Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 15
________________ શ્લોક-૧ મંગલ-પ્રતિજ્ઞા उपदेशरत्नकोषः उवएसरयणकोसं नासिअनीसेसलोगेदोगच्चं ।। उवएसरयणमालं वुच्छं नमिऊण वीरजिणं ॥१॥ ___वीरजिनम् - स्वयम्भूरमणसागरसलिलातिशायिकारुण्यरसप्रसरपरिपूतप्रत्यात्मप्रदेशं चरमतीर्थपतिं त्रिशलानन्दनं सिद्धार्थनृपकुलकेतुं श्रमणभगवन्महावीरजिनेश्वरम्, नत्वा - सिषाधयिषितसिद्धिसाधकतमनमनगोचरीकृत्य, नाशितम् - अपुनरुत्थानं यथा स्यात्तथा क्षयं नीतम्, निःशेषलोकदौर्गत्यम् શ્રી વીરજિનને નમસ્કાર કરીને સર્વલોકના દુર્ગતિપણાનો નાશ કરનાર ઉપદેશરત્નોની માળાના ધારક એવા ઉપદેશર–કોષનું નિરૂપણ કરીશ. તેના વીરજિનને - સ્વયંભૂરમણ સમુદ્રના પાણી કરતાં પણ વધારે એવી કરુણાના રસના પ્રસારથી જેમનો પ્રત્યેક આત્મપ્રદેશ પાવન છે, એવા ચરમતીર્થપતિ ત્રિશલાનંદન સિદ્ધાર્થરાજાના કુળમાં પતાકા સમાન શ્રમણ ભગવાન શ્રી મહાવીરજિનેશ્વરને, નમસ્કાર કરીને - જેને સાધવું છે એવા કાર્યની સિદ્ધિમાં સાધકતમ નમસ્કારનો વિષય કરીને, ફરી ઉત્થાન ન પામે એ રીતે ક્ષય પમાડ્યું છે (૧) ૨. સ્વ-વુિં | ૨. રીં- છું મિત્ર |

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92