Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 43
________________ ૩૦ શ્લોક-૧૬ ત્રણ ઉપાયથી સંતાપ રહે દૂર ૩૫રેશરનો : सम्भवत्यन्यायनिवर्तनमिति ध्येयम्, उक्तं च - अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्यायात् पथः पदमपि न चलन्ति धीराः - इति । एवम् - उक्तोपायाहत्यनुभावेन, वचनीयता न भवति, कुसङ्गसंवासादेरेव तद्धेतुत्वात्, हेतुपरिहारस्य परमार्थतः फलपरिहाररूपत्वेन वचनीयतायास्तत्त्यागत्यक्तत्वात् । ચિત્ – 'विहवे वि न मज्जिज्जइ .. न विसीइज्जइ असंपयाए वि । થયું હોવાથી અન્યાયથી પાછું ફરવું સંભવતું નથી, એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કહ્યું પણ છે – આજે જ મૃત્યુ હો, કે અન્ય યુગમાં હો, પણ ધીરપુરુષો ન્યાયમાર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી. આ રીતે = ઉપરોક્ત ઉપાયોના આદરના પ્રભાવથી, નિંદનીયતા થતી નથી, કારણ કે કુસંગસંવાસ વગેરે જ નિંદનીયતાના કારણ છે અને હેતુપરિહાર એ પરમાર્થથી ફળપરિહારરૂપ હોવાથી કુસંગ વગેરેના ત્યાગથી જ નિંદનીયતાનો ત્યાગ થઈ ગયો છે. વળી – વૈભવમાં ય મદ ન કરાય, અસંપત્તિમાં ય વિષાદ ન ' ' .. १. क-विहमए न मच्चेज्जा पुछिज्जा जं कुणइ कज्जे । _ ._

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92