SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ વહિદાસા-૧/૩ લોકોના આક્રોશ વચનનું શ્રમણ એ સર્વ સહન કરશે, તે અર્થને આરાધશે. આરાધીને છેલ્લા ઉચ્છવાસનિશ્વાસ કરીને કાર્યની સમાપ્તિને લીધે સિદ્ધ થશે, કેવળજ્ઞાને કરીને બુદ્ધ થશે, યાવત્ (સર્વ કર્મના અંશોવડે મૂકાશે, સમગ્ર કમેં કરેલા વિકારવડે રહિત થવાથી સ્વસ્થ થશે.) તથા સર્વદુઃખનો અંત કરશે. અધ્યયનઃ ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન-૨થી ૨) [૪] આ પ્રમાણે નિશે હે જંબૂ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ યાવતું વહ્નિ દશા પાંચમા વર્ગના પહેલા અધ્યયનનો આ નિક્ષેપ કહ્યો છે. એ જ પ્રમાણે બાકીના અગ્યાર અધ્યયનો જાણવાં. અધ્યયન થી ૧૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા] નિરયાવલિકા શ્રુતસ્કંધ સમાપ્ત થયો. સર્વ ઉપાંગો સમાપ્ત થયા નિરયાવલિકા ઉપાંગમાં એક શ્રુતસ્કંધ છે તેના પાંચ વર્ગોનો પાંચ દિવસોવડે ઉદ્દેશો થાય છે. તેમાં ચાર વર્ગમાં બાર ઉદ્દેશ છે. ૩ | વહિદાસાણું - ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૨ ગુર્જરછાયાપૂર્ણ __ ज्योतिषाचार्य मुनिराज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ: IMઢ (ઘાર) fપન : 454116 (.J.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy