે પરિવય અને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડી કૃષ્ણ વાસુદેવને જયવડે વિજયવડે વધાવતા હતા- વધાવ્યા. ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ કૌટુંબિક પુરુષોને આ પ્રમાણે કહ્યું - શીધ્રપણે હે દેવાનુપ્રિયો! અભિષેક Page #312 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩૦૯ હસ્તીને તૈયાર કરી લાવો, તથા શ્રેષ્ઠ એવા અશ્વ, ગજ, રથ, વિગેરે પણ તૈયાર કરી લાવો, ત્યારે તેઓએ પણ યાવતુ. તેમ કરીને આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ સ્નાન કરવાના ગૃહમાં યાવતું આરુઢ થયા. આઠ મંગલ આગળ ચાલ્યા. કૂણિકની જેમ સર્વ કહેવું. શ્વેત શ્રેષ્ઠ ચામરો વીંઝાતા સમુદ્રવિજ્ય વિગેરે દશ દશાર સહિત યાવતું સાર્થવાહ વિગેરે સહિત પરિવય સર્વ સમૃદ્ધિવડે યાવતુ વાજિત્રના શબ્દવડે દ્વારવતી નગરી ની મધ્યે થઈને નીકળ્યા. શેષ સર્વ અધિકાર કૂણિકની જેમ જાણવો યાવતુ ભગવાન અહંન શ્રી અરિષ્ટનેમિની પÚપાસના કરવા લાગ્યા. ત્યારપછી તે નિષધ કુમાર શ્રેષ્ઠ પ્રાસાદપર રહેલો હતો. તેણે મોટો લોકશબ્દ સાંભળીને જમાલિની જેમ ભગવાન પાસે આવી, ધર્મ સાંભળી, હૃદયમાં ધારી, વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવાન ! હું નિગ્રંથ પ્રવચનની કરું છું. વિગેરે કહી ચિત્રની જેમ યાવતું શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરી પાછો પોતાને ઘેર ગયો. તે કાળે તે સમયે અહનું શ્રીઅરિષ્ટનેમિના શિષ્ય વરદત્ત નામના અનગાર ઉદાર એવા યાવતુ વિચરતા હતા. ત્યારપછી તે વરદત્ત અનગારે નિષધ કુમારને જોયો. જોઈને તેનાપર શ્રદ્ધા થઈ યાવતું ભગવાનની પાસે આવી તેની પર્યાપાસના કરતાં આ પ્રમાણે કહ્યું અહો ભગવાન! નિષધ કુમાર ઈષ્ટ, ઇષ્ટરૂપવાળો, કાંત, કાંતરૂપ વાળો, એજ પ્રમાણે પ્રિય, મનોજ્ઞ, મનને ગમતો, મનને ગમતા રૂપવાળો, સૌમ્ય, સૌમ્ય રૂપવાળો; પ્રિયદર્શન અને સારારૂપવાળો છે. તો હે ભગવાન! નિષધ કુમારે આ આવા પ્રકારની મનુષ્યઋદ્ધિ - શી રીતે મેળવી? શી રીતે પ્રાપ્ત કરી? એમ સૂયભિની જેવી પૃચ્છા કરી આ પ્રમાણે નિશે હે વરદત્ત ! તે કાળે તે સમયે આજ જંબૂઢીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં રોહિડ નામનું નગર હતું. તે ઋદ્ધિમાન વિગેરે વિશેષણવાળું હતું. તેની બહાર ઈશાન વિદિશાને વિષે મેઘવર્ણ નામે ઉદ્યાન હતું. તેમાં મણિદત્ત નામના યક્ષનું યક્ષાયતન હતું. તે રોહિડ નગરમાં મહાબળ નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી. તેણીએ એકદા કદાચિતુ તે તેવા પ્રકારના શયનને વિષે સુતી સતી સ્વપ્રમાં સિંહ જોયો. એ પ્રમાણે તેના જન્મ પયંત સર્વ વૃત્તાંત મહાબલ કુમારની જેમ કહેવો. વિશેષ એ કે તેનું વીરંગદત્ત નામ આપ્યું. તેને બત્રીશનો દાયજો આપી એક જ દિવસે રાજાઓની બત્રીશ શ્રેષ્ઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું.યાવતુસંગીતગાતો પ્રાવૃજેઠ, અષાડ, વષરાત્ર, શરદ, હેમંત, ગ્રીષ્મ અને વસંત, એ છએ ઋતુને ઉચિત વૈભવ પ્રમાણે ભોગ ભોગવતો કાળને નિર્ગમના કરતો ઇષ્ટ એવા શબ્દાદિક ભોગ ભોગવતો યાવતું રહ્યો. તે કાળે તે સમયે સિદ્ધાર્થ નામના આચાર્ય જાતિસંપન્ન વિગેરે કેશી ગણધરની જેવા વિશેષણવાળા, વિશેષ એ કે બહુશ્રુતવાળા ઘણા પરિવારવાળા જ્યાં રોહિત નગર, હતું, જ્યાં મેઘવર્ણ ઉદ્યાન હતું, જ્યાં મણિદત યક્ષનું યક્ષાયતન હતું ત્યાં આવ્યા અને આવીને યથાયોગ્ય યાવતુ અવગ્રહ યાચીને વિહયાં રહ્યા. તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે વખતે તે વીરંગદર કુમાર શ્રેષ્ઠ પ્રસાદની ઉપર ક્રીડા કરતો રહેલો હતો, તે આવા પ્રકારના મોટા જનશબ્દને સાંભળી જમાલિની જેમ વાંદવા નીકળ્યો. અને ધર્મ સાંભળી પ્રતિબોધ પામ્યો. વિશેષએ કે હે દેવાનુપ્રિયો ! હું મારા માતાપિતાની રજા Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વહિદસાણ - ૧૩ લઈને આવું. (એમ કહી ઘેર આવી ભણ્યા માતાપિતાની રજા લઈ) જેમ જમાલિ તેમ નીકળ્યો યાવતુ અનગાર થયો યાવતુ ગુપ્ત બ્રહ્મચારી થયો. ત્યારપછી તે વીરંગદત્ત અનગાર સિદ્ધાર્થ આચાર્યની સામાયિકા દિક યાવતુ અગ્યાર અંગ જાણ્યાભણીને ઘણા ઉપ વાસ, છઠ્ઠ અઠ્ઠમ વિગેરે તપવડે યાવતુ આત્મા ને ભાવતા પરિપૂર્ણ પીસ્તાલીશ વર્ષ સુધી ચારિત્રપયય પાળીને બે માસની સંખના વડે આત્માને શુષ્ક કરી એકસો ને વીશ ભક્ત અનશનવડે છેદીને આલોચના અને પ્રતિ ક્રમણ કરી સમાધિપૂર્વક કાળ સમયે કાળ કરી બ્રહ્મલોકકલ્પ નામના પાંચમા દેવલોકમાં મનોરમ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની દશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. ત્યાં વીરંગદત્ત દેવની પણ દશ સાગરોપમની સ્થિતિ કહી છે. - તે વીરંગદત્ત દેવ તે દેવલોકથી આયુષ્યને ક્ષયે યાવતુ આંતરા રહિત ચવીને આ જ દ્વારવતી નગરીમાં બળદેવ રાજાની રેવતી રાણીની કુક્ષિને વિષે પુત્રવણે ઉત્પન્ન થયો છે. ત્યારપછી તે રેવતી રાણી તે તેવા પ્રકારના શયનને વિષે સિંહનું સ્વપ્ર જોઈને જાગી યાવતુ તેણીએ પુત્ર પ્રસવ્યો. તેનું નામ નિષધ પાડ્યું તે શ્રેષ્ઠ પ્રાસાદની ઉપર રહ્યો વિચરે છે-ક્રીડા કરે છે. તે આ પ્રમાણે નિચે હે વરદત્ત મુનિ ! નિષધ કુમાર આ આવા પ્રકારની ઉદાર મનુષ્યદ્ધિ પ્રાપ્ત કરી છે. હે ભગવાન ! તે નિષધ કુમાર આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈ યાવતુ પ્રવ્રજ્યા લેવાને સમર્થ થશે? હા, સમર્થ થશે. હે ભગવાન! તે એ જ પ્રમાણે હો, હે ભગવાન! તે એ જ પ્રમાણે હો. એ પ્રમાણે કહી ભગવાનનું વચન અંગીકાર કરી વરદત્ત અનગાર યાવતુ આત્માને ભાવતા એવા વિચરવા લાગ્યા. ત્યારપછી અહંનું શ્રી અરિષ્ટનેમિ ભગવાન એકદા કદાચિત ધારવતી નગરીથી નીકળી પાવતુ બહાર જનપદ વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. તથા નિષધ કુમાર પણ શ્રમણોપાસક થઈ જીવ અજીવ વિગેરે તત્ત્વનો જાણકાર એવો યાવતું વર્તવા લાગ્યો. ત્યારપછી તે નિષધ કુમાર એકદા કદાચિતું જ્યાં પૌષધશાળા હતી. ત્યાં આવ્યો. આવીને યાવતુ દર્ભના સંથારાપર રહેલો વિચરતો હતો-રહ્યો હતો. ત્યારપછી તે નિષધ કુમાર પૂર્વરાત્રિ અને અપરરાત્રિ ને સમયે ધર્મજાગરિકા પ્રત્યે જાગતો હતો તે વખતે તેને આવા પ્રકારનો અધ્યવસાય વિચાર) યાવત્ ઉત્પન્ન થયો-ધન્ય છે તે ગામ, આકર, યાવતુ સંનિવેશને કે જ્યાં અહિંનું શ્રીઅરિષ્ટ નેમિ ભગ વાન વિચરે છે. ધન્ય છે તે રાજા, ઈશ્વર, યાવતુ સાર્થવાહ વિગેરેને કે જેઓ શ્રીઅરિષ્ટ નેમિ ભગવાને વાંદે છે, નમસ્કાર કરે છે, યાવતુ તેમની પર્યાપાસના કરે છે. જો અહંનું શ્રીઅરિષ્ટનેમિ ભગવાન પૂવીનુપૂર્વીએ વિચરતા અહીં નંદનવનમાં પધારે તો હું અહીંનું શ્રી અરિષ્ટનેમિભગવાનને વંદના કરું યાવતું પપાસના કરું. ત્યારપછી અહિંનું અરિષ્ટ નેમિ ભગવાન નિષધ કુમારના આ આવા પ્રકારના અધ્યવસાય યાવતુ જાણીને અઢાર હજાર સાધુ વિગેરે સહિત યાવતુ નંદનવન ઉદ્યાનમાં પધાર્યા તેમને વાંદવા માટે નગરી માંથી પર્ષદા નીકળી. ત્યારપછી તે નિષધકુમાર આ કથાનો અર્થ જાણીને હષ્ટતુષ્ટ થઈ ચાર ઘંટાવાળા અશ્વ જોડેલા રથ વડે નીકળ્યો. જમાલિની જેમ ભગવાન પાસે આવ્યો. યાવતુ માતાપિતા નીરજા લઈ પ્રવજિત થયો, અનગાર થયો, યાવતું ગુપ્ત બ્રહ્મચર્યવાળો થયો. Page #314 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૩૧૧ ત્યારપછી તે નિષધ અનગાર અહમ્ શ્રીઅરિષ્ટનેમિ ભગવાનના તથા પ્રકારના વિરમુનિની પાસે સામાયિકાદિક અગ્યાર અંગને ભણ્યા. ભણીને ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે યાવતું વિચિત્ર પ્રકારના તપકર્મવડે આત્માને ભાવતા પરિપૂર્ણ નવ વર્ષ સુધી ચારિત્રપર્યાયિને પાળી બેંતાળીશ ભક્તને અનશનવડે છેદી આલોચના પ્રતિ ક્રમણ કરી સમાધિને પામીને અનુક્રમે કાળધર્મ પામ્યા. - ત્યારપછી તે વરદત્ત અનગાર નિષધ અનગારને કાળધર્મ પામેલા જાણીને જ્યાં અહંનું શ્રીઅરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં આવ્યા. આવીને યાવતુ આ પ્રમાણે બોલ્યા - હે ભગવાન ! આ પ્રમાણે નિચે આપ દેવાનુપ્રિયના શિષ્ય નિષધ નામના અનગાર પ્રકૃતિથી ભદ્રક યાવતુ વિનયવાળા હતા. તે નિષધ અનગાર હે ભગવાન ! કાળ સમયે કાળ કરીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા ? વરદતાદિક સર્વને ઉદેશીને અહંનું શ્રી અરિષ્ટનેમિ ભગવાન વરદત્ત અનગારને આ પ્રમાણે કહેતા હતા આ પ્રમાણે નિશે હે વરદત્ત ! મારો શિષ્ય નિષધ નામનો અનુગાર પ્રકૃતિથી ભદ્રક યાવતુ વિનયવાળો હતો, તે મારા તથા પ્રકારના સ્થવિર સાધુની પાસે સામાયિકાદિક અગ્યાર અંગ ભણીને પરિપૂર્ણ નવ વર્ષ સુધી ચારિત્ર પયય પાળીને બેંતાળીશ ભક્તને અનશનવડે છેદીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિ પામીને કાળસમયે કાળધર્મ પામીને ઉંચે ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારાઓના વિમાનોના ઓળંગી, સૌધર્મ, ઈશાન વિગેરે યાવતુ અમ્રુત નામના બારમા દેવલોકને ઓળંગી, તે ઉપર નવ રૈવેયકના ત્રણસો ને અઢાર વિમાનોને ઓળંગીને સવથિસિદ્ધ નામના વિમાન માં દેવપણે ઉત્પન્ન થયો છે. ત્યાં દેવોની તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલી છે. હે ભગવાન! તે નિષધ દેવ તે દેવલોકથકી આયુષ્યના ક્ષયે કરીને એટલે આયુ કર્મના દળીયાની નિરણાવડે કરીને, ભવના ક્ષયે કરીને એટલે દેવગતિ વિગેરેના કારણ. ભૂત કર્મની નિર્જરાવડે કરીને, સ્થિતિના ક્ષયે કરીને એટલે આયુકર્મની સ્થિતિના પૂર્ણ વેદનાએ કરીને આંતરા રહિત ચયને એટલે દેવભવ સંબંધી શરીરને તજીને અથવા ચ્યવનને કરીને ક્યાં જશે? જઈને પણ ક્યાં ઉત્પન્ન થશે? હે વરદત્ત મુનિ! આ જ જેબૂદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉન્નતનામના નગરમાં વિશુદ્ધ માતાપિતાના વંશમાં રાજાના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યારપછી તે બાલ્યપણાથી મુક્ત થઈ, વિજ્ઞાન અવસ્થાને પ્રાપ્ત થઈ યૌવનને પામ્યો સતો તથા પ્રકારના સ્થવિર સાધુની પાસે કેવળ બોધીને પામીને અગારવાસથી અનગારપણાને પામશે. તે ત્યાં અનગાર થશે. તે ઈયસિમિતિવાળા યાવતું ગુપ્ત બ્રહ્મ ચારી થશે. તે ત્યાં ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશમ વિગેરે તથા માસક્ષપણ અધ માસક્ષપણ વિગેરે વિચિત્ર પ્રકારના તપકર્મવડે આત્માને ભાવતા ધણા વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળશે. એક માસની સંલેખનાવડે આત્માને ક્ષીણ કરશે, ક્ષીણ કરીને સાઠ ભક્તને અનશનવડે છેદશે. જે અર્થને માટે નગ્નપણું અંગીકાર કર્યું, મંડપણું કર્યું સ્નાનનો અભાવ, યાવત્ દાંત સાફ ન કરવા, છત્ર રહિતપણું, મોજડી રહિતપણું, પાટીયા પર શયન, કાષ્ઠપર શચન, કેશનો લોચ, બ્રહ્મચર્ય વાસ, આહારપાણી માટે પરઘરમાં પ્રવેશ, આહારની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં સમભાવ તથા ઉંચા નીચા ગ્રામકંટક સમાન For Private & Personal use only. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ વહિદાસા-૧/૩ લોકોના આક્રોશ વચનનું શ્રમણ એ સર્વ સહન કરશે, તે અર્થને આરાધશે. આરાધીને છેલ્લા ઉચ્છવાસનિશ્વાસ કરીને કાર્યની સમાપ્તિને લીધે સિદ્ધ થશે, કેવળજ્ઞાને કરીને બુદ્ધ થશે, યાવત્ (સર્વ કર્મના અંશોવડે મૂકાશે, સમગ્ર કમેં કરેલા વિકારવડે રહિત થવાથી સ્વસ્થ થશે.) તથા સર્વદુઃખનો અંત કરશે. અધ્યયનઃ ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન-૨થી ૨) [૪] આ પ્રમાણે નિશે હે જંબૂ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ યાવતું વહ્નિ દશા પાંચમા વર્ગના પહેલા અધ્યયનનો આ નિક્ષેપ કહ્યો છે. એ જ પ્રમાણે બાકીના અગ્યાર અધ્યયનો જાણવાં. અધ્યયન થી ૧૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા] નિરયાવલિકા શ્રુતસ્કંધ સમાપ્ત થયો. સર્વ ઉપાંગો સમાપ્ત થયા નિરયાવલિકા ઉપાંગમાં એક શ્રુતસ્કંધ છે તેના પાંચ વર્ગોનો પાંચ દિવસોવડે ઉદ્દેશો થાય છે. તેમાં ચાર વર્ગમાં બાર ઉદ્દેશ છે. ૩ | વહિદાસાણું - ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૨ ગુર્જરછાયાપૂર્ણ __ ज्योतिषाचार्य मुनिराज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ: IMઢ (ઘાર) fપન : 454116 (.J.) Page #316 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स આ આગને સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ, અમદાવાદ +1611 httlene