SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પહ-૧૯ ૯૭ વલયાકાર સંસ્થાનવાળો અને સર્વતઃ વ્યાપ્ત થઈને રહે છે. પુષ્કરવરોદ સમુદ્રનો ચક્રવાલ વિખંભ કેટલો છે? અધિકાધિક સંખ્યાવાળા હજારો યોજનના આયામ વિખંભવાળો દીર્ઘ વ્યાસવાળો પ્રજ્ઞપ્ત કરેલ છે. એ જ પ્રમાણે અધિ કાધિક સંખ્યાવાળા હજારો યોજન પ્રમાણવાળા વ્યાસ પ્રમાણવાળા પરિક્ષેપથી કહેલ છે. પુષ્કરોદ સમુદ્રમાં સંખ્યય ચંદ્રો પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે, અને પ્રભાસિત થશે! યાવતું સંખેય તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે, એજ પ્રમાણે વરૂણવરાદિ દ્વીપમાં અને વરૂણોદાદિ સમુદ્રનાઅભિલાપો કહી લેવા, હવે કુંડલવરાવભાસ સમુદ્રની સ્થિતિનું વર્ણન કરતાં શ્રીભગ વાનું કહે છે- કુંડલવરાવભાસ સમુદ્રને રૂચકદ્વીપ કે જે વૃત્ત વલયાકાર સંસ્થાનથી રહેલ છે. તે ચારે બાજુથી વ્યાપ્ત કરીને રહે છે. આ પ્રમાણે કહીને ફરીથી કહે છે. રૂચક નામનો દ્વીપ સમચક્રવાલના આકારથી યુક્ત છે. વિષમચક્રવાલ સંસ્થાનથી યુક્ત નથી. રૂચક દ્વીપ વ્યાસમાન અસંખ્યય યોજન પરિમિત તથા ત્રણ ગણી વ્યાસની સમીપની પરિધીપણ અસંખ્યય યોજન પરિમિત કહેલ છે. રૂચકદ્વીપમાં સંખ્યા તીત ચંદ્રો પ્રકાશિત થતા હતા, પ્રકાશિત થાય છે. અને પ્રકાશિત થશે. એજ પ્રમાણે સંખ્યાતીત તારાગણો કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે. અને શોભા કરશે. હવે પાંચ દેવતાવાળાદ્વીપ સમુદ્રોનું પ્રતિપાદન કરવામાં આવે છે. સૂર્યવરાવ ભાસોદ સમુદ્રમાં દેવ નામનો દ્વીપ વૃત્ત વલયના જેવા આકારવાળો ચારે તરફથી ઘેરીને રહેલ છે. યાવતું તે વિષમ ચક્રવા લથી સંસ્થિત નથી. દેવનામના વ્યાસમાન અસંખ્યય યોજન સહસ્ત્ર પરિમિત કહેલ છે. તથા તેની પરિધિ પણ અસંખ્યય યોજન પરિમિત હોય છે. દેવ નામના દ્વીપમાં અસંખ્યય ચંદ્રો પ્રકાશિત થતા હતા, પ્રકાશિત થાય છે, અને પ્રકાશિત થશે, યાવતુ અસંખ્યાત તારાગણ કોટિ કોટિએ શોભા કરી હતી શોભા કરે છે, અને શોભા કરશે. દેવદ્વીપના પ્રતિપાદનના પ્રકારથી જ દેવોઇ સમુદ્રમાં પણ અસંખ્ય ચંદ્રો પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે. અને પ્રભાસિત થશે, તથા અસંખેય સૂર્યો તાપિત થતા હતા, તાપિત થાય છે અને તાપિત થશે. આ પ્રમાણેના ક્રમથી નાગ નામનો દ્વિીપ દેવીદ સમુદ્રના કથન પ્રમાણે નાગોદ સમુદ્રના સંબંધમાં પણ પ્રતિપાદન કરી લેવું, નાગદ્વીપની સરખો યક્ષ દ્વીપ તથા નાગોદ સમુદ્ર પ્રમાણે યક્ષોદ સમુદ્રનું કથન કહી લેવું, યક્ષ દ્વીપની સમાન ભૂતોદ સમુદ્ર તથા ભૂતદ્વીપ તથા યક્ષોદ સમુદ્રની સમાન ભૂતોદ સમુદ્ર તથા ભૂતદ્વીપની સમાન સ્વયંભૂરમણદ્વીપ તથા ભૂતોદ સમુદ્રની જેમ સ્વયંભૂર મણ સમુદ્ર અથાત્ આ દેવાદિ પાંચ દીપો તથા દેવોદાદિ પાંચ સમુદ્રો એક સરખા છે. તેમાં ત્રિપ્રત્યવતારતા હોતી નથી. જમબૂદ્વીપ કેટલા કહ્યા છે? હે ગૌતમ! અસંખ્યય જંબૂ દ્વિીપો કહ્યા છે. દેવદ્વીપો કેટલા કહ્યા છે? હે ગૌતમ! દેવદીપ એકજ હોય છે. તથા દેવ દ્વીપ, દેવસમુદ્ર નાગદ્વીપ, નાગોદસમુદ્ર, યક્ષદ્વીપ યક્ષોદસમુદ્ર, ભૂતદ્વીપ ભૂતોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આ દસે એક આકારવાળા આદિ છે. | પાહુડ-૧૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પહુડ-૨૦) [૧૯૭-૨૦૭] હે ભગવન્! કયા પ્રકારથી અને કયા આધારથી આપે ચંદ્રાદિનો અનુભાવ કહેલ છે ? શ્રીભગવાનું કહે છે. ચંદ્રાદિના અનુભાવના સંબંધની બે પ્રતિપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy