SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૨ ૧૧૧ હોય છે. ૮૪ લાખ અર્થનિપુરાંગ બરાબર એક અર્થ નિપૂર હોય છે. ૮૪ લાખ અર્થ નિપૂરનું એક અયુતાંગ હોય છે, ૮૪ લાખ અયુતાંગ બરાબર એક અયુત હોય છે, ૮૪ લાખ અયુતનું એક નયુતાંગહોય છે, ૮૪ લાખ નયુતાંગ બરાબર એક નયુત હોય છે. ૮૪ લાખ નયુતનું એક પ્રયુતાંગ હોય છે. ૮૪ લાખ પ્રયુતાંગ બરાબર એક પ્રયુત હોય છે. ૮૪ લાખ પ્રયુતનું એક ચૂલિકાંગ હોય છે, ૮૪ લાખ યુલિકાંગની એક ચૂલિકા હોય છે, ૮૪ લાખ ચૂલિકાનું એક શીષ પ્રહેલિકાંગ હોય છે અને ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીષ પ્રહલિકા હોય છે. આ શીર્ષ પ્રહેલિકાની સ્થાપના આ પ્રમાણે છે-૭૫, ૮૨, ૬૩, ૨૫,૩૦૭૩૦૧૦૨૪૧૧૫, ૭૭૩૫૯૯૭પ૬૯ ૬૮૯૬૨ ૧૮૯૬૬૮૪૦૮૦૧૮૩ ૯૬ એ સર્વ અંક ૫૪ છે. એમની આગળ ૧૪૦ શૂન્યોની સ્થાપના વધારાની કરવી જોઇએ. આ પ્રમાણે એક શીર્ષ પહેલિકામાં ૧૯૪ અંક સ્થાનો હોય છે. આ પ્રમાણે સમય થી માંડી ને શીર્ષ પ્રહલિકા સુધી કાળ ગણિત છે, સંખ્યાનું સ્થાન છે, અને એજ ગણિતનો વિષય છે. આયુસ્થિતિ આદિરૂપ કાળ છે. શીર્ષપ્રહેલિકા પછી જે જે કાળ છે. તે અનતિશય જ્ઞાનીઓ વડે ગમ્ય થાય તેવો નથી એથી તેને ઔપમિક કહેવામાં આવેલ છે [૨૭-૨૮] ઔપમિકકાળનું સ્વરૂપ કેવું છે? હે ગૌતમ ! ઔપમિકના બે પ્રકારો કહેવામાં આવેલ છે. જેમ કે પલ્યોપમ અને સાગરોપમ. હું આગળ પલ્યોપમની પ્રરૂપણા કરવાનો છું. પરમાણુ બે પ્રકારનો હોય છે. પરમાણુ સૂક્ષ્મ અને વ્યાવહારિકના ભેદથી બે પ્રકારનો છે એમાં જે સૂક્ષ્મ પરમાણું છે તે સ્થાપ્ય છે અનિરૂપણીય છે તે વ્યાવહારિક પરમાણને ખડુગાદિ કાપી શકતા નથી. કોઇ પણ મનુષ્ય સુતીક્ષ્ણ શસ્ત્રથી પણ આ વ્યાવહારિક પરમાણું ને ખંડિત કરી શકતો નથી, વિદીર્ણ કરી શકતો નથી. [૨૯] અનંત પરમાણુઓના સંયોગથી જે પરિણામમાત્રા થાય છે તેનું નામ ઉચ્છશ્ન શ્લર્ણિકા છે આ ઉચ્છષ્ણશ્લર્ણિકાઓની એક પ્લણ મ્લર્ણિકા હોય છે. આ પ્રમાણે ઉત્સધાંગુલ સુધી કથન જાણવું જોઈએ. આઠ ગ્લફ્યુચ્છલ્શિકાઓનો એક ઉધ્વરણ હોય છે. આઠ ઉધ્વરણનો એક ત્રસરેણુ હોય આઠ ત્રસરેણુઓનો એક રથરેણુ હોય છે, આઠ રથરેણુઓનો એક દેવ કુર અને ઉત્તર કુરુક્ષેત્ર નિવાસી મનુષ્યનો બાલાઝ હોય છે. આઠ બાલાગ્રોનો હરિવર્ષ અને રમ્યક વર્ષના નિવાસી મનુષ્યોનું એક બાલાગ્ર હોય છે. એજ જે આઠ બાલાઝો છે તે હેમવત અને હૈરણ્યવત ક્ષેત્ર નિવાસી મનુષ્યોનું એક બાલાગ્ર હોય છે. એમના આઠ બાલાગ્રોનું પૂર્વ વિદેહ અને અપર વિદેહના નિવાસી મનુષ્યોનું એક બાલાગ્ર હોય છે. એમના આઠ બાલાષ્ટ્રોની-એક શિક્ષા હોય છે, આઠ લિક્ષાઓની એક યૂકા હોય છે. આઠ મૂકાઓનું એક યવ મધ્ય હોય છે. આઠ યમથ્થોનો એક અંગૂલ હોય છે. ૬ અંગુલોનો એક પાદ- હોય છે. ૧૨ અંગુલોની એક વિતરિત હોય છે. તેમજ ૨૪ અંગુલોની એક રત્નિ હોય છે. ૪૮ અંગુલોની એક કુક્ષિ હોય ૯૬ અંગુલનો એક અક્ષ હોય છે. ૯૬ અંગુલોનો એક દંડ હોય છે ધનુષ પણ આટ લાજ અંગુલોનું હોય બે હજાર ધનુષનો એક ગભૂત થાય છે. ચાર ગભૂત બરાબર એક યોજન હોય છે. આ યોજન પ્રમાણવાળા પલ્ય-ધાન્ય પાત્રવિશેષના જેવું આ પલ્ય હોય છે. એટલે કે એક યોજન પહોળું અને એક યોજન લાંબુ એવું એક પલ્ય બનવું જોઈએ. આ પલ્યમાં ઓછામાં ઓછા એક દિવસથી માંડીને ત્રણ દિવસ સુધી અને વધારેમાં વધારે સાત દિવસ સુધીના મુંડિત થયેલા શિર પર ઉત્પન્ન બાલાગ્રોની-કે જેઓ દેવકુરુ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy