Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust
View full book text
________________
५६
उपदेशरत्नकोषः
પ્રથમ = કાયિક પૂજામાં પૂજક હંમેશા ઉત્તમ પુષ્પો
=
વગેરે દ્વારા પૂજા કરે છે.
તત્ત્વાર્થસૂત્રના કર્તા શ્રી ઉમાસ્વાતિ વાચકે શ્રાવકપ્રજ્ઞપ્તિ નામના સૂત્રમાં શ્રાવક માટે મોક્ષનો ઉપાય જણાવતા કહ્યું છે
-
सुत्तभणिएण विहिणा गिहिणा निव्वाणमिच्छमाणेण । लोगुत्तमाण पूया निच्चं चिय होइ कायव्वा ॥ ३५० ॥
જે મોક્ષાભિલાષી હોય એ ગૃહસ્થે સૂત્રમાં કહેલી વિધિથી નિત્ય જિનપૂજા કરવી જોઈએ. पूयाए कायवहो पडिकुट्ठो सो उ किं तु जिणपूया । सम्मत्त सुद्धिहेउ त्ति भावणीया उ णिरवज्जा ॥ ३४५॥
પૂજામાં જીવહિંસા થાય અને જીવહિંસાનો નિષેધ કરાયો છે, પણ જિનપૂજા સમ્યક્ત્વની શુદ્ધિ કરે છે, માટે જિનપૂજા પાપરહિત છે.
સંબોધપ્રકરણમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું
છે
पूयाए मणसंती मणसंतीए उत्तमं झाणं । सुहझाणेण य मोक्खो मुक्खे सुक्खं अणाबाहं ॥ १९९ ॥

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92