SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ જબુતીવપન્નતિ- ૭૨૭૫ ચન્દ્ર અહીંના મનુષ્યો વડે ૩૧૮૩૧ યોજન જેટલે દૂરથી દેખાય છે. હે ગૌતમ ! ત્યારે તે પ૧૨૧ યોજન ૧૧૬૦ ભાગ પર્યન્ત જાય છે. તથા તેને ૧૩૭૨૫ થી વિભક્ત કરીને એમ કહેવું જોઈએ. કેપ૧૨૧-૧૧૬૦/૧૩૭૨પયોજન સુધી એ મંડલ પર જાય છે. એનું ચાર ક્ષેત્ર કેવી રીતે થાય છે ? તો આ વિષયમાં સઘળું કથન સૂર્યપ્રકરણમાં જોઈ લેવું જોઈએ. હે ભદત ! જ્યારે ચન્દ્ર સર્વબાહ્ય તૃતીયમંડળ ઉપર પહોંચીને પોતાની ગતિક્રિયા કરે છે ત્યારે તે એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે? હે ગૌતમ! તે વખતે તે ૫૧૧૮ યોજન તેમજ ૧૪૯૫ ભાગ સુધી જાય છે. એ ભાગો ૧૩૭૨પ થી મંડળની પરિધિને વિભક્ત કર્યા બાદ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે એ પૂર્વોક્ત ત્રણ મંડળોમાં પ્રદર્શિત રીત મુજબ મેરુની સન્મુખ જતો ચન્દ્ર તદનંતર મંડળથી તદનંતર મંડળ પર સંક્રમણ કરતાં-કરતો ત્રણ-ત્રણ યોજન તેમજ ૯૬પપ ભાગો સુધી એક-એક મંડળ ઉપર મુહૂર્ત ગતિને અલ્પ-અલ્પ કરતો સવવ્યંતર મંડળ પર આવીને પોતાની ગતિ કરે છે. રિ૭૬-૨૭૭] આ નક્ષત્રાધિકારમાં ૮ દ્વારો છે. (૧) મંડળ સંખ્યા પ્રરૂપણા. (૨) મંડળ ચાર ક્ષેત્ર પ્રરૂપણા. (૩) અત્યંતર આદિ મંડળોમાં ૨૮ નક્ષત્રોની પારસ્પરિક અંતર પ્રરૂપણા. (૪) નક્ષત્ર વિમાનોની આયામાદિ પ્રરૂપણા. (૫) નક્ષત્રમંડળોની મેરથી અબાધા નિરૂપણ. (૬) તેમના આયામાદિની પ્રરૂપણા. (૭) મુહૂર્ત ગતિ પ્રમાણ નિરૂપણા તેમજ (૮) નક્ષત્રમંડળોની સાથે સમવતાર પ્રરૂપણા. હે ગૌતમ! નક્ષત્રમંડળો. આઠ કહેવામાં આવેલા છે. આ જંબૂઢીપ નામક દ્વીપમાં ૧૮૦ યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને બે નક્ષત્રમંડળો કહેવામાં આવેલા છે હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ત્રણસો ત્રીસ યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને નક્ષત્ર મંડળો કહેવામાં આવેલા છે. આ પ્રમાણે બધા મળીને નક્ષત્ર મંડળો ૮ થઈ જાય છે. આમ મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ! સવભિંતર નક્ષત્ર મંડળથી સર્વબાહય નક્ષત્ર મંડળ ૧૧૫ યોજન દૂર કહેવામાં આવેલ છે. એક નક્ષત્ર વિમાનનું બીજા નક્ષત્ર વિમાનથી વગર વ્યવધાને બે યોજન જેટલું અંતર છે. હે ગૌતમ ! નક્ષત્રમંડળના આયામ વિખંભનું પ્રમાણ બે ગાઉ જેટલું છે. એના પરિક્ષેપનું પ્રમાણ એના આયામ-વિખંભના પ્રમાણ કરતાં કંઈ વધારે છે. તેમજ આની ઊંચાઈ એક ગાઉ જેટલી છે. હે ગૌતમ! સુમેરુથી ૪૪ ૮૨૦ યોજન દૂર સવવ્યંતર નક્ષત્રમંડળ છે. હે ગૌતમ! સુમેરુપર્વતથી સર્વબાહ્ય નક્ષત્રમંડળ ૪પ૩૩૦ યોજન દૂર કહેવામાં આવેલ છે. હે ભદત ! સવવ્યંતર નક્ષત્ર મંડળ કેટલા આયામ અને વિખંભવાનું કહેવામાં આવેલું છે ? તેમજ તેની પરિધિનું પ્રમાણ કેટલું કહેવામાં આવેલું છે ? હે ગૌતમ ! ૯૯૬૪૦ યોજન જેટલો એનો આયામવિખંભ કહેવામં આવેલો છે અને ૩ લાખ ૧૫ હજાર ૮૯ યોજન કરતાં કંઈક અધિક આની પરિધિ કહેવામાં આવેલી છે. હે ભદત ! સર્વબાહ્ય નક્ષત્રમંડળ આયામ અને નિખંભની અપેક્ષાએ કેટલું વિસ્તૃત કહેવામાં આવેલું છે ? અને તેની પરિધિનું પ્રમાણ કેટલું કહેવામાં આવેલું છે ગૌતમ! સર્વબાહ્ય નક્ષત્રમંડળ આયામ અને વિખંભની અપેક્ષાએ ૧ લાખ ૬ સો દ0 યોજન જેટલું કહેવામાં આવેલું છે અને ૩ લાખ ૧૮ હજાર ૩ સો ૧પ યોજન જેટલી પરિધિવાળું કહેવામાં આવેલું છે. હે ભદંત ! જે સમયે નક્ષત્રો સવભિંતર મંડળમાં પ્રાપ્ત થઈને તે પોતાની ગતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy