Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 49
________________ ૩૬ શ્લોક-૧૮ વશીકરણવિધિ કરો : વને # રિદ્રતા ? - રૂતિ (વાક્યનીત) | 17 | सत्यमेव वक्तव्यमिति कोऽत्र प्रियेतरविचारावकाश इति चेत् ? न, सत्यपि यथार्थत्वेऽप्रिये सत्यत्वविरहात्, तदाहुः - तत् सत्यमपि नो सत्य-मप्रियं चाहितं च यत् - इति (योगशास्त्रे ૨–૨૨) વિનયશ ચિત્તે, સર્વશુળમૂત્તત્વોત, સર્વાર્થसाधकत्वाच्च, उक्तं च - विणओ. गुणाण मूलं-इति (पुष्पमालायाम् ३०७), हुज्ज असज्ज्ञ मन्ने मणिमंतोसहाईण वि जगम्मि । नत्थि असझं कज्जं किंपि विणीयाण पुरिसाणं અપ્રિયના વિચારનો અવકાશ જ ક્યાં રહે છે ? સમાધાન :- ના, કારણ કે અપ્રિય વચન યથાર્થ હોય, તો પણ એ સત્ય નથી. તે કહ્યું પણ છે – તે સત્ય પણ સત્ય નથી, કે જે અપ્રિય અને અહિતકારક હોય. (યોગશાસ્ત્ર ૧-૨૧) તથા વિનય કરાય, કારણ કે એ સર્વ ગુણોનું મૂળ છે અને સર્વ પ્રયોજનોને સિદ્ધ કરનારું છે. કહ્યું છે - વિનય એ ગુણોનું મૂળ છે. (પુષ્પમાલા ૩૦૭) તથા - જગતમાં મણિ, મંત્ર અને ઔષધથી પણ ન થાય એવું કાર્ય હશે. પણ વિનીત પુરુષોથી ન થાય, એવું કોઈ કાર્ય નથી. (પુષ્પમાલા ૪૧૬). - તથા દાન અપાયું, કારણ કે જો પ્રિયવચન વગેરે

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92