Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 57
________________ ૪૪ . શ્લોક-૨૨ ઉપદેશત્રિક उपदेशरत्नकोषः प्रेमस्थिरीकरणे समर्थत्वात् । किञ्चको वि न अवमन्निज्जइ न य गव्विज्जइ गुणेहिं निअएहिं । न विम्हओ वहिज्जइ बहुरयणा जेणिमा पुढवी ॥२२॥ न कोऽप्यवमन्यते, मरणादप्यधिकदुःखत्वादवज्ञायाः, उक्तं च - ध्वस्ते माने हि दुःखाय जीवितं मरणादपि - इति । न च निजैर्गुणैर्गर्वः क्रियते, ज्ञानादिमदस्यापि प्रवचने સ્થિર કરવા માટે સમર્થ છે. વળી - કોઈનું અપમાન ન કરાય, પોતાના ગુણોથી ગર્વિત ન થવાય, વિસ્મય ન કરાય, કારણ કે આ પૃથ્વી ઘણા રત્નોવાળી છે. રરો કોઈની અવજ્ઞા ન કરવી, કારણ કે અપમાનથી મરણ કરતાં ય વધારે દુઃખ થાય છે. કહ્યું પણ છે – માનભંગ થાય પછી જીવન એ મરણ કરતાં ય વધારે દુ:ખદાયક બની જાય છે. તથા પોતાના ગુણોનો ગર્વ ન કરાય, કારણ કે પ્રવચનમાં જ્ઞાનાદિ મદનો પણ નિષેધ કર્યો છે. તે કહ્યું ૨. સ્વ-વમવિજ્ઞરૂ નિયહિં !

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92