Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 42
________________ ૩૫શોપનિષત્ શ્લોક-૧૫ સિંઘતા દૂર કરવા. ૨૨ ऽपायानपायात्, अत एवाहुराचार्याः-स्थाने सुप्रातिवेशिमके - इति (योगशास्त्रे १-४९) । तथा बालस्यापि हितं वचनं गृह्यते, इतरतद्ग्रहणसमानफलत्वात्, अपरथा हिताभ्युपायोपदर्शकावज्ञादोषोपलेपप्रसक्तेर्भवान्तरेऽपि हितवञ्चितत्वप्रसङ्गाच्च, अत एव वदन्ति - बालादपि हितं .ग्राह्यम् - इति । तथाऽन्यायान्निवर्त्यते, एतच्चानाभोगादिना कथञ्चित्तत्प्रवृत्तौ सत्यां ज्ञेयम्, अन्यथा तु न्यायमार्गातिक्रमस्यैव विरहान्न થાય છે. માટે જ આચાર્યદેવે કહ્યું છે - સારા પાડોશવાળા સ્થાનમાં રહેવું. (યોગશાસ્ત્ર ૧-૪૯) તથા બાળકનું પણ હિતવચન મનાય, કારણ કે જે ફળ વિદ્વાનનું હિતવચન માનવાથી મળે, એ જ ફળ તેનાથી પણ મળવાનું છે. જો એ હિતવચનની અવગણના કરે, તો હિતનો ઉપાય બતાડનારની અવજ્ઞાનો દોષ લાગવાથી ભવાંતરમાં પણ હિતવચનથી વંચિત થઈ જવાય. માટે જ કહે છે - બાળક પાસેથી પણ હિતનું ગ્રહણ કરવા યોગ્ય છે. તથા અન્યાયથી નિવૃત્તિ લેવાય. આ વસ્તુ અનાભોગ વગેરેથી કોઈ રીતે અન્યાયમાં પ્રવૃત્તિ થઈ હોય, તો તે સંબંધી સમજવું. અન્યથા તો ન્યાયમાર્ગનું ઉલ્લંઘન જ ન

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92